________________
प्रमेयबोधिनी टीका प्र. १ सू. ५ रूप्य जी व मज्ञापनानिरूपणम् विंशति प्रदेशावगाई च, तच्चैव-प्राच्यादिपु चतसृषु दिक्षु प्रत्येकं चत्वारश्चत्वारः परमाणवः स्थाप्याः विदिक्षु च प्रत्येकमेकैकः परमाणुः, स्थाप्यः धनपरिमण्डलं चत्वारिंशत् प्रदेशावशाहं चत्वारिंशत्परमाण्वात्मकं च, तत्र तस्या एव विशतेरूपरि तयैव अन्या विशतिः स्थापनीयाः, तथा चोक्तम्-उत्तराध्ययननियुक्तिगाथाभिःगाथा-'परिमडलेय चट्टे तंसे चउरंसे आयए चेव ।
घण पयरपढमवज्जं ओजपर से य जुम्मे य' ॥१॥ 'पंचग वारसगं खलु सत्तग वत्तीसगं च वट्टस्मि । तिय छक्कपणगतीसा चत्तारि य होति तंसम्मि' ॥२॥ 'नव चेव तथा चउरो सत्तावीसाय अट्ट चउरंसे । तिग दुगपनरसेव य छच्चेव य आयए होंति ॥३॥ 'पणयाला वारसगं तह चेव य आययम्मि संठाणे । वीसा चत्तालीसा परिमंडलए य संठाणे' ॥४॥ इत्यादि. परिमण्डलञ्च वृत्तं व्यत्रं चतुस्र मायतं चैव ।
प्रथमवर्जेपु ओजः प्रदेशानि युग्मानि च ॥१॥ प्रदेशों में अवगाढ होता है।
वह इस प्रकार-पूर्व आदि चारों दिशाओं में चार-चार परमाणु स्थापित किये जाते हैं। और विदिशाओं से प्रत्येक में एक-एक परमाण स्थापित किया जाता है। पन परिमंडल चालीस परमाणुओं का होता है और चालीस प्रदेशो में अवगाढ होता है। इसमें पूर्वोक्त वीस परमाणुओं के ऊपर उसी प्रकार बीस परमाणु स्थापित करना चाहिए। उत्तराध्ययन की नियुक्ति की गाथाओं में कहा है
परिमंडल, वृत्त, त्रिकोण, चतुष्कोण, और आयत, ये पांच संस्थान પરમાણુ સ્થાપિત કરવા જોઈએ છતર પરિમડલ ૨૦ વીસ પરમાણુઓને બને. છે અને ૨૦ વીસ પ્રદેશમાં અવગાઢ-વ્યાપ્ત થાય છે.
તે આ પ્રકારે પૂર્વ વિગેરે ચારે દિશાઓમાં ચાર ચાર પરમાણુની સ્થાપના કરવી જોઈએ. અને વિદિશાઓ (પૂણાઓ) માં પ્રત્યેકમાં એક એક પરમાણુ મુકાય છે ઘન પરિમડલ ચાલીસ પરમાણુઓને બને છે અને ચાલીસ પ્રદેશમાં અવગાઢ થાય છે તેમાં પ્રથમ કહેલ ૨૦ પરમાણુઓની ઉપર એજ રીતે ૨૦ પરમાણુ ઓનું સ્થાપન કરવુ જોઈએ. ઉત્તરાધ્યયનની નિર્યુક્તિની ગાથાએમાં કહ્યું છે–
પરિમંડલ, વૃત્ત, ત્રિકોણ ચતુષ્કોણ, અને આયત આ પાંચ સંસ્થાન બને