________________
મારી સિધયાત્રા
3.
અને ત્રીજું ‘ કાહુ જો ડેરા ' છે. આ સ્થાન મીરપુરખાસની પાસે શોધાયુ છે. બ્રાહ્મણુ વંશના ખીજા રાજા ચંદારે આ સ્થળે બૌદ્ધ્ ધના અધાવેલાં મદિરા આ સ્થાનમાંથી નિકળ્યાં છે.
૧૦]
આ સિવાય ઠઠ્ઠા, સાધખેલાનુ મંદિર અને તે ઉપરાન્ત એવાં અનેક સ્થાના છે કે જ્યાં પ્રાચીન અવશેષા માલૂમ પડે છે અને દનીય મકાના છે. ક્રાઇ કાષ્ટ સ્થળે ગરમ પાણીના કુંડા છે, તે કાઇ કાઇ સ્થળે સુંદર પહેાડાની ટેકરીઓ છે. કાઇ સ્થળે રેગીસ્તાન ( રેતીનાં રણ ) છે તે। ક્રાઇ સ્થળે નહેરાનાં ફેલાએલાં પાણીથી લીલીછમ જમીન આંખને ઠંડક આપે છે.
ખરપુર રાજ્યના રાણીપુરથી ઘેાડે દૂરદરાઝ નામનું એક ન્હાનું ગામ છે. અહિં સચલ ફકીરના મકબરે છે. કરાચીના ભૂતપૂર્વ મેયર ભાઇ હાતીમ અલવી, તેનુ વન કરતાં લખે છે કેઃ
6
આ મારા એટલા અધેા ભવ્ય છે કે અનેક માઈલ દૂરથી તેના ગગનચૂંબક મિનારાએ તેઈ શકાય છે. આ મિનારા એક ગાઢ જંગલની વચમાં છે અને સે'કંડે માઇલ સુધી આધુનિક સસ્કૃતિનુ એક ચિન્હ નજરે પડતુ નથી.
"
સચલ ફકીર કાણુ હતા ? તેમના પરિચય ભાઇ હાતીમ અલવીએ પેાતાના લેખમાં કરાવ્યા છે કે જે, · મહાગુજરાત ' ના દીવાળી અંકમાં પ્રકટ થયા છે.
સખ્ખરે ખરાજ.
આખા સિંધને લીલેાછમ બનાવનાર, એ ‘· સખ્ખર ખરાજ ' છે. સખ્ખર મરાજ ’ નામના સિંધુ નદી પરના બધ, એ એક દર્શનીય વસ્તુ કહેવાય છે. આ બંધની લંબાઈ ૧ માલની છે. તેમાં ૬૦ કુટ
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org