________________
-- ૧૮ :
જૈનેનું સ્થાન
*
*
*
*
*
*
*
* *
* *
હિંદુસ્તાનના મુખ્ય મુખ્ય શહેરની અપેક્ષાએ જેમ કરાચીનું ઉંચુ સ્થાન છે, તેમ હિંદુસ્તાનના મુખ્ય મુખ્ય જૈનસંઘમાં કરાચીન જૈનસંઘનું પણ એક સ્થાન ગણી શકાય. બીજા શહેરોની માફક અહિં પણ જુદા જુદા પ્રાન્ત અને દેશોમાંથી આવી વસેલા જેનેની લગભગ ૩૫૦૦ માણસોની વસ્તી છે; જેમાં ગુજરાતી, કાઠિયાવાડી, કચ્છી અને મારવાડી-એમ દેશોના નામે ઓળખાતા ચાર વર્ગોનો સમાવેશ થાય છે.
**
**
***
* **
*
છે.
એ વાત એક પ્રકરણમાં કહેવામાં આવી છે કે કરાચીમાં ગુજરાતીઓનું આગમન લગભગ સવાસો વર્ષથી થએલું છે. ત્યારે જેને ક્યારે આવ્યા, એ પણ જાણવું જરૂરી છે. જેને કયારે આવ્યા?
આમ તે “જૈનદષ્ટિએ જુનું સિંધ” એ પ્રકરણમાં સિંધમાં પહેલાં હજારોની સંખ્યામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org