Book Title: Mari Sindh Yatra
Author(s): Vidyavijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
Catalog link: https://jainqq.org/explore/004700/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ છે મુનિરાજવિધાવિજયજી Jain Edication Intemational Page #2 -------------------------------------------------------------------------- ________________ મારી સિંધયાત્રા શ્રી વિદ્યાવિજયજી Page #3 -------------------------------------------------------------------------- ________________ Page #4 -------------------------------------------------------------------------- ________________ વાદરા ગયન મેટે પુરતકાલયેા અને ઇનામા માટે મંજુર કરેલું. શ્રી વિજયધમસૂરિ જૈન ગ્રંથમાળા પુ. ૫૩ મારી સિંધયાત્રા થી સરક લેખક : મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી. બીજી આવૃત્તિ થમ સ. ૧ મૂલ્ય ૨-૭-૭ ઇ.સ ૧૯૪૩ Page #5 -------------------------------------------------------------------------- ________________ : પ્રકાશક : દીપચંદ મઠીયા, મંત્રી શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા છેટા સરાફા ઉજજૈન (માળવા) : મુદ્રક: ગોકુલદાસ દ્વારકાદાસ રાયચુરા. શ્રી. રાયચુરા ગેડન જ્યુબિલી પ્રિન્ટીગ વકસ, વડોદરા. તા. ૧-૪-૪૩ Page #6 -------------------------------------------------------------------------- ________________ મારી સિધિયાત્રા Jain Education Interશાસ્ત્રવિશારદજનાચાર્ય સ્વ.શ્રી. વિજચમસૂરિ WWWjainelibrary.org Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ કંઇક કથની [ પહેલી આવૃત્તિ). પ્રસ્તાવના લખવાને જે મારા માથેથી ઉતર્યો છે, એટલા માટે કે આ પુસ્તકનું “ આમુખ પ્રસિદ્ધ સાક્ષર શ્રીયુત ડુંગરશીભાઈ સંપટે લખ્યું છે. પુસ્તકના અંગે થોડીક કથની કથવાની છે, તે કશું છું. શ્રી અરવિન્દ જોષે, પિતાને સન ૧૯૦૮માં જેલમાં રહેવાને કંઈક સમય મળતાં જેલના એકાન્ત જીવનમાં આધ્યાત્મિક પ્રેરણા મેળવી. લેકમાન્ય તિલકે જેલના જીવનમાં “ગીતા રહસ્ય” લખ્યું. આમ અનેક મહાનુભાવોએ જેલના એકાન્ત જીવનમાંથી એક અથવા બીજી રીતની પ્રેરણા મેળવી છે; અથવા પોતાના વિષયને લગતું કંઇને કંઈ સાહિત્ય સજર્યું છે. આ પુસ્તકની “જન્મકથા પણ એવાજ સંયોગવાળી છે. ૩૭ મા પ્રકરણમાં કહેવામાં આવ્યું છે તેમ, ગયા ભાદરવા મહિનામાં આ શરીર બિમારીના પંજામાં સપડાયું. તે દિવસથી જ ડોકટરે અને શુભેચ્છકો તરફથી એકાન્તવાસની ને તમામ પ્રવૃત્તિથી દૂર રહેવાની સપ્ત સજા મળી. બે ત્રણ મહિના આ સજા કઠોર રીતે ભોગવી. તે. Page #9 -------------------------------------------------------------------------- ________________ પછી જેલર (ડોકટર) તરફથી કંઈક છૂટ મળી, પણ સર્વથા કારાવાસ માંથી મુક્તિ તો નહિ જ. પણ જે ડી છૂટ મળી એને ઉપયોગ (ડેકટરના હિસાબે તો દુરુપયોગ) લેખન કાર્યમાં છાની છાની રીતે કરવાનું શરૂ થયું. સ્વયં હાથથી તો કંઈ લખી શકાય તેમ હતું નહિ, એટલે મારા પ્રિય શિષ્ય પં. અમૃતલાલ તારાચંદ દેસીનો ઉપયોગ લખાવવાના કામમાં કર્યો. સારા નસીબે મારા જેલનું સ્થાન જેલરોએ બદલ્યું. સિંધી કેલોનીમાં એક ભલા સિંધી ગૃહસ્થ શેઠ રાધાકિશન પારૂમલજીના બંગલામાં મને રાખવામાં આવ્યો. આ એકાન્તવાસ મારા કાર્ય માટે મને અનુકુળ થયે. જો કે એ પરિશ્રમના પરિણામે વારંવાર થતા હુમલાથી જેલરોને (ડાકટરને) જરુર આશ્ચર્ય થતું. પણ એમને કયાં ખબર હતી કે આ કેદી (રોગી) છાને છાને શું કરી રહ્યો છે? જો કે ધીરે ધીરે તો એમને ખબર પડી જ ગઈ. છ મહીના સિંધી કેલેનીમાં અને એક મહીને શેઠ છોટાલાલ ખેતશીના બંગલે શાતિ માટે રહેવાનું થયું. આ સમયના એકાન્તવાસમાં અનેકવાર હુમલાનો ભોગ થતાં થતાં પણ જે કંઈ કાર્ય થઈ શકર્યું, તેજ આ પુસ્તક અને તેજ આ પુસ્તકની જમકથા. ઘણુ વખત આપણે કહીએ છીએ કે “જે થાય છે તે સારાને માટે.” આ કથનમાં કંઈ સર્વથા અસત્યતા તો નથી જ. બિમાર ન પડયો હત તે બીજુ ચોમાસું પૂરું કરી વિહાર જરૂર કર્યો હત. સિંધ છોડયા પછી ન સિંધના ઇતિહાસ સંબંધી સામગ્રી ભેગી કરી શકત, ન મારે ઉત્સાહ રહ્યો હત, અને ન આ પુસ્તક લખી શકત. સાધુને તો નવા નવા દેશમાં નવું નવું જાણવાનું જોવાનું મળે, એટલે પાછલું પાછલું ભૂલાતું જાય અથવા ઉતરડે ચઢાવાતું જાય. એટલે મારી બિમારી આ રીતે જેમ લાભકત થઈ છે; તેમ પ્રવૃત્તિ માર્ગમાંથી નિવૃત્તિ માર્ગમાં જવા માટે અને “આત્મિક શાંતિ” લેવા માટે પણ ઉપકારી થઈ છે. પૌગલિક Page #10 -------------------------------------------------------------------------- ________________ દષ્ટિએ જોઈએ તો પુગલની અતિમાત્રા પણ દુર થઈ, એ પણ ખરી રીતે લાભમાં જ લેખું છે. પુસ્તકનાં પ્રકરણે જેનાર જોઈ શકશે કે પ્રારંભનાં કેટલાંક પ્રકરણમાં સિંધ અને ખાસ કરીને કરાચી પહોંચવા સુધીના જુદા જુદા પ્રાન્તને પરિચય છે, સિંધનું ભૌગોલિક અને ઐતિહાસિક વર્ણન છે, તે પછીનાં પ્રકરણમાં સિંધમાં વસતી કોમો, ગુજરાતીઓ, જેનો વિગેરેને ભૂત અને વર્તમાનકાલીન ઇતિહાસ છે. પાછલાં પ્રકરણમાં કરાચીમાં કરાએલી અમારી પ્રવૃત્તિનું વર્ણન છે. પ્રવૃત્તિનું વર્ણન એટલા માટે આપવામાં આવ્યું છે કે સિંધ, કાર્ય, કર્તાઓને માટે કેટલું વિશાળ ક્ષેત્ર છે, ગમે તે ધર્મના અને ગમે તે સમાજના કાર્યકર્તા સાધુઓને માટે લોકોની કેટલી ઉત્સુકતા છે અને સરળતા પૂર્વક લોકે કેટલે સાથ આપવાને તૈયાર છે, તે જાણી શકાય. જનસાધુ એટલે એક ત્યાગી, સંયમી અને આજાદ સાધુ. જૈન સાધુ એટલે નિઃસ્પૃહ સાધુ. એને પોતાને માટે કંઇપણ સંગ્રહવાનું કે લેવાનું ન હોય. આવા સાધુને સાધુતામાં રહીને ગમે તે પ્રશસ્ત પ્રવૃત્તિ કરવામાં સંભનું સ્થાન જ નથી, એના માટે કોઈને તિરસ્કાર નથી. અહિક કોઈપણ જાતના અંગત લાભને જતા કરી, કેવળ લોકકલ્યાણને માટે પ્રવૃત્તિ કરનાર સાધુને ગમે તે નાસ્તિક પણ શિર ઝુકાવ્યા વગર નહિ રહે. અને કદાચિત ભગવાન મહાવીરના ગશાળા ને બુદ્ધના દેવદત્તની માફક કેઇ નીકળે, તે તેની તેને પરવા પણ ન હોય. સાચે સાધુ એવા એની ભાવદયા જ ચિંતવે. “જર્નવાધિકારસ્તે 'ના સિદ્ધાન્ત ઉપર રહેનારને સાથ આપનારા હજારો માઇના લાલો ” નિકળી આવે છે. સાચી સાધુતા જોઈએ. સાચો આત્મવિશ્વાસ જોઈએ. સાધુ ઉપદેશ આપવાને અધિકારી છે. ગૃહસ્થને દાન, શીયલ, તપ, ભાવ દ્વારા એના Page #11 -------------------------------------------------------------------------- ________________ ક૯યાણનો માર્ગ બતાવો, એ સાધુનો ધર્મ છે. એ ઉપદેશને આદર ગૃહસ્થ કરે કે ન કરે, એમાં સાધુને કંઈ લેવા દેવા નથી. ગૃહસ્થો જે કંઈ કરે, તે પિતાના કલ્યાણને માટે, નહિં કે સાધુ ઉપર ઉપકારને માટે. મમત્વ રહિત, તટસ્થ વૃત્તિથી ઉપદેશ આપનાર સાધુ તો હમેશા મસ્તજ રહે છે. જૈન સાધુઓને માટે કામ કરવાનું આ ક્ષેત્ર ઘણું સુંદર છે, વિશાળ છે. પણ આ દેશમાં કેવળ કરાચી કે હાલા–હૈદ્રાબાદને છેડી કયાંય જેની વસ્તી નથી. હાલા-હેદ્રાબાદની વસ્તી પણ લગભગ નહિં જેવી જ છે, અને તે કરાચીથી તે ૧૨૫-૨૦૦ માઈલ દુર છે. " આ સ્થાને સિવાય કયાંય ભિક્ષા માટેનાં સાધન નથી. ચારે તરફ માંસ-મચ્છીના ઢગલા નજરે પડે છે. માઈલોના માઈલો કાપીએ ત્યારે ઉતરવાનું કોઈ સ્થાન મળે. કાંટા ને કાંકરા, રેતી ને સાપ, અને પાણીને અભાવ જ્યાં ત્યાં નજરે પડે છે. આવા દેશમાં, સ્વ-પર શાસ્ત્રોના જાણ, વ્યવહાર કુશળ, કષ્ટોને સહન કરવામાં ખૂબ ખડતલ, અજનોમાં જન ધર્મની ભાવના ફેલાવવાની તેમજ માંસાહારીઓમાં અહિંસાને સંદેશ પહોંચાડવાની તમન્ના રાખનારા સાધુઓ જ વિચારી શકે છે. એવા સાધુઓએ વિચરવાની ઘણું જરુર પણ છે. આવા સાધુઓને મારું આહવાન છે-સિંધમાં પધારો અને જનધર્મની-અહિંસા ધર્મની વિજય પતાકા ફરકાવો. કરાચીન સરળ, શ્રદ્ધાળુ અને ભક્તિવાળા સંધ તમારું જરૂર સ્વાગત કરશે, ને ભક્તિ કરશે, મુનિરાજોને સિંધમાં આવવાના જુદા જુદા માર્ગ બતાવનાર નકશો આ સાથે મૌજુદ છે. ગુજરાતના રાધનપુર અને પાલનપુરથી નગરપારકર થઈને સિંધમાં આવી શકાય છે. પણ કહેવાય છે કે આ માર્ગ ઘણે રેતાળ છે. પગે ચાલનારાઓને રેતાળ પ્રદેશમાં ચાલવું જરા કઠીન તો પડે. Page #12 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત કે કાઠિયાવાડથી ( કચ્છ ) ભુજ અથવા નખત્રાણા થઇને અલીબંદર અને મદીન થષ્ટને સિંધમાં આવી શકાય છે. મારવાડથી આવનારા માલેાતરાથી રેલના રસ્તે ઠેઠ હૈદ્રાબાદ અને કરાચી આવી શકે છે. ટૂંકામાં ઢઢ્ઢા, સારામાં સારા અને થાડાં કષ્ટાવાળા રસ્તે, તે કચ્છથી અલીદર, મદીન થઇને કરાચી આવવાના છે. ગમે ત્યાંથી આવનાર જૈનસાથી ગૃહસ્થાની સહાયતા સિવાય આવી શકાય તેમ નથી, એ વાત ભૂલવી જોતી નથી. આટલું પ્રાસ`ગિક નિવેદન કારી છે. આ પુસ્તકને લખવામાં જે જે પુસ્તકાદિની સહાયતા લેવામાં આવી છે તે આ છેઃ ૧ સિંધ પ્રાન્તની સહેલી .ભૂગાળ. લેખકઃ-અનન્ત હરિ લાગુ અને દલપતરામ ભટ્ટ. ૨ સધના નવા ઇતિહાસ. તેજ લેખકા. ર સિધના ઇતિહાસની સહેલી સચિત્ર વાર્તાઓ. લેખકાઃ-ધીરજલાલ અને પુરુષાત્તમ અમૃતલાલ ભટ્ટ. ૪ શ્રી કરાચીના દહેરાસરના ઇતિહાસ. યુવક મડળદ્વારા પ્રકાશિત. મહાગુજરાત ’ તે। દીપેાત્સવી અંક. ( સ. ૧૯૯૨ ના ) ૬ સાહિત્ય કળા મહેાત્સવ અ’ક. ભાઇ હીરાલાલ ગણાત્રા દ્વારા પ્રાપ્ત. Mohon-jo-Daro લેખક પ્રેાફેસર ભેરુમલજી. Gazetteer of the Province of Sind '16 E. H. Aitken. : " Page #13 -------------------------------------------------------------------------- ________________ આ સાધને માટે તે તે લેખકોને અને પ્રાપ્ત કરી આપનારાઓને આભાર માનું છું. આ સિવાય વિદ્વાન મુનિરાજશ્રી જ્ઞાનસુંદરજી અને ઇતિહાસપ્રેમી શ્રીયુત અગરચંદજી નાહટાએ સિંધ સાથે સંબન્ધ રાખનારી કેટલીક પ્રાચીન જન ઐતિહાસિક માહિતી મોકલવા માટે તેમને પણ આભાર માનું છું. મારી આખી યે પ્રવૃત્તિમાં કરાચીના બન્ને જૈન સંઘએ, જનેતર ભાઈઓએ, પત્રકારોએ અને બીજા જે જે ભાઈઓ બહેનેએ એક અથવા બીજી રીતે સાથ આપે છે, તેઓને આ સ્થળે ફરીથી પણ આભાર માનું છું. અને અંતઃકરણથી આશીર્વાદ આપું છું. - “આમુખ” લખી આપવા માટે પ્રસિદ્ધ લેખક અને સાક્ષર શ્રીયુત ડુંગરશીભાઈ સંપટને આભાર માનું છું. મારા પ્રિય શિષ્ય ભાઈ અમૃતલાલ તારાચંદ દેસી વ્યાકરણતીર્થ એમણે મારા લેખન અને સંશોધન કાર્યમાં જે મદદ કરી છે, તેને પણ મારા અંતઃકરણના આશીર્વાદ છે. જનમંદિર, રણછોડ લાઈન, ) વિદ્યાવિજય. 4િ. શ્રાવણ સુ. ૧૫, ૨૪૬૫ ધર્મ સં. ૧૭ G Page #14 -------------------------------------------------------------------------- ________________ મારી સિંધયાત્રા 6 સુનિરાજ શ્રી વિદ્યાવિજયજી’ Jain Eશ્રીt રાયચુરાણે ન્યુ. પ્રિ વાંસ-ડેદરાse Only Gr Page #15 -------------------------------------------------------------------------- ________________ Page #16 -------------------------------------------------------------------------- ________________ આમુખ [ પહેલી આવૃત્તિ ] ૬ મારી સિધયાત્રા ” એ પુસ્તક મને ગમ્યુ છે. પૂજ્યશ્રી વિદ્યાવિજયજી મહારાજનું શુદ્ધ હૃદય, સ્વચ્છ આરીસાની માફક એમાં પ્રતિબિંબત થયેલુ' જોવાય છે. મહારાશ્રીએ પ્રવાસમાં જે જે જોયું, જાણ્યું અવલાયું, વિચાયુ. અને સંબંધમાં આવ્યા, તેના સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિસ્તાર આ ગ્રંથમાં કર્યાં છે. રસ્તા અતિ વિકટ હતા, પ્રવાસ અતિ કઠિન અને દુ મ હતા. જીવન અતિશય તામય હતું, આ સર્વે મુશ્કેલીઓ, વિડંબના અને કષ્ટા સહન કરતાં મહારાજશ્રી કરાચી પધાર્યાં, તેની આ વિતક કથા છે. " મારી સિધયાત્રા ” એ અનેખું પુસ્તક છે. એમાં જ્ઞાનભંડાર ભરેલા છે. વાચકાને બધી જાતની વાનીએ પીરસી છે. સિંધ સંબધી ધણી માહિતી આપી છે. સિંધના પ્રતિહાસ પણ સક્ષિપ્તમાં આપ્યા છે. પ્રવાસકથા । પોતેજ ભૂંગાળ છે. લેાકેાના રિવાજો, રીતભાતા, પહેરવેશ, ધર્મ, નીતિ, મર્યાદા, પ્રસિદ્ધ સ્થાનાના વણુ ના, લેાકેાના સ્વભાવા, પેાતાના Page #17 -------------------------------------------------------------------------- ________________ વિહારો, ને ઉપદેશે સ્થળે સ્થળે દૃષ્ટિગોચર થાય છે. મહારાજશ્રીનું પર્વિત્ર હદય, જ્યાં ત્યાં આવ્યા ત્મક દ્રષ્ટિથી બધું જુએ છે. મહારાજશ્રી પ્રસંગે પાત વિનેદી સંવાદ પણ મૂકી દે છે. કઈ કઈ સ્થળે મીઠા નિર્દોષ કટાક્ષો પણ કરી લે છે. કયાંય કયાંય તકલીફે વચ્ચે એએ અજબ આનંદ દર્શાવે છે. એમના પ્રવાસમાં આટલી મુશ્કેલીઓ છતાં ક્યાંયે નિરાશાનો સ્વર નથી. ઉલ્લાસ, સ્કૂતિ, પ્રેરણા, પ્રગતિ, એ એમનાં જીવનસૂત્રો છે. પિતે સર્વ જુએ છે, જાણે છે, છતાં અસ્પૃશ્ય રહે છે. મહારાજશ્રીને સિંધ તરફ લાવવા કરાચીના જનસંઘે બહુ આગ્રહ ભરેલો ભાગ બજાવ્યો છે. કરાચીમાં શ્વેતામ્બર જેનેની સારી સંખ્યા છે. વિદ્વાન જનસાધુ મહારાજે સિંધ તરફ પધારતા નથી. મહારાજશ્રી જેવા શ્રેષ્ઠ સાધુવીરને લાવવા માટે એમણે બબ્બે વાર ડેપ્યુટેશન તરીકે પ્રતિનિધિઓ ઠેઠ મેવાડ, મારવાડ સુધી મોકલ્યા. એક સજજન તે “સત્યાગ્રહ’ કરવા પણ તૈયાર થઈ ગયા. એટલે એમની ભક્તિએ મહારાજશ્રીને પીંગળાવ્યા. આ રહ્યા એમના ઉગારે – - “અમારે ગમે ત્યાં વિચરીને ઉપદેશ આપવાનો છે. પછી સાધુને ગુજરાત શું અને કાઠિયાવાડ શું? સિંધ શું અને પંજાબ શું? મેવાડ શું અને મારવાડ શું? જયાં લાભ દેખાય ત્યાં પહોંચી જવું, એ અમારું કર્તવ્ય છે.' વળી ઉમેરે છે – “સાધુને વળી બીજે વિચાર કે શું કરવાનું હોય? સુધાની નિવૃત્તિ માટે પાશેર અન્ન, શરીરને ઢાંકવા માટે બેચાર કપડાં, અને સુવા બેસવા માટે સાડા ત્રણ હાથની જમીન–આટલું જ મળી જતું હોય, તે એક સાધુને માટે–એક મસ્ત ફકીરને માટે બીજી વસ્તુની જરુર યે શી છે?” Page #18 -------------------------------------------------------------------------- ________________ પોતાના સંઘ પ્રત્યેના પત્રમાં પણ તેઓશ્રી જણાવે છે કે “હું આવું છું સિંધમાં કાંઈ સેવા કરવાને, ભગવાન શ્રી મહાવીરને સંદેશ સંભળાવવાને. આ કાર્યની સફળતા થડે ઘણે અંશે પણ ત્યારે જ થઈ શકશે કે, જ્યારે વ્યવસ્થા અને સંગઠનપૂર્વક કામ ઉપાડવામાં આવશે.” મારવાડના જૈન લોકે પૈસાદાર અને ધર્મશ્રદ્ધાળુ છે, છતાં એમને કુસંપ અને સંગઠનને અભાવ મહારાજશ્રીને ખેંચે છે. સંસ્થાઓ પૈસા ખર્ચે સ્થાપે છે, છતાં પાછળથી સત્તા માટે હોંસાતાંસી થાય છે, સંસ્થાઓની કલ્યાણપ્રવૃત્તિ નબળી બને છે, એ જોઇ મહારાજશ્રીનું હદય દ્રવે છે. મારવાડમાં જનબંધુઓની પ્રાચીન જાહેરજલાલી વિષે સામાન્ય અને જાલોરના કિલા વિષે ખાસ ઉલ્લેખ કરે છે. માત્ર જાલેરના કિલ્લામાં પાંચ જનમંદિર છે. મહારાજશ્રી તેને જનાં અને દર્શનીય જણાવે છે. છતાં નિસ્તેજ અને આશાતનાવાળાં જણાવે છે. કારણ પરસ્પરને કુસં૫. આવાં આવાં તીર્થસ્થળે તે મારવાડમાં ઘણું છે. મહારાજશ્રી એમાંથી થાડાનું વર્ણન લખે છે. તેરાપંથીઓના મનની સંકીર્ણતા અને વિચિત્રતા ખાસ ધ્યાન ખેંચે છે. મારવાડના અનેક શહેર પ્રવાસમાં આવે છે. મહારાજશ્રી પણ પ્રવાસને થાક એ શહેરનું વર્ણન આપી ઉતારે છે. વર્ણન અર્વાચીન તેમજ ઐતિહાસિક આપે છે. રસ્તામાં રેતીથી ભરેલા રેગીસ્તાનના પ્રદેશનું વર્ણન કરે છે. આવા પ્રદેશમાં પ્રવાસ કે કઠણ હશે, એ તે અનુભવીજ જાણે. મહારાજશ્રીને કઠણ સંયમ, એમનાથી પગરખાં ન પહેરાય, ગાડી કે બીજા વાહનમાં ન બેસાય. આવા સખ્ત નિયમેની નીચે આ મરૂભૂમિમાં પ્રવાસ કરે એ ખરેખર તપ છે. વર્ણન એટલું ભયાનક છે કે વાંચતાં જ મન ક્ષુબ્ધ થાય છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ મીરપુરખાસમાં મહારાજશ્રી અને સાથીઓએ મેલેરિયા સાથે મૈત્રી બાંધી. દુકાળનું વરસ અને અધિક માસ જેવું થયું. વિકટ રસ્તામાં જે ગામો આવતાં તેમાં પણ મહારાજશ્રી જ્ઞાનચર્ચા અથવા ઉપદેશ ચાલુ આપતા હતા. ઘણે સ્થળે જાહેર વ્યાખ્યાને પણ દેતા હતા. મારવાડના જૈન બંધુઓને એમણે કુસંપ ટાળવા ખૂબ સબોધ આપ્યો જણાય છે. પિતાના સંસ્કાર સુધારવાને પણ ઘણા એને ઉપદેશ આપ્યો હતો. કરાચી મહારાજશ્રી આવ્યા. હવે એમની કલમ ખૂબ જોશથી છટાદાર શૈલીમાં ચાલે છે. કરાચીના રસ્તા, મકાને, ઉત્પત્તિ, જુને ઈતિહાસ , ગુજરાતીઓનો વસવાટ, પ્રવૃત્તિઓ, સંસ્થાઓ, જાહેર પુરુ, ગુણ વ્યક્તિઓ, કેળવણું સંસ્થાઓ, સિંધી બંધુઓ, તેમની વિશિષ્ટ વ્યક્તિએ, સિંધીભાઈઓના પહેરવેશ, રીતિરિવાજો, રહેણી કરણી, શ્રદ્ધા-ભક્તિ, સિંધના ગામડાઓ એ વિષે ખૂબ રસિક વર્ણનેની છાબેને છાબે મહારાજશ્રી પીરસે છે. મહારાજશ્રીએ ખૂબ શોધખોળ કરીને પુષ્કળ સાહિત્ય સીંચ્યું છે. પાના ૧૩૬, પ્રકરણ ૧૬ મું. “ગુજરાતીઓનું સ્થાન એમાં મહારાજશ્રી લખે છે કેઃ “ગુજરાતીઓએ સિંધમાં સવાસો વર્ષો ઉપર પ્રવેશ કર્યો છે. પરંતુ ઐતિહાસિક પુરા જોતાં સિંધમાં ગુજરાતીઓને પ્રવેશ ઘણું જુના વખતને હું જોઈએ. આ રહ્યાં મારાં કારણે – રસ્તામાં કયાંય રેતીના ઘેરાઓમાં, કયાંય પગ લપસી જાય એવા ઉઘાડા પુલ ઉપર, ક્યાંય કાંટાથી ભરેલા માર્ગોમાં, કયાંય ધૂળથી ઢંકાએલા ખાડાવાળા રસ્તાઓમાં, કયાંય કીચડવાળા રસ્તાઓમાં, મરછર અને ડાંસથી ભરેલાં સ્થાનોમાં, અને કયાંય પાણીથી ભરેલા રસ્તામાં Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ઉધાડે પગે વિહાર કર, એ કેટલી કઠીન વસ્તુ છે, તે કલ્પનાતીત છે. એમને જંગલી કુતરાઓને ઉપદ્રવ નડ્યો હતો, કેટલાક ઠેકાણે તે સર્વે અને વીંછીઓ જેવા પ્રાણીઓનો ભયંકર ત્રાસ હતું અને મારવાડ અને સિંધમાં પીવાના પાણીને ચાલુ અભાવ એ તો જગજાહેર વાત છે. હાલામાં શ્રી હિમાંશુવિજયજી જેવા રત્નને હંમેશ માટે વિગ થયે. ઘણુ સાથીઓ બિમાર પણ પડ્યા હતા. ભૂખ, તરસ, તાપથી ઘણા ખૂબ હેરાન થયા. મલીરની ધર્મશાળાના વ્યાખ્યાનમાં મહારાજશ્રી પિતાને સિંધમાં આવવાનું એક કારણ જણાવે છે : “અમે કેવળ જેનેને ઉપદેશ આપવા આવ્યા નથી. બની શકે તેટલા અંશે ભગવાન મહાવીરની અહિંસાને સંદેશ સિંધનાં ગામડે ગામડે પહોંચાડવા આવ્યા છીએ.” ૧ સિંધની સિંધુ નદી ૫૪૧ માઇલ ઉત્તર દક્ષિણ સિંધમાં વહે છે. સેંકડો વર્ષ ઉપર આ નદી હમણુની પેઠે અરબી સમુદ્રમાં રહેતી પડતી. પરન્ત કચછના રણવાટે થઈને ખંભાત સુધી પહોંચીને ખંભાતના અખાતમાં પડતી હતી. કચ્છ અને કાઠિયાવાડના એ વિભાગને આ નદીએ ભારે ફળદ્રુપ બનાવ્યો હતો. સીકંદર બાદશાહના ઇતિહાસકારે લખી ગયા છે કે-એ નદીના વહેણની સમીપમાં મેટાં શહેરે ખેતીવાડી, લીલાં ગામડાં, બાગબગીચા અને વીચ વસ્તી હતી. એ રાજમાર્ગ કચ્છ કાઠિયાવાડ અને સિંધને સાંકળની કડીઓની પેઠે ગુંથી રહ્યો હતો. વેપારી સંબંધ એ ત્રણે ય પ્રાંતે વચ્ચે જુને છે. ૨ કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાત અનાવૃષ્ટિના કારણે થોડા થોડા વરસેના આંતરે દુષ્કાળથી પીડાય છે. આવા વિકટ સમયમાં એ પ્રાંતની Page #21 -------------------------------------------------------------------------- ________________ ગરીબ પ્રજા અને મુંગા જાનવરોને રોજી તથા આતિથ્યને લાભ ઘણું લાંબા સમયથી સિંધ આપતું રહ્યું છે. જેનો વેપારી સંબંધ હતા. સિંધના જુના બંદરો “ શાહબંદર” અને “કેટીબંદર” સાથે બહુ ને માલ મંગાવવાને સંબંધ કચ્છ-કાઠિયાવાડનાં બંદરોને હતે. ૩ લખપતથી રણમાં થઈને બદીના મારફતે સિંધમાં આવવાને રાજમાર્ગ પણે જુને છે. સાધુઓ શ્રીનારાયણ સરોવરની યાત્રા કરી ત્યાંથી આ માર્ગે સિંધમાં હિંગળાજના દર્શને “પ્રાઈ પરસવા જતા હતા. ૪ મસ્કત અને ઈરાની અખાતના બંદર ખાતે કચ્છ કાઠિયાવાડના વેપારીઓ છેલ્લા ૨૫૦ વરસેથી સંસ્થાને સ્થાપી બેઠા છે. એમને સાગરમાર્ગ સિંધના બંદર થઈને હતો. એટલે સિંધમાં એમની પેઢીઓની શાખાઓ હતી. ૫ સંવત ૧૮૮૫ લગભગ શેઠ સુંદરલાલજી શીવજી સોદાગરની ઘણું પેઢીઓ સિંધમાં હતી. ૬ કચ્છ, રાજકોટ, જામનગર, ગોંડળ, ધ્રોળ, મોરબી વિગેરેના રાજકર્તાઓ સિંધમાંથી આવ્યા છે. તેમજ ભાટીઆ, લોહાણું, ખોજા, પુષ્કરણ, સારસ્વત વિગેરે કરછ કાઠિયાવાડની હમણની પ્રજા પણ સિંધમાંથી મૂળ આવી છે, તેમ સિંધના ઘણા કુટુઓ દસ-બાર પેઢીઓ ઉપર કે તેથી પહેલાના સમયમાં કચ્છમાંથી આવી વસ્યા છે. એટલે એ સર્વે પ્રાંતે વચ્ચે વેપારી સંબંધ ઘણે જુને છે. કચ્છી અને સિંધી ભાષામાં બહુ જ નજીવો ફરક છે. સિંધના નગરપારકર છલામાં સેંકડો વર્ષો થયા ગુજરાતીઓ રહ્યા છે. હજુ ત્યાંની વસ્તીને મુખ્ય ભાગ ગુજરાતીઓને જ છે. ગુજરાતી ભાષા જ ત્યાંની મુખ્ય ભાષા છે. આથી સિદ્ધ થાય છે કે સિંધ સાથે મહાગુજરાતને વેપાર ઘણે જુને હતે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૭ મહારાજશ્રી સ્પષ્ટ વક્તા છે. પોતાના કરાચીના જૈનની ખામીઓ પણ દર્શાવતાં વાર લગાડતા નથી. એઓશ્રી, કોઈપણ જનધનીકે સામાજિક કે ધાર્મિક, સ્થાયી કાર્ય કે સંસ્થા ઉભી ન કરવા માટે ખેદ જાહેર કરે છે; જેને માટે ખાસ હોસ્પીટલ, સેનેટેરીઅમ, સુવાવડ ખાતું, સસ્તાભાડાની ચાલ, હાઉસીંગ સોસાયટી, હાઇસ્કુલ સ્થાપી નથી, તે માટે શોચ જાહેર કરે છે. તે સિવાય બધા જૈન ઉપર સરખી છાપ પાડી શકે એવો વાવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, નેતાને અભાવ પણ દેખાડે છે. જ્યાં એમના ગુણે દેખાય છે, ત્યાં એમની કદર મહારાજશ્રીએ કરી છે. એઓશ્રી કહે છે: - ( એકંદર કરાચીની એંસી હજારની ગુજરાતી વસ્તીમાં સાડા ત્રણ હજારની સંખ્યા ધરાવનાર જેનેનું સ્થાન વ્યાવહારિક અને ધાર્મિક દૃષ્ટિએ પણ સમય અને સ્થાનના પ્રમાણમાં ઉંચુ ગણી શકાય.' મહારાજશ્રી એટલે વિજળીક શક્તિ. એમને લોકકલ્યાણમાં આદર અને પ્રેમ છે. “મારા હાથથી વ્યક્તિ કે સમષ્ટિનું ભલું થાય, એવી એમની આંતરિક ઇચ્છા એમનાં હદયમાં જાગૃતજ રહ્યા કરે છે. હિંદના દુર્ભાગ્યે આવા લોકનિષ્ઠ સાધુઓ છેડા છે. ભગવાન શ્રી મહાવીરની પેઠે સર્વત્ર લોકોને સમજાવી વિનવીને અહિંસાને મહિમા પ્રવર્તાવનારા સાધુઓની સંખ્યા હિંદને મોટા પ્રમાણમાં જોઈએ છીએ. હિંદના બુદ્ધ સાધુઓએ ચીન સિવાય ટીબેટ, ઇડેચાઇના, સીલોન, જાવા અને ફીલીપાઈન સુધી ઘુમીને બુદ્ધ ધર્મ ફેલાવ્યો હતો. તે વાતની હજુ ઈતિહાસ સાક્ષી પૂરે છે. સ્વામીશ્રી વિવેકાનંદજી કહેતા કે હવે હિંદને આળસુ, એદી અને સ્વાર્થી સાધુઓની આવશ્યક્તા નથી. હિંદને તે ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી, વસ્ત્રવિહોણાને વસ્ત્ર અને બિમારને ઔષધ પહોંચાડનાર સાધુઓ જોઈએ છીએ.” સ્વામી શ્રદ્ધાનંદજી જેવા શહીદની દરકાર હવેના હિંદને છે. શ્રી વિદ્યાવિજયજી પણ લોક કલ્યાણની ભારે ધગશ રાખે છે. લેક કલ્યા Page #23 -------------------------------------------------------------------------- ________________ ણની પ્રવૃત્તિઓ એજ શ્રેષ્ઠ નિવૃત્તિ માર્ગ છે. આપણું ચેપન લાખ સાધુઓ હિંદની કલ્યાણ પ્રવૃત્તિઓ માટે સન્યાસ લે તો હિંદનો ભાગ્યોદય જરુર જલ્દી થાય. આપણા દેશની અજ્ઞાનતા, વહેમ, કુસ મટાડવા સાધુએ કેટલું બધું કરી શકે? મહારાજશ્રી આદર્શ સાધુ છે. એઓ પોતાનાં ધર્મકાય નિયમિત સમાપ્ત કરી લોક કલ્યાણની પ્રવૃત્તિમાં પડે છે. સવારે વ્યાખ્યાન આપવાં, તેમાં પણ કોઈના સંપ્રદાય કે ધર્મ ઉપર જરા પણ આક્ષેપ કરવો નહિ. બપોરે લેખ લખવા, સ્કૂલો અને સંસ્થાઓની મુલાકાત લેવી, જાહેર પ્રજાજનો આમંત્રણ કરીને લઈ જાય છે ત્યાં વ્યાખ્યાન આપવાં, જિજ્ઞાસુએની શંકાનિવારણ કરવું, ધર્મચર્ચા કરવી, પરધર્મીઓને અહિંસાની ખુબીઓ સમજાવવી, નવી નવી સંસ્થાઓની એજનાઓ ઘડવી, સંસ્થાએના કાયદાકાનુને ઘડવા, હેન્ડબીલો છપાવવાં, પિતાના પુસ્તકોનું લેખન કાર્ય ચાલુ રાખવું, સૌને મિષ્ટવાથી સંતોષવા, વિરોધીઓનો પણ આદર કરવો, એવી એવી અનેક પ્રવૃત્તિઓ કરાચીમાં એમણે ચાલુ કરી. એઓ કયાંય પણ પહોંચી જાય. એમને ઉદ્યોગ અથાગ છે. સારાં કાર્યો માટે આર્થિક સહાય કરનાર પણ પુષ્કળ નીકળી આવે છે. આ બધાનો સંક્ષિપ્ત ઇતિહાસ આ ગ્રંથમાં આલેખાએલો છે. એટલે વિશેષ કહીશું નહિ ખાસ પ્રવૃત્તિઓમાં અહિંસા પ્રચાર માટે એમણે સતત પ્રયત્ન કર્યા છે. પિતાના ગુરુદેવની જયંતિઓના સરસ મેળાવડા કર્યા છે, હજ્યોપેથિક કોલેજ, જનહુન્નરશાળા વિગેરે સંસ્થાઓ ઉભી કરી છે. “હિમાંશુવિજય ગ્રંથમાળા’નું કામ અને યોજના ચાલુ કર્યા છે, અનેક સપુરૂષોની જતિએમાં અધ્યક્ષપદ દીપાવ્યું છે. આ બધી કલ્યાણપ્રવૃત્તિઓ આ ગ્રંથમાં સંક્ષિપ્તમાં વર્ણવાઈ છે. મહારાજશ્રી સમદષ્ટિ રાખે છે. બીજા સંપ્રદાય તરફ પણ ગુણદષ્ટિ રાખે છે. આથી અહિંના સર્વે વિદ્વાન અને સજજને એમના તરફ પ્રેમ અને આદર રાખે છે. લોકકલ્યાણની કોઈપણ પ્રવૃત્તિમાં Page #24 -------------------------------------------------------------------------- ________________ મહારાજશ્રી સહકાર આપવાની કદિ ના પાડતા નથી. ઘણી વખત શારીરિક કલેશે છતાં એઓશ્રી આવાં કાર્યોમાં ભાગ લે છે. મહારાજશ્રી વિદ્યાવિજયજીએ મને આ “આમુખ” લખવાનું માન આપ્યું છે. તે માટે હું એમને આભારી છું. સિંધ જેવા પછાત દેશમાં એમના જેવા લોકકલ્પણુ વાંછુ ધર્મગુરુઓનું ઘણું કામ છે. એમણે પ્રવૃત્તિઓ માટે સતત પ્રયત્નો એટલી વિશાળ હદ સુધી કીધા છે કે છેવટે એમનું આધિભૌતિક શરીર એ ભાર સ્વીકારી શક્યું નહિ. એમણે સખ્ત માંદગી ભરવી, હજુ એમને આરામની જરૂર છે. પણ આરામ ગાંધીની દુકાને બીજાઓને મળતું હોય, પણ મહારાજશ્રી માટે તે વેચાતો નથી. એમને કરાચીની જનતા ધર્મના ભેદભાવને ભૂલીને કેવું ભાન આપે છે, તે એમને અભિનંદન આપવાના મોટા મેળાવડા સમયે જણાયું હતું. મહારાજશ્રી જેનોનાજ માનતા નથી. પરંતુ સૌ કોઈ એમને ચાહે છે. કરાચી ડુંગરસી ધરમસી સંપટ, ૧૭–૮–૦૯ ક Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન આ ગ્રંથના લેખક મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીનો પરિચય કરાવવા માટે હવે કલમ કે કિતાબની જરૂર નથી. તેઓશ્રીએ લગભગ ૩૫ પુસ્તકે લખીને જેમ હિંદી ને ગુજરાતી સાહિત્યક્ષેત્રમાં અપૂર્વ નામના મેળવી છે, તેવી રીતે મારવાડ, મેવાડ, માળવા, બંગાળ, મધ, યુ.પી. સી. પી, ખાનદેશ, મુંબઈ, ગુજરાત, કાઠિયાવાડ, અને હવે સિંધ આદિ દેશમાં હજારો માઈલની મુસાફરી કરી પિતાની અસાધારણ વકતૃત્વ કળા, ઉચો ત્યાગ, સંયમ અને જનકલ્યાણનાં અનેક કાર્યો કરી આમ જનતામાં તેમજ રાજામહારાજાદિ રાજ્યાધિકારીઓમાં પણ અસાધારણ ખ્યાતિ અને લોકચાહના મેળવી છે. અમારી ગ્રંથમાળા થોડાજ વર્ષોમાં ઉત્તરોત્તર સાહિત્ય જગતમાં જે કંઈ પ્રકાશ પામી શકી છે, એ તેઓશ્રીની અને મુનિરાજશ્રી જયન્તવિજયજીની કૃપાદૃષ્ટિને આભારી છે. અમારી ગ્રંથમાળાનું આ ૧૩ મું પુસ્તક પ્રકાશિત થાય છે. આટલું મોટું અને સર્વેપાગી સચિત્ર પુસ્તક બહાર પાડવાનું સદ્ભાગ્ય અને પ્રાપ્ત થાય છે. એ માટે અમે મહારાજશ્રી વિદ્યાવિજયજીના વધુ આભારી છીએ. ફટાઓની પસંદગીના સંબંધમાં અમારે કહેવું જોઈએ કે પૂજ્ય મહારાજશ્રીની પ્રવૃત્તિમાં કરાચીના બંને સંદેએ એક યા બીજી રીતે સાથ આપ્યો છે, અને ગુરુભક્તિ કરી છે. એ બધાઓના વ્યક્તિગત ફોટા આપવાનું કાર્ય ઘણું કપરું હતું. એટલે સંઘની ખાસ ખાસ કમિટીઓના ફેટા આપીને અમારે સંતોષ વાળો પડયો છે. આવી જ રીતે જનેતર ભાઈઓની પણ એટલી બધી સંખ્યા છે, કે તેમના બધાઓના ફોટા આપવાનું કામ અશક્ય જ હતું. અને તેથી ચોકકસ ચેકકસ વર્ગવાર પસંદગી કરી છે. આશા છે કે જે સેવાભાવી જૈન-જૈનેતર ભાઈઓના ફેટા નથી આપી શક્યા, તેઓ અમને દરગુજર કરશે, Page #26 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકના પ્રકાશનને અંગે કેની સામગ્રી પૂરી કરવામાં કરાચી મ્યુનિસિપલ કેળવણીખાતાના વડા શ્રીયુત લાગે સાહેબ, “ડેલીગેઝેટ'ના એડીટર શ્રી તારાપરવાળા, “સિંધસેવકના અધિપતિ શ્રીયુત ભદ્રશંકર ભદ, “આનંદ પ્રેસ ” ભાવનગરના મેનેજર ભાઈ હરિલાલ શેઠ, “જન તિ” અહમદાવાદના તંત્રી ભાઈ ધીરજલાલ ટોકરશી શાહ તેમજ ગુજરાત પબ્લીસીટી કોર્પોરેશન’વાળા ભાઈઓ વિગેરે મહાનુભાવોએ પ્રસન્નતાપૂર્વક જે ઉદારતા બતાવી છે, તે માટે અમે તેમનો આભાર માનીએ છીએ. એ સિવાય કરાચીવાળા શ્રીયુત ભાઈ ચતુર્ભુજ વેલજીનો પણ આભાર માનીએ છીએ કે જેમણે જુદે જુદે સ્થળેથી બ્લોક મેળવી આપવામાં ખાસ મહેનત લીધી છે. છેલામાં છેલ્લી ઢબનો પ્રેસકળાનો ઉપયોગ કરીને પુસ્તકને અતિ સુંદર તેમજ વખતસર તયાર કરી આપવામાં “પ્રભાત પ્રેસના માલિક ભાઈશ્રી મેહનલાલ દવે અને તેમના પુત્રાએ જે કાળજી રાખી છે, એ માટે અમે તેમને પણ અત્યન્ત ઋણિ છીએ. સિંધમાં જવા માટે મુનિરાજોને ઉપયોગી થઈ શકે તેવો જાદા જુદા ભાર્ગો બતાવનારે નકશો કરાચીના ઈજીનીયર શ્રીયુત ચિમનલાલ કુવાડિયાના પુત્રો ભાઈ નેમિચંદ તથા હસમુખલાલે અતિ પરિશ્રમ લઇ બનાવી આપે, તે માટે અમે તેમના પણ આભારી છીએ. પુસ્તકમાં આવતાં નામે ગામ તેમજ ટાઓવાળા મહાનુભાવોનો પરિચય ક્યાં ક્યાં છે? તે જાણવા માટે પુસ્તકની અંતમાં પૃષ્ઠના નંબરો સાથે અનુક્રમણિકા આપવામાં આવી છે, તે જેવાથી અનુકુળતા થશે. ઉજજન (માળવા) ૧-૨-૩૯ દીપચંદ બાડીયા મંત્રી શ્રી વિ. ધ. સ. જૈનગ્રંથમાળા Page #27 -------------------------------------------------------------------------- ________________ ખીજી આવૃત્તિ માત્ર ત્રણ ચાર મહીનામાંજ આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ પૂરી થઇ ગઇ હતી. આ પુસ્તકના સંબંધમાં પ્રસિદ્ધ સાહિત્યકારા અને પ્રસિદ્ધ પત્રકારાએ ઊંચામાં ઊંચા અભિપ્રાય પ્રકટ કર્યાં છે. આ પુસ્તકની સમાલેાચના ‘ એલ ઇન્ડીયા રેડીયેા 'ના મુંબ′ સ્ટેશનેથી બ્રાડકાસ્ટ થઇ હતી. તેમજ આ પુસ્તકને વડેાદરા ગવનમેન્ટે પેાતાના રાજ્યના પુસ્તકોલયે। અને ઇનામેા માટે મજૂર કયુ" છે. આ બધુ, આ પુસ્તકની લેાકપ્રિયતા અને શ્રેષ્ઠતા બતાવવા માટે પુરતા પ્રમાણેા છે. આ બીજી આવૃત્તિ બહાર પાડતાં અમને ખરેખર આનંદ થાય છે. આ પ્રસંગે આફ્રિકાવાળા શાહસાદાગર, પોરબંદરની મહારાણા મીલના માલીક દાનવીર શેઠ નાનજીભાઈ કાળીદાસ મહેતાને આભાર માનીએ છીએ કે જેમણે આ બીજી આવૃત્તિના પ્રકાશનમાં આર્થિક સહાયતા કરી છે. ૮-૩-૪૩ પ્રકાશક Page #28 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૧ હિંદમાં સિંધનું સ્થાન ૧ જનું સિંધ ૨ સિંધમાં હિંદુઓ ૩ મુસલમાની રાજય ૪ સુમરા અને સમા ૫ અને વંશ ૬ તુરખાન ૭ મેગલ સત્તા ૮ કદહેરા ૯ ખુદાબાદના હિંદુઓ ૧૦ મીરેનો સમય ૧૧ અંગ્રેજી સમય ૧૨ પરિવર્તન ૧૩ પ્રાચીન સ્થાનો ૧૪ સપ્ટેમ્બર બરાજ ૧૫ વિદ્વાનો શું કહે છે? ૨ જૈન દષ્ટિએ જુનું સિંધ ૧ જૂનાં જૈન સ્થાનો ૨ જૈન સાધુઓનો વિહાર ૩ ખુલાસો - ૨૧ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૩ પ્રસ્થાન ૧ ઉદયપુરમાં ડેપ્યુટેશન ૨ સ્વીકૃતિ ૩ અણ્ણાનુ' ચૂકયું સેા વર્ષ જીવે ૪ સત્યાગ્રહની નેટીસ ૫ ૬ કર્તવ્યનું સ્મરણ ૭ પ્રસ્થાન ૪ સાધન અને સહકાર ૧ ભયના ભણકારા ર્દઢ નિશ્ચય ૩ સિંધના માર્ગો ૪ શંકાશીલ જગત્ ૨૪ મારવાડ વાર ડેપ્યુટેશન ૫ સાધનો ૬ સરકારી સહાયતા ૭ કરાચી સધનો દાખસ્ત ૧ લેાકેાનુ આશ્ચય ૨ જનાની વસ્તી ૩Àાર અજ્ઞાનતા ૪ સસ્થાઓ ૫ જાલારના કિલ્લા નાકાડા તી ર ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૭ ૨૯ ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૪૧ ૧ ૪ ૪ ૪ ૪ ૪ ૪ Page #30 -------------------------------------------------------------------------- ________________ 1. ૨૫ ૪૮ ૪૮ ૪૮. ૭ બે કાઉસગીયા ૮ જીવદયા પ્રચારક મંડળ ૯ સિવાણાગઢ ૧૦ તેરાપંથી ૧૧ ગ્રામીણતા ૧૨ રેતી અને ભંડીઆ ૬ માલાણી ૫૨ ૫૩ ૫૩ છે છે ૫૬ પુ9 . ૫2 ૧ લોક સ્વભાવ ૨ ભાલાણીની વસ્તી ૩ જૈનવરતી ૪ જેનેનું જીવન ૫ “સમગતની કહાણી ૬ નિર્દોષ જીવન ૭ એક અનુભવ ૮ નવું બાડમેર ૯ મુખ્ય પરગણું ૧૦ વસ્તી ૧૧ ઉપજ ૧૨ વેષ વ્યવહાર ૧૩ જૂનું બાહડમેરુ ૧૪ ઉત્પત્તિ ૧૫ કિરાડુ ૧૬ વિશિષ્ટ વ્યક્તિઓ ૧૭ સ્ટેશન માસ્તરો 6 - - Page #31 -------------------------------------------------------------------------- ________________ ૭ સિંધમાં પ્રવેશ ૬૭ ૬૮ ૧ “સાંઈ” પ્રત્યે શ્રદ્ધા ૨ સુકામાંથી લીલું ૩ ગુજરાતની ઝાંખી ૪ ધોરનાર ૫ કરાચીન શેઠીઆએ ૬ સાધુઓનું સમ્મિલન ૭ મૂર્તિ પૂજાની ચર્ચા ૮ નહેરના પુલ ૯ મીરપુરખાસ ૧૦ મેલેરિયા ૭૦ ૧૭૧ ૮ હલા ૭૮ ૧ અણધાર્યું આમંત્રણ ૨ રસ્તાની વિકટતા ૩ કુતરાંને ઉપદ્રવ ૪ લુવાણુ વાયા ૫ ખરચુ જતાં પાણીનું કામ નહિં ૭૯ ૬ ઉંટ-ગધેડાની સવારી ૭ બૂરી આદત ૮ ટિકાના ૯ લેકોની શ્રદ્ધા ૧૦ હાલામાં જેને ૧૧ સ્ત્રિઓને વેષ ૧૨ એકજ મહેલો Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ધર્મમાં કટ્ટરતા ૧૪ હાલાનું મંદિર ૧૫ શહીદ હિમાંશુવિજયજી . ૧૬ મહાવીર જયન્તી ૯ હૈદ્રાબાદ ૧ શહેરનું દશ્ય ૨ સિંધી હિંદુઓ ૩ સિંધી લોકોની શ્રદ્ધા ૪ વિશિષ્ટ વ્યક્તિએ ૫ સાધુ વાસવાની ૬ બહેને પાર્વતી ૭ જેનોની વસ્તી ૮ ગુજરાતી સમાજ ૯ દર્શનીય સ્થાનો ૧૦ હૈદ્રાબાદથી કરાચી ૧ સાપે અને વીછીંઓ ૨ સારાં ગામે ૩ સ્વયંસેવકોને આનંદ ૪ શ્રી સંધને સંદેશ ૫ “સિંધ સેવક'ના તંત્રી ૧૦૨ ૬ અમે શા માટે આવ્યા છીએ? ૧૦૩ ૯૮ ૧૦૧ ૧૧ પ્રવેશ ૧૦૫ ૧ પત્રકારોની સજજનતા ૧૦૬ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ૧૧૪ ૨૮ ૨ હૃદયગત ભાવો ૧૨ ત્રાસદાયક ત્રિપુટી - ૧ રેતીના ધારા ૨ નાહિમ્મતનાં નગારાં ૩ સાપને ઉપદ્રવ ૪ સાપ કરડશે ૫ લોકે કેમ રહે છે ? ૬ પાણીનો જીવલેણ ત્રાસ ૭ જોધપુર રાજ્યનું કર્તવ્ય ૮ સજાનું સ્થાન ૯ સ્વયંસેવકોને પડેલો ત્રાસ ૧૧૪ ૧૧૬ ૧૧૭ ૧૧૮ ૧૧૮ ૧૧૯ ૧૨૦ ૧૨૧ ૧૨૨ ૧૩ વિહારમાં પ્રવૃત્તિ ૧૨૪ ૧૨૯ ૧ આચાર પાલન ૧૨૫ ૨ ભેજ-કાલીદાસને સંવાદ ૧૨૬ ૩ લાભો ૧૨૮ ૪ એકજ ચર્ચા ૫ ઉદ્દેશ ને સાધન ૧૩૦ ૬ મારવાડમાં પ્રવૃત્તિ ૧૩ ૭ જાહેર વ્યાખ્યાન ૮ સાંપ્રદાયિકતાની ગંધ ૧૩૧ ૯ સિંધમાં પ્રવૃત્તિ ૧૦ મુનિરાજને ઉત્સાહ ૧૩૩ ૧૧ ધર્મચર્ચાનો વિષય ૧૩૩ ૧૨ પરિણામ ૧૩૪ ૧૩૧ ૧૩૨ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કરાચી ૨૯ ૧ કરાચીનુ સ્થાન ૨ ઉત્પત્તિ ૩ એક દંતકથા ૪ ગુજરાતનું મહાનગર ૫ એશિયાના દરવાજો ૧૫ સિંધી હિંદુ ૬ કેળવણીની સંસ્થાએ ૭ દર્શનીય સ્થાને ૧ જુદી જુદી કામે ૨ આમીલ ૩ અટકા ૪ ભાઈબંધ ૫ ખાન-પાન ૬ ભાષા અને લિપિ ૭ ધમ ૮ વેષ અને ફેશન ૯ લેતી દેતીનેા રિવાજ ૧૦ વિચારામાં પલટા ૧૧ શ્રદ્દા અને ભક્તિ ૧૨ શ્રદ્ધાના ગેરલાભ ૧૩ લેબિયા હૈાય ત્યાં...... ૧૬ ગુજરાતીઓનું સ્થાન ૧ સિંધના ગામડામાં ૧૩૫ ૧૩૬ ૧૩૬ ૧૩૭ ૧૩૯ ૧૩૯ ૧૪૦ ૧૪૦ ૧૪૨ ૧૪૩ ૧૪૩ ૧૪૪ ૧૪૫ ૧૪૫ ૧૪૭ ૧૪૮ ૧૪૯ ૧૫૨ ૧૫૪ ૧૫૭ ૧૫૮ ૧૫૯ ૧૬૩ ૧૬૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ૨ ગુજરાતી કરાચી’ ૐ શરુઆત કયારે થઇ ? ૪ પારસી, વેારા વિગેરે ૫ ગુજરાતીઓની પ્રવૃત્તિ ૬ સસ્થા ૭ અન્ય સંસ્થાએ ૮ વર્તમાન પત્રા ૯ મુસલમાનાની પ્રવૃત્તિ ૧૦ પારસીઓની પ્રવૃત્તિ ૧૬૯ ૧ હરિભાઇ પ્રાગજી કા. કુલ ૧૬૯ ૨ ગુજરાત વિદ્યાલય ૧૭૦ ૩ શારદા મન્દિર ૧૭૧ ૪ મહાવીર વિદ્યાલય ૧૭૨ ૧૭૩ ૧૭૪ ૧૭૪ ૧૭૫ ૧૭૬ ૧૭૬ ૧૭૬ ૧૭૭ ૧૧ પ્રભુતત્ત્વ પ્ર. મંડળ ૧૨ ગુજરાતીઓની ઉદારતા ૧૩ રાજકીય પ્રવૃત્તિ ૧૪ ગુજરાતનગર ૧૭ વિશિષ્ટ વ્યક્તિએ ૧ અશકયતા ૨ ડા. ધાલા. ૩ જમશેદ મહેતા ૪ હીરાલાલ ગણાત્રા પ સ્વામી બાલકૃષ્ણદાસજી ૬. એદલ ખાસ ૭ એમ. બી. દલાલ ૧૬૪ ૧૬૬ ૧૬૮ ૧૬૮ ૧૭૮ ૧૧૯ ૧૮૦ ૧૮૦ ૧૮૩ ૧૮૪ ૧૮૫ ૧૮૯ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ ૧૯૪ ૧૯૪ ૧૯૬ ૧૯૭ ૧૯૭ ૩૧ ૮ અન્ય વ્યક્તિઓ ૧૮ જનેનું સ્થાન ૧ જેને ક્યારે આવ્યા? ૨ પાંજરાપોળ ૩ જેનોને વધુ ફાળો ૪ મંદિર–ઉપાશ્રય ૫ સંગઠન ૬ પ્રાન્તાભિમાન ૭ ગુજરાતીઓ ૮ ધાર્મિક ફિરકા ૯ આર્થિક સ્થિતિ ૧૦ ખામીઓ ૧૧ એક વધુ ખામી ૧૨ જાહેર જીવન ૧૩ આગેવાને ૧૪ સેવાભાવી યુવકો ૧૫ બહેનની પ્રવૃત્તિ ૧૯૮ ૧૯ ૨૦૦ ૨૦૧ ૨૦૨ ૨૦૫ ૨૦૫ २०६ ૨૦૭ ૨૯૯ ૨૦૯ ૨૧૦ ૧૯ સ્થાનકવાસી સંઘ ૧ સ્થા. સંઘની સ્થિતિ ૨ સંસ્થાઓ ૩ ધાર્મિક પ્રવૃત્તિ ૪ સાધુવિહારનો યશ ૫ ભક્તિ અને પ્રેમ ૬ વહિવટ ૨૧૦ ૨૧૧ ૨૧૧ ૨૨૦ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૭ કુસંપ ૮ પ્રયત્ના ૯ મનુષ્યસ્વભાવ ૨૦ મૂર્તિપૂજક સઘ ૧ વહિવટ ૨ સંસ્થાએ ૩ ધાર્મિક મનેવૃત્તિ ૪ સૌના સહકાર ૫ શ્રદ્ધા અને ભક્તિ ૨૧ જૈન સંસ્થાએ ૧ જન સહાયક મંડળ ૨. જૈન વ્યાયામશાળા ૩ સ્વયંસેવક મંડળ ૪ જૈન લાયબ્રેરી ૫ જીવદયાની એ સંસ્થાઓ ૬ હામ્યાપેથીક ક્રાલેજ ૭ જન હુન્નરશાળા ૮ બીજી કેટલીક સંસ્થાએ ૨૨ કરાચીમાં પ્રવૃત્તિ ૧ સાધુ શુ કરે ? ૨ દારંગી દુનિયા ૩ અમારા ઉદ્દેશ ૪ સાધના ૨૨૧ ૨૨૨ ૨૨૩ ૨૨૫ ૨૨૬ ૨૨૭ ૨૨૯ ૨૩૧ ૨૩૨ ૨૩૩ ૨૩૩ ૨૩૬ ૨૩૭ ૨૩૭ ૨૩૮ ૨૪૦ ૨૪૧ ૨૪૨ ૨૪૫ ૨૪૬ ૨૪૬ ૨૪૭ ૨૪૮ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ૫ વિદનેની પરંપરા ૬ દૈનિક કાર્યક્રમ ૭ પ્રવૃત્તિના વિભાગ ૮ સહકાર ૯ પત્રકારને સહકાર ૧૦ બહાર પડધે ૧૧ વધુ સ્થિરતા ૧૨ અકસ્માત નિવૃત્તિ ૧૩ આભાર ૨૪૯ ૨૫૦ ૨૫૦ ૨પર ૨૫૩ ૨૫૩ ૨૫૭ ૨૬૦ ૨૬૧ ૨૩ અહિંસા પ્રચાર ૨૬૩ ૨૬૫ ૧ ત્યાગ ત્યાગમાં ભેદ ૨ સાધન ૩ સિંધી પુસ્તકે ૪ વ્યાખ્યાને ૫ સિંધી કોલોનીઓમાં ૬ છુટક પ્રવૃતિ ૨૬૫ ૨૬ ૬ २१८ ૨૭૧ ૨૭૩ ૨૭૩ ૨૭૭ ૨૪ વિશિષ્ટ સભાઓ ૧ કુકકાને વિરોધ ૨ જીવદયા કેન્ફરન્સ ર૫ નવરાત્રિ આદિમાં પ્રવૃતિ ૧ નવરાત્રિમાં પ્રવૃત્તિ ૨ દશેરાના દિવસે ર૮૦ ૨૮૧ ૨૮૯ ૨૮ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩ ફટાકડા સંબંધી ૪. કાળી ચૌદશ ૫ ધન્યવાદ ૨૮૯ ૨૯૧ ૨૯૧ ૨૬ ધાર્મિક પ્રવૃત્તિ ૨૯૩ ૧ બ્રોચ્ચારણ ૨૯૪ ૨ તપસ્યા. ૨૯૫ ૩ અઠાઈ મહોત્સવ ૨૯૬ ૪ શાન્તિસ્નાત્ર ૫ અજેને લીધે લાભ ૨૯૭ ૬ ધાર્મિક ઠરાવ ૨૯૮ ૭ ધાર્મિક સંસ્થાઓના મેળાવડા ૨૯૯ ૨૯૬ ૨૭ ગુરુદેવની જયન્તીઓ ૩૦૨ ૩૦૪ ૩૦૪ ૩૦૫ ૩૦૫ ૧ કર્તવ્ય પાલન ૨ જયંતીઓને પ્રચાર ૩ પહેલી જયંતી ૪ આકર્ષણે પ કાર્યકર્તા ૬ સર્વાધિક શ્રેય ૭ “જૈન જયતિ શું ” કહે છે ? ૮ બીજી જયંતી ૯ આકર્ષણ ૧૦ વકતૃત્વકળાની હરિફાઈ ૧૧ સર્વાધિક શ્રેય W ३०६ ૩૦૬ ૩૧૦. ૩૧૦ 9 ૩૧૧ Page #40 -------------------------------------------------------------------------- ________________ પ ૨૮ દીક્ષા પ્રવ્રુત્તિ ૧ મતભેદ ૨ દીક્ષાના ઉમેદવાર ૩ સધસત્તા ૪ ઉત્સવને આદેશ ૫ર્ગમાં વધુ રંગ ૬ વરઘેાડે! અને દીક્ષા ૭ કમનશીબ બનાવ ૨૯. સામાજિક પ્રવૃત્તિ ૧ ગવન રની મુલાકાતા ૨ જૈન ડીરેકટરી ૩ શ્રીહિમાંશુવિજયજી સ્મારક ૪ સાક્ષરાની ભ્રમણા ૫ યુવક પ્રવૃત્તિ ૬ યુવક્રા પ્રત્યે . એ મેલ ૩૦ ગરીમાને રાહત ર ૬. ગરીઓના એલી ૭ કરાચીમાં જરૂરત ૩૧૩ ૩૧૪ ૩૧૪ ૩૧૫ ૩૧૫ ૩૧૬ ૩૧૭ ૩૧ ૩૩૫ ૩૩૬ ૧ સખ્યા ઘટે છે કેમ ? ૨ લાખાના દાન છતાં ગરીબાઇ ૩૩ ૩. સાચના મરે ૩૨૧ ૩૨૪ ૩૨૫ ૩૨ ૩૨૯ ૩૩૨ ૩૩૭ ૪ સમાજનું શરીર સડે છે ક્રેમ? ૩૩૮ ૫ એક ચેજના ૩૩૮ ૩૩૯ ૩૪૦ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ૩૧ બે સસ્થાઓની સ્થાપના ૧ હામ્યાપેથિક કાલેજ ૩૪૩ ૨ શેઠ કે. જે. પાનાચંદનું પ્રવચન ૩૪૪ ૩ મેયર દુર્ગાદાસનું ભાષણ ૪ જન હુન્નરશાળા ૩૪૨ ૩૪૮ ૩૨ સાજનિક પ્રવૃત્તિ ૧ વ્યાખ્યાનમાંળા ૨ ખીજી કામેાની વયમાં ૩૩ શિક્ષણના ક્ષેત્રમાં ૧ સંસ્થાઓની મુલાકાત ૨ વ્યાખ્યાન ૩૪ મહાપુરૂષાની જયન્તી ૧ કૃષ્ણે જયન્તી ૨ ગણેશાત્સવ ૩ કશ્મીર જયન્તી ૪ જથાસ્ત યન્તી ૩૫ મહારના વિદ્વાના ૧ અંધવિ હંસરાજભાઇ ૨ સાધુ વાસવાની ૩. જમન વિદ્વાન સામર ૪ મેટ્ટજીયન જર્નાલિસ્ટ ૩૪૨ ૩૫૦ ૩૫૧ ૩૫૩ ૩૫૯ ૩૫૯ ૩૬૨ ૩૬૬ ૩૬૭ ૩૬૯ ૩૬૯ ૩૭૨ ૩૭૩ ૩૭૩ ૩૭૪ ૩૭૪ ૩૭૪ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૭૫ ૩૭૫ ૩૭૬ ૩૭૬ ૫ યોગાચાર્ય પ્રકાશદેવ ૬ શ્રી રાયચુરાઇનો દાયરો ૭ શેઠ મહાસુખભાઈ ૮ જમનાદાસ ઉદાણી ૯ ડે. થોમસ ૧૦ ચીમનલાલ કીર્તનકાર ૧૧ મિસ માર્ટાથ આદિ ૧૨ મીરાંબહેનનાં ભજને ૩૭૭ ૩૭૮ ૩૭૮ ૩૭૦ ૩૬ સાર્વજનિક પરિષદ ૩૮૦ ૧ સિંધ સર્વ હિંદુ ધર્મ પરિષદ ૩૮૧ ૨ સર્વધર્મ પરિષદ ૩૮૫ ૩ બેકાર કેન્ફરન્સ ૩૮૬ ૪ આયુર્વેદ પરિષદ ૩૮૮ ૩૮૮ ૩૦ ૩૭ મારી જીવનનીકા ૧ મૃત્યુ એ શું છે? ૨ બિમારી શી વસ્તુ છે ? ૩ વિચિત્ર અનુભવ ૪ આભાર ૫ ડો. ન્યાલચંદની કદર ૩૯૧ ૩૯ ૩૯૪ ૩૯૫ ૩૯૮ ૩૮ કરાચીની કદરદાની ૧ ઉદારતાની અવધિ ૨ મારકની ચર્ચા ૩૯૯ ૪૦ ૦ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ૩ માનપત્ર ૪૦૦ ૪ માનપત્રની પેટી ૪૦૯ ૫ હિતેચ્છને અગ્રલેખ ૪૦૯ પ્રકાશક તરફથી પરિશિષ્ટ ૧ ૪૧ ૩ પરિશિષ્ટ ૨ ૪૧૬ પરિશિષ્ટ ૩ ૪૧૭ પરિશિષ્ટ ૪ ४२० પરિશિષ્ટ ૫ ૪૨૪ પરિશિષ્ટ ૬ ૪૨૮ પરિશિષ્ટ ૭ ૪૩૦ પરિશિષ્ટ ૮ ૪૩૩ પરિશિષ્ટ ૯ ૪૩૫ નામેની અનુક્રમણિકા ૪૩૭ દેશ ગામે, સ્થાનોની અનુક્રમણિકા ૪૫૧ Page #44 -------------------------------------------------------------------------- ________________ આભાર મારી કચ્છ યાત્રા” નામના અમારા છેલ્લા પુસ્તક ઉપરના જે ચિત્રની પ્રશંસા દરેક જેનાર કરી રહેલ છે. એ ચિત્રના અને આ પુસ્તક ઉપરના ચિત્રકાર છે અગતરાઈ (કાઠિયાવાડ)ના ભાઈ ગોકુલદાસ કાપડીયા. ભાઈ ગેકુલદાસને પોતાની આ કળા ખૂબ વરી છે. તેઓએ હમણાં જૈનોના છેલ્લા તીર્થંકર પ્રભુ શ્રી મહાવીર સ્વામીનું આખુંયે “જીવનચરિચ” ચિત્રમાં ઉતાર્યું છે. આ ચિત્રો એટલાં તે આકર્ષક બન્યાં છે કે-કેઈપણ કળાપ્રેમી અને કળાવિદ્ એની મુક્તકંઠે પ્રશંસા કર્યા વિના નથી રહેતો. કેવળ આ ગ્રંથના લેખક મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈ નિસ્વાર્થવૃત્તિથી ચિત્ર બનાવી આપવા માટે અમે તેમને ખરા જીગરથી આભાર માનીએ છીએ. – પ્રકાશક, Page #45 -------------------------------------------------------------------------- ________________ Page #46 -------------------------------------------------------------------------- ________________ -:9: હિંદમાં સિંધનું સ્થાન મારી સિંધયાત્રા ભારતવર્ષની એ મેટી નદીએ ગ`ગા અને સિન્ધુ. એમાં સિંધુ નદીના નામથી પ્રસિદ્ધિ પામેલા દેશ, તે સિંધદેશ. ૧૮૦૦ ભાઇલની લ‘આઇવાળા સિ`ધુ નદી ઉત્તરથી દક્ષિણમાં પસાર થતાં, પોતાના કાંઠાના જે દેશને પૂર્વ – પશ્ચિમમાં વ્હેચી નાખે છે એ દેશ તે સિ ધદેશ. ઉત્તરમાંથી મલુચિસ્તાન, પંજાબ અને ભાવલપુરે, પૂર્વમાંથી જેસલમેર અને જોધપુરની રિયાસતાએ, દક્ષિણમાંથી અરબી સમુદ્ર અને કચ્છના રણે અને પશ્ચિમમાંથી હાલાપ તે જે દેશને ઘેરી લીધા છે, એ દેશ, તે સિંદેશ. ભારતવમાં સિંદેશ પણ પેાતાનું અનેાખુ સ્થાન ધરાવે છે. હિંદુસ્તાનના કાઇ પણ દેશને વિદેશીઓના હુમલાઓ વધારેમાં વધારે સહવા પડયા હેાય તે તે સિંધદેશને છે. જૂનું સિંધ. એક સમય હતા. જ્યારે સિધની સીમા શ્રેણી વિશાળ હતી. કરતાં અત્યારના Page #47 -------------------------------------------------------------------------- ________________ મારી સિધયાત્રા પંજાબ, અધાનિસ્તાન, વાયવ્ય સરહદ, બલુચિસ્તાન, ભાવલપુર, રાજપુતાના અને જેસલમેર-એ દરેકના થાડા થાડા ભાગ પ્રાચીન સિંધમાં લેખાતે.. એક માત્ર ઉત્તરના જ રસ્તા ખુલ્લા હતા, કે જ્યાંથી વિદેશી સેનાએ પ્રવેશ કરતી અને સિધ પર હુમલા કરતી. સિંધના ઋતિહાસ બહુ જૂને છે. કહેવાય છે કે કૌરવપાંડવાના સમયમાં જયદ્રથ રાજા સિધમાં રાજ્ય કરતા હતેા. પચ્ચીસસે। વર્ષ ઉપર સિધ, એ ઇરાનના બાદશાહ દુરાયસના તાબામાં હતા. દરાયસને એક ગ્રીક સરદાર સ્કાયલેક્ષે દરિયાઇ કાકલાથી સિંધુ નદીના માર્ગે હિન્દુસ્તાન પર ચડાઇ કરી હતી અને સિધ અને પજાબ પેાતાને કબજે કર્યાં હતા. મહાન વિજેતા સિકન્દર પણુ જેલમ સુધી આવ્યા હતેા અને પંજાબના રાજા પૌરસને જીત્યા પછી સિંધ કબજે કર્યુ હતું. કહેવાય છે કે યુરોપના લેાકાને હિંદુસ્તાન સંબધી માહિતી મળવા લાગી હોય તે તે સિકન્દરના આવી ગયા પછીજ. સિકન્દર પછી સિથિયન લેાકેાએ સિધદેશ જીત્યા અને તેમણે ચારસે વર્ષ રાજ્ય કર્યું. ૨] કેટલાક વિદ્વાનેાનું કથન છે કે આ સિથિયન લેાકે તે છે કે એ સાખી” તરીકે ઓળખાતા હતા. વિક્રમની પહેલાં ઉજ્જૈનની ગાદી ઉપર ગબિલ્લ રાજા હતા. આ ગભિલ્લને ઉખાડીને “ શક લોકેા રાજ્ય કરવા લાગ્યા હતા કે જે શક લેાકાને જૈનાચાર્ય કાલકાચાય, ગભિલ્લુના જીમેાથી કંટાળા, તેને ગાદીથી ઉખેડી નાખવા માટે સિધ્ નદી પાર કરીને, આ સિધમાંથી લઇ ગયા હતા. સિંધમાં હિંદુઆ. ઇ. સ. પાંચમા સંકાની આખરમાં રાયવંશીય રાજાએ થયા છે. તે પછી ઇ. સ. ૬૩૨ થી ૭૧૨ સુધી બ્રાહ્મણ વશીય રાજાઓએ રાજ્ય કર્યું, એમ ઇતિહાસ કહે છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ હિંદમાં સિંધનું સ્થાન [૩ વર્તમાન સિંધની પરિસ્થિતિ જોતાં સિંધની આખી વસ્તી ૩૮૩૫૬૦૦ માણસોની છે. તેમાં દર સો માણસે ૭૩ મુસલમાન, ૨૫ હિંદુ અને ૨ બીજી જાતિ (યુરોપીયન, ખ્રીસ્તી, પારસી વગેરે) છે. પચ્ચીસ ટકા જેટલા જે હિંદુઓ છે, તેઓના રીતરીવાજો, ખાનપાન અને ઘરની રહેણીકરણી જોતાં લગભગ બધું એ મુસલમાની દેખાય છે. આ બધું જોઈને કોઈને પણ એ કલ્પના થયા વગર ન રહે કે સિંધમાં આટલી બધી મુસલમાની વસ્તી કેમ ? અને આ બધા હિંદુઓના રીવાજે મુસલમાનો જેવા કેમ ? કારણ એ છે કે સિંધમાં લગભગ બારસો વર્ષ સુધી મુસલમાનોનું જ રાજ્ય રહ્યું છે. નિરંતર બારસો વર્ષ સુધી એક જ કેમની રાજસત્તા ચાલુ રહે, તે દેશમાં થોડી પણ સંખ્યા બીજી કેમની રહેવા પામે, એ જ આશ્ચર્ય ઉત્પન્ન કરે છે. ખરેખર ખુશી થવા જેવું છે કે ખાનપાન અને રીતરીવાજમાં મુસલમાની સંસ્કૃતિ પેસી જવા છતાં પણ, સિંધમાં હજુ ૨૫ ટકા જેટલા જે હિંદુઓ મૌજૂદ છે, તેઓ પોતે એક હિંદુ તરીકેનું કટ્ટર અભિમાન રાખે છે. મુસલમાની રાજ્ય, સિંધમાં મુસલમાની રાજ્યનો પગપેસારો સૌથી પહેલાં જે કાઈનો થયો હોય, તો તે મહમદ બિન કાસીમનો છે. ઈ. સ. 9૧૨માં આ કાસીમ સિંધ ઉપર ચઢી આવ્યો હતો. અને તેણે સૌથી પહેલાં દેવળબંદર સર કર્યું હતું. હિંદુ મંદિરે લૂટયાં હતાં. અમે નૈઋનકેટ (જે હાલનું હૈદ્રાબાદ છે) અને શિવીસ્તાન એ બે કિલ્લા જીત્યા. મહમદ બીન કાસીમની સામે લડનાર અલોરનો રાજા દાહીર હતો. મહમદ બીન કાસીમના સંબંધમાં બગદાદમાં ખલીફા પાસે ગયેલી ફરિયાદના કારણે ખલીફાએ તેને જીવત ને જીવતે ચામડામાં Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪] મારી સિંધયાત્રા સીવીને બગદાદ લાવવાને હુકમ કાઢયા હતા. આ હુકમનો તરત અમલ થયે. ચામડામાં ગાંધી રાખવાથી ત્રણ દિવસે મહમદ બીન કાસીમનું અકાળ મોત થયું હતું. ઈતિહાસ કહે છે કે સિંધમાં ૭૧૨ થી ૧૦૨૫ સુધી અરબ રાજ્ય રહ્યું, ૧૦૨૫ થી ૧૦૫૧ સુધી ગજનવી સુલતાને રહ્યા અને ૧૦ ૧૧ થી ૧૩૫૧ સુધી સુમરા વશે સિંધ ઉપર રાજ્ય કર્યું.. સુમરા અને સમા. સુમરા લોકે અમલમાં રાજપૂત હતા. રાજપૂતાનામાં દુષ્કાળ પડવાથી અરબના વખતમાં તેઓ દેશ છેડી સિંધમાં આવેલા. પાછળથી તે મુસલમાન બન્યા. ૧૩૫૧ થી ૧૫ર૧ સુધી “સમા” વંશે રાજ્ય કર્યું. આ લોકે મૂળ અફગાનીસ્તાનથી આવેલા, અફગાનીસ્તાનને રાજા નરપત, તેનો પુત્ર સામપત, અથવા “સ” તે સિંધમાં આવેલો. સિંધમાં તેણે ને તેના વંશજોએ રાજ્ય સ્થાપવા પ્રયત્ન કરેલો, પણ તે ન ફાવ્યા. તેની ૮ મી પેઢીએ થએલ “લાખીયારભડે” “સમાં 'ના નામથી “નગરસમ' અથવા “નગરઠઠ્ઠા' વસાવ્યું, ને સમારાજ્ય સ્થાપ્યું. તેઓ હિંદુધર્મી હતા. તેઓ સેવણની નજીક સમ નગરમાં રહેતા હતા. સિંધની હકૂમત આવ્યા પછી તેઓ ઠઠ્ઠાની પાસે “આમુઈ” શહેરમાં રહેવા લાગ્યા. આ સમા રાજાઓ યાદવવંશી હતા, તેમાંથી જામ જાડાના નામથી તેના વંશજો “જાડેજા તરીકે ઓળખાવા લાગ્યા છે. હમણાં તેઓ સિંધમાં લગભગ મુસલમાન ધર્મ પાળે છે અને તેમની વસ્તી લગભગ આઠ લાખ જેટલી છે. અને સુમરાઓની વસ્તી એક લાખની છે. નગરસમૈને વસાવનાર લાખીયાર ભડના પૌત્ર અને લાખા ધુરારાના પુત્ર મેડે કચ્છમાં જઈ રાજ્ય સ્થાપ્યું. ન કેવળ કચ્છ જ, બલકે મોરબી, Page #50 -------------------------------------------------------------------------- ________________ હિંદમાં સિંધનું સ્થાન [૫ - - - - - - - - - - - - - - - - જામનગર, ધ્રોળ, સરધાર, રાજકોટ, ગોંડળ અને ઓખામંડળની રાજગાદી સ્થાપનાર પણ આ સમાના વંશજો જ છે. અર્જુન વંશ ઈ. સ. ૧૫૨૧ થી ૧૫૫૪ સુધી અને વંશે સિંધમાં રાજ્ય કર્યું. આ લોકે કંદહારના રહેવાસી હતા. અને નામના એક મોગલ સરદારના તેઓ વંશજ હતા. આ અણ્ન વંશ મિરઝા શાહહુશેન જ્યારે સિંધને રાજા હતા, ત્યારે દિલ્હીને બાદશાહ હુમાયુ, શેરખાન નામના પઠાણે તેને હાંકી કાઢવાથી, સિંધમાં આવ્યા હતા. સિંધના અમુક ભાગને જીતવા તેણે શિષ કરેલી, પણ તે ફાવ્યો નહિં. ત્યાંથી જોધપુર ગયે, ત્યાંથી ઉમરકોટ તરફ પાછા વળ્યો. ઇ. સ. ૧૫૪૨ માં હુમાયુની રાણી હમીદાબેગમે આ ઉમરકેટમાં પુત્રને જન્મ આપ્યો. આ પુત્ર તેજ સમ્રાટ અકબર તુરખાન. ઇ. સ. ૧૫૫૪ થી ૧૫૯૦ સુધી તુરખાન વંશના લોકેએ રાજ્ય કર્યું. તુરખાન એ મોગલોની એક જાત છે. છેલો રાજા જાનીબેગ થયો. અને તેના મરણ પછી સિંધની સત્તા અકબરના હાથમાં આવી. મોગલ સત્તા. ઇ. સ. ૧૫૯૦ થી ૧૭૩૬ સુધી મુગલોની સત્તા સિંધ ઉપર રહી. મેગલ સમ્રાટ તરફથી સુબાઓ-નવાબો આવતાં અને અહિંને વહીવટ સંભાળતા. કહેરા - ઈ. સ. ૧૭૩૬થી ૧૭૮૧ સુધી કલહેરા વંશના લોકોએ રાજ્ય કર્યું. કહેવાય છે કે આ કહેરા અરબોના વખતથી સિંધમાં આવી વસેલા Page #51 -------------------------------------------------------------------------- ________________ મારી સિંધયાત્રા અને એમ પણ કહેવાય છે કે તેઓ મહમદ પયગમ્બર સાહેબના કાકા હજરત અબાસના વંશજ હતા. ઈ. સ. ૧૭૮૯માં ગુલામશાહ કહેરાના વખતમાં અંગ્રેજો પહેલ વહેલાં વેપાર માટે સિંધમાં આવ્યા અને ઠઠ્ઠા અને શાહબંદરમાં પિતાના ડેરા નાખ્યા. ગુલામશાહ શરીર અને બુદ્ધિશાળી હતો. તે એક વારાંગનાનો પુત્ર હતો. કહેરા વંશીય રાજાઓમાં ગુલામશાહ વધારે પ્રસિદ્ધ થઈ ગયેલ છે. આજનું હૈદ્રાબાદ એ જૂના મૈત્રકેટ શહેરની જગ્યા ઉપર ઈ. સ. ૧૭૬૮માં નવેસરથી કિલો બંધાવી ગુલામશાહે નવું શહેર વસાવ્યું, તે છે. ગુલામશાહે ખુદાબાદથી હૈદ્રાબાદમાં ગાદી ફેરવી, તેથી ખુદાબાદના ઘણા હિંદુએ હૈદ્રાબાદ આવી વસ્યા. ખુદાબાદના હિંદુઓ. કહેવાય છે કે લારખાના જીલ્લાના ખુદાબાદમાં આગ લાગવાથી ઘણા હિંદુઓ હાલાની પાસે આવી વસ્યા હતા. અહિં તેમણે જે ગામ વસાવ્યું તેનું નામ પણ ખુદાબાદ જ રાખ્યું. તે પછી તેઓ ગુલામશાહના વખતમાં હૈદ્રાબાદમાં આવી વસ્યા હતા. આથી હાલ પાસે નવું વસાવેલું ખુદાબાદ પણ ખુદાની માફકજ અદશ્ય થઈ ગયું.-વેરાન થઈ ગયું. આ હિંદુઓ એ જ મોટે ભાગે અત્યારના આમીલો અને ભાઇબંધ છે. હૈિદ્રાબાદને કિલ્લે, જ્યાં સુધી બંધાય નહિ હતા, ત્યાં સુધી ખુદાબાદના આ હિંદુઓ સિધુ નદીના કાંઠે રહ્યા હતા. આ હિંદુઓમાં ગાદુમલ પ્રધાન હતા. ગીદુમલના નામથી સિંધુને આ કાંઠે ગીબંદર તરીકે પ્રસિદ્ધ થયે. ગુલામશાહે કિલ્લો બાંધવાનું કામ દીવાન ગીઇમલને સોપ્યું હતું. કિલ્લો બંધાયા પછી આ હિંદુઓ હૈદ્રાબાદ આવી વસ્યા. Page #52 -------------------------------------------------------------------------- ________________ હિંદમાં સિંધનું સ્થાન (૭ મીરાને સમય, આ પછી મીરાનો સમય આવે છે. ઇ. સ. ૧૭૮૧ થી ૧૮૪૭ સુધી મીએ રાજ્ય કર્યું. કહેવાય છે કે મારો બલુચિસ્તાનથી આવ્યા હતા. આથી તેઓને બલોચ કહેવામાં આવે છે. આમાં એક ટાઉખાન નામને બહાદુર પુરૂષ થઈ ગયો, તેથી તેઓ ટાલપુરા કહેવાય છે. સિંધની સત્તા મળ્યા પછી તેઓ મીર કહેવાયા. અંગ્રેજી સમય - ઈ. સ. ૧૮૦૯ માં મીર અને અંગ્રેજો વચ્ચે પહેલ વહેલા કરાર થયા. અર્થાત્ તેઓની પહેલી મિત્રતા બંધાઈ. સ્વાર્થની મિત્રતા ક્યાં સુધી રહે ? ઇ. સ. ૧૮૪૩ માં મીર નસીરખાન અને અંગ્રેજી લશ્કરની વચમાં મીયાણું આગળ મોરચાં મંડાયાં. અંગ્રેજે તરફનો નાયક સર ચાર્લ્સ નેપીયર હતા. આ લડાઈમાં અંગ્રેજોની જીત થઈ. મીર નસીરખાન અને બીજા મીરે પોતાનાં હથીઆર મૂકી દઈ નેપીયરની શરણે ગયા. તા. ૧૯-૨–૧૮૪૩ ને દિવસે હૈદ્રાબાદના કિલ્લા ઉપર સર ચાર્લ્સ, નેપીયરે અંગ્રેજી વાવટો ફરકાવ્યો. કહેવાય છે કે નાઉમલ ભેજવાણી નામના કે પ્રખ્યાત હિંદુએ આ વખતે અંગ્રેજ સરકારને સારી મદદ કરેલી. ઈ. સ. ૧૮૪૮ માં આ સિંધ મુંબઈ ઇલાકા સાથે જોડી દેવામાં . આવ્યો. તે પછી ઇ. સ. ૧૯૩૬ ના એપ્રીલથી સિંધ પ્રાંતને એક સ્વતંત્ર પ્રાંત બનાવવામાં આવ્યો. પરિવર્તન. સિંધના ઈતિહાસની આટલી થોડી પણ ઝાંખી કરનાર કલ્પના કરી શકે કે આ દેશ એક વખતે કેવો હોવો જોઈએ? હમણાં હમણાં સુધી પણ લૂટફાટ, અત્યાચાર, તોફાનો અને કતલાન કિરસા આપણે સાંભળતા Page #53 -------------------------------------------------------------------------- ________________ ૮] મારી સિંધયાત્રા ----- ----- આવ્યા છીએ, પરંતુ બ્રિટીશ ગવર્નમેન્ટના અધિકાર નીચે છેલ્લા કેટલાક દિવસોથી પહેલાની અશાંતિ ઘણી શાન્ત પડી છે, એમ સિંધનો કેઈપણું અનુભવી કહી શકે છે. લશ્કરના પાકા બંદોબસ્ત થયા. દેશી અને અંગ્રેજી ભાષાની શાળાઓ દ્વારા પ્રજા શિક્ષિત થવા લાગી. તાર, ટપાલ, વાસ, રેડિયો આદિ સાધનો વધી જવાથી જુલમગારે જ્યાં ત્યાં નિર્ભયતાથી ધાર્યું કરતા હતા, તે હવે ડરવા લાગ્યા છે. બંદરી વ્યાપાર વધવાથી તથા વ્યાપારનું ક્ષેત્ર વધવાથી લોકોને પેટ ભરવાનું સાધન મળવા લાગ્યું છે. ધાર્મિક જુલ્મ પણ ઓછા થયા છે. ધીરે ધીરે સાહિત્યનો શોખ પણ વધવા લાગે છે. સિંધુ નદીમાંથી નહેરે કાઢીને જ્યાં ત્યાં પાણુની પુષ્કળ છૂટ થઈ ગઈ છે. અને તેના લીધે ખેતી પણ ખૂબ વધી રહી છે. મ્યુનિસીપાલીટીઓ સ્થપાઈ ચૂકી છે અને તેથી સ્થાનિક સ્વરાજ્યના લાભ મળવા લાગ્યા છે. ઠેકાણે ઠેકાણે દવાખાનાં ઉઘડયાં છે. આમ સમયના વહેવા સાથે સિંધની સ્થિતિમાં ઘણું પરિવર્તન થવા પામ્યું છે.. - આખા સિંધને ગવર્નમેંટે આઠ જીલ્લાઓમાં વિભક્ત કર્યું છે-કરાચી, હિદ્રાબાદ, થરપારકર, દાદુ, નવાબશાહ, લારકાના, સખર અને ઉત્તર સરહદ. આમાં કરાચી, હૈદ્રાબાદ વિગેરે કેટલાંક મુખ્ય શહેરે તે ખાસ જોવા લાયક છે. આખા સિંધમાં એકજ દેશી રાજ્ય છે અને તે ખેરપુર. પ્રાચીન સ્થાને. સિંધમાં અનેક પ્રાચીન સ્થાન છે, કે જે પુરાતત્ત્વની દૃષ્ટિએ ઘણું ઊંચું સ્થાન ધરાવે છે. લારકાના જીલ્લામાં બાકરાણું સ્ટેશનથી લગભગ ૨૫ માઈલ દૂર “મોહન–જો–ડેરો' નામનું જે સ્થાન છે, એનું ખોદકામ થતાં એક Page #54 -------------------------------------------------------------------------- ________________ હિંદમાં સિંધનું સ્થાન પુરાણું શહેર ખંડેરરૂપે હાથ લાગ્યાનું વર્ષોથી જાહેર થયું છે. જમીનમાંથી નીકળેલાં મકાનનું બાંધકામ અને ઘરની રચના ઘણુ જ નવાઈ ઉપજાવે તેવી કહેવાય છે. કહેવાય છે કે ત્યાંની ગટરની રચના તે ઘણી જ અજાયબી ભરેલી છે. એમાંથી જવાહરાત, માટીનાં અને ધાતુનાં વાસણ અને એવી ઘણુ પુરાણ અનેક ચીજો નિકળી છે. ઇતિહાસકારે કહે છે કે પહેલાં આર્ય લેકેનું આ નિવાસસ્થાન હતું. મેહન–જો–ડેરેનું જ્યારથી ખેદ કામ થયું છે, ત્યારથી પુરાતત્ત્વના શોખીનોમાં . ખૂબ જિજ્ઞાસા જાગી છે. આની શોધખોળે તે દુનિયાના શેાધકેને ભારતવર્ષની પ્રાચીન સંસ્કૃતિની સંપૂર્ણ ખાતરી કરી આપી છે. મોહન–જો–ડેરેનું ખરૂં નામ સિંધીમાં “મુહે જે ડેરે” એવું છે. અર્થાત મડદાંનો ઢગલો. સિંધના એક ઇતિહાસકાર છે. ભેરૂમલજીએ “મેહન જે ડેરે' સંબંધી અંગ્રેજીમાં એક પુસ્તક લખ્યું છે. તેમણે પણ “મેહન જે ડેરે નો અર્થ “મડદાંનો ઢગલે.” એવો કર્યો છે. પ્રોફેસર ભેરૂમલજીએ આની ઉત્પત્તિ સંબંધી જણાવતાં બતાવ્યું કે- દલુરાય નામનો રાજા વિષયાંધ હતો. તેણે પોતાની ભાણેજ ઉપર કુદષ્ટિ કરી. રાજાને નિયમ હતે. કે “જે કન્યાનું ગામમાં લગ્ન થાય, તે કન્યાને પહેલી રાતે રાજા પાસે મોકલવી જોઈએ.” ભાણેજને માટે પણ આ નિયમ લાગુ પડતો હતો. તેણે પોતાની બેનને સૂચન કર્યું. બેન સખ્ત નારાજ થઈ, કેપિત થઇ, અને રાજાને શાપ આ.બેનના આ શાપથી રાજા અને તેનું નગર રસાતળમાં ધસી ગયું. આ ગામનું નામ હતું બ્રહ્માનાબાદ. અહિં મુડદાને જે ઢગલો બન્યો, તેના ઉપરથી “મહણ જે ઘરે– મેહન–જો–ડેરે નામ પડ્યું છે.' બીજું પુરાણું સ્થાન “સિક્કર જે ડેરે.' આ પણ લારકાના જીલ્લામાંજ છે. અહિંથી ઘણું પ્રાચીન સિક્કા મળ્યા છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ મારી સિધયાત્રા 3. અને ત્રીજું ‘ કાહુ જો ડેરા ' છે. આ સ્થાન મીરપુરખાસની પાસે શોધાયુ છે. બ્રાહ્મણુ વંશના ખીજા રાજા ચંદારે આ સ્થળે બૌદ્ધ્ ધના અધાવેલાં મદિરા આ સ્થાનમાંથી નિકળ્યાં છે. ૧૦] આ સિવાય ઠઠ્ઠા, સાધખેલાનુ મંદિર અને તે ઉપરાન્ત એવાં અનેક સ્થાના છે કે જ્યાં પ્રાચીન અવશેષા માલૂમ પડે છે અને દનીય મકાના છે. ક્રાઇ કાષ્ટ સ્થળે ગરમ પાણીના કુંડા છે, તે કાઇ કાઇ સ્થળે સુંદર પહેાડાની ટેકરીઓ છે. કાઇ સ્થળે રેગીસ્તાન ( રેતીનાં રણ ) છે તે। ક્રાઇ સ્થળે નહેરાનાં ફેલાએલાં પાણીથી લીલીછમ જમીન આંખને ઠંડક આપે છે. ખરપુર રાજ્યના રાણીપુરથી ઘેાડે દૂરદરાઝ નામનું એક ન્હાનું ગામ છે. અહિં સચલ ફકીરના મકબરે છે. કરાચીના ભૂતપૂર્વ મેયર ભાઇ હાતીમ અલવી, તેનુ વન કરતાં લખે છે કેઃ 6 આ મારા એટલા અધેા ભવ્ય છે કે અનેક માઈલ દૂરથી તેના ગગનચૂંબક મિનારાએ તેઈ શકાય છે. આ મિનારા એક ગાઢ જંગલની વચમાં છે અને સે'કંડે માઇલ સુધી આધુનિક સસ્કૃતિનુ એક ચિન્હ નજરે પડતુ નથી. " સચલ ફકીર કાણુ હતા ? તેમના પરિચય ભાઇ હાતીમ અલવીએ પેાતાના લેખમાં કરાવ્યા છે કે જે, · મહાગુજરાત ' ના દીવાળી અંકમાં પ્રકટ થયા છે. સખ્ખરે ખરાજ. આખા સિંધને લીલેાછમ બનાવનાર, એ ‘· સખ્ખર ખરાજ ' છે. સખ્ખર મરાજ ’ નામના સિંધુ નદી પરના બધ, એ એક દર્શનીય વસ્તુ કહેવાય છે. આ બંધની લંબાઈ ૧ માલની છે. તેમાં ૬૦ કુટ " Page #56 -------------------------------------------------------------------------- ________________ સખરને પૂલ મારી સિંધયાત્રા 4 Page #57 -------------------------------------------------------------------------- ________________ si seq,8] ple Fire?:જી -,, J હૈદ્રાબાદનાં હવાખારાં (મધ) Page #58 -------------------------------------------------------------------------- ________________ હિંદમાં સિંધનું સ્થાન | [ ૧૧ પહોળી એવી ૬૬ કમાને છે. આ બંધમાં ૧૪૦૦ મણ વજનનું એક એક બારણું છે. બારણાની ઉંચાઈ ૧૮ ફુટ છે. આ દરવાજાઓ દ્વારા નહેરના જુદા જુદા ફાંટાઓમાં પાણી જાય છે. દરવાજા એવા ભારે છે કે એને માટે વીજળીનાં યંત્ર ગોઠવવામાં આવ્યાં છે. “ સકકર બરાજ ” નું એકંદર ખરચ ૨૦ કરોડ રૂપિયા થયાનું કહેવાય છે. વિદ્વાને શું કહે છે? સિંધ ભારતવર્ષના ઇતિહાસમાં એક અનોખું સ્થાન ધરાવે છે. સિધની પ્રસિદ્ધિમાં રણ(રેતી), ઉંટ અને ગધેડાને મુખ્ય સ્થાન કેટલાક લેખકે આપે છે. સિંધના રણનાં વખાણ કરતાં, ગુજરાતના મહાકવિ ન્હાનાલાલ કહે છે – “બાગની નગરવેલી કરતાં સંતલાની વનવેલડી અધિકી છે, એમ હમારા દેશ કરતાં યે હમારાં તે રણ અધિકાં, તમારાં રણ તે જાણે સંજીવન પાનારાં. આવ્યાને અમૃત છાંટનારાં....૧ સિંધની પ્રસિદ્ધ ત્રણ ચીજે-રેતી, ઉંટ, અને ગધેડાનું પણ ગુણગ્રાહક દષ્ટિએ મહત્વ બતાવતાં વિદ્વાન લેખક જદુરાય ડી. ખંધડીયા કહે છે – “એડીશને રેતીમાંથી જ કિંમતી અવાજ શોધી કાઢી ફેનેગ્રાફની શોધમાં પૂર્યો છે. એ રેતીમાં યે રત્નકણિકાઓ છે. શેાધે તેને જડે. ઉંટને ગધેડાને પણ કંઈ નાખી દેવાનાં નથી. સિંધની અનેક પ્રેમશૌર્યની કથાઓમાં ઉડે કિમતી ભાગ ભજવ્યો છે. પવનવેગી સાંઢણીએ ઇતિહાસમાં જવલંત પ્રકરણો રચ્યાં છે. અને સિંધનો વિકાસ કરવામાં પદાર્થો લાવ લઈ જ કરી, ભાર વહેનાર અને તે દ્વારા કિંમતી ભાગ લેનાર ગધેડાં અને તેના ગરીબ માલિક હલકા લોક વર્ગના લોકસાહિત્યને આજે નહિં તો ભવિષ્યમાં ઉંચુ સ્થાન છે.” ૧ જૂઓ, “શ્રી કરાચી ગુર્જર સાહિત્યકળા મહોત્સવ” ના પ્રમુખ તરીકેનું તેમનું વ્યાખ્યાન Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૨] મારી સિંધયાત્રા વળી તેઓ સિંધની ગૌરવગાથા ગાતાં કહે છે – , ‘સિંધ આર્યોનું આદિનિવાસ સ્થાન છે. સિંધ પાછળ જવલંત ઇતિહાસ છે. પંજાબ અને અફઘાનિસ્તાનની પડોશમાં રહેલે એ પ્રાંત અત્યારે ઇતિહાસ રચી રહ્યો છે.૨ આમ સિંધ, અતિહાસિક દૃષ્ટિએ અને સાહિત્યિક દષ્ટિએ પણ મહત્વનું સ્થાન ધરાવે છે. સિંધની અનેક બાબતો છે કે જે ઉલ્લેખનીય છે; પરન્તુ અહિં મારો ઇરાદો સિંધ સંબંધી ટૂકે પરિચય આપવા પૂરત હેઈ, આટલેથી જ સતિષ માનવામાં આવે છે. ૨ જૂઓ, “કરાચી ગુર્જર સાહિત્યકળા મહોત્સવ પ્રસંગને તેમને સિધી સાહિત્ય અને કરાચી વિષે કંઇક” નામને લેખ. Page #60 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ જૂનું સિંધ. ' જwww wwwજક જજ જ *--w w w wwwwwwwwww yY*** **** ** ન ધર્મના પ્રચારનો મુખ્ય આધાર જૈન સાધુઓ ઉપર રહેલો છે. હંમેશા પગે ચાલવું, કઈ પણ જાતની સવારી ન કરવી, દ્રવ્યના વ્યવહારથી દૂર રહેવું, ભિક્ષાવૃત્તિથી નિર્વાહ કર, ઇન્દ્રિયોનો નિગ્રહ કર, સાંસારિક પ્રલોભનોથી દૂર રહેવું, સારું કે નરસું જે કંઈ મળ્યું તેને ઉપયોગમાં લેવું, સ્ત્રીના સંસર્ગથી દૂર રહેવું, ઇત્યાદિ અનેક પ્રકારના કઠિન આચારો હોવા છતાં, જૂના સમયમાં જૈન સાધુઓએ વિકટમાં વિકટ અને ભયંકરમાં ભયંકર જગલે, પહાડ, નદી, નાળાં અને રણેનું ઉલ્લંઘન કરી દૂર દૂરના દેશો સુધી મુસાફરી કરેલી છે. સિંધ દેશ, કે જેનો ટૂંકો પરિચય પહેલા પ્રકરણમાં કરાવવામાં આવેલ છે, એવા દેશમાં પણ એક સમયે જૈન ધર્મની જાહેરજલાલી હતી. સંખ્યાબંધ જૈનાચાર્યોથી આ ભૂમિ પવિત્ર થતી હતી. કહેવાય છે કે સિંધ દેશમાં એક વખતે ૫૦૦ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૪] મારી સિંધયાત્રા જૈન મંદિરો હતાં. મુસલમાનોના રાજત્વ કાળમાં પણ આ દેશમાં જૈન સાધુઓએ આવી રાજાઓ ઉપર પોતાના ચારિત્રની છાપ પાડી હતી. જનધર્મ પાળનારા અનેક શ્રીમતિએ જૈનધર્મની પ્રભાવનાનાં અનેક કાર્યો કર્યાં હતાં, એવું જૈન ઇતિહાસમાંથી પુરવાર થાય છે. જૂનાં જિન સ્થાને. કદાચિત કોઈને ખબર નહિ હોય કે, આજે ગોડી પાર્શ્વનાથના નામે જે પ્રસિદ્ધિ થઈ રહી છે, એ ગોડીજીનું મુખ્ય સ્થાન સિંધમાંજ હતું–છે. નગરપારકરથી લગભગ પચીસ માઈલ દૂર અને ગઢરારેડથી લગભગ ૭૦-૮૦ માઇલ દૂર “ગોડી મંદિર ” નામનું એક ગામ છે. અત્યારે માત્ર ત્યાં ભીલોની જ વસ્તી છે. શિખરબંધ ગોડજીનું મંદિર છે. મૂર્તિ વિગેરે કંઇ નથી. મંદિર જીર્ણશીર્ણ થઈ ગયું છે. સરકારે તેની મરમ્મત કરાવી છે. આજથી વીસ વર્ષ પહેલાં નગરઠઠ્ઠાના એસીસ્ટન્ટ ઈજીનીયર શ્રીયુત ફતેહચંદજી બી. ઈદનાણી ત્યાં જાતે જોઈ આવેલા. અને સરકારી હુકમથી એમાં શું સુધારો વધારો કરે આવશ્યક છે, એનું અંદાજપત્ર તૈયાર કરી આવેલ. મંદિરની પાસે એક ભોંયરૂ છે. તેમાં ઉતરવાની તેમણે કોશિશ કરેલી; પણ ભીલોએ ભય બતાવવાથી તેઓ ઉતર્યા નહિ. ગોડીજીના મંદિરના કોટ વિગેરેના પત્થરો ઉમરકોટમાં એક સરકારી બંગલાના વરંડા વિગેરેમાં લગાવવામાં આવ્યા છે. સત્તરમી સદીના બનેલા એક સ્તવનમાં સુરતથી એક સંઘ નિકળ્યાનું વર્ણન છે. સંધ અહમદાવાદ, આબુ, સંખેશ્વર અને રાધનપુર થઈ સોઈ ગામ, કે જે સિંધમાં જવા માટે ગુજરાતના નાકા ઉપર છેલ્લું ગામ છે, ત્યાંથી રણ ઉતરીને સિંધ તરફ ગયો હતો, પરંતુ ત્યાંથી આગળ વધવું ઘણું જ ૧ આ સ્તવનની હસ્તલિખિત પ્રતિ શાન્તમતિ મુનિરાજશ્રી જયન્તવિજયજીની પાસે છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ જૂનું સિંધ [૧૫ કઠીન લાગવાથી ત્યાં જ ગેડીઝની ભાવપૂર્વક સ્તુતિ કરી. ગેડીજી મહારાજે સંઘને ત્યાં દર્શન દીધાં. સંઘ ખુશી થયો. ચાર દિવસ ત્યાં મુકામ રાખી-ઉત્સવ કરી, પીલુડીના ઝાડ નીચે ગેડીજીનાં પગલાં સ્થાપી, સંધ પાછે રાધનપુર ગયે. અત્યારે આ ખાલી મંદિર જૈનેના કબજામાં છે. નગરપારકરના જૈનો તરફથી એક ભીલ રાખે છે, તે સંભાળ રાખે છે. આ સિવાય પ્રાચીન તીર્થમાળાઓમાંથી પણ ગાડીનું મુખ્ય સ્થાન સિંધમાં હેવાનું જણાય છે. આજ તો ગોડી પાર્શ્વનાથની મૂર્તિઓ મંદિરે મંદિરે દેખાય છે. આજનું ઉમરકોટ એક વખતે સિંધમાં જૈનેનું મૂખ્ય સ્થાન હતું. આજે પણ ત્યાં એક મંદિર અને પંદરેક શ્રાવકનાં ઘર મૌજૂદ છે. આ સિવાય થરપારકર જીલ્લાના નગરપારકર તાલુકાનાં બે ગામો પણ જનદષ્ટિએ અતિ જૂનાં છે. ભૂદેસર ને પારીનગર. ભૂદેશ્વરમાં પ્રસિદ્ધ ધર્મપ્રેમી મેઘ તથા કાજળશા રહેતા હતા, એમ કહેવાય છે. મેઘાશા પાટણથી આવેલ ને સાથે શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ લાવેલ. આજે પણ અહિં મૂર્તિવિનાનાં પ્રાચીન ત્રણ મંદિરે ઉભાં છે, કે જે સરકારને કબજે છે. નગરપારકરની આસપાસમાં વીરાવાવ, આધીગામ, ચૂડીયા, બેરાણ વડ–એ ગામો છે, કે જ્યાં જનનાં પંદર પંદર વીસ વીસ ઘર છે. નગરપારકર અને વીરાવાવમાં તો મંદિર પણ છે. નગરપારકરમાં કુવાડીયા મૂલજી ભવાન અને આધી ગામમાં જેચંદ ચતુરભાઈ–એ ધર્મપ્રેમી મહાનુભાવો છે. આ ગામમાં રહેનારાઓની બોલચાલ, ખાનપાન, વ્યવહાર બધું ગુજરાતી છે. લખવા-બેસવાની ભાષા પણ ગુજરાતી છે. ગુજ- * રાતની સાવ નજીક હાઇ ગુજરાત સાથે વધુ સંબંધ છે. અહિં સુધી તો કઈ કઈ સાધુઓ પણ આવે છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૬] મારી સિંઘયાત્રા મીરપુરખાસની પાસે કાહુ-જો-ડેરાનું જે સ્થાન થોડા વર્ષો પહેલાં ખોદવામાં આવ્યું હતું, તેમાંથી ઘણું પ્રાચીન મૂતિઓ નીકળી છે. કહેવાય છે, કે એમાંની કેટલીક મૂર્તિઓ જન મૂર્તિઓ છે. અત્યારે મારવાડની હકુમતમાં ગણાતું જૂનું બાડમેર અને નવું બાડમેર એ પણ એક વખતે જનધર્મની જાહોજલાલીવાળાં સ્થાને હતાં, એવું ત્યાંનાં મંદિર અને જૂના શિલાલેખ ઉપરથી પ્રત્યક્ષ જોઈ શકાય છે. આ સિવાય બીજા એવાં અનેક સ્થાને છે, કે જ્યાંથી જનધર્મનાં પ્રાચીન અવશેષો મળે છે. ' જૈન સાધુઓને વિહાર - જે દેશમાં જનધર્મનાં પ્રાચીન સ્થાને મળતાં હોય, તે દેશમાં કઈ વખતે જૈન સાધુઓને વિહાર મોટા પ્રમાણમાં થયો હોય એ એક સ્વાભાવિક વસ્તુ છે, અને જ્યાં જ્યાં જન સાધુઓ વિચર્યો હોય, ત્યાં ત્યાં કંદને કંઈ ધાર્મિક પ્રવૃત્તિઓ થઇ હોય, તે પણ સ્વાભાવિક છે. જનાચાર્યોએ લખેલી જૂની પદાવલિ અને પ્રશસ્તિઓમાં એવાં સેંકડો પ્રમાણે મળે છે કે જેમાં જૈનાચાર્યોના સિંધમાં વિચરવાના ઉલ્લેખો મળે છે. જૂનામાં જૂનું પ્રમાણ વિ.પૂર્વે લગભગ ૪૦૦ ના સમયનું છે, કે જે વખતે રતનપ્રભસૂરિના પટ્ટધર યક્ષદેવસૂરિ સિંધમાં આવ્યા હતા. અને સિંધમાં આવતાં તેમને ઘણું કષ્ટ ઉઠાવવું પડયું હતું. આ યક્ષદેવ સૂરિના ઉપદેશથી કક્ક નામના એક રાજપુત્ર જૈન મંદિર બંધાવ્યાં હતાં, અને પછી દીક્ષા લીધી હતી. કકકસૂરિના સમયમાં મરૂટના કિલ્લાનું બદકામ કરતાં નેમિનાથની મૂતિ નિકળી હતી. આ વખતે મકોટને માંડલિક રાજા કાફ હતું. તેણે Page #64 -------------------------------------------------------------------------- ________________ જૈન દૃષ્ટિએ જૂનુ' સિંધ [ ૧૭ શ્રાવ્કાને ખેલાવી મૂર્તિ સાંપી દીધી હતી. શ્રાવકાએ એક સુંદર મંદિર બંધાવ્યું અને કક્કસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી. વિક્રમરાજાના ગાદી ઉપર આવ્યા પહેલાંની આ વાત છે. માળવાની રાજધાની ઉજ્જૈનીના રાજા ઝૈભિન્ન મહા અત્યાચારી હતા. જૈન સાધ્વી સરસ્વતીને પેાતાના મહેલમાં ઉપાડી ગયા. જન સ`ધે ગભિલ્લુને ણું સમજાવ્યું, પણ તેણે ન માન્યું. તે વખતના મહાન આચાય કાલકાચાયે પે।તે પણ ઘણી કશિશ કરી. ગબિલ્લ એકના એ ન થયેા. આખરે કાલકાચાયે પ્રતિજ્ઞા કરી કે– રાજન ! ગાદી ઉપરથી ઉખેડી ન નાખું, તે જૈન સાધુ નહિં’ ત્યાગી જનાચાય થી, પ્રજાના પિતા તરીકે ગણાતા રાજાના આ અત્યાચાર સહન ન થયેા. રાજાની પાશ્વતામાં પ્રજાની બહેન એટીએની પવિત્રતા જોખમમાં આવતી જોઇ કાલકાયાનું ખૂન ઉછળી આવ્યું. તેઝ્મા ઉજ્જૈન છેડે છે, અને અનેક કષ્ટા વેડી સિંધમાં આવે છે. સિંધુ નદીને પાર કરી તેઓ સાખી રાજાએને મળે છે. આ સાખીએ તે હેવાનું કહેવાય છે, કે જે સિથેિઅન તરીકે પ્રસિદ્ધ છે. સિકંદર પછી સિથિઅન લેાકાએ સિધ જ્યેા હતેા. કાલકાચા જુદાં જુદાં સ્થાનાનાં કુલ ૯૬ સાખી રાજાઓને મળે છે, અને તેઓને માળવા અને ખીજા પ્રાન્તા અપાવવાની શરતેસૌરાષ્ટ્રમાં થને લઇ જાય છે. ગભિલની સાથે યુદ્ધ થાય છે. ગભિલ્લુને ગાદીથી ઉખેડી નાખવામાં આવે છે, અને તે શક રાજાઓને માળવા તથા જુદા જુદા પ્રાંતા કાલકાચાય વ્હેંચી આપે છે, અને પેાતે તેા સાધુના સાધુ જ રહે છે. આ પ્રમાણે કાલકાચાય નું સિંધ દેશમાં આવવું, એ જાનુ છે, અને જૈન ઇતિહાસમાં એક અનોખી વસ્તુ ગણાય છે. વિ. સં. ૬૮૪માં આચાય . દેવગુપ્તસૂરએ સિધ પ્રાન્તના રાવ ગોસલને ઉપદેશ આપી જન અનાવ્યા હતા. આની પર પરા વિક્રમની Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૮) મારી સિંધયાત્રા ચૌદમી શતાબ્દિ સુધી સિંધમાં હતી. છેવટે તેની પેઢીમાં થએલો લુણશાહ નામનો ગૃહસ્થ મારવાડમાં ગયો, અને તેનું કુળ એ લુણાવતા કહેવાયું. વિ. સં. ૧૧૩૦ની લગભગમાં મફકેટ, કે જે અત્યારે મોટ કહેવાય છે, ત્યાં જિનવલભસૂરિએ એક મંદિરની પ્રતિષ્ઠા કરી હતી અને ઉપદેશમાળા ની એક ગાથા ઉપર ૬ મહિના સુધી વ્યાખ્યાન આપ્યું હતું. આ શતાબ્દિમાં જિનભદ્ર ઉપાધ્યાયના શિષ્ય વાચક પદ્મપ્રભ પણ ત્રિપુરા દેવીની આરાધના કરવા માટે સિંધમાં આવ્યા હતા. તેઓ કંભરેલપુરમાં ગયા હતા. જસા નામના એક દાની શ્રાવકે મેટો ઉત્સવ કર્યો હતો. અહિંના રાજાએ એક મંદિર બંધાવ્યું અને ઉપાધ્યાયજીએ તેની પ્રતિષ્ઠા કરી. વિ. સં. ૧૨૨૭માં આ મરૂકોટમાં જિનપતિસૂરિએ ત્રણ જણને દીક્ષા આપી હતી. વિજ્ઞપ્તિ ત્રિવેણી”માં મફકેટને મહાતીર્થ તરીકે ઓળખાવ્યું છે. વિ. સ. ૧૨૮૦માં જિનચન્દ્રસૂરિએ ઉચ્ચનગરમાં કેટલાક સ્ત્રી પુરૂષોને દીક્ષા આપી હતી. વિ. સ. ૧૨૮૨માં આચાર્ય સિદ્ધિસૂરિએ ઉચ્ચનગરમાં શાહ લાધાએ કરાવેલા મંદિરની પ્રતિષ્ઠા કરી હતી. આ વખતે ત્યાં ૭૦૦ ઘર જૈનોનાં હતાં વિ.સ. ૧૨૯૭માં આચાર્ય કકકસૂરિનું ચોમાસું મફકેટ (મારેટ)માં થયું હતું. ચારડિયા ગોત્રના શાહ કાના અને માનાએ સાત લાખનું દ્રવ્ય ખર્ચાને સિદ્ધાચલજીનો સંઘ કાઢયો હતો. વિ. સં. ૧૩૦૯માં શેઠ વિમલચન્દ્ર જિનેશ્વરસૂરિ પાસે નગરકેટમાં પ્રતિષ્ઠા કરાવી તી. Page #66 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ જેનું સિંધ [૧૯ વિ. સ. ૧૩૧૭માં આચાર્ય દેવગુપ્તસૂરિ સિંધમાં આવ્યા અને રિણકોટમાં ચોમાસું કર્યું. ૩૦૦ ઘર નવાં જૈનોનાં બનાવ્યાં, અને મહાવીરસ્વામીના મંદિરની પ્રતિષ્ઠા કરી. વિ. સ. ૧૩૪૫માં આચાર્ય સિદ્ધિસૂરિના આજ્ઞાકારી જયકલશ ઉપાધ્યાયે સિંધમાં વિહાર કરીને ઘણું શુભ કાર્યો કરાવ્યાં હતાં. વિ. સ. ૧૩૭૪માં દેવરાજપુરમાં રાજેન્દચન્દ્રાચાર્યનું આચાર્યપદ અને કેટલાકેની દીક્ષા થઈ હતી. વિ. સ. ૧૭૮૪માં જિનકુશલસૂરિએ ક્યાસપુરમાં અને રેણુકટમાં પ્રતિષ્ઠા કરી હતી. વિ. સ. ૧૩૮ભાં જિનકુશલસૂરિ સિંધના દેરાલિ નગરમાં સ્વર્ગવાસી થયા હતા, અને તેમના શિષ્ય જિનભાણજ્યસૂરિ, ગુરૂની સમાધિનાં દર્શન કરવા ગયા હતા. ત્યાંથી જેસલમેર જતાં પાણીના અભાવે તેઓ સ્વર્ગવાસી થયા હતા. વિ. સ. ૧૪૬૦માં ભુવનરત્નાચાર્યે હક્કામાં ચોમાસું કર્યું હતું. વિ. સ. ૧૪૮૩માં જયસાગર ઉપાધ્યાયે મમ્મરવાહનમાં ચોમાસું | | વિ. સ. ૧૪૮૩માં ફરીદપુરથી નગરકોટની યાત્રા માટે એક સંઘ નિકળ્યા હતા. વિ. સ. ૧૪૮૩માં જયસાગર ઉપાધ્યાય માબારખપુરમાં આવ્યા હતા. આ વખતે અહિં શ્રાવકના ૧૦૦ ઘર હતાં. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૨૦] મારી સિંધયાત્રા વિ.સં ૧૪૮૪માં જયસાગર ઉપાધ્યાયે માલીવાહનપુરમાં ચોમાસું કર્યું હતું. વિ. સ. ૧૪૮૪માં જયસાગર ઉપાધ્યાયે કાગડામાં આદિનાથ ભગવાનની યાત્રા કરી હતી, સોળમી શતાબ્દિમાં થઈ ગએલ જિનચન્દ્રસૂરિના શિષ્ય જિનસમુદ્રસૂરિએ સિંધમાં પંચનદની સાધના કરી હતી. વિ. સ. ૧૬૫રમાં જિનચન્દ્રસૂરિ પંચનદને સાધીને દેરાઉલનગર ગયા હતા, જ્યાં જિનકુશલસરિનાં પગલાંનાં દર્શન કર્યા હતા. વિ. સ. ૧૬૬૭માં સમયસુંદરજીએ ઉચ્ચનગરમાં “ શ્રાવક-આરા. ધના” નામના ગ્રન્થ બનાવ્યો હતો. શ્રી સમય સુંદરછ મહાન કવિ હતા, તેમનાં સિંધી ભાષામાં પણ બનાવેલાં કઈ કઈ સ્તવન મળે છે. આ સિવાય મુલતાન, જાવાહન, પરશુરેડ કેટ, તરપાટક, અમલીકવાહનપુર, ગોપાચલપુર, કેટીગ્રામ, હાજી-ખાંડેરા, ઈસ્માઈલ ખાં–ડેરા, લેહરાનગર, ખારબારા, દુનિયાપુર, સકીનગર, નયાનગર, નવરંગખાન, લાદીપુર વિગેરે એવાં અનેક ગામે છે, કે જ્યાં અનેક જૈન ઘટનાઓ થયાના ઉલ્લેખો, પઢાવલિયા અને બીજા અનેક ગ્રંથમાંથી મળે છે. આ ઉપરથી એ સ્પષ્ટ સમજાય છે, કે સિંધમાં એક વખતે સાધુઓને વિહાર બહેળા પ્રમાણમાં થતો હતો. મંદિર ઘણું હતાં. જૈનધર્મની જાહેજલાલીનાં અનેક કાર્યો થતાં હતાં. દીક્ષાઓ અને પ્રતિષ્ઠાઓ થતી હતી. ઉપરના સંવત ઉપરથી આપણે જોઈ શક્યા છીએ કે વિ. સં. પૂર્વ ૪૦૦ થી વિક્રમની સત્તરમી શતાબ્દિ સુધી તો જૈન સાધુઓને વિહાર અને જન ઘટનાઓ સિંધમાં બરાબર બનતી રહી છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ જૈન દૃષ્ટિએ જુનું સિધ આવી રીતે સત્તરમી રાતાબ્દિ પછી સાધુએ સિધમાં વિચર્યાં હાય, તે સંબધીનું પ્રમાણ જ્યાંસુધી ન મળે, ત્યાંસુધી આપણે માની શકીએ કે છેલ્લાં લગભગ ત્રણુસા વર્ષથી સાધુઓને વિહાર સિંધમાં અંધ રહ્યો હાવે! જોઇએ. ખુલાસા એક ખુલાસા કરી નાખવા જરૂરત છે. ઉપર સિંધનાં જે જે ગામામાં જૈન સાધુઓના આવ્યાના અને જૈન ઘટનાઓ બન્યાના ઉલ્લેખ કરવામાં આવ્યેા છે, તે બધાંયે ગામે અત્યારે સિધમાં છે, એવું નથી. તેમાંના કેટલાંક ગામાનુ અત્યારે નામ પણ નથી. કેટલાંક ગામા ભાવલપુર સ્ટેટમાં છે. કેટલાક પ’જાબમાં છે. કેટલાક રાજપુતાનામાં છે અને કેટલાક ઠેઠ સરહદ ઉપર છે. આમ હેાવાનુ એકજ કારણ છે, અને તે પહેલા પ્રકરણમાં બતાવ્યું છે તેમ, સિંધની હદ અત્યારે જેટલી માનવામાં આવે છે. તેટલીજ પહેલાં ન હતી. પંજાબ, અધાનિસ્તાન, વાયવ્ય સરહદ, બેચિસ્તાન, ભાવલપુર, રાજપુતાના અને જેસલમેર, એને મ્હોટા ભાગ સિંધનીજ અન્ત ત હતા, અને તેટલા માટે તે બધાં ગામેાન ઉલ્લેખસિંધમાં કર્યો છે. ખરી રીતે અત્યારે તે! ઉપરના બધા દેશેાથી-પ્રાંતાથી સિંધ એટલા બધા છુટા પડી ગયેા છે કે જેથી જનસાધુઓનું વિચરવું વધારે કષ્ટસાધ્ય અને ભયંકર છે. જૂનાવખતમાં પણ જૈનસાધુઆના વિહાર, નઋનકાટ કે જે અત્યારનું હૈદ્રાબાદ છે, ત્યાં સુધી અથવા એક વખતનુ દસ-વીસ મચ્છીમારાનુ ગામડુ ધડમે’દર, કે જે અત્યારે કરાચી તરીકે ઓળખાઇ રહ્યું છે, ત્યાં સુધી તેા થયાનું પ્રમાણુ મળતુ નથી. બાકી સત્તરમી શતાબ્દિ સુધી સિંધના અમુક અમુક ભાગમાં સાધુએ વિચર્યાં છે, એ વાત નક્કી છે. ૨૧ Page #69 -------------------------------------------------------------------------- ________________ 3: પ્રસ્થાન. પચ્ચીસ વર્ષોં ઉપરની વાત છે. જગતપૂજ્ય ગુરૂદેવ શ્રી વિજયધસૂરિ મહારાજનું ચતુર્માસ બ્યાવર (નયા શહેર)માં હતું, કરાચીના એક ગૃહસ્થ ગુરૂ મહારાજને વંદન કરવા આવ્યા. થે।ડા દિવસની સ્થિરતા કરી. પરસ્પર પરિચય થયા. તેમણે સિધ જેવા અનાય કહેવાતા મુલકમાં ગુરૂમહારાજને પધારવા માટે વિનંતિ કરી: “ હજારા વર્ષના ઇતિહાસમાં કોઇ પણુ જૈન સાધુ સિધમાં આવ્યા હાય, એવું અમે જાણતા નથી. કષ્ટ ઘણું છે, પણ આપ જ સાહસ ખેડી શકશે। અને સિ'ધનો, દરવાજો ખેાલી શકશે. ' આ એમના શબ્દો હતા. તે પછી તેા વર્ષો અર્ક યુગાનાં વ્હાણાં વહી ગયાં. ગુરૂદેવ પણુ સ્વગે સિધાવ્યા, છતાં કરાચીના તે પ્રસિદ્ધ કા કર્તા ભાઇ પાપટલાલ શાહ (પી. ટી. શાહ)ની વિનતિએ વિરામ ન લીધે. તેમની વિનંતિ બરાબર ચાલુ રહી. સિંધમાં પ્રચાર કરી શકે, કા સહન કરી શકે, જૈનેતર પ્રજા ઉપર Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્થાન ' પ્રભાવ પાડી શકે, આવા કાઇ પણ સમયજ્ઞ સાધુને સિંધમાં લાવવાની કશિશ તે અને તેમના મિત્ર ખુશાલભાઈ વસ્તાચંદ વિગેરે કરતા રહ્યા. કરાચીના સંધમાં પશુ તે સંબંધી ઉહાપેાહ ચાલુ રહ્યો. ગમે તે ખચે સાધુઓને સિંધમાં લાવવા, આ ભાવના કરાચીના પ્રત્યેક ગૃહસ્થને ઉત્પન્ન થઈ. ભાઇ પાપટલાલ તે પછી તે। અનેક વખત મળ્યા અને પત્રવ્યવહાર દ્વારા પણ એમની વિનંતિ ચાલુ રહી. ઉદ્દયપુરમાં ડેપ્યુટેશન. [ ૨૩ જન ? 6 સિંધ એટલે જાણે એક બીજી દુનિયા, એમ અમે સમજતા. સાથી સિંધમાં જઈ શકાય જ નહિ. સિધ તે એક રાક્ષસી મુલક છે. ’ પગે ચાલવાનુ, રેતીના રણાને રગદેાળી આગળ વધવાનું, ભિક્ષાની દુર્લભતા, જગલા પસાર કરવાનાં, આવી સ્થિતિમાં જૈન સાધુનુ સિધમાં જવું વધારે ખતરનાક કહી શકાય. દિવસેા વીતતા ગયા, પરંતુ શ્રી પેાપટલાલના શબ્દોનો નેિ કાનોમાં અને દિલમાં બરાબર ગુજારવ કરતા રહ્યો. તેની સ્હામે અવાજ પ થતા: “ જે દેશમાં સેકડે। વર્ષોથી જૈન સાધુઓનો વિહાર થયા નથી, તે દેશમાં સૌથી પહેલાં જવાનું સ ્ ભાગ્ય સાંપડે તે કેટલું સારૂં ? ” પરન્તુ જે વસ્તુ જે કાળે બનવાની હાય છે, તેમાં ફેરફાર થઇ શકતા નથી. ઘણાં વર્ષો સુધી ગુજરાત કાઠિયાવાડને છેાડી મંગાળ, મગધ, મારવાડ, મેવાડ, માળવા, યુ. પી., સી. પી., ખાનદેશ આદિ દેશમાં ભ્રમણ કર્યા પછી, જ્યારે મારે ગુજરાતમાં જવાનું થયું, ત્યારે પાછું કરાચીનું પ્રકરણ ઉભું થયું. કરાચીના જૈન સંધની વિનતિ શરૂ થઇ. ઘણાં વર્ષો પછી ગુજરાતમાં જવાનુ થએલું હેાવાથી એકદમ ગુજરાતને છેાડીને ખીજા દેશમાં જવું પણ મારે માટે અશક્ય હતું, છતાં ભવિષ્યના ઉત્તરમાં શું ભર્યું" છે, એની કાને ખબર છે ? પાણુનુ ચતુર્માંસ નક્કી કરી થેાડા દિવસ માટે આખુ જવાતું થયું, ત્યાં તે Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨૪] મારી સિંધયાત્રા ઉદયપુરનું ડેપ્યુટેશન આવ્યું. પાટણ અને ઉદયપુરની “ટગ ઓફ વોરમાં ઉદયપુર જીતી ગયું. ઉદયપુરના ચતુર્માસમાં પાછી કરાચીના સંઘની વિનતિ શરૂ થઈ, એટલું જ નહિ, પરંતુ આગેવાન ગૃહસ્થાનું એક ડેપ્યુટેશન ઉદયપુર આવ્યું. આ ડેપ્યુટેશનમાં શેઠ ખીમચંદ જે. પાનાચંદ, મણિલાલ લહેરાભાઈ મહેતા, શ્રીયુત પી. ટી. શાહ, ચુનીલાલભાઈ ગુજરાતી, અને ચત્રભુજ વેલજી–એ મુખ્ય હતા. સ્વીકૃતિ. નવા પ્રદેશમાં પ્રવેશવાની ભાવના હૃદયમાં ઉછળતી હોવા છતાં, પગે ચાલનારા અમારા જેવા સાધુઓના વિહારની વિકટતા સિંધની ભૂમિ માટે એટલી બધી ભયજનક લાગતી કે એકદમ “ હા પાડવાનું મન ન થતું. પરંતુ મનુષ્ય સ્વભાવ પણ એક ચીજ છે. કરાચીન જનસંઘ, પિતાના ધર્મની ઉન્નતિ માટે, સિંધમાં જનધર્મનું ઉજજવળ મુખ બતાવવા માટે અને ભગવાન મહાવીરનો આહિંસાનો સંદેશ સિંધના હિંસક અને માંસાહારી મનુષ્યોના કાન સુધી પહોંચાડવા માટે હજારો રૂપિયાનો વ્યય કરી પોતાના ગુરૂએને ગમે તે ભેગે લઈ જવાની તાલાવેલી ઘેરાવે, એને સર્વથા નિરાશ કરવાનું સાહસ મારાથી ન થઈ શકયું. મને લાગ્યું કે મારા માનનીય બંધુ મુનિરાજશ્રી જયંતવિજયજી જે સિંધ આવવાનું કબૂલ રાખે, તે મારે જવું. મારે નિર્ણય મેં ડેપ્યુટેશનને જણાવ્યું, અને જ્યાં સુધી શ્રી જયંતવિજયજી મહારાજ તરફથી સ્વીકૃતિનો જવાબ ન આવે, ત્યાં સુધીને માટે મેં શાંતિનો દમ ખેંચે. ડેપ્યુટેશન મારવાડના તે ગામમાં ગયું કે જ્યાં શ્રી જયંતવિજયજી મહારાજ વિચરતા હતા. ડેપ્યુટેશનની સાથે મારી શર્ત હતી કે- શ્રી જયંતવિજયજી મહારાજ હા પાડે, પણ હું મેવાડના ઉત્તર-પશ્ચિમ વિભાગમાં જાઉં છું, ત્યાંથી મારવાડમાં થઈને સિંધમાં આવી શકું.” * Page #72 -------------------------------------------------------------------------- ________________ મારી સિંધયાત્રા છે કે જો કોઈ STD કરાચીના સંઘનું ઉદયપુર મુકામે આવેલ પ્રતિનિધિમંડળ Page #73 -------------------------------------------------------------------------- ________________ મારી સિંધયાત્રા ભાઈ પી. ટી. શાહ ( પોપટલાલ ત્રિભુવનદાસ ) Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્થાન | [ ૨૫. શ્રી જયંતવિજયજી મહારાજે હા ભરી. પરંતુ કુદરતને કંઈક એરજ ગમતું હશે. મેવાડના પહાડી પ્રદેશમાંથીજ નિકળતાં નિકળતાં મને સમય લાગી ગયો. મેવાડમાંથી છૂટી મારવાડમાં ફરું અને પછી સિંધ માટે પ્રસ્થાન કરૂં, ત્યાં તે ગરમી એટલી બધી ફાટી નિકળે કે વિહાર થઈ શકે જ નહિ. આખરે કરાચીના સંઘની સમ્મતિથી એક ચતુર્માસ મારવાડમાં કરવાનું નકકી રાખ્યું. અણુનું ચૂક્યું છે વરસ જીવે. અણીનું ચૂકયું સો વરસ જીવે.” જે મુનિરાજોને સિંધમાં આવવાની જરાય ઇચ્છા નહતી, તેઓ ઠંડા કાળજે શાન્તિ પામ્યા. ચાલો, આગે આગે ગોરખ જાગે. સીરહી સ્ટેટના પાડીવમાં મેં ચતુમસ કર્યું અને મુનિરાજ શ્રી જયન્તવિજયજી આદિએ તેની પાસે જ બલદૂટમાં કર્યું. અમે જાણ્યું કે ચાર છ મહિનાની મુદતમાં તે કરાચીના સંધને, સાધુઓને સિંધમાં લઈ જવાનો ઉભરે શાંત યે થઈ ગયો હશે. પણ ભૂખની વેદના ઝાજે સમય સહન થઈ શક્તી નથી. કરાચીના સંઘને આકંઠ ભૂખ લાગી હતી. એમને મન મુનિરાજોના દર્શન અને મુનિરાજનું વ્યાખ્યાન, એ જીવનની ધન્ય ઘડી સમાન હતું. પચ્ચીસ-પચાસ કે સો વર્ષથી દોરી લોટ હાથમાં લઈ કરાચી પેટ ભરવાને આવેલા આજે એક સારી મોટી સંખ્યામાં, બે પૈસે સુખી અને એક સારૂં મંદિર, ઉપાશ્રય, ધર્મશાળા, વાડીઓ વિગેરેના સાધનોથી પૂર્ણ થવા છતાં, ઘણાંઓને તે જૈનસાધુઓના દર્શન સરખાં પણ નહિ થયાં હશે. કેટલાકેએ લગ્નાદિ પ્રસંગે દેશમાં જતાં એકાદ વખત કયાંય સાધુને જોઈ લીધા હેય, તે જોઈ લીધા હેય, આવી સ્થિતિમાં કરાચીને સંધ પિતાના ગુરૂઓના દર્શન અને ઉપદેશ શ્રવણ માટે અતિ ઉત્સુક્તા ધરાવે, તો તેમાં આશ્ચર્ય જેવું શું છે? Page #75 -------------------------------------------------------------------------- ________________ મારી સિંધયાત્રા ચોમાસુ ઉતરતાં જ પાછો તકાદો શરૂ થયો. સાથેના મુનિરાજોને ઘણું સમજાવવા છતાં તેઓનું દિલ આગળ વધતું ન હતું. એકાદ સાધુની સાથે સિંધ જેવા લાંબા અને વિકરાળ પ્રદેશમાં જવાની હિમ્મત ચાલતી ન હતી. પરિણામે લગભગ અમારા મંડળે એ નિશ્ચય કર્યો કે “હવે કરાચીનો વિચાર માંડી વાળો અને કરાચીન સંધને સિંધમાં આવવાની અશક્યતા બત.વી, બીજા કોઈને વિનતિ કરવાનું જણાવવું.” સત્યાગ્રહની નોટીસ તા. ૪ જાન્યુઆરીને દિવસ હતો. રાત્રિનો સમય હતો. મારવાડના ખીવાણુદી ગામમાં અમારી સ્થિરતા હતી. એરણપુરારેડથી એક સાથે બે તાર મળ્યા. એક તાર કરાચી સંઘને હતો, જેમાં આગ્રહ પૂર્વક વિનતિ અને ડેપ્યુટેશનની તૈયારી જણાવી હતી. બીજે તાર કરાચીના એક વખતના પ્રસિદ્ધ આગેવાન શેઠ કાળા ગલાના પૌત્ર ચર્તુભુજભાઈને હતો. જેમાં “વિનતિને સ્વીકાર નહિ કરવામાં આવે, તો પોતે અને બીજાઓ ઉપવાસ ઉપર જશે.” એવો નિર્ણય જાહેર કર્યો હતો. ઘણી વખત માણસોને એવા ધર્મસંકટમાંથી પસાર થવું પડે છે કે જેનો કંઇ નિર્ણય તેજ સમયે થઈ શકતો નથી. ક્યાં તો સિંધના વિચારને દૂર મૂકી નિશ્ચિત્તતા પૂર્વક બીજી તરફને કાર્યક્રમ ઘડાઈ રહ્યો હતો. અને કયાં એકાએક આ બામગોળો ફૂટયો. તાર કરનાર અને તેમના મિત્રો ઉપવાસ ઉપર જાય કે ન જાય, છતાં પણ સંધની અને ઉપવાસ ઉપર જવાની નોટીસ આપનાર ગૃહસ્થ અને તેમના મિત્રોની સાચા દિલની વિનતિ હતી, એમાં તે કંઈ શક હોતેજ. દિલ પીગળ્યું, વિચારમાં પરિવર્તન થયું, સાથીઓની સાથે મસલતો કરી. કંઇક તેમનાં દિલ પણ ઢીલાં પડ્યાં. આખરે શિવગંજમાં રહીને આઠ દિવસ સુધી વિચાર કરવાનું રાખ્યું અને સંઘને જવાબ આપ્યો. Page #76 -------------------------------------------------------------------------- ________________ . પ્રસ્થાન [ રહે બીજીવાર ડેપ્યુટેશન આંગળી બતાવીએ, તે પચે પકડતાં વાણિઆઓને ક્યાં નથી આવડતું? વિચાર કરવામાં આઠ દિવસ અમારા પૂરા ન થયા, ત્યાં તે શેઠ વાઘજી ગુલાબચંદ, શેઠ ખીમચંદ જે. પાનાચંદ, શ્રીયુત મણિલાલ લહેરાભાઈ મહેતા, શ્રીયુત મૂલજીભાઈ જીવરાજ અને ભાઈ કુલચંદ વર્ધમાન–એ ગૃહસ્થનું ડેપ્યુટેશન આવીને ઉભું રહ્યું. મારી તો જીભ અવાફ હતી. આટલી આટલી કસોટીમાંથી પસાર થવા છતાં, સંધ હજુ પણ અમને લઈ જવામાં મક્કમ છે; એ વિચારે મારા દિલને રડાવી દીધું. “ શા માટે કરાચીનો સંધ આટલે આટલો આગ્રહ કરતો હશે ? શું એમને કંઇ અમારી પાસેથી સ્વાર્થ સાધવાનો છે? ના, એમને એકજ ધગશ છે. સિંધની પ્રજાને મહાવીરના ત્યાગી સાધુઓનાં દર્શન કરાવવાં છે. અહિંસાનો સંદેશ સંભળાવે છે. ગુરૂઓની વાણી સાંભળવાનો લ્હાવો લેવો છે. ધર્મની ક્રિયાઓ સમજવી છે. આ પારમાર્થિક સિદ્ધિને સાધવાને માટે અગ્યારમાં પ્રાણ સમાન પિતાની લક્ષ્મીનો ભોગ આપવા તૈયાર થયા છે. વિહારમાં સાધુઓને જરાપણ તકલીફ ન પડે, તેટલાની ખાતર પોતાના ધંધા રોજગાર છોડી મુસાફરીમાં કોને ઉઠાવવા તૈયાર થયા છે. જૈનસંઘ આટલો બધો ભોગ આપવાને માટે તૈયાર હોય, તે પછી અમારે સાધુઓએ શું તેમની વિનતિને સ્વીકાર ન કરો ?” કર્તવ્યનું મરણ. અમારે ગમે ત્યાં વિચરીને પણ ઉપદેશ તો આપવાને જ છે. પછી સાધુને ગુજરાત શું અને કાઠિયાવાડ શું? સિંધ શું અને પંજાબ શું? મેવાડ શું અને મારવાડ શું? જ્યાં લાભ દેખાય, ત્યાં પહોંચી જવું, એ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ] મારી સિધયાત્રા અમારૂ ક બ્ય છે. સયમની રક્ષાપૂર્ણાંક બની શકે તેટલું બીજાનુ હિત કરવું, એ અમારૂ' કામ છે, ભગવાન મહાવીર અને મહાવીરના અનુયાવિએ અનાય દેશમાં વિચર્યાં છે, તે ભયંકર કષ્ટ સહ્યાં છે. આજના ભક્ત વગ પેાતાના ગુરૂને જરાપણુ કષ્ટ ન પડવા દે, એટલી કાળજી શ્રદ્ધાપૂર્વક રાખે છે. સાધુને વળી બીજો વિચાર યે શે કરવાના હેાય ? સુધાની નિવૃત્તિ માટે પાશેર અન્ન, શરીરને ઢાંકવાને માટે એ ચાર કપડાં અને સુવા મેસવાને માટે સાડા ત્રણ હાથની જમીન-આટલુ જો મંળી જતું હાય, તે એક સાધુને માટેએક મસ્ત ફકીરને માટે બીજી વસ્તુની જરૂર યે શી છે ? જ્યાં ભક્તોનાં ટાળાં ખમા ખમા કરતાં ઊભાં રહ્યાં હાય, જ્યાં રાજને રાજ એન્ડના સરાદાથી સામૈયાં થતાં હાય, જ્યાં ભકતાણીએ ચાર ચાર વખત ઇચ્છા મુજબનાં આહાર પાણી વ્હારાવવાને માટે તૈયાર રહેતી હૈાય, જ્યાં ઉંચામાં ઉંચી જાતની મલમલે અને સેકડેની કિંમતની કામળે! એઢવાને મળતી હાય, જ્યાં લાખાની કિંમતના આલીશાન મહેલા રહેવાને મળતા હાય અને જ્યાં પગ ઉપર પગ ચઢાવીને આખા દિવસ છીંકણીના સડાકા સાથે ગામ ગપાટા મારવામાં સંમય વ્યતીત થતા હોય, એવા સ્થાનમાં રહીને જીવન વ્યતીત કરવું, એમાં સંયમની શાભાયે શી છે ? સંયમની કસાટી યે શી છે ? આન' ત્યાં છે કે જ્યાં જ્ઞાનની કસોટી કરનારા ચોવાદીએ સામે આવીને બેસે છે. આનંદ ત્યાં છે કે જ્યાં ધાર હિંસામાં રચી પચી રહેલા લોકાને અહિંસા દેવીનાં દશન કરાવવામાં આવે છે. આનદ ત્યાં છે કે જેમણે જૈનધર્મ નું નામેનિશાન પણ ન સાંભળ્યું હોય, તે જૈનધર્માંના રહસ્યાને સાંભળવાથી મંત્રમુગ્ધ થતાં હૈાય. આ બધા આનંદની આગળ વિહારનાં કષ્ટા, એ કષ્ટા તરીકે નથી દેખાતાં. ખરી વાત તે એ છે કે સાધુ જ્યારથી માતિપતાને, ધરબારને, પુત્ર પરિવારને, જાતિપાતિને, દેશવેષને છેડી સાધુતા સ્વીકારે છે, ત્યારથી જ કષ્ટ એ તે એમને માટે Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્થાન [૨૯ નિર્માણ થયેલી એક વસ્તુ છે. ઈચ્છાને રોધ એજ તપસ્યા છે. અને એ તપસ્યા કરવા માટે જ માણસ સાધુ થાય છે. વિચારોનું આંદોલન ખૂબ થયું. માનનીય આત્મબંધુ મુનિરાજશ્રી જયંતવિજયજી, મુનિશ્રી વિશાળવિજયજી, મુનિશ્રી હિમાંશુવિજયજી, મુનિશ્રી નિપુણુવિજયજી, મુનિશ્રી દાનવિજયજી અને મુનિ જીવવિજયજી-એમણે સાથ આપ્યો અને સાથે ચાલવા તૈયાર થયા. પ્રસ્થાન. સંઘના ડેપ્યુટેશનને અમારે નિર્ણય જણાવ્યો – “ચાલે અમે સિંધમાં આવવા તૈયાર છીએ.” શ્રી જયતવિજયજી મહારાજે ઉમેર્યું: “પણ એક શર્ત છે, એક ચોમાસાથી વધારે રહેવાની વિનતિ તમારે ન કરવી.” શેઠીઆઓએ જવાબ આપ્યું: “ વિનતિ કરવી એ તે અમારે ધર્મ છે, છતાં આપ અમારા સંઘનું માન રાખો છે, તે “ અમે આગ્રહ નહિ કરીએ.” વ્યવહારકુશળ ગ્રહના “અમે'ની શી મતલબ હતી ? એની ખબર તે, કરાચીમાં એક ચોમાસુ પૂરૂ કરીને વિહારની અનુમતિ માગી, ત્યારે જ પડી કે – અમે” એટલે ત્યાં આવેલા ૫-૬ ગૃહસ્થજ; બાકી સંઘના પંદર માણસને ગમે તેવો આગ્રહ કરવાને હક્ક હતો. અસ્તુ. સિંધ તરફ વિહાર કરવાની સ્વીકૃતિ, પેલા ઉપવાસ ઉપર જવાને નિર્ણય જાહેર કરનાર ભાઈ ચતુર્ભુજ ઉપર આ શબ્દોથી લખી મોકલી – ઉપવાસ ઉપ૨ જવાના સત્યાગ્રહની સૂચનાએ મારા દિલને હચમચાવી મૂકયું હતું. આખરે તમારી અને કરાચીના સમસ્ત શ્રીસંધની-ન્હાના મેટા સૌની આંતરિક લાગણી અને ભક્તિએ વિજય મેળવ્યે છે. પાલીતાણા જવાની દભાવના, એકપણું સાધુની સિંધમાં નહિં જ આવવાની મક્કમતા, આ બધી Page #79 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ] મારી સિંધયાત્રા બાબતમાં પલટો ખવરાવી દીધા છે–એક માત્ર તમારા સમસ્ત ભાઈઓ બહેનના આંતરિક પ્રેમે-લાગણીએ–ભક્તિએ.' “કરાચી આવવાનું નક્કી કર્યું છે. પોષ સુદિ ૪ના દિવસે પ્રસ્થાન કરીશું. એકાદ મહિનાની અંદર આડમેર પહોંચવા ધારીએ છીએ. તમે જાણીને ખુશી થશે કે, બી જયન્તવિજયજી મહારાજ અને મારી સાથેના બીજા સાધુઓએ પણ સાથે આવવા કબૂલ કર્યું છે. કુલ છ સાત સાધુઓ આવીશું. તમે જાણતા હશે કે હું કરાચી શહેર જેવા નથી આવતો. તમારા જેવા ભક્તોના ઘરની સુંદર ગોચરીઓ વહોરવા નથી આવતો હું આવું છું સિંધમાં કંઈ સેવા કરવાને, ભગવાન મહાવીરને સંદેશ સંભળાવવાને. આ કાર્યની સફળતા ડે ઘણે અંશે પણ ત્યારેજ થઈ શકશે કે, જયારે વ્યવસ્થા અને સંગઠન પૂર્વક કામ ઉપાડવામાં આવશે. આ જમાનો પ્રચાર કાર્યને છે, એ ભૂલવું ન જોઈએ.” તા. ૧૬ મી જાન્યુઆરી ૧૯૩૭, મિતિ પોષ સુદિ ૪ સં. ૧૯૯૩ શનિવારનો દિવસ હતો. સવારના સવા નવ વાગે શિવગંજની પોરવાડની ધર્મશાળાથી, સિંધની યાત્રા માટે દેવગુરૂનું સ્મરણ કરી અમે સાત સાધુઓએ, અન્ય મિત્ર સાધુઓની અને ગૃહસ્થની વિદાય લઈ, પ્રસ્થાન કર્યું. No Kin Page #80 -------------------------------------------------------------------------- ________________ -:૪: સાધન અને સહકાર www પગે ચાલનારા અને ભિક્ષાવૃત્તિથી નિર્વાહ કરનારા જૈન સાધુએને સિધમાં પ્રવેશ કરવા, એ કેટલે। કઠિન છે, એ પહેલાં બતાવવામાં આવ્યું છે. ઘણાં વર્ષોંથી સાધુઓને વિહાર બંધ થઇ ગયા હતા, રેગીસ્તાનમાં જવાનું, મુસલમાનેનીજ માટે ભાગે વસ્તી, હિંદુએ, તે પણ માંસ--માછલીના ખાનારા, પાણીની મહા મનાયે, લા। તામસિક પ્રકૃતિના, વાતવાતમાં કુહાડીના ઘા કરતાં વાર લગાડે નહિ, કાળું સુંથણું, કાળું લાંખું પહેરણુ અને ખંભે કુહાડી લઇને નિકળેલે! માણસ જો ક્રાઇ એકલાને જંગલમાં મળી ગયે! હાય તા છાતી ધડકયા વગર ન રહે. રખેને શું કરશે ? આવા મુલકમાં પ્રવેશ કરવા, એ કેટલે। કઠિન છે, એ હે સમજી શકાય તેમ છે. ઘણી વખત અજાણી વસ્તુમાં ભય વધારે લાગે છે. જ્યારે કેટલીક વખત અજાણી વસ્તુમાં જો કાઇએ ભડકાવ્યા ન હેાય । નિર્ભયતા Page #81 -------------------------------------------------------------------------- ________________ ૩૨] મારી સિંધયાત્રા પૂર્વક પસાર પણ થવાય છે. પછી ભલેને ભયંકર રસ્તો હેય. આબુથી ઉદયપુર જતાં એક ભયંકર જંગલમાં અમે ઉતરી પડેલા, એવું ભયંકર કે આખી જીંદગીમાં કોઈ વખત નહિ જેએલું, છતાં નિર્ભયતા પૂર્વક તેમાં ચાલ્યા ગએલા. એક વખત માત્ર ૬ ફીટ ઉપર બેઠેલે વાઘ એકાએક મારી નજરે પડ્યો. જરાક ક્ષોભ થયો, પણ તત્કાળ વાઘ ઉઠીને પુંઠ ફેરવી ચાલતો થયો. જે કેાઈએ પહેલાંથી જ ડરાવી માવી હોત, તો વાઘ મળત કે ન મળત, પરંતુ આખું યે જંગલ ચારે તરફ આંખો ફેરવવામાં ને છાતીની ધડકનમાં જ પસાર થાત. ભયના ભણકારા. સિંધના વિહારના પ્રારંભમાં જ ભયના ભણકારા લોકોએ કાનમાં નાખ્યા હતા. “ સિંધ તે રાક્ષસી મુલક છે.” “સિંધમાં સાપનો એટલો બધે ઉપદ્રવ છે કે ચાલતાં ઉડીને માણસના માથા ઉપર ચડી બેસે અને ફૂંક મારી પ્રાણ લઈ ચાલતો થાય.” “ રેતીનાં રણ એટલાં બધા જબર છે કે એક વંટોળી આવે તો ગામનાં ગામ દટાઈ જાય.” “ માંસાહાર એટલો બધું છે કે કેઈ નાના ગામમાં તે આપણુથી ઉભું પણ ન રહેવાય, આવા પાપી મુલક આ છે.” એકે તે ઉમેર્યું: “સિંધની ભૂમિજ એવી છે કે તે ભૂમિમાં પગ મૂકતાં જ બુદ્ધિ ભ્રષ્ટ થયા વગર રહેતી નથી.” આની પુષ્ટિમાં શ્રવણની કથા સંભળાવી. શ્રવણ એક કાવડના બે પલ્લામાં માતાપિતાને બેસાડી કાવડ પોતે ઉપાડી માતાપિતાને સડસઠ તીર્થની યાત્રા કરાવવા લઈ નિકળ્યા. ઘણું યાત્રાઓ કરાવ્યા પછી એક વખત માતાપિતાને ઉપાડી જતાં જતાં એના વિચારમાં પરિવર્તન થયું. “આ ઘરડાં ઢાંચાઓને ઉપાડી ઉપાડીને ક્યાં સુધી ફરીશ ?” ગુસ્સામાં કાવડ નીચે પટકી. માતાપિતાને કહ્યુંઃ “જાત્રા કરે તો કરે, નહિં તો પડે ખાડમાં, મારાથી હવે ઉપાડીને Page #82 -------------------------------------------------------------------------- ________________ સાધન અને સહકાર [ ૩૩ ચલાતું નથી. માતાપિતાની ભક્તિ માટે મરી પડનારો શ્રવણ આજે ભક્તિશન્ય બન્યો. માતાપિતા સ્તબ્ધ થયાં. “આ હાલા શ્રવણને આજે આ શું સૂઝયું?' છેવટની અવસ્થાએ પહેચેલાં માતાપિતા ગભરાયાં, શ્રવણને આજીજી કરીઃ “ભાઈ ! થેડું ચાલ, પછી જેમ તને ગમે તેમ કરજે. મહા મુસીબતે શ્રવણે કાવડ ઉપાડી અને થોડું ચાલ્યું, ત્યાં શ્રવણના વિચારો ફર્યા. પિતાની દુર્ભાવના માટે–માતાપિતા પ્રત્યેના અવિવેક માટે તેણે ભૂરિ ભૂરિ માફી માગી. અને પશ્ચાત્તાપ કર્યો. જે ભૂમિમાં શ્રવણની શ્રદ્ધા ઓસરી ગઈ હતી, એ ભૂમિ તે સિંધભૂમિ. થોડું ચાલ્યા પછી દુર્ભાવના દૂર થઈ, તે ભૂમિ તે મરૂભૂમિ (મારવાડ). તમે જોશે તે ખબર પડશે કે સિંધમાં વાણીયા કે બ્રાહ્મણ, કેાઈના દિલમાં જરા યે અરકારે નથી. ગમે તેવી અનીતિ કે અધર્મ કરતાં સંકેચાશે નહિં.” વિગેરે. દઢ નિશ્ચય આવી આવી સિંધ સંબંધી અનેક વાતો અમારા કાને ઉપર પડવા લાગી. સુખ દુઃખ કિંવા ભય કે નિર્ભયતા એ બધું માનસિક ભાવના ઉપર આધાર રાખે છે. વસ્તુ એકની એક હોવા છતાં એકને સુખકર થાય છે, બીજાને દુઃખકર થાય છે. એકને એક સમયે સુખકર થાય છે, તેને જ, બીજા સમયે દુઃખકર થાય છે. અમારા જેવા સાધુઓ અને તેમાં કે અમારી મંડળી, કે જેણે દેશના દેશે ખુલ્લા છે. ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ હજાર માઈલોની મુસાફરીઓ આ પગેથી થઈ ચુકી છે, તેમને ગમે તેવા વિકટ પ્રદેશમાં જવામાં, બીજા ભયની તો જરાપણ પરવા ન રહે. એક જ વસ્તુ વિચારવાની અને તે ભિક્ષાની–ગોચરીની, કમમાં કમ દિવસમાં એક વખત આ પેટની ક્ષુધાની નિવૃત્તિને માટે અન્ન મળી જતું હોય તે પછી બીજી વસ્તુને ભય રાખવાને ન હોય. અને જે આત્મવિશ્વાસ પાકે છે, તે ભિક્ષા એ પણ કોઈ ચીજ નથી. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૩૪] . મારી સિંધયાત્રા કહેવાની મતલબ કે ભયજનક અનેક વાતો અમારી પાસે આવવા છતાં, અમે તેથી બિલકૂલ બેદરકાર હતા. એમાં ત્રણ કારણ હતાં –એક તો સુતિનઃ પરિપત્તિ એ સિદ્ધાન્તમાં હું માનનારે. બીજું, એક નવો દેશ જેવાની તમન્ના. ત્રીજુ એવા દેશમાં જે ગુરૂદેવ કંઈ શક્તિ આપે, તો કંઈક સેવા કરવાની ભાવના. આ ત્રણ બાબતોએ મારા મનને એટલું બધું દઢ બનાવ્યું કે ગમે તે ભોગે સિંધમાં જવું તે ખરું જ. સિંધ તરફ પ્રસ્થાન કર્યાના જેમ જેમ સમાચારો વર્તમાનપત્રમાં બહાર પડતા ગયા, તેમ તેમ મિત્રો, સ્નેહીઓ અને ભક્તોના પત્રોને રોજને રેજ દરેડે પડવા લાગ્યો. એ પત્રોમાં બેજ બાબતો હતીઃ અમારા સાહસ માટે અનુમોદના અને કેટલાકે તરફથી એવા દેશમાં નહિં જવા માટેની ભલામણ. સિંધના માર્ગો | સિંધમાં પ્રવેશ કરવા માટે અનેક રસ્તાઓની સૂચિ અમે મેળવી હતી. ખાસ કરીને “ગવર્નમેન્ટ સર્વિસના” ટ્રીંગનેમેટ્રીકલના સિંધ સુધીના નકશા અમે મેળવ્યા હતા. સિંધમાં જવા માટે, જુદે જુદે સ્થળેથી અનેક રસ્તાઓ મૌજૂદ છે. ગુજરાતથી આવનારાઓ માટે વીરમગામથી નગરપારકર થઈ ઈસ્લામકર, મીઠી, જુદો, મીરપુરપાસ થઈને હૈદ્રાબાદ અને કરાચી જઈ શકાય છે. કાઠિયાવાડમાંથી મોરબી, માળીયાનું રણ, કચ્છ અને કચ્છમાંથી ખાવડાના રણમાં થઈને અથવા નખત્રાણું થઈને અડીના, ઠઠ્ઠા થઈને કરાચી જઈ શકાય છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ સાધન અને સહકાર [૩પ પંજાબથી જવાવાળાઓને માટે પંજાબથી મારવાડમાં આવવું જોઈએ. અને મારવાડથી જોધપુર લાઈને મીરપુરખાસ અને હૈદ્રાબાદ વિગેરે. મુલતાન તરફથી આવનારા રેલવે લાઈને સક્કર (રેહરી) થઈને હૈદ્રાબાદ આવી શકે છે. અમારે મારવાડમાંથી સિંધમાં આવવાનું હતું. એટલે શિવગંજથી મારવાડના પ્રાંતને ઉલ્લંઘન કરી બાલોતરા, આવી રેલના પાટાને રસ્તો પકડો, એ અમારો ઇરાદો હતો. અને અમે તેજ પ્રમાણે વિહાર કર્યો. કાશીલ જગત - એક બીજી બાબત તેજ પ્રસંગે અમારા ખ્યાલમાં આવી. આ વિહાર એવો નહિ હતો કે એકલા અમે સાધૂજ હાઈએ. ગૃહસ્થની મંડળી પણ અમારી સાથે ચાલવાની હતી. કરાચીના સંધ તરફથી સ્વયંસેવકે અમારી સાથે રહેવાના હતા. એટલે જેમ માણસની સંખ્યા વધારે તેમ વ્યવસ્થાનો બંદોબસ્ત પણ વધારે હોય, એ સ્વાભાવિક છે. અમારે પગે ચાલતાં ચાલતાં દરેક સ્ટેશને મુકામ કરવાનો હતો. સ્ટેશન ન્હાનાં હોય કે મેટાં. કોઈ સ્થળે ગૃહસ્થાને યોગ્ય સગવડતા મળી પણ શકે અને ન પણ મળી શકે. ભિન્ન ભિન્ન પ્રકૃતિના માણસો પરિચયમાં આવવાના હતા. આજે જગત્ શંકાના ચકડોળે ચઢેલું છે. નાના પ્રકારની શંકાઓ કરતાં મનુષ્યને વાર લાગતી નથી. અને તેમાંયે સાધુઓના નામથી લકે એટલા બધા ભડકેલા છે કે ગમે તેવો શિક્ષિત માણસ પણ એકદમ નિઃસંકોચ ભાવે તો સ્થાન ન આપે. સી. આઈ. ડી. એ પણ સાધુને વેશમાં ફરે અને ચાર-ડાકુઓ પણ સાધુના વેશમાં ફરે, દેશદ્રોહીઓ પણ સાધુના વેશમાં ફરતા રહે અને રાજદ્રોહીઓ પણ સાધુના Page #85 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ] મારી સિંધિયાત્રા વેશમાં છુપાતા રહે. આવી સ્થિતિમાં, સારા નરસાનો જ્યાં સુધી પરિચય ન થાય, ત્યાંસુધી સારા ઉપર પણ અજાણ્યા માણસને તો એકદમ વિશ્વાસ ન જ બેસે. સ્ટેશનોના સ્ટેશન માસ્તરો શિક્ષિત હોય છે, સમજદાર હોય છે, છતાં તેઓ મેકર ખરાજ. એમને પણ પિતાની નોકરીનો અને ઉપરિ અધિકારીનો ખ્યાલ રાખવાની જરૂર ખરી જ. આ સ્થિતિમાં અમારી મંડળી કેઇને પણ ભાર રૂપ ન થાય, અને અમારી મંડળી પ્રત્યે કેઈને અવિશ્વાસ લાવવા જેવું પણ ન થાય, એવો કંઈપણ પ્રબંધ કરવો, મને આવશ્યક જણાય. સાધને ત્રીસ બત્રીશ વરસની વાત છે. જ્યારે અમે બંગાલમાં ગુરૂદેવ શ્રી, વિજયધર્મસૂરિ મહારાજની સાથે વિચરતા હતા, ત્યારે અજાણ્યા પ્રદેશેમાં વગર સાધને વિચરવામાં કેવી મુશ્કેલીઓ ઉભી થાય છે, એનો ખૂબ અનુભવ થએલો અને તેમાં ય જ્યારે અમારી સાથે સ્વયંસેવકોની એક સારી ટુકડી સાથે ચાલવાની હતી, તો પછી તેમને પણ, તેમની સેવામાં જેટલાં અનુકૂળ સાધનો શક્ય હોઈ શકે, તેટલાં મેળવવાં, એ જરૂરનું હતું. અમને ખબર હતી કે જોધપુરલાઈનમાં પાણીની ઘણુજ મુશીબત છે. આખા દિવસમાં એક જ ટ્રેન એવી પસાર થાય છે કે જેમાં પાણીની એક ટાંકી રહે છે અને તે તમામ સ્ટેશનવાળાઓ પોતાને જરૂર પૂરતું પાણી ભરી લે છે. પછી બીજા દિવસે ભરે. તે દરમિયાન જે કંઇક કારણસર પાણુ ખૂટી ગયું હોય તે પાણી વિના બિચારા તપસ્યા કરે. આવી સ્થિતિમાં પસાર થતાં જેટલાં સાધને વધારે, તેટલી અનુકૂળતા વધારે, એમ લાગ્યું. સિંધનો વિહાર એ કંઇ અમારે માટે બહુ લાંબે વિહાર ન હતો. દોઢ-દોઢ કે બબ્બે હજાર માઈલની એક સાથે મુસાફરી કરનારને ૫૦૦ Page #86 -------------------------------------------------------------------------- ________________ સાધન અને સહકાર [ ૩૭ - - - - - - - - - - - - - માઈલની મુસાફરી એ કંઇ વધારે ન હતી. મુસાફરી થોડી હોવા છતાં ગામની, ભિક્ષાનાં ઘરોની, પાણીની, ઠહેરવાનાં મકાનની, તે દેશના મનુષ્યના સ્વભાવની-વિગેરે વિગેરે કંઈક અગવડતાઓ નજર સામે આવતી હતી. તેમાં જેટલી રાહત મળી શકે, સરળતા પ્રાપ્ત થઈ શકે તેટલી કરી લેવી જરૂરની હતી. સરકારી સહાયતા. મને જણાવતાં ખુશી થાય છે કે અમારા વિહાર સંબંધી ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા” તરફથી અને જોધપુર સ્ટેટ તરફથી સારામાં સારી અનુકૂળતા કરી આપવામાં આવી હતી. “ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાના એસિસ્ટન્ટ પોલીટીકલ સેક્રેટરી મેજર Gaisford સાહેબે એક જનરલ પરિચયપત્ર-રેકમન્ડેશન લખી આપ્યો હતો કે જેને ઉપયોગ અમે ગમે ત્યાં, ગમે તે ઓફીસરની આગળ કરી શકીએ. તે પત્ર આ છે – This is to state that I have been requested by Muni Vidya Vijayji, a Jain monk, to give him a general letter of recommendation to help him in his Journey on foot from Rajputana to Karachi. Muni Vidya Vijayji has been known to me for several years both in Central India and Rajputana, and enjoys the reputation of being a Sanskrit scholar. He was, for several years, the Principal of the Jain Pathshala in Shivpuri in Gwaliar state where I first met him. It is to be hoped that, both Page #87 -------------------------------------------------------------------------- ________________ મારી સિધયાત્રા he and those friends who accompany him will be afforded every facility in their arduous travels. ૩૮ ] New Delhi. The 25th. January 1937 આવીજ રીતે જોધપુર સ્ટેટે ત્રણ સરક્યુલર કાઢીને અમારી પાર્ટીને ઘણીજ અનુકૂળતા કરી આપી હતી. એક સૂચના ચીફ મીનીસ્ટર સાહેછે. જોધપુર રાજ્યની હદમાં આવતાં તમામ હાક્રમે ( પરગણા એપીસર ) ઉપર મેાકલાવી હતી. બીજી સૂચના જોધપુર રેલ્વેના ચોક્ ટ્રાફીક મેનેજર સાહેબે બાલેાતરાથી ડેડ હૈદ્રાબાદ પાસેના મીરાની સ્ટેશન સુધીના સ્ટેશન માસ્તરા ઉપર મેાકલાવી હતી. અને ત્રીજી સૂચના પેાલીસ સુપ્રીન્ટેન્ડેન્ડ સાહેબે તમામ પેાલીસ સ્ટેશનો ઉપર મેાકલાવી હતી. જે સૂચનાઓમાં અમારી મંડળીને બની શકે તે, તમામ સગવડ કરી આપવા માટે જણાવવામાં આવ્યું હતું. ચીફ મીનીસ્ટર સાહેબને જે હુકમ નિકળેલા તે આ છે ઃ No. 4506 From, The chief Minister, P. Gaisford (Major) Political Department, Government of India. Government of Jodhpur Jodhpur. Dated Jodhpur 21st, January, 1987 Page #88 -------------------------------------------------------------------------- ________________ To, સાધન અને સહકાર The Hakim Barmer Muni Vidya Vijayji accompanied by other Sadhus will leave Sirohi for Karachi shortly on foot and pass through your district. I shall be glad if you will kindly arrange that all possible facilities are afforded to him on the way. [32 D. W. Field Chief Minister. જોધપુર રેલ્વેના ચીક્ દ્નારીક મેનેજર સાહેબે બધાં સ્ટેશન માસ્તરાને જે સૂચના કરી હતી, તે આ છે :~ Jodhpur Railway No. C. G. 552 T /2/ 307 Jodhpur dated the 17th, Feb. 37. Re:-Visit of Muni Vidya Vijayji with his party in Rajputana and Sind. Jain Muni Vidya Vijayji with his Party is leaving Balotra for Karachi shortly and have permission to proceed along the line and to occupy Page #89 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ] મારી સિંધયાત્રા any shelter and shed available at the station. Please render every facility possible. DRB/IMS Ag. Chief Traffic Manager. To, All station Balotra to Mirani. C/- Chief Minister Jodhpur in reference to his D. O. No, 5744 of 17/2/37 to the Manager. Jain Muni Vidya Vijayji C/o Head Jain school, Jalor with reference to his D. 0. letter dated 1/2/37 to the Chief Minister, Jodhpur. ઉપર પ્રમાણે બને ગવર્નમેન્ટ તરફથી મળેલાં સાધનથી, અમારી મંડળીને ઘણું જ અનુકૂળતા થઈ હતી. હાનાં કે મહેતાં તમામ સ્ટેશને ઉપર સારી રીતે સ્થાન મળી જતું, તેમજ પાણી વિગેરેની વ્યવસ્થા પણ ગૃહસ્થ આસાનીથી કરી શકતા. જોધપુર રાજ્યના હુકમને આધારે બે ઉંટના સવારે તહેસીલ તરફથી, એક ઊંટ સવાર પિોલીસ તરફથી, એમ ત્રણ ઉંટના સવારે ઠેઠ જોધપુરની હદ સુધી સાથે રહેતા હતા. આ સિવાય બીજી જે જે કંઈ અનુકૂળતાઓ આવશ્યક જણાતી, તે તે અનુકૂળતાઓ જલ્દી પ્રાપ્ત થતી. જોધપુર રેલ્વેમાં ઘણે ભાગે સ્ટેશન માસ્તરે જોધપુર સ્ટેટના જ બ્રાહ્મણો કે કાયસ્થ હતા. તેઓ પોતે સજજન હાઈ અને એવા વિકટ દેશમાં ત્યાગી સાધુનું વિચરવું જોઈ ઘણુજ ખુશી થતા અને પિતાથી બની શકતી તમામ ભક્તિ કરવાને તૈયાર રહેતા. WWW.jainelibrary.org Page #90 -------------------------------------------------------------------------- ________________ સાધન અને સહકાર [૪૧ કરાચીસંઘને બંદોબસ્ત કરાચીના સંધ તરફથી દસ-દશ પાંચ-પાંચ જણની ટુકડીઓ અવારનવાર આવજાવ કરતી હતી. અમુક સ્થાનથી અમુક સ્થાન સુધી પહોંચાડવાનું કામ તે ટુકડીઓએ વહેંચી લીધું હતું. કરાચી સંધની વ્યવસ્થા બાલોતરાથી શરૂ થઈ હતી. શ્રીયુત ભાઈ નરભેરામ નેમચંદ અને ભાઈ જટાશંકર પોપટલાલ–એમણે બધી વ્યવસ્થામાં આગેવાની ભર્યો ભાગ લીધો હતો. ભાઇ જટાશંકર પોપટલાલ અને શ્રીયુત મણીલાલ ગુલાબચંદ મહેતા, એ બેની વિહાર પાર્ટીમાં ખાસ આગેવાની હતી. એ પ્રમાણેની વ્યવસ્થા, સાધન અને સહકારપૂર્વક અમે અમારી યાત્રા લંબાવી હતી. Page #91 -------------------------------------------------------------------------- ________________ – ૫ – મારવાડ ******************** ** ** * * ** "/-*-*r r * e * * *: *** ** * * *** ** * ** * * ** ***** શિવગંજથી કરાચી સુધીના લગભગ પાંચસો માઈલના વિહાર દરમિયાન જુદા જુદા રીતરિવાજે, જુદા જુદા વેષ, જદી જુદી ભાષાઓ અને જુદી જુદી રહેણીકરણીને લક્ષ્યમાં લઈને, એ પ્રાંતના વિભાગ કરીએ તો, તેના અનેક વિભાગે કરી શકાય. “બાર ગાઉએ બોલી બદલાય' એ કથન પ્રમાણે અમારી આ આખી યાત્રામાં છેડે થોડે દૂર | જતાં કંઈક નવીન નવીનજ જોવાનું અને જાણવાનું મળતું. આ દષ્ટિએ ઘણું વિભાગે પાડી શકાય, પરંતુ તેમ ન કરતાં શિવગંજથી બાલોતરા, કે જે ખાસ મારવાડી મુલક કહેવાય છે, અને તે પછી બાલોતરાથી મુણાબાવ, કે જેમાં બાડમેરને સમાવેશ થાય છે, અને જે “માલાણું ના નામથી પ્રસિદ્ધ છે. મુણુંબાવથી મીરપુરખાસ, કે જે ઘાટ અને નારના નામથી ઓળખાય છે. મીરપુરખાસથી હાલા, હાલાથી હૈદ્રાબાદ અને હૈદ્રાબાદથી કરાચી–એ * * * *********** ** *** * * **** ** ** ****** *** * * ***** *** ****** Page #92 -------------------------------------------------------------------------- ________________ મારવાડ ૪૩ પ્રમાણે અમારા આખા વિહારને હું વિભક્ત કરવા ચાહું છું. જો કે સિંધનો મુલક “માલાણું” છોડ્યા પછી-એટલે ખરેપાર સ્ટેશનથી શરૂ થાય છે. લેકેનું આશ્ચર્ય શિવગંજ છેડયા પછી, એ વાત જાહેર થઈ ચુકી હતી કે અમારો વિહાર સિંધને માટે થઈ રહ્યો છે. મારવાડની પ્રજા, કે જે ખાસ ગામડાઓમાં રહેનારી છે, એને તો અમારું સિંધ જવું સાંભળીને આશ્ચર્ય થતું.. એમના ગામમાં–મારવાડનાં એ ન્હાના ન્હાનાં ગામોમાં જ સાધુઓ કવચિત્ નજરે પડતા હોય, તો પછી સિંધ અને કરાચીનું નામ સાંભળીને બિચારા આભા બની જાય, તો એમાં આશ્ચર્યજ શું છે? જેનોની વસ્તી શિવગંજથી જે જે ગામમાં થઈને અમે મારવાડને મુલક પસાર કર્યો, તેનાં ગામો ભરચક જૈનોની વસ્તીવાળાં છે. નજીક નજીક ગામો છે. હજાર હજાર, પાંચસો પાંચસે કે અઢીસો અઢીસે ઘરો એક એક ગામમાં જૈનેનાં છે. મંદિરો અને ઉપાયો છે. બહુ શિક્ષિત નહિ હોવા છતાં, શ્રદ્ધાળુ અને ભક્તિવાળા છે, બહુ સારા પૈસાદાર છે. છતાં આવાં ગામોમાં પણ સાધુ-સાધ્વીઓ બહુજ ઓછા વિચારે છે. સાધુ-સાધ્વીઓના ઉપદેશના અભાવે આવા લોકો વખત જતાં ધર્મમાં શિથિલ બને અને પરધર્મમાં મળી જાય, તે તે બનવા જોગ છે. ઘોર અજ્ઞાનતા આ દેશના લોકે પૈસાદાર, અને ધર્મના શ્રદ્ધાળુ હોવા છતાં, કંઇક જડતાને ભાગ વધારે માલૂમ પડે છે. કોઈ પણ ગામ પ્રાયઃ ખાલી નહિ WWW.jainelibrary.org Page #93 -------------------------------------------------------------------------- ________________ ૪૪] મારી સિંધિયાત્રા હોય, જ્યાં બે કે તેથી વધારે તડ ન હોય. નજીવી બાબતોમાં તડ પાડી નાખવાં, એ તે એમને મન સહેલી વાત છે. ભાઈ ભાઈઓમાં અંગત ઠેષ હેય, તેને ઝગડો સમાજમાં કે ધર્મસ્થાનકમાં લાવીને નાખે અને તેના લીધે આખું યે ગામ ઝઘડામાં સંડોવાયેલું રહે. કઈ કઈ ગામમાં સ્થાનકવાસી અને મંદિરમાર્ગીઓના ઝઘડા હોય, તે કઈ ગામમાં સ્થાનકવાસી અને તેરાપંથી વચ્ચે ઝઘડા હય, જ્યારે કઈ કઈ ગામમાં ત્રણ થઈ ” ને “ચાર થઇ ”ના પણ ઝઘડા જેવાયા. સંસ્થાએ - છેલ્લાં થોડાક વર્ષોથી, આ પ્રાન્તમાં જુદી જુદી પાઠશાળાઓ, છાત્રાલયો વિગેરે સ્થાપિત થવા લાગ્યાં છે, પરંતુ એ સંસ્થાઓ પણ એક બીજાની ઇર્ષા અને નિંદાના લીધે પ્રગતિશીલ બની શકતી નથી. જોઇને કંઇક આંખ ઠરી શકે એવી એક સંસ્થા આ દેશમાં જેવાણી અને તે ઉમેદપુરનું “જન બાળાશ્રમ.” પરંતુ આ સંસ્થા માટે પણ ઘણું ગામોમાં વિરોધના સુર સંભળાયા. સંસ્થાના વર્તમાન સંચાલકે માટે અને સંસ્થાના વહિવટ માટે અનેક વાતો સંભળાઈ; પરન્તુ એમાં કેટલું સત્ય હશે એ તો જ્ઞાની મહારાજ જાણે. * આવીજ રીતે આહારમાં અને જાલોરમાં પણ જૈન સંસ્થાઓ મૌજૂદ છે. જાલોરની સંસ્થા પ્રસિદ્ધ ઇતિહાસવેત્તા પંન્યાસજી શ્રી કલ્યાણવિજયજીના પરિશ્રમને આભારી છે. આ સંસ્થા માટે પણ તે પ્રાન્તની જનતામાં એવો જ વિરોધ દેખાયો. જાલોરમાં એક સારામાં સારું પુસ્તકાલય છે, એ પણ શ્રી કલ્યાણવિજયજી મહારાજને આભારી છે. તીખીમાં પણ એક સંસ્થા છે. આમ મારવાડી પ્રજામાં ધાર્મિક અને વ્યાવહારિક શિક્ષણને માટે છુટા છવાયા પ્રયતને થઈ રહ્યા છે, એ ખુશી થવા જેવું છે. પરંતુ દરેક સંસ્થાની પાછળ કંઇને કંઇ કાળું ચિત્ર લોકે Page #94 -------------------------------------------------------------------------- ________________ મારવાડ [૪૫ ખડું કરેજ છે–બતાવેજ છે. આવા ધનાઢય અને જેનોની મોટી વસ્તીવાળા પ્રાન્તમાં તો કઈ સારા સ્થળે બધાઓના સંગઠન પૂર્વક એક વિશાળ ગુરૂકુલ ખોલવામાં આવે, તો ડાં વર્ષોમાં આ દેશ પ્રકાશમાં આવી શકે. પરતુ ચૌદમી સદીમાં જીવી રહેલી પ્રજા અને વાતવાતમાં ઝઘડા ઉભા કરનારી પ્રજા આટલા સંગઠનની સ્થિતિએ આવે, એને તે કદાચ સે વર્ષ જોઇશે. જાલોરનો કિલ્લે આ પ્રાન્તમાં કેટલાંક દર્શનીય સ્થાને, ઇતિહાસ અને પુરાતત્વના શોખીનને માટે પણ ઘણાં ઉપયોગી છે. આવાં સ્થાનમાં “જાલોરને કિલ્લો ” એ સારામાં સારું સ્થાન ગણી શકાય. “ જાલોરને કિલ્લે” એ ઈતિહાસ પ્રસિદ્ધ એક વખતનો સુવર્ણગિરિ છે. જેનશાસ્ત્રોમાં સુવર્ણ ગિરિ, કનકાચલ, સુવર્ણચલ, સુવર્ણભૂભૂત કલ્યાણભૂધર, કાચનગિરિ, કનકાદિ, સુવર્ણશૈલ વિગેરે અનેક નામોથી એને ઉલ્લેખ મળે છે. આ પર્વતના ઉલ્લેખ સાથે જાવાલિપુરનો ઉલ્લેખ પણ આવે છે. આ જાવાલિ પુર એજ આ સુવર્ણગિરિની તળેટીમાં વસેલું અત્યારનું જાલોર છે. આચાર્ય મેરૂતુંગસૂરિએ, પિતાના “વિચારશ્રેણી” ગ્રંથમાં રાજા નાહડના રાજ્યકાલનું વર્ણન લખ્યું છે. એમાં જણાવ્યું છે કે – નાહડ રાજાના વખતમાં ૯૯ લાખ રૂપિયાની મિલકત ધરાવનારાઓને પણ જ્યાં રહેવાને સ્થાન નહોતું મળતું, એવા જોરની પાસેના સુવર્ણગિરિ પર્વતના શિખર ઉપર “ ચક્ષવસતિ ” નામને મહાવીર સ્વામિને મહાપ્રસાદ તૈયાર થયે.” આ કથન બતાવી આપે છે કે એક વખતે આ કિલ્લા ઉપર કરડાધિપતિજ રહેતા હતા. Page #95 -------------------------------------------------------------------------- ________________ મારી સિધયાત્રા ઇતિહાસકારાનું કથન છે કે, ‘ નાહડ એ વિક્રમાદિત્યની ચેાથી પેઢીએ થયા હતા અને તેના સમય વિ. સ, ૧૨૬ થી ૧૩૫ સુધીના છે. એટલે વિક્રમની ખીજી શતાબ્દિની બીજી પચ્ચીસીમાં અહિં મદિર ( યક્ષવસતિ ) બન્યું, એ ચેાસ થાય છે. ૪૬ ] * " તે પછી વિક્રમની તેરમી સદીમાં પાર્શ્વનાથ ચૈત્ય’ અને ‘ અષ્ટાપદ ’ એ નામનાં દિશ બન્યાના ઉલ્લેખ મળે છે. પાર્શ્વનાથ ચૈત્ય ’ વિ. સ'. ૧૨૨૧ માં કુમારપાલ રાજાએ બનાવ્યુ હતુ. વિ. સ. ૧૩૬૮માં અલ્લાઉદીન ખીલજીના લશ્કરે . જાલાર અને તેની પાસેના સુવર્ણુ ગિરિ ઉપર પેાતાના અધિકાર જમાવ્યેા હતેા અને જનમદિરના નાશ કર્યાં હતા. તે પછી વિક્રમની સત્તરમી શતાબ્દિમાં રાઢેડવીય મહારાજ ગજસિ’હજીના વખતમાં પાછું આ ‘ સુવ`ગિરિ તીથ જીવતું જાગતું થવા પામ્યુ હતુ. : . > વર્તમાનમાં આ તીર્થ મારવાડમાં તીથ' તરીકે ખાસ્સુ પ્રસિદ્ધ છે. ભાદરવા:વિદ ૧૦ અને માધ સુદિ ૧–એમ બે વખત અહિં મેળા ભરાય છે. અહિં' અત્યારે પાંચ જૈનમ દિા છે, જેમાં ‘મહાવીર સ્વામીનું મદિર', અષ્ટાપદનું મંદિર ’ ( ચેામુખજીનુ ) અને · પાર્શ્વનાથનું મ*દિર ' આ ત્રણ મ*દિરા મુહણેાત જયમલજીના વખતની મૂર્તિઓથી સુશાભિત છે. પ્રાચીન કારિગરીના સુંદર નમૂના રૂપ છે. મહાવીર સ્વામિનું મંદિર તે! ઘણું ઊંચું છે અને વધારે આકર્ષક છે. આ ઉપરાંત રાજમહેલ, સરકારી મકાનો, શિવમંદિર વિગેરે પણ છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ મારવાડ [ ૪૭ આ જાહેરને કિલ્લે અથવા “સુવર્ણગિરિ ” અને “જાલોરના સંબંધમાં ઇતિહાસવેત્તા મુનિરાજ શ્રી કલ્યાણવિજયજીએ “જૈન” પત્રના જ્યુબિલી ” અંકમાં ઐતિહાસિક પ્રમાણેથી ભરપૂર એક સુંદર લેખ લખ્યો હતે. આ લેખ ઉપરથી ઇતિહાસ પ્રેમીઓને ઘણું જ જાણવાનું મળે તેમ છે. જાલેરના કિલ્લા ઉપરાંત જાલેર ગામના જૈનમંદિરે પણ જૂનાં અને દર્શનીય છે. નવ મંદિર છે. મૂર્તિઓ મોટી સંખ્યામાં છે. પરંતુ દુઃખનો વિષય છે કે એકાદ મંદિર સિવાય લગભગ બધાં યે નિસ્તેજ અને ખૂબ આશાતનાવાળા છે. ગંદકી પણ ઘણી. સેંકડો ઘર જૈનેનાં હેવા છતાં, મંદિરની આ દશા? આપસના વૈમનસ્યના કારણે કદાચ મંદિરોની આ દશા રહેતી હશે. નાકેડા તીર્થ નાકોડા તીર્થ પણ એક સુંદર સ્થાન છે. આ પણ એક પ્રાચીન તીર્થ છે. ચોર તરફ પહાડો અને તેની વચમાં આવેલું આ તીર્થ “નગર ”ના નામથી ઓળખાય છે. અત્યારે અહીં ગામ–વસ્તી નથી, પરંતુ મંદિરોને જિર્ણોદ્ધાર થવાથી ધર્મશાળા અને બીજા મકાને ઘણું બન્યાં છે. જંગલ હોવા છતાં કુદરતી દક્ષ્ય ઘણું સુંદર છે. તેરમીથી સોળમી શતાબ્દિ સુધીના શિલાલેખો અહિં મળે છે. જેના શિલાલેખો ઉપર શાહી પુરતાં સાવધાનતા નહિ રાખવાના કારણે જાણે નવા શિલાલેખો ન કેતય હાય, એવું બનાવી દીધું છે. બાલોતરા સ્ટેશનથી ૬ માઈલ દૂર આ તીર્થ થાય છે. ઊંટ અને બેલ ગાડીએ જઈ શકે છે. બાડમેરથી જેસલમેરની યાત્રાએ જનારાઓ બાલોતરા સ્ટેશને ઉતરી આ તીર્થની યાત્રા કરી શકે છે. આ સ્થાનમાં આવવાથી ચિત્ત ખૂબ પ્રસન્ન થાય છે. વધુ રહેવા મન થાય છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ] મારી સિંધયાત્રા બે કાઉસ્સગીયા ઉપરનાં બે મોટાં તીર્થો ઉપરાન્ત, ગુડાબાલોતરામાં યતિશ્રી રાજવિજયજીના બગીચામાં પ્રાચીન બે કાઉસ્સગયા છે. તેના ઉપર ૧૨મીથી ૧૩મી શતાબ્દિ સુધીના લેખે છે. આ લેખો ઉપરથી જણાય છે કે ખંડેરગચ્છ'ના શ્રીયશોભદ્રસૂરિના શિષ્ય શ્રીશાન્તસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી હતી. કહેવાય છે કે પાસેની જમીનમાંથી આ બે કાઉસ્સગિયા નિકળ્યા હતા. કાઉસ્સગિયા ઘણુજ મને હર છે. અહીં જંગલમાં રાખ્યા કરતાં કોઈ સારા મંદિરમાં આને બિરાજમાન કરવાની જરૂર છે. જીવદયા પ્રચારક મંડળ, - મારવાડના આ પ્રદેશમાં અનેક દેવ-દેવીઓની આગળ પશુવધ થયા કરે છે. શિકાર થાય છે. અને અનેક રીતે હિંસા થાય છે. ખાસ કરીને દેવીઓના મેળામાં હજારો પશુ–વધ પ્રતિવર્ષ થયા કરે છે. આ હિંસાને અટકાવવા માટે પ્રયાસ કરનારી આ દેશમાં એક જ સંસ્થા છે, અને તે ગુડાબાલોતરાનું “જીવદયા પ્રચારક મંડળ.' યતિશ્રી રાજવિજયજી અને બીજા સંચાલકો આ સંસ્થાકારા અહિંસા પ્રચારનું પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છે. યતિશ્રી ઘણું સજજન છે. સેવાભાવી છે ને વિદ્વાન પણ છે. ગુડાબાલોતરામાં અમારી જે જે પ્રવૃત્તિ થઈ, તે યતિશ્રી રાજવિજયજી, થતિશ્રી નેમવિજયજી અને જીવદયા પ્રચારક મંડળના સેક્રેટરી ભાઈ સનરાજજીના પ્રયત્નને આભારી હતી. સિવાણાગઢ મારવાડના અહિં સુધીના પ્રદેશમાં સિવાણું અને જાલોર એ બે ગામ વધારે ઉત્સાહી અને જિજ્ઞાસાવૃતિવાળાં દેખાયાં. ગઢ સવાણામાં સ્થાનક Page #98 -------------------------------------------------------------------------- ________________ જ્ય વાસી અને તેરાપ'થીઓ સાથેની આખા દિવસની ચર્ચાઓ અને વ્યાખ્યાનો માટે લેાકેાની પડાપડી એ એના પ્રમાણુરૂપ હતાં. ત્યાંના લેાકાતી ધાર્મિક ઉદારભાવના પણ વધારે પ્રશંસનીય દેખાઇ. સિવાણા પણ એક જૂનુ ગામ છે. ટેકરી ઉપર મંદિર છે. દૂરથી ધણું સુંદર દેખાય છે. મારવાડ અહિ’ શેઠે વૃદ્ધિચંદ્રજી તુલસાજી અને શેઠ અમીચંદજી વિગેરે ગૃહસ્થા પશુ ઉદાર, ધર્મપ્રિય માલૂમ પડયા. તરાપથી શિવગ’જથી ખાલેાતરા સુધીનાં ૧૬ મુકામેામાં એકજ ગામ અમને મળ્યું કે જ્યાં ‘ જેને 'ની સારી વસ્તી હેાવા છતાં ભિક્ષા તે। દૂર રહી, ઉભા રહેવા માટે પણ કઇ સ્થાન આપવા તૈયાર ન હતું. તે ગામ છે અસાડા. અમારી સાથે અમારી પાટી ઉપરાન્ત, સિયાગઢના સાથી સવાસેા ગૃહસ્થે। હતા. કરાંચી સંધ તરફથી એ કાય કર્તા ભાઇ નરભેરામ નેમચંદ અને ભાઇ જટાશંકર પાપટલાલ પણ અહિં આવી પહેાંચ્યા હતા. ઘણી મહેનતના પરિણામે અમને થાડુંક સ્થાન મળી શક્યું. કારણ એકજ હતુ. અહિં જે જેતા હતા, તે બધા યે તેરાપંથી હતા. તેરાપંથીએને એમના ગુરૂઓ તરફથી એવા પાઠ શિખવવામાં આવે છે કે-‘તમારે, અમારા સિવાયના કાણુ સાધુને માનવા નહિં, સ્થાન આપવું નહિં અને ભિક્ષા આપવી નહિં. કારણુ અમારા સિવાય સાધુપણું કાષ્ઠમાં છેજ નહિં.' સાધુઓની વાત તે। દૂર રહી, તકલીફમાં આવી પડેલા કોઇ પણ જીવને પણ બચાવવા કશિશ ન કરવી, એ એમનો ઉપદેશ છે. આ ગામ આખું યે તેરાપંથીઓથી ભરેલું હતું. લેર્કાના સમજાવવાથી એક જણે ઘેાડીક જગા આપી. અપેારે, એક ઝાડ નીચે અમે બેઠા અને તેરાપંથી લેાકા બધા ભેગા થયા. ખૂબ ચર્ચા થઇ, બિચારા અભણુ, શુદ્ધ ઉચ્ચારણ પણ ન કરી Page #99 -------------------------------------------------------------------------- ________________ ૫૦] મારી સિંધયાત્રા શકે. ઘણુઓની તે ભાષા પણ આપણે ન સમજીએ. “સામયિકને બેલે “હમાઈ.” બાલોતરામાં પણ સ્થાનકવાસી અને તેરાપંથીનાં ઘર વધારે છે. થોડાક મંદિરમાર્ગી પણ છે. પાંચ મંદિર છે. ગ્રામીણતા શિવગંજથી તખતગઢ બિલકુલ નજદીક એટલે પાંચ છ કામ જેટલું હોવા છતાં, શિવગંજના વેશમાં અને તખતગઢના વેશમાં ઘણું અંતર પડી જાય છે. તખતગઢની સ્ત્રીઓનો વેશ લગભગ જાટ જેવો હોય છે. પુરૂષોના વેશમાં પણ ગ્રામીણતા વધારે દેખાય છે. જાડાં કપડાં, જાડે ખોરાક, જાડી બોલી અને લગભગ બધું યે જાડું. વિલાયતનું નામ નહિં, તે ફેશનનું ચે કામ નહિં. અહિંથી જેમ જેમ આગળ વધતા જઈએ છીએ, તેમ તેમ ગ્રામીણતા વધારે નજરે પડે છે. આગળ જતાં તે વાણિયે કે મજૂરએવો ભેદ બહુ વિચાર કર્યા પછી જ જાણું શકાય. રેતી અને ભંડીઆ ઉમેદપુર પછી રેતીનાં દર્શન શરૂ થાય છે. જાલોર પછી રેતી વધારે દેખાય છે. અને બાલોતરા પછી તે લગભગ રેગિસ્તાન શરૂ થાય છે. કપડું જરા નીચે મૂકે, એટલે હજારો મંઠિયા કપડાની સાથે વળગેલાં માલૂમ પડશે. એક ભઠીયું હાથથી ઉખેડવા જાઓ, એટલે ઝીણું પચાસ ફાંસે આંગળીમાં વળગશે. કોઈ કાઈ સ્થળે પગ એટલા ખેંચી જાય કે ફર્લોગ ચાલતાં ચાલતાં તે માણસ હાંફી જાય. રેતીમાં નહિ ચાલવાના મહાવરાવાળા માણસોને માટે રેતીમાં ચાલવું ઘણું જ કઠિન થઈ પડે છે. સન્માન અને આદર આપતી અશિક્ષિત એવી મારવાડની ભોળી પ્રજાની ભક્તિનો લાભ લઈ, મહા સુદિ ૧૧, તા. ૨૧મી ફેબ્રુઆરી રવિવારે અમે ખાતરી છેડયું. Page #100 -------------------------------------------------------------------------- ________________ માલાણી * મુલક મારવાડ, જહાં દેશ હે માલાણું, બહુ વસે મૂઢ, તહાં ઘણાં વસે બંધાણ. * * . ********// www * ** ** * * * * * * * * ** ** ** * *** * .w.* * * * ** * * મકરણનું નામ વાંચ્યા પછી, ઉપરને દુહો વાંચતાં વાચકોની શંકા થોડે અંશે દૂર થશે કે માલાણી” એ શું છે? માલાણું એ મારવાડનું એક પરગણું છે. બાલોતરા છોડ્યા પછી, પહેલું સ્ટેશન તીલવાડાનું આવે છે. લીલવાડાથી ઠેઠ ખોખરેપાર સુધીને મુલક એ માલાણું' કહેવાય છે. પહેલાં આ દેશ ગવર્નમેન્ટના હાથમાં હતું. હવે તે જોધપુરના તાબામાં છે. “માલાણી ” શાથી કહેવાય છે ? એ જરા વિચારી લઈએ. જોધપુરના રાજા વીરમદે અને મલીનાથ એ બે ભાઈઓ હતા. મલલીનાથ મહાત્મા પુરૂષ હતા. તેમનું મૂળ નામ માલાજી હતું. તેમના નામથી આ પરગણુનું નામ માલાણી પડયું છે. એ દેશમાં ષષ્ઠી વિભક્તિનો પ્રત્યય અણુ' વપરાય છે. બાપના નામની સાથે xxx"'" wwww *** * * * * * * w જwwwwww F Page #101 -------------------------------------------------------------------------- ________________ પર] માંરી સિધયાત્રા કે કોઈના પણ નામની સાથે “આણું” પ્રત્યય લગાવીને તેને પરિચય કરાવાય છે. અમાલખચંદજીના પિતાનું નામ ભેજા હેય, તે “અમોલખચંદજી જાણકહેવાય. વીરપાલના પિતાનું નામ ખેતાજી હોય તે “વીરપાલ ખેતાણુ” કહેવાય. એમ “માલાજી’ને દેશ એટલે માલાણું.” માલાજીને આ પરગણું સંપાયું ને માલાજી તે સાધુ થયા, મહાત્મા થયા. પણ દેશની ઓળખાણ “માલાણું” રહી ગઈ. તીવાડામાં આ મહાત્માનું “સમાધિ મંદિર બંધાયું છે. ત્યાં ફાગણ વદ અગ્યારસથી ચૈત્ર સુદ અગ્યારસ સુધી મેળો ભરાય છે. મોટે ભાગે ઢોરનો આ મેળા હોય છે. માલાજી ઉફે મલ્લીનાથજીની અનેક ચમત્કારિક વાતો ચાલે છે. લેક રવભાવ આવાજ કોઈ કવિએ અહિંની સ્થિતિ એક દુહામાં સમજાવી છે – પેદલ બેંહન, ભૂશિયન, પવન ખારાં પાણી, પેરણું ફાટા કાપડા, યે હૈ દેશ “માલાણી.' ' માલાણીના લેકની પ્રકૃતિ સંબંધી ઉપરનો દુખે કંઈક ઝાંખી કરાવે છે. માલાણી પરગણામાં વસ્તી બહુ છુટીછુટી છે. ગેળ છત્રીના આકારમાં માટી અને ઘાસનાં ઝુંપડાં, જેની ગોળ દીવાલો લાકડાં અને માટીથી બનાવી એકજ દરવાજો અંદર જવા આવવાનો રાખે છે. આવા મકાનોને “ઢાણી ” તરીકે ઓળખાવાય છે. આ પરગણુના ઠાકરની ઘણે ભાગે સ્થિતિ કેવી છે, તે જાણવા માટે ઠાકર મનને ઠાટલે, મનમેં હી રાખે ઠાઠ, ધર્મ ચાદર એક હૈ, એઢિનવાલે આઠ. Page #102 -------------------------------------------------------------------------- ________________ માલાણું [૫૩ - કાલ ના 1 ના નામ આ એકજ દુહે બસ થશે. અંદરની પિલ અને ઉપરના ઠાઠને આ તાદશ ચિતાર છે. જોધપુર સ્ટેટે મોટા મોટા રેતીના પહાડોને કેતરીને આવા દેશમાં લાઈન કાઢી લોકોને ઘણું અનુકૂળતા કરી આપી છે. માલાણીની વસ્તી જોધપુર સ્ટેટનું આ “માલાણું' પરગણું બહુ મેટું કહેવાય છે. આ પરગણામાં ૫૫૦ ગામ છે. એમાં કહેવાય છે કે એકજ ગામ ખાલસાનું છે. બાકીનાં બધાં જાગીરદારના છે. કુલ ત્રણસો સવા ત્રણસો જાગીરદારે છે. તેમાં પાંચ મોટા જાગીરદારો છે. જાગીરદારોને દીવાની ફેજદારીને કંઈ અધિકાર નથી. દીવાની ફેજદારીનો અધિકાર જોધપુર સ્ટેટને છે. આખા પરગણાની કુલ વસ્તી ૧૭૮૪૩૮ મનુષ્યોની છે. જેન વસ્તી એમાં ૨૧૪ ગામ એવાં છે કે જેમાં થોડે ઘણે અંશે પણ જો વસે છે. ખાસ કરીને વીસાલા, બુતવાલા, ચેહટણ, ચેસીરા, સીણુકરી, ઘોરીમન્ના, જસાઈ, જસેલરામસર, ચણગાંવ, સીહાણું, ટાપરા, તીલવાડા, ઊંટકા અને બાડમેર–આ ગામમાં જૈનોની વસ્તી વધારે છે. આખા પરગણામાં છેલ્લી વસ્તીની ગણત્રી પ્રમાણે ૬૩૬૮ જૈનો છે. આ બધા યે તામ્બરો છે. દિગમ્બરની વસ્તી બીલકુલ નથી. જેનેનું જીવન - આ દેશના મનુષ્યો સંસ્કારહીન, શિક્ષાહીન અને જંગલી જીવન ગાળનારા હોય છે. કોઈ ઓળખી ન શકે કે આ વાણિયો હશે કે કઈ જાતનો હશે. Page #103 -------------------------------------------------------------------------- ________________ પ૪] મારી સિંધયાત્રા વાયતૂ સ્ટેશન ઉપર મુસાફરખાનામાં અમે ઉતર્યા હતા. એક માણસ મારી સામે આવીને બેઠે. પાંચ હલ્થ પહાડી શરીર, લાલ સુરખ ભયંકર આંખો, કઈ ખાણનું ખેડાણ કરીને હમણાં જ બહાર નિકળ્યો હોય એવાં એના મેલાં–ઘેલાં અને જાડાં કપડાં. ઢીંચણથી ઉચે સુધી ધેતિયાનો લંગોટો મારેલો. વાત ઉપરથી માલૂમ પડ્યું કે આ માણસ રેતીના ખૂબ પાહાડની વચમાં આવેલા, બાડમેરથી લગભગ ચાલીસ માઈલ ઉપર બાડેવા ગામનો રહેવાસી છે, અને તે જૈન છે. તેણે કહ્યું કે અમારા ગામમાં હું એકલો જ છું કે જે પાલીતાણું ગયો હતો, અને ત્યાં તમારા જેવા સાધુને જેએલા, એટલે મને લાગ્યું કે તમે અમારા ગુરૂ હશે.' “આ જૈન છે,' એવું જાણુને હું તાજુબ થઈ ગયો. મેં મારી સાથેના સાધુઓ અને ગૃહસ્થને લાવ્યા અને આ માણસને બતાવતાં મેં ઓળખાણ આપી કે આ શ્રાવક છે. એ પણ બિચારે બોલી ન શકે, પણ એને એમ થતું હોય એમ મને લાગ્યું કે “આ બધાં મને શું જોવા ભેગાં થયા હશે?” તેણે પિતાના ગામના અને આસપાસના ગામને પરિચય આપતાં જણાવ્યું –બાડમેરથી આથમણું દિશામાં સાત ગાઉ ઉપર વેસાડે ગામ છે. કે જ્યાં સાઠ ઘર શ્રાવકનાં છે અને એક મંદિર પણ છે. ત્યાંથી આગળ પચ્ચીસ માઈલ ઉપર આડેવા ગામ છે જ્યાં પચાસ ઘર છે અને ત્યાંથી દસેક માઇલ ઉપર હરસાણું ગામ છે, ત્યાં ત્રીસ ઘર છે.” તેણે કહ્યું કે “આ બધાં ગામમાં બધા ય મંદિરમાગજ છે. સ્થાનકવાસી કે તેરાપંથી કે નથી. તેરાપંથી સાધુ આવે તો અમે માનતા પણ નથી.' એણે તેરાપંથી સાધુઓ કેમ ઉપદેશ આપે છે એની હાસ્યજનક નકલ કરી બતાવી. આ માણસનું નામ મેડે હતું, અને તે “મીઠડીયો વોરે” એ ગેત્રને હતો. તેણે પિતાનો પરિચય આપતાં કહ્યું કે;–“યુવાવસ્થામાં રજપુતેની સાથે હથિયારે બાંધીને હું જંગલોમાં ફરતો અને તેઓ જે ધંધો કરતા, તે બધે ય ધંધે હું કરતો. સત્તાવનની સાલમાં મારૂં લગ્ન થયું, તે પછી મેં હથિયાર છોડ્યાં અને એ ધંધે યે મેં છેડો. Page #104 -------------------------------------------------------------------------- ________________ માલાણી [પપ રેતીના પહાડોની ખાણેની અંદર પણ મહાવીરના પૂજારીઓ કેટલાય ભરાઈ રહ્યા હશે, એની કોને ખબર છે ? મેં તેની પાસે “નવકાર મંત્ર' કહેડાવ્યો. ઘણજ અશુદ્ધ એણે મને “નવકાર મંત્ર” સંભળાવ્યો. સમગતની લહાણું. હું પહેલાં લખી ગયો છું કે આ જીલ્લાનાં ઘણાં ગામોમાં જૈનોની વસ્તી છે. કેઈ કઈ સ્ટેશન ઉપર પણ જેનેની દુકાને છે. આ લોકે તમામ લગભગ મૂર્તિપૂજક છે. કોઈ કંઈ સ્થળે તેરાપંથી છે. જંગલોમાં રહેનારા બિચારા ધર્મ-કર્મ શું સમજી શકે? શ્રદ્ધાથી એટલું સમજે કે અમે જૈન છીયે અને અમારા બાપદાદા મૂર્તિને માનતા આવ્યા છે. અમારા બાપદાદાઓએ મંદિર બનાવ્યાં છે. મૂર્તિઓ સ્થાપના કરી છે. તેઓ કોઈ પણ સાધુ પછી તે ગમે તે સંપ્રદાયના હેય, સૌની ભક્તિ કરે છે. જંગલની ઢાણીઓ (ઝુંપડા ) માં રહે છે, ને દિવસમાં એક બે વખત નમો અરિહંતાણું, નમે સિદ્ધાણું, નમે આરિયાણું, નમે ઉજાણું, નમે એ સવસાણું' એમ અશુદ્ધ નવકારમંત્ર ભણી પોતાના જનત્વની શ્રદ્ધા કાયમ રાખે છે. આ પ્રાન્તમાં કોઈ કોઈ સ્થાનકવાસી સાધુ વિચર્યા છે. તેમાંના એકે પિતાની ચોપડીમાં લખ્યું છે–અમુક ગામમાં અમુક કુટુંબને “સમક્તિ' આપ્યું, અમુક ગામમાં અમુક કુટુંબને આપ્યું ' વિગેરે. મને આશ્ચર્ય થાય છે કે એ સ્થાનકવાસી સાધુજીએ “સમક્તિ આપ્યું ” એટલે શું કર્યું? બિચારા જંગલમાં રહેનારા જડભરત જેવા લોકે એ “સમતિ'માં સમજે યે શું? અને “છી, તુમ રુમ મતિ ,” “મઝા મા ૨.' એક નવકાર બોલીને કહી દીધું :- મા તેતો, મને તુમ 'समगत ' दे दिया है, अब तुम हमारे सिवाय दूसरे किसीको Page #105 -------------------------------------------------------------------------- ________________ પ૬] મારી સિંધયાત્રા मानना नही, तुम्हारा धर्म पूजेरोंका मीटकर अब स्थानक का છે જયા.. બસ. સમક્તિનું પૂછડું વળગાડીને મહારાજ તે ચાલતા થયા. હવે બિચારા જંગલમાં રહેનારા આ ભોળા જીવને “સમગત’નું બિલાડુ સંભાળવાનું રહ્યું. એક સ્ટેશન પર એક વાણી મળ્યું. તેણે કહ્યું–બાપજી છેડા વખત ઉપર હોં ઉપર મુહપત્તિ બાંધેલા મહારાજે આવ્યા હતા. એમણે મને “સમગત” આપી અને કહ્યું કે- અમારા સિવાય બીજા સાધુઓને તમારે માનવા નહિ. તો હવે હું આપને ગોચરી આપું, એમાં મને પાપ તો નહિ લાગે મેં એને કહ્યું –“ભાઈ તમે ગોચરી આપો, કે ન આપે એની ચિંતા નથી, પણ તમે “ સમગત' લીધી છે, એ વસ્તુ શી છે? એ તમારે આપનાર પાસેથી સમજવી જોઈતી હતી.” એમ કહીને પછી વસ્તુસ્થિતિ સમજાવી. ધર્મથી અનભિજ્ઞ, જંગલી જીવન ગાળનારા આવા ભોળા લોકમાં “સમગત' (સમક્તિ)નો વ્યાપાર કરવા નિકળનારા મહાત્માઓએ સમજવું જોઈએ કે–સમક્તિ” તે આમ આપ્યાં અપાતાં હશે ? શું એ ગૂંગળી મૂળા જેવી વસ્તુ છે કે એનાં ગાડાં ભરીને બજારમાં વેચી શકાય? કેવી મનોદશા ! કેવી સંકુચિત વૃત્તિ ! કેવી સામ્પ્રદાયિકતાનો નશો ! નિર્દોષ જીવન આ દેશના લોક સંસ્કારવિહીન હોવા છતાં શહેરી જીવનનું મૂઠ, કપટ અને કાવાદાવા એમને સ્પર્યા નથી. ગમે તેવા માણસને ગમે તે વાત પૂછો. કહેવા જેવી હશે તે તે સાચે સાચી જ કહેશે. રસ્તે ચાલતાં Page #106 -------------------------------------------------------------------------- ________________ માલાણી | [ ૫૭ એક જંગલમાં એક બકરાં ચારનારને મેં પૂછ્યું કે- તમે માંસ ખાઓ છે?” તેણે કહ્યું “હા,” મને અજાયબી લાગી. મેં તેને ઉપદેશ આપ્યો અને તેણે તે જ વખતે માંસાહારનો ત્યાગ કર્યો. ઉંચામાં ઉંચી કામને માણસ માંસ ખાતો હોય કે દારૂ પીતો હોય, છતાં જે તેને પૂછવામાં આવે તો તે સાફ સાફ કહી દેશે કે હું માંસ ખાઉં છું. તે પછી આપણે ગમે તેટલો ઉપદેશ આપીએ, જે તેના દિલમાં નહિ જામે, તે. ગમે તેટલું સમજાવવા છતાં તે છોડશે નહિ, અને સમજ્યા પછી અને છોડ્યા પછી ભાગ્યેજ કેાઈ હશે કે જે તે નિયમને ભંગ કરશે. જેને અસંસ્કારી ગણવામાં આવે છે, તેનામાં આ ખાસિયત હોય છે. જ્યારે શહેરી જીવન ગાળનારા, શિક્ષણમાં બહુ આગળ વધેલા, મોટા મેટા ધંધા કરનારા, સાધુ-સં તેની પાસે જઈને કાન દઈને વ્યાખ્યાન સાંભળનારા, પિતાનું જીવન કેવું ગાળી રહ્યા છે? પ્રતિજ્ઞાઓનું કેટલું પાલન કરે છે? ઉપદેશને કેટલો આદર કરે છે? એ બતાવવાની જરૂર છે શું? એક અનુભવ જેમ જેમ અમે સિંધની તરફ આગળ વધતા ગયા તેમ તેમ ઘણું ઘણું જાતનો અનુભવ થતો ગયો. ઘણી વખતે કઈ વસ્તુને જોઈને આપણે બહુ ભય ખાઈએ છીએ. પરંતુ તે વસ્તુ એટલી ભયંકર નથી હોતી. સિંધના મનુષ્યો બહુ ભયંકર છે, ખાસ કરીને ઉત્તર અને પૂર્વ સિંધના મુસલમાન સિંધિઓ.” આ વાત અમારા કાન ઉપર ઘણી વખત અથડાયેલી. વાયતૂથી અમે સંધાધરા જઈ રહ્યા હતા. આ તરફ રેતીના પહાડો એક પછી એક એટલા બધા આવે છે કે રેલગાડીને પણ પશ્ચિમથી દક્ષિણ અને દક્ષિણથી પશ્ચિમ-એમ ઘણું ચક્કર ખાવાં પડે છે. પહાડની વચમાં થઈને પસાર થતાં છાતી ધડક્યા વગર ન રહે. કોઈ આવીને કુહાડીને ઘા કરી બેસશે તો ? આવા વિચારમાં પસાર થતાં એક મુસલ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૫૮] મારી સિધિયાત્રા માન પગથી માથા સુધી કાળાં લૂગડાં પહેરેલો, ખંભે બંદુક નાખેલી, એક સ્ત્રી સાથે સામેથી આવે. વેષ ઉપરથી સિંધી મુસલમાન છે, એ નિર્ણય કરવામાં વાર લાગે તેમ ન હતી. બહુ નજદીક આવતાં અને એની આકૃતિ બરાબર જોતાં કંઇક છેડે ક્ષોભ થયો. હું એકલો હતો, મારી પાસે સિવાય કે થોડાંક વસ્ત્રો બીજું લેવાનું એને શું હતું ? મને લાગ્યું કે એની સાથે કંઈક વાત છેડીએ. મેં પૂછ્યું – “તમે મુસલમાન છે ?' તેણે કહ્યું કે “હા.’ મેં પૂછ્યું કે “તમે ગોસ્ત ખાઓ છો?” જવાબ–“હા.” મેં પૂછયું – “કુરાને શરીફમાં ગોસ્ત ખાવું જાયજ માનવામાં આવ્યું છે?” તેણે કહ્યું “ના.' કુરાને શરીફનું નામ સાંભળતાં મને જણાયું કે તે બહુ ખુશી થયો. તે પછી તે લગભગ અર્ધો કલાક મારી અને તેની મીઠી વાત થઈ અને તેણે અને તેની સ્ત્રીએ ખુદાના સેગંદ પૂર્વક માંસ-મછલીનો ત્યાગ કર્યો. અમારી આ મુસાફરીમાં આવા સેંકડે પ્રસંગો સાંપડયા છે, પરંતુ તે બધાનો ઉલ્લેખ કરવો આ સ્થળે અશક્ય છે. નવું બાડમેર.૧ - માલાણું પરગણાનું મુખ્ય નગર બાડમેર છે. એ પહેલાં કહેવામાં આવ્યું છે, અત્યારનું “બાડમેર એ એક પહાડની ટેકરી નીચે નવું વસાએલું ગામ છે. જોધપુરલાઈનનું આ મોટું સ્ટેશન છે. વ્યાપારનું મોટું મથક છે. અહિંથી જેસલમેર ૧૧૦ માઈલ થાય છે. જેસલમેરની ૧ જૂના અને નવા બનને આડમેરના સબંધમાં બે લેખો મારા સ્વ. શિષ્ય મુનિશ્રી હિમાશું વિજયજીએ લખ્યા હતા. આ બંને લેખે મારા સંપાદિત કરેલા “ શ્રી હિમાશુવિજયજીના લેખે” એ નામના પુસ્તકમાં પ્રકટ થયા છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ માલાણી [૫૯ યાત્રા કરવા જનારા જન યાત્રાળુઓને બાડમેરથી જેસલમેર જવું વધારે અનુકૂળ થાય છે. ઘણું લોકે અહિંથી જ જાય છે. કોઈ કોઈ સાધુ સાધ્વીઓ પણ આ રસ્તે જાય છે. કહેવાય છે કે-જના બાડમેરનો નાશ થયા પછી વિ. સં. ૧૮૦૧ માં રાવત તાજી દ્વારા આ ગામ વસાયું હતું. પરન્તુ, આ વાત કયાં સુધી સાચી છે, એ કહી શકાતું નથી. કારણ કે અહિંના જુનાં જૈનમંદિરે પૈકીના કેઈ કઈમાં આથી પહેલાંના શિલાલેખો વિદ્યમાન છે. બાડમેરની આવક ત્રણસે જાગીરદારે વહેચી લે છે. જેમાં પાંચ મુખ્ય છે. આ જાગીરદારને “રાવત’નું બિરૂદ છે. હવે આવક એટલી બધી ઘટી ગઈ છે કે બિચારા “રાવતે ' હવેલીઓ છેડી છોડીને ગામડાઓમાં ચાલ્યા ગયા છે. બાડમેરની ટેકરી ઉપર અનુક્રમે ચઢ-ઉતર બનેલી હવેલીઓનું દશ્ય ઘણું જ સુંદર લાગે છે, કહેવાય છે કે સં. ૧૮૮૯માં બ્રીટીશ ગવર્નમેન્ટની ફેજે આવીને બાડમેર લૂંટયું હતું અને બાડમેરના કેટલાક જાગીરદારોને પકડી કાઠિયાવાડમાં રાજકોટ લઈ જઈ નજરકેદ રાખ્યા હતા. પછી કચ્છ ભૂજના દરબારે જામીન થઈ તેમને છોડાવ્યા હતા. તે પછી સં. ૧૮૯૨માં આ પરગણું ફરીથી જોધપુરની સત્તા નીચે આવ્યું. સર પ્રતાપસિંહજીની કાર્યકુશળતાનું આ પરિણામ હતું, તેથી માલાણું પરગણુમાં ગવાય છે વિધવિધ રાજી રાખીયા અંગ્રેજોને આપ માલાની પાછી લીની, માત લહે પરતાપ આ મુખ્ય પરગણાં બાડમેર પરગણામાં મેટા ઠેકાણાં પાંચ છે. જસોલ, સણાદરી, બાડમેર, ગુડા અને નગર. આ પાંચે ઠેકાણુના જાગીરદારે સેનાનવીસ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ] ' મારી સિંધયાત્રા (પગમાં સોનું પહેરવાની સત્તાવાળા) છે. જસેલ અને સીસુંદરીના જાગીરદારોને “રાવલ ”ની પદવી છે. ગુડાના જાગીરદારને “રાણ નો ખીતાબ છે. નગર અને બાડમેરના જાગીરદાર “રાવત”નો ઇલકાબ ધરાવે છે. આ પાંચ ઠેકાણુમાં સૌથી મેટું આબાદીવાળું ગામ બાડમેર છે. રેલવે સ્ટેશન છે. અને હાકેમ વિગેરે ઓફીસરે પણ અહિં રહે છે. વસ્તી બાડમેરમાં કુલ ૪૦૦૦ માણસની વસ્તી છે. જેમાં મુખ્ય વસ્તી એસવાલ જૈનોની છે. ઓસવાલ જૈનો બધા ય તામ્બર મૂર્તિપૂજક જૈન છે. જૈનોનાં ૪૦૦ ઘર એટલે લગભગ પંદરસો માણસોની વસ્તી કહેવાય. આ સિવાય જોષી બ્રાહ્મણનાં ૩૦૦ ઘર અને અગ્રવાલ મહેશ્વરીનાં પણ ઘર ઘણું છે. આ બાડમેરની વસ્તી સારી અને ઉજળી છે. ઉપજ બાડમેર વ્યાપારનું પણ એક મથક છે. અને તેથી દિવસે દિવસે બાડમેરની આબાદી વધતી રહી છે. બાડમેર પરગણામાં ખત્રી-રંગારા ઘણું છે. આ પરગણુમાં ઘઉં, ઘી, ગુંદ, ઊન અને બાજરાની ઉપજ વધુ થાય છે. તે સિવાય મુલતાની માટી, પેટ્રોલ સાફ કરવાની માટી, મેટ અને પત્થરની ખાણો છે. આની મોટી આવક જોધપુર દરબારને થાય છે. વેષ વ્યવહાર બાડમેરના લોકેનો, તેમાંયે ખાસ કરીને સ્ત્રીઓનો વેષ ઘણેજ વિચિત્ર છે. સ્ત્રીઓના વેષમાં જેસલમેર તરફની અસર છે. છાતી એક કામળીના ટુકડાથી ઢાંકે છે. અને ઓઢણથી શરીરનો ખભો અને હાથને ઢાંકે છે. અહિંના સ્ત્રી પુરૂષો ખૂબ મજબૂત, સાદા અને મહેનતુ હોય છે. ફેશનનો સ્પર્શ નથી. ધંધે-મજૂરી કરી ગુજરાન કરે છે. ઘણા ખરાં Page #110 -------------------------------------------------------------------------- ________________ માલાણી 1 દર ઓસવાલ જનો અને બ્રાહ્મણે ઊટેથી ભાડાં કરવાનો ધ કરે છે. ધાર્મિક જ્ઞાન નહિં હોવા છતાં ધર્મના શ્રદ્ધાળુ છે. જૂનું બાહડમેરુ જે બાડમેરના સંબંધમાં ઉપર પરિચય આપવામાં આવ્યો છે, તે નવું વસાએલું છે. પરંતુ પ્રાચીન બાડમેર, તે તો આ બાડમેરથી લગભગ ૧૪ માઈલ અને જમાઈ સ્ટેશનથી લગભગ ચારેક માઈલ દૂર થાય છે. અત્યારે આ સ્થાન “જના' ના નામથી ઓળખાય છે. નકશામાં પણ આને “જુના' ના નામે ઉલ્લેખ છે. માલાણ” પરગણુમાં આ એક એતિહાસિક પ્રાચીન સ્થાન છે. પ્રાચીન શિલાલેખે, પટ્ટાવલીઓ અને બીજા પુસ્તકમાં આ ગામનું નામ બાડમેરુ ” “બાડમેર નગર ” એ નામે ઉલ્લેખ થએલો જોવાય છે. સોલંકીઓની આબાદીના સમયમાં આ નગર ઉન્નત દશામાં હતું. અનેક જન અને હિંદુ મંદિરે અહિ મૌજૂદ હતાં. અત્યારે તેના અવશેષ, તેની પ્રાચીન જાહેરજલાલીની સાક્ષી પૂરી રહ્યાં છે. અનેક જૈનાચાર્યો અને ધનાઢય શ્રાવકેથી આ “જૂના ”ને ઇતિહાસ ઉજજવળ બનેલો છે. ઉત્પતિ આ બાડમેરુ કયારે વસાયું, એનું પ્રમાણ નહિ મળતું હોવા છતાં, બારમી સદીમાં તો તે હયાત હતું, એવું કેટલાંક પ્રમાણેથી સિદ્ધ થાય છે. વિ. સં. ૧૧૧૧માં મુગલોએ ભિનમાલને નાશ કર્યો, ત્યારે પરમાર વંશના રાઉત સેમકરણજીના વંશનાં રાય ગાંગા’ ભિનમાલથી ભાગીને બાડમેર ગયા હતા. ત્યાં પરમારવંશને દેવડ રાજા હતા. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૬૨] મારી સિંધયાત્રા વિક્રમની તેરમી શતાબ્દિમાં ઉદ્ધર નામને મંત્રી થઈ ગયો. તે જનધર્મ પાળતો હતો. તેના પુત્ર કુળધરે બાડમેરૂમાં “ઉત્તગતોરણ નામનું જિનમંદિર બનાવ્યાનો ઉલ્લેખ શ્રી ક્ષમાકલ્યાણજીની ખરતરગચ્છની પટ્ટાવલીમાં મળે છે.૨ આ ઉલ્લેખ ઉપરથી બાડમેરુ વિ. સં. ૧૧૧૧ પહેલાં વસાયું હતું, એ તે નકકી છે. - આ તરફ વસતા લોકેની દંતસ્થાઓ અને શિલાલેખ ઉપરથી જણાય છે કે છેક સત્તરમી શતાબ્દિ સુધી પણ આ નગર સમૃદ્ધ હતું. કહેવાય છે કે આ નગરમાં એસે ચાલીસ કુવા હતા. * અહિંના એક જનમંદિરનાં જે અવશેષ પડયાં છે, તેમાં એક વિ. સં. ૧૩૫રનો શિલાલેખ છે. આ મંદિરમાં કુલ પાંચ શિલાલેખો છે. વિષ્ણુવમંદિરનાં ખંડેરે પણ મૌજૂદ છે. કિરાડ. માલાણી”, પરગણામાં બીજું એતિહાસિક પ્રાચીન સ્થાન છે કિરા, ઉપર બતાવ્યું તે “જુના' (જૂના બાડમેર)થી લગભગ ૧૦ માઇલ, અને ખડીન (Khadin) સ્ટેશનથી માઈલ અત્યારના હાથમા” ગામની પડોશમાં એક કિરાડુ નામનું ગામ છે. અહિં પ્રાચીન શિલ્પકળાનો આદર્શ ખડાં કરતાં પાંચ આલીશાન મંદિરો છે. તેમાંનું મોટું મંદિર મહાદેવનું છે. તેમાં ચાર શિલાલેખે છે. આ શિલાલેખો ઉપરથી જાણી શકાય છે કે અહિંનો રાજા, મહારાજા કુમાર ૧ જૂઓ અચલગચ્છની મેટી પઢાવલી પૃ. ૨૦૪ ૨ જુઓ ખરતરગચ્છની અપ્રકાશિત પઢાવલી, પૂ. ૧૨ Page #112 -------------------------------------------------------------------------- ________________ માલાણી [ ૬૩ પાળની આજ્ઞામાં હતો. એ શિલાલેખમાં ગુજરાતના કેટલાક સોલંકી વંશના રાજાઓનાં મહારાજા કુમારપાળ સુધીનાં નામે આપેલાં છે. વિશિષ્ટ વ્યક્તિઓ અમે બાડમેર ગયા, ત્યારે ત્યાંના હાકીમ મગરૂપચંદજી ભંડારી હતા. આ મહાનુભાવ એટલા બધા સહદય, કાર્યકુશલ, શાંત અને પ્રામાણિક છે, કે તેમની આખા સ્ટેટમાં ઘણી તારીફ છે. હમણાં તો તેઓ જોધપુરમાં સીટી કોટવાલના સૌથી મોટા હોદ્દા પર છે. આવી જ રીતે બાડમેર સ્ટેશનના સ્ટેશન માસ્તર મનમોહનચંદજી ભંડારી પણ બહુ સજજન દરેક શુભપ્રવૃત્તિમાં ઉત્સાહથી ભાગ લેનારા છે. થાણેદાર કિશોરમલજી, રીડર પોલીસ સુપ્રીટેન્ડેન્ટ મામલજી, કસ્ટમ પિત્તદાર માનચંદજી, સરકારી ડોકટર સંપતલાલ, હેડકોન્ટેબલ પિલીસ બહાદુરમલજી-એ બધા યે અધિકારીઓ જેન હતા, અને તેમણે અમારી પ્રવૃત્તિમાં ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો. શહેરના આગેવાન જેમાં શેઠ વ્રજલાલજી, શેઠ અમલખચંદજી, જુહારમલજી અને બાઈઓમાં કુલીબાઈ ઘણાંજ ભક્તિભાવવાળાં છે. - અહિંના યતિ શ્રીનેમિચંદજી સારા વિદ્વાન અને સજન માણસ છે. તેમની પોતાની લાયબ્રેરીમાં હસ્તલિખિત પુસ્તક ભંડાર પણ સારે છે. - બાડમેરમાં પાંચ જૈન મંદિર છે. લગભગ સત્તરમી સદીથી પહેલાનાં હેય, એમ જણાય છે. અંચળગછનું મંદિર પહાડીની ટેકરીમાં ઘણું ઉંચુ છે. આખા ગામનું દશ્ય અહિંથી સુંદર રીતે દેખાય છે. બાડમેર મારવાડનું એક પરગણું હોવા છતાં, મારવાડની ભાષામાં અને અહિંની ભાષામાં થોડું અંતર છે. અહિંની ભાષામાં સિંધી, મારવાડી અને ગુજરાતીનું મિશ્રણ છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ મારી સિધયાત્રા - - - - - - - - - સ્ટેશન માસ્તરે માલાણું પરગણું “મુણાવાવ ' સ્ટેશનથી ૧૫ માઈલ આગળ વધ્યા પછી પૂરું થાય છે. એટલે મારવાડની હદ સમાપ્ત થતાં સિંધ ગવર્નમેન્ટની હદ શરૂ થાય છે. ખરેપાર સ્ટેશન ઉપર બન્ને તરફના સિપાઈઓ રહે છે. જો કે જોધપુર લાઈન તો ઠેઠ હૈદ્રાબાદની પાસેના મીરાની સ્ટેશન સુધી ગઈ છે. અહિં સુધીનાં દરેક સ્ટેશનના સ્ટેશન માસ્તર ઘણુજ ભલા, અને ભકિતવાળા દેખાયા. લગભગ બધા યે જોધપુર સ્ટેટના અથવા ગુજરાતી કે કે કોઈ સ્થળે યૂ.પી. ના રહેવાસી હતા. અમારૂં સિંધ તરફ જવું, તેમને ઘણું જ આશ્ચર્યજનક લાગતું. કેટલાકે એકથી વધારે દિવસ રાખવાનો આગ્રહ કરતા, અને ભક્તિને લાભ લેતા. Page #114 -------------------------------------------------------------------------- ________________ – ૭ - સિંધમાં પ્રવેશ * * * * * * * * મારવાડ અને સિંધની હદ, સાથેજ મળેલી છે. ગયા પ્રકરણની અંતમાં આપણે જોયું તેમ, મુણાવાવ સ્ટેશનથી લગભગ દોઢ માઈલ આગળ વધતાં મારવાડની હદ પૂરી થાય છે, અને સિંધ શરૂ થાય છે. મારવાડ અને સિંધ કંઇકને કંઇક વિશેષ ખાસિયત ધરાવે છે. કોઈપણ દેશમાં કંઈકે તે પોતાની વિશેષતાઓ હોયજ છે. મારવાડ અને સિંધ પણ પણ તેનાથી બચ્યા નથી. * * * * * * * * * ** ** *** ** આંકડે કી પડી, ઔર ફેગનકા સાગા બાજ રેકી રેટી, ઔર મઠનકી દાલ છે. દેખી રાજા માનસિંગ તેરી મારવાડ * ** * r rrrr r r ઉત્તર સિંધ ગિંધ પૂજ જિદ પીક્કી, ગધેકી સવારી કરે, ચાલ ચલે અમીક્કી મોચડેકી માર પડે, જબ શુદ્ધ ન રહે શરીરછી, દેખી તેરી સિંધ ગિધ પૂજા જિંદપીકી Page #115 -------------------------------------------------------------------------- ________________ મારી સિંધયાત્રા જોધપુરના મહારાજા માનસિંગના સમયમાં કેઈ સિંધી અને ભારવાડીને આસપાસમાં થએલા વિવાદની બે કડીઓ ઉપર આપવામાં આવી છે. બન્નેએ એક બીજાના દેશની ખાસિયતે રજુ કરી છે. પહેલાં કહેવામાં આવ્યું છે તેમ, સિંધમાં ૭૫ ટકા મુસલમાન, ૨૩ ટકા હિંદુ અને ૨ ટકા ક્રિશ્ચિયન, પારસી વિગેરે કામો છે. જ્યાં મુસલમાનોની વસ્તી વધુ હોય, ત્યાંનો દેશ ગંદે હેય, એ સ્વાભાવિક છે. સિંધમાં પ્રવેશ કરતાં આ ગંદાપણાનું દશ્ય આપણી નજરે પડવા લાગે છે. ઘણે ભાગે મુસલમાનો પગથી માથા સુધી કાળાં કપડાં પહેરે છે, અને હાથમાં કુહાડી રાખે છે. માટી અને ધૂળનો પાર નહિ. એટલે સફેદ કપડાં કાળાં થતાં વાર ન લાગે. નેહરોઠારા પાણી આખા દેશમાં ફેલાવવામાં આવ્યું છે. એટલે માટી ચીકણી થઈ ગએલી હોય છે. ચારે તરફ ખેતરોમાં પાણી ભરેલાં હોય છે. એટલે મછર અને ડાંસનો કંઈ પાર નથી. હિંદુ કે મુસલમાન સૌ માંસ મછલીના ખાનારા, એટલે હિંદુ મુસલમાનના નામ માત્રના ભેદ સિવાય બીજી વિશેષતા એ છી જોવાય છે; કેઈ લહાણું ભાટીયાના ઘરે પહોંચી જાઓ, કે કોઈ સોનીના, કેઈ સુતારના ઘરે કે કઈ લુહારના, ગમે ત્યાં જાઓ, મચ્છી માંસની દુર્ગધ આવ્યા વગર નજ રહે. ગામમાં પ્રવેશ કરતાં ૫ડેથી હિંદુ ઓળખાતે માણસ પણ હાથમાં માછલી કે પલ્લો ઉપાડીને જતો નજરેજ પડે. અમારા જેવાને કેઈનું મકાન ઉતરવા યે કામમાં ન આવી શકે. સાંઈ પ્રત્યે શ્રદ્ધા માછલી–માંસના ખાનારા હોવા છતાં “સાંઇ' પ્રત્યે શ્રદ્ધાવાળા તે અદભૂત છે. સાધુસંતોને આ દેશના લોકે “સાંઈ' તરીકે સંબોધે છે. ગામમાં “સાંઈ' આવ્યા છે, અને અમુક સ્થળે ઉતર્યા છે. એવી ખબર ગામમાં થાય, એટલે જુદી જુદી કામના મુખિયા અને બીજા લોકે ભેગા Page #116 -------------------------------------------------------------------------- ________________ સિંધમાં પ્રવેશ [ ૬૭ થાય. સૌ જદી જદી અથવા પંચાયતી મીઠાઈ કે પતાસાં લઈને સાધુની પાસે આવે, નમસ્કાર કરે. સિંધના લોકેાની એ શ્રદ્ધા હજુપણુ ચાલી આવે છે કે રિપાળિર્ન પન્ન જ્ઞાન વત ગુ “રાજા, દેવ અને ગુરૂ પાસે ખાલી હાથે ન જવાય,” દિલના સરલ હોય છે. મચ્છી માંસનો ખોરાક પેઢી દર પેઢીથી ચાલ્યો આવતો હોવા છતાં, ઉપદેશ મળતાં અને દિલમાં ખરી વસ્તુનું જ્ઞાન થતાં છોડતાં વાર લગાડતાં નથી. ઘણું લોકે છોડયા પછી કદિપણ તેને અડતા નથી, જ્યારે કેટલાક સંયોગો ઉપસ્થિત થતાં પ્રતિજ્ઞાન ભંગ પણ કરે છે. કોઈ ગૃહસ્થ અમને વિનતિ કરે કે મારે ત્યાં ભિક્ષા માટે પધારે, અને જે અમે એમ કહિએ કે “તમારે ત્યાં મચ્છીમાંસ ખાઓ છે, માટે અમે ભિક્ષા તમારે ત્યાંથી ન લઈ શકીએ,” તો તે આખી જીંદગી પર્યન્તને માટે પણ મચ્છીમાંસ છેડી દેવાને તૈયાર થાય. જે હિંદુઓ મચ્છીમાંસ છોડી દે છે, તેઓ પોતાને “વિષ્ણુ” થઈ ગયો સમજે છે. કેઈ ગૃહસ્થ આપણને કહે કે “હું તે બહુ વખતથી વિષ્ણુ થઈ ગયો છું.' ત્યારે સમજી લેવું જોઈએ કે તેણે મછલીમાંસનો ત્યાગ કર્યો છે. સુક્કામાંથી લીલું મારવાડની હદ છોડ્યા પછી, ખરેપાર, વાસરવાહ, જાલુજેચેનર, પરચેઝ વેરી અને ન્યૂછેર–અહિંસુધી રેતીના ધોરા અને રેગીસ્તાન ચાલુ રહે છે. ન્યૂછોર ગામ ઘણું મજાનું છે. વસ્તી ઠીક છે. સ્કુલ પણ છે. પરંતુ સ્ટેશન એટલે રેલગાડીને એક ડમ્બેજ, આ ડબામાં સ્ટેશનની ઓફીસ, સ્ટેશનમાસ્તરનું કુટુંબ અને બધું યે રહે. , ન્યૂરમાં વસ્તી સારી છે. ઉજળી વસ્તી છે. સ્કૂલ પણ છે. ત્રણ ચારસો ઘરની વસ્તી છે. ૬૦ ઘર મહેશ્વરીનાં ને ૨૫-૩૦ ઘર બ્રાહ્મણનાં છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૮ ] મારી સિધયાત્રા આ સ્ટેશનથી થોડાક આગળ વધ્યા, એટલે અજાયખી રીતે આખુ’ વાતાવરણ બદલાઈ ગયેલું દેખાય છે. ચારે તરફ ખેતરેામાં પાણી, સડકની અન્ને બાજુએ લીલાં ઝાડા, ઘાસ-પાણી અને તેના લીધે મચ્છર, ડાંસના પાર નહિ. ચાલતાં ચાલતાં પણ જોઇએ તે દરેકના કપડાં ઉપર અસ પ્ય જીવા બેઠાજ હાય, માંખા અણુઅણુતીજ હાય, એક માઇલ ઉપરનો ક્યાં સૂક્કો પ્રદેશ, અને એક માઇલ જતાં જતાં તે એકદમ બધી હવાજ ક્રી ગઇ. જ્યાં ઝાડ પાણીનું નામ નહિં, ત્યાં એકદમ જ્યાં જુઓ ત્યાં પાણીજ પાણી ને ઝાડજ ઝાડ. ગુજરાતની ઝાંખી અહિંની વસ્તીમાં ગુજરાતની ઝાંખી થતાં અમને બહુ આશ્રય થયું. સિંધના પ્રદેશમાં ગુજરાતની ઝલક ક્યાંથી ? પૂછતાં માલૂમ પડયું કે થરપારકર જીલ્લાનું આ ગામ છે. અહિંની સ્કૂલ અને કન્યાશાળામાં પાંચ ચેાપડી ગુજરાતી ભણાવાય છે, સિધી અને હિંદી પણ ભણાવાય છે. ગૃહસ્થે હિસાબ વગેરે ગુજરાતી ભાષામાં રાખે છે, મેલી ગુજરાતી છતાં સિધી મિશ્રિત ખેાલે છે, ગુજરાતની ચેરની વાડે! આખા વિહારમાં અહિં જ જોવામાં આવી. ધારાનારા મારવાડથી મીરપુરખાસ સુધીના વિહારમાં ધારેાનારાનુ મુકામ અમારી આ યાત્રામાં યાદગાર ગણાવવું જોઇએ. સિધમાં પ્રવેશ કર્યો પછી ચારે તરફ પાણીથી ભરેલાં ખેતરા, સડકની બન્ને બાજુએ ઝાડે, ચીકણા રસ્તા, ભેજ અને મચ્છર-ડાંસના પાર ન હતેા. પરન્તુ ધારાનારાએ અમને પાછા રેતીના પહાડૅાના દર્શન કરાવ્યાં. એ માઇલ સુધી લાગઢ રેતી અને રેતીના ધેારા આવતાજ રહ્યા. ધારાનારા એક વ્યાપારનું સારૂ' સ્થાન Page #118 -------------------------------------------------------------------------- ________________ સિધમાં પ્રવેશ જણાયું. સ્ટેશન મેટું છે. બજાર છે. જીત છે, અને છનવાળાઓના અ’ગલા છે. પણ મુસલમાનાનુ એટલુ બધુ જોર છે કે વાતવાતમાં અહિં ખૂન થતાં વાર લાગતી નથી. સ્ટેશન માસ્તરા અને સ્ટેશનના બીજા નાકરા અહિંની મુસલમાન પ્રજાથી ડરીને રહે છે. કહેવાય છે કે બકરાંને કે ગાયાના ખુલ્લ ખુલ્લા વધ કરતાં જરાપણુ લાકે અચકાતાં નથી. કરાચીના શેઠીઆ [ અહિ' અમે ત્રણ દિવસ મુકામ રાખ્યા. કરાચી જૈન શ્વે. મૂર્તિપૂજક જૈનસંઘની મેનેજીંગ કમીટીના પ્રમુખ શેઠ છે.ટાલાલ ખેતશીની આગેવાની નીચે મેમ્બરે અને બીજા કેટલાક શ્રાવકા મળીને પચ્ચીસ ત્રીસ શેઠીઆએ અહિં આવ્યા. ખૂબ ઉપદેશ અને એક બીજાના પરિચય કરવાના પ્રંસગ અહિં” મળ્યું. સાધુઓનુ સમ્મિલન સ્થાનકવાસી સાધુ ઘાસીલાલજી નવ ઠાણા સાથે હૈદ્રાબાદથી વિહાર કરતાં મારવાડ તરફ જઇ રહ્યા હતા, તેઓના ભેટા અહિં થઇ ગયા. કરાચીના ખીમચંદશાહ, ભાઇ સામચંદ તથા ત્રિભાવનદાસ શાહુ–એ ત્રણ સ્થાનકવાસી આગેવાન ગૃહસ્થા પણ તેમની ભકિત માટે અહિ આવ્યા હતા. સિંધ જેવા માંસાહારી પ્રદેશમાં બન્ને સપ્રદાયના લગભગ ૫દર સાધુઓનું મિલન થાય અને સિંધમાં જૈનધર્મના પ્રચાર સંબંધી વાટાધાટ થાય, એ પણ દિવસ એક સ્મરણીય દિવસ લેખી શકાય, શ્રીમાન ઘાસીલાલજી એ ચાતુર્માંસ કરાચીમાં કરીને મારવાડમાં પાછા વળી રહ્યા હતા. એમને કરાચીના જનેા અને જનતાના સારા અનુભવ હતા. રસ્તામાં મળેલાં કરાચીનાં છાપાંઓમાં આ સાધુઓની ટુકડી સંબંધી જે કંઇ નિંદાએ છપાઇ હતી, એ વાંચવામાં આવેલ. આ સંબંધી ઘણી વાતચીત Page #119 -------------------------------------------------------------------------- ________________ S૨] મારી સિંધયાત્રા તેમણે પોતે કરી, કરાચીના સ્થાનકવાસી સંધને આખો ચિતાર મારી આગળ રજુ કર્યો. સ્થાનકવાસી સાધુ હેવા છતાં, તેમણે કરાચીના મંદિર માગ સંઘની વધારે તારીફ કરી. તેમની વિરુદ્ધમાં આટલું બધું આંદોલન શાથી થયું ? તેમણે વર્ણવી એવા પ્રકારની એમના મનને દુભાવનારી બીના શાથી બની ? એ વિગેરે ઘણી વાતે તેમણે કહી. કરાચીના સ્થાનકવાસી સંઘમાં આ ઉલ્કાપાત બને, એ તો બહુજ દુઃખકર્તા મને લાગ્યું. મૂર્તિપૂજાની ચર્ચા આ પ્રસંગે કરાચીના સ્થાનકવાસી સંઘ તરફથી તેમણે બહાર પડાવેલ ઉપાસક દશાંગ” સૂત્રમાં મૂર્તિ પૂજા સંબંધી તેમણે કરેલા અનર્થો સંબંધી ઘણું વાત નીકળી. “જે કરાચીના શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘે તમારી આટલી બધી ભકિત કર્યાનું જણાવે છે, તે સંઘને પણ જરા યે ખ્યાલ રાખ્યા વિના નિરર્થક મૂર્તિ પૂજાના પ્રશ્નને છે. અને તેનો વિરોધ કરી સમાજમાં કોલાહલ મચાવ અને વધુ ચર્ચા ઉભી કરવી, એમાં શકિતને કેટલો બધે વ્યય થાય છે, અને બીજા કરવાનાં કાર્યોથી કેટલા બધા પાછા પડાય છે, એ બહુ વિચારવું ઘટે છે, જે વખતે આખા દેશમાં સંગઠનનો પવન ફૂંકાઈ રહ્યો છે, અને એકતા દ્વારા દરેક સમાજ અને ધર્મવાળાઓ પોતાની ઉન્નતિ સાધવા પ્રયત્ન કરી રહ્યા છે, તે વખતે જુની ચચોને કબ્રસ્તાનમાંથી બહાર કાઢી, તેના ઉપર ચુંથણ ચુંથીએ, અને એક બીજાને સાચાખેટા ઠરાવવા પ્રયત્ન કરીએ, એ આ જમાનામાં ક્યાંસુધી યોગ્ય છે? એ વિચારી જોશે. ફાયદો શું થયો ? તમારા લખાણ ઉપર મૂર્તિપૂજક સાધુઓ ઉતરી પડયા. હજુ પણ ઘણું લખી શકે તેમ છે. અને લખવા તૈયાર છે. કરાચીન મૂર્તિપૂજક અને સ્થાનકવાસી સંઘનું જે સંગઠન છે, એમાં મૂર્તિપૂજક સંઘને મનમાં થેડી પણ ગ્લાનિ ઉત્પન્ન કરવાનું તમે નિમિત્ત આપ્યું. સ્થાનકવાસી સંઘે તો તમારે જે સત્કાર Page #120 -------------------------------------------------------------------------- ________________ સિંધમાં પ્રવેશ [ ૭૧ () કર્યો, એ તમે મારી આગળ હમણુંજ કહી ચુક્યા છે. એટલે આ જમાનામાં આપણું શક્તિઓને સંગઠિત કરીને અહિંસા અને જૈનધર્મના સિદ્ધાંતને પ્રચાર કરવાનું લક્ષ્યમાં રાખીયે, તે કેટલું બધું કાર્ય થઈ શકે? વિગેરે મારા નિવેદનને તેઓ બહુજ ધ્યાનપૂર્વક સાંભળતા રહ્યા. તેમણે બચાવમાં અમુક માણસનાં કારણે મારે એમાં લખવું પડયું, એમ જણાવ્યું, પરંતુ એક વ્યક્તિના કારણે આખા સિદ્ધાંત ભેદને વિષય ચર્ચીને સમાજમાં અઘટિત ચર્ચાઓ ઉભી કરવી, એ ઠીક નથી. એ મારૂં કહેવું, તે વખતે તે તેમને જરૂર ગળે ઉતર્યું. લગભગ બે અઢી કલાકની અમારી એકાંત મુલાકાત આનંદપૂર્વક પૂરી થઈ. બીજા દિવસે તેમણે મારવાડ તરફ વિહાર કર્યો. નહેરોના પુલ આ પ્રાંતમાં એક બીજી મુશ્કેલી ખતરનાક હતી. અને તે નહેરના પુલની. એક પછી એક નહેરો આવવા લાગી. નહેરા પાણીથી ભરેલી. બીજો રસ્તો મળે નહિ. એટલે પુલ ઉપર થઈનેજ ચાલવાનું. પુલ ઉપર કઠોડે કે પાટીયાં કંઈ ન મળે. રેલના પાટાની નીચે આડી નાખેલી સ્લીપટો ઉપર ચાલવાનું, જે લોકોને આવી સ્લીપટો ઉપર ચાલવાને અભ્યાસ ન હોય, એવાઓને આવા પુલ ઉપરથી ચાલવું ઘણું જ જોખમકારકભયવાળું લાગે. નીચે પાણું ધમધોકાર ચાલ્યું જતું હોય; એટલે જરા નીચે જેવાથી અંધારા અને ચકકર આવે. કેાઈ કોઈ સ્થળે નહેરને પટ બહુ હેળો હોય છે, એટલે પુલ બહુ લાંબા હોય. સ્લીપટ ઉપર ચીકાશ થઈ ગઈ હોય, એટલે ધીરે ધીરે ટેકે મૂકી મૂકીને ચાલવું પડે. બીજી તરફથી હામેથી કે પાછળથી ગાડી આવવાને ભય રહે, “હાય, ગાડી આવી જશે તે?” જેની ભયસંજ્ઞા વધારે હોય, એને તો આવે Page #121 -------------------------------------------------------------------------- ________________ ૭૨] મારી સિંધિયાત્રા સ્થળે કષ્ટનો જે અનુભવ થાય, એ વર્ણવ્યો વર્ણવી શકાય નહિ. એવો માણસ પુલને પૂરો કરી જમીન ઉપર પહેચે, ત્યારે એમ સમજે કે - “હા.....શ, મને નવો અવતાર મળ્યો અભ્યાસવાળા માણસો અથવા નિર્ભય માણસો બેધડક સીધા ચાલ્યા જાય છે. આવા પુલ ઉપર ચાલતાં નીચે દૃષ્ટિ ન કરવી. સાધારણ આગળ દૃષ્ટિ કરીને સીધા ચાલ્યા જવાથી જરાપણ ચકકર કે અંધારાં આવતાં નથી. બીજી લાઈનમાં આવા પુલો ઉપર બે પાટાઓની વચમાં પતરાં કે પાટીયાં જડેલાં હોય છે. પણ આ તો બાપુની ગાડી ! આવા પુલો આવતા ત્યારે બધાઓના મુખથી નિકળતું: “ધપુર સરકારે આવા સ્થળે પાટીયા લગાવ્યાં હતા તે, આમાં શું ખર્ચ થઈ જવાનું હતું ?” મીરપુરખાસ મીરપુરખાસ એ સિંધનો એક છલ્લો છે. જીલ્લા કલેકટરની ઓફીસ અહિં રહે છે. રેલ્વે સ્ટેશન બહુ મોટું છે. વ્યાપારનું પણ સ્થાન છે. રેલ્વે કટ્રલ એફીસ પણ અહિં છે. અહિં કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓએ જે ભક્તિ બતાવી, તેમાંના મુખ્ય આ છે : જોધપુર લાઈનના કન્ટ્રોલર હરગોવિંદદાસભાઇ, કે જેઓ “રાવસાહેબ” તરીકે જ આખી લાઇનમાં અને એમના સિામાં પ્રસિદ્ધ છે, તેઓનું હેડ કવાર્ટર મીરપુરખાસમાં છે. સાચી ગૃહસ્થાની મૂર્તિ, સાદો વેષ, સાદુ જીવન, અને રૂંવાડે રૂંવાડે સાધુભક્તિ. અમારે કંઇપણ પરિચય ન હોવા છતાં દરેક સ્ટેશન ઉપર સ્ટેશન માસ્તરને તેઓ સંદેશો પહોંચાડે અને અમારી મંડળીને કંઈપણ અડચણ ન આવે, એવી વ્યવ સ્થા રખાવે. જાતે બ્રાહ્મણ છતાં ધર્મસહિષ્ણુતા એટલી બધી છે કે ધાર્મિક મતભિન્નતાની ગંધ સરખી પણ એમને સ્પર્શી નથી. ધીરે બોલવું, Page #122 -------------------------------------------------------------------------- ________________ સિંધમાં પ્રવેશ [૯૩ મીઠું બોલવું અને ઓછું બેલવું, આ એમની ભાષાપ્રકૃતિ. તનમનધનથી સાધુઓની અને મહેમાનોની ભક્તિ કરવા ખડે પગે ઉભા રહેવું, આ એમની આદર્શતા. તેમને મીઠે સ્વભાવ, અને સાચા દિલનો વિનય જોઈને કોઈને પણ પ્રેમ થયા વગર ન રહે. ન કેવળ તેઓ પોતે જ, તેમનું આખું કુટુંબ સંસ્કારી, વિનયી, નમ્ર અને ભક્ત છે. તેમની જ સાથે બીજા કટ્રેલર રામસ્વરૂપજી પંજાબી હતા. આ બનેની જોડી. એટલે જાણે રામ લક્ષ્મણની જોડી રામસ્વરૂપજી તર્ક, વિતર્ક કરવામાં બહુ હોંશિયાર. એમનું પણ આખું યે કુટુંબ ભક્તિવાળું. ટીકીટ કલેકટર જસવન્તરાજ છે અને પુરૂષોતમદાસજી વિગેરેની મંડળી મીરપુરખાસમાં ખાસ સેવાભાવી મંડળી જેવાઈ. મીરપુરખાસના મેયર અને આર્ય સમાજના પ્રધાન, ગુરુદિન્નામલજી વૃદ્ધ હોવા છતાં, એક યુવાન જેટલું જબરદસ્ત કામ કરે છે. આ મહાનુભાવ “મીરપુરખાસ ગેઝેટ' નામનું સિંધીમાં એક પત્ર પણ કાઢે છે. મીરપુરમાં અમારા બે ત્રણ વ્યાખ્યાનો કરાવવામાં તેમની ખાસ આગેવાની હતી; હિંદુ બહેન બેટીઓને નસાડી–ભગાડી લઈ જનારા લોકોની સામે તેઓ પ્રબળ પુરૂષાર્થ અને યુક્તિ વાપરે છે. અને તેમ કરીને ત્રણ ગુણ મુસલમાનોની વસ્તી વચ્ચે હિંદુ જાતિનું રક્ષણ કરે છે. તેઓ સિંધના એક પ્રતિષ્ઠિત સિંધી ગૃહસ્થ છે, અને આર્યસમાજી છે. મેલેરિયા મીરપુરખાસ, એટલે મેલેરિયાનો મહાસાગર. ચારે તરફ નહેર અને ચારે તરફ પાણું ભરેલાં હોવાના કારણે અહિં ભેજ વધારે રહે છે. અને Page #123 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ] મારી સિંધયાત્રા તેના લીધે મચ્છરોનો ઉપદ્રવ પણ ખૂબ છે, પરિણામે મેલેરિયાનું જોર અહિં વધારે છે. અમારી આખી મંડળીને થોડે ઘણે અંશે મેલેરિયાની અસર અહિંથી લાગુ પડી, એમ કહી શકાય. * કમમાં કમ જેને તાવ નહિં આવ્યો હોય, એણે પણ થોડા ઘણું મેલેરિયાના જીવો ઉપાડયા તે હશેજ. આ લેખક તે ત્યાંજ પટકાયો. ૧૦પા ડીગ્રી બુખાર. સારું થયું કે-એક ડાકટરે વિસગ્રેન કવીનાઈનનું ઈજીકશન મારી બેજ દિવસમાં ચાલતો કરી દીધો. જરા તાવ ઉતરતાં જ ૭ મી એપ્રીલે અમે મીરપુર છેડી જ દીધું. Page #124 -------------------------------------------------------------------------- ________________ હાલા merraarna naman * * *** * * * *** * ** અત્યાર સુધીમાં અમારે વિહાર રેલના રસ્તે પાટે પાટે થએલ. એટલે સ્ટેશન સિવાય અમને સિંધની ખરી સ્થિતિ જાણવાનું બીજું કંઈ સાધન ન હતું. મોટે ભાગે ઉજાડ સ્ટેશનો, વસ્તીહીન, એટલે ચક્કસ થોડા માણસોના પરિચય સિવાય વધારે પરિચય કરવાનો સમય હેતે પ્રાપ્ત થતું. હવે અમારે અહિંથી સિંધના ઉંડાણમાં ઉતારવાનું હતું. ** * ** * ** ** * * * *** * ** * * ** ** * અણધાર્યું આમંત્રણ. **** * *** *** *** ** * ** ** * ** ** * * * ** ** * * ** * મારવાડ છોડીને સિંધમાં પ્રવેશ્યા પછી ધોરાનારા સ્ટેશન સુધીમાં અમારે સ્વને ય ખ્યાલ ન હતો કે કરાચી પહોંચીએ, ત્યાં સુધીમાં આ રેલની લાઈન અમારે છોડવી પડશે. પરંતુ ધોરાનારામાં શેઠ કસ્તુરચંદજી પારેખ, શેઠ મહેરચંદજી અને શેઠ બાકીદાસજીનું એક ડેપ્યુટેશન હાલાથી આવ્યું. બેશક, “હાલામાં કંઇક જૈનોની વસ્તી છે અને ત્યાંના લોકે * * ******** * ** * * *** * Page #125 -------------------------------------------------------------------------- ________________ s૬] મારી સિંધયાત્રા કદાચ વિનતિ કરવાને આવશે.” એ કરાચીન મૂર્તિપૂજક સંઘના સેક્રેટરી તરફથી ઇશારે હતો. શેઠ કસ્તુરચંદજી પારેખ. શેઠ મહેરચંદજી વિગેરે હાલાના આગેવાનો ધરાનારા આવ્યા, અને તેમણે હાલા માટે વિનતિ કરી, ત્યારે અમને માલૂમ પડ્યું કે હાલમાં શ્વેતામ્બર મૂર્તિપૂજક જેનોની ખાસી વસ્તી છે, મંદિર છે, અને ઉપાશ્રય પણ છે. જે ગૃહસ્થ અમારી પાસે આવ્યા હતા, એમનો વેશ અને તેમાંય ખાસ કરીને એમની પાઘડી જોઇને અમને બહુ આશ્ચર્ય થયું કે આ પાઘડી ક્યાંની ? હાલાના ડેપ્યુટેશનની વિનતિનો સ્વીકાર કરવાની અમારી હિમ્મત એટલા માટે ન હતી કે –મીરપુરખાસથી કાચા રસ્તે જવાનું હતું. અને ગરમી પડવા લાગી હતી. ગરમીના દિવસોમાં સખ્ત લૂ, વંટોળિયો અને સાપને ઉપદ્રવ વધે છે, એવી અમને ખબર હતી. સમય ભરાઈ ગયો હોવાથી અમારે હવે એકપણ દિવસ વધારે ક્યાંય કાવવું, બહુ જોખમ ખેડવા જેવું હતું. ધોરાનામાં અમારે નિર્ણય અનિશ્ચિત રહ્યો. છેવટે મારપુરખાસમાં પાછું ઉપરના ગૃહસ્થનું ડેપ્યુટેશન હાલાથી આવ્યું. ભવિષ્યના ઉદરમાં શું ભર્યું છે? સ્વપ્નમાં પણ હાલા તરફ જવાનો વિચાર નહિ હોવા છતાં, હાલા જવાનું નક્કી થયું, એ, “શ્રી હિમાંશુવિજયજીના દેહાવસાનનું નિર્માણ ત્યાં થયું હશે.' એજ કારણ તે નહિં હેય? અમે મીરપુરખાસથી ૭મી એપ્રીલે હાલા તરફ પ્રસ્થાન કર્યું. હાલાના ગૃહસ્થો અમારી સાથે હતા. ગૃહસ્થોથી બની શકે તેટલી યોગ્ય સગવડ એ ગૃહસ્થાએ રાખી હતી. રસ્તાની વિકટતા મીરપુરખાસથી હાલા અને હાલાથી હૈદ્રાબાદ સુધીનો રસ્તો ઘણેજ વિકટ હતે. વિચિત્ર રસ્તો, કોઈ વખત રસ્તો મળે અને કોઈ વખત ન મળે. નહેરોના કારણે બાવળના ઝાડે એટલાં બધાં કે કઈ વખતે સૂળથી Page #126 -------------------------------------------------------------------------- ________________ હાલા પગ કાણા થઈ જશે, એની ખબર ન રહે. કયારેક એવા મેટા ખાડાવાળેા રસ્તા આવે કે એક એક હાથ પગ ધમ દુષ્ટને અંદર પડે. ધૂળથી ઢંકાએલે રસ્તા એટલે ખબર ન પડે કે હાથ ઊંડા ખાડા હશે કે એ હાથ ? આવા રસ્તામાં થઇને જ્યારે મેટરના ખટારા જતા જોઇએ, ત્યારે તે જાણે ધરતીકંપ જેવું માલૂમ પડે. એ ખટારામાં બેઠેલા લેાકા ઉછળી ઉછળીને એક બીજાની ઉપર પડતાં જોઈએ, ત્યારે રસ્તામાં ચાલતાં પણ અમને સ્હેજે હસવું અને એમની મેટરની મુસાફરી માટે યાજ આવે. [ s કાઇ ક્રાઇ સ્થળે નહેરાનાં પાણી ફેલાયેલાં હાવાથી આખા રસ્તે કચ્ચડવાળે અને મચ્છર—ડાંસથી ભરેલાજ હાય. નહેરામાંથી કાઢેલા ન્હાનાં નાળાં, એ તે! ડગલે ને પગલે આવે. ઉંટ અને ગધેડાની દોડ દાડાથી અથવા કાઇ ખેલગાડીના ચાલવાથી એ નાળાંની પાળ તૂટી ગઇ હોય, તે જાણે સાબરમતીમાં પૂર આવ્યુ' હાય, એવું દેખાય. હાલાથી હૈદ્રાબાદ સુધીનો રસ્તો પશુ તેટલેાજ વિકટ અને ભયંકર હતા. વખતો વખત આવતી નહેરા આવળીઆનાં જંગલ વિગેરેને ઉપદ્રવ બરાબર રહ્યાજ કરતા. કુતરાંના ઉપદ્રવ કાઇ કાઇ વખત રસ્તામાં એવી વિચિત્ર ઘટનાઓ બની જાય, કે જે આખી જીંદગી સુધી યાદજ રહે. આવી અનેક ઘટનાઓ પૈકીની એક ઘટના હતી શિકારી કુતરાંના ઉપદ્રવની. હાલાથી હૈદ્રાબાદ જતાં ખેમરા અને મટારીની વચમાં એક ખતરનાક ભયંકર જગલ આવે છે. આ જંગલમાં એકલા નીકળવું ધણુંજ જોખમકારક ગણાય છે. આ જંગલમાં અમારી મ`ડળી થેડીક છૂટી પડી ગઈ. સાધુઓ, અને કંરાચીના કેટલાક ગૃહસ્થી ઉપરાન્ત હાલાના પણ શ્રાવ અમારી સાથે હતા. હું મારી Page #127 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ] મારી સિંધયાત્રા - - - - - - - ચાલથી નીચું જોઈને સીધે ચાલ્યો જતો હતો. આગળ પાછળ કોઈ માણસ ન હતું. અકસ્માત પાંચ શિકારી કુતરાંએ આવીને મને ઘેરી લીધો. કુતરાં એવાં ડાકી અને ભયંકર હતાં કે એકજ બચકુ ભરતાં માણસ લાંબો થઈ જાય. ઉછળી ઉછળીને મારા શરીર ઉપર હુમલો કરે. મારે આ વખતે મારે બચાવ કરવાનો હતો, પંદર વીશ મીનીટ સુધી કુતરાં મારી ચારે તરફ હુમલો કરતાં રહ્યાં અને હું બચાવ કરતો રહ્યો. ગુરૂદેવની કૃપાથી કુતરાંઓ પિતાના હુમલામાં ન ફાવી શક્યાં. બરાબર આ વખતે મૃત્યુ મારી સામે તરવરતું હતું. એક કુતરાએ એક પગ પકડીને જે નાચે પટકી દીધો હોત, તે પાંચે કુતરાને મારું શરીર ખલાસ કરતાં વાર ન લાગત. કુતરાને જરા પણ માર્યા વિના હું મારે બચાવ મારી પાસેના દંડાથી કરી રહ્યો હતો. જન સાધુઓ હાથમાં દાંડે શા માટે રાખે છે? એને જવાબ આજનું આ દશ્ય જોનારને હેજે મળી જતો હતો. બીજાને નુકસાન પહોંચાડ્યા વિના પણ દાંડાથી “આત્મરક્ષા” કેવી થઈ શકે છે, અને સમય ઉપર કેટલી હિમ્મત રહે છે, એ આજે ખૂબ સમજાયું. થોડી વારમાં એક જંગલી માણસ દેડતો આવ્યું અને બીજી તરફથી અમારી સાથેના ગૃહસ્થો પૈકીના કરાચવાળા ભાઈ ચતુર્ભુજ ઉંટ ઉપર તે સ્થાને પહોંચી ગયા. કુતરાં કુતરાને રસ્તે પડયાં અને અમે અમારે રસ્તે પડયા. લુવાણા વાણિયા - આ તરફના હિન્દુઓ પિતાને “વાણિયા' તરીકે ઓળખાવે છે. કેવા વાણિયા? તો એ લુવાણ તરીકે કહે છે. લુવાણુ, સોની, એ લોકેની વસ્તી લગભગ દરેક ગામમાં છે, પરંતુ તે બધા યે મચ્છી-માંસ-પલે ઉડાવનારા. એટલું જ નહિ પરંતુ કેટલાક વાણિયા પોતે મછી-માંસનો વેપાર પણ કરે છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ હાલા ખરચુ જતાં પાણીનું કામ નહિં, " હાર્થિ એક વસ્તુ ખહુજ અજાયબી ભરેલી માલૂમ પડી. ભિશાહ નામના ગામમાં ગામથી બહાર · લેાકલખે` 'ના એક મુસીફરખાનામાં અમે ઉતર્યો હતા. સામેજ જંગલ હતું. કાઇ કાષ્ઠ સ્થળે શુવરનાં ઝુંડ હતાં. લોઢા પગથી માથા સુધી પહેરેલે કપડે હાથ હિલેાળતા આવતા અને એ ચેરિઆની વાડા તરફ જતા. ઘેાડીવારે ત્યાંથી નીકળતા અને પછી ગામ તરફ જતા. આમ અવારનવાર લેાકાને ત્યાંથી આવતાં જતાં જોયા. તેજ વખતે હાલાના કેટલાક યુવા મારી પાસે બેઠા હતા. મે' તેમને પૂછ્યું: * સવારથી લો। આ થારની વાડ તરફ શા માટે જાય છે તે આવે છે ? મને જવાબ મળ્યાઃ - તે લેાકા ત્યાં ટટ્ટી જાય છે, ' મે કહ્યું- ‘ જો ટટ્ટી જતા હોય તે હાથમાં પાણીના લાટા કે ડબલું વિગેરે પ્રેમ નથી ! ' તેમણે . કહ્યું:~ ‘ આ દેશમાં ટટ્ટી જાય, ત્યારે પાણી લઇ જવાના રિવાજ નથી; રસ્તે ચાલતાં પત્થર અથવા ઢેફૂ હાથમાં લઇ જાય, અને ત્યાં ટટ્ટી જઇને તેનાથી ઘસી નાખે, પાણીથી સાક્ કરવાની એમને જરૂર રહેતી નથી. ’ મને પેલી કવિતા યાદ આવી. સિધ ગિધ, પૂજા જિ પીરકી, ગધેકી સવારી કરે ચાલ ચલે અમીરકી [ ce સિંધના લેાકાની આ ગંદાને આથી વધારે પુરાવેા ખીજો શુ જોઇતા હતા ? વાણિયા, બ્રાહ્મણુ, સેાની પણ સંપૂ` પહેરેલાં લુગડાંએ ટટ્ટી જાય અને પાણીનું નામ નહિં ઢકાંથી સાક્ કરે અને ઘરે જઇને પુછી પેાતાનું બધું કામ કરે. આવે તે આ દેશજ જોયા. પણ મચ્છી-માંસને વેપાર કરનારા આવા ગંદવેડા રાખે તે તેમાં નવાઇ જેવું શું છે ? Page #129 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ] મારી સિંધયાત્રા ઉંટ–ગધેડાની સવારી ઉંટની સવારી ને ગધેડાની સવારીએ તે ડગલે ને પગલે જ્યાં જુઓ ત્યાં જોવામાં આવે. ક્યાંય બહાર જતાં આવતાં ગધેડાનું ભૂંકવું કેટલાક લેકે અપશુકન સમજે છે. આવા શુકન અપશુકનના વહેમમાં પડેલા માણસને આ દેશમાં ભારે થઈ પડે. ગામ પરગામ જતાં ગધેડાનું સંગીત ક્યાંયથી ને ક્યાંયથી સંભળાયા વિના ભાગ્યે જ રહે. એમાં કંઇ શક નથી કે સિંધના ગધેડા, એ બીજા દેશનાં ઘોડાઓને પણ માહિત કરનારાં છે. ત્રણસો ત્રણસો રૂપિયાનાં ગધેડાં અને ગમે તેવા પવનવેગી ઘોડાઓ કે ઉંટની હરીફાઈમાં ઉતરનારાં ગધેડાઓની કથા અમે સાંભળી છે. મેટરના જમાનામાં હવે તેની કીમત ઘટી ગઈ છે. તેની વપરાશ ઓછી થઈ ગઈ છે, છતાં પણ હજુ બે ગધેડાઓની ગાડીઓની, એક ગધેડાના એક્કા અને છૂટક ગધેડાઓની સવારીઓ સારા સારા શ્રીમન્ત પણ કરે છે. ગધેડા અને ઉંટ-એ બેજ આ દેશની મુખ્ય સવારીઓ છે. આજ પણ ઉંટ એવા જબરદસ્ત છે કે જૂની સાંઢણીઓની આપણે કથાઓ સાંભળીએ છીએ, તેની સત્યતાની સાક્ષી આપી શકે, સારા સારા ગૃહસ્થો પોતાને ત્યાં ઉંટ રાખે છે. તેમાં જે ખાસ બેસવા માટેના ઉંટે હાય છે, તે માલ વહન કરવામાં નથી વપરાતાં. શ્રીમન્નાઈના પ્રમાણમાં ઉંટ ઉપરનો સામાન પણ કેટલાકો ઘણે સુંદર રાખે છે. બૂરી આદતો ભિંડશાહમાં હાલાના જે યુવકે અમારી પાસે બેઠા હતા, તેમાં એક સિંધી લુવાણ પણ હતા. તેણે આ દેશની એક વાત સંભળાવી, અને તે એ કે- “આ દેશના છોકરાઓ દસ દસ બાર બાર વર્ષની ઉમરમાં બૂરી આદતોમાં પડી જાય છે, અને તેમાં મોટે ભાગે માબાપને દેષ હેય છે. આ દેશના ઘણા ખરા કે પશુઓ કરતાં પણ નાપાક જીવન ગાળી રહ્યા Page #130 -------------------------------------------------------------------------- ________________ હાલા 6 છે. ’ સિંધી યુવકે આથી પણ વધારે સ્પષ્ટતાથી વાત કરી. એ યુવકના શબ્દો સાંભળી મારૂ તે માથું ભમવા લાગ્યું. અમે બધા ઘેાડીવાર તા અવાજ થઇ ગયા. મને આ વખતે જોધપુર લાઇનના એક સ્ટેશન ઉપર એક ઓફીસરે કહેલાં શબ્દો યાદ આવ્યાઃ મહારાજ ! તમે આ પાપી મુલકમાં કયાં જાઓ છે ? ’ઘેાડીવાર સુધી મને કઇ સૂજ્યું નહિં. મને થયું કે હું આ દેશને સુધારવા આવ્યા છુ ? આ દેશમાં ઉપદેશ આપવા આવ્યે છુ' ? મારા ઉપદેશ ઝીલવાને માટે આ દેશની પ્રજા પાત્ર છે ખરી ? શું આ ભાઇ કહે છે. તેવું આખા દેશમાં હશે ? માંસ અને મચ્છી સિવાય જેને ઘડીઅે ચાલે નહિ, દારૂની ખેતલા સિવાય જેનાથી ઘડીયે રહેવાય નિહ, અને એવા તામસિક ખારાકથી જેનાં શરી। અની રહ્યાં છે, જેમનાં જીવને સાંસારિક વાસનાઓમાં ઓતપ્રાત થઇ રહ્યાં છે, એવાઓની આ દશા હેાય, એમાં આશ્ચર્ય જેવું શું છે ? ’ ટિકાના k ૮૧ સિંધના કહેવાતા વાણિયા અને સેાની વિગેરે હિંદુઓને! ખાસ ક્રાઇ ધમ નથી. તેઓ માને છે તે સૌને માને છે. અને નથી માનતા તા કાને નથી માનતા, એક કહી શકાય. છતાં છેલ્લાં વર્ષોમાં શિખ્ખાએ આ પ્રજા ઉપર અસર કરી છે. અને માટે ભાગે લેાકેા ગુરૂ નાનકને માનતા હાય એમ જાય છે. દરેક ગામમાં હિંદુઓએ એક એક ધમસ્થાનક રાખેલુ ડાય છે, કે જેને ‘ટિકાના ’ કહેવામાં આવે છે. આ ઠિકાનામાં ગ્રન્થસાહેબ ” રાખવામાં આવે છે, કાઇ સાધુ સંત આવે, તે ત્યાં ઉતરે છે. પંચ-પચાયતે। આવા ઠેકાણામાં ભેગી થાય છે. ધ કથાએ અહિં થાય છે. ઘણે ભાગે આવા ગામેામાં જે સાધુએ આવે છે, તે પણ માંસઅદિરા અને માછલાંને ઉડાવનારા, પૈસે ટકા રાખનારા અને કાઇ કાઇ તે ગૃહસ્થાઇ ભાગવનારા પણ હોય છે. એટલે આ સમય જ ક્યાંથી હાય ? " બિચારી પ્રજાના ઉદ્દારનો Page #131 -------------------------------------------------------------------------- ________________ ૮૨] મારી સિંધયાત્રા લેકેની શ્રદ્ધા આ દેશના લોકો માંસાહારી હોવા છતાં દિલના શ્રદ્ધાળુ અને જિજ્ઞાસાવૃત્તિવાળા હોય છે. ગામમાં અમુક સ્થળે સાધુ આવ્યા છે, એવું સાંભળતાની સાથેજ મીઠાઇ અને પતાસાં લઈને આવે છે. જ્યારે તેઓ એમ જાણે કે અમે લેકે એવી રીતની કંઈ ચીજ ભેટમાં લેતા નથી; અને એક્કા, ગાડી, રેલમાં બેસતા નથી; પૈસે ટકે રાખતા નથી. અને સગી માતાને પણ સ્પર્શ કરતા નથી, ત્યારે તો એમના આશ્ચર્યનો પાર ન રહે. હાલામાં જેને સિંધમાં સ્થાનિક અને જૂના વખતના જૈનોનું કેઈ સ્થાન છે, તે તે આ હાલા છે. બે ત્રણ માઈલના અંતરે જ “જૂનું હાલા” ને “નવું હાલા” એમ બે ગામ છે. જૈનેની વસ્તી નવા હાલામાં છે. આ હાલામાં લગભગ સાતેક હજાર માણસોની વસ્તી છે. જેમાં ચાર હજાર મુસલમાને ને ત્રણ હજાર હિંદુઓ છે. હિંદુઓમાંથી જૈનોના ચાલીસ ઘરની ૧૭૫-૨૦૦ માણસની વસ્તી બાદ કરીએ, તો બાકીની બધી યે હિંદુ પ્રજા પણ માંસાહાર કરનારી છે. એમાં કોઇ “વૈષ્ણવ” થઈ ગયું હોય, તો તે અપવાદ બાદ, - ખાસ કરીને પાલી અને જેસલમેરથી આ લોકે આવેલા છે. અહિં એક મોટું ધનાઢય જૈન કુટુંબ છે. કહેવાય છે કે તે રાધનપુરથી આવીને વસેલું છે. જો કે તેમને કોઈ જાતનો સંબંધ ત્યાં સાથે રહેલો નથી. સેંકડો વર્ષોથી જુદે જુદે સ્થાનેથી આવીને વસવા છતાં હાલાના જૈનેની પાઘડીઓ એમના મૂળ વતનની ઓળખાણ કરાવી રહી છે. પાલીથી આવનારાઓની પાલીશાહી, જેસલમેરથી આવનારાઓની જેસલમેરી. સર્વસાધારણ રીતે જે લોકે પાઘડી પહેરે છે તે સિંધની કે બીજા દેશોની પાઘડીઓથી નિરાલી છે. WWW.jainelibrary.org Page #132 -------------------------------------------------------------------------- ________________ હાલા [૮૩ સ્ત્રિઓને વિષ સ્ત્રિઓને પહેરવેશ ઘણુજ મર્યાદાવાળો અને આખા શરીરને ઢાંક. નારો છે, પરંતુ સ્ત્રિઓના હાથમાં કાંડાથી લઈને ઠેઠ બગલ સુધી પહેરાતા હાથીદાંતના ચૂડા બહુ આશ્ચર્ય અને વિચિત્ર દેખાવ રજુ કરે છે. નાનામાં નાની બબે વર્ષની છેકરીઓને પણ હાથીદાંતની ચૂડીઓ પહેરાવવામાં આવે છે. પગમાં કડિયો, સોડા અને લંગર-એ ત્રણની લગભગ અઢીસે તોલા જેટલી ચાંદી ઉપાડે છે. સ્ત્રિ જે ઘાઘરો પહેરે છે, તે લગભગ ૨૬-૨૭ વાર કપડાનો હોય છે; છતાં પગના ઢીંચણથી નીચેનો થોડોક ભાગ તે જરૂર ઉઘાડેજ રહે છે. ચોળી પહેરે છે, ને પેટ અધું ઢાંકેલું હેય છે. પેટને ઢાંકવા માટે એક કપડું ચાળી સાથે લટકતું રહે છે. એાઢણ ઘણે ભાગે બે ઓઢે છે. નાકમાં નથડી અને બુલાં પહેરે છે. બુલ્લાં નાકનાં બે નસકેરાંની વચમાં છેદ કરીને પહેરે છે. આ બંને આભૂષણો લટકતાં રહે છે. ખુલ્લાં એ મુસલમાની રિવાજની નિશાની છે. ગળામાં રોજને માટે ત્રણ ચાર સળની “દેહરી પહેરે છે. દાણા દાણુંવાળી “તીમણુયા” અને “છટરા” પણ પહેરે છે. વાળ ગૂંથવામાં ખૂબી વાપરે છે. બે ભ્રમરને ખાલી રાખીને ઠેઠ કપાળ સુધી, વાળમાં મીણ નાખીને ગૂંથે છે. નાની છોકરીઓથી લઈ મોટી સુધી બધી બાઈઓ લગભગ હેઠને રંગે છે. આ જન બહેનો જૈન મહોલ્લાથી બહાર નીકળતી નથી. વરઘોડા વિગેરેમાં પણ જતી નથી. મંદિર મહોલ્લાની અંદર જ છે. એટલે મંદિર ઉપાશ્રયે જવામાં વાંધો આવતો નથી. એકજ મહેલ, સાત હજાર માંસાહારીઓની વચમાં અને તેમાં મોટે ભાગે મુસલ Page #133 -------------------------------------------------------------------------- ________________ મારી સિધયાત્રા માનોની વચમાં આ ચાલીસ ઘરના પાણા ખસે। જેનો પેાતાનો ધમ અને આચાર વિચારને સ`પૂર્ણ રીતે પાલન કરતા રહે છે, એ ખરેખર વખાણવા લાયક વસ્તુ છે. ચાલીસે ધરનો જથ્થા એકજ મહેાલ્લામાં વસેલા છે. મહેાલ્લાના મુખ્ય દરવાજો બંધ કરવામાં આવે તે અંદર કાઇ જઇ શકે નહિં. મંદિર, ઉપાશ્રય, ધમ શાળા બધુ... યે આ મહેાલ્લામાં છે. હાલાના જેતાને પેાતાના ત્યાગી સંવેગી ગુરૂએનાં દર્શન કરવાને સેંકડા વર્ષોંના ઇતિહાસમાં આ પ્રસ`ગ મળ્યે, એ એમની ખુશ નસીબીથી એમને કેટલા હ થતા હતા, એ અમારા હાલાના પ્રવેશ વખતે અને અમે રહ્યા ત્યાં સુધીની એમની ભક્તિ ઉપરથી માલૂમ પડતુ હતુ. ધર્મ માં કહેરતા ૪] અહિં’ જે ચાલીસ ઘર નાનાં છે, તે બધાં યે વીસા ઓશવાળ છે. આ લાકે ઘણા જૂના વખતથી બહાર ગામેાથી આવીને વસેલા છે. જો કે સેકડા વર્ષોં આવે થઇ ગયેલા હૈાવાથી તેઓ સિધીજ લગભગ થઈ ગયા છે, છતાં તેઓ આચાર વિચાર અને ધર્મ તેા જૈન ધર્માંજ કટ્ટર રીતે પાળે છે. અહિ'ના જેનામાં શેઠ કસ્તુરચછ પારેખનુ આખુ` કુટુંબ, ભાઈ મહેરચંદજી, શેઠ હાકેમચંદજી, શેઠ મકીલાલજી વિગેરે કેટલાક ગૃહસ્થા અહુ શ્રદ્ધાળુ, ધાર્મિ`ક ભાવનાવાળા અને ઉદાર છે. સ્વ. મુનિ હિમાંશુવિજયજીની બિમારીમાં આ ગૃહસ્થાએ ગુરુ-ભક્તિને સારા લાભ લીધા હતા. હાલાનું મદિર હાલામાં એક મંદિર છે. કાણું જાણે શા કારણથી, જાણે કોઇ ગૃહ Page #134 -------------------------------------------------------------------------- ________________ હાલા | [ ૮૫ - સ્થનું ઘર હોય, એવું જ મંદિર અત્યાર સુધી રાખ્યું છે. મંદિરમાં ઘણી મૂતિઓ છે, અને તે બધી યે અસ્થિર છે. સેંકડો વર્ષોથી જૈને અહિં રહેવા છતાં એક પણ મૂર્તિ સ્થાપિત કેમ નહિં કરી હોય, એ ન સમજી શકાય તેવો કેયડો છે. અત્યારે મંદિરમાં કહેવાય છે કે ત્રીસ ચાલીસ હજારની મૂડી છે અને કહેવાય છે કે તે મૂડી સંધના એક આગેવાન ગૃહસ્થ પાસે છે; પરંતુ સત્તાના મદમાં તેને ન કંઈ સરખો જવાબ આપે છે કે ન તેની યોગ્ય વ્યવસ્થા કરે છે. તેઓ એકમેટી પેઢીના માલીક છે, બીજુ કેટલુંક ઘરેણું વિગેરે પણ તેમની પાસે હોવાનું કહેવાય છે. પણ આપવાનું નામ નહિ. આવી ફરીયાદ હાલાના કેટલાક આગેવાન ગૃહસ્થ કરે છે. આ મૂડી શા માટે રાખી મૂકવામાં આવી છે ? મંદિરની પ્રતિષ્ઠા કેમ નથી કરવામાં આવતી ? એ પ્રશ્નને ઉકેલ અમારી આગળ કરવામાં આવ્યું નથી. લગભગ બધે સ્થળે બનતું આવ્યું છે, તેમ, હાલાના જન સંધના એક બે આગેવાનો આપખુદ સત્તાને વધારે ઉપયોગ કરનારા કહેવાય છે, અને એવાં કેટલાંક કારણે આવા એક નાનકડા સંધમાં કુસંપનું ઝેર ફેલાયું છે. સૌથી મોટામાં મેટા જે શ્રીમન્ત ગૃહસ્થ કહેવાય છે, એ જે થોડુંક દિલ દિલાવર રાખે અને પોતાના જાતિ ભાઈઓ તરફ લક્ષ્ય રાખે તો હાલાના સંઘમાં ન કોઈ ભૂખ્યો દેખાય, અને ન કોઈ જાતને કુસંપ રહે. અમારી સ્થિતિ દરમિયાન શેક અને હર્ષની બે ઘટનાઓ હાલામાં બનવા પામી હતી. શહીદ હિમાંશુવિજયજી - શેકની બીના એ બની કે સંસ્કૃત અને પ્રાકૃતનો અસાધારણ વિદ્વાન, ઇતિહાસને શેખી, શોધખેાળમાં રસ લેનાર, સારે વકતા અને લેખક એવો એક ત્રીસ વર્ષને જવાન સાધુ અમે ત્યાં ગુમાવ્યા, અને તે મારા Page #135 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ] શિષ્ય શ્રી હિમાંશુવિજયજી. કરાચીના સઘે, કરાચીના ડૅા. ન્યાલચંદે, કરાચીના ભાઇ તલકશીએ, પી. ટી. શાહે, ભાડ઼ ખુશાલચંદે, ભાઇ વ્રજલાલે, રવિચંદે, અને ખીજા અનેક સ્વયંસેવકાએ તેમજ હાલાના સંધે—એ બુઝાતા દીપકને સભાળી લેવાની કેાશિશ કરવામાં કઇ માકી રાખી નહિ હતી. અને તેમાં યે ડે. ન્યાલચંદના રાતદિવસના ઉજાગરાઓ અને ચાવીસે કલાકની ઉભા પગની સેવા છતાં, આખરે એ દીપક બુઝાયે તે બુઝાયા. મારી સિધયાત્રા જે કાળે જે વસ્તુ બનવાની હૈાય છે, તે મિથ્યા થતી નથી. આયુષ્ય જ્યાં ખતમ થવાનું હેાય છે, ત્યાંજ તે થાય છે. હાલા આવવાના સ્વપ્ને પણ વિચાર નહિ હાવા છતાં, એ સાધુને આત્મા હાલાની ભૂમિ માગી રહ્યા હતા. એનું અવસાન હાલા માટે નિર્માણુ થયુ હતું, એમાં ફેરફાર ક્રમ થઇ શકે ? મહાવીર જયન્તી હની ઘટના એ હતી કે હાલાના સંઘે ઉદ્યાપન, અઠ્ઠાઇ મહેત્સવ, વાડા, સ્વામિવાત્સલ્ય વિગેરે ધાર્મિક ક્રિયા કરવામાં બહુ ઉત્સાહથી ભાગ લીધે હતા. કરાચી અને હૈદ્રાબાદથી આવેલા લગભગ બસે। જેટલા મહેમાનોનું આતિથ્ય સંભાળવામાં સારામાં સારી ગૃહસ્થાઈ બતાવી હતી, તેમજ સિંધ જેવી માંસાહારી પ્રજાની વચમાં ભગવાન મહાવીરની જયન્તી હિંદુ-મુસલમાનાના સહકાર પૂર્વક ઉજવવાના એક સુંદર પ્રસંગ પ્રાપ્ત થયા હતા. ઉપર કહેવામાં આવ્યું છે, તેમ હાલા, એ મુસલમાનની મેાટી વસ્તીવાળુ' ગામ છે. બલ્કે સિધમાં હાલા મુસલમાનો માટે એક પ્રસિદ્ધ Page #136 -------------------------------------------------------------------------- ________________ હાલા [ ૮૭ સ્થાન ગણાય છે. હું પીરાની એ મેાટી ગાદીઓ છે. ઘણા મુસલમાના આ ગાદીઓને માનવાવાળા છે. આ બન્ને ગાદીઓ ઉપર અત્યારે જે પીરે છે, તેમને પરિચય થતાં તેમણે ભગવાન મહાવીરની જયન્તી નિમિત્તે તે દિવસે ક્રાઇ પણ મુસલમાન હિંસા ન કરે, એવી સૂચના એમના મુરીદેામાં બહાર પાડીને જયન્તીના કાર્યમાં સારા સહકાર આપ્યા હતા. ત્યાંની હિંદુ પ્રજાની જુદી જુદી કામેાના મુખીઓએ પણ તપેાતાની જાતિમાં રીતસર સૂચનાઓ કાઢીને મહાવીર જયન્તીમાં બધી મેએ સારી રીતે ભાગ લીધા હતા, અને તે ધ્રુિવસે હિંસા અધાઓએ અધ રાખી હતી. સિધ જેવા મુલક અને આખું યે ગામ જ્યાં માંસાહારી હોય, ત્યાં તમામ કૈમના સહકાર સાથે એક અદ્ભૂત મહાવીર જયન્તી ઉજવાય, એ ખરેખર ખુશી થવા જેવા પ્રસ`ગ કહી શકાય, ‘ મહાવીર જયન્તી ’ માટેની ગૌશાળાના મેદાનમાં થએલી સભાનું દૃશ્ય જેમણે નજરે જોયું હશે, તેમને તે સભા ચિરસ્મરણીય રહેશે. જૈનાના તીર્થંકરની જયન્તીમાં મુસલમાના અને હિંદુઓ આગેવાની ભર્યાં ભાગ લે અને મહાવીરના અહિંસાના સંદેશને પેાતાના મુખ દ્વારા એ હિંસા કરનારી અને માંસાહારી પ્રજાને સંભળાવે, એ એક ખાસ કરીને એ સભાની વિશેષતા હતી. હૈદ્રાબાદ અને કરાચીના ધણા ગૃહસ્થા આ જયન્તી પ્રસ ંગે આવ્યા હતા. કરાચીવાળા ભાઇ ખુશાલચંદ વસ્તાચંદે વરધેડામાં તે જયન્તીની સભામાં વ્યાખ્યાનો આપીને લેાકેાને ખૂબ રંજિત કર્યાં હતા. હાલાના જેના ધારે તે સિધમાં જૈનધર્માંનો ઝંડો ફરકાવી શકે તેમ છે. તેમાં શ્રીમંતે છે, ધાર્મિક ભાવનાવાળા છે, સમજદાર છે, કાય કરનારા છે, પરંતુ ચેકસ માણસાની આપખુદી સત્તા અને કૃપણુતાથી તેઆની વસ્તી સિધ માટે લગભગ અન્યથાસિધ્ધ જેવી છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ મારી સિંધયાત્રા - હાલાના જૈનસંઘ પાસે ગામથી ૧–૧ માઈલ દૂર એક દાદાવાડી પણ છે. તેમાં જમીન પણ છે, પરંતુ એનો સદુપયોગ જોઈએ તેવો થતો નથી. હાલાના જેનો પિતાનું કર્તવ્ય સમજે છે ? હાલા તરફની મુસાફરીમાં કડવા—મીઠા સુખ–દુઃખના પ્રસંગેનો અનુભવ કરી, એક વિદ્વાન અને શક્તિશાળી સાધુને ભોગ આપી, અમે તા. ૩ મે ૧૯૩૭ના દિવસે હાલા છેડયું, અને તા. ૯ મીએ હૈદ્રાબાદની કુલેરી નદી પર આવી, ત્રણ દિવસ ત્યાં મુકામ રાખી, તા. ૧૨મી મે બુધવારના દિવસે હૈદ્રાબાદ શહેરમાં પ્રવેશ કર્યો. Page #138 -------------------------------------------------------------------------- ________________ હૈદ્રાબાદ - -- -- - -- - ------ આખા એ સિંધ દેશમાં હૈદ્રાબાદ” એ પિતાનું અનોખું સ્થાન ધરાવે છે. એક વખતનું નિરકનકેટ, એ અત્યારનું હૈદ્રાબાદ છે. ઈ. સ. ૧૭૬૮માં ગુલામશાહે નવેસરથી નૈનિકોટનો કિલ્લો બંધાવી આ શહેર વસાવ્યું હતું. ગુલામશાહની રાજગાદી ખુદાબાદ હતી. ત્યાંથી ફેરવીને પોતાના નવા વસાવેલા આ હૈદ્રાબાદમાં ગાદી રાખી. ખુદાબાદથી ઘણું હિંદુઓ હૈદ્રાબાદમાં આવીને વસ્યા. હૈદ્રાબાદ મીરાના વખતમાં વધારે આગળ વધ્યું. હૈદ્રાબાદની કુલ વસ્તી લગભગ સવા લાખ માણસની છે. કહેવાની જરૂર નથી કે હૈદ્રાબાદ એક વખતનું રાજધાનીનું શહેર હોવાથી અને સેંકડે વર્ષ સુધી મુસલમાનેનું આધિપત્ય રહેવાથી મુસલમાનની બહોળી વસ્તી આ શહેરમાં છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ] મારી સિંધયાત્રા - - - - - - - - - - - - - - શહેરનું દૃશ્ય શહેરની ખાસ વિશેષતા, એ ત્યાંના મકાનની બાંધણું સંબધી છે. હિંદુઓની ઉંચી ઉચી હવેલીઓ આકાશ સાથે સ્પર્શ કરી રહી છે. આ હવેલીઓના ઠેઠ નીચેના તળીયા સુધી ઉપરની ખુલ્લી હવા સરેરાટ કરતી ચાલી આવે, તેને માટે દરેક મકાનની છત ઉપર નીચે સુધી હવા આવવા માટેનાં જાળી રાખવામાં આવેલાં હોય છે. - પૂર્વ અને દક્ષિણ દિશા તરફ બે હાની ભીંતે ઉભી કરી પશ્ચિમ અને ઉત્તરની હવાને મકાનની અંદર જવાને અવકાશ આપવામાં આવે છે. દરેક મકાન ઉપર આ પ્રમાણેનાં હવાબારા બનાવેલાં હોવાથી હૈદ્રાબાદનાં મકાનેનું દૃશ્ય દૂરથી ઘણું જ વિચિત્ર માલૂમ પડે છે. આ હવાબારાને સિંધામાં “મંા” કહેવામાં આવે છે. હૈદ્રાબાદની આ મઘાઓની નકલ સિંધના બીજાં ગામમાં પણ થવા માંડી છે. એટલે ગામડાઓની અંદર પણ નાના નાના મકાન ઉપર પણ આવા “મંઘા” બનાવેલા હોય છે. હૈદ્રાબાદની બાંધણી ઉંચી નીચી ટેકરીઓ ઉપર છે. સુંદર સડકે અને મકાનની લાઈનેથી શહેરની શોભા બહુ સુંદર છે. સિંધનું આ શહેર સદ્દભાગી છે કે જેના કાંઠે કુલેરી નદી વહી રહી છે. એનાં બાંધેલાં ઘાટે અને તેના કાંઠા ઉપરનાં વૃક્ષો, એની શોભામાં વધારો કરી રહેલાં છે. સેંકડો ભક્તજનો પ્રાતઃકાળમાં આ નદીના કાંઠે સ્નાન સંધ્યાનો અને દર્શનનો આનંદ લૂંટી રહ્યા છે. સિંધી હિંદુઓ હકાબાદમાં સિંધી હિંદુઓની જે વસ્તી છે, તેમાં મુખ્ય બે કામ કહેવાય છે – આમલ” અને “ભાઈબંધ.' હૈદ્રાબાદના આમીલો Page #140 -------------------------------------------------------------------------- ________________ હૈદ્રાબાદ [૯૧ હાબાદી” તરીકે જ ઓળખાય છે. કરાચી વિગેરેમાં આ આમીલે રહે છે. તેઓની ઓળખ હૈદ્રાબાદી' તરીકે જ થાય છે. મેટે ભાગે આ આમીલો ” જમીનદાર છે. અથવા નોકરી કરનારા છે. કલેકટર, કમીશ્નર જેવા મેટા હેદ્દાઓ ભોગવનારા પણ આ “ હૈદ્રાબાદી” આમલે છે. ભાઈબંધ લોકો મોટે ભાગે વ્યાપારી છે. આ કામેના સંબંધમાં વિશેષ હકીકત “સિંધના હિંદુઓ ' એ પ્રકરણમાં જોવાશે. અહિંના સિંધી હિંદુઓ-આમીલ અને ભાઈબંધ બને કેમેમાં માંસાહાર અને દારૂની વપરાશ ખૂબ છે. અત્યારની શિક્ષાથી ખૂબ રંગાયેલા છે. પાસે ખૂબ પૈસો છે, મોટા મોટા હેદા ભેગવે છે, વિલાયત વિગેરે ખૂબ ફરે છે, અને બાર બારસો વર્ષ સુધી મુસલમાની આધિપત્યમાં રહેલા છે, એટલે એમના રીતરિવાજે ને ખાનપાન લગભગ મુસલમાની સંસ્કૃતિવાળાંજ છે. એમનો વેષ યુરોપીયન, સ્ત્રીઓનો વેષપારસી અને બંગાળી સ્ત્રીને પણ પાછો પાડી દે એ છેલ્લામાં છેલ્લી ઢબનો, છતાં પણ તેઓ પોતાને હિંદુ તરીકે ઓળખાવે છે. ઓળખાવે છે એટલું જ નહિં પણ કદર હિંદુ તરીકેનું અભિમાન રાખે છે. સિંધી લેકેની શ્રદ્ધા, આ હિંદુઓ શ્રદ્ધાળુ પણ ઘણું છે. માંસાહારી હોવા છતાં ત્યાગીઓ પ્રત્યે અનુરાગ ધરાવે છે. મોજશોખમાં મસ્ત રહેવા છતાં સદુપદેશ સાંભળવાની જિજ્ઞાસા ધરાવે છે. કેઈ સારા વિદ્વાન સાધુ-સંત આવ્યા છે, એવું સાંભળે છે, તો ટોળાંને ટોળાં દોડયાં આવે છે. સિંધમાં આ હિંદુઓને જે સાચા ઉપદેશકનો સહવાસ સાંપડે, તે આ કામ ઘણું આગળ વધી શકે. હૈદ્રાબાદની અમારી સ્થિતિ બહુજ થોડા દિવસની રહી. એટલે એક અઠવાડિયાથી વધારે નહિં. સખ્ત ગરમીના દિવસો હતા. સુખશાલિયા Page #141 -------------------------------------------------------------------------- ________________ મારી સિંધિયાત્રા સિંધી લો કે છેક સાંજ થયા પહેલાં ઘરથી બહાર નિકળી શકે નહિં. હૈદ્રાબાદની ગરમી પણ સિંધમાં અસાધારણ ગરમી કહેવાય છે. આવા સંગોમાં પણ જે જે સિંધી લો કે અમારા પરિચયમાં આવ્યા, તેઓએ ઘણીજ સારી ભક્તિ બતાવી. એમની જિજ્ઞાસાવૃત્તિઓ અને એમની શુદ્ધ શ્રદ્ધાએ અમારા દિલ ઉપર સુંદર અસર કરી. કેટલાક કુટુંબોને તે એટલો બધે રાગ થયો કે અવારનવાર ઉપદેશ લાભ લેવાને કરાચીમાં પણ આવતા જ રહ્યા છે. વિશિષ્ટ વ્યક્તિઓ હૈદ્રાબાદ તે એક આલીશાન શહેર છે. આવા મોટા શહેરમાં અનેક દાની, માની, વિદ્વાન અને પ્રસિદ્ધ કાર્યકતાઓ હેય, એ સ્વાભાવિક છે, પરંતુ અહિં અમારી સ્થિરતા બહુજ ઓછી રહી, એટલે ઘણું લોકેને પરિચય ન થયો. જેઓનો પરિચય થયો અને જેમના જીવનમાં કંઈક વિશેષતા જેવાઈ, એવા બે મહાનુભાવ. એક સાધુ વાસવાની અને બીજા બેન પાર્વતી સી. એડવાની. સાધુ વાસવાની હૈદ્રાબાદની નહિં, સિંધની નહિ, પણ આખા હિંદુસ્તાનની અનેક વિભૂતિઓમાંની આ એક વિભૂતિ છે. બલકે દુનિયાની પ્રસિદ્ધ વ્યક્તિઓમાંની આ એક છે. સાધુ વાસવાનીને એક સાધુ તરીકે ઘણું સિંધી કે પૂજે છે. તેમની સાદાઈ અને જીવદયા પ્રત્યેને પ્રેમ અસાધારણ છે. તેમનું વ્યક્તિત્વ બીજાઓ ઉપર અસર નાખે છે. ભાઈ ઇન્દુલાલ ગાંધી પિતાના અસ્પષ્ટ દર્શન’ નામના લેખમાં લખે છે – * સિધી સાહિત્ય અને સંસ્કૃતિના સ્મરણ સાથેજ સિધના વિવેકશીલ સાધુ વાસવાણુની સૌમ્ય મૂર્તિ સૌ પહેલાં આ સામે આવીને ખડી Page #142 -------------------------------------------------------------------------- ________________ હૈદ્રાબાદ [ ૯૩ થાય છે. સિંધમાં આર્યસંસ્કૃતિના પ્રવાહને જાગત. રાખનાર અગ્રણી વ્યક્તિઓમાં એમનું નામ પ્રથમ પંકિતમાં છે.” ૧ સિંધના માંસાહારી સિંધીઓમાં તેમણે અહિંસાને સારો પ્રચાર કર્યો છે. તેમનું પ્રાતઃકાળનું પ્રવચન સાંભળવા ભાવિક ભાઈઓ બહેને હર્ષભેર એકત્રિત થાય છે. તેમનાં પુસ્તક કે જે અંગ્રેજીમાં હોય છે, યુરોપ અને અમેરીકામાં પણ આદર પૂર્વક વંચાય છે. તેઓ ભગવાન મહાવીરસ્વામી પ્રત્યે ઉંચું માન ધરાવે છે. સ્વ. ગુરૂદેવ શ્રીવિજયધર્મસૂરિ મહારાજના તેઓ મહેટા પ્રશંસક છે. હૈદ્રાબાદમાં અમારે પરસ્પરનો મેળાપ થતાં સૌને આનંદ થયે હતે. સિંધમાં જીવદયાના પ્રચાર કરવામાં દરેક પ્રકારે સાથ આપવા માટે તેમણે વચન આપ્યું હતું. “મહાવીર ચરિત્ર” અંગ્રેજીમાં લખવા માટે ઘણું વાટાઘાટ થઈ હતી. કરાચી પણ તેઓ આવ્યા હતા, પરંતુ કેટલાક અનિવાર્ય સંગોને લીધે એ કામ પાર પાડી શકાયું નથી. બહેન પાર્વતી હૈદ્રાબાદમાં દીવાન લાલચંદ એડવાણુનું કુટુંબ એક સંસ્કારી, શિક્ષિત, શ્રીમંત, અને ધર્મપ્રેમી કુટુંબ ગણાય છે. બહેન પાર્વતી સી. એડવાની આ કુટુંબની એક સંસ્કારી, વિનયી, અને ભક્તિવાળી કુમારિકા છે. સિંધી લો કે ઘણે ભાગે પર્શિયન ભાષા સાથે સંબંધ વધુ રાખે છે. ભાગ્યે જ કોઈ સંસ્કૃત ભાષા લેતું હશે. બહેન પાર્વતી ગ્રેજ્યુએટ છે. અને સંસ્કૃતની સારી વિદુષી છે. તેનું આખું કુટુંબ બહુ શ્રદ્ધાળુ અને ધર્મપ્રેમી છે. સાધુઓની સેવા, એ ઉત્તમ લાહો સમજે છે. અમારી હૈદ્રાબાદની સ્થિતિ દરમિયાન બહેન પાર્વતીના કુટુંબ સારી સેવા કરી હતી. એટલું જ નહિ પરંતુ : કરાચીમાં પણ વખતે વખત વ્યાખ્યાન (1) જૂઓ ‘મહાગુજરાત ને દીપોત્સવી અંક. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૯૪] મારી સિંધયાત્રા C... - શ્રવણને લાભ લેવા માટે આવતાં જતાં. બહેન પાર્વતી કટ્ટર વનસ્પત્યાહારી બની છે. મારા પાંચ પુસ્તકોનો તેણે સિંધીમાં અનુવાદ કર્યો છે, કે જે પ્રકાશિત થઈ ચુક્યાં છે, અને આખા સિંધમાં તેનો પ્રચાર સાર થયો છે. માંસાહારી સિંધી લોકોમાં આ પુસ્તકના પ્રચારથી જે સારો લાભ થયો છે, એના પુણ્યમાં બહેન પાર્વતીનો હિસ્સો મોટો કહી શકાય. જૈન ધર્મનું જ્ઞાન મેળવવા સંબંધી અને બની શકે તેટલે અંશે તેનું આચરણ કરવા સંબંધી તેનું લક્ષ્ય બહુ વધારે છે. તેની નિર્દોષ શ્રદ્ધા, બીજા સિંધી લો કરતાં જરુર જુદી પડે છે. સ્વ. ગુરૂદેવ વિજયધર્મસૂરિ મહારાજની જયન્તી પ્રસંગે આ બહેને અંગ્રેજીમાં વ્યાખ્યાનો આપીને અને વખતો વખત પિતાની સંગીત કળાનો પરિચય કરાવીને લેકેને સારો લાભ આપ્યો હતો. મારી ભયંકર બીમારી પ્રસંગે પણ આ બહેને અને તેણીના કુટુંબ સારી ભક્તિ બતાવી હતી. તેણે ગુરૂમહારાજનું જીવનચરિત્ર પણ સિંધીમાં લખ્યું છે. તેમજ ભગવાન મહાવીરસ્વામીનું “લેર્ડ મહાવીર'એ નામનું એક ટુંકુ ચરિત્ર પણ લખ્યું છે. આ બહેનના, બલકે એમના આખા કુટુંબની પ્રેરણાના કારણે હૈદ્રાબાદ અને કરાચીમાં અનેક સિંધી કુટુંબને વખતો વખત ઉપદેશ સાંભળવાનો અને ઘણાઓએ માંસ-મચ્છી ત્યાગવાનો લાભ ઉઠાવ્યો છે, અને ઉઠાવી રહ્યાં છે. એમાં હૈદ્રાબાદમાં મુખી ડિંગોમલ અને પૂતલીભાઈ વિગેરેના કુટુંબ અને કરાચીમાં ગોવિંદ મીરચંદાનીનું, દીવાન જીવતરામ એડવાનીનું, દીવાન ઝમટમલજીનું, ડોકટર ગિડવાનીનું વિગેરે કુટુંબે મુખ્ય છે. સિંધી લોકોમાં આવા ઘણું આત્માઓ છે, કે જેઓને સંસ્કાર નાખવામાં આવે તો ઘણે લાભ થઈ શકે. રીઢા થઈ ગએલા ઘડાઓ ઉપર ગમે તેટલું પાણી નાખવામાં આવે, તે લગભગ નિરર્થક જાય છે, જ્યારે આવા નિર્દોષ અને નિર્લેપ આત્માઓને ઉપદેશ આપવામાં થોડામાંથી ઘણે લાભ મેળવી શકાય છે. બહેન પાર્વતીની બીજી બહેનો અને Page #144 -------------------------------------------------------------------------- ________________ હૈદ્રાબાદ ભાઈઓ પણ તેવાંજ સુશીલ અને ભક્તિવાળાં છે. તેની વયેવૃદ્ધા માતા તો તેના કુટુંબમાં જાણે સાક્ષાત દેવી છે. જૈનાની વસ્તી હૈદ્રાબાદમાં જૈનોનાં લગભગ પચ્ચીસેક ઘર કહી શકાય. જેમાં શેઠ વનેચંદભાઈ “કાકા', (હમણું તેઓ સ્વર્ગવાસી થયા છે.) શેઠ સાકરચંદભાઈ, ભાઈ હિમ્મતલાલ અને કેશવલાલભાઈ એ વિગેરે મુખ્ય છે. લગભગ એકાદ બે ઘરને છોડીને બધાયે સ્થાનકવાસી સંપ્રદાયમાં છે. છતાં તેમની ભક્તિ, શ્રદ્ધા અને વિવેક બહુ પ્રશંસનીય છે. અમારી સ્થિતિ દરમિયાન કરાચીના સેંકડો ભાઈઓ અને બહેને હૈદ્રાબાદ ખાતે આવેલા, તે બધાને આતિથ્ય સત્કાર કરવામાં તેમણે ઘણી જ સુંદર ગૃહસ્થાઈ બતાવી હતી. ગુજરાતી સમાજ હૈદ્રાબાદમાં ગુજરાતી લોકોનો બહુ મોટે જલ્થ નહિ હોવા છતાં, એકંદર સમુદાય સારો કહેવાય. તેમાં ડોકટર ભટ્ટ સાહેબ અને ઇજીનીયર: દવે સાહેબ તેમજ ઈજીનીયર મગનલાલ શાહ એમનું સ્થાન આગળ આવે છે. હમણાં હમણું હેદ્રાબાદમાં એક “ગુજરાતી સમાજ' સ્થાપન થયો છે. અને તે કેટલીક જનહિતકારી પ્રવૃત્તિ કરી રહ્યો છે. લગભગ સર્વત્ર દેખાય છે તેમ, માત્ર થોડાજ સમયથી સ્થપાયેલો હોવા છતાં, આ સમાજ'ની વૈમનસ્યની જે વાતો બહાર આવે છે, એ દુઃખકર્તા છે. દર્શનીય સ્થાને હૈદ્રાબાદનાં દર્શનીય સ્થાનોમાં શહેરના પાસેને ગંજાવર રેવે પૂલ, મીરાના વખતનો કિલ્લો, દેવરીનો કીર્તિસ્તંભ એ મુખ્ય છે. અને જે વધુ ઉમેરીયે તો ગબંદરનું પાગલખાનું પણ કહી શકાય. Page #145 -------------------------------------------------------------------------- ________________ હૈદ્રાબાદથી કરાચી ی ی ی ی ی ی ی - - - - *--****** **** > * * ی ی ی ی اه لی ۔ ایم کی - - -' - - - - - /- * * ૪ - ' ' / / MM ' wwwwwwwww w wwwા * ભરવાડ છોડયા પછી અનેક મુશ્કેલીઓનો સામનો કરતાં, અનેક વિઘોમાંથી પસાર થતાં અમારી મંડળી હૈદ્રાબાદ સુધી પહોંચી હતી. અમે જેમ જેમ કરાચી તરફ આગળ વધતા હતા, તેમ તેમ અમને લાગતું હતું કે આ વિકટ વિહારની મુશ્કેલીઓ ઓછી થતી જશે. પરંતુ અમારી કલ્પના પેટી ઠરતી ગઈ. હૈદ્રાબાદ આવતાં આવતાં ગરમી ખૂબ વધી ગઈ હતી, એ વાત હું ગયા પ્રકરણમાં લખી ચૂક્યો છું. જેમ જેમ સિંધમાં ગરમી પડે છે, તેમ તેમ જંગલોમાં સાપનો ઉપદ્રવ વધે છે, એ દેખીતું હતું. છતાં અમને લાગતું હતું કે હૈિદ્રાબાદથી કરાચી સુધી રેલ્વે લાઈને લાઈને જવાનું હોવાથી અમારી મંડળીને વધારે તક લીફમાં ઉતરવાનું નહિં થાય. પરંતુ હૈદ્રાબાદથી કરાચી સુધીની રેલ્વે લાઇન એટલે ત્રાહિ તોબા! સ્ટેશનો આઠ આઠ દસ-દસ માઈલના અંતરે પહેલાં હતાં, પરંતુ વચલાં વચલાં કેટલાંક સ્ટેશનો કાઢી નાખેલાં હેવાથી વીસ-વીસ * * "'vy-vVર * * * * .* w w w "/ k" 'જw WWW.jainelibrary.org Page #146 -------------------------------------------------------------------------- ________________ હૈદ્રાબાદથી કરાચી [૯૭ માઈલેનું આંતરૂં સ્ટેશનોની વચમાં થઈ ગયું હતું, અને એ ઉખડી ગએલાં સ્ટેશનોનાં મકાનો એટલે દાદા આદમનાં વખતનાં જાણે કબ્રસ્તાન. બે માણસને બેસવા જેટલી જમીન સાફ કરતાં પણ કલાક જોઈએ. પચ્ચીસ ત્રીસ માણસના કાફલાને માટે એવાં સ્થાનોમાં મુકામ કરે, એ જોખમકારક હતું. પડવાને પ્રમાદે ઉભી રહેલી એ દિવાલો અને છાપરૂં કઈ વખતે છાતી ઉપર ચડી બેસશે, એ ન કહી શકાય. તે ઉપરાન્ત ચારે તરફ નજર કરીએ તે મેટા જંગી દો. સાપ અને વીંછીઓ આવાં સ્થાનોમાં મુકામ કરવો એ બિચારા માનવજાતિથી ભયભીત થઈને પોતપોતાના દરમાં નિવાસ કરી રહેલા સાપોને ત્રાસ આપવા જેવું પણ ખરું. ધૂળના ઢગલાઓમાં, પત્થરના પડ નીચે, દિવાલોનાં છિદ્રોમાં શાંતિથી સમાધિ લગાવીને બેસી રહેલા વીંછીઓની સમાધિમાં વિઘભૂત થવા જેવું પણ ખરું ! સાર ગામે હૈદ્રાબાદથી કરાચી સુધી વિહાર મારવાડના રેગિસ્તાનથી પણ વધારે કઠીન અને ખતરનાક હતો. આ વિહાર દરમિયાન કઈ કઈ સારાં ગામે પણ જોવામાં આવ્યાં. જ પીર, જુગશાહી, દાબેચી એ સ્ટેશને કંઈક સારી વસ્તીવાળાં અને સાધનયુકત જોવાયાં. હૈદ્રાબાદથી પાંત્રીસ માઈલ આવ્યા, ત્યારે જ પીર જ એક ગામ જેવું ગામ જણાયું. કહેવાય છે કે અહિં બે ચાર હાથ જમીન ખોદવાથી જ પાણી નીકળે છે. હવા માટે પણ આ સ્થાન વખણાય છે. પાંત્રીસ માઈલમાં ઝાડ પણ અહિંજ જોયાં. જંગશાહીમાં કરાચીના એક ગુજરાતી ગૃહસ્થ જેઠાલાલભાઈનું કારખાનું છે. રેવાશંકરભાઈ જેન તેના મેનેજર છે. આ બન્ને ગૃહસ્થો Page #147 -------------------------------------------------------------------------- ________________ મારી સિધયાત્રા સારા ભક્ત છે, વિનયી છે, જિજ્ઞાસાવૃત્તિવાળા છે. અમારી આખી મ`ડળીને ચાર દિવસ રોકી રાખી ખૂબ ભક્તિ કરી. ગૃહસ્થા અહિ પડેોંચ્યા હતા. કરાચીથી પણ ઘણા સ્વયંસેવકાના આન મારવાડથી મીરપુરખાસ સુધી સ્વયંસેવાની જુદી જુદી ટુકડીએ આવ-જા કરતી હતી. મીરપુરમાસથી હાલા અને હાલાથી હૈદ્રાબાદ સુધી હાલાના ગૃહસ્થા ભિતના લાભ લેતા હતા. હૈદ્રાબાદથી કરાચી સુધીના રસ્તા જેમ વધારે કઠીન હતા, તેવીજ રીતે હૈદ્રાબાદથી કરાચીની જે સેવકાની ટુકડી અમારી સાથે હતી, એ કાર્યકુશળ, વિનેદી, હિમ્મતઞાજ અને કષ્ટાને સહન કરવામાં ખડતલ પણ હતી. આ યુવામાં ભાઈ વીકમચંદ, ભાઈ તલકશી, (અદે), ભાઇ અજરામર દેાસી, ભાઇ ભાઇલાલ, ભાઇ કાન્તિલાલ અને ભાઈ મણુલાલ એ મુખ્ય હતા. એક સરખા ટાળી અને બધા યે સેવાભાવી અને ભક્તિવાળા યુવકો હતા. મુશ્કેલીએના સમયમાં પણ આ સ્વયંસેવક એવા આનંદમાં રસ્તા અને સમય પ્રસાર કરાવતા કે એ દિવસે કદી ભૂલાય તેમ નથી. જ ગલમાં એક સ્થળે બેઠા હતા. પાછળ પાછળ આવનારાઓની રાહ જોતા હતા. એક પછી એક આવીને બેસતા, મંડળીનું જુથ વધતું જતુ રંતુ, બિલકુલ જંગલ હતું, સુંદર શાંતિ હતી, વાતાવરણ શાંત હતુ.. અજરામર દાસીએ મધુર સ્વરે લલકાર્યુ.: કોઠારી નિદર તારી ઉડાડ, મારે જાવું છે પેલે પાર કાઢારી, વીકમ ૨ સરદારનેા હુકમ થયા, ને આસ ખાંધે હથીયાર, Page #148 -------------------------------------------------------------------------- ________________ હૈદ્રાબાદથી કરાચી [ ૯ વીરજી ૩ બેકાની બાંધી ઉભો છે, ગાડાવાળા થાઓ હોશિયાર" ઠારી. બેલારો ૪ જાગે ને લાકડાં માગે, ચૂલો પેટાવાને કાજ, કાનજીભાઈ પ તે બીડીયું માગે, ધૂમાડા કાઢવા આજકોઠારી. મેતીલાલ ૬ ને લાડુ ન ભાવે શીરો કરે તૈયાર, ચાલે પપૈયા ૭ ને ચાલો દેશાઇ ૮ ઝટપટ ખાવાને યાર” “ઠારી. પાર્વતી બેને ૯ પ્રભુ બેલાવ્યા, ગાયાં ભારત કેરાં ગાન અજ રામરને ૧૦ કંઠે ગર્યો ચિત્તરંજનને બુદ્ધ ભગવાન"કોઠારી. ત્રિલોક૧૧ અદા તે ડોકટરૂ કરતા હિંદુ મુસલમાં માટે, હાથ, પગ, પાંસળુ, પેટ દુઃખે તો ચાંપે ચોળે ભલી ભાત"""કઠારી. ભાઇલાલ ૧૨ તે શરા સિપાઈ પહેરે ભરે લાંબી રાત, નેટ – ચુનીલાલ વિઠ્ઠલ દાઠાવાળા, ૨ વીકમચંદ તુલસીદાસ કરાયાવાળા, ૩ મારવાડી નાકર, ૪ બહેરો અને મૂળે નોકર, ૫ રસે, ૬ મારવાડી શ્રાવક, ૭ મારવાડી નોકર, ૮ દેસાઈ ભૂલાભાઈ, ૯ દ્રિાબાદવાળાં સિંધી બેન પાર્વતી સી. એડવાની, ૧૦ અજરામ દેસી કરાચીવાજ, ૧૧ ભાઈ તલકશી Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ] મારી સિંધયાત્રા રમણિકભાઈને ૧૩ નિંદર ન આવે, આવે બેન ભાઈ બાની યાદ અઠારી. શેઠ સાકરચંદ ૧૪ ભડના ભાઈ વનું ૧૫ કાકે સરદાર, કેટરીએ ૧૬ તો કુમ કુમ છાંટયાં, વાગી એકલતાની સીતારકોઠારી. સિંહ સમા નિર્ભય સમ ગજે મુખી રેવાશંકર ૧૭ ની પાસ કે ઈ કોઈ બંસરી બેસુરી બજાવે, વીર સંતાનોની પાસ"કોઠારી અકસ્માત સંભળાવેલી આ કવિતાથી અમારી આખી યે મંડળીનો થાક ઉતરી ગયો અને કેટલાક તે “ફરી સંભળાવો” “ફરી સંભળાવો” કરી ઉઠયા. આમ, આવા વિકટ પ્રદેશમાં પણ અમારે વિહાર આનંદમાં પસાર થતો હતો, હૈિદ્રાબાદથી કરાચી સુધીના વિહારમાં, રેલ્વે ગાઈ મગનલાલભાઈએ, અમારી સાથેની સ્વયંસેવક મંડળીને, વખતો વખત જે અનુકૂળતા કરી આપી હતી, એ એમની સેવા જરૂર ઉલ્લેખનીય છે. નિરંતર વિહાર કરવામાં મહીનાઓ વીતી ગયા હતા. હવે તે સૌને એમ થતું હતું કે જલદી નિશ્ચિત સ્થાને-કરાચી પહોંચાય તો સારું. બીજી મગનલાલ દવાવાળા કરાચીના, ૧૨ ભાઈ ભાઈલાલ રામચંદ કરાચીવાળા ૧૩ ભાઈ રમણલાલ ગણેશજી શાહ કરાચીવાળા, ૧૪ સાકરચંદ બી. શેઠ હૈદ્રાબાદવાળા, ૧૫ હેદ્રાબાદના આગેવાન શેઠ વનેચંદ ખેતશી, ૧૬ હૈદ્રાબાદથી કરાચી જતાં પહેલું મુકામ ક્યું તે ગામ, ૧૭ જુગશાહીના કારખાનાના મેનેજર. Page #150 -------------------------------------------------------------------------- ________________ હૈદ્રાબાદથી કરાચી [ ૧૦. તરફથી પોતાના ગુરૂનાં દર્શન કરવાને અને ઉપદેશનો લાભ ઉઠાવવાને આતુરતા ધરાવનારા કરાચીના જૈન અને જૈનેતર ભાઈઓ અને બહેનોની ધીરજ પણ પૂરી થઈ હતી. અમારી મંડળીને દિનરાત એ વિચાર રહેતો કે કયારે કરાચી પહોંચીએ અને કરાચીવાસીઓને થતું કે જ્યારે મુનિરાજે પહોંચે ? આ દરમિયાન એક ઘટના ઘટી. જૂગશાહી મુકામે કરાચીથી આવેલા કેટલાક ભાઈઓ દ્વારા એ જાણુવામાં આવ્યું કે “અમે જ્યારે મલીર પહોંચીશું, ત્યારે કરાચીથી બે ચાર હજાર માણસ ઉતરી આવે, એવી સંભાવના છે, એટલું જ નહિ પરંતુ જે તેમ થાય તે કરાચીના સંઘે તે આવનારાઓનું ઉચિત આતિથ્ય કરવું જોઈએ.” શ્રી સંઘને સંદેશ જ કરી અમને તે આ વાત ઘણીજ ભારે પડતી લાગી. મલીર કરાચી શહેરથી પંદર માઈલ દૂર. બે ચાર હજાર માણસો આવે, તો રેલ અને મોટરબસોમાં કેટલું બધું ખર્ચ થાય? અને વળી તે ઉપરાન્ત સંઘને, તે બધાઓના સત્કારમાં જે ખર્ચ થાય એ જુદુ. અમારે કરાચી પહોંચવાનું જ હતું. શું બે દિવસ પછી તેઓ દર્શનનો ને ઉપદેશનો લાભ લઇ ન શકે? બે દિવસ પહેલાં મળવાની ઉત્સુકતામાં સમાજના ઘરમાંથી હજારો રૂપિયાનો વ્યય થાય. એ અમને ઠીક ન લાગ્યું. અને કોઈપણ રીતે મલીરમાં લોકેનું આવવું ન થાય તો સારું, એવા ઈરાદાથી મેં નીચે પ્રમાણે એક પત્ર સંઘના સેક્રેટરી ઉપર લખ્યો. અને તે જાહેર કરી દેવાનું સૂચવ્યું – મારા જાણવામાં આવ્યું છે કે-અલીરમાં કરાચીથી મોટી સંખ્યામાં ભાઇઓ-બહેનનું દર્શનાર્થે આવવું થશે. જો કે એ તમારા તરફની ભક્તિ અને લાગણનું ચિફ છે, પરંતુ જે એમ થાય તે ઘણે માટે વ્યય કરાચીના સંધને થઈ જાય. ભલે તે વ્યક્તિગત ખર્ચ થતું હોય, પણ પરિણામે તે એ બે Page #151 -------------------------------------------------------------------------- ________________ મારી સિયાત્રા સમષ્ટિ ઉપરજ પડે, બેશક જ્યાં ભક્તિ હાય છે, ત્યાં આવા ખર્ચના હિસાબ ન રહે. પરન્તુ તેમ કરવાથી સમાજ ઉપર તેા બેાને પડેજ છે. અને તેથી હુ' એજ ચાહુ` છુ કે કરાચીના ભાઇએ મહેનેા આવુ. ખ' ન કરે, તેજ સારૂ છે. અને તેટલા માટે મારી આ ઇચ્છા મહિમાગી અને સ્થાનકવાસી સમસ્ત ભાઇએ-બહેનને જણાવશે, અને અમે શહેરમાં પ્રવેશ કરીએ ત્યાં સુધી આવુ' કઇપણ પેાગ્રામ ન રાખવામાં આવે, એમ કરશેા. ” ૧૦૨ ] ઉપર પ્રમાણેની સૂચના મેાકલવા છતાં, કરાચીના એ ધમશીલ અને ભક્તિવાળા ભાઇઓ, બહેના હજારાની સંખ્યામાં મલીર ઉતર્યાં અને ચેસ વ્યવહારકુશલ મહાનુભાવાએ સારામાં સારા આદર સત્કાર તે આવનારા ભાઇઓ બહેનોનો કર્યાં. * સિધ સેવક ના તંત્રી કરાચીની જનતા કેટલી સજ્જન છે ? કેટલી ભક્તિવાળી છે ? કેટલી ગુણુનુ છે ? કેટલી જિજ્ઞાસાવૃત્તિ વાળી છે ! એનુ માપ કાઢવાને અવસર અલીરથી જ મળ્યે . ન કેવળ જૈનોજ, જૈનેતર . પ્રજાનો પણ એટલેાજ ઉમળકા. હજુ તેા મુકામ કરતાં જરા વાર યે નથી થઇ, ત્યાં તે સ્થાનિક પત્રના પ્રતિનિધિઓ જાણે અમારી સિધની સેવામાં સહકાર આપવાની મનોવૃત્તિને પ્રકટ કરવાજ ન આવ્યા હોય ? અથવા જાણે અમારી સેવા માટે અમને હિમ્મત આપવા જ ન આવ્યા હાય ? એવી રીતે તેમણે અમારૂં સન્માન કર્યું. ખાસ કરીને · સિંધ સેવક ' ના અધિપતિ ભાઈ ભદ્રશ કર ભટ્ટ અને તેમના રિપેર ભાઇ રવજી ગણાત્રા એમણેઅમને સૌથી પહેલાં સત્કાર્યો. તેમણે મારા જે ઇન્ટરવ્યુ લીધા તેની મતલમ આ હતી :~~~ . . પ્રશ્ન—સિધના વિહાર દરમિયાન સિધની પ્રશ્ન માટે આપના શે અભિપ્રાય બધાણા છે Page #152 -------------------------------------------------------------------------- ________________ હૈદ્રાબાદથી કરાચી [ ૧૦૩ જવાબ– સિંધના લોકે મને ઘણા ભેળા લાગ્યા. એમનામાં સરળતા, સહૃદયતા અને શ્રદ્ધાને અંશ વધુ છે. તેઓ એટલા બધા શ્રદ્ધાળુ છે કે જોઈએ તેથી પણ વધારે કહી શકાય. શ્રદ્ધા તે મર્યાદિત હોય તે ફાયદાકારક થાય. આવે ત્યાગ તો જાણે અશકય છે, એમજ તેઓ માને છે. અને તેથી જન સાધુ તરફ અત્યંત શ્રદ્ધાળુ બની જાય છે. આથી અહિંસાના પ્રચાર માટે આ દેશ સારે છે. એમ હું માનું છું. સવાલ-સિંધમાં માંસાહાર બંધ કરવાનું શક્ય છે? જવાબ-જરૂર. મને તો એવું જણાય છે કે સિંધના મુસલમાન કરતાં હિંદુઓ માંસાહાર વધુ કરે છે. અમારા વિહારમાં ઘણા મુસલમાને મળ્યા. લગભગ તે બધાઓનું એવું કહેવું છે કે તેઓ એટલા બધા ગરીબ છે, કે તેમને માંસાહાર કરવો પરવડતો જ નથી. સિંધના ગામડાઓની પ્રજા એટલી બધી ગરીબ અને કંગાળ છે કે તેઓ માંસ ખરીદી શકે એવી હાલતમાં નથી. સિંધના હિંદુઓ માલદાર છે, જમીનદાર છે, ભેગવિલાસમાં મસ્ત છે. તેમાં પ્રચાર, કરવાની ખાસ જરૂર છે. બેશક, હિંદુઓ શ્રદ્ધાળુ છે, એટલે તેઓને સમજાવવામાં આવે તે માંસાહાર જરૂર છે થાય. ઘણે અંશે ઓછો થાય. સવાલ-આપની પ્રવૃત્તિમાં અમે કઈ સહકાર આપી શકીએ? જવાબ– જરૂર, હું મારી દરેક પ્રવૃતિમાં આપના પત્રને સાથ ઈચ્છું છું. આજ પ્રચારકાર્યોના સાધનમાં પ્રેમ પત્ર અને લેટફેમ એ ત્રણ સાધન મુખ્ય છે. તમારૂં પત્ર સિંધમાં સારી સેવા કરી રહ્યું છે, એવું મેં જોયું છે. અને તમે જે મારી પ્રવૃત્તિમાં મદદગાર થશે, તો હું તમારે આભાર માનીશ.” અમે શા માટે આવ્યા છીએ? મલીરના મેળાએ અમારી મંડળીને ખૂબ ઘેરી લીધી હતી. તમામ સાધુઓ પાસે ટોળાંને ટોળાં આવજા કરતાં હતાં. દરેકની પાસે પ્રશ્નોતરીની હારમાળાઓ ચાલતી હતી. થાક્યા પાક્યા હતા. કરાચીમાં Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪] મારી સિંધયાત્રા જવાનું હતું. આરામની જરૂર હતી. છતાં લોકેને દરોડે એટલે બધે હતો કે સાંજ સુધી જરા પણ શાંતિ ન મળી. લોકેએ આગ્રહ કર્યો કઇ પ્રવચન આપવા માટે. આજે શું પ્રવચન આપી શકાય ? વિચારસરણી મંદ પડી ગઈ હતી. છતાં ‘દેવધર પ્રાગજીની ધર્મશાળા ”ના મેદાનમાં થોડા શબ્દોમાં અમારે સિંધમાં આવવાનો ઉદ્દેશ અને સાથે સાથે જરા ભવિષ્યને માટે ચિમકી લગાવી. મેં તે પ્રવચનમાં જે કહ્યું તેને ટુંકસાર આ છે – “ આજે તમે મારું પ્રવચન સાંભળવા ઉત્સુક બની રહ્યા છે, પણ અમે જ્યારે કરાચી આવીશુ ત્યારે તમે અમને સાંભળવા માટે આટલી ઉત્સુક્તા હંમેશને માટે રાખશે કે કેમ ? એનો જવાબ આપશે. તે વખતે તમે એમ તે નહિ કહોને કે “સાહેબ, અમને વખત નથી મળતો. અમે કામ ધંધામાં ગુંથાઈ રહીએ છીએ ? ” “ અમે કેવળ જેને ઉપદેશ આપવા નથી આવ્યા. બની શકે તેટલાં અશે ભગવાન મહાવીરની અહિંસાનો સંદેશ સિંધના ગામડે ગામડે પહોંચાડવા આવ્યા છીએ. “ વ્યાખ્યાન સાંભળ્યા પછી તેને તમારા જીવનમાં ઉતારશે નહિં, ત્યાં સુધી કંઈ લાભ થવાનું નથી, તમે સુખી થવા ચાહતા હો તે બીજાને સુખી કરવા પ્રયત્ન કરે દુઃખીયાઓ પ્રત્યે સહાનુભૂતિ રાખે. અમારામાં એવી શક્તિ નથી કે સિંધમાં અહિંસા પ્રચારનું મહાન કાર્ય હું અને મારા સાથીઓ કરી શકીએ, અમને પત્રકારના, શ્રીમન્તન અને સેવાભાવી યુવકેના સહકારની ઘણી જરૂર રહેશે. કરાચીમાં પ્રવેશ કર્યા અગાઉ તમારા તરફના સહકારની ભિક્ષા માગી લઉં છું. આ મલીરથી ડિગડ અને ડિરોથી ગુજરાતનગર થઇને જન અને જૈનેતર સમસ્ત પ્રજાએ કરેલા સ્વાગત પૂર્વક અમે તા. ૧૦-૬-૩૭ સવારના સાત વાગે કરાચી શહેરમાં પ્રવેશ કર્યો. Page #154 -------------------------------------------------------------------------- ________________ – ૧૧ – પ્રવેશ ** ** ** , , , * ** * ** *** ૧૦મી જુન ગુરૂવારનો દિવસ હતો, સવારના ૬ વાગે ગુજરાતનગરથી પ્રસ્થાન કરી અમારી મંડળી સદરમાં આવી. સદરનું એક સ્થાન સદરમાં રહેતા જૈન ભાઈઓના હાર્દિક ઉમળકાથી શણગારવામાં આવ્યું હતું. ધીરે ધીરે ભાઈ બહેનોનાં ટોળાં એકત્રિત થયાં. શહેરના અને નાગરિકે આવવા લાગ્યા. પારસી, સિંધી તેમજ મસ્તક સુધી ધારણ કરેલી શુદ્ધ ખાદીથી કેટલાકે “કેપ્રેસવાદીઓ” તરીકે પણ ઓળખાઈ જતા હતા. શિખ મીલીટરી બેન્ડ સાથે જન યુવકનું બેન્ડ પણ હદયની ભક્તિના સુર કાઢતું હતું. ઠીક સાત વાગે સદરથી શહેર તરફ પ્રસ્થાન કર્યું. અમારા જેવા ભિક્ષકોનું-સેવકનું આટલું સમ્માન શાને માટે? અમારી સેવા તે હજુ બહુ દૂર હતી. કાલે શું થશે અને શું કરીશું? એની કેાઇને ખબર ન હતી. કદાચ હોય, તોયે સેવા પછી જ સમ્માન હોય, પણ સેવા પહેલાં આટલું સમ્માન શા માટે? આ સમ્માન પણ કેવળ * *** ** * * *** * * ** * * * * * * * * Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬] મારી સિધયાત્રા જૈનસંધ તરફનું ન હતું. કરાચીની સમસ્ત કામોના પ્રતિનિધિઓ તરફનું આ સમ્માન હતું. એટલે અમારા માટે વધારે બેજે હતો. આવા સમ્માનને અમે યોગ્ય છીએ કે નહિં? એનો જવાબ પ્રતિક્ષણ આત્મા પાસેથી હું માગતો હતો. કેઈ પણ જાતના પરિચય વિના, કંઈ પણ કાર્ય કર્યા વિના અજાણું વ્યક્તિઓને કરાચીની સમસ્ત જનતા આટલું સમ્માન આપે, એ કેવળ એમની સજ્જનતા, એમની ધર્મભાવના અને એમની ભક્તિના પડઘા સિવાય બીજું શું કહી શકાય ? જ્યારે બીજી તરફથી અમારે માટે મોટામાં મેટ પરિષહ હતો. જનસાધુઓને પિતાના સંયમની રક્ષામાં બાવીસ પરિષહ સહન કરવા પડે છે. એમાંને આ પણ એક પરિષહ છે. “ડાંસ, મચ્છર, ભૂખ, તૃષા, ખરાબ જમીન કે એવા અનેક પરિષહ કરતાં આ “સત્કારનો પરિષહ સહન કરે અતિ કઠણ છે. બસ આજ વિચાર પ્રતિક્ષણ મારા મનમાં આવ્યા કરતો હતો. સત્કાર અને સમ્માનના સમયમાં માણસને ફૂલાઈ જતાં વાર લાગતી નથી. તેને હર્ષ થયા વિના રહેતું નથી. અને ફૂલાઈ જવું અને હર્ષ થવો, એજ સંયમમાં બાધા પહોંચાડે છે. સંયમને બાધા પહોંચાડે એવાં કાર્યો, એજ ઉપસર્ગ કે પરિષહ છે. પત્રકારોની સજજનતા આ પ્રમાણેના સમ્માનથી જ ન કેવળ અમારા ઉપર ઉપસર્ગ થઈ રહ્યો હતો. બલકે સ્થાનિક પંડ્યાએ અગ્રલેખે લખીને પણ અમને ખૂબ તપાવ્યા હતા. આજે વર્તમાન પત્રો, એ જગતને જાગ્રત કરનાર, સાવધાન કરનાર, ઓળખાણ કરાવનાર ગલો છે. કેઈપણુ લખાણ કે વચન ઉપરથી લખનારના કે બેલનારના હૃદયગત ભાવોનો પરિચય થાય છે. જેવા જેવા હદયમાં ભાવો હોય છે, તેવાં તેવાં વચનો નિકળે છે. એમાં જેના માટે વચનો નિકળ્યાં હોય, એના કરતાં વચન કાઢનારની જગ્યતા Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ કે અયોગ્યતાનો પરિચય વધુ થાય છે. સ્વામો માણસ ગમે તે હોય, પરંતુ માન અપમાન કરનાર સ્વયં પિતાની યોગ્યતાનો પરિચય કરાવે છે. અતિથિના સંસ્કાર કરવો કે ન કરે? કે કરવો? એ તે સત્કાર કરનાર ઉપર આધાર રાખે છે. એટલે “અતિથિ 'નો કરેલો સત્કાર એ ખરી રીતે અતિથિનો સત્કાર નથી, પરંતુ કરનારનો સત્કાર છે. કરાચીની જનતાએ જે સમ્માન કર્યું, તે અમારું સમ્માન નહિં હતું, પરંતુ તેમનું પિતાનું જ સમ્માન હતું. આવી જ રીતે જે જે પત્રકારોએ પોતાના અગ્રલેખો દ્વારા અમને સત્કાયી–સમ્માન્યા, તે અમારી મંડળીનું સમ્માન નહિં હતું, પણ તેમનું પોતાનું સમ્માન હતું. પિતાની સજજનતાનો પરિચય હતો. જે જે પત્રકારે અમારા આ પ્રવેશ પ્રસંગે અગ્રલેખ લખી પિતાની સજજનતાનો પરિચય કરાવ્યો હતો, તેમાંના બેના ઉતારા અહિં કરવા ઉચિત સમજી છું. “જનોના સ્વ. મહાન સુરિસમ્રાટ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના દિલમાં સિંધ પ્રદેશમાં અહિંસાના પ્રચારાર્થે આવવાની એક પ્રબળ ભાવના હતી, પણ તેઓશ્રીના સ્વર્ગવાસથી સિધની ભૂમિ આ મહાન વિભૂતિના દર્શન વિહોણી રહી ગઈ, મુનિ મહારાજ શ્રી વિજયધર્મસૂરીશ્વરજીને આજે કેણ, નથી પીછાનતુ? તેણી બાબત જાહેરસભામાં બોલતાં ઇંદોરના એક વિદ્વાન ડોકટરે જણાવ્યું હતું કે- આચાર્ય વિજયધર્મસૂરીને નહિ જાણતા હોય એવા કેટલાક શિક્ષિત હિંદમાં હશે, પણ જર્મનીમાં દરેક ગામ અને મહોલ્લામાં આચાર્યનું નામ પ્રખ્યાત છે. ખુદ મેં પોતે આચાર્યશ્રીનું નામ પહેલવહેલું જર્મનીમાં સાંભળ્યું હતું.' આવા વિશ્વવિખ્યાત આચાર્યશ્રીના વિદ્વાન શિષ્ય-મુનિ મહારાજશ્રી વિદ્યાવિજયજી અને મુનિ મહારાજશ્રી જયંતવિજયજી અને બીજા ત્રણ મુનિરાજે શિવગંજ (મારવાડ) થી લગભગ ૫૦૦ માઈલ પગે ચાલીને ભૂખ અને Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮] મારી સિંધયાત્રા તરસની પરવા કર્યા વગર મારવાડ અને સિંધના ભયંકર જગલો અને વેરાન રેતીનાં રાગે વટાવીને, મારવાડની કકડતી ઠંડી અને સિંધની આગ વરસાવતી સમ્ર ગરમી સહન કરતા કરતા સિંધ દેશના પાટનગર કરાચી ખાતે તેઓશ્રીના પુનીત પગલાં થયાં છે, એ સિંધના લેકેના અહેભાગ્ય ગણાય. આ મહાન ત્યાગીઓને કરાચીના આંગણે અમે દિલોજાન આવકાર આપીએ છીએ, મુનિશ્રી વિદ્યાવિજયજી મહારાજ એક પ્રખર વિદ્વાન, વક્તા, લેખક અને મહાન સુધારક છે, એટલું જ નહિ પણ સર્વધર્મ સમભાવી છે. તેમણે હિંદી અને ગુજરાતી ભાષામાં લગભગ પાંત્રીસેક જેટલાં પુસ્તકો લખ્યાં છે. જે લોકોમાં સારો આદર પામેલ છે. મુનિશ્રી જયંતવિજયજી મહારાજ ઇતિહાસતત્ત્વવેત્તા અને મહાન અભ્યાસી છે. તેઓશ્રીએ આબુ પહાડની દરેકે દરેક માહીતી આપતું “આબુ” નામનું પુસ્તક રચ્યું છે. આ પુસ્તક ભારતવર્ષની પ્રાચીન શિલ્પકળા અને ઐતિહાસિક શાધાળના અભ્યાસીઓ અને યાત્રીઓને માટે ઘણું ઉપયોગી પુરવાર થઈ ચૂક્યું છે. આવાં કેટલાંક પુસ્તકો તેઓશ્રીએ પણ લખ્યાં છે. આ મહાન યોગીએ કંચન અને કામિનીના સંપૂર્ણ ત્યાગીઓ છે, સિંધ પ્રદેશમાં આવવાનો તેઓશ્રીનો ઉદેશ સિધ દેશમાં ભગવાન મહાવીરનો અહિંસાનો સંદેશો “જીવો અને જીવવા દે ” એનો પ્રચાર કરવાનો છે. - સિંધ દેશની અંદર વરસ થયાં ચાલી આવતી માંસાહારની જડ ઉખેડી, નાખવાની મુનિઓની મનોવાંચ્છના પૂરી થાય, અને તેમ કરવામાં ફક્ત જૈનોજ નહિ, પણ સર્વ ધર્મને જીવદયા પ્રેમીઓ અને જીવદયા પ્રેમી સંસ્થાઓ તેમને સહકાર આપે, એટલું ઈચ્છી આ પવિત્ર આત્માઓને કરાચીના આંગણે અમે સત્કારીએ છીએ.” (હિતેચ્છુ તા. ૧૦-૬-૧૯૩૭) દિવસે દિવસે વધુ ને વધુ દુઃખી થતે જતો સંસાર કયાં જઈને થોભશે, એ આજના માનવીઓનો ઘણે અકળાવનારો સવાલ છે. સંસારીઓના દુઃખ એટલાં અસહ્ય થતાં જાય છે કે માનવીઓ ગભરાઈ જતાં દુખમુક્તિ માટે કોઈને Page #158 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ કાંઇ અનિચ્છનીય કરવા તરફ ધસડાઈ નય છે. આજના વર્તમાનપત્રા ખાસ કરીને દૈનિક વમાનપત્રામાં દુ:ખના માર્યાં કંઇક આત્માએ આત્મહત્યા તરફ ખે’ચાઇ જતાં માલમ પડે છે. જેમ દિવસે જાય છે, તેમ આવા મનાવા વધતા ને વધતા જતા દેખાય છે. [ ૧૦ માનવ સમાજ માટે આ સામાન્ય બાબત નથી, સમયે સમયે માનવ સમાજ માટે ઉપસ્થિત થતા વિવિધ સવાલાનો ઉકેલ, સમાજના અસ્તિત્વ અને નિભાવ માટે લાવવાની જરૂર હાય છે, તેમ હાલના સમયમાં, માનવ સમાજના અસ્તિત્વ અને નિભાવ માટે માનવીએની આત્મહત્યાએનો વધતા જતા પ્રશ્ન તાત્કાળિક ઉકેલ માગે છે. મુંબઇ શહેરમાં રાજ ખરેાજ સ્ટેવથી દાઝી મરવાના મનતા બનાવાની પાછળ જાહેર થયેલુ' સંસારીઓનું દર્દ, કલક્તામાં કન્યાદાન આપવા માટે સાધન નહિ હોવાના કારણે થતી આત્મહત્યા, પરીક્ષામાં પાસ નહિ' થવાને કારણે વડાદરામાં સુરસાગરમાં અપાતા યુવાનોના ભેાગ, અસહાય વિધવાઓને નિભાવનાં સાધનોને અભાવે જીવનનો અન્ત લાવવાવી પડતી ફરજ, ભૂખમરાથી પીડાઇ અને રીમાઇ કાંઈ પણ આધાર નહિ મળતાં અનેક એકારાને રૂંધવા પડતાં શ્વાસેાશ્વાસ, આવા પ્રતિદિન બનતા બનાવા આજના માનવ સસારની દુઃખદ અવસ્થા જાહેર કરે છે. અને જો એ જાહેરાત આવી દુઃખદ અવસ્થામાંની માનવીએની મુક્તિ કયી રીતે થાય, તેનો ઉકેલ માગતી નહિ. હાય, તે એ જાહેરાત શા માટે છે ? વમાન પત્રામાં આવા બનાવા આજના સસારની સ્થિતિ માનવજગત સમક્ષ રજુ કરવા અને તેનો ઉકેલ લાવવાની ગર્ભિત સૂચના કરવા માટે અપાય છે. અર્થાત્ આજના જગતના મુખ્ય સવાલેમાંનો આ પણ એક ગંભીર સવાલ છે કે માનવ સ’સાર જે દુઃખીને દુ:ખી થતા જાય છે, તેની એ દુઃખદ્રાવસ્થામાં મુક્તિ શી રીતે થાય ? આવા ગંભીર સવાલનો ઉકેલ માત્ર તત્ત્વજ્ઞાનીએજ મતાવી શકે. તત્ત્વજ્ઞાનીએ સબંધી સામાન્ય સમજ એવી હોય છે કે તેઓ તેા અવધુત હોય, હીમાલયમાં વસતા હાય, દુનિઆ સાથે જેમને નિસ્બત ન હેાચ, વિગેરે. તત્ત્વજ્ઞાનીઓનો વ્યવહાર સાધારણ એવા હોય છે, પણ તત્ત્વજ્ઞાનીઓનો અથ એટલેાજ નથી હોતા. તત્ત્વજ્ઞાનીએ એટલે તથ્યાતથ્ય, વિવેકાવિવેક, કન્યાતન્ય સમજનાર. ગાંધીજી હીમાલયમાં નથી વસતા છતાં તત્ત્વજ્ઞાની છે. આમ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦] મારી સિયાત્રા તત્ત્વજ્ઞાનીઓ માનવ સમાજમાં પણ માનવસમાજના પ્રશ્નોના ઉકેલ માટે વિચારતા હોય છે. આવા એક તત્ત્વજ્ઞાની મહાપુરૂષ મુનિ શ્રીવિદ્યાવિજયજી મહારાજ કરાયાના પાદરે આવી પહોંચ્યા છે સિંધમાં માનવ સમાજના દુ:ખ દર્દોની આગને તત્વની સમજથી શાંત કરવા. ફીશું વિચારે છે દુઃખી સમાજને શાંતિ આપવા અને હું એને નાશ કરવાના ઉપાય બતાવવા. તત્વજ્ઞાન માટે જનતાનો શબ્દ હોય તે તે ધર્મ છે. ધર્મ એટલે વાડે કે પંથ નથી. ધર્મ એટલે તથ્યાતથ્યનો સમાજ, વિવેકાવિવેકનું જ્ઞાન, કર્તવ્યાકર્તવ્યની ઓળખ, અને જુદા જુદા ધાર્મિક પંડ્યાના મૂળતત્વો તપાસતાં તે બધાંનો સાર આજ માલમ પડશે. ગાંધીજી જ્યારે કરાચી પધારે છે, ત્યારે જે કે તેમની પ્રવૃત્તિની વ્યવસ્થા કેગ્રેસ તરફથી થાય છે, છતાં તેમનો ઉપદેશ સાર્વત્રિક હોય છે. તે જ પ્રમાણે મુનિ શ્રીવિદ્યાવિજયજીની પ્રવૃત્તિઓની વ્યવસ્થા શ્રી જૈન સંધ તરફથી થશે, પણ તેઓ જનસમાજને ઉપયોગી એ બોધ પ્રચારવા અહિં પધારે છે. ગાંધીજીનો બોધપાઠ અહિંસા, દયા, વિવેક, સુવિચાર વિગેરે સર્વ તત્વોપર મુનિશ્રી ઉપયોગી બોધ આપી શકવા સમર્થ છે. તે સાથે રાષ્ટ્રધર્મના પણું પ્રખર પ્રચારક છે. એવા તત્વજ્ઞાનીનું કરાચીને આંગણે સ્વાગત કરતાં અમને હર્ષ થાય છે. અમને આશા સેવીએ છીએ કે એમનો બેધ ગ્રહણ કરવા કરાચી અને સિ ધવાસીઓ તત્પર રહેશે. સિંધ સેવક તા. ૮ જુન ૧૯૩૭ ઉપર્યુક્ત પત્રકારોએ અમારા માટે જે શબ્દો ઉચ્ચાય છે. એમાં એમની સજજનતા સિવાય બીજું શું છે ? વધુમાં એક પત્રકાર તરીકે તેમણે અમારા જેવા ધર્મ, સમાજ અને દેશ સેવક તરફ જે આશાઓ વ્યક્ત કરી છે, એ પણ એમની રાષ્ટ્રસેવાની ધગશને પ્રકટ કરે છે. હૃદયગત ભાવો શહેરના જુદા જુદા લતાઓમાં ફેરવીને ૧૧ વાગે અમારી મંડળીને Page #160 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ [ ૧૧૧ રણાડલાઇનમાં, વેારાપીરની પાસે જૈન ઉપાશ્રયે પહોંચાડી. આખા ભામાં મારા હૃદયમાં જે વિચારાનું આંદેાલન ચાલી રહ્યું હતું, તેજ વિચારો મારા પ્રાથમિક મંગલાચરણમાં શબ્દો રૂપે સરી પડયા. કરાચીની જનતાના આભાર માનતાં તે વખતે મેં જે કંઇ કહ્યું હતું, તેના સારાંશ આ છેઃ ‘ સમય ખૂબ થઇ ગયા છે, એટલે ક્રૂ’કામાં પતાવીશ. મને આ પ્રસગે એ ખાખતનું દુઃખ થઇ રહ્યું છે. અમારા પૂજ્ય ગુરૂદેવ વિજયધસૂરિ મહારાજ વીસ પચીશ વર્ષ પહેલાં સિધમાં આવવાની ભાવના રાખતા હતા. તેઓ સિધ્ધને પેાતાના ચરણાથી પવિત્ર કરે, તે પહેલાં એમણે આ મનુષ્ય દેહનો ત્યાગ કર્યું છે. આજે તે મૌજૂદ હત અને સિંધના પ્રવેશ વખતે તેએશ્રીનું તમે આવું સમ્માન કયુ હત, તે તે ઘણુંજ વ્યાજખી લેખાત. અને હું માનુ હું કે તેઓના ચરણ સ્પર્શથી સિધ પવિત્ર મની જાત. તેમની સેવામાં પાછળ પાછળ ચાલતાં અમને જે હ` થાત, તે હ` આજે નથી. આ વાતનુ મને દુ:ખ છે. અને બીજી સિધમાં મારી સાથે સેવા કરવાનાં સ્વપ્ન સેવી રહેલા મારે। વ્યવહાર દૃષ્ટિએ શિષ્ય અને સાથીદાર પ્રખરલેખક, વક્તા અને શેાધક શ્રી હિમાંશુવિજયજી અકાળે હાલામાં સ્વવાસ થતાં હાલ તે મારી સાથે નથી, તે કલકત્તા યુનિવસÎટીના ન્યાય-વ્યાકરણ સાહિત્યની ડિગ્રીધારી સાધુ હતા. એના અવસાનથી અમારી પ્રવૃત્તિમાં એની ખેાટ વખતેા વખત જણાચા વગર નહિ રહે. પરન્તુ અમારા સ્નેહીએ, ભકતા અને મિત્રોએ સૂચવ્યું છે તેમ, આપણે ધૈ ધારણ કરી આપણી પ્રવ્રુત્તિને આગળ ધપાવવી, એજ આપણું તુ ન્ય છે. અને એ પ્રવૃત્તિમાં સહકાર આપવા માટે અહિંના પત્રકારાને, શ્રીમન્તાને, જનસધને અને સેવાભાવી યુવકાને જે મેં વિનતિ મલીરમાં કરી હતી, તેજ વિનતિ આજે ફ્રી કરું છું. • તમે બધા અત્યારે કેટલા બધા ખુશીમાં છે, એ તમારા ચહેરા ઉપરથી સ્પષ્ટ જણાઇ આવે છે. પરન્તુ તમારા આ સત્કારથી મને જે હ્રદયમાં આંદેલના ઉડી રહ્યાં છે, તે નહેર કરવા દેશેા ? ઉત્તરાધ્યયન સૂત્રમાં સાધુઓને Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨:] મારી સિંધયાત્રા માટે બાવીશ પરિષહ બતાવ્યા છે. જેમાં માકડ, મચ્છ૨ ડાંસ ભૂખ-તૃષા, ટાઢ-તડકો એ બધાની સાથે “સત્કાર પરિષહ પણ કહેવામાં આવ્યો છે. સકાર પરિષહ સહન કરવો એ બહુ કઠણ છે. તમે બધા સમજતા હશે કે સાધુઓ આવી ધૂમધામથી ખૂબ રાજી થશે, પરંતુ હું તમને ખરેખર કહું છું કે તમારા આ સન્માનથી મારી આંખે નીચે ઢળે છે. અમે શું એવું બહાદુરીનું કામ કર્યું છે કે જેથી તમે આટલું બધું સમ્માન કરે ? અને આ સન્માનને જીરવવાની પણ અમારામાં શક્તિ કયાં ? અમારો ધર્મ છે કે ગામે ગામ વિચરવું, તમામ જનતાને સમભાવથી ઉપદેશ આપો. એમાં વળી આવા પરિષહો શા ? છતાં હું જાણું છું કે આ બધું તમારી ભક્તિનું પ્રતિબિમ્બ છે. એટલે અમે એને પાછી ઠેલવાને માટે અશક્ત છીએ. જનતાના હૃદયની ઇચ્છાને રોકવી, એ પણ ઘણું મુશ્કેલ છે. તમે જાણે છે કે મલીરમાં અમારે છૂપી રીતે આવવાનું હતું. છતાં તમે ભેગા થયા. અમારા મનમાં હતું કે ત્યાં ખર્ચ ન થાય, તો સારું, છતાં તમે તમારો વિવેક ન ભૂલ્યા. પણ એક વાત જરૂર કહુ. અત્યારે તમે જે ઉત્સાહ બતાવી રહ્યા છે, તે જ ઉત્સાહ કાયમને માટે તમારા હૃદયમાં રાખશે. જીવદયા અને બીજું કાર્યો માટે તમારી પાસે અપીલ કરવામાં આવે ત્યારે કોથળીનું મે ખુલ્લુ રાખશે. અને તન, મન, ધનથી ઉભા રહેજે. અમારે આવવાનો ઉદ્દેશ કેવળ શ્રાવકોને ઉપદેશ આપવાનો કે માત્ર ક્રિયાકાંડ કરાવવા પૂરતું નથી. અમારૂ સિંધમાં આવવાનું ધ્યેય કેટલું ઉંચું છે, એ તમે જાણો છે. આપણે આપણી ભાવના અને ધ્યેયમાં આગળ વધવા પ્રયત્ન કરીએ,એજ આપણું કર્તવ્ય છે આપણે માટે પણ શ્રી હિમાંશુવિજયજીને માર્ગ તો મુકરર થએલે છે. આપણે એ પંથે પ્રયાણ કરીએ, તે પહેલાં આપણું સમયને સફળ કરી લઈએ. વિજળીના ચમકારામાં મોતી પરોવવાનાં છે. કેટલું કઠણું છે, એ વિચારી શકે છે. વિજળીના ચમકારા તે કંઈક સમય લાગશે, પણ આપણા સમયને જતાં વાર નહિ લાગે. આંખ મિંચાતાં કેટલીવાર ? આ વસ્તુને જે સમજી લઈએ, તો આપણે જરાયે પ્રમાદ ન કરીએ.’ આ પ્રમાણે ટૂંકામાં પ્રવચન પતાવી, ગઈ કાલે એટલે તા. ૯ના સિંધસેવક' અને “મહાગુજરાતના અધિપતિએ પ્રકટ કરેલા મારા નિવેદન તરફ ઈશારો કર્યો. તે નિવેદન આ હતું – Page #162 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ [૧૧૩ કરાચીમાં અમે પહેલે પહેલા આવીએ છીએ. અમને અહિંની પ્રજા સાથે વિશેષ પરિચય નથી. છતાં કરાચીમાં રહેનારા જેનો–સ્થાનકવાસી અને મંદિરમાગનો ઐક્યભાવ, સમભાવ બધાં ક્ષેત્રે કરતાં હું વધારે જોઇ શક્ય છું. હું તો એ જરૂર ચાહું છું કે જૈનધર્મના જુદા જુદા ફિરકાઓ કદાચિત્ બધા મટીને એક ન થઈ જાય, તો પણ સામુદાયિક દષ્ટિએ પિતાની ક્રિયામાં ચુસ્ત રહીને, જેનધર્મની ઉન્નતિ અને ખાસ કરીને ભગવાન મહાવીરની અહિંસાને ધ્યાનમાં લઈને સાર્વજનિક કાર્યોમાં પરસ્પરના સહકાર પૂર્વક કાર્યો કરે, તે તે વધારે ઈચ્છવા જોગ અને લાભકર્તા થઈ પડે. * સામ્પ્રદાયિકતાના કારણે જૈનધર્મને ઘણું સહવું પડયું છે. જગતમાં શક્તિનું સ્થાપન કરનાર મહાવીરનો ધમ, તેને જે જૈનો બરાબર ઓળખે, તે વર્તમાનમાં ચાલતા ઘણુ કલેશે પોતાની મેળે જ શાન થઈ જાય. જ્યો આદુ-આગ્રહ હોય છે, ત્યાં રાગ-દ્વેષની વૃદ્ધિ હોય છે, અને જ્યાં રાગ-દ્વેષની વૃદ્ધિ, ત્યાં જનની ખામી. અહિંના જેના માટે તે મારે એટલો જ સંદેશ છે કે તેઓએ અત્યારે પ્રારંભમાં જે અભાવ બતાવ્યો છે, તેવો કાયમનો અને સાચા દિલનો રાખે. અને જો તેમ થશે તે અમારૂં કરાચી આપવું વધારે અંશમાં સફળ થશે. કરાચીની જન સિવાયની અન્ય પ્રજા પ્રત્યે પણ હું એજ ભાવના રાખું છું કે–અમે કાચીમાં જે કંઈ સેવાનું કાર્ય કરી શકીએ, તેમાં અમને સહકાર આપે.' આ પ્રસંગે “સિંધસેવક'ના અધિપતિ શ્રીયુત ભદ્રશંકર ભટ્ટ, ભાઈ પી. ટી. શાહ અને સનાતનધર્મસભાના પ્રમુખ અને કરાચીના પ્રસિદ્ધ નાગરિક સિંધી ગૃહસ્થ શેઠ કામલ ચેલારામે પોતાની હાર્દિક ભક્તિના ઉગારે વ્યક્ત કર્યા પછી આજનો પ્રારંભિક મંગલાચરણને મેલાવો વિખરાયો હતો. Page #163 -------------------------------------------------------------------------- ________________ :૧૨:ત્રાસદાયક ત્રિપુટી * * * * * A_PA WAPNA **********w. સંસારની દરેક વસ્તુની એ ળાજુ ઔાય છે. સારી અને નરસી, સુખની અને દુઃખની. અમારી આ આખી યે યાત્રામાં જેમ અનેક વસ્તુએ આનંદદાયક હતી, તેમ કેટલીક વસ્તુએ ખૂબ ત્રાસદાયક પણ હતી. આવી રે જે વસ્તુએ ત્રાસદાયક હતી, તેમાં ત્રણ તે વધારે ત્રાસદાયક હતી. તે ત્રણ વસ્તુ આ હતી: રેતી, સાપ અને પાણીને! અભાવ. આ ત્રણે વસ્તુઓ એવી છે કે જેનેા લગભગ ઉપાયજ ન હેાઇ શકે, અને તેમાં કે જૈન સાધુઓને માટે તે સિવાય કે · ભાગ્ય ભરેાસે હાંકયા રાખવું, ખીજો ઉપાયજ શે! હૈઇ શકે? સાથના ગૃહસ્થ પેાતાથી અને તેટલા ઉપયાગ રાખે, પરન્તુ જ્યાં એમના પણ ઉપાય ન ચાલે, ત્યાં તે પશુ શું કરે? * રેતીના ધારા માલેાતરા પછીથીજ આ દેશને રસ્તા રેતાળ આવવા લાગ્યા હતા, દૂર દૂરથી દેખાતા Page #164 -------------------------------------------------------------------------- ________________ ત્રાસદાયક ત્રિપુટી [૧૧૫ પહાડે, એ પત્થર કે વનસ્પતિના નહિં, પરંતુ રેતીનાજ, ન કેવળ દૂરથી જ દેખાય. કે કોઈ સ્થળે તે રેલવે સડકની આજુબાજુમાં પાસેજ મોટા પહાડ ઉભા હોય. સડકની બે બાજએ દષ્ટિપાત કરીએ તો માઇલો સુધીમાં ન દેખાય ઝાડ કે ન મળે ઉભું રહેવાનું ઠેકાણું. પાણીનું નામ નહીં. ક્યાંય હોય તો પણ ખારૂં. છ-છ આઠ-આઠ દસ-દસ માઈલથી લોકો પાણી ભરી જાય, ચાર ચાર ને આઠ આઠ દિવસે એ ગામોનાં ઢેર પાણી ભેગાં થાય. બાલોતરા પછી પગે ચાલનારાઓને માટે રેલ્વે સડકને છોડીને બીજા રસ્તે ચાલવું ભયંકર છે, એ રેતીના પહાડમાં એકાદ પગદંડી ચુકીએ તે કયાં ઉતરી જવાય, એનો પત્તો ય ન ખાય. રેતીનાં રણમાં ભંડીયા અને ગોખરૂની એટલી બધી બહુલતા કે લુગડું નીચે મૂકી શકાય નહિં. પગ મૂકતાં આખો પગ ભઠીયાથી ભરાઈ જાય ને નીચે બેસતાં તમામ કપડાં ભંઠીયાથી લેપાઈ જાય. હાથથી એકાદ ભંડીયું ઉખાડતાં સેંકડો ઝીણી ઝીણી ફાંસો આંગળીઓમાં પેસી જાય. રેલના પાટે પાટે ચાલતાં પણ આમાંની કઠીનતાઓ તે ખરીજ. ઘણે સ્થળે જ્યાં રેલવે લાઇનની પાસે જ રેતીના પહાડ હોય છે, ત્યાં આખી લાઈન રેતીથી ભરાયેલી હોય છે. આવે સ્થળે રેલની પગદંડીએ ચાલતાં પણ ઘણી તકલીફ પડે. વાસ ચઢી જાય, પગદંડીને છોડીને પાટાઓની વચમાં ચાલીએ, તે કાંકરાથી પગ કાણું થાય. બે પાટાઓની વચમાં સ્લીપર ઉપર પગ મૂકી ચાલીએ તો પગલાં લાંબાં લાંબાં પડે એટલે થોડી વારમાં સાથળમાંથી નસે ખીંચાવા લાગે. ધીરે ધીરે ચાલવા જઈએ, તે રેતીમાંથી બહાર નીકળવાને કેમ આરે આવે નહિં. અને જે લોકે ઉતાવળા ચાલે, તે આગળ જઈને પાછા થાય—એવા થાકી જાય કે થોડે દૂર જઈને બેસવું જ પડે. કેઈ કોઈ સ્થળે તે રિતીથી પાટા પણ ઢંકાઈ ગએલા હોય છે. આ સ્થળે બારમાસી (રેલના મજુર) પાવડા લઈને રેતી દૂર કરતાજ હોય છે. ભોજન પણ લોકો કોઈ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬] મારી સિંધિયાત્રા બંધ મકાનમાં કરે તો ઠીક, નહિં તો થોડી ઘણી રેતી ભજનમાં પડયા વિના નજ રહે. એટલું સારું છે કે જોધપુર લાઈનમાં સ્ટેશને બહુ નજીક નજીક હોય છે. ૯ માઈલથી વધારે દૂર સ્ટેશન ભાગ્યેજ કઈ હશે. બાડમેર પછી તો રેગીસ્તાન આવે છે, બલકે બાલોતરા પછીથી જ રેતીના ધોરા દેખાવા લાગે છે. લગભગ દોઢસો માઈલ સુધી રેતીના મોટા મોટા પહાડો વીસ વીસ માઈલ સુધી ઉત્તર દક્ષિણમાં ઉભા છે. તેની ઉંચાઈ સીત્તેર સીત્તેર ફૂટ જેટલી પણ હોય છે. બસે હાથ ખદવા છતાં પણ પાણી ન નીકળે, ને નીકળે તે ખારું જ, નહિમતનાં નારા રેતીને ને આપને જે ભય વિહારના પ્રારંભમાં અમે સાંભળતા હતા, તેનાં સાક્ષાત દર્શને હવે ધીરે ધીરે થવા લાગ્યાં. એટલે બાલોતરા છોડયા પછી અમારી સાધુમંડળીનાં મન શિથિલ થવા લાગ્યાં, અને જાણે નાહિમ્મતનાં નગારાં અમારા કાન પર અથડાવા લાગ્યાં. હજુ તે પાશે રામાં પેલી પૂણ હતી. સંકડે માઈલ જવાનું હતું. કેમ ચાલી શકાશે ? શું થશે ? એક તરફ ઠંડી હજુ પડી રહી હતી. એટલે અમારી સાથેના શ્રી નિપુણુવિજયજીને ધીમે ધીમો તાવ અને છાતીનો દુખાવો પણ શરુ થયો. અમને તે રોજ એજ ચિંતા રહેવા લાગી કે-આ બિચારા ડેસા (જો કે ડોસા નહિં હતા, પણ અમારા બધામાં વધારે ડોસા જેવા એજ લાગતા) કરાચી સુધી શી રીતે પહોંચશે ? પણ એ તો મુકામ કરીએ, ત્યાં કપડાં કાંબળી ઓઢીને પડયા રહે. ને હવારમાં અમારી પહેલાં તૈયાર થઇને ધીરે ધીરે ચાલવા માંડે. બાલોતરા છોડયા પછી એક સાધુ તે વગર પૂછે–ચૂપચાપ કયારે પાછો ગચ્છન્તિ કરી ગયો, તેનો પતો યે ન લાગે. પાછળથી માલૂમ પડયું કે તે નાકેડા તીર્થમાં પહોંચી ગયો છે. કેઈ કે Page #166 -------------------------------------------------------------------------- ________________ ત્રાસદાયક ત્રિપુટી (૧૧૭ સાધુનું એવું પણ મને થયું કે-“આમ ચાલી ચાલીને આપણે સંઘ દ્વારકા કેમ પહોંચશે? વાણીયા એક બે ડોળીએ પાલીતાણાથી મંગાવે તો ઠીક થાય !” આ તો બધા વિચારો જ. બાકી જેમ તેમ હિમ્મત રાખીને અમે આગળ વધતાજ ગયા. સાપને ઉપદ્રવ સાપોના ઉપદ્રવની જે હકીકતો વિહારની શરૂઆતમાં અમે સાંભળતા હતા, તેની સત્યતા માલાણું પરગણુમાંથી જાણવા લાગી. જે વાત સંભળાતી હતી, તેથી પણ વધારે સંભળાઈ. રેતીનાં મેદાનમાં અને પહાડોમાં ભયંકર સર્પો રહે છે. ઉડી ઉડીને શ્વાસને ચૂસી લેનારા સર્પો પણ અહીં છે. લાખો કરોડ દરની અંદર કયાં ઉંદર છે, ક્યાં નાળીયો છે, કે ક્યાં સાપ છે, તે જાણી શકાય નહિં. ક્યાંય પગ મૂકતાં કઈ વખતે નાગદેવતા ચરણસ્પર્શ કરી લે, એની પણ ખબર ન પડે. જુદી જુદી જાતના સાપોના કરડવાથી અનેકનાં મૃત્યુ થયાની કથા સાંભળવામાં આવી. રેલના પાટાઓમાં પણ સાપ લપાઈ રહે અને જરાક ખડખડાટ ચતાં ભડકીને એકદમ હુમલો કરે. રેલના ચાલવાથી અનેક સાપનાં માથાં કપાઈ ગએલાં પાટા પાસે પડેલાં જોવામાં આવવા લાગ્યાં. ઘણે ભાગે આ દેશમાં સાપે ગરમી અને વરસાદના દિવસોમાં વધારે નિકળે છે. અમારી આ પરગણાની મુસાફરી વખતે વધારે ગરમી પડવી શરુ નહોતી થઈ. હજુ ઠંડક હતી, એટલે અમને તેનાં દર્શન કવચિત જ થતાં. “પીવન' નામને સર્ષ પીળા રંગનો અને હાનો થાય છે. મોટા ભોરિંગથી લોકે જેટલા નથી ડરતા, તેટલા આ નાના સર્ષથી ડરે છે. કહેવાય છે કે મોકે મળતાં આ સાપ છાતી ઉપર ચડી જાય છે, અને શ્વાસ ખેંચી લે છે. દિવસ ઉગતાં માણસ પથારીમાંથી મરેલો માલૂમ પડે. દીવાની આગળ આ સાપ આંધળો બની જાય છે. બલકે દી દેખીને તે આવતો જ નથી. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮] મારી સિંધયાત્રા રેગીસ્તાન છોડ્યા પછી સિંધમાં પણ સાપનો એટલાજ ઉપદ્રવ છે. જેમ જેમ અમે નિવિનતા પૂર્વક આગળ વધતા જતા, તેમ તેમ અમારી મંડળી રાજ વિચાર કરતી કે “ચાલો, અત્યાર સુધી તો બચ્યા છીએ.” પરન્તુ અભિમાન ઘણું વખત તત્કાળ પરચો બતાવ્યા વગર નથી રહેતું. સાપ કરડો મીરપુરખાસથી અમારી મંડળી હાલા જતી હતી. રેલ્વે સડક છેડી હતી. બિલાવલમરીથી અમારી સાથેના કેટલાક ગૃહસ્થ આગલી રાતે રવાના થયા. તેમની સાથે બેલગાડી હતી. રસ્તામાં ગાડીનાં પૈડાંથી એક નાળાની પાળ તૂટી ગઈ. નાળામાં વહેતું પાણું, જાણે જંગલની મજા ઉડાવવાનો અવકાશ જ ન મળ્યું હોય, એમ જોતજોતામાં ફેલાઈ ગયું. અંધારી રાત હતી. રસ્તે સૂઝે નહિ, ગાડું પિતાના બન્ને પગ (પૈડાં) કીચ્ચડમાં ઘૂસેડીને એવું સત્યાગ્રહ કરી બેઠું, કે જાણે ગાંધીજીના સત્યાગ્રહીએ. આખી રાત મહેનત કરવા છતાં, એક કદમ પણ આગળ ન વધ્યું. આ દરમિયાન એક ભેસિંગે આવીને ગાડાવાળાના પગને ચુંબન કર્યું. થોડીવારમાં ગાડીવાળો બેહોશ થયે ભરભાંખરૂં થતાં મહામુસીબતે ગાડું બહાર કાઢી, ગાડાવાળાને ગાડામાં નાખી લેકે બે રાણી પહોંચ્યા, ત્યાં સુધીમાં તો અમે સાધુઓ પણ પહોંચી ગયા. સાપ-કરડેલા માણસની સ્થિતિ નાજુક હતી. ગુરૂદેવની કૃપાથી જે કંઈ ઉપચારે બન્યા તે કરવામાં આવ્યા. સાંજ પડતાં જ તે માણસ સ્વસ્થ થયો અને બીજા દિવસે તો બિલકુલ આરામ થઈ ગયે. લેકે કેમ રહે છે ? સાપને આટલો બધે ઉપદ્રવ હોવા છતાં, લોકે કેમ રહી શકતા હશે ? એ શંકા જરૂર થાય. પરંતુ કુદરતના એવા નિયમ છે કે રેગની Page #168 -------------------------------------------------------------------------- ________________ ત્રાસદાયક ત્રિપુટી [ ૧૧૯ સામે ઔષધિઓ પણ તૈયાર હોયજ છે. ઘણે ભાગે આ દેશના મનુષ્ય ડુંગળીનો ઉપયોગ વધુ કરે છે. ડુંગળીની ગંધથી સાપ દૂર ભાગે છે, એમ કહેવાય છે. એટલે લોકે પિતાની પાસે ડુંગળી રાખે છે. ઘરમાં ડુંગળીના ઢગલા પડયા હોય, અને મોઢામાંથી પણ ડુંગળીની બદબૂ નિકળતી હોય. આમ અનેક સાધને દ્વારા મનુષ્ય પોતાને બચાવ કરતા રહે છે. છતાં જેનાથી જેની તૂટી હોય, એની બૂટી નથી. જે નિમિત્તે મૃત્યુ થવાનું હોય એ તો થાય જ છે. પાણીનો જીવલેણ ત્રાસ જોધપુરની આ લાઈનમાં સ્ટેશને, પહેલાં કહેવામાં આવ્યું છે તેમ, નજીક નજીક છે, પરંતુ દેશ રેતાળ, રેગીસ્તાનવાળો હોવાથી પાણીનું કષ્ટ છે. એક પ્રકરણમાં પહેલાં કહેવાયું છે તેમ, દિવસમાં એક વખત એક ગાડી સાથે પાણીની ટાંકી રહે છે. આ ગાડીને “જીવન” કહે છે. આ જીવનમાંથી દરેક સ્ટેશનનાં માણસો એક દિવસ માટે જોઇતું પાણી લઈ લે છે. જે આ પાણું ખૂટી જાય, તો તેને ભારે થઈ પડે. વરસાદ આવે છે તે પાણીની છૂટ થાય છે, અને પાણીની છૂટ હોય તો એ રેતાળ મુલકમાં પણ કેટલાક લોકે ઝુંપડાં કરીને રહે છે, અને પિતાના ઘેટાં બકરાંને ચરાવી અથવા થોડી ઘણી ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ જે વરસાદ ન થાય, તે તમામ લોકે પરદેશમાં ચાલ્યા જાય છે, અને આ મુલક વેરાન જેવો દેખાય છે. અમે જે વર્ષમાં સિંધમાં આવ્યા, તે વખતે બે વર્ષથી વરસાદ નહિ પડે. અને સ્ટેશન ઉપર માણસ મળે તે સિવાય આખા રસ્તે કેાઈ ચકલું પણ ફરકતું ન જોવાય. પાંચ-પાંચ દશદશ માઈલ દૂરથી લોકે પાણી ભરી જાય, અને પિતાને નિર્વાહ કરે. પાણીની ટાંકીવાળી ગાડી સ્ટેશન ઉપર આવે, ત્યારે સ્ટેશનની આસપાસમાં રહેનાર રેલ્વેના મજૂરોની બૈરીઓ અને છોકરાંઓ મટકાં લઈ લઈને તે Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ] મારી સિધયાત્રા ટાંકી પાસે ઉભાં હોય. જેટલું આપ્યું તેટલુ" લીધું, લેવાળું તે લીધુ, નહિ તે! ખાલી મટકે ખીજા દિવસની રાહ જોતાં બિચારાં ચાલતાં થાય. જોધપુર રેલ્વેની લાખા રૂપિયાની ઉપજ જોધપુર સ્ટેટને છે, છતાં દુઃખને વિષય છે કે માલેાતરાથી સુણાબાવ સુધીનાં સ્ટેશનેા રેગીસ્તાનના મુલકમાં આવેલાં છે. તેમાંનાં ઘણાં સ્ટેશને ઉપર પાણીની સગવડ નથી. જોધપુર સ્ટેટ પેાતાનુ કભ્ય સમજે તેા કેટલાય છવાના આશીર્વાદ મેળવી શકે. પાણીની સગવડ કરવી તે। દૂર રહી, રેલ્વે ઓફીસરા તરફથી હુકમ છે કે સ્ટેશનના સ્ટાફ સિવાય કાઇને પણ પાણી ન આપવું! અને જે માસ્તા પાણી લેવા દે છે, તેઓના દંડ કરવામાં આવે છે. સ્ટેશન માસ્તરા પણ મનુષ્ય છે. એમનાં હૃદયમાં દયાના અકુરે છે. ભયંકર રેતીની ગરમીમાં તપી રહેનારા બિચારા મજૂરો અથવા રસ્તે થઇને જનારા આવનારાએ તૃષાથી ત્રાહિ ત્રાહિ પેાકારતા સ્ટેશન ઉપર આવે, અને રેલની ઢાંકીમાંથી અથવા પેાતાની પાસેના પાણીમાંથી એક લોટા પાણી આપ્યા વિના એ માતરા કેમ રહી શકે? લાખેાની પેદાશ કરનાર જોધપુર લાઇન પાણી માટે આટલા બધા ત્રાસ લેાકાને ભાગવવા દે, એ તે! બહુ દુઃખ અને આશ્ચય ઉત્પન્ન કરે છે. ગઢરારાડ સ્ટેશન પર સાનિક કુવા હતા, આ કુવા ઘેાડીકજ કિંમત આપી જોધપુર રેલ્વેએ ખરીદી લીધા, અને હવે ત્યાં પણ લોઢા પાણી ભરતા બંધ કર્યાં છે, એમ જાણવામાં આવ્યું. કેટલા દુઃખને વિષય ! ! જોધપુર રાજ્યનું કર્તવ્ય. જોધપુરના મહારાજા બહુ દયાળુ છે. પેાતાની પ્રજાના સુખને માટે, પેાતાની પ્રજાને ઉચી લાવવાને અનેક પ્રકારના સાધના ઉભાં કરે છે. તા પેાતાની રેગીસ્તાનમાં રહેનારી પ્રજાને માટે, કમમાં કમ આ સ્ટેશન ઉપર ટાંકીએ માત અથવા કુવાઓ દ્વારા પાણીનું સાધન શું ઉભું ન કરી Page #170 -------------------------------------------------------------------------- ________________ ત્રાસદાયક ત્રિપુટી ૧૧ શકે ? એમ લકે કહે છે. લોકેનું એ પણ કહેવું છે કે પાણીની સગવડ થાય તો જે લોકોને પાણીના અભાવે આ દેશમાંથી ચાલ્યા જવું પડે છે, તેઓ જ્યાં રહેતા હોય ત્યાં જ આબાદી કરીને રહી શકે. ઢોરઢાંખરને પાણી શકે. સ્ટેશન પાસે આબાદી વધે. આબાદીના કારણે વેપારીઓ પોતાની દુકાનો લગાવે, ટ્રાફીકમાં વધારો થાય, કસ્ટમમાં વધારો થાય, અને સ્ટેશને, કે જે ઉજાડ ખંખ જેવાં છે, તેની પણ રોનક વધે. આમ રાજ્યને ફાયદો થયા સિવાય નુકસાન તો નથી જ. સજાનું સ્થાન. કેટલાંક સ્ટેશને તો એવાં ભયંકર લાગે છે કે ત્યાં એ માસ્તરે બિચારા કેમ રહી શકતા હશે ? એજ વિચાર થાય. ચારે તરફ કાં તે રેતીના પહાડ હોય અને કાં તો માઈલોના માઈલો સુધીનું મેદાન હોય. સ્ટેશનની એકાદ કોટડીમાં ટેલીફેનનું ભૂંગળું, તારનું ટેબલ અને ટીકીટનું નાનકડું કબાટ, સાચવીને માસ્તર બેસી રહ્યા હેય. ન કેઈ માણસ આવે કે ન કેાઈ ઢેર. આવા સ્થાનમાં પોતાની પત્ની સાથે તો બિચારો રહે જ શું કામ ? વીસ કલાકમાં બે ચાર માણસ પણ આ સ્ટેશન ઉપર ન દેખાય. આવા એક સ્ટેશનમાં એક નવયુવક નવા આવેલા સ્ટેશન માસ્તરને મેં પૂછ્યું: “માસ્તર, તમારાથી અહિં કેમ રહી શકાય છે? મને જવાબ આપેઃ “મહારાજશ્રી ! આપને ખબર નથી. આ સ્ટેશનો એ કાળાપાણી તરીકે મુકરર થયાં છે. સ્ટેશન માસ્તરે કંઈક ગુન્હ કર્યો હોય, એને બીજી સજા ન કરતાં ત્રણ મહીના માટે આવાં સ્ટેશન ઉપર ધકેલવામાં આવે છે. કાળા પાણી કરતાં પણ આવા સ્થાનમાં રહેવું વધારે ભયંકર છે. ત્રણ મહીના કે જેટલો સમય અમારે આ સજા ભોગવવાની હોય છે, ત્યાં સુધી અમારે જાન જોખમમાં હોય છે. સો-બસે રૂપીઆ દંડ કરે કે જોધપુરની જેલમાં છ–બાર મહીના રાખે, તે સજા સારી છે; પણ આવા સ્ટેશન ઉપર રહેવાની WWW.jainelibrary.org Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ]. મારી સિંધયાત્રા સજા ભારે છે, મારા જેવા કેઈ નવા ઘોડાને શીખવવા માટે પણ આ સ્ટેશનો ઠીક સાધનભૂત છે. ઝાઝો સામાન સાચવવાનો નહિં, ઝાઝી ટીકીટને હીસાબ રાખવાને નહિ, તેમ માલ પણ ઝાઝો જવા આવવાને નહિં, એટલે નવો ઘોડો પલટાય છે અને સ્ટેશનનું સ્ટેશન સચવાય છે.” સ્વયંસેવકને પડેલે ત્રાસ જોધપુર લાઇનની માફક પાણીને ત્રાસ તે હૈદ્રાબાદથી કરાચી જતાં વધારે અનુભવો પડે. જોધપુર લાઈનમાં તે સ્ટેશન નજીક આવે, એટલે વહેલાં મોડાં પાણું મળે એ ખરું. પરંતુ હૈદ્રાબાદથી કરાચી સુધીમાં, કેટલાંક સ્ટેશને કાઢી નાખેલાં હોવાથી, ભારે વિટંબણુ ભોગવવી પડે છે. એજ એક કિસ્સો ઓગનું મુકામ કરેલું, ત્યાં બની ગયો. “પાણી મળી જશે,’ એવી આશાએ સ્વયંસેવકે આગળ ગયા. પથરના પહાડની વચમાં એક વખતનું જૂનું આ સ્ટેશન અત્યારે ઝૂંપડા સરખું પણ નથી. સ્વયંસેવકે એક ગાર્ડની મહેરબાનીથી ભુલારીથી આગળ ગયા. અને ઓગર જઇને ઉતરી પડયા. તૂટેલાં ફૂટેલાં અને ઉપર વર્ણન કરવામાં આવ્યું છે તેવાં, એક બે મકાન અહિં હતાં. અમારી સાધુમંડળી પાછળ ભુલારીને સ્ટેશન ઉપર રહી હતી. સ્વયંસેવકોએ કેટલી યે તપાસ કરી, આખા જંગલમાં ક્યાંય પણ પાણું તેમને ન મળ્યું. કઈ ગાડી આવે તો તેને ઉભી રાખી, છેવટે ઈનજીનમાંથી પણ પાણું લઈશું, એમ વિચાર કરતા રહ્યા. ગાડીઓ તે ઘણું યે આવી અને ગઈ. પણ આ ભલા માણસોને માટે કેાણ ગાડી ઉભી રાખે? ન હતું ખાવાનું કે ન હતું પીવાનું. દિવસ ચઢતો ગયો તેમ અગ્નિનો વરસાદ વરસવા લાગ્યા. પાસેના પહાડની ગરમીએ અગ્નિમાં લાકડાં નાખવા જેવું કર્યું. બિચારા સ્વયંસેવકે ત્રાહિ ત્રાહિ થઈ ગયા. ભૂખ્યા તરસ્યા તડફડીયા મારવા લાગ્યા. ગમે તેવા કષ્ટમાં દિવસ તે નિકળી ગયા, પણ રાત કાઢવી એમને ભારે થઈ પડી. Page #172 -------------------------------------------------------------------------- ________________ ત્રાસદાયક ત્રિપુટી ત્રાસ ( ૧ર૩ ચાદરૂં બિછાવીને આકાશમાં આળોટતા-તડફડીયાં મારતા, સાપ વીંછીએના ભયથી ભયભીત થતા આ યુવકે પડયા રહ્યા. ગળા સુકાઈ ગયાં, જીભે કાંટા થવા લાગ્યા. માથામાં ગરમીઓ ચડી ગઈ. કેટલાકેને તે નાકમાંથી લોહી નિકળ્યાં, માત્ર એમાંથી કોઈ ઓછો ન થયો, એટલું જ ગુરૂદેવની કૃપાથી બાકી રહ્યું. બીજે દિવસે આઠ-સાડા આઠ વાગે અમારી સાધુમંડળી પહોંચી ગઈ. તે પછી થોડી વારે એક ગાડી આવી, તેમાંથી તે લોકોએ જોઈએ તેટલું પાણી ભરી લીધું, અને એમના તપેલા દેહને શાંત કર્યો. આવી આવી અનેક વિટંબણાઓ અમારી આ ત્રાસદાયક ત્રિપુટીએ વખતે વખત ઉભી કરી હતી. પરન્તુ ગુરૂદેવની કૃપાથી અમારી મંડળી પંથ કાપતી જ રહી. ( Page #173 -------------------------------------------------------------------------- ________________ - ૧૩: વિહારમાં પ્રવૃત્તિ ------ જનતા જનક * * * સન સાધુઓને પાદવિહાર, એ આજના યંત્રવાદના જમાનામાં લોકોને બહુ આશ્ચર્યમાં નાખે છે. સમયનો બચાવ કરવાનાં સાધને એક પછી એક નિકળતાંજ રહ્યાં છે. ઘોડા, ઉંટ, ગાડી, રેલ, મોટર અને હવાઈ જહાજ સુધીનાં સાધનો કૂદકે અને ભૂસકે નીકળી રહ્યાં છે. દેખીતી રીતે આ સાધનોનો ઉપયોગ કરનાર થોડા સમયમાં ઘણું કાર્ય કરી શકે છે, એમ બાહ્ય દષ્ટિએ જેનારને જરૂર દેખાય છે, પરંતુ સંસારનો ત્યાગી વગર, કે જેણે કેવળ નિઃસ્વાર્થ વૃત્તિથી જગતનું કલ્યાણ કરવા માટે ભેખ ધારણ કર્યો છે, એવાઓને માટે આ વર્તન માન સમયનાં સાધનો, સિવાય કે એમને સયમથી નીચે પાડે–ધીરે ધીરે પિતાની સાધુતાથી દૂર હઠાવે, બીજો ફાયદો કરી શકતાં નથી. ગૃહસ્થને માટે એ સાધને જરૂર ઉપયોગી લેખી શકાય ! બલકે ગૃહસ્થાને પણ એ સાધનો પરાધીનતા-ગુલામીરૂપ બને છે. અને તેનો અનુભવ ધીરેધીરે લોકોને થઈ રહ્યો છે. ખેર, પરન્તુ સાધુને માટે તે ત્યાગીને માટે તે * ** * * * * ** ** * * * * * w WWW.jainelibrary.org Page #174 -------------------------------------------------------------------------- ________________ વિહારમાં પ્રવૃત્તિ [૧૫ નિતાત હાનિકર્તાજ છે, એ વાત બહુ સૂક્ષ્મતાથી વિચાર કરતાં સમજાયા વગર નહિ રહે. અને તેનુંજ પ્રત્યક્ષ ઉદાહરણ છે કે હિંદુસ્તાનના બહોતેર લાખ સાધુઓની આજે આ દશા થઈ છે. સાધુઓનો માન મર્તબો શાથી ઓછો થઈ ગયો છે? સાધુઓના નામથી લેકને કેમ ઘૂણા ઉત્પન્ન થઈ છે? એનું મૂળ તપાસવામાં આવે તો એક જ માલૂમ પડે છે કે સાધુમાં જે ત્યાગવૃત્તિ જોઈએ, જે જિતેન્દ્રિયતા જોઈએ, જે નિર્લોભતા અને સ્વતંત્રતા જોઈએ, તે નથી રહી. શાથી નથી રહી એનો જવાબ સીધે અને સરળ છે. આચાર પાલન એક પગથિયું ચૂકનાર માણસ નીચે આવીને પડે છે. સાધુ ત્યાગી છે. એણે ત્યાગનો ઉપદેશ આપવાનો છે. એણે સંસારી જીવોને સંસારનાં પ્રલોભનેમાંથી દૂર રહેવાનો ઉપદેશ આપવાનો છે. એણે સંસારના છાને નીતિપરાયણ બનાવવાના છે-સદાચાર તરફ વાળવાના છે. સંસારની વાસનામાં રચીપચી રહેલા છને આમિકભાન કરાવવાનું છે. આ બધી થે બાબતેમાં જે માણસ કુશળ હશે, પતે તે પ્રમાણેનું આચરણ કરતે હશે, તેજ બીજાઓને સમજાવવાનો અધિકારી છે. સ્વયં લાલચમાં ફસાએલો માણસ બીજાને ઉપદેશવાનો અધિકારી નથી. દેશના ઉદ્ધાર માટે આજે સેંકડો માણસો “દેશનાયક તરીકેનું બિરુદ ધરાવનારા બહાર પડયા છે, વ્યાખ્યાનપીઠેને ગજાવે છે, ક્ષણભર માટે હજારે મનુષ્યનાં હદયને હચમચાવી મૂકે છે. આ બધું છતાં આંટીઘૂંટીનો પ્રશ્ન આવે છે ત્યારે, એકબીજા તરફથી સ્વાર્થની ગંધ આવે છે ત્યારે, સૌને એમ થાય છે કે ચાલો આપણે મહાત્મા ગાંધી પાસે. કારણ એ છે કે “એ કોઈનો પણ પક્ષ કર્યા વિના અથવા પિતાની સ્વાર્થવૃત્તિનો જરા પણ અંશ રાખ્યા વિના પિતાના અંતર આત્માના અવાજ પ્રમાણે પિતાને સત્ય લાગે છે, તે રાહ બતાવે છે.એવી શ્રદ્ધા લોકેની છે. અને તે શ્રદ્ધા Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬] મારી સિંધયાત્રા તે તરફ લઈ જાય છે. કંચનકામિનીની આસક્તિમાંથી સંસારના જીવોને બચાવવાનો ઉપદેશ, કંચનકામિનીનો સર્વથા ત્યાગી સાધુજ કરી શકે. ભેજ-કાલીદાસને સંવાદ - સાધુ તરીકેની, ગુરૂ તરીકેની જવાબદારી બહુ મોટી છે. સીડી ઉપર તે ધીરે ધીરે ચડાય છે, પણ પડતાં વાર નથી લાગતી. કારણ કે એક પગથીયું ચૂકતાં નીચે પટકાયા સિવાય માણસ રહી શકતો નથી. આના સંબંધમાં ભેજ અને કાલીદાસનો સંવાદ બહુ સારું પ્રમાણ પૂરું પાડે છે. ભોજરાજા એક દિવસ કાલીદાસને પૂછે છે – પ્રશ્ન-કાનામાં વિચાર નથી હોતો?' ઉત્તર-“સમયે બતાવીશ.” એક વખત ભોજરાજા પિતાના મહેલમાંથી બહાર નીકળી રહ્યા છે. સામેથી એક ફકીર આવે છે. એની ઓઢેલી ચાદર ઘણી જીર્ણશીર્ણ થઈ ગઈ છે. ભેજરાજાના હૃદયમાં દયા અને ભક્તિ ઉત્પન્ન થાય છે. | ભેજ પેલા ફકીરને કહે છે – તે પ્રશ્ન -સાધુ, આ તમારી ચાદર જીર્ણ થઈ ગઈ છે, હું બીજી અપાવું ? ઉત્તર- ને, મારી આ છ ચાદર નથી, પણ માછલાં મારવાની જાળ છે.. પ્રશ્ન- તમે માછલાં ખાઓ છે? Page #176 -------------------------------------------------------------------------- ________________ વિહારમાં પ્રવૃત્તિ [૧૭ ઉત્તર– હા, એકલાં નહિં, મદિરાની સાથે. પ્રશ્ન- દારૂ પીઓ છે ? ઉત્તર- એકલો નહિં, વેશ્યાની પાસે બેસીને. પ્રશ્ન- વેશ્યાને ત્યાં જાઓ છો? ઉત્તર- હા, દુશ્મનના માથા ઉપર પગ મૂકીને. પ્રશ્ન- તમારા જેવા સાધુને દુશ્મન છે? ઉત્તર- હા, ચોર છું. રેજ ચોરી કરું છું. પ્રશ્નન- તમે સાધુ થઈને ચોરી કરે છે ? ઉત્તર- હા, જુગાર ખેલવો પડે છે, પૈસા ક્યાંથી કાટું? પ્રશ્ન- ત્યારે શું તમારામાં બધા યે દુર્ણ છે? ઉત્તર- હા, જે માણસ નષ્ટ-ભ્રષ્ટ થઈ જાય છે, આચાર ચૂકી જાય છે, એનામાં કોઈ વિચાર રહેતું નથી. ભેજ રાજાને માલૂમ પડયું કે આ કેઈ સાધુ ફકીર નથી, પણ કાલીદાસ પંડિત છે. રાજાને ખાતરી થઈ કે ખરેખર એક પગથિયું ચૂકનાર નીચે જ પડે છે. આજના ગૃહસ્થોનો ગૃહસ્થાશ્રમ જૂઓ. હજારે લાખે ઘરમાં દેખાય છે ક્યાંય શુદ્ધ ગૃહસ્થાશ્રમ ? સાધુઓના પતનમાં પણ એ ગૃહરો તરફથી મળતાં પ્રલોભનો વધારે કારણભૂત છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮] મારી સિધયાત્રા પગે મુસાફરી કરનારા સાધુઓ પોતાના આત્માનું કલ્યાણ કરવા સાથે ધર્મની, સમાજની અને દેશની ઘણું સેવા કરી શકે છે. સેવાનું ક્ષેત્ર વિશાળ છે. સેવાનાં સાધનો અસંખ્ય છે. પોતપોતાના આચારના પાલન પૂર્વક ગમે તે ક્ષેત્રમાં અને ગમે તે સાધનથી મનુષ્ય સેવા કરી શકે છે અને રાષ્ટ્રના ઉત્થાનમાં પણ મોટે ફાળો આપી શકે છે. સૌ પોતપોતાની મર્યાદામાં રહીને, પિતતાના ધર્મમાં રહીને પોતાનાં કાર્યો કરે, તે તે વગર હાનિએ માટે લાભ કરી શકે છે. પોતાના ધર્મને ચૂકીને સેવા કરનાર માણસ લાભ કરતાં નુકસાન વધારે ઉઠાવે છે. લાખના બાર હજાર કરે છે. સાધુ “સાધુ ” છે, તો તે ત્યાગથી જ છે. બાહ્ય ક્રિયાકાંડમાં ડેક અપવાદ વિકટ પ્રસંગોમાં ઉઠાવવો પડતો હોય તો તે “સંકટ સમયે સાંકળ ખેંચવા” જેવું છે. આપદ્ધર્મ તરીકે કઈ ચેકસ પ્રસંગે પૂરતે કઈ બાથ અપવાદ ઉઠાવવો પડે, પણ તેના મૂળમાં તે હાનિ નજ પહોંચવી જોઇએ. પાદવિહારની આ ખાસ ખૂબી છે. મહાત્મા ગાંધીજીની “દાંડીની કૂચ ' એ જૈન સાધુઓના પાદવિહારની એક અમુક સમય માટેની ટુંકી આવૃત્તિ હતી. લા ‘ટકાની તેલડી તેર વાનાં માગે.” પાદવિહારને ચૂક્યા પછી એક પછી એક એવાં લફરાં જીવનમાં પેસી જાય છે, કે જેમાંથી નિકળવું તે દૂર રહ્યું, પણ એ જાળ વધારે ને વધારે ગૂંથાતી જાય છે. આના ઉદાહરણ રૂપે કાશી, અયોધ્યા, હરદ્વાર અને એવાં સ્થાન કે જ્યાં સાધુઓના અખાડા ને અખાડા પડ્યા હોય, ત્યાં જેવાથી વધારે ખાત્રી થશે. જેન સાધુઓમાં Page #178 -------------------------------------------------------------------------- ________________ વિહારમાં પ્રવૃતિ [૧૯ " પણ ‘ઇરાદે ધમ કે અથવા એવાં ખીજાં કારણેાએ ‘રેલ-વિહાર ’ કરનારાઓની શી દશા થઇ છે ? એ કૈાથી કયાં અજાણ્યુ છે.? બિચારા ગૃહસ્થાશ્રમમાંથી યે નીચે ગયા છે. * વટલેલી બ્રાહ્મણી તરકડીમાંથી ચે જાય ’એ કહેવત શુ ખાટી છે ? જ્યારે પાવિહારથી કેટલા ખધા ફાયદા થાય છે? કેટલા અપૂર્વ આનંદ ! પ્રાતઃકાળમાં પાંચ-દસ-પંદર માઇલની મુસાફરી થાય છે. જંગલાની સુક્કી હવા તંદુરસ્તી અને મનને તાજગી આપે છે. જુદા જુદા ગામના મધુર પાણી પીવાનાં મળે છે. પહાડા અને જંગલેાનાં કુદરતી સુંદર દૃશ્ય! જેવાનાં મળે છે. કયાંય કમ્પ્ટાની સામે થવુ પડે છે. । કયાંય કોઇ સુંદર ઝાડની નીચે, આકાશના તારા ગણુતા અપૂર્વ આનંદ અનુભવાય છે. દેશ દેશના રીતિરવાજો જાણવાના મળે છે. મનુષ્ય સ્વભાવ પારખવાના મળે છે. ટૂંકમાં કહીએ તે! સંસારનું દૃશ્ય સંસારનું સત્ય સ્વરૂપ અને વિશ્વજ્ઞાનની પ્રબળ પ્રેરણુા એક માત્ર પાદચારણુથી મળે છે. ઇતિહાસના શાખાનાને માટે ખૂબ ઐતિહાસિક સામગ્રી મળે છે. પુરાતત્ત્વના શેાધકાને માટે પુરાતત્ત્વના અનેક સ્થાને જેવાનાં મળે છે. લેવાય તેટલુ લઇ શકાય છે. લેનાર જોઇએ. એક જ ચર્ચા શિવગ’જ ( મારવાડ ) થી કરાચી સુધીની લગભગ ૧૦૦-૬૦૦ માઇલની મુસાફ્રરીમાં જે અપૂવ આનંદ અમારી મ`ડળીને આવ્યેા હતેા તે, વણૅવી શકાય તેવેા નથી. અમારી આખી મુસાફરીમાં જ્યારે ને ત્યારે, જ્યાં ને ત્યાં આ પ્રશ્ન તે ચચાજ હાય: મહારાજ, આટલા આટલા કષ્ટ ઉઠાવીને તમે ન છે, એના કરતાં તમે રેલમાં કેમ જતા નથી? તમે ધારા. તે હવાઈ ઝહાજમાં જઇ શકે છે. આ પ્રશ્નના ઉત્તર "" Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦] મારી સિંધયાત્રા અમારા તરફથી જે આપવામાં આવતો, તે ઉપરના વિવેચન ઉપરથી સમજી શકાય તેમ છે. મારું તો માનવું છે કે અનેક પ્રકારના કાવાદાવા, પ્રપંચ અને જુઠને શરીરનાં રૂંવાડે રૂંવાડે, એકે એક નસમાં, અરે નાનામાં નાના એક બિંદુમાં પણ ભરી રાખનાર શહેરની જનતાને ઉપદેશ આપવામાં જે લાભ સમાય છે, તેના કરતાં ભળી, ભકિક અને શ્રદ્ધાળુ ગામડાની જનતાને ઘેડો પણ ઉપદેશ આપવામાં વધારે લાભ રહેલો છે. દેશની સાચી સ્થિતિનું ભાન પણ શહેરની જનતા કરતાં ગામડાની જનતામાંથી વધારે થાય છે. ઉદેશ ને સાધન અમારી મુસાફરીની પ્રવૃત્તિમાં ત્રણ ઉદ્દેશો રખાયા હતા (૧) માંસાહાર નિષેધ, (૨) દરેક કેમ અને ધર્મેનુયાયીઓમાં પરસ્પર પ્રેમની વૃદ્ધિ અને (૩) જૈનધર્મના સિદ્ધાંતોની વાસ્તવિકતાનો પ્રચાર. જ્યાં જ્યાં જેવા જેવા પ્રકારની આવશ્યકતા જણાઇ, ત્યાં ત્યાં તેવા તેવા પ્રકારનો ઉપદેશ થતો જ રહ્યો. પુસ્તકોનો પ્રચાર, જ્ઞાનચર્ચા અને જાહેર વ્યાખ્યાન-આ અમારી પ્રવૃત્તિનાં સાધનો હતાં. ચાહે એક જ માણસ હેય, ચાહે હજાર હેય, ગમે તે વિષય ઉપર ગમે ત્યારે માત્ર જોઈને ઉપદેશ કરે એ અમારું ધ્યેય હતું. મારવાડમાં પ્રવૃત્તિ. મારવાડના લગભગ પ્રત્યેક ગામમાં જાહેર વ્યાખ્યાને દ્વારા પ્રવૃત્તિ કરવામાં આવી હતી. ઘણાં ગામમાં કેવળ જેનીજ વસ્તી; એટલે ત્યાંના જેમાં જે જે કુરિવાજો હતા, તેને દૂર કરવાને ઉપદેશ મુખ્યત્વે થતો. પાઠશાળાઓ કે કન્યાશાળાઓ સ્થાપન કરાવવી, આપસમાં તડ હોય ત્યાં એકતા કરાવવી, એ અમારી મારવાડની પ્રવૃત્તિ હતી. જો કે વાત વાતમાં Page #180 -------------------------------------------------------------------------- ________________ વિહારમાં પ્રવૃતિ [૧૩૧ પકડનાર ને પકડયા પછી નહિં છોડી તડ પાડી નાખનાર મારવાડીઓ અમારી કરાવેલી એક્તાને ક્યાંસુધી જાળવી રાખશે, એને અમને ખૂબ અનુભવ હતો. ઘણે ભાગે તે મહારાજને રાજી કરવાને માટે મહારાજની સ્થિરતા સુધીમાં જ એમની એકતા જળવાઈ રહે છે. મહારાજ વિદાય થઈ જાય, એટલે પાછા તેના તેજ બાયો ચડાવે અને પાઘડીનો છેડો નીકળી જાય, ત્યાં સુધી હોહા કરે. છતાં કઈ કઈ ગામમાં કંઈક વધુ સમય પણ સંપ જળવાઈ રહે. એટલે તે વિષયમાં પ્રયત્ન કરવો એ તો અમારૂં કર્તવ્ય હતું જ. જાહેર વ્યાખ્યાને. તખતગઢ, ઉમેદપુર, ગુડાબાલોતરા, આહાર, જાલોર, મેલસર, સિવાણાગઢ, બાલોતરા, બાડમેર, ન્યુર, મીરપુરખાસ, હાલા અને હૈિદ્રાબાદ–આ અને આવાં બીજા કેટલાંક ગામમાં જાહેર વ્યાખ્યાને પણ અપાયાં. ગુડાબાલોતરા, આહાર, જાલેર, સિવાણાગઢ, બાડમેર અને હાલાની પ્રવૃત્તિ વિશેષ આનંદદાયક અને લાભકર્તા થઈ હતી. સાંપ્રદાયિકતાની ગંધ. કેટલેક સ્થળે સાંપ્રદાયિકતાની ગંધ વધારે અનુભવવા મળી. ગઢસિવાણુમાં સ્થાનકવાસી અને તેરાપંથીઓની વસ્તી વધારે છે. અમારી પ્રવૃત્તિ સાર્વજનિક અને દરેક ધર્મોમાં અજ્યની સ્થાપના કરાવવાની હેવા છતાં કેટલાક સ્થાનક્વાસી અને તેરાપંથીઓ પોતાની પ્રકૃતિ પ્રમાણે સાંપ્રદાયિક ચર્ચામાં ઉતર્યા વગર નથી રહી શક્તા. એમને બિચારાઓને એમાંજ રસ પડે છે. એટલે બાહ્ય ક્રિયાઓનાં સાધનને ધર્મ સમજી એવી ચર્ચાઓ છેડયા વગર રહેતા નથી. કેઈ છેડે, એટલે તટસ્થવૃત્તિથી વસ્તુસ્થિતિ સમજાવ્યા વગર તો ચાલે પણ નહિ. ખાવી ચર્ચાનો પ્રસંગ મહસિવાણામાં અને અસાડામાં વધુ આવ્યો. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨] મારી સિધયાત્રા સિંધમાં પ્રવૃત્તિ - બાડમેરમાં ત્યાંના હાકીમ મગરૂપચંદજી ભંડારી અને સ્ટેશન માસ્તર મનમેહનચંદજી ભંડારી વિગેરે મંડળીના પ્રયાસથી જાહેર વ્યાખ્યાનો ખૂબ થયાં અને હજારો લોકોએ લાભ ઉઠા. હાલા જેવા મુસલમાનોના કેન્દ્રસ્થાનમાં “મહાવીર જયન્તી ” ઉજવાય અને તે પણ માંસાહારી હિન્દુ-મુસલમાનોના સહકાર પૂર્વક ઉજવાય, એ એક ખાસ વિશેષતા હતી. હદ્રાબાદમાં નિયમિત પ્રાતઃકાળમાં વ્યાખ્યાન થતું. સેંકડે સિંધી આમીલો અને ભાઈબંધ કોમના લોકો લાભ લેતા. આખો દિવસ ધર્મચર્ચાઓ થતી. ઘણા લોકો આછી-માંસને ત્યાગ કરતા. ઉપરાન્ત બે જાહેર વ્યાખ્યાનો પણ કરી શકાય. અહિં અમારી સ્થિરતા થોડી જ રહી. માત્ર એક અઠવાડીયું. હૈદ્રાબાદની ગરમી સિંધમાં મશહૂર છે. સિંધી લોકે છેક સાંજ થયા પહેલાં બહાર નિકળેજ નહિં, છતાં સ્થાનિક જૈનસંઘના આગેવાના પ્રયત્નથી ઠીક પ્રવૃત્તિ થઈ. અહિંથી વિહાર કરી, પહેલું મુકામ કેટ્રી કર્યું હતું. કરાચીના પણ ઘણા ભાઈઓ બહેનો સાથે હતા. હિદાબાદના જૈને ઉપરાન્ત સિંધી ભાઈઓ બહેનો પણ આવેલ. આજની ગરમી આખી જીંદગી યાદ રહેશે. ગરમી ન્હોતી, અંગારા વરસી રહ્યા હતા. મકાન કંઈક સારૂં મળેલું, એટલું સદ્ભાગ્ય. બપોરે સિંધી બહેનો-ભાઈઓએ કહ્યું. “ઉપદેશ આપે?” આવી ગરમીમાં ઉપદેશ? છતાં એ લોકેની ઇચ્છાને માન આપી બધા ભેગા થયા. ઉપદેશ આપ્યો. પછી તે રંગ જામ્યો. સિંધી બહેન–બહેન પાર્વતી અને ચંદ્રિકાએ સુંદર ભજને સંભળાવ્યાં. વૃદ્ધ સિંધી માતા પૂતળીબાઈએ મહાભારત અને રામાયણની કેટલીક વાતો કરી. કરાચીથી સ્વયંસેવક તરીકે આવેલા અજરામર દેસી પણ ખીલ્યા. આખો દિવસ અપૂર્વ આનંદમાં ગયો. Page #182 -------------------------------------------------------------------------- ________________ વિહારમાં પ્રવૃત્તિ મુનિરાજોના ઉત્સાહ લેાકેાને સ્ટેશન ઉપર જ્યારે જ્યારે મુકામેા થાય, ત્યારે ત્યારે સ્ટેશનના માસ્તરે તે બીજા સ્ટાફના . લોકા સાથે જ્ઞાનચર્ચા ખૂબ થતી. મેધ આપવામાં અમારી આખી યે મ'ડળી ઉત્સાહિત રહેતી. કાઇ વખત શ્રી વિશાલવિજયજી આવીને ખબર આપે કે આજે આટલા માણસેાને માંસાહાર છેડાવ્યેા, તે કાઇ વખત શ્રી દાનવિજયજી ખબર આપે કે આટલા માણસને માંસાહાર છેાડાવ્યેા. શાન્તમૂર્તિ મુનિરાજશ્રી જયન્તવિજયજી અને સ્વ. શ્રી હિમાંશુવિજયજી તેા રાતદિવસ એકા માટે પ્રયત્નશીલજ રહેતા હતા. કહેવાની મતલબ કે દરેકને એટલે અધેા ઉત્સાહ હતા કે રસ્તે ચાલતાં પણ જે ક્રાઇ મળે, તેની સાથે અમૈં કલાક ખેાટી થને પણ ઉપદેશ આપવાનું સૌને મન થતું. [ ૧૩૩ જ્યાં જ્યાં જુનાં સ્થળેા મળે, તે જોવાં, ત્યાં શીલાલેખા વગેરે ઐતિહાસિક સામગ્રી મળે, તે। તેને સંગ્રહ કરવા. કર્ણક દંતકથા મળે તે તે નોંધી લેવી. આ પ્રવૃત્તિ પણ મુનિરાજ શ્રી જયન્તવિજયજી અને સ્વ. મુનિ શ્રી હિમાંશુવિજયજીની થતી જ રહેતી. ધર્મચર્ચાના વિષા ધમ ચર્ચાઓમાં ઘણે ભાગે ઋશ્વર, કમ, જીંદગીનું ધ્યેય, એ વિષયે મુખ્ય રહેતા. સાધુની પાસેથી આ સબંધી કષ્ટપણું જ્ઞાન મેળવવું, એવી જિજ્ઞાસા લગભગ સત્ર જોવાતી, મનુષ્ય સંસારની માયામાં ફસાયેલે છે. છતાં એક નાસ્તિકને પણ હૃદયના ઉંડાણમાં એવી ભાવના રહી છે કે ‘ હું કાણુ છું ? કયાંથી આવ્યે છું ? મારૂં' શું ક છે ? હું શુ કરી રહ્યો છું ? અને કયાં જવાનો છું ? આ પ્રશ્નાના ધ્વનિ તરીકે ધણા ભદ્રપુરૂષા ચર્ચાઓ કરતા. ? Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ] પરિણામ આ પ્રમાણેની અમારી આખા વિહારની પ્રવૃત્તિ બરાબર ચાલતી રહી. એમાં જરા પણ અતિશયેાક્તિ વગર કહી રાકાય કે સેકડે। માણસાએ માંસાહારના ત્યાગ કર્યાં છે. ઘણાએએ દારૂ છેડયા છે, અને ઘણા જીવાએ અનેક પ્રકારની પ્રતિજ્ઞા કરી છે. ટૂંકામાં કહીએ તે! જે લાભ, ગુજરાત કાઠિયાવાડની રીઢી થઇ ગએલી અથવા ખીજા શબ્દોમાં કહીએ તે। અતિપરિચયના કારણે આકર્ડ ધરાએલી બલ્કે અજીણું ભાગવનારી પ્રજામાં નથી થઇ શકતા, તેનાથી હજાર ગણુા લાભ આવી પ્રજાને ઉપદેશ આપવામાં થાય છે, એવા અમારે સચેાટ અનુભવ થયા છે. મારી સિધયાત્રા Page #184 -------------------------------------------------------------------------- ________________ – ૧૪ :– કરાચી بی سی سی کم مایه میانی صاحب محمد حمید امه يا امیر ای سیہ * * * * * * કરાચી એટલે સિંધનું પાટનગર. સર ચર્સ નેપિયરના શબ્દોમાં કહીએ તો કરાચી એટલે પૂર્વનું કીર્તિમંદિર, પંજાબનું બંદર અને હિંદનું લીવરપુલ. કવિ નાનાલાલના શબ્દોમાં કહીએ તે કરાચી એટલે ભારતનું દૂર્ગદ્વાર.” કરાચી માટે નાનાલાલે આજથી દસ વર્ષ પહેલાં એક ભવિષ્યવાણી ભાખી હતી: * * * * -- * * - * - * * * * - * - *** - - * “કરાચી ! આવતી કાલે તારે આંગણેથી વીસમી સદીના હનુમાનવિમાને છલ ભરશે. એશિયા અને યુરોપના આભ ઓળગી પાર ઉડશે અને કવિતા નહિં, કલ્પના નહિ, આશ્ચર્ય કથા નહિં, આજના યુગની એ સત્ય વાર્તા કહેવાશે. હનુમાન કુદકાથી દશગણે ગગન કુદકે કાલે તારે કાંઠેથી કુદશે. ઈતિહાસ એને કલ્પના નહિ કહે. હકિકત કહેશે.” ૧ ... . .. જા મહાકવિની આ ભવિષ્યવાણું આજે સાચી કરી છે. કરાચી એટલે દુનિયાની સાથેનો સંબંધ જોડનારૂં હવાઈ–ઝહાજનું મથક. * - ૧ જૂએ. “કી કરાચી ગુજર સાહિત્ય કળા મહોત્સવના પ્રમુખ તરીકેનું વ્યાખ્યાન, Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬] મારી સિંધયાત્રા કરાચીનું સ્થાન સિંધનું પાટનગર ભારતના શહેરમાં પાંચમું સ્થાન રાખવા છતાં સુંદરતા અને સફાઈમાં એનું સ્થાન મેખરે આવે છે. માત્ર ત્રણ-સાડાત્રણ લાખની વસ્તીનું આ શહેર વિશાળતામાં ખૂબ ફેલાયું છે. કરાચીન પ્રત્યેક માર્ગ, કરાચીના મકાનોની હારમાળાઓ, કરાચીની ખુશનુમા હવા -એ બધું યે હિંદુસ્તાનની આખી મુસાફરી કરીને આવનારને મુગ્ધ બનાવે છે. એક વખતનું માછીમારોનાં પાંચ-પચીસ ઝુંપડાવાળું ગામડું આજે ભારતના મનમોહક શહેરોમાંનું એક બન્યું છે. એક વખતનું ગંધાતું “ઘડ બંદર ” આજનું જગમશહૂર અને સેંકડે સ્ટીમરને આવકાર આપતું આલીશાન બંદર બન્યું છે. ગામ તો ઘણાં ય વસાય છે, જંગલમાં મંગલ બને છે, છતાં કરાચીની રચના તે એવા કોઈ શુભ ચોઘડીએ અને એવા કોઈ ભદ્રપુરૂષના હાથે પાયો પડયો છે, કે તેણે કરાચીને જગમશહુર બનાવ્યું છે. કરાચીની આ નવી રચના અને કરાચીની સુંદરતા, કહેવાય છે કે ભાઈ જમશેદ મહેતાના બહુ જ વિચારશીલ ભેજાનું પરિગુમ છે. બાર-બાર વર્ષ સુધી લાગટ કરાચીની મ્યુનિસીપાલીટીના પ્રમુખ પદે રહીને ભાઈ જમશેદે કરાચી શહેર માટે જે જે પ્રયત્નો કર્યા છે, એ કરાચીના ઇતિહાસમાં સોનેરી અક્ષરોએ કાતરાયેલા રહેશે. આ કરાચીની ઉત્પત્તિના ઇતિહાસમાં પણ કંઈક વિશેષતા છે. અને તેથી આપણે જરા કરાચીન ભૂતકાળના કુવામાં ભૂસકે મારી લઈએ તો કંઈ ખોટું નથી. ઉત્પત્તિ ઇતિહાસ એની ઉત્પત્તિના સંબંધમાં આમ વદે છે – Page #186 -------------------------------------------------------------------------- ________________ કરાચી [ ૧૩૭ આ એક પાંચ-પચીસ મચ્છીમારનું ગામડું હતું. અકલાચી-જે-ગાઠ’ એ નામે ઓળખાતા એ ગઠનો નેતા “કલાચી' એ આ મચ્છીમારેમાં મુખ્ય હતો. હબ નદીના પશ્ચિમ કિનારા પર આવેલા ખડક ગામના વ્યાપારીઓને દરિયાઈ વેપાર ચલાવતાં વચમાં રેતી નડતી હોવાથી તેઓ ખાડી પાસે રહેવા લાગ્યા. તે વખતે તેનું નામ “ કલાચી કુન' જણાયું. અહિં જ્યારે વસ્તી વધી, ત્યારે ધીરે ધીરે માટીનો કિલ્લો બાંધવામાં આવ્યો. આ કિલ્લાને પૂર્વ અને ઉત્તર એમ બે દરવાજા હતા. તેનાં નામ ખારે દરવાજે ને મીઠે દરવાજા આજે ખારાધર અને મીઠાધરના નામે જે સ્થાન ઓળખાય છે, તે જ તે વખતના દરવાજા. ઇ. સ. ૧૭૭૪૭૫માં લેફટનન્ટ જોહન પોર્ટરે આ કોચીટાઉન શોધી કાઢી તેને ઉલ્લેખ કર્યો છે. એમ કહેવાય છે કે “બલેચીને અપભ્રંશ લચી--કોચી- કરાચી થયું છે. તે વખતના સિંધના કલોરા રાજાઓ તરફથી આ ગામ બલચીઓને અપાયેલું. હિંદુ વ્યાપારીઓએ તેને વિકાસ કર્યો છે. એવી ઇતિહાસમાં નોંધ છે. ૧૭૯૫માં તાલપુરા લોકોએ આ ગામ લડાઈમાં છયું. ઈ. સ. ૧૮૩૪માં બ્રીટીશ લશ્કર અફઘાનીસ્તાનમાં રૂશિયા સાથે લડાઈ કરવા સિંધમાં થઈને જવા માટે કિનારે આવ્યું, ત્યારે તેમના માનમાં મનારા”ની ટેકરી પરથી તાલપુરના સેનાપતિએ તોપના બાર કર્યો. બ્રીટીશ લશ્કર સમક્યું કે આ તે લડાઈ માટેનું આહવાન થયું. એટલે એ લશ્કરે પણ સામેથી ધડાકા ક્ય. પરિણામે સિંધીઓ ભાગ્યા એટલે બ્રીટીશ લશ્કરે કરાચી કબજે કર્યું. તે પછી અંગ્રેજી અમલમાં તેને વિકાસ થતો રહ્યો. એક દંતકથા કરાચી સંબંધમાં એક દંતકથા પણ કહેવાય છે. ‘હૈદ્રાબાદના મીરના બે જવાન મીરજાદાઓ બહુ ઈઝી હતા. એક દિવસ હજામત કરતાં કરતાં તેના હજામે એમાંના એકને કહ્યું: ' સુંદરીઓ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ] - મારી સિંધયાત્રા તે ઘણું જોઈ, પણ નગરશેઠ નાઉમલ ભેજવાણુના છોકરાની વહુ જેવી ક્યાંય થવાની નથી.’ બને મીરજાદા હઠે ચડયા. નાઉમલના ઘરમાં જઈ સ્ત્રીઓની આબરૂ પર હાથ નાખવાનો નિશ્ચય કર્યો. સાંજના સમયે નાઉમલની ડેલી વટાવી મીરજાદા દાખલ થયા. નામિલ શેઠ વખારે હતા, પણ તેમના ભાઈ જીવતરાય રાજકુમારોની આ હિલચાલ સમજી ગયા. તેમણે એક વફાદાર નેકરની મદદ લઇ બને મીરજાદાઓને ઘરમાં બાંધ્યા અને તેમની સાથેના ખવાસનું ખૂન કર્યું. પિતાનો જાન બચાવવા પચ્ચીસ પવનવેગી સાંઢણીઓ ઉપર કિંમતી ઝવેરાત અને પિતાનું કુટુંબ લઈ જીવતરાય શેઠ રાતેરાત હૈદ્રાબાદ છાડી તાલપૂરાએાના ‘ધડબો બંદર ” આવી પહોંચ્યા. બીજા દિવસે મીરની તપાસમાં મીરજાદા છુયા. નાઉમલે ઘણે બચાવ કરવા છતાં આખરે તેને સજા થઈ અને કબ્રસ્તાનમાં કબ્રો ખેદવાનું કામ સોંપ્યું. નાઉમલ ઉસ્તાદ સીધી હતો. કબ્રસ્તાનના ઉપરીને લાલચ આપી ત્યાંથી છુટયો ને ઘડો બંદર” આવી પહોંચ્યા. મીરે કબ્રસ્તાનના ઉપરીને પૂછયું, ત્યારે તેણે જવાબ આપે કે હિંદુઓને હનુમાન આકાશમાંથી આવી નાઉમલને ઉચકી ગયે. હું પકડી રાખતો હતો, પણ હું પણ સાથે ઉચકાયો. પછી પેલા કાફર દેવે મને જમીન પર પછાડો.” મીરે બિચારાએ સંતોષ વાળ્યો. બીજી તરફ નાઉમલ અને જીવતરાય એ બને ભાઈઓએ અંગ્રેજોની મદદ માંગવાનો નિશ્ચય કર્યો. જીવતરાય મુંબઈના ગવર્નરને મળ્યા. આ બને ભાઈના ભરોસે મુંબઇથી અંગ્રેજી લશ્કરની મનવાર “ઘડ બંદર પહોંચી અને બંદર હાથ ક્યું. કહેવાય છે કે એ લશ્કરને “જેડીયા બજાર'ના કાઠિયાવાડી લુવાણું વ્યાપારીઓએ સામાન વિગેરે પૂરો પાડેલ. “ આ ગામને ખીલવવામાં એક હરક્ત આવતી હતી, અને તે એ કે કલાત બલુચીબાઇની આજ બાજુ પુષ્કળ જગ્યા હતી અને તેમાં પોતાના સેંકડો ઢેરેને તે પાળતી હતી. એ જે ખસે તે “ઘડા બંદર” શહેરનું સ્વરૂપ લે. બાઈને બીજી જગ્યા અને દ્રવ્ય વિગેરેની લાલચ આપી, પણ એ બાઈએ પિતાની ભાષામાં “આઉં કલાતચી-કલાતચી’ એમ બેલી જણાવ્યું કે “હું લડાયક તેખમની છું. નહિં ખસુ.” સેનાપતિએ ખાત્રી આપી કે આ જગ્યાનું નામ WWW.jainelibrary.org Page #188 -------------------------------------------------------------------------- ________________ કરાચી [ ૧૩૦ તારૂં “ કલાતચી ” પાડીશુ. બાઈ ખુશી થઈ અને ખસી ગઈ. તે દિવસથી આ ગામનું નામ લાતચી-કલાચી-કરાચી પડયું. એનું અસલ નામ “ઘડ બંદર” હજુ પણ વ્યાપારીઓને ચોપડે લખાય છે.” ગુજરાતનું મહાનગર, કહેવાય છે કે લગભગ ૧૦૦ વર્ષ ઉપર જ્યારે અંગ્રેજી અમલ આવ્યા, તે વખતે આ શહેરની વસ્તી આઠથી નવ હજાર માણસની માત્ર હતી. જેમ જેમ બંદરની ખીલવણી થતી ગઈ, વ્યાપાર અને જમીનની સગવડ વધતી ગઈ, તેમ તેમ આ શહેરની વસ્તી વધતી ગઈ. આજે તો લગભગ ત્રણ લાખ માણસની વસ્તી છે. જેમાં લગભગ એક લાખ ગુજરાતીઓ છે. ગુજરાતીઓએ સિંધના આ પાટનગરમાં પિતાનું સ્થાન કેટલું જમાવ્યું છે, અને મહાગુજરાતના મુખ્ય સ્થાન તરીકે આ શહેરને કેટલું શોભાવ્યું છે, એ કરાચીને થોડો પણ અભ્યાસ કરનાર જોઈ શક્યા વગર રહી શકતો નથી. સિંધનું પાટનગર હોવા છતાં કરાચી એટલે જાણે કોઈ ગુજરાતનું જ મહાનગર ન હોય, એવું ભાન થયા વગર રહેતું નથી. જ્યાં જુઓ ત્યાં ગુજરાતી જ ગુજરાતી. વ્યાપારમાં, મ્યુનિસીપાલીટીમાં અને એવાં બીજાં અનેક પ્રધાન સ્થાનમાં ગુજરાતીએની સંખ્યા તરી આવ્યા વગર રહેતી નથી, તેમ ગુજરાતનું દિમાગ પણ કામ કરી રહેલું બરાબર જેવાય છે. એશિયાનો દરવાજો કરાચીનું બંદર આબાદ બંદર બન્યું છે. હિંદુસ્તાનનાં દરેક નાનાં મોટાં બંદરે જોડે તેને વ્યાપાર ચાલે છે અને બીજા દેશો સાથે પણ માલની છે જ “શ્રી કરાચી ગૂજ૨ સાહિત્ય કળા મહોત્સવ અક માં શ્રી જદુરાય ડી. ખંધડીયાને લેખ. WWW.jainelibrary.org Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ] મારી સિંધયાત્રા સીધી આવ-જા આ બંદરથી થાય છે, અને એટલા માટે કરાચી બંદરને “એશિયાને દરવાજે' કહેવામાં આવે છે. હવાઇ ઝહાજનું તે આ મુખ્ય મથક ડ્રીગરોડમાં છે. જ્યાંથી મુંબઈ, મદ્રાસ, કલકત્તા વિગેરે શહેરમાં, બકે દુનિયાના દરેક ભાગ ઉપર વિમાન મારફત જઈ શકાય છે. હવે તે ટપાલનો વ્યવહાર પણ હવાઈ ઝહાજથી ચાલુ થયો છે. કેળવણુની સંસ્થાઓ મ્યુનિસિપલ સ્કુલ બેડ અને જીલ્લા લોકલ બેડ–એ કેળવણું ખાતાના મુખ્ય વહિવટદારે છે. મ્યુનિસીપાલીટીના કેળવણીખાતાના વડા શ્રીયુત અનન્ત હરિ લાગુ ઘણાજ વિદ્વાન બાહોશ અને ભલા અધિકારી છે. ચોથા ધોરણ પછીની અંગ્રેજી સ્કુલો સરકાર પિતે ચલાવે છે. કરાચીમાં કોલેજે છે. હાઇસ્કૂલો છે. સરકારી અને મ્યુનિસીપલ સંસ્થાઓ ઉપરાંત બીજી ખાનગી અને સામાછિક શાળાઓ પણ ઘણી છે. કહેવાય છે કે હિંદુસ્તાનના કેળવણી વિભાગને સિંધે બહુ મેટી સંખ્યામાં શિક્ષકે પૂરા પાડ્યા છે. કરાચીમાં દરેક પ્રકારનાં છેલ્લામાં છેલ્લી શોધનાં યંત્રો આવી પહોંચ્યાં છે. દર્શનીય સ્થાને - કરાચીનાં દર્શનીય સ્થાનમાં મઘાપીર, મનોરા, હવાબંદર, એકસ્ટનશન, ટેકરી, ગાંધીગાર્ડન, ભૂતખાના, (મ્યુઝીયમ) કિયામાડી અને મલીર વિગેરે મુખ્ય છે. WWW.jainelibrary.org Page #190 -------------------------------------------------------------------------- ________________ કરાચી " " કરાચીમાં અત્યાર સુધીમાં જે ઐતિહાસિક પ્રસિદ્ધ ઘટનાઓ બની છે, તેમાં ઇ. સ. ૧૯૭૧ માં · મહાસભાનું અધિવેશન ' એ ખાસ ઘટના છે. કરાચીના જે સ્થાનમાં એ મહાસભા મળી હતી, તે મેદાન-તે જગલમાં આજે તે મગલસ્વરૂપ ગુજરાતનગર' શોભી રહ્યું છે. એકંદર રીતે કરાચી હવાને માટે તેમજ પણુ ખીજા' શહેરા કરતાં ઉચુ સ્થાન ભાગવે છે. (૧૪૧ સુંદરતા અને સફાઇને માટે Page #191 -------------------------------------------------------------------------- ________________ -:૧૫ :-- સિંધી હિંદુઓ -* بیمه - ا * * --------* ی ملے، امی جی میمه کلی، گی. هم. ي. ا પાછલાં જુદાં જુદાં પ્રકરણમાં થી જ્યાં સિંધના હિંદુઓ સંબંધી હકીકત આપી છે, ત્યાં ત્યાં તેમનો થોડો થોડો પરિચય આવે છે. છતાં સિંધના હિંદુઓના સંબં ધમાં હજુ પણ કેટલીક વસ્તુઓ કહેવા લાયક હોવાથી આ સ્વતંત્ર પ્રકરણ રાખવામાં આવ્યું છે. م ع ه ع ---- ممر مر " - - ی " می لر - -- ریه های - - مهمی می میوه ای - - م --- -- --- ا هواره ای نی میں کی نوعه في ---- عهدی و ال ای دی نر --- તે પહેલા જ પ્રકરણમાં આપણે જોઈ ગયા છીએ કે, જદા જુદા સમયે જુદી જુદી જાતના હિંદુઓ સિંધમાં આવી વસ્યા હતા. અને તેઓ મુસલમાન થયા હતા, છતાં તેમાંના કોઈ કોઈ તે એક અથવા બીજા કારણે પિતાનું હિદુત્વ જાળવી રહ્યા હતા. તેઓ અને તે પછી મુલતાન, જેસલમેર આદિથી આવેલા ઘણા હિંદુઓ, આજે “સિંધી હિંદુઓ' તરીકે ઓળખાય છે. આખા સિંધમાં હિંદુઓની વસ્તી ૨૩ ટકા છે, એ વાત પહેલાં કહેવામાં આવી છે. જ્યારે સિંધમાં મુસલમાનની વસ્તી ૭૫ ટકા છે અને ૨ ટકા ક્રિશ્ચીયન, પારસી વિગેરે કામો છે. ی تو - پی * ** Page #192 -------------------------------------------------------------------------- ________________ સિંધી હિંદુઓ T૧૪૩ જુદી જુદી કેમે સિંધી હિંદુઓમાં ઘણું કામોનાં નામે છે. સિંધી, પંજાબી, પુષ્કરણ બ્રાહ્મણ, સારસ્વત બ્રાહ્મણ, લુવાણા, નસરપુરી, શીકારપુરી, ભાઈબંધ, હૈદ્રાબાદી, આમીલ, વિગેરે વિગેરે. આ બધામાં વાણીયા તરીકે ઓળખાતા લોકેને જે ટૂંકામાં સમાવેશ કરીએ, તો મુખ્ય હૈદ્રાબાદી ને શિકારપુરી, અથવા આમીલ અને ભાઈબંધ-આ કોમેની પ્રધાનતા ગણી શકાય. આ બેજ કેમોની પ્રસિદ્ધિ છે. આ બન્ને કોમેનું ખાનપાન લગભગ એકજ જાતનું અને કેટલાક રિવાજે પણ એક સરખા હોવા છતાં આ સિંધીઓ બે કોમ તરીકે વહેંચાઈ ગયા છે; એટલું જ નહિં પરંતુ, એકજ કુટુંબમાં એક ભાઈ આમીલ કહેવાય, તે બીજે ભાઈ ભાઈબંધ કહેવાય, એવા પણ દાખલા મળે છે. જો કે ધીરે ધીરે તે આ બંને કામોમાં ઉંચ નીચનો ભાવ પણ પેસી ગયો છે, અને એમના ઘણા ખરા રિવાજોમાં પણ ફર્ક પડી ગયો છે. આમલ લોકે પોતાને ભાઈબંધ કામથી ઉંચા સમજે છે. કહેવાય છે કે આમીલ લોકે ભાઈબંધ કામની કન્યા લે છે ખરા, પણ દેતા નથી. જે કે હવે કોઈ કોઈ દેવા-લેવા પણ લાગ્યા છે. આમીલ ઉપરની બન્ને કોમામાં વધારે ઉજળી વધારે શિક્ષિત અને આગળ પડતી કેમ તે “આમીલ છે. “આમીલ લોકે “આમીલ કેમ કહેવાય છે? એની ઉત્પત્તિને ખાસ ઇતિહાસ નથી જણાતો. ઘણું લોકેશન-ખાસ કરીને ઇતિહાસને પૂછવાથી માલૂમ પડે છે કે, ગીરના જમાનામાં જે લોકોના હાથમાં “અમલ’ હતો, અધિકાર” હતો, તે લોકો “આમીલ' કહેવાયા, અને તે સિવાયના ભાઈબંધ કહેવાયા. આમીલે અત્યારે દીવાન” તરીકે Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪] મારી સિંધયાત્રા પણ ઓળખાય છે. એનું કારણ એ છે કે મીરાના જમાનામાં દીવાન અને એવા મોટા હોદા તેઓ ભોગવતા હતા. અત્યારે પણ તેમની પરંપરાના લોકે “દીવાનેજ કહેવાય છે. પિતાના અધિકારના સમયમાં આ લોકોને બાદશાહ તરફથી મોટી મોટી જાગીરો અને જમીન મળેલી, એ જમીનની જમીનદારી આજ પણ ઘણું આમલે ભોગવી રહ્યા છે. અને તેથી તેઓમાંના ઘણું મોટા Land ford (જમીનદાર) તરીકે પ્રસિદ્ધ છે. એવા કેટલાયે આમીલો છે, જેમને ત્યાં હજારે વીધા જમીન આજ પણ છે. અને ખેતીની મોટી આવક ધરાવે છે. આમીલે મેટે ભાગે નોકરી કરનારા છે. કલેકટર, કમીશ્નર અને એવા એવા હોદ્દેદારે આજ પણ છે. જો કે હવે એ લોકોને નેકરીઓ બહુ ઓછી મળે છે, સિંધમાં મુસલમાનની રાજદ્વારી પ્રબળતા હેવાના કારણે. અટકે આ લોકોમાં ગીદવાણી, એડવાણું, વઝીરાણુ, ગુલર જાણ, પુનરાજાણી, મીરચંદાની, જહાંગીયાણી વિગેરે અટકે છે. આ અટકે તે તે નામના પૂર્વ પુરુષે ઉપરથી પડી છે. દીવાન ગીદુમલના નામથી ગીદવાનું કહેવાય છે. આ ગીદુમલ કહેવાય છે કે મુલતાનથી આવેલ. તેમના નામથી હૈદ્રાબાદની પાસેનું ગીદુબંદર નામ પડેલું છે. આ ગીઘુમલની સાથે આદુમલ આવેલા, તેમની પરંપરાના લોકે એડવાની કહેવાય છે. હૈદ્રાબાદમાં “એડવાની ” નામની ગલી છે. તેની બે પડખે બે ગલ્લીઓ છે. જેનું નામ “ગુલરાજાણી” અને “પુનરાજાણું છે. “ગુલરાજ” અને “પુનરાજ” એ બે હિંદુ સેની હતા. અને તે કહેવાય છે કે બલુચિસ્તાનથી આવ્યા હતા. Page #194 -------------------------------------------------------------------------- ________________ સિંધી હિંદુઓ [ ૧૪૫ માલાણું ”ના પ્રકરણમાં વાચકે વાંચી ગયા છે કે માતાજીના નામ ઉપરથી તે દેશનું નામ “માલાણું” પડ્યું છે. ષષ્ઠિ વિભક્તિને પ્રત્યય “ અણી’ તે દેશમાં વપરાય છે, તેજ વસ્તુ અહિં પણ દેખાય છે. “ગીદુના વંશજો “ગીદવાણી', “આદુના વંશજો “એડવાણી', ગુલરાજ ની ગલી “ગુલરાજાણ’, પુનરાજ’ની ગલી તે પુનરાજાણું'. જુના વખતમાં રાજપૂતાના (મારવાડ), ભાવલપુર, અફઘાનિસ્તાન, પંજાબ વિગેરેનો ઘણે ખરે ભાગ સિંધમાં હતો. એટલે તે વખતે આ અ” “અની' પ્રત્યય બધે ય વપરાતો હોય, એવું દેખાય છે. ભાઈબંધ આમીલોથી અતિરિકત બધા “ભાઈબંધ' કહેવાયા. જેઓ વ્યાપારમાં જોડાયા, તે બધા ભાઈબંધ, પછી ભલે એક જ કુટુંબના ભાઈ જ કેમ ન હોય ? વ્યાપાર કરનારાઓ પણ તેમના ભાઈ જ હતા, સગા હતા, સંબંધી હતા, એટલે તેઓ “ભાઈબંધ' કહેવાયા. કહેવાય છે કે ભાઈબંધમાં શીકારપુરી લોકે સૌથી પહેલાં વ્યાપારમાં જોડાયા હતા. અત્યારે પણ શીકારપુરીઓ મેટામોટા શહેરોમાં અને વિલાયત સુધી વ્યાપાર ખેડે છે. હવે તો નસરપુરી અને બીજા ઘણા વ્યાપાર કરે છે. ભાઈબંધ કોમ વ્યાપારી હોવાથી એમનામાં ઉદારતાને ગુણ કંઈક વિશેષ જોવાય છે. બીજા ઘણું ખરા રિવાજોમાં તે આમીલોના જેવાજ લેઓ પણ છે. ખાન-પાન બને કોમેનું ખાનપાન મછી, માંસ, દારૂ અને ઇંડાં જરુર છે. સાધારણ રીતે રેટી અને ભાજી (શાક) એ એમને દેશી ખોરાક પસાદાર Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬] મારી સિંધયાત્રા લોકે મછી–માંસનો ઉપયોગ વધુ કરે છે. દારૂ વિના તે રહી શકે નહિ. સિંધના મુસલમાને કરતાં હિંદુઓ માંસ-મચ્છી વધારે ખાય છે; કારણ કે સિંધના હિંદુઓ પાસે પૈસે છે. ગરીબ મુસલમાનો મચ્છીમાંસ ઓછું મેળવી શકે છે, કારણ કે પૈસે નથી. સિંધી લોકોને કેઇના ઉપર ટાણે મા હોય તે તે કહેશે : “जे कदही तु वडा माणू आहीं, तो तु भले गोस्त मच्छी शराब बे पीउ, पर मां गरीब दाल-मानी खाई गुजर कन्दस." અર્થાત “તમે મેટા માલદાર છે, તો રોજ ગેસ્ત, મચ્છી, શરાબ ખાજે, અમે ગરીબ છીએ તે માની ભાજી ખાઈશું.” - આમલે રોટલીને “માની” કહે છે. અને ભાઈબંધે રોટલીને રોટલી” અથવા “ફુલકા” કહે છે. માંસને આમીલો “ગોસ્ત” કહે છે, તો ભાઇબંધો “માંસ' કહે છે. ઘણે ભાગે ભાઈબંધો મુસલમાની શબ્દોને વ્યવહાર આમલો કરતાં ઓછી કરે છે. આ બન્ને કેમોમાં પાપડ ખાવાનો રિવાજ વધારે છે. કોઈ પણ માણસ તેમના ઘરે જાય, એટલે મીઠાઈ કે એવી કંઈ ચીજ હોય કે ન હોય, પણ પાપડ તો જરૂર લાવીને મૂકેજ. એકલું પાણી તેઓ નહિ આપે. જે કુટુંબો બહુ મોટાં છે, અને જેમને ત્યાં લોકોનું આવવું જવું વધારે થતું હોય, એમને ત્યાં પાપડની ઘણી વપરાશ હોય છે. હૈદ્રાબાદમાં ભાઈબંધ કામનાં એક વૃદ્ધ બાઈ મને કહેતાં હતાં કે “મારે ત્યાં લગભગ સે સવાસો પાપડ રાજ શેકાય છે” આમ દરેકને ત્યાં છે વત્તે અંશે વપરાશ થાય છે. સિંધી લોકોના ઘરમાં જુઓ તે ખાટલા ઢાળેલા પડયા હેય, અને તેના ઉપર બેસીને ભાજી-માની ખાતાં હેય. જો કે વધારે ફેશનમાં Page #196 -------------------------------------------------------------------------- ________________ સિંધી હિંદુઓ આગળ વધેલા માણસે ટેબલ ખુરશીએ પણ એસીને ખાય છે. એમના રસાડામાં કાઇ પણ જાતના લેાકાને રાખવામાં તે ધરનું બધું કામકાજ તે મુસલમાનો પણ કરે છે. પરહેજ નથી રાખતા. વૃદ્ધ માતાઓને આ બધું પસંદ નથી પડતુ. અને ઢેઢ, ભ`ગી, મુસલમાન સૌનું ઘરમાં પેસવું, એન્ડ્રુ પસંદ કરે છે. પરન્તુ આજે મુદ્રાંઓનું કાણુ ભાષા અને લિપિ > સિંધી ભાષામાં છે. વિભાગ છે: ફારસી સિધી ' અને ‘ વાણિયા સિધી ’. સિંધી હિંદુએ આ બન્ને ભાષાને ઉપયેગ કરે છે. એમની એલચાલની ભાષા તે સિંધી જ છે, પણુ લખવામાં બન્નેમાં ફરક છે. આમીલે! ઘણે ભાગે ‘ ફારસી સિધી ’ને જ ઉપયેાગ કરે છે. પરીયન જેવા અક્ષરા અને ઉલટુ લખાણ-પાછળથી ચાલ્યું આવે. આ ‘ ફારસી સિંધી લિપિમાં અને ઉર્દુમાં પણ ઘેાડા ફરક છે. ઉર્દુ મા ૨૯ અક્ષરે છે, જ્યારે સિધીમાં પર અક્ષરા છે. ભાઈબંધ લોકો, કે જેએ માટે ભાગે વ્યાપારી છે, તે વાણિયા સિંધી ’નો ઉપયેાગ કરે છે. એ લિપિને કેટલાકો ' ભાઇબંધ' લિપિ કહે છે. અથવા ‘ હુંટાઇ ’ પણ કહેવાય છે. કાનો માત્ર વિનાની, મેાડી લિપિ જેવી એ લિપિ છે. અને તે ગુજરાતીની માફક સીધી લખાય છે. " ભાઇબંધ કામના લેાકેા મેટે ભાગે વ્યાપારી છે, તેમાંના ઘણા ખરા, જે કરાચી જેવા શહેરામાં ગુજરાતીએના પરિચયમાં આવેલા છે, તેઓ મેાલમાલમાં સારી રીતે ગુજરાતી ભાષા વાપરે છે. તે ફારસી સિધી ” લખી-વાંચી પણ જાણતા નથી. < " [ ૬૪૭ > છેકરીઓની ફેશન એ બધું જુના લેાકા માનવા તૈયાર છે ? Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ] મારી સિધયાત્રા સિ'ધી ભાષામાં ઝાજુ સાહિત્ય નથી ખેડાયું. કહેવાય છે કે ફારસી લિપિ 'ના સિ'ધી સાહિત્યમાં એમનો વિદ્વાન · શાહ અબ્દુલ-લતીફ થઇ ગયા છે. એની વાર્તા, કવિતા અને પીલુસુરીના ઘેાડા ગ્રન્થા બહાર પડયા છે. ‘ વાણિયા લિપિ ’માં વેિ મેઘરાજ વખણાય છે. આ લેાકાના સાહિત્યમાં ‘ સુપ્રીઝમ 'ની અહુલતા વધારે જોવાય છે. પ્રસિદ્ધ વિદ્વાન્ અને સાહિત્યકાર શ્રીમાન્ ડુંગરસી ધર્મસી સ’પટનો મત છે : “ સિધી ભાષા મૂળ સસ્કૃતમાંથી નીકળી છે. એક વખત એની લિપિ પણ સંસ્કૃત હશે. હજુસુધી ‘વેપારી સિધી 'નીલિપિ સંસ્કૃત અને પ્રાકૃતની પૌત્રી છે. પરન્તુ મુસલમાન શાસન દરમિયાન અરબી સિધી ’ લિપિમાં સ્વીકારાઈ, તે અદ્યાપિ પર્યંત ચાલુ છે. સિંધી ભાષાના શબ્દોમાં મેટા ભાગ સંસ્કૃત મૂળ ધરાવે છે, પરન્તુ પાછળથી ફારસી, અરબી શબ્દ પણ ઘણા સ્યા છે. રાજ્યવિપ્લવાના લકાપાતાથી ભાષાને સુસંસ્કૃત બનાવવાના જોઇએ તેવા પ્રયત્ના થયા નથી, એટલે સિધીભાષા ઘણી પછાત છે. એનુ કાઈ સારૂ' વ્યાકરણ કે શબ્દકોષ અસ્તિત્વમાં હેાવાનુ ાણમાં નથી. ’૧ ધ : સિંધી હિંદુઓમાં ખાસ કોઇ એક ધમ નથી જોવાતા અને તેનું કારણ સ્પષ્ટ છે કે લગભગ બારસેા વર્ષથી મુસલમાનોના આધિપત્ય નીચે આ હિંદુએની વંશપર પરા ચાલી આવી છે. જે લોકો મુસલમાન થઇ ગયા, તે તેા થઇ ગયા, પરન્તુ જેએ! હિંદુ રહ્યા, તેઓના રીતિરવાજોમાં અને ખાનપાનમાં મુસલમાન સંસ્કૃતિ પેસી જવા છતાં, તેઓ પેાતાને હિંદુ તરીકે ઓળખાવી રહ્યા છે; અને અભિમાન રાખી રહ્યા છે. વચલા ૧ જૂએ ‘ મહાશૂજરાત 'ના દીપેાત્સવી અ’માં તેમને લેખ. Page #198 -------------------------------------------------------------------------- ________________ સિંધી હિંદુઓ T ૧૯ ગાળામાં પંજાબ અને સિંધ લગભગ એક હેવાના કારણે, અને ઘણે ભાગે કહેવાય છે તેમ, ઘણુ ખરા આજના હિંદુઓ પંજાબથી આવ્યા હોવાના કારણે, તેઓમાં શિખ તરવ વધારે દેખાય છે. ઘણાખરા હિંદુઓએ શિખ્ય મંદિર સ્થાપન કર્યા છે, જેને “ટિકાના” કહે છે અને કેટલાકે તે પોતાના ઘરમાં એકાન્ત સ્થાનમાં “ગુરુગ્રન્થસાહેબને બહુજ આદર પૂર્વક રાખે છે. અને તેની પૂજા પાઠ અને ભાવભક્તિ કરે છે. આમ શિખ ધર્મને આદર કરવા છતાં, તેઓ કહું, કાંસકો, કિરપાણ, કેશ અને કચ્છ-એ શિખેની નિશાનીની વસ્તુઓ નથી રાખતા. આમીલો સિવાયના કેટલાક લોકો હિંદુધર્મની જુદી જુદી સામ્યદાયિક શાખાઓને માનતા જોવાય છે. તેમાં વળી મોટે ભાગે તો આખા સિંધમાં દરિયાલાલ દેવને વધારે માને છે. “દરિયાલાલ' એટલે દરિયાને કોઈ અધિષ્ઠાયક દેવ.” આમ છતાં સાધારણ રીતે જોઇએ તે, કોઈ પણ ધર્મ ઉપરની કરતા એમનામાં નથી. વેષ અને ફેશન બને કેમને સાધારણ રીતે વેષ લગભગ સરખે છે. કેટ, પાટલુન, નેકટાઈ, કોલર એ અંગ્રેજી વેષ પુરુષોએ સ્વીકાર્યો છે. અને સ્ત્રીઓએ છેલ્લામાં છેલ્લી પારસી, બંગાળી કે અંગ્રેજી કેમની ફેશન સ્વીકારી છે. આમીલ કેમને કોઇપણ પુરુષ ધોતીયું પહેરેલો કદિ નહિ જોવાય. ભાઈબંધ કેમમાં શિકારપુરી અને બીજા લો કે, કે જેઓ ખાસ કરીને વ્યાપારમાંજ પડેલા છે, તેઓ દેશી વેષમાં જોવાય છે. સ્ત્રીઓ ઘરની અંદર ઘણે ભાગે સુંથણું (પાયજામે) પહેરે છે. એને પતલૂન” પણ કહે છે. ઘણું સ્ત્રીઓ તો બહાર પણ પાયજામો પહેરીને નીકળે છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ] મારી સિંધયાત્રા અત્યારની સ્વદેશી ચળવળને આદર આ કામમાં બહુ ઓછા છે. સ્ત્રીઓમાં કે પુરુષોમાં વિદેશી તત્ત્વજ વધુ જોવાય છે. અત્યારની શિક્ષામાં આગળ વધેલી અથવા વધી રહેલી સ્ત્રીઓ તો રેશમી કપડાં સિવાય ભાગ્યેજ બીજું કપડું પહેરે છે. અને તેમની સાડી પહેરવાની ખાસ કાઈ એક ફેશન નથી, જુદા જુદા સમયની જુદી જુદી સાડી ને જુદી જુદી ફેશન. આ સ્ત્રીઓ, જેવાં ને જે ઢબે કપડાં પહેરે છે, તેમ પિતાના શરીરને શણગારે છે, એનું વર્ણન અમારા જેવાને કરતાં યે ન આવડે અને અમારા જેવાથી થાય પણ નહિં. ' કહેવાય છે કે લગભગ પચીસ વર્ષ પહેલાં આ સિંધી હિંદુઓની સ્ત્રીઓમાં જનામાં જના મારવાડના પડદાને પણ ભૂલાવે તે પડદો હતો. સ્ત્રીઓના હાથ-પગની આંગળી સરખી પણ કોઈ જોઈ ન શકે. માથાથી પગની પાની સુધી આખું શરીર ઢંકાએલું જ રહે. અંદર રાખેલી આંખ ઉપરની જાળીથી, અથવા હાથની આંગળીઓથી એક આંખે જરા જોઈ લેતી. નાકમાં મેટા કુંડળાવાળી એક નથ પહેરે અને માથાના વાળની એક ઝીણું લટથી એ નથને બાંધે. હમણાં હમણું કઈ કઈ વૃદ્ધ સ્ત્રીઓ આ પુરાણું રિવાજના નમુના તરીકે જોવામાં આવે છે. કહેવાનો મતલબ કે છેલ્લામાં છેલ્લી ઢબની ફેશન આ કેમમાં પેસી ગઈ છે. કેટલીક બુટ્ટી માતાઓ પોતાની જુની આંખે આ નવા જમાનાના નખરા જેઈને તે આંખમાંથી આંસુ સારે છે. એ માતાઓના મન તે આજના નખરા એક ઉકાપાત સમાન દેખાય છે. માત્ર વીસ-પચ્ચીસ વર્ષ જેટલા ટૂંકા સમયમાં આટલી બધી ફેશન આવી જવામાં–એટલું બધું પરિવર્તન થવામાં ખાસ કારણે તેવાં જોઈએ. મને તે એમ લાગે છે કે, સેંકડો વર્ષો સુધી સિંધના હિંદુઓની સ્ત્રી જાતિ મુસલમાનોના જુલ્માતના કારણે ઘોર અંધારામાં સબડી રહી Page #200 -------------------------------------------------------------------------- ________________ સિધી હિંદુઓ [ ૧૫૧ હતી. એણે જગતનો જરા માત્ર પણ પ્રકાશ જોયો ન હતો. એમાં કંઇક છુટકારાનો દમ લેવાનો અવકાશ મળે, એટલે કમાન એકદમ છટકી ગઈ. બીજી તરફથી પુરુષની માફક આ જાતિની સ્ત્રીઓમાં પણ ધીરે ધીરે શિક્ષાનો પ્રચાર ખૂબ વધ્યો. સ્કૂલો-કોલેજોમાં જવાનું મળ્યું. આ જાતિમાં–ખાસ કરી આમીલ સ્ત્રીઓમાં આધુનિક શિક્ષાનો એટલો બધો પ્રચાર છે કે ભાગ્યે જ કોઈ કુટુંબ હશે કે જે કુટુંબમાં એક બે બહેનો પણ ગ્રેજ્યુએટ અથવા અન્ડર ગ્રેજ્યુએટ ન હોય. આ કોમની સ્ત્રીઓ શિક્ષામાં એટલી આગળ વધી છે કે ભાગ્યેજ હિંદુસ્તાનની બીજી કોઈ કામમાં હશે. પાસે પૈસે તો હતો જ, બીજી કોમના સહવાસમાં આવવાનું મળ્યું. આ બધાં કારણેથી ફેશન-અમર્યાદિત ફેશન એમનામાં વધી ગઈ. માણસ બહુ બંધનમાં રહ્યા પછી જરા છુટો થાય, તો તે સ્વતંત્રતા ભેગવવામાં માઝા મૂકે છે. આ દશા સિંધી હિંદુ સ્ત્રીઓની થઈ. ઘણુઓનો મત છે કે સિંધી લોકોની આ અમર્યાદિત ફેશન એ આખી યે કામને કયાં લઈ જઈ પટકશે, એ કંઈ કલ્પી શકાતું નથી. એક મારા મિત્રે મને કહેલું કે-પારસી સ્ત્રીઓમાં ફેશન જરુર આગળ વધી છે, છતાં પારસીયોમાં એક વાત જરૂર છે. પારસી બાઇઓમાં ધર્મની ભાવના છે. ધર્મના સંસ્કાર છે. એમના હદયમાં દયા છે. એઓ પોતાના ધર્મસ્થાનામાં–અગિયારીમાં જશે, પ્રાર્થના કરશે અને પરત્માની દુવા માગશે. એઓ પિતાની દયાલુતાના કારણે બે પૈસા ધર્મમાં ખચશે, બલ્ક પસાદાર પારસી બહેનો મોટી મેટી સખાવતો પણ કરે છે. એમની ફેશન આજ નહિ તો કાલ બદલાશે. એઓ ગમે ત્યારે પણ સમજશે. જ્યારે આમીલ લોકેામાં ધર્મની ભાવના બહુ ઓછી હોય છે. ખાવું, પીવું, ઐશ આરામ, એ સિવાયનું લક્ષ્ય બહુજ ઓછી બહેનોમાં જોવાય છે. વળી એમના ઉપર ધર્મગુરૂ કે કોઈનો અંકુશ પણ નથી. એટલે આ કોમ કયાં જઈને પટકાશે, એ કહી શકાય નહિ.” Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ] મારી સિધયાત્રા કેટલાકોના આવા મત હોવા છતાં, મારે! તે। અનુભવ છે કે સમયઃ સમયનું કામ અવશ્ય કરશે. જે વસ્તુ અતિમાત્રામાં વધી જાય છે, એન્જ પાછી મૂળ ઠેકાણે આવે છે. આ સ્ત્રીઓમાં પણ એવી બહેનેાની સખ્યા ઓછી નહિ હોય—નથી, કે જેઓ સાદાઇ અને આધ્યાત્મિક જીવન જીવવાનું વધુ પસંદ કરે છે, એટલુ જ નહિ પરન્તુ ધાર્મિ`ક સંસ્કાર। પણ સારા જોવાય છે. લેતી દેતીના રીવાજ સારામાં સારી શિક્ષિત, આગળ વધેલી, માટામેટા હોટ્ટા ભાગવનારી, યુરાપ, અમેરીકા જેવા દેશમાં જનારી-આવનારી વીસમી સદીના વિજ્ઞાનનો અનુભવ કરનારી–આવી ઊઁચી સિધી હિંદુ કોમમાં એક રિવાજ એવા ઘર કરી ગયા છે કે જે એ આખીએ જાતિને માટે કલ કભૂત કહી શકાય છે. અને તે રિવાજ છે લેતીઢતીનેા. સિંધી લોકોમાં શ્વેતીદેતીના જે રિવાજ છે, એવા રિવાજ ભાગ્યેજ દુનિયાની બીજી કોઇ કોમમાં હશે. પારસીઓમાં જરુર હતા અને કુંજીક અંશે હજુ પણ હશે; છતાં સિંધો હિંદુઓના આ રિવાજે તા હદજ કરી છે. " * લેતીદેતી ' એટલે જેને આપણે ‘વિક્રય’ કહીએ. મારવાડ અને ગુજરાત કાઠિયાવાડમાં કન્યા વિક્રય ' નો રિવાજ પડેલાં બહુ હતા, એથી પણ વધારે આ લોકોમાં વિક્રય' નો રિવાજ આજ પણ છે. કન્યાનો બાપ વરની પસંદગી કરવામાં જેટલી મેાટી રકમ ખરચે, તેવા વર મળે. કન્યાનો આપ કન્યાને જાય, એટલે એણે ૧૦-૨૦-૨૫ હજાર રૂપિયા આપવા પડે, વર જરા સારા હોય તે એક કન્યાનો બાપ ૧૦ હજાર આપવા તૈયાર થાય, તેા બીજીનો બાપ ૧૫ ચેાગ્ય વર શોધવા Page #202 -------------------------------------------------------------------------- ________________ સિંધી હિંદુ હજાર અને ત્રીજીનો બાપ ૨૦ હજાર. વરના ભાવ તેજી ઉપર ચાલ્યેાજ જાય. કાષ્ટ ગ્રેજ્યુએટ છેાકરીને યાગ્ય વર શેાધવામાં તે એન આપને તેજીના ટેાનમાં એટલુ બધુ' તણાવવું પડે કે બિચારાનો દમજ નિકળી જાય. વળી જોઇએ તેટલા પૈસા આપવા છતાં પણ, જો કોઈ સારા ખાનદાન અને સદાચારી વર ન મળ્યે, તે બિચારી છેાકરીના પૂરા ભાગજ. મેટી ખૂબી તા એ છે કે કન્યાનો બાપ, જે હજારાની રકમ વરની ખરીદીમાં ખરચે છે, એમાં કન્યાનો કંઇપણુ હક રહેતેાજ નથી. એતે જે માણસ વરરૂપી માલ વેચે છે, એ માણસના પલ્લે પડે છે. અર્થાત્ કન્યાના નામે એ રકમ જમાં ન થતાં, વરનો આપ તે રકમ લે છે. [ ૧૫૩ પરિણામ એ આવે છે કે લગ્ન થયા પછી એ પતિ-પત્નીને કદાચ ન બને, અને પતિ તે સ્ત્રીને ધૂતકારી કાઢે, તે રૂપિયાના રૂપિયા જાય છે ને પતિને પતિ જાય છે. એટલે બિચારી ભાઇને આખી જીંદગી દુ:ખી હાલતમાં ગુજારવી પડે છે. " C આ ભય’કર · લેતીદેતીના રિવાજે, આવી ઉજળી શિક્ષિત અને ધનાઢય કોમને કલંકિત બનાવી રાખી છે. આ · લેતી દેતી ’ ના રિવાજનુ પરિણામ એ આવ્યું છે કે આ કોમની ૨૫-૩૦-૩૫ અને કોઇ કોઇ તે ૪૦ વર્ષની ઉમર સુધી છેકરીએ કુંવારી જીદગી ગાળે છે, બલ્કે કેટલીક તે આખી જીંદગી કું વારીજ રહે છે. ઉમર લાયક થતી છોકરીએ વરની પસદગી માટે કેવા કેવા નખરા કરે અને છેવટે એનું પરિણામ શું આવે ? એ કહેવાની ભાગ્યેજ જરુર રહે છે. જે ગૃહસ્થને છેાકરા ન હેાય, એ ચાર છેકરીઓજ હોય અને પાસે પૈસા ઓછા હોય, એની શી દશા થાય ? એ પણ સ્હેજે સમજી શકાય તેમ છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪] મારી સિંધિયાત્રા વિચારમાં પલટ સંસારમાં હમેશાં બનતું આવ્યું છે તેમ, કોઈ પણ વસ્તુ માટે સમસ્ત મનુષ્યનો એક સરખો વિચાર હોતો નથી, તેમ એકજ વિચાર કાયમને માટે રહેતો પણ નથી, અને તેમાં યે આ બુદ્ધિવાદના જમાનામાં, ક્રાન્તિના જમાનામાં, કોઈ પણ કોમમાં બે મત થયા વિના રહેવાતા નથી. જુની ઘરેડમાં ચાલ્યા આવતા લોકો કદાચ ગમે તેવા જના વિચારને વળગી રહેવા કોશિશ કરતા હોય, પરંતુ વિચાર સ્વાતંત્ર્યના આ જમાનામાં આવા કુરિવાજ માટે કોઈનો પણ ખ્યાલ ન જાય અને એનો નિષેધ કરનારા ન નિકળે, એ તો બનવા જોગજ નથી. સિંધી હિંદુઓના લેતી દેતી ના આ રિવાજનાં અનિષ્ટ પરિણામે, જેનારાઓની સગી આંખે સ્પષ્ટ દેખાઈ રહ્યાં છે. કોમને એક ભાગ આ રિવાજ માટે ચમકી ઉઠયો છે. સંભળાય છે કે ઘણુ વિચારકો, જેમાં સ્ત્રીઓને પણ સમાવેશ થાય છે, આ રિવાજ તરફ ધિક્કારની નજરથી જેવા લાગ્યા છે, અને આ રિવાજને પોતાની કોમમાં એક ભયંકર પાપ તરીકે સમજી રહ્યા છે. આ સંબંધી એક યુવકે મને એક અંગ્રેજીમાં કવિતા કહી સંભળાવી હતી, તે આ હતીઃ SECRET ! Some days ago said a friend of mine : Sind expected rain not of water this time But of Bombs which with gases would be filled, In a few hours, all the people would be killed I for one, not in the least I' am afraid I said, I am not going to wear a mask on my head, Nor build a house with a gas-proof room, Page #204 -------------------------------------------------------------------------- ________________ સિંધી હિંદુઓ [ ૧૫૫ - - Which is another form of meeting one's own door Look ! this is what I am going to do, I am ordering an eagle from the London Zoo, So that when the warning of war is given, I will jump on my eagle and go off to heaven Though it may be far, but my eagle will fly faster, I will take a bag of rice and a jar of water, And once there I will tell my story soon, At his door I will ask for one little boon Kind God, help us, we are Sindhis by birth, And Sind is the best on the face of the earth, People there are very honest and speak no lies, Though Deti-Leti and Lapo-rasai nobody denies. With a big army I ofcourse at his command Will go and catch their planes as fishes in pond, Then at once I will drive them straight down to hell But it is a secret friend so don't anybody tell. Diwani C. Adwani. વાત છાની ? મારે મિત્રે ગભરૂ હૃદયે વાત છૂપી કરી કે સિલ્વદેશે અનધિ થશે વૃષ્ટિના અબ્દુ કેરી; કિન્તુ બેઓ વિવિધ વિષ ફેલાવતાં વાયુઓની ભૂસાથે સિધુ સૃષ્ટિ અવની પટ પરે મિત્ર જે જે ક્ષણેકે. તે મારું હૃદય ના મિત્રની વાત જાણું રક્ષાર્થે ના ધરૂં મુખ પરે મેં કહ્યું હું બુકાની Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ] મારી સિંધયાત્રા ના બાંધું હું ઘર વિષ ભર્યા વાયુથી રક્ષવાને એ તે છે ત્રણ મા ભીરૂજન પળતા મૃત્યુને ભેટવાને મેં તો મારે મન થકી ક્યું નક્કી છે આટલું કે મંગાવી હું વિહગવર રાખું કને લંડનથી; બાજે જેવી સમર તણી શરણાઈ અસ્વાર જૈને ઉંચે ઉંચે ઉંડુ હું વિહગવર પીઠે વૈકુંઠે–વિષ્ણુ લોકે છાને મારા દૂર દૂર રહ્યાં વૈકુંઠીવાસ માંધા જ્યાં સુધી છે ગરૂડ, જલ ને ગાંઠડી તેંડુલોની શું છે ચિંતા, જરૂર જઈને વાત પૂરી કરીશ ન દેવાધિ પદોની રજચૂમી, નમીને નાખું હું વેણું એક ક્ષો દેવા મનુજ સઘળાં સિંધુના તીરવાસી રક્ષે દેવા પૃથ્વિપટની કુંજશે સિધુ દેશ; લકે જ્યાં ના અસત વદતા, સત્યને પૂજનારા લાપ રસ્સાઇને છે જરીક જરીક રે દેતીલેતીની પૂજા. રીઝાઇને સકળ નિજનું સૈન્ય દેશે મને તે સિવું પુત્રી પતિ જરૂર શ્રદ્ધા મને એટલી છે (નર્કાગારે રિપુજન અને તેમનાં સો વિમાને જશે ઘેાડી ક્ષણોમાં, નવ નવ કહેજે વાત છે બહુજ છાની જે કે ઉપરની કલ્પના છે તે મકરી રૂપે, પરંતુ એમાં લેતીદેતી'ના રિવાજ પ્રત્યેની ધૃણાનું પ્રતિબિંબ સ્પષ્ટ છે. કહેવાની મતલબ કે હવે ઘણુઓને આ રિવાજ તરફ ધૃણા થવા લાગી છે. સમજુ છોકરીઓ પોતાનાં માબાપને, પોતાના માટે પૈસા આપીને “પતિ” ખરીદવાનો સાફ ઇન્કાર કરી રહી છે, જયારે કેટલાક યુવકો પણ સ્ત્રીને માટે પિતાનું વેચાણ થાય, એને નાપસંદ કરવા લાગ્યા WWW.jainelibrary.org Page #206 -------------------------------------------------------------------------- ________________ સિંધી હિંદુઓ [ ૧૫૭ - - - - - - - - * રન ૫ ૨ - છે. છતાં હજુ આ રૂઢીના બંધનને તેડવાની ખુલે ખુલ્લી હિમ્મત બહુજ ઓછા લોકો કરે છે. હવે તે આ રિવાજને દૂર કરવા અથવા તેના ઉપર અંકુશ મૂક્યા સંબંધી સિંધની ધારાસભામાં બીલ પણ આવ્યું છે, એટલે સમય સમયનું કામ કરે છે, તેમ સિંધની આ હિંદુ જાતિને આ રિવાજ પણ એક સમયે નાબુદ થશે જ. શ્રદ્ધા અને ભક્તિ સિંધની સમસ્ત હિંદુ જાતિમાં એક ગુણ ખાસ કરીને વધારે દેખાઈ આવે છે અને તે શ્રદ્ધાનો છે. અમારી આખી સિંધની મુસાફરીમાં જ્યાં જ્યાં અમે ગયા, હિંદુ લેકમાં અખૂટ શ્રદ્ધા જોવાઈ. “સાંઈ' (સાધુ) નું વચન “ઈશ્વર નું વચન. સાધુના ચરણેને સ્પર્શ અને સાધુના મુખની આશીષ એ તો જાણે એની કાર્યસિદ્ધિનું એક રામબાણ ઔષધ. અને તેમાં યે પૈસો ટકે નહિં રાખનારા, સ્ત્રીઓને સ્પર્શ નહિં કરનારા, સંસારના પ્રલોભનોથી દૂર રહેનારા, પગે ચાલનારા એવા ત્યાગી સાધુઓને જુએ, ત્યારે તો બિચારા ગાંડાધેલા થઈ જાય. બાઈઓ, ચરણ સ્પર્શ કરવા આવે અને અમે ચરણ સ્પર્શ ન કરવા દઈએ, ખસી જઈએ, ત્યારે એના દિલમાં થએલા આઘાતથી કેટલીક બહેનેને રડી પડતાં અમે જોઈ છે. 'असी तव्हांजे चरन छुहणजे लायक न आयु? छा असिं जालु मर्दनखाब वधिक पापी आयु? ' અર્થાત “તમારા ચરણને સ્પર્શ કરવાને અમે લાયક નથી? શું અમે, પુરુષો કરતાં વધારે પાપી છીએ ?' આમ બોલતી બોલતી રડી પડે છે. બિચારા ને શી ખબર કે અમારો આચાર વિચાર કે છે? દુનિયામાં એક સરખા સાધુ કે એક સરખા ગૃહસ્થ નથી લેતા. વસ્તુ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ] મારી સિંધયાત્રા સ્થિતિ બધી સમજાવવામાં આવે, ત્યારે એમનો આત્મા ઘણેજ ખુશી થાય. અને આવા કડક નિયમની આવશ્યકતા જરુર સ્વીકારે. બાકી'महाराज, मुखे आसीस कर्यो त मां इम्तहानमे पास थीवन्यां.' મહારાજ, મને આશીષ કરે કે હું આ વર્ષની પરીક્ષામાં પાસ થાઉં,” મહારાજ, આપ આશીષ કરે કે મને નેકરી જદી મળી જાય.’ આમ અનેક પ્રકારની સાંસારિક લાભની આશીષ માગવી, એ તો સિંધી લોકોને એક સાધારણ રિવાજ જ પડી ગયેલ હોય છે. ગમે તેમ પણ આ માંગણુની પાછળ એમની શ્રદ્ધા, ભકિત, યકીનને જે આશય સમાયેલ છે, એ તો ખરેખર જ પ્રશંસનીય છે. ન કેવળ આ શ્રદ્ધા અને ભક્તિ સામાન્ય વર્ગમાં જ છે, મોટામાં મોટે કલેકટર કે કમીશ્નર કેમ ન હોય, ગમે તેવો શિક્ષિત કે અશિક્ષિત અને ગમે તે ગરીબ કે તવંગર-સૌની એવીજ શ્રદ્ધા અને ભક્તિ. ગમે તે માટે માણસ, રસ્તે ચાલતાં પણ અથવા સેંકડો માણસોની વચમાં પણ ઠેઠ પગમાં પડીને નમસ્કાર કરવામાં સંકોચ નહિં કરે. તેઓ માને છે કે “સાધુઓને આશીર્વાદ એ અમારું કલ્યાણ કરનારી વસ્તુ છે. અમને સાંસારિક લાભ પણ પ્રાપ્ત કરાવે છે અને આત્મ કલ્યાણ કરાવશે. જે કે લગભગ આખી દુનિયામાં છે તેમ, આ લોકેની શ્રદ્ધા અને ભકિતમાં ઐહિક સુખની અભિલાષા વધારે હોય છે, આત્મકલ્યાણની ભાવનાથી શ્રદ્ધા કે ભક્તિ રાખનારા લોકે બહુ ઓછા હશે, પરંતુ છે લોકો શ્રદ્ધાળુ અને ભક્તિવાળા. શ્રદ્ધાને ગેરલાભ સિંધી ભાઈઓ બહેનોમાં શ્રદ્ધા અને ભકિતની માત્રા જોઈએ તેના કરતાં વધારે છે, એમ પણ જોઈ શકાય છે અને તે જ કારણ છે કે કેટલાક લોકે તેને ગેરલાભ ઉઠાવતા હોય એમ જોવાય છે. કઈ પણ વસ્તુ મર્યાદામાં Page #208 -------------------------------------------------------------------------- ________________ સિધી હિંદુઓ [ ૧૫૯ હોય ત્યાંસુધી લાભકર્તા થાય છે. મર્યાદાને અતિરેક થતાં તેજ વસ્તુ હાનિકારક થાય છે. અતિરેક થઈ ગએલી શ્રદ્ધા ધૂર્તાને પોષણ આપવાવાળી થાય છે. સંસારની વાસનાઓમાં રચી પચી રહેલા લોકે બિચારા નેકરી, પુત્રપ્રાપ્તિ, પિસે, સ્ત્રી અને બીજા સાંસારિક લાભની આશાથી જ્યાં ત્યાં ભટકે છે, પરંતુ જેઓ સાચા ત્યાગી છે, તેઓ તો આવા લોકોને સાફ સાફ સંભળાવે છે કેઃ “ભાઇઓ કે બહેને, તમે ઈશ્વરનું ધ્યાન કરે. પાપને ઓછું કરો, બીજા નું ભલું કરો. તમારું ભલું થશે.” લેભીયા હોય ત્યાં... . પણ, જેઓ ધૃત છે, ઠગારા છે, વિષય વાસનાઓમાં આસક્ત છે, લેભાયા છે, જ્યાં ત્યાં પૈસે અને વિષયના શિકાર શોધતા ફરે છે, એવા ઓને આવા ભેળા અને સંસારના લેભી માણસની શ્રદ્ધા અને ભક્તિ સાધનભૂત થાય છે. એ કહેવત પેટી નથી જ કે “લેમિયા હોય, ત્યાં ધૂતારા ભૂખે ન મરે.' સિંધમાં “ઓમ મંડળી' જેવી સંસ્થાઓ ઉભી થાય, એ સિંધી લોકેની શ્રદ્ધાને ગેરલાભ ઉઠાવવાની મનોવૃત્તિ સિવાય બીજું શું કહી શકાય ? “ ચાલો, ચાલે, દાદા લેખરાજની “ એમ મંડળીમાં દાખલ થઈએ. ખૂબ ખાવા પીવાનું મળશે, મેવા-મીઠાઈના થાળ ઉડાવાશે. મેજ મજા ઉઠાવવાની મળશે. કૃષ્ણ ભગવાનની “પી” તરીકેનું માન મળશે. પતિ અને સાસુ-સસરાઓના બંધનમાંથી મુક્તિ મળશે. અને સાથે સાથે દાદા લેખરાજ બ્રહ્મજ્ઞાન આપી બ્રહ્મ Page #209 -------------------------------------------------------------------------- ________________ મારી સિંધિયાત્રા સ્વરૂપી’ બનાવશે.” બિચારી ભેળી સિંધી બહેને શ્રદ્ધા અને ભક્તિના પરિણામે આવી જાળામાં ન ફસાય, તો થાય શું ? . શા માટે “એમ મંડળી જ? સિંધમાં તે જ્યાં જુઓ ત્યાં ત્રિકાળજ્ઞાનિઓનાં પાટીયાં લટકેલાં મળશે. જ્યાં જુઓ ત્યાં હાથમાં ટીપણું લઈને ત્રિકાળજ્ઞાનિઓ ફરતાજ દેખાશે. અરે, સિંધમાં જ શા માટે ? બીજા બીજા દેશોમાં પણ એક અથવા બીજી જાતની જાળા ફેલાવનારા, તેજી-મંદી બતાવવાની લાલચે લોકોનાં ટોળાં પોતાની પાછળ ફેરવનારા, અને તે નિમિત્તે પૈસા ભેગા કરનારા, તેમજ કેને “પતિવશ” ને કે કોઈને “પુત્રપ્રાપ્તિ ને, કેઈને “ધનપ્રાપ્તિ ને કે કેઈને “રેગનિવારણ”ને મંત્ર આપી પોતાની લાલસાઓને તૃપ્ત કરનારા મહાપુરૂષે (!) કયાં નથી પડ્યા? એટલું જ નહિં, પરંતુ પિતાની દુકાન ખૂબ જમાવવા માટે ચોક્કસ વ્યક્તિઓનાં પેટભરી, એમની દ્વારા ચમત્કારની વાતો ફેલાવનારા પણ કયાં નથી પડયા? આજે સંસાર દુઃખી છે. કેઈને કંઈ દુઃખ છે, તે કઈને કંઈ દુઃખ છે. કોઈ કંઇ અભિલાષા રાખે છે, તે કંઈ કંઈ ચાહે છે. ઈટ વસ્તુની પ્રાપ્તિ અને અનિષ્ટ વસ્તુને વિયોગ-આ બે માટે આખું જગત ફાંફાં મારી રહ્યું છે. એને માટે પત્થર એટલા દેવ માનવાને દુનિયા તૈયાર છે. એની આશામાં ને આશામાં વર્ષો સુધી પડયા પાથર્યા કોઈ પણ સ્થળે રહેવાને તૈયાર છે. આશા અમર છે. બિચારા જીવો સમજે છે કે આજ નહિં તો કાલે ફળશે. કેટલી શ્રદ્ધા ! કેટલી ભક્તિ ! પરંતુ એ શ્રદ્ધા અને એ ભક્તિ, દુરુપયોગ કરવા માટે તો નથી જ હતાં, એનો ગેરલાભ ઉઠાવવા માટે તો નથી જ હતાં. યદિ એક સાધુ, સાચે સાધુ છે, સાચે ત્યાગી છે, સાચે મહાત્મા છે, અને સાચો બ્રહ્મચારી છે, અને બીજી તરફથી અભિલાષા રાખનાર માણસ શ્રદ્ધાળુ હશે, ઉદયકાળ સારી હશે, એના અન્તરાયનું Page #210 -------------------------------------------------------------------------- ________________ સિંધી હિંદુએ [૧૬ આવરણ દૂર થયું હશે, તે તેને ફાયદો થશે જ. શ્રદ્ધા રાખનારા છ પિતાની શ્રદ્ધાના બળે, અને પોતાને અંતરાય દૂર થવાના કારણે, મેળવવાના હશે તો મેળવી લેશે. એ સિવાય તે કોઈની પણ તાકાત નથી, અરે ઈશ્વરની પણ તાકાત નથી કે અશુભકર્મના-અંતરાયકર્મનાં આવરણે દૂર થયા વિના કે કોઈને કંઈ આપી શકે. તો પછી આજના પામર જીવો શું આપી શકવાના હતા ? બિચારા ભદ્રિક જીવોને અનેક પ્રકારના ચમત્કારના ઓઠા નીચે લાલચ આપી આપીને ફસાવવા, એ ભયંકરમાં ભયંકર ધૂર્તતા સિવાય બીજું શું કહી શકાય? એ શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને દુરપયોગ કે ગેરલાભ સિવાય બીજું શું કહી શકાય ? જેને ગરજ હોય છે, તે તો બિચારે ગધેડાને પણ “બાપ' કહેવા તૈયાર થાય છે. બિચારા ગરજવાનની ગરજને લાભ લઈ, પિતાને શિકાર સાધો, એના જેવું પાતક બીજુ કર્યું હોઈ શકે? દશ માણસને ગુપ્ત રીતે એક બે ત્રણ–એમ દસ નંબર ફિચરને બતાવે, એમાં એક નંબર તો આવવાનેજ. જેનો નંબર આવવાને, તે માણસ તો સમજે કે મહારાજે કેવું રામબાણુ બતાવ્યું. પણ એને બિચારાને કયાં ખબર છે (કે નવ જાણુ મહારાજના કહેવાથી ફસાયા ને હવે પછેડી ઓઢીને રાઈ રહ્યા છે? પેલે કમાનારે તો મહારાજની વચનસિદ્ધિનાં બણગાં સો જગ્યાએ કે, એટલે મહારાજની પાછળ તે ભકતોનું, ભકતોનું નહિ પણ, ભિયાઓનું ટોળું ફરતું જ હોય. ' અરે, જેને પિતાના:ભાગ્યમાં શું ભર્યું છે, એટલું જાણવાની શકિત નથી, એ બીજાને શું આપી શકવાને હતો? આપશે એનું ભાગ્ય ! બેશક, જે સાચે સાધુ છે, એનામાં સાધુતા છે, તો તેને આશીર્વાદ જરુર આત્મશકિતને લાભ કર્તા થાય છે. પરંતુ દુનિયામાં અનેક પાપમાં ખદબદી રહેલા અને પૂછનારના કરતાં જરા યે પણ વિશિષ્ટતા નહિ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ૩ મારી સિંધયાત્રા રાખનાર મનુષ્ય. બીજાના જોષ જોવા તૈયાર થાય, ખીજાઓને આપવાની લાલચે આપે, પૈસા ખરચી ખરચીને પેાતાના મહત્ત્વનાં બ્યુગલે બીજાએ પાસે કુંકાવે, એવા માણસે ખીન્નને શું આપી શકવાના હતા ? સિવાય ૐ બિચારા ભેાળા જીવેાને જાળમાં ફસાવે અને પેાતાની ઇચ્છા તૃપ્ત કરે. એક પવિત્ર મહાપુરૂષના આશીર્વાદ મનુષ્યની શ્રદ્દાના સાવરમાં પડે છે, તે એના આત્માની શુદ્ધિ જરુર થાય છે, એના આત્મા પાપના પથેથી પાછા હતી સમાના સીધા માર્ગે વાળે છે. જે સાંસારિક લાભો સાધુએ સ્વય' છેાડયા છે, એ સાંસારિક લાભ ખજાને આપવાનો ઢાંગ કરનાર સાધુ કેવા સાધુ હોય ? એ સમજુ લેાકા જરુર સમજી શકે છે. સિંધી લેાકાની શ્રદ્ધાના અને ભકિતને ગેરલાભ ગુણ લેાકા લઇ રહ્યા છે. પરતુ જેઓ સમજદાર છે, રિક્ષિત છે, એએ જ્યારે સાચા ત્યાગને જુએ છે, સાચી સાધુતાનું સ્વરૂપ સમજે છે, મનુષ્યની હયાતિનું શુ ધ્યેય છે ? એ જ્યારે જાણે છે અને ચગી જ ત્યાગનો ઉપદેશ આપી શકે, તેમ ત્યાગી ત્યાંગના જ ઉપદેશ આપી શકે, એ વસ્તુ જ્યારે એમના ગળે ઉતરે છે, ત્યારે તેએ એવી સાંસારિક લાલચેાના પ્રશ્નોથી અને એવી માગણીઓથી દૂર રહે છે. આત્મકલ્યાણની ભાવના તરફ વળે છે. અમારા પરિચયમાં આવનાર હજાર સિંધી ભાઇએ બહેનાએ જ્યારે આ વસ્તુ સમજી લીધી ત્યારે તેઓ પેતાથી બને તેટલા અંશે પ્રભુભકિત, સાધુસેવા અને ગૃહસ્થના ખાસ ખાસ ગુણે! મેળવવા માટે પ્રયત્નશીલ થવા લાગ્યાં. Page #212 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતીઓનું સ્થાન. ** -- -- -- * --* ---- * - *-* - *'- ----.. કહેવાય છે કે પરદેશમાં સ્વદેશનું કૂતરું પણ પ્યારૂ લાગે છે.' સિંધની અમારી મુસાફરીમાં મારવાડ છોડયા પછી કે સ્ટેશન ઉપર સ્ટેશન માસ્તર કે સ્ટેશન સ્ટાફમાં કઈ માણસ ગુજરાતી હોય તો તે માણસને અને અમારી મંડળીને અપૂર્વ આનંદ થાય. ખૂબ પેટ ભરીને વાતો થાય. એક બીજાના સુખદુ:ખની કહાનિઓ શરુ થાય. સિંધના ગામડામાં મીરપુરખાસથી હાલા જતાં અને હાલાથી હૈદ્રાબાદ જતાં કે કોઈ સ્થળે “અલ્યા એ જે તો ખરે, આ આપણું મલકના વાણિયાના ગુરુ આ દેહમાં એાંથી ?' આવું વચન કયાંય કાનમાં પડી જાય, એટલે ઝટ ચમકી જવાય. અલ્યા, તમે કોણ છે ભાઈ ?” “એ બાપુ, અમે તો વાઘરી સીએં.” “અલ્યા, આ દેશમાં ક્યાંથી ?” “બાપજી, આવા પાપી મલકમાં પેટ ખાતર આવવું પડયુ સે.” આવી વાતો વખતે એક બીજાના દિલમાં કંઇક ઓરજ ભાવ ઉત્પન્ન થતું. સિંધના એક નાના ગામડામાં, એક નાનકડા ઝુંપડાની ઓશરીમાં રાત્રે --- -- - ..---- -- * /- **/ . -**--* 'wv www ** / ** %*" * .ro/ * w ** તજ જ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪] મારી સિંધયાત્રા થાક્યા પાક્યા અમે નિંદ્રાદેવીની ઉપાસના કરી રહ્યા હતા. કેઈ ઉંધતું હતું તો કાઈ જાગતું હતું. હાથમાં તંબુરા અને મંજીરા લઈને પાંચ-દસ માણસનું એક ટોળું આવ્યું. “એલ્યા, કોણ છે ?“બાપજી અમે ઢેઢ સીએં" ભાષાથીજ માલૂમ પડયું કે તે ગુજરાતી છે. “અલ્યા ભાઈ, અહિં કયાંથી?' “અહિં ખેતરમાં અનાજ વાઢવાનું કામ કરીએ સીએ. ઘણા વરહથી અહિં રહીએ સીએ બાપ. અમને ખબર પડી કે આપણા દેહના ભારાજ આવ્યા સે, એટલે અમે આપને દરશન-પરેશન કરવા આવ્યા. બાપુ જરા ભજન હંભળાવીએ ?” “હા, ભાઈ ખુશીથી.' - ચાલ્યો તંબુરાનો તાર અને ખડખડવા લાગ્યા મંજીરા. હરિજનોની ધૂન જામી ગઇ. ઉંઘનારાઓની ઉંઘ ઉડી ગઈ. થયા બેઠા અને લાગ્યા સાંભળવા ભજનો. આવા આવા તો અનેક પ્રસંગો વિહારમાં પ્રાપ્ત થયા. સિંધના ગામડામાં પણ ગુજરાતીઓ પહોંચી ગયા છે ખરા. કોઈ ખેતી કરે છે, તો કોઈ શાક ભાજી ઉત્પન કરી પિતાનું ગુજરાન ચલાવે છે. કોઈ ઝાડુ કાઢવાનું કામ કરે છે, તે કોઈ ટટ્ટીએ સાફ કરે છે. આમ જુદા જુદા કાર્યો દ્વારા પોતાનું પેટ ભરતા હજારે ગુજરાતીઓ સિંધમાં જ્યાં ને ત્યાં નજરે પડે છે. હૈદ્રાબાદમાં તે ગુજરાતીઓની ખાસી વસ્તી જેવાઈ. વાણિયા કે બ્રાહ્મણ, તેલી કે તબેલી, દરજી કે સુતાર, મેચી કે ભંગી-ઓછીવત્તી સની વસ્તી હૈદ્રાબાદમાં છે. ગુજરાતી કરાચી કરાચીમાં તો ગુજરાતીઓએ, શ્રી ખંધડીયાના કથન પ્રમાણે ગુજરાતી કરાચી' બનાવી દીધું છે. અત્યારે કરાચીની કુલ વસ્તી ત્રણેક મમીમાં અજમાને કી અથવા જાય Page #214 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતીઓનુ` સ્થાન [ ૧૫ લાખની કહેવાય છે. જેમાં એશીથી તેવું હજાર કેવળ ગુજરાતીએજ છે. આ ગુજરાતીઓમાં કચ્છી, કાર્ડિયાવાડી અને ગુજરાતીનો સમાવેશ થાય છે. ભાઇ હીરાલાલ ગણાત્રાના શબ્દોમાં કહીએ તાઃ કચ્છ કાઠિયાવાડના સાહસિક મેમણભાઇ, વ્યવહારકુશલ સિદ્ધપુરના વારાએ અને સખાવતે શૂર પારસી ભાઇએ પણ ગુજરાતીએ છે. હિરજનેની તે! ઘણી મેાટી સખ્યા કરાચીમાં નિવાસ કરી રહી છે. કાઇપણ દેશમાં જરાતી ઝળકયા વિના નથી રહી શકતા. ગુજરાતીની ખ઼ુદ્ધિમત્તા, ગુજરાતીની કાર્યકુશળતા અને ગુજરાતીની એજસ્વિતા કાંય ઢાંકી નથી રહેતી. મંગાળ કે આસામના એક નાનામાં નાના ગામડામાં એક એ ગુજરાતી જ કાં ન હેાય ! જાણે, એણે ગામ વશ કર્યું. હશે. કરાચીમાં ગુજરાતીઓનું સ્થાન જોયા પછી કવિ ન્હાનાલાલના આ શબ્દ યાદ આવે:-- “ યાં યાં વિચર્યો ત્યાં ત્યાં ગુજરાતીઓએ ગુજરાત વસાવ્યું. રામ-લક્ષ્મણ-જાનકી વિંધ્યાચળ એળગી મહા અણ્યમાં પ્રવેશ્યાં અને જ્યાં જ્યાં આશ્રમ કીધાં ત્યાં ત્યાં આ સંસ્કૃતિ વાળી. એમ ગુજરાતનાં વનવાસી રામ-લક્ષ્મણ-જાનકીએએ પૃથ્વીમાં જ્યાં જ્યાં પગલાં કીધાં, ત્યાં ત્યાં ગુજરાત સ્થાપ્યું ને ગુજર સસ્કૃતિના મડપેા ને કુંજો માંડયા, re ગુજારાતણનાં પગલાં એ તેા જાણે કંકુના પગલાં. જાનકીજીએ જેમ પચવટીની વાટિકા રસ સૌ થી શણગારી હતી, એવી રીતે ગુજરાતણ્ણાએ મહાગુજરાતની વાડીએ શણગારી છે. ’ર ૧ જૂએ “ શ્રી કરાચી ગુર્જર સાહિત્ય કળા મહેાત્સવ' પ્રસ’ગનુ તેમનું વ્યાખ્યાન. ૨ જુએ વ્યાખ્યાન. - કરાચી ગુર્જર સાહિત્યકળા મહાત્સવ' પ્રસગનું તેમનુ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬] મારી સિંધિયાત્રા આજે કરાચીમાં કોઈ પણ કોમના ગુજરાતીઓ નજરે પડશે, કચ્છી, લુહાણ, ભાટિયા, જન, વેરા, ખેજા, મેચી, હજામ, વાઘરી, મેઘવાળ અને કડિયા, મિસ્ત્રી, સુતાર–આદિ તમામ કોમ છે. | ધામિક દૃષ્ટિએ વિચારીએ તે કોઈપણ ધર્મના અનુયાયીઓ કરાચીમાં મૌજૂદ જણાશે. સનાતની કે જન, રામાનુજ કે વલ્લભસંપ્રદાયી, કબીરપંથી કે સ્વામીનારાયણી, પારસી કે મુસલમાન-સૌ કોઈ ધર્મના અનુયાયિઓ કરાચીમાં છે. ધર્મ એ તે મનુષ્યની સાથે સાથે છાયાવત્ ચાલનારી વસ્તુ છે. જ્યાં માણસ જાય ત્યાં તેનો ધર્મ યે જાય. તેજ હિસાબે દરેક ધર્મવાળાઓએ પોતપોતાનાં ધર્મસ્થાનકે બનાવી આ “અનાર્ય' કહેવાતી ભૂમિને પણ “આર્યભૂમિ' બનાવી છે. અને તેમ કરીને આર્યોનું આદિ “નિવાસસ્થાન સિંધ છે, 'એ કથનને પુનર્જીવન આપ્યું છે. શરુઆત ક્યારે થઇ? એ કહેવાની ભાગ્યેજ જરૂર છે કે સિંધ એ કચ્છ અને ગુજરાત કાઠિયાવાડથી વધારે દૂર નથી. પરંતુ આટલા નજીકના મુલકમાં પણ આવવું ઘણું કઠણ હતું. કચ્છનું રણ ઉલંઘવું કે થરપારકર જીલ્લાના રેતીના પહાડ ઉલ્લંઘવા, એ કંઈ રહેલી વાત નથી. અત્યારે જૈન સાધુઓને ગુજરાત કાઠિયાવાડથી કે મારવાડ-મેવાડથી સિંધમાં આવવું જેટલું કઠણ છે, એના કરતાં વધારે કઠણ તે વખતે ગૃહસ્થને સિંધમાં આવવાનું હતું. છતાં સાહસ શું કામ નથી કરી શકતું? પુરુષાર્થ કઈ સિદ્ધિ નથી મેળવી આપતું ? અને તેમાં કે જ્યારે પેટનો સવાલ આવીને ઉભો થાય છે, ત્યારે માણસ ન કરવાનું અને અશક્યમાં અશકય સાહસ પણ ખેડી નાખે છે. For Pu Page #216 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતીઓનું સ્થાન [૧૬૭ આજથી સવાસો વર્ષ ઉપરની વાત છે. સિંધમાં મીરાનું રાજ્ય ‘હતું. અને લુંટારાઓનો ભયંકર ત્રાસ હતો. કહેવાય છે કે તે વખતે ગુજરાતીઓએ-ખાસ કરીને લોહાણા અને ભાટીયા ગુજરાતીઓએ સૌથી પહેલાં સિંધમાં પ્રવેશ કર્યો હતો અને નગરપારકર થઈને તેઓ પહેલાં નગરઠઠ્ઠામાં આવ્યા હતા. કરાચીના એક આગેવાન નાગરિક ભાઈ હીરાલાલ ગણાત્રાએ, આજથી દશ વર્ષ ઉપર પોતાના એક વ્યાખ્યાનમાં લગભગ એક દશ વર્ષનું ગુજરાતીઓનું સરવૈયું રજુ કર્યું હતું. તેમાં તેમણે કહ્યું હતું કે આ કાઠિયાવાડની પ્રજ પિતાને બંદરી વેપાર ખેડવા અને કમાવા આજથી ૧૧૦ વર્ષ પહેલાં કરાચી બંદરે દેશી વહાણમાં આવી આ વખતે કચ્છ કાઠિયાવાડથી કરાચી આવવા માટે રે કે સ્ટીમરનું સાધન ન હતું. માણસો પર રસ્તે કચ્છના રણને ઓળગી નગરઠઠ્ઠા, જુગશાહી કે તેના બીજ ટૂંકા પગ રસ્તે આ તરફ આવતા, અથવા વહાણુમાં દરિયા રસ્તે માંડવી, જોડીયા, જામનગર બંદરથી આવતા. આમ કચ્છી બંધુઓના લતાને * કચ્છીગલ્લી' તથા કાઠિયાવાડથી આવી વસેલાને આજે પણ “જેડીયા બજારના” નામથી આખી કાચી ઓળખે છે.૧ કહેવાય છે કે કરાચીની જુની અને જાણીતી શેઠ લાલજી લક્ષ્મીદાસની પેઢી ઉપર સં. ૧૮૭૫ના શેઠ પ્રેમજી પ્રાગજીના ચોપડા હયાત છે. કહેવાની મતલબ કે ગુજરાતીઓને સિંધમાં પ્રવેશ કર્યો લગભગ ૧૨૫ વર્ષ વ્યતીત થઈ ચૂક્યાં છે. એક વાત ફરીથી સ્પષ્ટ કરૂં. ૧ જુઓ શ્રી કરાચી ગુર્જર સાહિત્ય કળા મહોત્સવ પ્રસંગનું સ્વાગતકારિણી સમિતિના પ્રમુખ તરીકે તેમનું ભાષણ. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ] મારી સિધયાત્રા • ગુજરાતી ' એટલે માત્ર હિન્દુ જ નહિ. પારસી, વારા, ખાજા મેમણ વિગેરેનો પણ સમાવેશ ગુજરાતીઓમાં જ થાય છે. એટલે ગુજરાતી તરીકેની પ્રવૃત્તિમાં તે તે કામાનો સાથ જ છે, એમ સમજવું. પારસી વારા વિંગેરે કરાચી અને સિંધના બીજા સ્થાનોમાં મળીને પારસી ભાષએની વતી પણ સિંધમાં સારી, એટલે લગભગ ચાર હજાર જેટલી છે. લગભગ ૩૬૦૦ જેટલી વસ્તી તેા કરાચીમાં જ છે. અને બીજા શહેરાની જેમ કરાચીમાં પણ તેમનું સ્થાન ઝળકતું અને `ચુ' છે. ભાઇ રૂસ્તમ સીધવા પેાતાના એક લેખમાં લખે છે તેમ, પારસીઓને સિંધમાં આવે લગભગ સેા ઉપર વર્ષાં થયાં છે. આવીજ રીતે વેારા અને ખાજા ભાઇઓની પણ મેાટી વસ્તી છે. તેઓને પણ સિંધમાં આવ્યાને લગભગ સે। જેટલાં વર્ષો થયાનું કહેવામાં આવે છે. છેલ્લા દશ વર્ષોમાં તે ઉપરની બધી ક્રામેાના ગુજરાતીઓની વસ્તીમાં અને તેની પ્રગતિમાં ઘણેાજ ફેરફાર થઇ ગયા છે. તેણે સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય બાબતેામાં પણ પેાતાનું ઓજસ્ બતાવી આપ્યુ છે, એટલુ' જ નહિ પરન્તુ કવિ ન્હાનાલાલ કહે છે તેમ, * બુદ્ધિથી, શ્રમથી, નિજના એજથી અને વર્યાંથી ‘ગુજરાતી ધૂળમાંથી ધન સર્જે છે' એ કહેવતને સાચી પાડી છે. ’ ગુજરાતીઓની પ્રવૃત્તિ આજે કરાચીમાં ગુજરાતીઓનું જે સ્થાન છે, તે બતાવવા માટે એટલુ જ કહેવું ખસ થશે કે કરાચીની એવી એક પણ પ્રવૃત્તિ નથી કે જ્યાં ગુજરાતીઓ ઝળકયા વિના રહ્યા હોય કે રહેતા હૈાય. Page #218 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતીઓનું સ્થાન [ ૧૬૯ ભલે સિંધ દેશ, સિંધીઓને ને મુસલમાનોને મુલક કહેવાતો હોય, અને ભલે તેઓની વસ્તી વધારે હોય, છતાં કરાચીમાંથી જે ગુજરાતીઓની પ્રવૃત્તિને બાદ કરીએ, તે બાકીમાં એક નવી વસ્તુ જ બચી શકે. કહેવાય છે કે સં ૧૯૩૧માં કરાયોમાં “મહાસભા'નું અધિવેશન થયું, એમાં સર્વાધિક શ્રેય જે કોઇના ફાળે જતું હોય, તો તે ગુજરાતીઓને છે. ગુજરાતીઓએ ન કેવળ એક કોંગ્રેસ દ્વારાજ, પરંતુ સંવત ૧૯૫માં “શ્રી ગુર્જર સાહિત્ય કળા મહેસવ,” ગુજરાતના મહાકવિ શ્રીયુત નાનાલાલભાઈના પ્રમુખપણું નીચે ઉજવીને સવાસો વર્ષોથી પોતાની માતૃભૂમિ અને દેશબંધુઓથી દૂર થવા છતાં, તેઓ પોતાના દેશ, વેષ, જાતિ, ભાષા અને સાહિત્યને–અરે પિતાના ટ્વસ્વને સંપૂર્ણ રીતે સંભાળી રહ્યા છે, એટલું જ નહિ, પરંતુ ગુજરગિરાના મદિરે અનેક રનો અપ રહ્યા છે, એની ખાત્રી કરી આપી હતી. તે પછી હમણું ગત વર્ષમાં “ગુજરાતી સાહિત્ય પરિષદ્'નું તેરમું અધિવેશન શ્રીયુત કહૈયાલાલ માણેકલાલ મુનશીના પ્રમુખપણ નીચે ભરીને પોતાની સાહિત્યિક પ્રગતિનું પણ સરવૈયું કાઢી બતાવ્યું હતું. સંસ્થાએ કરાચીમાં વસતા ગુજરાતીઓના આંગણે કેળવણીના ક્ષેત્રમાં ભાગ લેનારી અનેક સ્કૂલે-સંસ્થાઓ મૌજુદ છે. પ્રાથમિક શિક્ષણ આપનારી શાળાઓને ઉલ્લેખ કરવો, આ સ્થળે અશકય છે. કરાચીમાં, ખાસ કરીને હાઈસ્કૂલ તરીકે કામ કરતી, ગુજરાતીઓના સંરક્ષણ નીચે ચાલતી ચાર સ્કૂલો જનતાનું વધારે ધ્યાન ખેંચે છે ૧ હરિભાઈ પ્રાગજી કારિયા હાઈસ્કૂલ-એક વખતની તા. ૨-૧૦-૩૦ ના દિવસે કરાચીના પ્રસિદ્ધ શિક્ષાપ્રેમી ભાઈ એમ. બી. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦] મારી સિંધિયાત્રા દલાલના હાથે શરૂ થએલી “યુનીયન સ્કૂલ” તે અત્યારની “શ્રીમાન હરિભાઈ પ્રાગજી કારિયા હાઇસ્કૂલના નામે ઓળખાય છે. લગભગ ૫૦૦ વિદ્યાર્થીઓ આ સ્કૂલમાં અભ્યાસ કરે છે. એક કમીટી દ્વારા આ સંસ્થાનું સંચાલન થઇ રહ્યું છે. જેમાં કરાચીના પ્રસિદ્ધ નાગરિકો–રાય સાહેબ ભગવાનજી મોરારજી, ભાઈ હીરાલાલ ગણાત્રા અને શ્રીયુત એમ. બી. દલાલ વિગેરે છે. આ સંસ્થાના સંચાલકે વિદ્યાર્થીઓના માનસિક અને શારીરિક વિકાસ માટે પણ નવી નવી જનાઓ અમલમાં મૂકી રહ્યા છે, કરાચીમાં જ નહિ, પરંતુ સમસ્ત ગુજરાતી આલમમાં ‘કિંગ ઓફ ફિઝિકલ કલચર તરીકે પ્રસિદ્ધ ભાઈ ભૂપતરાય દવેની હમણાં આ સંસ્થામાં નિયુક્તિ એટલા માટે કરવામાં આવી છે કે ભારતવર્ષની પ્રાચીન પ્રાણાયામ અને આસન વિવાદ્વારા બાળકોનાં શરીરે સંગઠિત અને તંદુરસ્ત બનાવવામાં આવે. આવી જ રીતે એક સારા સંગિતકારની નિયુક્તિ કરી સંગીત કલાસ પણ ખેલવામાં આવ્યો છે. હમણાં આ સંસ્થાના પ્રીન્સીપાલ તરીકે પ્રસિદ્ધ સાક્ષર ગૌરીશંકર અંજારિયાની નિમણુંક કરવામાં આવી છે, એટલે અત્યારની સ્થિતિ કરતાં પણ આ સંસ્થા વધારે પ્રગતિશીલ બનશે, એમ સૌ આશા રાખી રહ્યા છે. ૨ ગુજરાત વિદ્યાલય-ઈ. સ. ૧૯૨૬ની સાલમાં શ્રીયુત ચંદ્રશંકર બુચ, ધીરજલાલ વ્યાસ અને શ્રી ગૌરીશંકર અંજારિયા વિગેરે કેટલાક સાક્ષાના પ્રયતનથી “ગુજરાતી એજ્યુકેશન સોસાયટી' નામની કઈ સંસ્થા સ્થાપન થયેલી, તેના હાથ નીચે “કરાચી મીડલ સ્કૂલ” નામની કઈ સ્કૂલ ચાલતી. ૧૯૩૦માં આ નાનકડી સ્કૂલે “હાઈ સ્કૂલ'નું રૂપ પકડયું. કરાચીના પ્રસિદ્ધ ગુજરાતી નાગરિકે શેઠ મણિલાલ મોહનલાલ અને શેઠ મનુભાઈ ડુંગરસી જોશી આ બે ઉદાર ગૃહસ્થોએ કરેલી વીસ વીસ હજારની સખાવતનું પરિણામ છે કે આ સ્કૂલ પોતાનું Page #220 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતીઓનું સ્થાન [ ૧૭૧ " 9 એક આલીશાન મકાન ધરાવે છે. આ વિદ્યાલયતી સાથે જ છેકરીઓ માટેની મહિલા વિદ્યાલય પણ ચાલે છે. વિદ્યાલયમાં લગભગ ૭૫૦ જેટલા વિદ્યાર્થી ઓ અભ્યાસ કરે છે; જ્યારે મહિલા વિદ્યાલય 'માં લગભગ ૨૦૦-૨૫૦ જેટલી બાળાએ અભ્યાસ કરે છે. · < " આવી એક સુ ંદર સંસ્થા હમણાં જ થાડા વખત ઉપર સત્તાની સાઠમારીના ચકડાળે ચઢી હતી. સ`ચાલકો અને શિક્ષાના સંધણુમાં આટલી વિશાળ સસ્થા જમીનદાસ્ત થવા ખેઠી હતી. આ વખતે કરાયીનો સમજુ વ, સંસ્થાની હયાતી સંબંધી જેટલા વિચાર કરતા હતા, તેના કરતાં યે વધારે આજના શિક્ષણુમાં આગળ વધીને પાતાને ‘ સબકુછ ’ સમજનારા કેટલાક સાક્ષરાની-કેળવણીકારાની સંસ્કૃતિ ઉપર વધારે વિચાર કરતા હતા. ગયા વર્ષોંમાં ગુજરાતી સાહિત્ય પરિષદ્'ના તેરમા અધિવેશન પ્રસંગે કરાચીના જે કેટલાક • સાક્ષા ' એ પેાતાની ‘સાક્ષરતા’નો પરિચય કરાવ્યેા હતા, એનોજ પડધા આ વિદ્યાલય ઉપરના પ્રકાપ હતા, એમ માલાતું. ‘વળી જે સાક્ષરા કે શિક્ષા બાળકાનાં જીવનો ઘડવાની જવાબદારી લઇ બેઠા હૈાય, અથવા જેઓ પેાતાની કવિતાએ કે લેખા દ્વારા જનતાને મેધ આપતા હાય, તેવા સાક્ષરા કે શિક્ષકા પૈકીના કોઇ કોઇ દ્વારા સાધારણુ મનુષ્યેાચિત વ્યવહારાથી અનુચિત પ્રવ્રુત્તિઓ થતી જોવાય ત્યારે તેા ‘જ્ઞહિલા-ગ્નિ શ્થિતા' જેવું જ લાગે. અને સામાન્ય વર્ગને ભારે જ ખેદ થાય. ’ એમ પણ સામાન્ય વર્ગોમાં સ્પષ્ટ એલાતું. અસ્તુ. આખરે ડાહ્યાઓના ડહાપણું કામ કર્યું " અને દૂધ દૂધમાં અને પાણી પાણીમાં મળી ગયાં. ૩ શારદા મન્દિરકરાચીના ભાઇ મનસુખલાલ હાર્દિક લાગણીથી તારીખ ૯ મી એપ્રીલ ૧૯૨૧ ના સરસ્વતી મંદિર' એ નામની સંસ્થા કઇ પણ સ્થાન " જોબનપુત્રાની દિવસે “ ભારત સાધન વિના Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ] મારી સિંધયાત્રા સ્થપાયું. તે પછી આ સંસ્થા ધીરે ધીરે આગળ વધતાં, ઇ. સ. ૧૯૩૮ની સાલમાં આ સંસ્થાની વ્યવસ્થાપક સભાએ બાળાઓને પણ “માધ્યમિક કેળવણું આપવાનો પ્રયાસ આદર્યો. આજે આ સંસ્થા પણ પિતાનું સ્વતંત્ર સ્થાન ધરાવે છે. ભાઈ મનસુખલાલ જોબનપુત્રા આ સંસ્થાના “આમ” તરીકે બધું સંચાલન કરી રહ્યા છે. કરાચીના નાગરિક ભાઈ જમશેદ મહેતા અને શેઠ હરિદાસ લાલજી, તેમજ શેઠ ભગવાનલાલ રણછોડદાસ વિગેરે કેટલીક ઉદાર વ્યકિતઓ આ સંસ્થાનું પોષણ કરી રહી છે. - “શારદા મંદિરનું મકાન આપણું જુના આશ્રમોની ઝાંખી કરાવે છે. ત્યાંનું વાતાવરણ હર વખતે શાંત દેખાય છે. વ્યાયામ, સંગીત અને એવા કેટલાક લાભદાયક વિષયોની નવી નવી યોજનાઓ આ સંસ્થામાં અમલમાં મૂકાય છે. બાહ્ય સ્વરૂપે સંસ્થાની આ પ્રવૃત્તિ રાષ્ટ્રીય ભાવનાવાળી દેખાય છે. આંતર દૃષ્ટિએ પરિણામ તો સરકારી સ્કૂલના પરિણામ જેવું જ સ્પષ્ટ છે. આ સંસ્થાના શુભેચ્છકો ગમે તેવા ભાગે પણ આ સંસ્થા “રાષ્ટ્રીય વિદ્યાપીઠ' બને, અને સહશિક્ષણ ની પદ્ધતિ બંધ થાય, એ બે વસ્તુઓ ચાલી રહ્યા છે. આમ થાય તો દેશનું સદ્દભાગ્ય ! ૪ મહાવીર વિદ્યાલય-કરાચીની ઉપરની સંસ્થાઓની સાથે મહાવીર વિદ્યાલય” નું નામ પણ મૂકી શકાય છે. સં. ૧૯૩૩ના એપ્રીલની ૧૩મી તારીખે આ સંસ્થાનો જન્મ થયો છે. અંગ્રેજી પાંચમા ધોરણ સુધી બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય આ સંસ્થા કરી રહી છે. નાતજાતના કંઇપણ ભેદ વિના કોઈપણ ગુજરાતી બાળકને કેળવણી આપવી, એ આ સંસ્થાનો ઉદ્દેશ છે. સાંભળવા પ્રમાણે આ વર્ષથી છ-સાતમું ધારણ પણ દાખલ કરવાના છે. સંસ્થાના પ્રીન્સીપાલ મેતીચંદ શાહ Page #222 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતીઓનું સ્થાન [ ૧૩ સુશીલ, વિનયી અને અનુભવી છે, અને સંસ્થાનું વધુ સદ્ભાગ્ય છે કે તે શ્રીયુત નર્મદાશંકર ભટ્ટ સાહેબ જેવા કેળવણું ખાતાના માજી ઇન્સ્પેકટર જેવા વયેવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને અનુભવવૃદ્ધ મહાનુભાવની સેવાને લાભ મેળવે છે. સંસ્થા જલ્દી હાઈસ્કુલ બને, એમ સૌ કોઈ ઇચ્છી રહ્યું છે. એમાં જનસંઘની પણ શોભા છે. કરાચીના મ્યુ. કોર્પોરેટર ભાઈ ખીમચંદ એમ. શાહ, અને મણીલાલ લહેરાભાઈ મહેતા, આ વિદ્યાલ થના પ્રધાન સંચાલકે છે. આ બન્ને ગૃહસ્થ જનસંધમાં આગેવાન છે. એક સ્થાનકવાસી સંઘના પ્રમુખ છે, તો બીજા મૂર્તિપૂજક સંઘના માનદ મંત્રી છે. ધાર્મિક શ્રદ્ધાવાળા અને સુસંસ્કારી છે. તેઓ જે થોડો પ્રયત્ન વધારે કરે તે તેમની લાગવગથી આ સંસ્થા કરાચીના જનસંઘને આંગણે એક સુંદર, ભવ્ય સંસ્થા બની શકે. અન્ય સંસ્થાઓ - ઉપરની સંસ્થાઓ ઉપરાન્ત કરાચીના આંગણે ગુજરાતીઓ તરફથી ચાલતી બીજી અનેક સંસ્થાઓ છે. અહિંના ગુજરાતી બાળમંદિર અને “બાળવિહાર' જેવી જેમ બાળકના જીવન ઘડનારી સંસ્થાને શાભાવી રહ્યા છે, તેવી રીતે ગુજરાતી કલબ”, “ગુજરાતી જીમખાના અને વ્યાયામ શાળાઓ દ્વારા શારીરિક અને માનસિક વિકાસ પણ સાધી રહ્યા છે. વળી અહિંના “ બેંક” અને “હાઉસીંગ સોસાયટી દ્વારા મધ્યમ વર્ગની આર્થિક સ્થિતિને પહોંચી વળવા પણ પ્રયત્ન કરી રહ્યા છે. તેમ ગુજરાતી મહિલા સમાજ” અને “ગુજરાતી ભગિની સમાજ' જેવી સંસ્થાઓ દ્વારા ગુજરાતી બહેને, સ્ત્રી સમાજની અપૂર્ણતાએ અને સંકટ દૂર કરવા પણ કોશિશ કરી રહી છે. મહિલા સમાજનું કાર્ય, બહેન માણેકબહેન લાલચંદ પાનાચંદ, રંભાબહેન ગણાત્રા, સમજુબહેન Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ] મારી સિંધયાત્રા છોટાલાલ ખેતશી અને ગંગાબહેન–આ બહેનેની લાગણું પ્રેમ અને સતત પરિશ્રમથી ચાલી રહ્યું છે. આ બહેને વયોવૃદ્ધા, અનુભવી અને કાને સહન કરવામાં ખડતલ અને શ્રીમન્ત હાઈ બહેનના હિતના પ્રશ્નમાં આગળ આવે છે. “ભગિની સમાજની સંચાલિકા બહેને પણ, બહેનમાં ભાષાજ્ઞાનના પ્રચારનું તેમજ સ્ત્રીઓને ઉપયોગી સીવણ ગૂંથણ આદિ પ્રવૃત્તિ કરી રહી છે. હિંદુસ્તાનની પાંજરાપેળામાં પિતાનું પ્રધાન સ્થાન ધરાવનાર તેમજ લાખે ને આશીર્વાદ મેળવનાર કરાચીની “પાંજરાપોળ ” એ પણ શ્રીમાન ડુંગરશી મહારાજ અને એમના જેવા બીજા દયાળુ શ્રીમન્ત ગુજરાતીઓના સતત પ્રયત્નને આભારી છે. એ કહ્યા વિના કેમ ચાલે ? વર્તમાન પત્રો - “સિંધ સેવક અને સિંધ સમાચાર' જેવા દિવસમાં બે વાર નિકળતાં પ, હિતેચ્છુ જેવું પચ્ચીસ વર્ષનું જનું દૈનિક પત્ર, “હિંદુસમાજ” જેવું દૈનિક પત્ર, “અમન ચમન’ અને ‘જવાલા” જેવાં અઠવાડિક પત્ર આ બધાં ગુજરાતીઓની અસ્મિતાનાં પારદર્શક યંત્ર કરાચીમાં વસતા ગુજરાતીઓ જ ચલાવી રહ્યા છે. અને હમણાં હમણાં ડેઇલી મીરર” નામનું દૈનિક અંગ્રેજી પત્ર–એ પણ ગુજરાતીનાજ ભેજાનું પરિણામ છે. “કેલેજનું મેગેજીન” એમાં ચે જે ગુજરાતી વિભાગ ન હોય તો તે કૃપણ શેઠની લક્ષ્મી જેવું જ શોભે. મુસલમાની પ્રવૃત્તિ. છે આ તે બધી હિંદુઓનો સમ્પત્તિ. વોરા અને બીજા જેવી મુસલભાન ગુજરાતી કામમાં પણ અનેક ધનાઢયે, અનેક વિચારો હેવા ઉપરાંત અનેક સંસ્થાઓ પણ ચાલી રહી છે. બહુજ જુના વિચારના Page #224 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતીઓનું સ્થાન [૧૫ ગણાતા મુસલમાન બિરાદરમાં ભાઈ હાતીમ અલવી જેવા અનેક સુધારકે, શિક્ષિત અને કાર્યકર્તાઓ છે કે જેઓ કે મોટી જાહેર સભાએમાં અને મ્યુનિસીપાલીટી આદિ સ્થાનેમાં ગાજે છે, ત્યારે ગુજરાતનાં નૂર' તરીકે જોઈને કોઈ પણ ગુજરાતીની વેંત વેંત છાતી ફૂલ્યા વિના નથી રહેતી. પારસીઓની પ્રવૃત્તિ અને આ ઉપરાન્ત, હિંદુસ્તાનમાં બિલકુલ નહાની, પરંતુ પિતાની શ્રીમંતાઈમાં અને દાનવીરતામાં મશહૂર થએલી પારસી કેમનો ફાળો પણ કરાચીમાં ક્યાં છે છે? કરાચીની સમસ્ત ગુજરાતી જનતાના શિરછત્રરૂપ ભાઈ જમશેદ મહેતા જેવા એક આદર્શ પુરુષ એજ કામમાં હસ્તી ધરાવી રહ્યા છે. પારસી વીરબાઈજી હાઈસ્કૂલ” “મામાં ગર્લ્સ હાઇસ્કૂલ” અને એવી અનેક કેળવણીની સંસ્થાઓ એ કેમના ભૂષણ સમાન ચાલી રહી છે. પારસી રાજકીય સભા' “યંગમેન રાષ્ટ્રીયન એસોસીએશન અને એવી અનેક જાહેર પ્રવૃત્તિમાં અગ્રગણ્ય ભાગ લેનારી સંસ્થાઓ પણ એ કામમાં વિદ્યમાન છે. આ ઉપરાંત ડો. ધાલા, ભાઈ નરીમાન ગાળવાળા, ભાઈ પેશાતન વાણિયા, ભાઈ રૂસ્તમ દસ્તુરજી અને પી. દસ્તુર જેવા બાહેશ લેખકે, વિદ્વાન, ઈત્તિહાસ અને સર્વ ધર્મવાળાઓ સાથે ઉદારતાપૂર્વક ભળનારા મહાનુભાવો પિતાની કેમને અને કરાચીને શાભાવી રહ્યા છે. અને પારસી હોવા છતાં બધીયે કેમેની સેવા કરી રહેલું અને બહાળો ફેલાવો પામેલું “પારસી સંસાર” નામનું અર્ધ સાપ્તાહિક પત્ર એ પણ એ કેમનું ગુજરાતી તરીકેનું ગૌરવ જાહેર કરે છે. આવી રીતે ભાટીયા, લેહાણ, જૈન અને બીજી બીજી કેમેવાર તપાસવા જઈએ, તો એ બધી યે કામોમાં અનેક સામાજિક અને ધાર્મિક Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ] - મારી સિંધયાત્રા સંસ્થાઓ ચાલી રહી છે કે જે બધાને ઉલ્લેખ આ સ્થાને બિલકુલ અશકય છે. પ્રભુતત્વ પ્ર. મંડળ હા, ગુજરાતી તરીકેનું અભિમાન રાખનાર, બધી કામમાં એક્ય અને પ્રેમભાવ ઉત્પન્ન કરાવવા માટે પ્રયત્ન કરનાર અને જાહેર જીવનમાં જ પોતાની જીંદગી અપ ચૂકેલ શ્રીયુત જમીયત આચાર્ય અને ભાઈ નરીમાન ગોળવાળાના નેતૃત્વ નીચે ચાલતુ “પ્રભુત્વ પ્રચારક મંડળ પણ ભૂલી શકાય તેમ નથી. આ મંડળ ઉદાર ભાવે, સર્વ ધર્મોની વચમાં પ્રેમવૃદ્ધિ ઉત્પન્ન કરવાના અને દરેક ધર્મવાળાઓને બહુ જ નજીકમાં લાવવાના બની શકતા દરેક પ્રયત્ન કરે છે. ગુજરાતીઓની ઉદારતા - કરાચીના ગુજરાતીઓનું સ્થાન ન કેવળ એક પિતાના દાયરા પૂરતું જ મર્યાદિત છે. આજે ભારતના કેઈ પણ ખૂણામાં ધરતીકંપ થાય કે દુકાળ પડે, જલપ્રલય થાય કે ગોળીબાર થાય, સત્યાગ્રહ થાય કે હિઝરત થાય ગમે તે પ્રસંગે કરાચીના ગુજરાતીઓ તન-મન-ધનથી મદદ કરી, એક ગુજરાતી તરીકેનું પોતાનું મસ્તક ઉંચું રાખે છે. કરાચીમાં થતા ફાળાઓમાંથી જે ગુજરાતીઓનો ફાળો બાદ કરવામાં આવે, તો ભાગ્યે જ કોઈ પણ ફાળામાં જીવન જેવી વસ્તુ જોઈ શકાય. રાજકીય પ્રવૃત્તિ ન કેવળ ગુજરાતીઓએ સામાજિક, ધાર્મિક કે વ્યાપારિક પ્રવૃત્તિમાંજ પિતાનું સ્થાન રાખ્યું છે. રાજકીય પ્રવૃત્તિમાં પણ ગુજરાતીઓનું સ્થાન નીચે તો નથી જ. સિંધની ધારાસભામાં ભાઈ જમશેદ મહેતા, Page #226 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતીઓનું સ્થાન [૧૭૭ ભાઈ સીધવા, ડે. પોપટલાલ અને શ્રીયુત નારાયણદાસની ગર્જના ન હોય તે ધારાસભા ફીક્કી જ લાગે. મ્યુનિસીપાલીટીના લગભગ ૫૬ મેમ્બરમાં ૨૦ જેટલા ગુજરાતી મેમ્બરે, અને તેમાં કરાચી મ્યુનિસીપાલીટીન ઘણું જુના કારપેરેટર ભાઈ હીરાલાલ ગણાત્રા, છારામભાઈ અને ખીમચંદ શાહ જેવા હિંદુઓ, અને ભાઈ હાતીમ અલવી જેવા માજી અને શ્રી સીધવા જેવા ચાલુ વર્ષના મેયરો-એ ગુજરાતીની વિભૂતિનાં રત્ન મ્યુનિસીપાલીટીને શોભાવી રહ્યાં છે. કોંગ્રેસની પ્રવૃત્તિમાં જૂઓ તે ડે. પુરૂષોત્તમદાસ ત્રિપાઠી જે મુઠ્ઠીભર હાડકાંને માળે, કેંગ્રેસ કમીટીના સેક્રેટરી તરીકેની મોટી જોખમદારી ખેડનાર પણ ગુજરાતી જ છે. એટલું જ શા માટે? કેંગ્રેસ કમીટીના પ્રમુખ ભાઈ સિધવા અને ટ્રેઝરર શેઠ હરિદાસ લાલજી એઓ પણ ક્યાં ગુજરાતી નથી? ગુજરાતનગર કરાચીના હિંદુ ગુજરાતીઓનું ગુજરાતનગર ” એ પણ ગુજરાતી પ્રજા માટે અભિમાન લેવડાવનારી વસ્તુ છે. આ ગુજરાતનગર તેજ સ્થાને વસાવ્યું છે કે જ્યાં કેંગ્રેસનું અધિવેશન થયું હતું. મહાત્મા ગાંધીજીના નિવાસ સ્થાને એક સ્તૂપ બનાવીને ગુજરાતીઓએ એ સ્મૃતિ તાજી બનાવી છે. શેઠ હેમરાજભાઈ અત્યારે આ સંસાયટીના પ્રમુખ છે તે, અને શેઠ જસરાજભાઈ અને બીજા કેટલાક મહાનુભાવો આ ગુજરાતનગરની શોભાસ્વરૂપ છે. શિવમંદિર, વ્યાખ્યાનોલ, ટેનીસકોટ, સ્કૂલ વિગેરેથી ગુજરાતનગર ઘણુંજ રળીયામણું લાગે છે. આમ સિંધની દરેક પ્રવૃત્તિમાં, ખાસ કરીને કરાચીની પ્રવૃત્તિમાં ગુજરાતી નરનારીઓને માટે ફાળે છે અને કવિ ન્હાનાલાલના શબ્દોમાં કહિએ તેઃ ગુજરાતીઓએ મહાગુજરાતને વસાવ્યું, ગુજરાતણોએ મહાગુજરાતને શણગાર્યું છે.” Page #227 -------------------------------------------------------------------------- ________________ – ૧૭ – વિશિષ્ટ વ્યક્તિઓ. remem * * * * ***** ** *** ** * *** ****** ************ સંસારના પ્રત્યેક માનવમાં કંઈક ને કંઇક તો વિશિષ્ટતા રહેલી હોય જ છે. મનુષ્ય સ્વભાવજ એવો છે કે દરેક માણસ કમમાં કમ એવા ગુણથી યુક્ત હોય છે કે, જે ગુણ બીજામાં એાછા દેખાય અથવા ન દેખાય. હજારે દુ થી ભરેલા માણસમાં પણ કંઈક તો ગુણ હેયજ છે. કેઈમાં વિદ્વત્તા હોય છે, તો કેાઈમાં સદાચરણ હેાય છે; કેાઈના મુખમાં મીઠાશ હોય છે, તો કોઈમાં કાર્યક્રશળતા હોય છે: કોઈમાં સેવાભાવ હોય છે, તે કેાઈમાં ધાર્મિકવૃત્તિ હાય છે, કોઈમાં પ્રામાણિકતા વિશેષ દેખાય છે, તો કઈમાં એજસ્વિતા હોય છે કે ઈ સંસારમાં રહેવા છતાં વૈરાગી-ઉદાસીન હોય છે, તે કઈ સત્યવાદી હોય છે; કેઈમાં વસ્તૃત્વને ગુણ હોય છે, તો કોઈ લેખક હોય છે, કોઈ કવિ હોય છે, તો કોઈ ગ્રન્થકાર હોય છે, કેઈ અર્થશાસ્ત્રી હોય છે, તે કે વિજ્ઞાની હોય છે; કેજીમાં સંગીતકળાની સ્વાભાવિકતા હોય છે, તો કોઈ * * ********** * ***** * ** ** * Page #228 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ વ્યકિતઓ [ ૧૭૮ નૃત્યકાર હોય છે; કોઈનું ભેજું ગણિતમાં આરપાર ઉતરી જાય છે, તે કેઈ આકાશના તારાઓને આંગળીના વેઢા ઉપર રમાડે છે; કેઈ અભિનય કળામાં કુશળ છે, તે કોઈ જાદુના ઝપાટા લગાવે છે. આમ માનવસમૂહમાં જુદી જુદી શક્તિઓ અને જુદા જુદા ગુણેને ધારણ કરનારી વ્યક્તિઓ આપણું આંખો હામે આવીને ઉભી રહે છે. અશકયતા . કરાચી, પહેલાં કહેવામાં આવ્યું છે તેમ, ત્રણથી સાડાત્રણ લાખની વસ્તીવાળું શહેર છે. જે માણસ વધારે મનુષ્યોના પ્રસંગમાં આવે છે, એને અનેક પ્રકારની વિશિષ્ટતાવાળી વ્યક્તિઓનો સમાગમ થાય છે. અમારા જેવા સાધુઓ, કે જેની પાસે સુખી કે દુઃખી, ત્યાગી કે ભેગી, રેગી, કે શેકી, ગરીબ કે તવંગર, વિદ્વાન કે મૂર્ખ—સૌને આવવાની છુટ હેય છે અને જે જેન કે અજૈન, પારસી કે યહુદી, હિંદુ કે મુસલમાનસૌની વચમાં જવામાં જરાયે સંકોચ ન રાખતા હેય, બલકે પોતાને ધર્મ સમજતા હોય, એવાની દૃષ્ટિ સન્મુખ ત્રણ લાખ માણસોની વસ્તીમાંથી ઉપર બતાવ્યા તેમાં કોઈ ને કઈ ગુણ ધરાવનાર કેટલી વિશિષ્ટ વ્યક્તિઓ આવી હશે, એનું અનુમાન વાચકે સ્વયં કરી શકે છે. આટલી બધી વિશિષ્ટ વ્યક્તિઓ, કે જેની સંખ્યાજ ન કહી શકાય, અને જેના ભેદ પાડવા યે મુશ્કેલ થઈ પડે, તે બધાને પરિચય અહિં કરાવો એ કેટલું કઠીન કાર્ય છે, એ પણ સહેજે સમજી શકાય તેમ છે. એટલું જ નહિ પરન્તુ, ઘણા મિત્રોને-ઘણુ ગુણવાનેને અન્યાય કરનારું પણ થઈ પડે, એ ભય હે જે ઉત્પન્ન થાય તેવું છે. તેમ છતાં પણ મારા અત્યંત નિકટના પરિચયમાં આવેલા અને જેના માટે મારા મન ઉપર વધારે અસર થઈ હોય, એવાઓના સંબંધમાં પણ સર્વથા મૌન રહેવાથી, જેમ મારી આ કૃતિમાં અપૂર્ણતા રહે, તેમજ મારા હાર્દિક ભાવને છુપાવવા જેવું પણ મેં કર્યું છે, એવું મને હંમેશા ડંખ્યા કરે; અને તેટલાજ માટે Page #229 -------------------------------------------------------------------------- ________________ મારી સિધયાત્રા ઉપર કથા તેવા ગુણેાવાળી જે અનેક વ્યક્તિ મારી નજર સામે આવેલી છે અને જેમના ગુણેા માટે મને માન ઉત્પન્ન થયું છે, તે બધા પ્રત્યેનું માન મારા હૃદયમાં કાયમ રાખીને, એવાઓમાંના થાડાક ટ્રેક પરિચય આપવા હુ* ઉચિત સમજું છું. ડૉ. ધાલા ૧૮૦ ] પારસીઓના આ વડા ધર્મગુરુ ન કેવળ પારસીઓમાં પ્રસિદ્ધ હૈં, ન કેવળ કરાચીમાંજ પ્રસિદ્ધ છે, પરંતુ સમસ્ત ક્રામામાં અને સમસ્ત દેશામાં લગભગ તેઓ પ્રસિદ્ધ છે. તેમની વિદ્વત્તા અદ્ભૂત છે. પારસી ધર્મગુરૂઓ, કે જેઓ ‘દસ્તુર’ કહેવાય છે, તેઓમાં પણ પેાતાના ધર્મ શાસ્ત્રાના મુખપાક સિવાય, અર્થાંનુ જ્ઞાન ધરાવનારા બહુ ઓછા મહાનુભાવા લેવામાં આવે છે. ડેા. વાલા પેાતાના ધર્મગ્રન્થાના એક ઊંડા અભ્યાસી છે. તે, ન કેવળ પારસી ધર્માંનું, પરન્તુ એક તત્ત્વજ્ઞાનીમાં જોઇએ, તે પ્રમાણેનુ અધા ધર્માંનું વિશાળજ્ઞાન ધરાવે છે. તેમનાં પુસ્તકા, યુરેાપ અને અમેરિકા આદર પૂર્ણાંક પ્રગટ કરે છે. અને માનની ષ્ટિથી તેનેા અભ્યાસ કરે છે. પારસી કોમનું તેમના પ્રત્યે ઉંચુ માન છે. પારસીએમાં ઘણા સુધારાઓને અવકાશ છે. ડા. ધાલા પારસીઓના હિતની વસ્તુઓ વખતે વખત ભાષણા અને પૂસ્તકા દ્વારા જાહેર કરે છે. તેઓ એમ. એ, પીએય, ડી, છે. ‘શમ્મ-ઉલ-ઉલેમા’ છે, અને, લિટ્ ડી” ની ઉંચી ડીગ્રી ધરાવે છે. એક ક્રામના ધ`ગુરૂ હેવા સાથે આટલા વિદ્વાન અને પ્રસિદ્ધ પુરુષની કરાચીમાં હયાતી, એ કરાચીની શાભા છે. તેમનું પૂરું નામ છેઃ દસ્તુર ડાકટર માણેકજી ન. ધાલા. જમશેદ મહેતા • પાતળું શરીર, લાંભા કાટ, સાદું... પાટલુન, માથે સાદી ટાપી, શુદ્ધ સ્વદેશી વેબ, જરા લાંબી આકૃતિ, વ્હેરા ઉપર શાંતતા, આંખેામાં Page #230 -------------------------------------------------------------------------- ________________ મારી સિંધયાત્રા પારસીના વડા ધર્મગુરુ ડૉ. દસ્તુર ધાલા, પીએચ ડી. Page #231 -------------------------------------------------------------------------- ________________ : સિંધના નામદાર ગવન૨ ? હીઝ એકસેલેન્સી સર હેન્સેલેટ ગ્રેહામ કે, સી. એસ. આઈ. કે. સી. આઈ, ઈ. શ્રી. જમશેદ મહેતા. Page #232 -------------------------------------------------------------------------- ________________ આ વિશિષ્ટ વ્યકિતઓ [ ૧૮૧ અમી અને ગંભીરતાવાળી કઈ વ્યક્તિ કે સભાના એક ખુણામાં ચુપચાપ બેઠેલી જએ, તો સમજો કે તે કરાચીને સાચો નાગરિક દુખિયાને બેલી જમશેદ મહેતા છે. અથવા થીયોસોફીકલ સોસાયટીમાં ઉપર પ્રમાણેની આકૃતિવાળ, જરા પણ હાથના કે મેઢાના હાવભાવ વિના સીધી અને સાદી ભાષામાં અતિશયોક્તિ કે આડંબર વિનાની ભાષામાં “આત્મિક તત્વ સમજાવતે કઈ તત્ત્વજ્ઞાનોને બોલતો જૂઓ તો સમજી લેજો કે તે જમશેદ મહેતા છે.. જમશેદ મહેતા કેટલા લોકપ્રિય છે ? એઓ લેકાના દુ:ખમાં કેટલો ભાગ લે છે? એમને આખો યે સમય જગતની સેવામાં કેવી રીતે પસાર થાય છે? એ બધું જેવું હોય તે, એમની રાજનિશી” તપાસ. મિનીટની ફુરસદ નહિ. સવારમાં ઉઠી, પ્રાર્થના કરી, હાઈ ધોઈ બહાર નિકળે સાત વાગે, ત્યારથી રાત્રે સુવે ત્યાંસુધી કેવળ સેવા, સેવા અને સેવા જ. લાખોની સંપત્તિ લોકોની સેવામાં સમર્પિત કરી આજે તો જમશેદ જાણે ફકીર થઈ ગયા છે, એમ કહી શકાય. રેગી દવા લેવા તો તેમની પાસે જાય. કેઈ ગરીબ વિધવા પેટપેષણનું સાધન કે અનાજ કાપડની માગણું કરવા તે તેમની પાસે જાય. કોઈ પણ જાતિમાં મતભેદ પડયો હોય તે વગર પૂછ્યું લવાદ જમશેદ નિમાય. દુષ્કાળ કે ધરતીકંપ વખતે પૈસો ભેગો કરવો હોય તે જમશેદની આગેવાની વિના કંઇ ન થાય. સંસ્થા માં પૈસો ખુટયો હોય અને સંસ્થાને ચલાવવામાં સાંસા પડી રહ્યા હોય તે સંસ્થાના સંચાલકે વિચાર કરશેઃ “ચાલે, ભાઈ જમશેદ પાસે.” કઈ બેકારને નોકરી જોઇતી હોય, પછી તે જમશેદને ઓળખતા હોય કે ન હેય, સવારના સાત વાગે જમશેદના દરવાજા ખડખડાવશે. આજે તે કરાચીમાં સુખના પ્રસંગમાં કે દુઃખના પ્રસંગોમાં જમશેદ અને જમશેદ જ છે. કોઈ પણ ધર્મનું, કોઈ પણ સમાજનું, કોઈ પણ ક્ષેત્રનું કંઇપણ કામ હોય, તે ચાલે જમશેદ પાસે. પારસીઓના જમશેદ આજે આખી કરાચીના જમશેદ થઈ પડયા છે. જમશેદના શરીરની પાછળ જ્યારે Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ] જન્મે ત્યારે મધમાખીએ ગણુગણાટ કરતી કરતી જ હાય, એમાંની કાઇ કાઇ પેાતાના ડંખ જમશેદના શરીરમાં મારતી હાય, ત્યારે પણ જમશેદ અપૂર્વ ધૈર્ય સાથે તેની સામે ઉભા જ ડાય. મગજનું સમતાલપણું ગમે તેવા વિકટ પ્રસ`ગેામાં પણ નહિ ગુમાવવાનું ય તેા જમશેદને જ વ છે. અવિવાહિત સ્થિતિમાં પેાતાના જીવનને એક આદર્શ જીવન અનાજુ છે. પારસી હાવા છતાં કટ્ટર ક્લાહારી તરીકે પેાતાનુ જીવન વ્યતીત કરી રહ્યા છે. પારસીએના માંસ, મચ્છી અને ઇંડાંના ખારાક તરફ એમણે ઘણી વખત જેહાદ ઉઠાવી છે. અનીતિ અને અપ્રામાણિકતાથી તે સે। ક્રાસ દૂર રહે છે. એમના જીવનના અનેક પ્રસંગે આ વાતની સાક્ષી પૂરે છે. વગર પૂછયે કરાચીની કાઇ પણ સંસ્થામાં જમશેદનું નામ પ્રમુખ તરીકે આપી દેવામાં તે સંસ્થાવાળાએ પેાતાનું ગૌરવ સમજે છે. જમશેદ ખોટા આડ ંબરના કટ્ટર વિરેાધી છે. કામ કઇ ન થાય અને ખાલી પાટીયાં લટકાવી રાખવાં, એવી સંસ્થાએ પ્રત્યે જમશેદને ધૃણા છે. ઘેાડું પણ વ્યવહારુ કાર્ય થતું હાય તા, એવા કાર્યોને તન-મન-ધનથી અપનાવવા જમશેદ તૈયાર રહે છે. અને એમના કિમતી સમયની હ્રાણુ એવી સસ્થાઆને આપવા તૈયાર રહે છે. એમનુ પવિત્ર જીવન કાઇને પણ આકર્ષે છે. મારી સિધયાત્રા બાર બાર વર્ષ સુધી લાગટ કરાચી મ્યુનિસીપાલીટીના પ્રમુખ પદે રહી એમણે કરાચીને બનાવ્યું, શાભાળ્યું ને મદૂર કર્યુ છે. સાચ્ચા સેવાભાવી અને નિરાંડબરી જમશેદને, આજની રાજખટપટાથી ભરપૂર એવી ધારાસભાએ વિગેરે સંસ્થાઓમાં રહેવું કેમ પાલવતુ હશે ? એવી શંકા એમના સાચા શુભેચ્છાને થયા કરે છે. એવી સંસ્થાએથી સ્વતંત્ર રહે, તેા જમશેદ આથી યે વધુ સેવા દુનિયાની કરી શકે, એવુ ઘણાએનું માનવુ છે. ૧ આ પુસ્તાની પહેલી આવૃત્તિ બહાર પડયા પછી તરત સાંભળવામાં આવ્યુ` કે ભાઇ જમશેદ ધારાસભામાંથી રાજીનામુ આપી છુટા થયા છે. • Page #234 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ વ્યકિતએ [ ૧૮૩ હીરાલાલ ગણાત્રા પગથી માથા સુધી શુદ્ધ સફેદ ખાદીના કપડામાં હંમેશા સજજ રહેતા ભાઈ ગણાત્રા કરાચીની કોઈપણ પ્રવૃત્તિમાં ભાગ લીધા વિના નથી રહેતા. ગર્ભશ્રીમત હોવા સાથે વકતૃત્વકળા તેમને વરી છે. ભાઈ ગણાત્રાને મીઠે માર ભાગ્યે જ કોઈએ નહિં ઝીલ્યો હોય. નિઃસ્વાર્થવૃત્તિથી મીઠો મીઠે માર મારતાં એમને સુંદર આવડે છે. કેઈ પણ ધર્મની કોઈ પણ પ્રવૃત્તિમાં ભાઈ ગણાત્રાને સાથ તો હોય જ. લેવા જનાર જોઈએ. ઘણું વર્ષોથી મ્યુનિસીપાલીટીના મેમ્બર તરીકે તેમણે કરાચીની ઘણું સેવા કરી છે. વર્તમાન જમાનાનું શિક્ષણ અને વર્તમાન જમાનાના લોકેના સહવાસમાં રાત-દિવસ રહેવા છતાં, એમના ધાર્મિક સંસ્કારે કોઇને પણ આશ્ચર્ય પમાડ્યા વિના નથી રહેતા. કરાચીમાં કોઈ પણ સંપ્રદાયને, કોઈ પણ સાધુ આવે, તેનું આદરસન્માન કરવાને ભાઈ ગણાત્રા તૈયાર જ હોય. તેઓ પોતે જ નહિ, તેમનું આખું યે કુટુંબ ભક્તિભાવમાં તલ્લીન રહે. જાતે લેહાણું હોવા છતાં, સાંપ્રદાયિકતાને દુરાગ્રહ અથવા “મરજાદી' પણું તેમને સ્પસ્યું નથી. ધર્મને શ્રદ્ધાળુ છે, પણ ધર્માધ નથી. તેમની કામ માટે તેમણે જે જે કર્યું અને કરી રહ્યા છે, એ માટે એમની કામ તે ખરેખર જ તેમની ઋણિ છે. થોડા વખત ઉપર જ તેમના પરિશ્રમથી લાખની સખાવત તેમની કામના શ્રીમોએ કરી હતી. અને તેમની જાતી દેખરેખ નીચે એ સખાવતોથી બનેલાં આલીશાન મકાનોમાં આજે અનેક ગરીબ કુટુંબો બિલકુલ થોડા ખર્ચે આરામ લઈ રહ્યાં છે, ને એ હીરાને આશીર્વાદ આપી રહ્યાં છે. સામાજિક, ધાર્મિક કે રાષ્ટ્રીય કંઇ પણ પ્રવૃત્તિ કર્યા કરવી, એ એમનું જીવન ધ્યેય છે. “શિધ્રતા' એ તો એમના જીવનમાં જાણે ઓતપ્રેત થઈ ગઈ છે. મરતાં મરતાં બોલવું કે મરતાં મરતાં ચાલવું અથવા મરતાં મરતાં કામ કરવું, એના તે એ કટ્ટર દુશ્મન લાગે છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪] મારી સિધયાત્રા અનેક સંસ્થાઓમાં તેમનું અગ્રસ્થાન છે. અને તેઓ તન-મન-ધનથી પિતાની સેવા અર્પી રહ્યા છે. આજથી દશ વર્ષ ઉપર સં. ૧૯૮૫માં કરાચીના આંગણે “શ્રી કરાચી ગુર્જર સાહિત્ય કળા મહત્સવ’ મહાકવિ નહાનાલાલના પ્રમુખ પણ નીચે ઉજવાયો હતો, એ ભાઈ હીરાલાલ ગણાત્રાના જ મુખ્ય વિચાર અને પ્રયત્નનું પરિણામ હતું, એમ આજે પણ, કઈ પણ કરાચીવાસી ગુજરાતી કહી શકે છે. આવી કરાચીની દરેક પ્રવૃત્તિમાં એમનો અગ્રભાગ હોય જ. સ્વામી બાલકૃષ્ણદાસજી, સાત્વિકવૃત્તિવાળા, શાન્ત પ્રકૃતિવાળા અને ઉદારચરિત આ સાધુ પુરુષ કબીરપંથના આચાર્ય છે. હમણાં એમના પ્રયત્નથી કરાચીમાં કબીરધર્મસ્થાનક' બન્યું છે. અને અનેક ભક્તજનો તેમાં આવીને કબીરસાહેબની વાણી સાંભળવાને લાભ ઉઠાવી રહ્યા છે. સ્વામી બાલકૃષ્ણદાસજી એક સમ્પ્રદાયના આચાર્ય, ધર્મગુરૂ અને તે પણ વિદ્વાન ધર્મગુરૂ હેવા છતાં અભિમાનની ગંધ પણ એમનામાં નથી જણાતી. આજે હિંદુઓના સાધુઓને મેટો ભાગ, ભાંગના લોટા ઉડાવવામાં, ગાંજાની ચલમેનાં દમ ફૂંકવામાં અને એક કવિના કથન પ્રમાણે : ગામ તર્યું ને ધામ તન્યું, પણ કામ તન્યાની ના; ઓકેલું આસરડે બેઠા, જે જે ટીખળ આ સંસારીને એક સલૂણી, સતેજી રહે હા; મઠધારીનું મંડળ મોટું જે જે ટીંપળ આ Page #236 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ વ્યકિતઓ જટા વધારી જોગી કહાવે, ચઢાવે ભભુત 3 - ઝી માટે કરે કડાકા, જો જો ટીખળ ભા આ. આમ અનેક રીતે પતનતાના મા` પકડવામાં મશગૂલ બની રહ્યો છે, તેવા સમયમાં સ્વામી આાલકૃષ્ણદાસજી આખા દિવસ ધ ચર્ચા અને જ્ઞાન-ધ્યાનમાં પેાતાને સમય વ્યતીત કરી, ખીજા હિંદુ સાધુઓને આદરૂપ બની રહ્યા છે. [ ૧૮૫ તેઓ ધણુંજ ઘેાડુ ખેલે છે. જે ખેલે છે તે મધુર અને સત્ય ખાલે છે. દર સે।મવારે મૌન રાખે છે. સાદામાં સાદા ખારાક અને સાદામાં સાદું' જીવન તેઓ ગાળી રહ્યા છે. એટલા વિદ્વાન્ અને સ ંત હાવા છતાં, એટલા બધા નમ્ર અને વિવેકી છે ફ્રેગમે તેવાને પણ તેમના પ્રત્યે સદ્ભાવ થયા વિના ન રહે. જો કે તેઓ સાધુ છે, અને કબીરપથના ધર્મપ્રચારની તેમના ઉપર જવાબદારી છે, એટલે તે કરાચીમાં સ્થાયી રૂપે નથી રહેતા; છતાં જેટલે સમય કરાચીમાં વિરાજે છે, તેટલા સમય કરાચીની જનતાને સારે લાભ આપે છે. હવે તેા કરાચીમાં • કશ્મીર ધમ સ્થાનક બન્યું છે, એટલે કરાચીની જનતાને આ વિદ્વાન, સધમ પ્રત્યે ઉદારભાવ રાખનાર સ્વામીજીના જ્ઞાનનો લાભ વધારે મળશે, એવી આશા રાખી શકાય. અદ્દલ ખરાસ ૨૪મી. અકટામ્બર ૧૯૩૭ ના દિવસ હતા. દિવસમાં ત્રણ સ્થળે જાહેર વ્યાખ્યાના અને બાકીના સમયમાં જુદા જુદા લાકા સાથે ધર્મચર્ચા કરીને થાક્યા પામ્યા . રાતે દસ-સાડા દસે સંચાર કરવાની Page #237 -------------------------------------------------------------------------- ________________ સારી સિધયાત્રા • ( સુવાની ) તૈયારી કરતા હતા. એટલામાં એક ગૃહસ્થે ખબર આપ્યા – • એક પારસી ગૃહસ્થે આપની પાસે સમય માગે છે. તેમના ટેલીફોન છે. મે” પૂછ્યું: • અત્યારે ? ના, જ્યારે સમય આપે। ત્યારે. મે ખીજા દિવસે ચાર વાગ્યાના સમય આપ્યા. 4 • " • ૧૮૬ ] ખીજા દિવસે ખરાબર ચાર વાગે એક પારસી ગૃહસ્થ મારી પાસે આવ્યા ને નમસ્કાર કરી બેઠા. તેમના ચહેરા શૂનસાન હતેા. નીચી આંખેા કરી બેઠા હતા. ન મેલે ન ચાલે. ઘેાડીવારે જોઉં છુ તેા તેમની આંખેામાંથી ૮૫૪ ટપક કરતાં મેાતી ટપકવા લાગ્યાં. મેં એમને કહ્યું: ‘ ભાઇ શું છે ? આપ ફ્રેમ આટલા ગભરાયેલા છે ? ’તે શાના જવાબ કે ? હું જોઇ શકયા કે તેમનું હૃદય વલાવાઇ રહ્યું હતું. એમને હૃદયમાં વ્યથા થતી હાય, એમ મને લાગ્યું. એ કાઈ મહા પશ્ચાત્તાપ કરતા હાય, એવુ દેખાયું. મેં એમના હાથ પકડી પાસે બેસાડયા. એમની પીઠ ઉપર હાથ ફેરવ્યા. શાંત થવા તે એમનુ દિલ ખેાલવા મેં એમને સૂચન કર્યું. મને લાગ્યું કે એમને આત્મા ખૂબ ઉંડાણમાં ઉતરી ગયા છે. બહુ વારે એમણે પેાતાનું હ્રદય ખાલી કરી લીધા પછી, માથું ઊંચું કર્યું, મારી હામે જોયું. તે પછી તેમણે મને કહ્યું: “ કાલે ખાલદીના હૈાલમાં આપતુ વ્યાખ્યાન થતું હતું, ત્યારે એક અદના શ્રોતા તરીકે હું આવ્યે! હતા. આપના ઉપદેશની જે અસર મારા ઉપર થઇ છે, એજ કારણુથી મે આપની પાસે આવવાના વિચાર કર્યાં. રાતે ટેલીફેશનથી આપના સમય માગ્યા. હવે આપ મારી કથા સાંભળેા. 99 એમ કહી એમણે પેાતાના દાદાથી લઈને, અત્યાર સુધીના એમના જીવનની એકે એક ઘટનાનું વર્ણન કર્યુ. એએ જેમ જેમ આગળ વધતા જતા હતા, તેમ તેમ હુ* તે દિગ્મૂઢ થતા જતા હતા. એક તરફથી એમની આત્મકથા ' ચાલતી હતી; ખીજી તરફથી મારા હૃદયમાં Page #238 -------------------------------------------------------------------------- ________________ મારી સિંધયાત્રા શ્રી. એકલ ન. ખાસ અને તેમનું કુટુંબ, Page #239 -------------------------------------------------------------------------- ________________ રાજરત્ન શેઠશ્રી નાનજીભાઈ કાલીદાસ મહેતા, એમ. બી. ઇ. સુપ્રસિદ્ધ શાહસોદાગર શેઠશ્રી નાનજીભાઇ કાલીદાસ મહેતાએ ‘ સિ’ધયાત્રા ની પહેલી આવૃત્તિ વાંચી બીજી આવૃત્તિ સત્વર મહાર પાડવાની વ્યવસ્થામાં પ્રેમથી આર્થિક સહાય કરી અમને આભારી કર્યો છે. રાજરત્ન શ્રી. નાનજીભાઇ એક મહાન ગુજરાતી તરીકે ગુજરાતની પરમ સેવા બજાવી રહ્યા છે એ જોઇ અમે રાજી થઇએ છીએ. For Private & Personal Use Oપ્રકાશકે. Page #240 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ વ્યકિતઓ [ ૧૮૭ અનેક પ્રકારનું મંથન થતું જતું હતું. હું તો ઘોર વિચારસાગરમાં ડૂબી રહ્યો હતો. “આ પારસી ગૃહસ્થ, હું એક જન સાધુ. મારે તેમને પરિચય નહિ. તેઓ મને શું કહી રહ્યા છે? આ બધી યે હકીકત કહેવાને એમણે મને “પાત્ર સમજી લીધો છે” એક છોકરો પિતાના પિતાની આગળ ન કહી શકે, એક શિષ્ય પોતાના ગુરુને પણ કહેતા સંકેયાય, જ્યારે એક પારસી ગૃહસ્થ ગંભીરતા પૂર્વક જે જે બાબો કહી રહ્યા હતા, એમાં નહેતો સંકેચ કે હે ભય. હદયની નિખાલસતા ખી દેખાઈ આવતી હતી. લગભગ બે કલાક સુધી પોતાના જીવનનું સંપૂર્ણ કથન કર્યા પછી તેમણે કહ્યું – “મહારાજ, ઇન્સાન જ્યાં સુધી એગ્ય પુરુષની આગળ પિતાના દિલની સાફ વાત કરતો નથી, ત્યાંસુધી ગમે તેવા અમૃતમય ઉપદેશનું એક બિંદુ માત્ર પણ એના હૃદયમાં ટકતું નથી. અને એ જ કારણ છે કે આજે આટલા આટલા ધર્મગુરુઓ ઉપદેશો આપે છે, પરંતુ પાપોથી મલીન, કપટથી ભરેલા, નાપાક હૃદયમાં એની કંઈજ અસર થતી નથી.” નિખાલસ હદયથી, નિર્ભયતા પૂર્વક, આત્મશુદ્ધિને અર્થે જીવનની પ્રત્યેક ઘટના પ્રકટ કરનાર મારી હજારો માઈલની અને હિંદુસ્તાનના લગભગ અનેક દેશોની મુસાફરીમાં જે કંઈ મહાનુભાવ મળ્યો હોય તે તે આ એકજ. અને તે ભાઈ એદલ નસરવાનજી ખાસ અને તેટલાજ માટે કરાચીની સાડાત્રણ લાખ માણસની વસ્તીમાં આ કોઈ પ્રસિદ્ધ પુરુષ, કાર્યકર્તા, ભાષણે ઝાડનાર કે લાખો રૂપિયાની સખાવત કરી નામચીન થયેલ ગૃહસ્થ નહિ હોવા છતાં, હું એમને કરાચીની વિશિષ્ટ વ્યક્તિઓમાં ઉંચુ સ્થાન આપું છું. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ] મારી સિધિયાત્રા સંસારમાં દાનવીર યે ઘણું છે, ને વક્તાઓ યે ઘણું છે. અને સૌ કોઈ છે, પણ અભાવ છે સાચ્ચા નિખાલસ હદયવાળાને, અભાવ છે નિ:સ્વાર્થ પૂર્વક બીજાની સેવા કરનારાઓને. ભાઈ ખરાસમાં મેં આ ગુણે જોયા છે, પ્રત્યક્ષ જોયા છે, અનુભવ્યા છે, અને તેથી “બહુરત્ના વસુંધરા ' કહેવાય છે, તે ખોટું નથી, એની ખાતરી થાય છે. પારસી હોવા છતાં, લગભગ દશ વર્ષથી તેમને જીવનપલટ થશે છે. માંસ-મચ્છી-ઈડા અને દારૂ બધું યે છેડયું છે. અમારા પરિચયમાં આવ્યા પછી તેમનાં પત્ની અને તેમનાં બહેન પણ તે આહારથી મુકત થયાં છે. આજે આખું યે કુટુંબ બિલકુલ સાદાઈ અને નિર્દોષ આહાર પાણથી પિતાની જીવનયાત્રા ચલાવી રહ્યાં છે જ્યાં લગભગ આખી યે સમાજ માંસાહારી હેય, એની વચમાં નિર્દોષ ખાન-પાનથી રહેવામાં આ કુટુંબને કેટલી અડચણે આવતી હશે, એ સમજી શકાય તેમ છે. પરતુ, ખરાસ સમજે છે, ને માને છે કે “સંસારમાં કઈ પણ વસ્તુ અશક્ય નથી. પ્રયત્ન કરતાં કરતાં સે પ્રાપ્ત થઈ શકે છે, આત્મ વિશ્વાસ જોઈએ.' ભાઈ ખરાસ અને તેમનાં પત્ની પીલુબહેન એક આદર્શ ગૃહસ્થ જીવન જીવી રહ્યાં છે. પોતાના ધર્મમાં સંપૂર્ણ શ્રદ્ધાળુ છે અને ગુણનાં પૂજારી છે. જ્યાં જ્યાં ગુણ દેખે છે ત્યાં મૂકે છે. “ઉપદેશ જીવનમાં ઉતારવા માટે હેય છે, ખાલી સાંભળવા માટે નથી હતો? એ એમને સિધાંત છે. કોઈપણ દુઃખી જીવને જે પિતાથી બની શકતી સહાયતા કરવા તેઓ તૈયાર રહે છે. તેમની ઉંચી ભાવના અને પવિત્ર જીવનની અસર તેમનાં બહેન બચુબહેન અને તેમનાં બાળકે ઉપર પણ પડી રહી છે. જ્યારથી અમારે પરિચય થયો છે, ત્યારથી ભાઈ ખરાસ અને તેમનાં પત્ની બહેન પીલુબહેન અમારી–સાધુઓની નિસ્વાર્થતા Page #242 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ વ્યકિતઓ ' [ ૧૮૯ પૂર્વક તન, મન, ધનથી જે સેવા કરી રહ્યાં છે, એ ગમે તેવા ભક્તોને પણ મુગ્ધ કર્યા વિના નથી રહેતી. કેટલી ઊંચી ખાનદાની ! એમ. બી. દલાલ કરાચીની તમામ નાની મોટી ઓફીસો, પેઢીઓ અને બેંકોમાં કરાચીના આ શિક્ષાપ્રેમી ભાઈને ત્યાં શિક્ષણ મેળવેલા યુવકોમાં કોઈને કોઈ જરુર મળવાને. ગુજરાતી, સિંધી, પંજાબી, મરાઠી તમામ કામના યુવકે તેમને ત્યાંની કોલેજમાં કેળવાયેલા છે. એ જ કારણ છે કે આ આખી પચરંગી પ્રજામાં આ ભાઈનું નામ માનસહ ઉચ્ચારાય છે. નવી નવી સંસ્થાઓ સ્થાપવામાં તેઓ આખા કરાચીમાં અજોડ છે. ગુજરાતી કોઓપરેટીવ બેંક અને સિંધ ન્યૂસપેપર્સ લી. ના તેઓ જક છે. “શારદા મંદિર ને શરૂઆતમાં પાણું પાઈ ઉછેરનાર, પ્રથમથી જ પિતાની કોલેજનું મકાન મફત વાપરવા આપી અપનાવનાર તેઓ છે. કરાચીની “મીશન સ્કૂલમાં ઉઠેલા ઝગડાને અંગે હિંદુ બાળકે અને શિક્ષકે રડી પડતાં, તેમને માટે તદ્દન નવીન “યુનીયન હાઈસ્કૂલ ” પિતે જાતે તેનું ખર્ચ વગેરેનું જોખમ ઉઠાવી સ્થાપી. કામ ચલાઉ પિતાની કોલેજમાં તેને શરુ કરી દઈ પાછળથી દા જુદા મકાનોમાં તેને લઈ જવામાં આવી. આ સંસ્થા સ્થાપી, એટલું જ નહિ પણ તેમાં પ્રિન્સીપલ તરીકે રહી આ “હાઈસ્કૂલ” ને આગળ ધપાવી, આ સ્કૂલ આજે કરાચીમાં અગત્યનું સ્થાન ભોગવે છે. આ શાળા, એજ આજે શેઠ હરિભાઈ પ્રાગજી કારીઆ સ્કૂલના નામે પ્રસિદ્ધ છે. - તેઓ અંગ્રેજી કેળવણીથી વિભૂષિત થએલા છે; છતાં બીજાઓની જેમ તેના પ્રવાહમાં તણાયેલા નથી. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ] મારી સિંધયાત્રા ગમે તેવા ઓળખીતા કે અજાણ્યાને પણ મદદ કરવામાં, કઈ સંસ્થા કે સભાના સંચાલકોને સહકાર આપવામાં, ફંડ ફાળામાં સહાય કરવામાં તેમજ ગુજરાતી પ્રજાની ઉન્નતિના કોઇપણ કાર્યમાં તેઓ રસપૂર્વક ભાગ લે છે. ઘણીએ જાણીતી સંસ્થાના તેઓ પ્રમુખ છે. આ જમાનામાં જેને ધાંધલીઆ કહેવામાં આવે છે, તેવા તે નથી. એટલે કે તેઓ ફક્ત કામ કરી જાણે છે: ફરજ બજાવી જાણે છે અને છતાં એ બધાથી પાછા અલિપ્ત રહી જાણે છે, એ એમના જીવનની ખૂબી છે. તેઓ સ્ત્રીકેળવણી ને બાળકેળવણીના હેટા હિમાયતી અને પ્રચારક છે. બાળકને માટે કેટલાં ય પુસ્તકે તેમણે લખ્યાં છે. વર્તમાનપત્રની દુનિયામાં કરાચીના તમામ પત્રોમાં તેઓ અવાર-નવાર સમાજ, ઉદ્યોગ, હુન્નર અને વિજ્ઞાન ઉપર લેખો દ્વારા જનસમાજને કેળવે છે. આમ અનેકવિધ પ્રવૃત્તિના તેઓ પ્રવર્તક છે. જ્યારે લોકોને સ્વદેશીમંત્ર ભણાવવાની જરૂર પડતી હતી, તેવા સમયમાં ઇ. સ. ૧૯૨૩માં તેમણે ખૂદ કરાચીમાં “સ્વદેશી પ્રદર્શન પિતાના બળે ખેલ્યું હતું. અને તે બાબતમાં સ્વદેશદ્વારમાં પિતે અમુક ખોટ ખાઈને પણ સેવા આપી હતી. તેઓ હિસાબીખાતામાં એકાઉન્ટન્ટ તરીકે, એડિટર તરીકે પ્રસિદ્ધ છે. ઘણી યે સંસ્થાઓમાં તેમણે મફત કાર્ય કરી સંસ્થાઓને હજારોની મદદ કરેલી છે. કહેવાય છે કે તેઓ કાયદાની ઝીંણામાં ઝીણી ગુંચ બોળી કાઢી શકે છે. તેમને શાંત સ્વભાવ, હમેશા પ્રસન્ન વદન, ગંભીર ચહેરે, ઉંચુ કદ, ભવ્ય કપાળ અને મીઠી વાણુ કાઇપણ મળનારનું ધ્યાન ખેંચ્યા વિના નથી રહેતો. Page #244 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ વ્યકિતઓ [ ૧૯ અન્ય વ્યકિતઓ હું આ પ્રકરણના પ્રારંભમાં કહી ગયો છું તેમ, ભિન્ન ભિન્ન વિશિષ્ટતાએ રાખનારી અનેક વ્યક્તિઓ કરાચીમાં હશે–છે, તેમાં મારા ઘણા પરિચયમાં આવનારી વ્યકિતઓ પણ કંઈ ઓછી નથી. તેઓમાંની ખાસ ખાસ વ્યકિતઓ આ પણ છે સનાતન ધર્મનું કટ્ટર અભિમાન રાખનાર અને કરાચીની દરેક પ્રવૃત્તિમાં ભાગ લેનાર, શ્રીમત અને વૃદ્ધ છતાં સારી વકતૃત્વ શકિત ધરાવનાર પરમશ્રદ્ધાળ, સાધુભક્ત સિધિ ગૃહસ્થ શેઠ કામલજી ચેલારામ; એક વખતના કરાચીના મેયર, ગંભીર વિચારક અને સાધુ સંતોના ભકત શ્રીયુત દુર્ગાદાસ એડવાની; “નવચેતન” “શારદા” અને એવા અનેક પત્રોમાં દેશના આર્થિક પ્રશ્નોને સ્પષ્ટ રીતે છણુનાર, ઉંચી કેટીના લેખ. લખનાર સરસ્વતી અને લક્ષ્મી બન્નેને સાથે વસાવનાર ડુંગરસી ધરમસી સંપટ; સિંધ જેવા મુલકમાં જન્મવા છતાં સંસ્કૃતનું અસાધારણ જ્ઞાન ધરાવનાર દાર્શનિક વિદ્વાન પં. ધર્મદેવ જેટલી, પ્રભુતવને પ્રચાર કરવા માટે અને સર્વધર્મને સમન્વય કરવા માટે રાત-દિવસ પ્રયત્ન સેવી રહેલ, ઉદાર વિચારના અને અનેક ગ્રન્થોના લેખક શ્રીયુત જમીયતરામ આચાર્ય; સ્ત્રીશિક્ષા માટે સારો પ્રેમ ધરાવનાર અને શિક્ષા માટે તેમજ બીજા કાર્યોમાં હજારો રૂપિયાની સખાવત કરનાર શ્રીમાન શેઠ મનુભાઈ જોશી; વ્યાપારી લાઈનમાં ગમે તેવા આંટીઘૂંટીવાળા કેરડા ઉકેલનાર અને પોતાની બહેશી, પ્રભાવકતા અને તટસ્થતાથી યુવાને અને વૃદ્ધામાં માનીતા શેઠ છોટાલાલ ખેતશી; જાતે મુસલમાન હોવા છતાં વિચારમાં ઉદાર અને સ્વભાવમાં મળતાવડા કરાચીના માજી મેયર ભાઈ હાતીમ અલવી; કોઈપણ જાહેર પ્રવૃત્તિમાં તન-મન–ધનથી પોતાને સાથ આપવા તૈયાર રહેનાર શેઠ હરિદાસ લાલજી; કેગ્રેસ પ્રવૃત્તિમાં પિતાના સમયને Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨] મારી સિંધયાત્રા અને શકિતને ભોગ આપનાર કેંગ્રેસ કમીટીના સેક્રેટરી ડો. ત્રીપાઠી: મ્યુનિસીપાલીટીના કેળવણી ખાતામાં ડાયરેક્ટરને હાદો ભોગવતા, સિંધના ઇતિહાસ ભૂગોળના રચયિતા શિક્ષાપ્રેમી શ્રી. લાગૂ સાહેબ, પારસીઓનાં અનેક પરોપકારી ફડેના સેક્રેટરી તરીકે સેવા કરતા, દરેક ધર્મના વિદ્વાનોને મળવામાં ઉત્સુક શ્રીયુત ભાઈ પિશોતન વાણિયા; શિક્ષક તરીકેનું કામ કરી રહેલા હોવા છતાં પોતાના બચતા સમયમાં જુદા જુદા ધર્મની જુદી જુદી પ્રવૃતિઓમાં રસ લેતા અને સાહિત્ય પ્રવૃત્તિમાં મશગૂલ રહેનાર તેમજ “પ્રભુતત્ત્વ પ્રચારક મંડળ ના આમા સમા ભાઈ નરીમાન ગાળવાળા; વાવૃદ્ધ હોવા છતાં પારસી સંસાર” જેવા અર્ધસાપ્તાહિક પત્રકારો પારસીઓ અને આમ જનતામાં નવચેતન રેડનાર “પારસી સંસાર' ના એડીટર શ્રીયુત ફીરોજશાહ દસ્તુર સાહેબ, “ સિંધસેવક' ના અધિપતિ ભાઈ ભદ્રશંકર ભદ; “હિતેચ્છુ ” ના અધિપતિ સિદ્ધહસ્ત લેખક શ્રી હરિલાલ ઠાકર, શારદા મંદિર ' ના આત્મા–સમાન શ્રી મનસુખલાલ જોબનપુત્રા; શોર્ટહેન્ડ નહિ જાણવા છતાં, ગમે તેવાં વ્યાખ્યાનને અક્ષરે અક્ષર રિપોર્ટ લેવામાં સિદ્ધહસ્ત લેખક અને “પારસી સંસાર'ના સબ એડીટર ભાઈ ઠાકરશી મેઘજી કોઠારી; ગુપ્તદાનેશ્વરી તરીકે પ્રસિદ્ધિ પામેલા શાન્તિપ્રિય શેઠ ભગવાનલાલ રણછોડદાસ; અધી રાત્રે પણ બારણું ખખડાવતાં ગમે તેવા ગરીબને ત્યાં પણ પહોંચી જવામાં અને ફીના કે દવાના પૈસાની જરા પણ દરકાર કર્યા સિવાય ગમે તેવાની સેવા કરવા માટે તૈયાર રહેનાર, અને જીવદયા પ્રચારની ધગશ ધરાવનાર ડૉ. ન્યાલચંદ રામજી દોશી; ગમે તેવા પરોપકારી કાર્યમાં જરા પણ આનકાની સિવાય દિલની ખુશીથીજ દાન કરનાર, સાધુભક્ત શેઠ લાધાભાઈ (વિરમ લધાવાળા); આસન અને પ્રાણાયામની શાસ્ત્રીય પદ્ધતિથી જુદી જુદી કસરતો વડે અસાધ્ય રોગ મટાડવાની અસાધારણ કુશળતા ધરાવનાર અને “કિંગ ઓફ ફિઝિકલ કલચર” તરીકે Page #246 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ વ્યકિતઓ [ ૨૯૩ પ્રસિદ્ધ ભાઈ ભૂપતરાય મો. દવે; આખા હિંદુસ્તાનમાં “ટેનીસ ચેમ્પીયન' તરીકે પ્રસિદ્ધ અને સેંકડો કપ તથા ઈનામો મેળવનાર બહેન મિહરૂબહેન દુબાસ; આર્યસમાજમાં ખૂબ પ્રસિધ્ધ અને ઉદારરિત પં. લેકનાથ; દેશ અને જીવદયાની સેવામાં સારો ભોગ આપનાર છે. તારાચંદજી ગજરા વિગેરે એવી એવી સંખ્યાબંધ વિભૂતિઓ કરાચીન આંગણે છે કે જેઓની કાર્યદક્ષતાથી, જેઓની સેવાથી, જેઓની ઉદારતાથી અને જેઓની હયાતિથી કરાચી શોભી રહ્યું છે, અને જેમના વિશિષ્ટ ગુણે માટે કોઈને પણ ભાન ઉત્પન્ન થયા વિના નથી રહેતું. આવા મહાનુભાવોમાં ડૉ. વિશ્વનાથ પાટીલ (દાદા); આંખની અસાધારણ કુશળતા ધરાવનાર ડૉ. અંકલેશ્વરિયા; આયુર્વેદના અસાધારણ વિદ્વાન વિદ્યરાજ નવલશંકરભાઈ અને મ્યુનિસીપાલીટી તેમજ ધારાસભાના મેમ્બર ર્ડો. પોપટલાલ; હેમીઓપેથીક ડે. થારાની; વાહ અને થશનામી વૈદ્યરાજ સુખરમાદાસ વિગેરેને પણ સમાવેશ થાય છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ -- ૧૮ : જૈનેનું સ્થાન * * * * * * * * * * * હિંદુસ્તાનના મુખ્ય મુખ્ય શહેરની અપેક્ષાએ જેમ કરાચીનું ઉંચુ સ્થાન છે, તેમ હિંદુસ્તાનના મુખ્ય મુખ્ય જૈનસંઘમાં કરાચીન જૈનસંઘનું પણ એક સ્થાન ગણી શકાય. બીજા શહેરોની માફક અહિં પણ જુદા જુદા પ્રાન્ત અને દેશોમાંથી આવી વસેલા જેનેની લગભગ ૩૫૦૦ માણસોની વસ્તી છે; જેમાં ગુજરાતી, કાઠિયાવાડી, કચ્છી અને મારવાડી-એમ દેશોના નામે ઓળખાતા ચાર વર્ગોનો સમાવેશ થાય છે. ** ** *** * ** * છે. એ વાત એક પ્રકરણમાં કહેવામાં આવી છે કે કરાચીમાં ગુજરાતીઓનું આગમન લગભગ સવાસો વર્ષથી થએલું છે. ત્યારે જેને ક્યારે આવ્યા, એ પણ જાણવું જરૂરી છે. જેને કયારે આવ્યા? આમ તે “જૈનદષ્ટિએ જુનું સિંધ” એ પ્રકરણમાં સિંધમાં પહેલાં હજારોની સંખ્યામાં Page #248 -------------------------------------------------------------------------- ________________ જૈનોનું સ્થાન [૧૯૫ જેની વસ્તી હતી, સેંકડો મંદિરો હતાં અને જૈનધર્મની પૂરી જાહોજલાલી હતી, એ વાત બતાવવામાં આવી છે. કહેવાય છે કે એક વખતે નગરઠઠ્ઠામાં પણ જનોની બહુ મોટી વસ્તી હતી. અત્યારે ત્યાં એક પણ ઘર જનનું નથી; પણ “ભાવડાને વાસ” નામને મહોલ્લો છે, કે જે "ભાવડા ' જૈનો' જ કહેવામાં આવતા હતા. અત્યારે પણ પંજાબમાં જૈનેને “ભાવડા” જ કહે છે. હાલમાં જૈનોની વસ્તી છે, તે લગભગ ત્રણસો વર્ષથી જેસલમેર, પાલી વિગેરેથી આવી વસેલા છે. ઉમરકેટમાં પણ જેને હતા. અત્યારે ત્યાં દસ બાર ધર છે. અમારે ઉદ્દેશ અહિં કરાચી સંબંધી છે. કરાચીમાં જેનો કયારે આવ્યા? એ જાણવું જરૂરનું છે. બહુ તપાસની અંતે માલૂમ પડે છે કે જૈનોનું આગમન કરાચીમાં જ્યારથી અંગ્રેજે આખ્યા ત્યારથી થયું છે. કહેવાય છે કે પાટણના શેઠ લીલાચંદ ચાવાળા સૌથી પહેલાં અંગ્રેજોની સાથે આવ્યા હતા. આ સમય છે લગભગ ઈ. સ. ૧૮૪૦ ને. (વિ. સં. ૧૮૯૬) જેને આજે સો વર્ષ થાય છે. તે પછી ઇ. સ. ૧૮૫૧ એટલે વિ. સં. ૧૯૦૭ની લગભગમાં ખેતાવાળા કરછી ભાઈઓ અને સાયલાથી કાળા ગલા, બાવા અમરચંદ, શેઠ પાનાચંદ માવજી, અમદાવાદના શેઠ જમનાદાસ મુલતાની અને ઉવારસદના શેઠ ઉમેદચંદ મોતીચંદ વિગેરે આવ્યા. આજ અરસામાં મારવાડને પાલી ગામથી શેઠ નવલમલજી ગુમાનમલજી વિગેરે મારવાડીએની પણ આવક શરુ થઈ. આવી જ રીતે સ્થાનકવાસી શેઠ ડમર નીમછ, ત્રિકમ કાળુ અને કચ્છીઓમાં પ્રાગજી પાનાચંદ વિગેરે પણ આવેલા. કહેવાય છે કે આ બધા કુશળ સાહસિક વ્યાપારીઓ હતા. ખામાં અમદાવાદના શેઠ પ્રેમાભાઇ હેમાભાઈનું નામ પણ ઉમેરાય છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ] મારી સિધયાત્રા એમ પણ કહેવાય છે કે અમદાવાદના આ નગરશેઠને હજારા વાર જમીનના પ્લોટ કરાચીની ભૂમિમાં હસ્તી ધરાવે છે અને તેને મેળવવા માટે તેમના તરફથી પ્રયત્ન થઇ રહ્યો છે. ઉપરના ગૃહસ્થા પૈકી ખેતાવાળા કચ્છીભાષએના કુટુબમાં શ્રીયુત ખુશાલભાઇ વસ્તાય' અને તેમના ભાઇ શેઠે ગાંગજીભાઇ તેજપાળ વિગેરે અત્યારે મૌજૂદ છે. કાળા ગલાના કુટુંબમાં શેઠ ખેતસીભાઇ, શેઠ ભૂદરજીભાઇ, ભાઇ ચતુર્ભુ જ અને ભાઇ શાંતિલાલ મૌજુદ છે. માવા અમરચંદમાં ક્રાઇ હયાત છે કે નહિં તે જણાયું નથી. શેઠ પાનાચંદ માવજીમાં શેઠ ખીમચંદ જે. પાનાચંદ છે. મારવાડી ગૃહસ્થામાં શેઠ નવમલજીના કુટુંબમાં ભગવાનદાસના પુત્ર શેઠ હુાકમચંદજી હાલ હાલામાં રહે છે. શેઠ ડમર નીમજીના કુટુંબમાં શિવલાલભાઈ હયાત છે, અને ત્રિકમ કાળુના કુટુંબમાં ધનજીભાઇના પુત્ર ભાઇ માણેકલાલ છે. પાંજરાપાળ. કહેવાય છે કે ગુજરાતી લેાકા પહેલાં સાજર બજારમાં રહેતા. શેઠ કાળા ગલાવાળા અને મારવાડી લેાકા સદરમાં રહેતા; જ્યારે કચ્છી ભાએ રણછેડલાઇનમાં રહેતા. એક હકિકત એ પણ મળે છે કે અંદરઊંડ ઉપર હાઇસ્કુલ હામે, સદરમાં રહેતા શેઠ માવા અમરચંદ, શેઠ કાળા ગલા અને શેઠ જમનાદાસના સ્તુત્ય પ્રયાસથી પાંજરાપાળ સ્થાપન થઇ હતી. આ પાંજરાપેાળના નિર્વાહ માત્ર સાજર બજાર અને સદરમાં રહેતા વ્યાપારીઓ દ્વારા થતા હતા. કેટલાંક વર્ષો પછી શેઠ કાળા ગલાએ આ પાંજરાપાળ શેઠ આકરણુ ખેંગાર, શેઠ માણેકચંદ પીતામ્બર અને શેઠ રામદાસ મેારારજીને સુપ્રત કરી. આ વખતે પાંજરાપેાળ સારી પ્રગતિમાં આવી હતી Page #250 -------------------------------------------------------------------------- ________________ જેનેનું સ્થાન [૧૭ આવી જ રીતે “લ્યારી કવાટરમાં નદીવાળી પાંજરાપોળ સ્થાપવામાં પણ વૈષ્ણવોની સાથે જેનોનો મુખ્ય હાથ હતો. આ હક્તિ પ્રમાણે તો કરાચીની પ્રસિદ્ધ પાંજરાપોળની સ્થાપનાનું શ્રેયઃ તે વખતના જેના જ ફાળે જાય છે. જનને વધુ ફાળો બીજી કેટલીક હકિકત મેળવતાં એમ પણ જણાય છે કે કરાચીની પાંજરાપોળજ નહિ, પરંતુ કરાચીની અત્યારની પ્રગતિમાં જુના વખતના જેનોને ફાળે ખાસ કરીને નોંધવા લાયક છે. અત્યારનું ભીમપરું કે જે સિંધમદ્રેસા પાસે લેરેન્સ રેડ ઉપર આવેલું છે, તે વસાવનાર પણ એક જૈન ગૃહસ્થ ભીમસિંહ માલસી હતા, કે જેઓ ઊનના મોટા વ્યાપારી હતા. આવી જ રીતે કરાચીની ભવ્ય ઇમારતો ઈમ્પીરીયલ બેંક, લૈઇડસ બેંક, રાલી બ્રધર્સ, ચેમ્બર્સ ઓફ કોમર્સ વિગેરે બિલ્ડીંગે કોન્ટ્રાકટથી બાંધનાર પણ જૈનગૃહસ્થ શેઠ કાળા ગયા હતા. આમ એક અથવા બીજી રીતે કરાચીની અત્યારની પ્રગતિમાં જૈનેને માટે ફાળે છે-હાથ છે, એમ જુના વખતના જેનેના કથનથી અને બીજા કેટલાકૅના કથનથી માલૂમ મંદિર-ઉપાશ્રય તે વખતના ગૃહસ્થો પૈકી શેઠ લીલાચંદ ચાવાળા, શેઠ ઉમેદમલજી, ન્યાલચંદભાઈ, આસ્કરણ ખેંગાર, પદમાજી વેલાજી, મોકમચંદ વલ્લભદાસ અને નવલમલજી ગુમાનમલજી વિગેરે ગૃહસ્થાએ મળીને સોજર બજારમાં એક મકાન લઈ ઈ. સ. ૧૮૫૫માં (વિ. સં. ૧૯૧૧) ધાતુની મૂર્તિ રાખીને ઘરદેરાસર કર્યું. તે ધાતુની મૂર્તિ ચોરાઇ ગયા પછી હાલાથી ચાર Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮] મારી સિંધયાત્રા પાષાણુની મૂર્તિઓ લાવીને વિરાજમાન કરી. તે પછી કંઇક વસ્તી વધતાં એટલે સં. ૧૯૪૫માં રણછોડલાઈનમાં જમીન લઈને મંદિરને પાયો નાખે. મંદિરનું કામ પૂરું થયા પછી પણ કેટલાંક કારણેથી સાત-આઠ વર્ષ સુધી પ્રતિષ્ઠા ન થઈ શકી. તે વખતે તેને વહિવટ શેઠ આસ્કરણ ખેંગાર અને ગુજરાતી પેઢીઓ દ્વારા થતો હતો. વિ.સં. ૧૯૫૮માં તે મૂર્તિએને સેજર બજારમાંથી નવા મંદિરમાં લાવી પણ દાખલ રાખી અને સં. ૧૯૬૧ના મહા સુદિ ૫ ના દિવસે આ નવા મંદિરમાં ચાર મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવી. પ્રતિષ્ઠાના ખર્ચમાં શેઠ કાળા ગલા, ભગવાનદાસજી નવલમલજી, ખેતાવાળા ને શેઠ કાનજી પોપટને મુખ્ય હિસ્સો હતો. મંદિરની બાજુમાં જ એક ન્હાને ઉપાશ્રય પણ આ વખતે કરવામાં આવ્યો. આનું સંપૂર્ણ કામ ખેલાવાળા શેઠ વસ્તાભાઇ પંચાણે સંભાળ્યું હતું. આ વખતે કરાચીમાં મૂર્તિપૂજક જૈનેનાં લગભગ બસો માણસો હતાં. મંદિરની પ્રતિષ્ઠા એવી કોઈ સારી ઘડીમાં થઈ છે કે તે પછી જનની વસ્તી દિવસે દિવસે વધતી જ રહી, પસે ટકે પણ સુખી થતા ગયા અને સંગઠન પણ થતું ગયું. મંદિરની શરૂઆતથી જ શેઠ વસ્તાભાઈ પંચાણુની આગેવાની નીચે સંઘનો વહિવટ ચાલતો હતો. સંઘના આ વહિવટમાં શેઠ કાળા ગલા અને મારવાડી ગૃહસ્થ ભગવાનદાસ પણ સાથે હતા. સંગઠન તે વખતે મૂર્તિ પૂજક સંઘમાં ગુજરાતી, કચ્છી, મારવાડી-આ ત્રણને સમાવેશ થત; એટલે કે સ્વામી–વાત્સલ્ય આદિ સંઘના જમણમાં આ ત્રણ સાથે જમતા; જ્યારે ઝાલાવાડી અને હાલાઈ ભાઈઓ, કે જેઓ Page #252 -------------------------------------------------------------------------- ________________ જેનોનું સ્થાન મંદિરમાગી હતા, તેઓ સ્વામીવાત્સલ્ય આદિમાં સ્થાનકવાસી ભાઈઓની સાથે જમતા. પોતે મંદિરમાગ એટલે જમવા સિવાયનું પૂજાપાઠપ્રતિકમણ વિગેરે બધું ગુજરાતી, કચ્છી, મારવાડીઓની સાથે કરતા. ધીરે ધીરે મંદિરમાગીઓની સંખ્યા વધતી ગઈ, રણછોડલાઈનમાં બહોળો સમુદાય થયો, એટલે ગુજરાતી, કચ્છી, મારવાડી અને કાઠિયાવાડી, કે જેમાં હાલાઈ, ઝાલાવાડી અને ઘોઘારીનો પણ સમાવેશ થાય છે, તેનું પણ સંગઠન થયું, કે જે સંગઠન અત્યાર સુધી બરાબર ચાલ્યું આવ્યું છે. પ્રાન્તાભિમાન. કરાચીની વર્તમાન જૈનેની સ્થિતિને વિચાર કરીએ તે અત્યારે કાઠિયાવાડી ભાઈઓની વસ્તી વધારે છે. તેઓની અપેક્ષાએ કચ્છી, મારવાડી અને ગુજરાતીઓની સંખ્યા ઘણી ઓછી છે. પૈસે ટકે પણ કાઠિયાવાડી ભાઈઓ સારા સુખી છે, એટલે થોડી સંખ્યા ધરાવનારા કરછી, મારવાડી અને ગુજરાતી ભાઈઓ કાઠિયાવાડી ભાઈઓની સાથે ભળીને રહે છે. આ કહેવાનો હેતુ એ છે કે કાઠિયાવાડી જેનોની જે બહોળી વસ્તી છે, તેઓ પિત પિતાને કાઠિયાવાડી તરીકે નહિ ઓળખાવતાં હાલાઈ ” અને “ઝાલાવાડી” તરીકે ઓળખાવવાનું વધારે પસંદ કરે છે. એટલે દેશથી ઓળખાવવાને બદલે “પ્રાન્ત'થી તેઓ વધારે ઓળખાવે છે, એટલું જ નહિ પરંતુ જાણે જુદી જુદી કામનાજ પોતે ન હોય એવી અસર તેઓના દિલ ઉપર થઈ ગઈ છે; એટલે કચ્છી, ગુજરાતી, અને મારવાડી ભાઈઓ કે જેઓની સંખ્યા અલ્પ છે, તેઓ પોતાની અનુકૂળતા પ્રમાણે હાલાઈ કે ઝાલાવાડીની સાથે ભળી જાય છે, બલકે બાધારી કે જેઓ કાઠિયાવાડી જ છે, તેઓની સંખ્યા પણ ઓછી હોવાના કારણે તેઓ પણ લઘુકમની માફક સૌથી ભળીને રહે છે. કહેવાની મતલબ કે કરાચીના જૈનોમાં “હાલાઈ” અને “ઝાલાવાડી ની સંખ્યા વધારે અને Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ] પૈસે ટકે સુખી એટલે તેઓની પ્રબળતા વધારે છે, એમ સ્પષ્ટ દેખાય છે. છતાં તેઓ બન્ને જુદી ક્રામ કે જુદા દેશ વાસીઓની માક હરિકાઈના અથવા વૈમનસ્યના રગથી રમાએલા રહે છે. મારી સિધયાત્રા હાલાઇ અને ઝાલાવાડી ભાઇએએ જાતીય જમણે! તેમજ મરણુ આદિ પ્રસંગેાએ સ્નાનવિધિ, વિગેરે કરવાને માટે તેમજ લગ્નાદિ પ્રસંગાને માટે પેાતાની વાડીએ ( ધમ શાળાએ ) બનાવી છે. વાડીએ બન્ને ભેગીજ હતી, છતાં વચમાં એક દિવાલ ઉભી કરીને ‘ હાલાઇ ’ અને ‘ ઝાલાવાડી ’ તરીકેની જુદાનું પ્રમાણુ પૂરું પાડ્યું છે. ગુજરાતી ખાસ ગુજરાતી ભાષ્ટની વસ્તી જેનામાં બહુ ઓછી દેખાય છે. તેમાં શેઠ ચુનીલાલ ભૂલાભાઈ મુખ્ય છે. તેઓ ધર્મપ્રેમી છે, દિલના ભદ્રિક છે. તે ઉદાર છે. તેઓ મદિરાગી છે, સંધનાં બધાં કાર્યોમાં આગેવાનીભર્યાં ભાગ લે છે, મેનેજીંગ કમીટીના પણ મેમ્બર છે ; અમારી મંડળીને સિધમાં લાવવામાં તેમની પ્રેરણા ખાસ હેાવાનું કહેવાય છે. અને તેએ ઉદયપુર, કરાચીના ડેપ્યુટેશનમાં પણ આવ્યા હતા. આ સિવાય ભાઇ રતિલાલ ચશ્માવાલા છે, તેઓના પિતા ડાહ્યાભાઇ મુલતાની બહુ પ્રસિદ્ધ અને મેટા વ્યાપારી હતા. આ વિગેરે થાડાકજ ગુજરાતી છે. પાટણવાળા સંધવી નગીનદાસ કમચંદની પેઢી પણ છે. ધાર્મિક ક્રિકા. ધાર્મિક દૃષ્ટિએ વિચારીએ તેા કરાચીમાં મુખ્ય એ સંપ્રદાય દેખાય છેઃ મદિરમાર્ગી અને સ્થાનકવાસી. મારવાડના માલેાતરા તરફથી Page #254 -------------------------------------------------------------------------- ________________ જૈતાનુ સ્થાન આવેલા કાઇ ક્રાઇ તેરાપંથી પણ દેખાય છે. સ્થાનકવાસી અને મદિરમાગી ના જે ભેદા છે, તે કાઢિયાવાડી અને કચ્છી બન્નેમાં જ છે. કેટલાક ભાવસાર ભાઇએ સ્થાનકવાસી અને કાઇ મંદિરમાગી છે, પરન્તુ તેઓ છે તે ઘણું કરીને કાઠિયાવાડીજ. આ બન્ને ફિરકાઓમાં પાતપેાતાના ઉપાશ્રયેા છે અને ધાર્મિક દિષ્ટએ જે જે ઉપયુક્ત સાધના જોઇએ, તે તે કરી લીધાં છે. સૌ પાતપેાતાનાં સ્થાનામાં ધાર્મિક ક્રિયાઓ કરે છે. ખુશી થવા જેવું એ છે કે સ્થાનકવાસી અને મંદિરમાગમાં ખીજા શહેરા કે ગામ જેવા અહિં કુસંપ કે વેર નથી, બલ્કે સંપ સારા છે. સાધુઓ હાય તા એક બીજાને ત્યાં વ્યાખ્યાન આદિમાં જવા આવવામાં, તેમજ મહાવીર જયન્તી કે એવા ધાર્મિક ઉત્સવે। સાથે મળીને કરવામાં જરા પણ સ`ક્રાચ નથી રાખતા. કેટલાક સ્થાનકવાસી ભાઇઓ બહેના તે નિયમિત મ'દિરમાં દર્શન પણ કરે છે. આર્થિક સ્થિતિ આર્થિક સ્થિતિને વિચાર કરતાં અહિંના જેતે સમય અને, સ્થાનના પ્રમાણમાં ઠીક ગણી શકાય. મંદિરમાગી કરતાં સ્થાનકવાસી સંઘમાં શ્રીમન્તા વધારે કહેવાય છે. તેમજ ઝાલાવાડી કરતાં હાલાઇ ભાઇઓમાં શ્રીમન્તા વધારે કહેવાય છે. કચ્છી ભાઇઓમાં પણ કેટલાક શ્રીમન્તા સારા છે. છતાં બહારની દુનિયા કરાચીના જેને માટે જે કલ્પના કરી શકે છે, એવી · શ્રીમન્તાઇ ? તે અહિં નથી જોવાતી. , [ ૨૦૧ કરાચીના જંતાના મેાટા ભાગ નાકરી કે મધ્યમ પ્રકારની વ્યાપારી પતિથી પેાતાનું ગુજરાન ચલાવનારા છે. દ્રવ્યની બહુલતાથી અત્યારના જમાનામાં જેમને શ્રીમન્ત' કહી શકાય એવાઓની સખ્યા ઓછી " Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ] મારી સિંધયાત્રા - - - - છે, અને તેમાં કે જેમને “ગર્ભ–શ્રીમન્ત' કહીએ અથવા જેની શ્રીમન્તાઈ જના વખતથી ચાલી આવતી હોય, એ શ્રીમન્ત તે મુશ્કેલીથી શોધ્યે જડે. ખામીઓ આજે કરાચીમાં લગભગ સાડાત્રણથી ચાર હજાર જૈનેની વસ્તી હોવા છતાં, અને દસ લાખ, બે લાખ કે એક એક લાખ જેટલી લક્ષ્મી ધરાવનારા “ લક્ષ્મીનંદન” હેવા છતાં પ્રાયઃ કોઈ પણ સામાજિક કે ધાર્મિક સ્થાયી હેટું કાર્ય કેઈ એક ગૃહસ્થ પિતાના તરફથી કર્યું હોય, એવું પ્રાયઃ જણાતું નથી. બલ્ક સમસ્ત સમાજે મળીને કર્યું હોય, એવું પણ નથી. કરાચીના જૈનમાં નથી કે સેનીટેરીયમ કે જ્યાં કઈ રોગી કુટુંબ તબીયત સુધારવા માટે રહી શકે નથી કોઈ ભોજનશાળા કે જ્યાં અકસ્માત સ્ટેશનથી ઉતરતો કોઈ જેન બે-ચાર આના આપી શુદ્ધ ભેજન મેળવી શકે નથી કોઈ જૈનધર્મશાળા કે જ્યાં રેલથી ઉતરતાં જ આ અમારી ધર્મશાળા છે” એમ સમજી પિતાને બીસ્તરે અને ટૂંક મૂકી શકે નથી કોઈ સરતા ભાડાની ચાલી કે જ્યાં પચ્ચીસ-ત્રીસ રૂપિયાના પગારમાં પોતાના પાંચ સાત માણસના કુટુંબને નભાવવા માટે આકુળવ્યાકુળ થનારો ગૃહસ્થ થોડા ખર્ચે પોતાના કુટુંબ સાથે વાસો કરી શકે; નથી કોઈ સ્વતંત્ર દવાખાનું કે જ્યાં કોઈ ગરીબ વિધવા બહેન પિતાના વહાલા એકના એક બચ્ચાની બિમારી વખતે જઈને દવા લઈ શકે; નથી કેાઇ કઓપરેટીવ હાઉસીંગ સેસાયટી અથવા ક્રેડીટ સોસાયટી કે જે દ્વારા સાધારણ સ્થિતિના જૈને રાહતપૂર્વક પિતાને નિર્વાહ ચલાવી શકે નથી કોઈ સ્વતંત્ર હાઇસ્કૂલ કે પ્રાથમિક સ્કૂલ પણ, કે જ્યાં જેને સ્વતંત્ર રીતે પોતાનાં બાળકોને વ્યાવહારિક જ્ઞાનની સાથે ધાર્મિક જ્ઞાન પણ આપી શકે. આટલા આટલા “શ્રીમન્ત” હોવા છતાં WWW.jainelibrary.org Page #256 -------------------------------------------------------------------------- ________________ જૈતાનું સ્થાન કરાચીના જૈન સમાજમાં સમાજોપયેાગી એક પણ સાધન નથી દેખાતું. કરાચીમાં વસતી લગભગ બધી યે કામેામાં થડે ઘણે અંશે પણ ઉપયુક્ત સાધનો છે. લેાહાણા, ભાટીયા અને પારસી વિગેરે કેટલીક કામે એ તા કામના હિતનાં અનેક સાધનો ઊભાં કરેલાં છે. જૈન સમાજમાં આ વસ્તુઓની બહુજ ખામી છે. એ ખામીઓ શું સૂચવે છે ? એ કહેવાની ભાગ્યેજ જરુર છે. અહિં એવા પણ લક્ષ્મીન દના છે, કે ! જેમની લક્ષ્મીનુ પાછળ શું થશે ? ' એની ચિન્તા એમના મિત્રા કરે છે, પરન્તુ ઉપરની આખતા સબન્ધી ચિન્તા કે આશ્રય કરવા જવું કંઈજ નથી. લેાકવભાવનો, મનુષ્યપ્રકૃતિનો, માનસશાસ્ત્રનો અને કપીસીનો જેમણે અભ્યાસ કર્યાં છે, એમને કંઇ પણ આશ્ચર્ય કરવા જેવું નથી લાગતું. કના સિદ્ધાન્ત પ્રમાણે અંતરાય કર્મીનો પડા ચિરાયા વિના દ્વાન દુષ્ટ શકાતું નથી. શક્તિ અગાધ હોવા છતાં ભાગાન્તરાયનો નાશ થયા વિના એ શક્તિ ભાગવાતી નથી. અને એજ કારણ છે કે આજે કરાચીનો જૈન પાછલા કેટલાક પુરુષને યાદ કરે છે કે જેમની ઉદારતા, સતત પરિશ્રમ, અને ધમાઁની સાચી લાગણીના કારણે આજે સિધ જેવા મુલકમાં આટલાં ધમનાં સ્થાનો અને કઇંક જાન્હાજલાલી દેખાય છે. આજે પણ કાઇ ક્રાઇ મહાનુભાવ ગુપ્ત રીતે અથવા પ્રકટપણે લક્ષ્મીનો સદુપયેાગ કરી જાણતા હશે-કરી જાણે છે. એમનાં વખાણુ અને એમના કાર્યોનો અનુમાદના જરુર થાય છે. *[ ૨૦૩ કહેવાની મતલબ કે જ્યાંસુધી દાન દેવાની વૃત્તિ જાગ્રત થતી નથી. તેથી યે શું ? એક વધુ ખામી. અહિંના સમસ્ત જૈનસમાજમાં એક મેાટી ખામી વખતે વખત અંતરાય કમ તૂટતા નથી, ત્યાંસુધી પછી ભલે ગમે તેટલી લક્ષ્મી હાય Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪] મારી સિધયાત્રા અમારી નજર હામે તરી આવે છે. અને તે છે કાઈ પ્રભાવશાળી નેતાની. મંદિરમાગી અને સ્થાનકવાસી બને કામમાં એવો કોઈ બુઝર્ગ પ્રભાવશાળી નેતા નથી દેખાતે કે જ્યારે જ્યારે કોઈ આંટીઘૂંટીને પ્રશ્ન ઉભો થાય, જ્યારે જ્યારે કંઇક ધાર્મિક કે સામાજિક મતભેદનું કાર્ય આવી પડે, ત્યારે ત્યારે તે વચમાં આવી ગ્ય માર્ગ કાઢી શકે, જે આવો કે પ્રભાવશાળી નેતા હતા તે સ્થાનકવાસી ભાઈઓમાં જે નજીવા કારણે કુસંપ પેઠે છે, તે કદિ રહેત નહિં. અથવા કરાચી જેવા શહેરમાં અનેક લક્ષાધિપતિ હોવા છતાં અત્યારના સમય પ્રમાણેનાં સમાજોપયોગી જે જે સાધનોની ખામીઓ ઉપર બતાવવામાં આવી છે, તેમાંની કઇ કઇ ખામીની પૂતિ તે અત્યાર સુધીમાં કયારની યે થઈ ગઈ હત. મારી અહ૫ મતિ પ્રમાણે જે કે એવા એક બે પ્રભાવશાળી પુરુષ છે–જોવાય છે, કે તેઓ શહેરની બીજી જનતામાં પણ સારો પ્રભાવ નાખે છે, પરંતુ તેઓ કાં તો ઘણે ભાગે બહાર રહે છે અથવા કંઇપણ કારણે તેઓ જનસમાજમાં પોતાની પ્રભાવક્તાને ઉપયોગ ઓછો કરે છે. બેશક. બને સંઘના વહિવટે આજકાલની પદ્ધતિ પ્રમાણે કમીટીએના બંધારણથી ચાલે છે; પરન્તુ કમીટી એટલે કમિટિ, અને તેમાં પણ વાણિયાશાહી કમીટી. કમીટીઓનાં બંધારણ હોવા છતાં ગૂંચવાએલું કેકડું ઉકેલનાર અથવા કિચ્ચડમાં ખેંચી ગએલું ગાડું બહાર કાઢનાર કે પ્રભાવશાળી પુરુષ તો જ જોઈએ. જના સમયમાં જદાં જુદાં ગામમાં સંઘની જે વ્યવસ્થાઓ ચાલતી હતી, તેમાં આ વસ્તુની પ્રધાનતા હતી, પરંતુ આજના સ્વછંદતાના જમાનામાં આ નેતાપ્રભાવશાળી પુરુષ હેઈને યે કરે શું? આજે કણ નું માનવા તૈયાર છે? એ પણ એક વસ્તુ તો છે જ. આ બધું યે છતાં કરાચીના સમસ્ત જનસમાજનું કાર્ય અને ફિરકાના જનનું કાર્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે ઠીક ઠીક ચાલી રહ્યું છે, એમ કહી શકાય અને જયારે જ્યારે જે Page #258 -------------------------------------------------------------------------- ________________ - જેનું સ્થાન [૨૦૫ - - - - - કંઇ કાર્ય ઉપસ્થિત થાય છે, એને ગમે તે રીતે પાર પાડી, જેમ સારું દેખાય, એમ કરવાની કેશિશ કરે છે. જાહેર જીવન કરાચીમાં લગભગ સાડાત્રણ હજાર જનોની વસ્તી છે, એ વાત પહેલાં કહેવામાં આવી છે. પરંતુ તેમાં કરાચીના જાહેર જીવનમાં આગળ પડતે ભાગ લેનારાઓની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય, તેટલી પણ નથી દેખાતી. ધારાસભાની વાત તો દૂર રહી, રાજદ્વારી ક્ષેત્રમાં કોઈ પણ જૈન ઝળકતો હોય એવું નથી દેખાતું. બેશક, અહિંની મ્યુનીસીપાલીટીમાં ભાઈ ખીમચંદ માણેકચંદ શાહ, મ્યુનીસીપાલીટીના કોર્પોરેટર તરીકે આજ કેટલાંક વર્ષોથી છે, અને તેના લીધે તેમની લાગવગ પણ સારી છે. રાષ્ટ્રીય પ્રવૃતિમાં ખાદી માત્ર પહેરીને રાષ્ટ્રપ્રેમ બતાવનારાઓની સંખ્યા જરુર કંઈક દેખાય છે, પણ કેંગ્રેસની પ્રવૃત્તિમાં સક્રિય ભાગ લેનારાઓ કોણ કોણ છે? એ જાણી શકાતું નથી. હા, શેઠ લાલચંદ પાનાચંદનાં ધર્મપત્ની માણેક બહેન કોંગ્રેસ પ્રવૃત્તિમાં સારે ભાગ લે છે, એ સંતોષ આપનારું છે. તેઓ સત્યાગ્રહની લડતમાં જેલ પણ જઇ આવ્યાં છે. વાવૃદ્ધા હોવા છતાં કાર્ય કરવામાં ખૂબ ખડતલ છે. . આગેવાને કરાચીના જેને મોટો ભાગ, લગભગ બધા યે કહીએ તે ચાલે, વ્યાપારી છે અને તેથી કરાચીની વ્યાપારી આલમમાં કેટલાક ગૃહસ્થ જરૂર પ્રસિદ્ધ છે. અહિંની બેંકે અને એવાં ખાતાંઓમાં ડાયરેકટરે પણ જનો છે. કેટલાક શિક્ષિત બેંકે અને બીજી ઓફીસમાં નેકરીઓ પણ કરે છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬]. મારી.સિધયાત્રા બને સમ્પ્રદાયમાં જે જે મહાનુભાવ આગેવાનો છે, તેઓમાં શેઠ છોટાલાલ ખેતસી, શેઠ જયન્તીલાલ રવજી ઝવેરચંદ, શેઠ મેહનલાલ કાલીદાસ માળીયાવાળા, શેઠ ખીમચંદ જે. પાનાચંદ, શેઠ ભગવાનલાલ રણછોડદાસ, શેઠ શિવલાલભાઈ ભાઈચંદ, શેઠ માણેકચંદ નાનજી ગાંધી, શેઠ શંભુલાલભાઈ શેઠ વેલજીભાઈ, શેઠ વેલજી પૂજા, શેઠ મોહનલાલ વાઘજી, શેઠ વાઘજી ગુલાબચંદ, શેઠ મોહનલાલ શાપુરવાળા, શેઠ શાન્તિલાલ છોટાલાલની કંપનીવાળા શેઠ મૂલજીભાઈ, શેઠ ભાઈચંદ ભાણજી, શેઠ મગનલાલ ધરમશી, શ્રીયુત મણિલાલ લહેરાભાઈ મહેતા, બાઈ ખીમચંદ માણેકચંદ શાહ, શેઠ ગાંગજીભાઈ તેજપાળ, શેઠ ચુનીલાલ ભૂલાભાઈ, ભાઈ સેમચંદ નેણશી, ભાઈ ખીમચંદ વોરા અને ડો. ન્યાલચંદ રામજી દોશી વિગેરે કેટલાક આગેવાને છે કે જેઓ વ્યાપારી આલમમાં જેમ પ્રસિદ્ધ છે, તેમ છે વત્તે અંશે શ્રીમંત અને કાર્યકર્તા હેઈ, પિતતાના સમ્પ્રદાયમાં જ્યારે જ્યારે દેવ, ગુરુ, ધર્મની ભક્તિનાં કાર્યો આવી પડે છે, ત્યારે યથાશક્તિ-યથાસમય તન, મન, ધનથી તે કાર્યોને પાર પાડવા બનતી કોશિશ કરે છે. સેવાભાવી યુવકે આવી જ રીતે અહિંના જનમાં (બને સંપ્રદાયમાં) કેટલાક સેવાભાવી યુવકે પણ છે કે જેઓ ધાર્મિક ઉત્સ, સામાજિક કાર્યો અથવા જીવદયા કે ગુરુભક્તિ આદિ સેવાનાં કાર્યોમાં ખૂબ ઉત્સાહથી ભાગ લે છે. તેઓમાં ભાઈ કુલચંદ વર્ધમાન વાસણવાળા, મણિલાલ કાલીદાસ, ચુનીલાલ ચતુર્ભુજ, શ્રીયુત માવજીભાઈ, ભાઈ તલકશી દવાવાળા, ભાઈ ભાગચંદ ખેતશી, વીકમચંદ તુલસીદાસ, ભાછલાલ રામચંદ, ખુશાલચંદ વસ્તાભાઈ, ખીમચંદ વોરા, પોપટલાલ પ્રાણજીવનદાસ, મહાવીર વિદ્યાલયના પ્રીન્સીપાલ માસ્તર મોતીચંદભાઈ, નરભેરામ નેમચંદ, Page #260 -------------------------------------------------------------------------- ________________ જેનેનું સ્થાન [ ૨૦૭ ન્યાલચંદ કુવાડિયા, જટાશંકર પટલાલ, મણિલાલ ગુલાબચંદ, મણિલાલ વાઘજી, મણિલાલ બાવીસી, ઠાકરસીભાઈ કોઠારી, પાનાચંદ ટોળીયા, ખેતશી શાહ, ચતુર્ભુજ વેલશી, સુરચંદ ખુશાલચંદ, વાડીલાલ છગનલાલ ગાંધી, કુલચંદ દલાલ (જ્યોતિષી), શેઠ ખંગારભાઈ, માસ્તર મઘાલાલ, જગજીવનદાસ કોઠારી અને ભાઈ હંસરાજ તેજપાલ વિગેરે અનેક ભાઈઓ છે કે, જેઓ, જેમ તન, મનથી દરેક કાર્યમાં પોતાની સેવા આપે છે તેમ, પિતાની શક્તિ પ્રમાણે ધનથી પણ લાભ ઉઠાવે છે. બહેનની પ્રવૃત્તિ કરાચીની બહેનેમાં, જેમ બધે દેખાય છે તેમ, પુરુષો કરતાં, ધાર્મિક ક્રિયાકાંડ અને તપસ્યા આદિ તરફ અભિરૂચી અને પ્રવૃત્તિ વધારે દેખાય છે. અહિં જન બહેનોમાં પેસી ગએલી કુરૂઢિઓ અને ખોટા વહેમેને દૂર કરાવનાર બહેનોની કઈ વ્યવસ્થિત સભા કે મંડળ નથી. બહેન સમજુબહેન છોટાલાલ ખેતશી તેમજ બહેન માણેકબહેન લાલચંદ પાનાચંદ જેવી કેટલીક બહેને સ્ત્રી સમાજના સુધાર માટે સાર્વજનિક પ્રવૃત્તિ સારી કરે છે; પરન્તુ જન બહેનના સુધાર માટે પણ કોઈ એવા મંડળની જરુર છે. બહેન સમજુબહેન, શેઠ ભગવાનલાલભાઈનાં માતાજી મણીબા, બહેન માણેકબહેન, શેઠ રવજી ઝવેરચંદનાં ધર્મપત્ની વાલીબહેન અને એવી અનેક વયોવૃદ્ધા સમજુ અને ધર્મપ્રેમી બને છે કે જેઓ મળીને કંઇક કરે તો જરૂર લાભ થાય. '' બને સંપ્રદાયમાં ધાર્મિક પાઠશાળાઓ હેઈ, ઘણી બહેને ધર્મને અભ્યાસ સાર કરે છે. થોડા વખતથી હુનરશાળા સ્થાપિત થઈ છે, તેમાં પણ ઘણું બહેનોએ લાભ લીધો છે. ને હજુ લઈ રહી છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮] મારી સિંધયાત્રા એક વાત વધારે ખુશી થવા જેવી છે. કરાચી, એ શહેર છે. સિંધી અને પારસી કેમની કાણી વસ્તી છે. તે કામની બહેનમાં ફેશન ઘણી જ આગળ વધી ગએલી છે. આવા શહેરમાં ને આવી વસ્તીની વચમાં રહેવા છતાં અમારી જૈન બહેનમાં એ ફેશનની અસર નથી થવા પામી, કદાચ કંઈ અસર હોય, તો પણ તે નહિં જેવી જ. કરાચીની જેન બહેને પોતાના દેશ કાઠિયાવાડ, કચ્છ અને મારવાડની મર્યાદાને હજુ પણ જાળવી રહી છે, એ ખરેખર સદ્દભાગ્યની નિશાની છે. એનું કારણ કદાચ એ પણ હશે કે જૈન બહેને આજકાલના અંગ્રેજી શિક્ષણથી બહુ દૂર રહી છે. ભાગ્યેજ કઈ બહેન મેટ્રીક સુધી ગએલી હશે. અંગ્રેજી શિક્ષણમાં આગળ વધેલી નહિં હોવા છતાં અમદાવાદ જેવા શહેરની વાત તો દૂર રહી, શહેરની નજીકનાં ગામોમાં ફેશને કયાં ઓછો દાટ વાળ્યો છે? જ્યારે કરાચી જેવા શહેરની બહેને એમાંથી બચી છે, એ ખરેખર ખુશી થવા જેવું છે. એકંદર કરાચીની એંસી હજાર ગુજરાતીની વસ્તીમાં સાડાત્રણ હજારની સંખ્યા ધરાવનાર જિનેનું સ્થાન વ્યાવહારિક અને ધાર્મિક દૃષ્ટિએ પણ સમય અને સ્થાનના પ્રમાણમાં ઊંચું ગણું શકાય. Page #262 -------------------------------------------------------------------------- ________________ - ** * * * * * ** * * * * * * - * * * * . – ૧૯:સ્થાનકવાસી સંધ. ગત પ્રકરણમાં કરાચીના સમસ્ત જનની-સ્થાનકવાસી અને મંદિરમાગી બનેની–સ્થિતિને સમુચ્ચય રીતે પરિચય અને કરાચીના જનનું શું સ્થાન છે, એ બતાવવામાં આવ્યું છે. હવે તે બન્ને ફિરકાના સંબંધમાં ખાસ ખાસ બાબતો બતાવવાનો યત્ન કરીશું. સ્થા. સંઘની સ્થિતિ, * * * * * * * * * * w ww * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ? w સ્થાનકવાસી સંધમાં જન સંખ્યા મંદિરમાગી કરતાં લગભગ દોઢી ગણાય છે; એટલે લગભગ બેહજાર જેટલી સંખ્યા કહી શકાય, જેમાં હાલાઈ ઝાલાવાડી અને કચ્છી ભાઈઓને સમાવેશ થાય છે. આ ઉપરાન્ત કાઠિયાવાડના કેટલાક ભાવસાર ભાઈઓ પણ સ્થાનકવાસી છે. કચ્છી અને ભાવસાર ભાઈઓની સંખ્યા ઓછી છે. આર્થિક દૃષ્ટિએ સ્થાનકવાસી સંઘમાં મંદિરમાગી સંઘ કરતાં શ્રીમતે વધારે ગણાય છે. એ વાત ગત પ્રકરણમાં બતાવી ચૂકી છું. * * k y " ", * ." , ૪, - Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ] મારી સિંધયાત્રા સંસ્થાઓ. આ સ્થાનકવાસી સંધમાં ઉપાશ્રય, કન્યાશાળા, પાઠશાળા અને લાયબ્રેરી છે. તેનો વહિવટ સંઘની મેનેજીંગ કમીટી કરે છે. ખાસ કરીને પાઠશાળા, કન્યાશાળા ને લાયબ્રેરીની સંપૂર્ણ દેખરેખ ભાઈ ખીમચંદ વોરા, કે જેઓ સંઘની મેનેજીંગ કમીટીના પણ સેક્રેટરી છે, તેઓ કરે છે. ભાઈ ખીમચંદ વોરા શિક્ષાના અને તેમાં કે ધાર્મિક શિક્ષોના બહુ જ પ્રેમી અને ઉત્સાહી હોવાથી આ સંસ્થાને ઘણું જ સારી રીતે ચલાવી રહ્યા છે. વખતે વખત બાળક અને બાળિકાઓને અભ્યાસમાં ઉત્સાહ વધે એવા ઉપાયો કરતા જાય છે. અને કેવળ ગોખણપટ્ટીથી નહિ પરંતુ સમજપૂર્વક જૈનધર્મનું જ્ઞાન એ બાળક અને બાલિકાઓને થાય, એવો પ્રયત્ન કરે છે. પોતે સંગીતના શેખી હાઈ, સંગીત અને એવું શિક્ષણ પણ બાળકબાળિકાએને આપી અપાવી એમની ઉત્સાહકૃદ્ધિ કરે છે. વખતો વખત જલસાઓ ગોઠવે છે, અને બાળક-બાલિકાઓને સારાં ઇનામ અપાવવાની પણ ગોઠવણ કરે છે. અમારી સ્થિતિ દરમિયાન આવા અનેક જલસાઓ તેમણે ગોઠવ્યા હતા. ધાર્મિક પ્રવૃત્તિ અહિંના સ્થાનકવાસી સંધની એક પ્રવૃતિ ખાસ કરીને નેંધવા જેવી છે. સમાજમાં ધર્મના સંસ્કારે કાયમ રાખવાને માટે અને જ્ઞાનની વૃદ્ધિને માટે કંઈ ને કંઈ ધાર્મિક પ્રવૃત્તિ ચાલુ રાખવી, એ દરેક સમાજને માટે જરૂરી છે. દિગમ્બરમાં સ્વાધ્યાયની પ્રવૃત્તિ એમના દરેક મંદિરની સાથે ચાલુ હોય છે. ગામનો કઈ સારે જાણકાર ધર્મસ્થાનકમાં બેસી હંમેશાં પ્રવચન કરે અને દર્શન કરવા આવનારા ત્યાં બેસીને ડું થોડું પણ શાસ્ત્ર શ્રવણ કરે. અહિંના સ્થાનકવાસી સંઘે પણ આ પ્રવૃત્તિ રાખી છે, એ ખરેખર ખુશી થવા જેવું છે. જો કે કરાચીમાં સાધુઓનું આગમન Page #264 -------------------------------------------------------------------------- ________________ સ્થાનકવાસી સંઘ [૨૧૧ T - તો છેલ્લાં પાંચેક વર્ષથી થયું છે, પરંતુ એમના ઉપાશ્રયમાં રોજ નિયમિત શ્રીયુત નારણભાઈ પ્રવચન કરે છે. અનેક ભાઈઓબહેને આ પ્રવચનને લાભ લે છે. પ્રવચનની સાથે સાંભળવા આવનારા ભાઈઓબહેને સામાયિક પણ કરે છે. જો કે ભાઇઓ કરતાં બહેને વધારે લાભ લે છે, પણ તે તો સ્વાભાવિક છે. સાધુઓની ઉપસ્થિતિ હોય, ત્યારે સાધુ વ્યાખ્યાન કરે અને સાધુના અભાવમાં શ્રી નારણભાઈ ભાષાના ગ્રંથ નિયમિત રીતે વાંચી સંભળાવે છે. આ નિમિત્તે સામાયિકને લાભ ઉઠાવનારાઓની સંખ્યા પણ સારી થાય છે. સાધુવિહારને યશ એક પ્રકરણમાં મેં બતાવ્યું તેમ, સાધુઓને સિંધમાં લાવવાનો પ્રયતન કરાચીન મૂર્તિપૂજક સંઘ લગભગ પચ્ચીસ વર્ષથી કરતો હતો. ઘણે ઘણે પ્રયત્ન કરવા છતાં તે યોગ જલદી ને ખાધો તે ને જ ખાધો. તે દરમિયાનમાં સ્થાનકવાસી સંઘ જાયે. તેમાં ખાસ કરીને ડે. ન્યાલચંદ રામજી દેસીએ આ બીડું ઝડપ્યું, અને સં. ૧૯૯૦માં પંજાબથી વિહાર કરાવી શ્રીમાન ફુલચંદજી નામના સ્થાનકવાસી સાધુને કરાચીમાં લાવ્યા. તેઓ એક ચતુર્માસ કરીને વિહાર કરી ગયા, પછી પ્રસિદ્ધ સ્થાનકવાસી આચાર્ય શ્રી જવાહરલાલજીના શિષ્ય શ્રીમાન ઘાસીલાલજી બીજા આઠ ઠાણાઓ સાથે આવ્યા અને બે ચોમાસાં કર્યો. આમ પાદવિહારી સાધુએને સિંધમાં લાવવાનો યશ સ્થાનકવાસી છે અને તેમાં ખાસ કરીને 3. ખ્યાલચંદ રામજી દેસીએ લીધો છે. ભક્તિ અને પ્રેમ પિતપોતાના સંપ્રદાયની માન્યતાઓ પ્રમાણે ક્રિયાકાંડ કરી ગુણાનુરાગતાથી રહેવું, એ પ્રત્યેક જૈનનું કર્તવ્ય છે. ક્રિયાકાંડ એ સાધન છે Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨]. મારી સિંધયાત્રા સાધ્ય નથી. ક્રિયાકાંડને મહત્વ આપી પરસ્પર કલેશે કરવા, એ મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વથી સાધ્યને પહોંચી શકાતું નથી, બલ્ક પિતાનું લક્ષ્ય જોખમાય છે. કરાચીના સ્થાનકવાસી સંઘને મોટો ભાગ આ સાંપ્રદાયિકતાના ઝેરથી દૂર રહેલો દેખાય છે, એ ખુશી થવા જેવું છે. આમ કહેવામાં જે જે કારણે અમને મળ્યાં છે, તે આ છે. ઘરાનારામાં સ્થાનકવાસી સંઘના ત્રણ આગેવાનો આવેલા; ખીમચંદ શાહ, શ્રીયુત ત્રિભોવનદાસ અને ભાઈ સોમચંદ. એમણે અમે સગી ” સાધુ હોવા છતાં, અમારા પ્રત્યે જે ભક્તિભાવ અને પ્રેમ બતાવ્ય, એ ઉપરથી અમને લાગ્યું કે કરાચીના સ્થાનકવાસી ભાઈઓ સામ્પ્રદાયિક દુરાગ્રહવાળા નથી દેખાતા. આજ ભાવનાથી સ્થાનકવાસી સંધમાં જે કુસંપ હેવાનું અમે સાંભળ્યું હતું અને કોર્ટમાં જવાની તૈયારીઓ થઈ રહી છે,” એવું પેપરમાં વાંચી મારે હકક કદાચ નહિ હોવા છતાં, મેં તેમને ઉપદેશ અને કમમાં કામ અમે કરાચી પહોંચીએ, ત્યાંસુધી કેર્ટના દરવાજે નહિ જવાનું સૂચન કર્યું હતું. અને મારી તે સૂચના તેઓએ માન્ય પણ રાખી હતી. તે પછી તો જેમ જેમ અમે કરાચી તરફ આગળ વધેલા, તેમ તેમ સ્થાનકવાસી ભાઇઓના પ્રેમ અને ભક્તિને ખૂબ ખૂબ પરિચય થતો ગયો. હાલામાં અને હૈદ્રાબાદમાં જે સેંકડે ભાઈઓ બહેને કરાચીથી આવેલાં, તેમાં ઘણો ભાગ સ્થાનકવાસી ભાઈઓ અને બહેનોનો પણ હતા. ડો. ન્યાલચંદ દેસી સ્થાનકવાસી છતાં કેટલાયે દિવસ સુધી-છેવટ સુધી હાલામાં રહીને સ્વ. શ્રી હિમાંશુવિજ્યજીની અપૂર્વ સેવા કરી હતી. વિહારમાં જે જે સ્વયંસેવકોની ટુકડીઓ આવતી હતી, તેમાં પણ સ્થાનકવાસી ભાઈઓ આવતા અને ભક્તિનો લાભ ઉઠાવતા. કરાચી પહોચ્યા પછી તે વ્યાખ્યાનમાં શું કે બીજી પ્રવૃત્તિઓમાં શું Page #266 -------------------------------------------------------------------------- ________________ સ્થાનકવાસી સંઘ [ ૨૧૩ જરાપણુ: જુદાઇ વિના ભાગ લેતાજ રહ્યા. પેાતાના ઉપાશ્રયમાં લઇ જઇ અનેક દિવસ વ્યાખ્યાનો કરાવ્યાં. સ્વ॰ સ્થાનકવાસી સાધુજી તપસ્વી શ્રી સુંદરલાલજીના નામની કન્યાશાળાની સ્થાપના અમારા હાથે કરાવી. એ સિવાય જ્યારે જ્યારે એમની સસ્થાઓના મેળાવડા કર્યો, ત્યારે ત્યારે સંધની કમીટીએ ઠરાવે! કરીને એક ગુરુ તરીકે સમ્માન આપ્યું. અમારી સાધુ મંડળીમાં કોઇને પણ જ્યારે જ્યારે અશાતા વેદનીયનો ઉદય થતા, ત્યારે ત્યારે ડા. ન્યાલચંદે જેમ રાત દિવસ ખડે પગે ઉભા રહીને દવાએ કરી, તેવીજ રીતે મારી સમ્ર ખીમારીમાં સ્થાનકવાસી ભાઇઓએ, મદિરમાગી ભાષઓની સાથે મળીને રાત-દિવસના ઉજાગરા વેઠી વૈયાવચ્ચ પણ કરી. ગયા વર્ષ (૧૯૯૪) માં કાઇક અનિવાર્ય કારણે મહાવીર જયન્તીની સભા નહિ ભરવાનું દિમાગી સંધે ઠરાવ્યું, સ્થાનકવાસી ભાઈઓએ પણ સધની મીટીંગ ખેલાવી રાવ કરીને મદિરમાગીઅે સંઘના ઠરાવને સહકાર આપ્યા અને તેમણે પણ જયન્તીની સભા ભરવી મુલતવી રાખી, મંદિરમાગી` સંધ તરફથી દીક્ષાના ઉત્સવ થયા, ગુરુદેવની જયન્તીએ થઇ અને એવા બીજા કેટલા યે પ્રસંગેા આવ્યા કે જેમાં સ્થાનકવાસી ભાઇઓએ જરામાત્ર પણ ભેદ અતાવ્યા સિવાય એકાકારથી સહકાર આપ્યા અને ભક્તિ અને પ્રેમ બતાવ્યેા. એટલું જ શા માટે ? સ્થાનકવાસી સધના સેક્રેટરી ભાઇ ખીમચંદ્ર વારાએ અમારા સબંધમાં જે હૃદયના ભાવ જાહેરપત્રા દ્વારા પ્રકટ કર્યાં છે, એ પણ શું એમના દિલની એછી વિશાળતા બતાવે છે ? ન કેવળ એમાં ભક્તિ અને હૃદયના સાચા શાસન પ્રેમ, અને ગુરુએ આ રહ્યું તેમના હૃદયનું ચિત્ર : પ્રેમ જ છે, એમાં એમના પ્રત્યેની શ્રહા પ્રકઢ થાય છે. જગત પર પ્રતિક્ષણે જન્મ પામતી પ્રત્યેક ઘટના અમુક અભાષિત હિતને લક્ષ્ય કરતી હોય છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જગત પરની ધટના સર્વાંગે ઉત્થાન માટ સચાજિત થયેલ તત્ત્વા માટે નિર્ણિત થયેલ હેાય છે. rr Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ] મારી સિધયાત્રા r પ્રકાશાગારનું દિવ્ય સ્કુલિગ પ્રકટ થતાંજ એક વિભૂતિએ દૃઢ સ કલ્પખળ એકત્રિત કરી, ભારત વર્ષના દૂરના ખુણામાં રહેલા સિંધના અટૂલા પ્રદેશમાં જીવયા અને અહિંસાના સદેશ પ્રસરાવવા સકલ્પ કર્યાં. + + + + છેલ્લાં સેંકડો વર્ષથી કોઇપણ જૈનસાધુએ સિંધમાં આવવા હિંમત ધરેલી નહતી ! પરં તુ સિધવાસી જૈનેાના સદ્ભાગ્યે એક ધન્યક્ષણે શ્રી નાથુરામજી મહારાજના સપ્રદાયના પૂજ્ય શ્રી ફુલચ દ્રજી મહારાજે મહાવીરના પુનિત પગલે ચાલી લગભગ ૧૧૯૦ માઇલના ઉવિહાર કરી કરાચી પધારી અને સિધ્ધનુ ક્ષેત્ર ખુલ્લુ કરી તેમનું નામ જૈન ઇતિહાસમાં સુવર્ણાક્ષરે કાતરાવ્યું. તત્પશ્ચાદ્ પંડિતરત્ન આણુકવિ શ્રી ઘાસીલાલજી મહારાજ તથા મહાન્ તપસ્વી સુદરલાલજી મહારાજ આદિ પણ નવ સાધુ કરાચી પધાર્યાં અને શ્રી ફુલચંદજી મહારાજે ખાલેલુ' ક્ષેત્ર ખુલ્લુ રાખ્યુ. ચાલુ પુનિત વધે` સિધ્ધના સદ્દભાગ્યે વિદ્વત્તાની પ્રતિમૂર્તિ સમા વિદ્વાન્ મુનિ શ્રી. વિદ્યાવિજયજી મહારાજ અત્રે પધાર્યાં. સેંકડા માર્બલને વિહાર કરી મારવાડ અને સિ ધનાં ધખધખતાં રેગીસ્થાનાના ખુલ્લા પગે અને મસ્તકે વિહાર કરી આજે આ મહાત્ મુનિવરેશ સિધમાં પધાર્યાં છે, એ એમના અપૂર્વ સ્વાથ ત્યાગ અને જગકલ્યાણની અદ્ભુત ભાવનાવૃત્તિ છે. 66 મહાન પુરુષાનું જીવનમાત્ર મુખ્યત્વે જગતકલ્યાણની ભાવનામાં તદ્રુત સ્વરૂપે કેન્દ્રિત થયેલ હોય છે, અને જગજ્જનકલ્યાણ અર્થે તે કોઈ પણ પ્રકારના આત્મભાગને મેટા ગણતા નથી. જગત કલ્યાણુની પ્રબળ ભાવનાવૃત્તિ એક ભાવનાશીલ વ્યક્તિને કેટલા પ્રબળ ઉત્સાહથી દૂર દૂર ખેંચી શકે છે, તેના તાદૃશ્ય પુરાવા શ્રી વિદ્યાવિજયજીના ઉગ્રવિહારમાંથી વાસ્તવિક સ્વરૂપે ઉપલબ્ધ થાય છે. tr “પરિચિત દેશ નિત્યની વિહારભૂમિનુ ક્ષેત્ર અને પરિચિત શ્રાવક સમુદૃાયના સાઁસ વિનાના પ્રદેશમાં વિચરવાનું ખરેખર કઠીન હેાય છે, આવા નિત્યના પરિચિત અને ભક્તના સકીણ પ્રદેશની સીમાનાં આવરણાને ભેદી Page #268 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૫ શ્રી વિદ્યાવિજયજી તથા શ્રી જયન્તવિજયજી આદિ પાંચ મુનિવરે ઉવિહાર કરી અત્રે પધાર્યાં છે. એ વસ્તુમાંજ એમની કલ્યાણભાવના પ્રદર્શિત થાય છે. સ્થાનકવાસી સઘ *r શ્રી વિદ્યાવિજયજી મહારાજની વૈરાગ્ય પ્રત્યેની અભિરુચિ તેમની તરુણાવસ્થામાંજ ઢળી હતી. એમણે અત્યંત તરુણાવસ્થામાં જ સંસારત્યાગનું ભીષણ વ્રત અંગીકાર કરેલુ છે અને એમની બુદ્ધિપ્રગલ્ભતા, એમની અનુપમ વૈરાગ્યવૃત્તિ અને અદ્ભુત ધમભાવનાએ એમની કીર્તિની સુવાસ ચાતરક્ વિસ્તરેલી છે. “ એમના આંતિરક અને બાહ્ય જીવનમાં આદશ સદ્ભાવના અને કલ્યાણભર્યો આદશ વાદ ભર્યાં છે. એમના જીવનનું ધ્યેય જીવયા જગ અને જન કલ્યાણની ભાવનામાં તન્મય થયુ છે. અને જગ કલ્યાણના કા માટે જીવદયાના પ્રચાર માટે જીવનમ`ત્ર નિણિત કર્યાં છે. “ એમની દૃષ્ટિ પણ એટલી વિશાળ છે કે સમાજ માટે એમને એકજ સ્વરૂપે પ્રવતતી પ્રેમ લાગણી હેય. આત્મવત્ સવ ભૂતેષુ ને જીવનમત્ર જૈન શાસનમાંથી સપૂર્ણ સ્વરૂપે તાદર્થ થાય છે, અને વિદ્યાવિજયજી મહારાજના જીવનમંત્ર પણ એજ છે. 6 « શ્રી વિદ્યાવિજયજી મહારાજે એમના અનેડ આત્મખળના વિકાસ અનુપમ રીતે સાધ્યા છે, અને આત્મબળના અધિસ્તર વિકાસક્રમથી માનવ શક્તિની પ્રબળતા કેટલી ગહન અને છે, એ પ્રસગ એમના આત્મબળથીજ તાશ્ય થાય છે. + + + 66 આવા મહાન મુનિવર આજે કરાચીના આંગણે પધાર્યાં છે. તે એમની અદ્ભુત શક્તિના લાભ લઈ સિધમાં જીવદયાના પ્રચાર વિસ્તૃત સ્વરૂપે ફરવા એ પ્રત્યેક જીવયાપ્રેમીનું તુ ન્ય થઇ રહે છે. ધાર્મિક અને વાસ્તવિક સત્યના આંદોલનના અભાવે આજે સિધમાં ધમનાં વિશુદ્ધ તત્ત્વા પ્રાય: અધકારમાં છે. ધર્માંના નામે થતી જીવહિંસા પણ સિધમાં વધારે પ્રમાણમાં છે. મહારાજશ્રીના વિહારના અનુભવે જણાયુ છે કે સિધપ્રાંતના લોકો મહુધા Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬] મારી સિંધયાત્રા શ્રદ્ધાળુ અને ધર્મ અને ધર્મગુરુ પ્રત્યે અત્યંત ભક્તિભાવ ધરાવે છે, પરંતુ ધર્મના શુદ્ધ અને વાસ્તવિક સ્વરૂપથી અજ્ઞાનપણું સર્વત્ર વિદ્યમાન છે અને એથી શાસ્ત્રીય રીતે અનેક યોજના ગ્રહણ કરી સમસ્ત સિંધમાં જીવદયાના પ્રચારકાર્યની પરમાવશ્યકતા છે. “આદર્શ ભાવદયાથી પ્રેરાઈ શ્રી વિદ્યાવિજયજી મહારાજ તથા પુરાતત્ત્વવત્તા-શાંતમૂતિ પ્રભાવશાળી શ્રી જયંતવિજયજી મહારાજ તથા સાધુરાજ શ્રી વિશાલવિજયજી આદિ ઠા. પાંચ અત્રે પધાર્યા છે. જગત કલ્યાણની આદશ ભાવનાથી પ્રેરાઈ Live and let live [છો અને જીવવા દ્યો ] એ સર્વમાન્ય સિદ્ધાંતના વિસ્તૃત પ્રચારાર્થે સિંધમાં જીવદયાના બહોળા પ્રચાર અર્થે આવા મહાન મુનિવરે કરાચીના આંગણે પધાર્યા છે. એવા ઉન્નતિક્રમના ઉદયકાળ સમયે સર્વ જીવદયાપ્રેમીઓએ આ સર્વમાન્ય સિદ્ધાંતના વિસ્તૃત પ્રચારાર્થે એકત્રિત થઈ સિંધમાં જીવદયાનો બહોળો પ્રચાર કરવા માટે કટિબદ્ધ થવું ઘટે. જૈન તિ ” તા. ર૬ જૂન ૧૯૩૭. આવી જ રીતે સ્થાનકવાસી સંધના એક આગેવાન કચ્છી ગૃહસ્થ શેઠ લાલચંદ પાનાચ દે પણ પિતાની ભક્તિ અને પ્રેમ જે શબ્દોમાં વ્યક્ત કર્યા છે, તે તેમના શબ્દો આ છેઃ પરમ પવિત્ર પુણ્યભૂમિ મા ભારતી સુજાવતી અટલ યોદ્ધાઓ, યુદ્ધવીરાંગનાઓ, શિવાજી પ્રતા૫ અને પૃથ્વીરાજ, ઝાંસીની વીર રમણું લક્ષ્મીબાઈ, ગાગ, મૈત્રી, સુલસા ને સતી સીતા. Page #270 -------------------------------------------------------------------------- ________________ રથાનકવાસી સંઘ [ ૨૧૭ ઉતારતી અવની પર જુગ જુગનાં અંધારાં ભેદવા જાતિસમાં યોગીરાજ બુદ્ધ શકરાચાર્ય, અને ભગવાન મહાવીરને. માતા, આજે એ વીરે ગયા છે, એનાં તપ ને તાજ ભૂલાયાં છે. મહાવીર દેહી હતા તે સમયે જગત ઉન્નતિના શિખરે વીરાજતું હતું, અહિંસાને વિજ ચારે દિશા ફરકતા હતા; વાતાવરણ નિર્ભય હતું, પ્રાણીમાત્ર સુખી હતાં. મા! ઉદય પછી અસ્ત જ હેય ને ! સૂર્ય ધીમે ધીમે નીચે ઉતરતો ગયો, સંધ્યા આવી ને રહી, પ્રકૃતિએ જગત પર કાળી ચાદર પાથરી, જગત કમહીન બનીને ઘોર નિદ્રામાં સૂતું. મહાવીરના ભક્તોમાં શિથિલતા આવી. મહાવીરને માર્ગ તેમને કપરો લાગ્યા. સુખનાં સાધનો શેાધાયાં. ત્યાગ ઓસરત ચાલ્યો. જગ કલ્યાણની ભાવના ઝાંખી થઈ. વીરના સંદેશ ને આદેશ વિસરાચાં. રિપુ પર વિજય મેળવવાનાં દિવ્ય શસ્ત્ર પર કાટ ચડવા લાગ્યા Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ] મારી સિધયાત્રા પછી તો મધ્યરાત્રિ થઈ તિમિર વધુ ને વધુ ઘેરું બન્યું. ધર્મ-કમ દુકાને મૂકાયાં. સત્ય અને અહિંસાના અથ અવળા જાયા. અલબત્ત ! રાત્રિના આ ભીષણું તાંડવામાં કંઈક તારલાઓ ચમકીને ચાલ્યા ગયા, પણું મા? રાત્રિ યે કયાં અમરત્વ લઈને આવી છે ? પરોઢને સમય થયોચંદ્ર નહિં, સૂર્ય પણ નહિં, આંધળી બની ગયેલી જગતની આંખને આજે તેજ જોઈતાં હતાં. સુપ્ત થઈ ગયેલા આભાસેને જગાડનાર, ઢાળનાર કઈ વીરાની જરૂર હતી. - એના પુન્ય–પ્રતાપે એ વીર એને મા, તે મહાપુરૂષે લોકોને જાગ્રત કર્યા. જગત એ વીર પુરૂષનાં દર્શન કર્યા. જો કે તેનામાંથી ચૌવન ઓસરી ગયું છે તો પણ જવાનને શરમાવે તેવી એનામાં અમર યૌવનની તેજસ્વિતા છે, ચમકાર છે. મહાન પયગંબરને પણ જગત પિતાના નિયમ પ્રમાણે શંકાશીલ દષ્ટિએ જુએ છે. પરંતુ જેને અહેનિશ ક્તવ્યમાં જ મગ્ન રહેવું હોય તેને જગતના માન અપમાનની શી પરવા ? જગત બારીક નિરીક્ષણ કરે–-વિચારે. કારણું– Page #272 -------------------------------------------------------------------------- ________________ વર્ષોંથી વિસરાયેલા ત્યાગમાને સાફ કરતા, ભૂલા પડેલા જગતને મા દાખવતા, એ મહાપુરૂષ આગળ વધી રહ્યો છે. અહિંસા અને સત્યની પરાકાષ્ટાએ પહોંચેલા એ દિવ્ય પુરૂષને ડગલે ડગલે વ પૂના ચમકારની ઝાંખી થાય છે. ૨૫૦૦ સ્થાનકવાસી સંઘ જે માગે આ દિવ્ય પુરૂષ જઈ રહ્યો છે, તે મા વીર ભગવાન મહાવીરના છે. પ્રત્યે પ્રેમથી પેખતા, ધેારી માગે વિચરતા એ પવિત્ર પુરૂષ કાણુ હશે ? પ્રાણીમાત્ર ફયાગના જેને ખાતામ ચે નથી, આગળ પાછળ પૂછડાના ભાર પણ નથી, પદ્મવીની અભિલાષા નથી, એવા એ નરપુંગવ ‘વિદ્યાવિજય ’, જે જીવનના પંથે પ્રકાશ પાથરે છે. એ પ્રેમળ જ્યેાતિનાં તેજ અમર રહે!! જત જ્ગ્યાતિ તા. ૯ આકટોબર ૧૯૩૭ મારા જેવા એક અદના ભિક્ષુકને માટે ઉપરના બન્ને સ્થાનકવાસી મહાનુભાવાના શબ્દો ખરેખર વધારે પડતા છે. મારા જેવા એક નાચીજ સાધુને–ભિક્ષુકને આટલી ઊંચી દષ્ટિએ જોવા, એ સિવાય કે એ મહાનુભાવાના હૃદયની વિશાળતા, ખીજું શું કહી શકાય ? [ ૨૧૯ શેઠ લાલચ ભાઇએ ન ધ્રુવળ આમ શબ્દો દ્વારાજ, પરન્તુ શેઠ લાલચંદભાઇના આખા યે કુટુ એ અત્યાર સુધી અમારા પ્રત્યે ભકિતભાવ Page #273 -------------------------------------------------------------------------- ________________ રર૦ ] મારી સિધિયાત્રા બતાવવામાં જે સક્રિય ભાગ લીધો છે, એ તો ઘણોજ કહેવાય. તેમનાં વયોવૃદ્ધા ધર્મપત્ની માણેકબહેન ભાગ્યે જ કોઈ દિવસ હશે કે વ્યાખ્યાનમાં તે શું, બપોરે પણ સાધુઓને વંદન અને જ્ઞાનચર્ચા માટે મહિલા સમાજની બીજી કાર્યકર્તા બહેનોને કે પિતાની દીકરીઓને લઈને નહિ આવ્યાં હેય ! એટલું જ નહિં પરતુ, અમે મંદિરમાગી સાધુ અને મંદિરમાગીના ઉપાશ્રયમાં ઉતરેલા હોવા છતાં, વંદન કરવા આવનારા અતિથિઓને દિવસના દિવસે અને કોઈ કાઈને તો મહિનાઓ સુધી પિતાને ત્યાં રાખીને તેમણે સ્વામિભાઈઓની ભક્તિને પણ અપૂર્વ લાભ લીધો છે. આવી જ રીતે શેઠ ભગવાનલાલ રણછોડદાસના આખા કુટુંબે પણ ઘણું ભક્તિ બતાવી છે; તેમાં તેમનાં માતુશ્રી મણિબા, એ તો ખરેખર બા” જ છે. એમની શ્રદ્ધાળુતા, એમની ભકિત, એમની મીઠી વાણું, એમનું શુદ્ધ હદય કોઈના ઉપર પણ અસર કર્યા વગર નથી રહેતું. “બા ' શેઠ ભગવાનલાલનાં હોવા છતાં તેઓ આખી કેમનાં જાણે “બા” છે. ઉપરની બાબતે ઉપરથી એ સમજવું બિલકુલ સહેલું છે કે કરાચીન સ્થાનકવાસી સંઘ કેટલો ભકિતવાળો અને પ્રેમવાળે છે. વહિવટ સ્થાનકવાસી સંઘને વહિવટ બંધારણ પૂર્વકની મેનેજીંગ કમીટી અને જનરલ કમીટી દ્વારા ચાલે છે. લવાજમની આવક અને બીજી પ્રસંગચિત મદદથી એમની સંસ્થાઓ ચલાવવામાં આવે છે. સંઘમાં શ્રીમતે સારા છે. એટલે આવક સારી થાય, એ સ્વાભાવિક છે. અત્યારે જે કમીટી છે, એના પ્રમુખ શેઠ છગનલાલ લાલચંદ હતા. તેમને સ્વર્ગવાસ Page #274 -------------------------------------------------------------------------- ________________ સ્થાનકવાસી સંઘ [ મ થતાં તેમની જગ્યાએ ભાઇ ખીમચંદ માણેકચંદ શાહ ચૂંટાયા છે. ખીમ શાહ કરાચી મ્યુનીસીપાલીટીના કારપેરેટર છે અને સારી લાગવગ ધરાવે છે. સેક્રેટરી ભાઇ ખીમચંદ વારા છે, કે જેમને પરિચય આપી ચૂકયે। છું. ફેસપ " & આવા વ્યવસ્થિત, શ્રીમન્ત અને ધર્માંશીલ સંધમાં કાઈ કમનસીબે કુસ’૫ પેસી ગયે! છે, એ ખરેખર દુઃખનો વિષય છે. સ્થાનકવાસી સંઘનાં આ કલેશના મૂળ કારણના કાઈ અભ્યાસ કરે તે તેને સ્પષ્ટ જણાય કે " હાલાજી ’ અને ‘ ઝાલાવાડી ' તરીકેના અભિયાનમાંથી ઉત્પન્ન થએલી સત્તાની ભાવના સિવાય બીજું કંઇ જ નથી. ખરી રીતે સ્થાનકવાસી સંધની પાસે એવી મેાટી ક્રાઇ મિલકત-મૂડી નથી. એવી મેાટી કાઇ સસ્થાએ નથી કે જેની સત્તા ભાગવવામાં કઇ મહત્ત્વ હોઇ શકે. સાધારણ એક ઉપાશ્રય, પાઠશાળા અને કન્યાશાળા આ માત્ર મિલકત, એવા અનેક નોકર-ચાકરે! યે નથી, કે જેના ઉપર આધિપત્ય ભાગવવામાં રસ પડે. નોકરમાં પાઠશાળાઓને ભણાવનાર એક એ શિક્ષક-શિક્ષિકાએ અને ઉપાશ્રયનું ઝાડુ કાઢનાર એકાદ ભયેા. છતાં આવે! કલેશ અને તે પણુ શિક્ષિત અને સમજદારાની વચ્ચમાં કલેશ, એ સિવાય કે હાલાઈઝાલાવાડી તરીકેનું ખાટુ' મમત્વ, બીજું શું કહી શકાય ? કહેવાય છે કે આ કલેશની ઉત્પત્તિ શ્રીમાન ઘાસીલાલજીના સમયમાં થઈ હતી. પરન્તુ સાધુઓના નિમિત્તે ગૃહસ્થાએ આપસમાં કલેશ કરવા, એ શેાભાદાયક ન કહી શકાય. સાધુએ તે મે ચાર મહિનાના મહેમાન, જ્યારે ગૃહસ્થાએ તે કાયમ ભેગા રહેવાનું, રાગદ્વેષની વૃત્તિએ જેમ જેમ વધે છે, તેમ તેમ તેમાંથી અનેક અનર્થી ઉભા થાય છે. બલ્કે ગમે તેવા ગુણવાન માણસ પણુ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨] મારી સિધયાત્રા અનીતિના છેલ્લે પાટલે બેસે છે. દુરાગ્રહ, વૈરવૃત્તિને ઉભી કરે છે, સફેદને કાળુ બતાવે છે અને ધર્માંનાં કાર્યોમાં પણ વિશ્ર્વ નંખાવવાની દુધૃત્તિ ઉભી કરાવે છે. આવુ જ આ કલેશમાંથી ધીરે ધીરે ઉત્પન્ન થઇ રહ્યું છે. અહિંના કલેશના પરિણામે જે પાટી પડી છે, તે ખુલ્લ‘ ખુલ્લા હાલાઇ ’ અને ‘ ઝાલાવાડી 'ની છે. થાડાક કચ્છી ભાઇએ ‘ હાલાઇ ’માં ભળેલા છે, તેા થાડાક ભાવસાર ભા • ઝાલાવાડી 'માં છે. પણ પાટી એ સ્પષ્ટ દેખાય છે. આ કલેશના લીધે ઘણું નુકસાન થઇ રહ્યું છે, જે સસ્થાએ યુક્ત શક્તિથી ચાલી રહી છે, એવી સંસ્થાઓમાં પણ હુંસાતુસી પેઠી છે અને કદાચ ધીરે ધીરે એ સંસ્થાએની હયાતી પણુ ભયમાં આવી પડે. પ્રયા આ કલેશથી અગત કૈાને નુકમાન થતુ ડાય એવું નથી દેખાતું, જે કઇ નુકસાન થાય છે, તે ધાર્મિક કાર્યોમાં જ અને સામાજિક સંસ્થાએ માંજ. આ કલેશને મટાડવા માટે, અમે કરાચી આવ્યા ત્યારથી બરાબર પ્રયત્ન થતા રહ્યો છે. બન્ને પક્ષના આગેવાનાના અમારી પ્રત્યે ભક્તિભાવ કેટલા બધા છે, એ તે હું ઉપર બતાવી ચૂકયા છું અને તેજ કારણે ઘણા ભાઓના આગ્રહથી કોઇ ક્રાઇ તટસ્થ ગૃહસ્થાને વચમાં રાખી સમાધાનીના પ્રયત્ન કરવામાં આવ્યેા. પરંતુ હજુ તેનો કાળ પાયેા નહિ હૈય કે ગમે તે કારણે સમાધાન નથી થઇ શકયું, એ દુઃખનો વિષય છે. છેલ્લામાં છેલ્લા પ્રયત્ન હમણાં ભગવાન મહાવીર સ્વામીની જયન્તીના પ્રસંગે પણ કરવામાં આવ્યેા. કારણ કે સમાધાન થવામાં આડખીલીરૂપ જે કેસ કોર્ટ માં અહિંના એક પત્રકાર ઉપર ચાલતા હતા, તે પત્રકારે દિલગીરી જાહેર કરવાથી ઑસનું સમાધાન થઈ ગયું હતું. મંદિરમાગી . Page #276 -------------------------------------------------------------------------- ________________ સ્થાનકવાસી સંઘ [ ૨૩ સંઘના પ્રમુખ શેઠ છોટાલાલ ખેતસી, કે જેઓ સ્થાનકવાસી સંપ્રદાયના નથી, તેમજ એમની બાહોશી અને એમની તટસ્થવૃત્તિ માટે કરાચીની બધી કામને માન છે, તેઓનો સાથ લઈ કોશિશ કરવામાં આવી; પરંતુ આ પ્રયત્નમાં પણ સફળતા મળી નથી. એટલે હજી સમાધાનના માટે, જૈન ધર્મના નિયમ પ્રમાણે પાંચ કારણેનો સમન્વય નહિ થયો હેય, એ સિવાય બીજું શું કહી શકાય ? મનુષ્ય-સ્વભાવ, સંસારમાં બનતા આવા પ્રસંગેનો જ્યારે બહુ ઉડે અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણને સમજાય છે કે આવી બાબતમાં કે બીજી દરેક બાબતમાં મનુષ્ય સ્વભાવની વિચિત્રતા કામ કરી રહેલી હોય છે. સમાજનો મોટો ભાગ બહુ સરળ, સજજન અને શાંતિપ્રિય હોય છે; પરંતુ દરેક સમાજમાં કોઈ કાઈ વ્યક્તિ એવી હોય છે કે જેઓ કંઈ ને કંઈ બખેડા કરવામાં જ ખુશી હોય છે. અને તેવાઓના લીધે આખી સમાજને સંડોવાવું પડે છે, તેમ બદનામ થવું પડે છે. મારું અનુમાન જે ખોટું ન હોય તો મને તો લાગે છે કે સ્થાનકવાસી ભાઈઓના આ કુસંપમાં પણ આવી જ કોઈ વ્યક્તિઓનો દોરીસંચાર કદાચ કામ કરી રહ્યા હશે. પરતુ એના લીધે આવો એક શાણ સંઘ નિંદાય અને ધર્મની પ્રવૃત્તિથી વંચિત રહે એ ખરેખર દુઃખનો વિષય કહેવાય. બીજું કારણ એકબીજા પ્રત્યેને ભય અને અવિશ્વાસનું પણ હોઈ શકે છે. ઘણી વખત માણસને ચક્કસ માણસ પ્રત્યે અવિશ્વાસ બેસી જાય છે. અને તેમાંથી ભય ઉત્પન્ન થાય છે. ફલાણે માણસ સીધું ઉતરવા દેજ નહિં, અથવા ફલાણો માણસ અમને ફસાવશે, આવી લાગણીઓ ઉત્પન્ન થાય છે. એટલે સમાધાનની ભાવના હોવા છતાં પણ અવિશ્વાસ અને ભયથી તેનાથી દૂર રહેવાનું લોકો કરે છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ] મારી સિધયાત્રા મને તેા લાગે છે કે જો સ્થાનકવાસી ભાઇએનો આ કલેશ જલદી ન મટે તે જે સ્થાનકવાસી સંઘે પેાતાના ત્યાગી સાધુઓને સિધમાં લાવવાનો યશ પ્રાપ્ત કર્યાં છે, તેજ સ્થાનકવાસી સંધ સ્થાનકવાસી સાધુના સિંધમાં આવવા માટેનાં તાળાં દેવાનો અપયશ પણ કદાચ માથે વ્હોરી લેશે; કારણ કે જે સમાજમાં સંપ ન હોય અને જ્યાં એક બીજાની હામે આંખા લઢતી હોય અને જ્યાં ગુરૂનુ માન ન જળવાતું હોય, ત્યાં ભયંકર કષ્ટા ઉઠાવીને ક્રાણુ આવવાનું સાહસ કરે ? સાધુઓને ઉષદેશ આપવાનાં કયાં ક્ષેત્રે આછાં છે ? શાણાઓને વધુ શું સમજાવાય ? અને પક્ષના આગેવાનોના મારા પ્રત્યેના ભક્તિભાવે જ મને આટલું પણ લખવાની પ્રેરણા કરી છે. સપ કરીને શાસનને શાભાવે એજ અભિલાષા ! ! Page #278 -------------------------------------------------------------------------- ________________ * **_*_*".","" હ* * * * * * * * * * * * * * * * * * * *"."* ********* ** ** * ,,*.' '* *--*"."*.*r *** ** * મૂર્તિપૂજક સંઘ. - ૨૦: مع حمير معي على جمع ام عمری کی تعمیر ترح_د_می گم همه عمره که به همه و همه می گه يه ب م می . این کار رو می می می می می کی تر غير اي وي ك مه يه كه ي هه یه یه کی مینو کی په یوه له گهی گ گی گ اوه فه تی هه مه ره یه ، عمومی کی ان ر نے م જwwww wwww میرے કરાચી એવું સ્થાન નથી કે જ્યાં યાત્રાપિતાની આ સંપત્તિ બનાવી છે. લગભગ સો વર્ષથી આવેલા જિનોએ ધીરે ધીરે એક પ્રકરણમાં કહેવામાં આવ્યું છે તેમ, થાય છે. દૂકાને છે કે જેને ભાડાની આવક સારી વ્યાખ્યાન હોલની સાથે જ સડક ઉપર કેટલીક અને કન્યાશાળા ચાલે છે. ઉપાશ્રય અને વડતાવાળા એક ઉપાશ્રય છે. તે નીચે પાઠશાળા હેલ છે. મંદિરની બીજી બાજુએ સારી સગકોટડીઓ સાથે મેટો અને ખુલ્લો વ્યાખ્યાન હેટા વિશાળ કમ્પાઉંડમાં બે ત્રણ ન્હાની વાન મૂલનાયક છે. મંદિરની એક તરફ એક એક સુંદર મંદિર છે. જેમાં પાર્શ્વનાથ ભગલાઈનમાં વોરા પીરની પાસે મધ્યમ સ્થિતિનું શકાય. પાંત્રીસેક વર્ષ ઉપર બનેલું રણછોડકેની લગભગ પંદરસો માણસોની વસ્તી કહી કરાચીમાં જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬] મારી સિંધિયાત્રા ળુઓ આવતા હોય અને સંઘને આવક થતી હોય, સાધારણ રીતે દુકાનેનાં ભાડાં, પજુસણ વિગેરે તહેવારમાં થતી બોલી અને ભંડાર–એ આવકનાં સાધને છે. જુદા જુદા ખર્ચને પહોંચી વળવા આ સાધને કાફી છે. વહીવટ એક સમય હતો કે જ્યારે અહિંને સંઘ બહુ નાની સંખ્યામાં હતો. તે વખતે સંઘને વહીવટ કાળા ગલાવાળા શેઠ પ્રાગજીભાઈ ખેતાવાળા, શેઠ વસ્તાભાઈ પંચાણુ અને મારવાડી ગૃહસ્થ શેઠ ભગવાનદાસજી વિગેરે ચાર પાંચ ગૃહસ્થ કરતા હતા. સમય પલટાયો. નવયુવકોમાં જાગૃતિ આવી. જની પ્રથાનો વિરોધ થયો અને તેમ થતાં તા. ૫ મી માર્ચ ૧૯૨૨ ના રોજ સંધના અગ્યાર ગૃહસ્થની કામ ચલાઉ વ્યવસ્થાપક કમીટી સંઘે મુકરર કરી અને તે દિવસથી સંઘની મિટીંગની ને વિગેરે રાખવાનું શરુ થયું. તે પછી તા. ૨૪-૬-૨૩ ના રોજ સંઘે એક ઠરાવ કરીને કેમવાર પ્રતિનિધિઓનું વ્યવસ્થાપક મંડળ, જેમાં ૨ કચ્છી, ૧ મારવાડી, ૧ ગુજરાતી, ૫ હાલાઈ અને ૬ ઝાલાવાડી–એમ ૧૫ ગૃહસ્થ રહે, એવું ઠરાવ્યું. તે પછી તા. ૧૫-૭-૨૩ના દિવસે વ્યવસ્થાપક કમીટીએ ધારા ધોરણ મંજૂર કર્યા અને તા. ૨૯-૭-૨૩ના રોજ આખા સંઘે મળીને એ ધારા ધોરણોને બહાલી આપી. આ પ્રમાણે પદ્ધતિસરના નિયમપૂર્વક સંઘને બધો વહીવટ, વ્યવસ્થાપક કમીટી અને જનરલ કમીટી, જેમાં આખા સંઘનો સમાવેશ થાય છે, દ્વારા ચાલે છે. અત્યારે જે વ્યવસ્થાપક કમીટી' સંઘને વહિવટ કરી રહી છે, તેના સભ્ય આ છે; શેઠ છોટાલાલ ખેતસી શ્રી. મણીલાલ લહેરાભાઈ મહેતા ઝાલાવાડી ઝાલાવાડી પ્રમુખ સેક્રેટરી Page #280 -------------------------------------------------------------------------- ________________ શેઠ ખીમચ. જે. પાનાચંદ શેઠ ખેતશીભાઇ કાળા ગલા મેાહનલાલ કાળીદાસ માળીયાવાળા 39 મેાહનલાલ વાઘજી માણેકચંદ નાનજી ગાંધી >> ,, માહનલાલ કાળીદાસ શાહપુરવાળા ગાંગજીભાઈ તેજપાળ " ?? મૂર્તિ પૂજક સંઘ ,, પાનાચંદ્ર કેશવજી , ચુનીલાલ ભૂલાભાઈ મૂલજીભાઈ જીવરાજ માંગલાવાળા . ઝાલાવાડી ઝાલાવાડી હાલાઈ હાલાઈ હાલાઈ હાલાઈ કચ્છી કચ્છી ગુજરાતી [ ૨૨૭ મેમ્બર 99 13. 97 મ 17. 79 .. . એ પ્રમાણે વત માનમાં ૧૨ ગૃહસ્થાની કમીટી વ્યવસ્થાપક મ`ડળ' તરીકે કામ કરે છે. આ કમીટી છેલ્લાં કેટલાંક વર્ષોથી કામ કરી રહી છે, એટલે મુધ્યમ વર્ગ તેની નવી ચૂંટણી કરવા માટે ઉહાપેાહ કરી રહ્યો છે, . સ્થાનકયાસી સધની માફક, મૂર્તિ પૂજક સંઘમાં પણ ધાર્મિક દૃષ્ટિએ બધા એક હાવા છતાં હાલાઈ અને ઝાલાવાડી તરીકે અંદરથી મતભેદ અવશ્ય દેખાય છે. છતાં જરુરી કાર્યાં પ્રસંગે નમતુ મૂકી ચલાવી લેવામાં આવે છે. એટલે ઘણી વખત ‘ હાટી હતી ભેંશ ' બની જાય, એ સ્વાભાવિક છે. સંસ્થા શ્વેતામ્બર મૂર્તિ પૂજક સધમાં એવી કોઇ સંસ્થા નથી કે જેની સઅશ્વમાં ખાસ ઉલ્લેખ કરી શકાય. જે કાષ્ટ સંસ્થા છે, તે ધાર્મિક Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ] મારી સિંધયાત્રા ‘ પાઠશાળા’ અને ‘ કન્યાશાળા’ છે. જો કે આ પાઠશાળાઓ સધની જ " હોવા છતાં, તેના વહીવટ માટે જુદી રકમ અને જુદી કમીટી મુકરર છે. સારી સખ્યામાં બાળકી અને બાળાઓ અભ્યાસ કરે છે, તેની સાથે મેટી ઉમરની બહેનેા માટે પણ એક વ ચાલે છે. જે શ્રાવિકા શાળા ’ તરીકે ઓળખાય છે. બહેનોનો અભ્યાસ પ્રકરણા સુધી સારા પહેાંચ્યા છે. અને બહેનેા અભ્યાસમાં ઉત્સાહ પણ સારા રાખે છે. આ નિમિત્તે ૫-૫૦ બહેનો નિયમિત અપેારના સમય ઉપાશ્રયમાં ગાળે છે. સામાયિક કરે છે અને સાથે સાથે અભ્યાસ પણ કરે છે. .. ખ કરાચી, ગુજરાત કાઠિયાવાડથી દૂર અને એક તરફ પડી ગએવુ હોવાથી, તેમજ આવનારને અહિં ખર્ચ પણ વધુ થતું હોવાથી કાઇ સારા ધાર્મિક શિક્ષક અહિં આવવાનું સાહસ કરતા નથી. અને કરે છે તે અથવા એવાં કારણેાથી ટકી શકતા નથી. અને સારા અનુભવી યેાગ્ય શિક્ષકના અભાવે આ સંસ્થાની જોઇએ તેવી પ્રગતિ પણ થતી નથી. છતાં છેલ્લાં પચ્ચીસ વર્ષથી આ સંસ્થા ચાલી રહી છે, અનેક બાળક આળાએમાં કઈ ને કઈ ધાર્મિક જ્ઞાન પ્રચાર કરે છે અને ધાર્મિક સકારા નખાય છે, એ ખુશી થવા જેવુ છે. હવે તે એજ્યુકેશન એડ મુંબઇની પરીક્ષાઓ પણ અપાવવામાં આવે છે. સસ્થાને વહીવટ કરનારી કમીટીમાં એક મે એવા ગૃહસ્થાની જરુર છે કે જેઓ વ્યાવહારિક કુશળતા રાખવા સાથે ધાર્મિક શિક્ષણુમાં પણુ સારા શિક્ષિત હોય. ઘણી વખત જોવાયુ છે કે ધાર્મિક જ્ઞાનના સારા અનુભવી શિક્ષકની સાથે ધાર્મિક જ્ઞાનના બિનઅનુભવી સંચાલકને મેળ ખાતા નથી અને તેના લીધે કેટલીક વખતે શિક્ષકાના દિલ ઉચક અતી જાય છે. પરિણામે તે જલદી સ્થાન છેડવાના વિચાર કરે છે. આવું ઘણું સ્થળે અને છે. આ વસ્તુ ઉપર પણ આ સંસ્થાની કમીટીએ ધ્યાન આપવું Page #282 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજક સઘ [ ૨૨૯ જરુરનું છે. શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘમાં વ્યાવહારિક જ્ઞાનની સાથે જૈનધમ નું સારૂં જ્ઞાન ધરાવનાર ભાઈ ખુશાલભાઇ વસ્તાદ છે. તે વયેાદ્ધ છે, સારા અનુભવી છે, ઉપરાન્ત જૈન તત્ત્વજ્ઞાનના સારામાં સારા અભ્યાસી છે. આ ર્ધામક સસ્થાઓની દેખરેખનું કામ જો તે હાથમાં લે તે સંસ્થાઓને સારા લાભ થાય, એવુ' મારું માનવુ છે. ધાર્મિક મનાવૃત્તિ અત્યારના જડવાદના જમાનામાં પણ જૈનધર્માંના અનુયાયિઓમાં ધા`િક ભાવના હજુ પણ જોવાય છે. અને તેમાં યે શ્વેતામ્બર મૂર્તિ પૂજક સંધમાં ધાર્મિક કાર્યો નિમિત્તે ખર્ચ કરવાનું ક્ષેત્ર ધણું વિશાળ હોવા છતાં, તેને ઉત્સાહથી પહોંચી વળે છે. ગુજરાત, કાઠિયાવાડ, મારવાડ, મેવાડ, આદિ દેશ, કે જ્યાં સાધુએ અને સાધ્વીએ વિચરતાં જ રહે છે, ત્યાં વખતે વખત વરઘેાડા, ઉજમણાં, ઉપધાન, અઠ્ઠાઇ મહોત્સવ, શાન્તિસ્તાત્ર, પહાડાની રચના, સંધા, સ્વામીવાત્સલ્યે અને પ્રતિષ્ઠાએ વિગેરે કાર્યાં થતાંજ રહે છે. આ સિવાય ઉપરના દેશમાં લગભગ પ્રત્યેક ગામમાં ન્હાની મ્હોટી ક્રિયાએ નિયમિત પ્રતિવર્ષને માટે બધાએલી હોય છે. અમુક ગૃહસ્થ તરફથી એળી થાય, અમુક ગૃહસ્થ તરફથી અમુક સમયે સ્વામીવાત્સલ્ય થાય, અમુક ગૃહસ્થ તરફથી અટ્ટમનાં કે અઠ્ઠાઇનાં પારણાં થાય. પ્રતિવ કલ્પસૂત્રને કે ચૈત્યપરિપાટીનેા વરધાડા તા નિકળવાજ જોઇએ. અને દેરાસરની વર્ષગાંઠના દિવસે પૂજા, રાશની, સ્વામીવાત્સલ્ય એવું તે થવું જ જોઇએ. આમ આખા વર્ષની અમુક અમુક સમયની ધાર્મિક ક્રિયાએ કાઈ કાઈ વ્યક્તિ તરફથી અથવા સંધ તરફથી બધાએલીજ હોય છે; એટલુ’જ નહિ પરન્તુ, ઘણી ક્રિયાઓના ખર્ચ નિમિત્તે અમુક અમુક ગૃહસ્થા તરફથી રકમ મૂકાએલીજ હોય છે, એટલે તેના વ્યાજમાંથી તે તે દિવસે તે તે ધાર્મિક કાર્યો થયાજ કરે. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ] મારી સિ યાત્રા આ ઉપરાન્ત કાઇએ કષ્ટ તપસ્યા કરી હોય તે તેના નિમિત્તે ઉજમણું અને ખીજા ઉત્સવા માટે દૂરથી પણ મુનિરાજોને વિનતિ કરીને લાવે અને સારા ઉત્સાહપૂર્ણાંક તે તે ઉત્સવા ઉજવે. કરાચીના મૂત્તિપૂજક સંધમાં પ્રતિવર્ષ માટે આવા કાઇપણ દિવસ મુકરર થયા હોય, એવું દેખાતું નથી. નથી કોઇ વ્યક્તિ તરફથી અથવા નથી સંધ તરફથી. એશક કાષ્ઠ એ ચાર આગેવાન તૈયાર થઇ, શ્રી, મહેનત કરી ટીપ કરીને ક્રાઇ કાય કરવા ધારે તેા થઇ પણ જાય. પરન્તુ કાઇ પણ ધાર્મિક કાર્ય સ્વતંત્ર રીતે કાઇ પેાતાના તરી કરે, એવી વૃત્તિ બહુ ઓછી જોવાય છે. એટલું જ નહિ પરન્તુ સાધુઓને વંદન આદિ નિમિત્તે આવનારા મેમાનોનો અતિથિ સત્કાર કરવાની ગૃહસ્થધર્માંચિત વૃત્તિ, જે કાઠિયાવાડમાં દેખાય છે, તે વૃત્તિ, જો કે તેના તેજ કાઠિયાવાડી હોવા છતાં પણ અહિં બહુજ ઓછી જોવાય છે. " આવી વૃત્તિ કેળવાઇ જવામાં અથવા આવા રિવાજ પડવામાં કેટલાક લોકો ભૂમિના પ્રભાવ બતાવે છે, પરન્તુ અમને તે મુખ્ય આ કારણેા જણાય છે ઃ " એક તા અત્યાર સુધી અહિંના લેાકેાની દાનવૃત્તિ કેળવાય, એવા ઉપદેશક મુનિરાજોના સમાગમનોજ અભાવ રહ્યો છે; બીજું, • કરાચીમાં જૈનોનુ' સ્થાન ' એ પ્રકરણમાં કહેવામાં આવ્યું છે તેમ, અહિંના જનામાં • ગર્ભ શ્રીમંતાઇ ’ બહુ એછી છે. એટલે કે જુના વખતથી ચાલી આવતી હોય. એવી શ્રીમ’તાઈ ઓછી દેખાય છે. ત્રીજું કારણ એ પણ છે કે અહિંના વ્યાપાર જ એવા છે કે જેમાંથી દિલની દિલાવરતા બહુ ઓછી કેળવાય. ચેાથુ’ કારણ પ્રાન્તીય ભેદમાં આતપ્રેાત થઇ જવાના કારણુથી, એક ખીજા પ્રત્યેના આક્ષેપોને-તારાઓના ભય પણુ કંઈક પેસી ગયા છે : ' હું એ પૈસા ખર્ચ કરીશ, તેા ખીજાએ આક્ષેપ કરશે અથવા મારા 6 Page #284 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજક સંઘ [ ૨૩૧ કામાં કેમ અપયશ મળે, એવા ખીજાએ તરફથી પ્રયત્ના કરવામાં આવશે તે। ? ' આવે! ભય પણ પેસી ગયા છે. આ સિવાય સ્વભાવવિચિત્રતાનું પણ કંઈક કારણ હાય. એટલે કે ‘ ટીપ થશે તેા મારે એ પૈસા ભરવા પડશે ’ એવા કારણે ટીપ ન થવા દેવાના પ્રયત્ન કરનારા પણુ કદાચ ક્રાઇ ડાય; પરન્તુ સ્વભાવવિચિત્રતા એ તે સંસારભરમાં હેાય છે. એક સરખા સ્વભાવી માણુસા બધા હાઇ શકેજ નહિ. એટલે ઉપરનાં બધાં કારણે। પૈકી મને તે। એવા પ્રકારના ઉપદેશના અભાવતું જ મેાટું કારણુ જણાય છે. એનું પ્રમાણુ એ છે કે અમારી સ્થિતિ દરમીયાન જ્યારે જ્યારે જે જે કંઇ ઉપદેશ આપવામાં આવ્યા, ત્યારે ત્યારે અહિંના ન્હાના મોટા તમામ ગ્રહસ્થેાએ ઉદારતાથી ભાગ લીધે છે, અને ઘણાં કાર્યો તેા એક એક વ્યક્તિએ પણ સારી સારી રકમેા ખરચીને કર્યાં છે, અને બધાઓએ સાથ આપી તે તે કાર્યોને શેાભાવ્યાં છે. સાના સહકાર આજે આખા જગતમાં ન્હાના મ્હોટાઓની વચમાં વૈમનસ્યની દીવાલા ઉભી થએલી જોવાય છે, પરન્તુ એ તેા સાદી સમજનો વાત છે બન્નેમાં જેટલા સહકાર વધારે રહેશે, તેટલાંજ ધર્મ, સમાજ કે રાષ્ટ્રનાં કાર્યો વધારે સાધી રાકાશે. જરુર છે માત્ર બન્નેને સમજવાની. બન્નેનાં માનસા જુદાં જુદાં ડાવા છતાં સમય ઉપર બન્નેની જરુર પડે છે. એટલા માટે ‘ યુવક માનસ ’તે હાથમાં રાખવા જે જે કરવું ઘટે, તે તે મ્હોટાઓએ કરવું જરુરતુ છે, હેાટાઓ પેાતાના મેાટપણુને જો ખ્યાલ રાખે અને થાડુ'ક દિલ ઉદાર રાખે તે! ન્હાના પ્રાણ પાથરવા પણ કેટલાક તૈયાર થાય તેવા હેાય છે. આગેવાનેાની આગેવાની સમુદાયથી શે।ભી શકે છે. ૬ મેારની શાબા પીછાંથી છે, ' એ કહેવતમાં રહસ્ય જરુર છે. : મધ્યમ કે જેને ન્હાતા વ` કહેવામાં આવે છે, તેમણે પણ પેાતાનું કે વ્ય સમજવાની જરૂર છે. આર્થિક પ્રસંગા જ્યારે જ્યારે ઉપસ્થિત Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ] મારી સિધયાત્રા થાય છે, ત્યારે ત્યારે એ. હેટાએને-શ્રીમન્તાના સાથ લેવેજ પડે છે. જેમની પાસે છે . તે જ આપે છે અને આપશે. એમનુ વૃદ્ધ માનસ પણ સમયે સમયે ઉપયેાગી થાય છે. અત્યારની ઝેરીલી હવાના ભાગ બનીને મનસ્વીપણે વવાથી પણ ઘણી હાની પહેાંચે છે. ન્હાનાએ ‘ પીછાં મારથી શાલે છે. ’ એ પણ ભૂલવું જોતું નથી. નાયક વિનાનું સૈન્ય સફળતા નથી મેળવી શકતું, બટ્ટે પરાજય મેળવે છે, એ વાત યાદ રાખવા જેવી છે. એ ખુશી થવા જેવું છે કે કરાચીના મૂર્તિપૂજક સધમાં ન્હાના મ્હોટાઓના પ્રેમભાવ અને સમય ઉપરના પરસ્પરના સહકાર પ્રશંસનીય જોવાયા છે. ઉત્સવ-મહેાત્સવાના પ્રસ`ગમાં, સાધુઓની બિમારીઓના પ્રસગમાં, વિહારના પ્રસંગમાં અને જ્યારે જ્યારે જરુર પડી ત્યારે ત્યારે બધાઓએ મળીને કાર્યો કર્યો છે, તેનું જ કારણ છે કે દરેક કા શાભાપ્રદ થયું છે. ન કેવળ તન-મનના સહકાર, દ્રવ્યભ્યયના પ્રસ'ગેામાં પણ સૌએ પેાત પેાતાની શક્તિ ખચી છે. પહેલાં ચતુર્માંસમાં પ્રસ`ગ આવી પડતાં જે એક માટે કાળા કરવામાં આવ્યેા હતેા, તેમાં મધ્યમવર્ગ –નાના વર્ગે પણુ કાઇ ન ધારી શકે તેટલી સારામાં સારી રકમ ચેાડાજ દિવસમાં એકઠી કરી આપી હતી. આ એ બતાવવાને માટે પૂરતું છે કે નાના માઢાઓના સહકારથી અને સાચા દિલની ભક્તિથી ક્યુ' કાય નથી શકતુ ? શ્રદ્ધા અને ભકિત ઉપર કહ્યું તેવી બધી સ્થિતિએ હાવા છતાં પણ કરાચીના મૂર્તિ પૂજક સંધની શ્રદ્ધા-ભક્તિ ખરેખર વખાણવા લાયક છે, એમ કહેવું જરાયે અનુચિત નથી લાગતુ. વર્ષોની નહિ, યુગાની તપસ્યા પછી તેઓ પેાતાના ગુરુને આ દેશમાં લાવી શક્યા છે, એ વાતનું ભાન તેમનામાંના મોટા Page #286 -------------------------------------------------------------------------- ________________ મુર્તિપૂજક સંઘ [૨૩૩ - ભાગને અવશ્ય છે. એ જ કારણ છે કે જ્યારે જ્યારે જે જે કંઈ પ્રસંગે ઉપસ્થિત થયા અને તેમને ઉપદેશ આપવામાં આવ્યો, ત્યારે ત્યારે તેમણે તે તે કાર્યોમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રમાણે પિતાના તન-મન-ધનને ઉપયોગ કર્યો છે. સ્વ. શ્રી હિમાંશુવિજયજીના સ્મારકમાં, ગુરુદેવની જયન્તીઓમાં, દીક્ષા ઉત્સવમાં અને પર્યુષણ આદિ ધાર્મિક તહેવારમાં નાનાથી મેટા દરેકે પોતાની શ્રદ્ધા અને ભક્તિનો પરિચય કરાવ્યો છે. પહેલાં કહેવામાં આવ્યું છે તેમ અહિં કઈ પણ કાર્ય ટીપ વિને કઈ પણ એક ગૃહસ્થ તરફથી થતું નહોતું અને કેટલાક ભયના કારણે દિલમાં બે પૈસા ખર્ચવાની ઇચ્છા હોવા છતાં ખર્ચતા નહોતા, એ પરિપાટી પણ અમારી સ્થિતિ દરમિયાન ધીરેધીરે તૂટી છે, એટલે કે અમારા સમયમાં કેટલાક ઉદાર મહાનુભાવોએ અને ચતુરમિએ પોતાના તરફથી સ્વતંત્ર કાર્યો ઉદારતા પૂર્વક કર્યા છે, અને શાસનની શોભા વધારી છે, અને હજ પણ કરે જાય છે, કે જેનો વિશેષ ઉલ્લેખ “કરાચીમાં થએલી પ્રવૃત્તિ'નાં પ્રકરણમાં આગળ જેવાશે. આ ઉપરથી એમ માનવાને કારણું મળે છે કે આવા મોટા સમુદાયમાં એવા કેટલાક ભાવનાશીલ અને ઉદાર મહાનુભાવે છે કે જેઓ સમાચિત ધાર્મિક કાર્યો યથાશકિત કરવામાં પાછી પાની કરે તેવા નથી. માત્ર ખામી હતી ગુરુઓના ઉપદેશની. સંસ્કારી આત્માઓ જેમ જેમ ઉપદેશ મળતો જાય, વસ્તુસ્થિતિ સમજતા જાય, તેમ તેમ જરુર ધર્મ તરફ વળી શકે છે. ઉપર કહેવામાં આવ્યું તેમ, અહિંના સંધમાં પ્રશંસનીય શ્રદ્ધા અને ભક્તિ ભરેલાં હોવા છતાં પણ, કોઈ કોઈ વાર ગૃહસ્થાચિત વ્યવહારમાં એવી ઉણપ દેખાઈ આવે છે કે જેના લીધે સંધની શોભામાં કિન્તુ' કહેવડાવવા જેવા પ્રસંગો બની જાય, પરંતુ એનું કારણ “નવા નિશાળીયા હોવાનું ગણી શકાય, એટલે જેમ જેમ સાધુઓને પરિચય થતો જશે, તેમ તેમ WWW.jainelibrary.org Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪] મારી સિંધયાત્રા શ્રદ્ધા અને ભકિતની સાથે વિવેવૃત્તિ વધારે વિકસિત થતી જશે, અને વિવેકવૃત્તિનો વધારે વિકાસ થતાં “મહાપુણ્યપ્રકૃતિથી આ બધી સામગ્રી મળી છે, તેને સાર્થક કરવી જોઈએ ' એવું નહિં સમજનારા મહાનુભાવો પણ વધારે સમજતા થશે. અને એ સમજણ તેમને તેમની પાસે ધર્મની ઉન્નતિ તેમજ જાતિભાઈઓના હિતનાં કાર્યો કરાવશે. પરિણામે જે કંઇ ઉણપ હશે તે દૂર થશે. કરાચીને સમસ્ત સંઘ, અત્યારે છે, તેના કરતાં પણ વધારે સારે “આદર્શ સંઘ” બનશે, એવી મારી સંપૂર્ણ ખાતરી છે. છેવટે–આખા ય સંઘની સાચા દિલની શ્રદ્ધા અને ભકિત માટે અંતઃકરણના આશીર્વાદ સાથે અહિંના સંધની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય, એવી ગુરુદેવ પ્રત્યે પ્રાર્થના કરું છું. Page #288 -------------------------------------------------------------------------- ________________ - ૨૧ :જૈન સસ્થા કરાચીના બન્ને સધા-સ્થાનકવાસી અને *દિરમાગીની સ્થિતિનું વર્ષોંન આ પહેલાં કહેવાયું છે. હવે કરાચીના સમસ્ત જૈન સમાજના આંગણે જે જે સૌંસ્થાએ ચાલી રહી છે, તેનુ પણ કંઇક નિરીક્ષણુ કરી લેવું જોઇએ. કરાચીના બન્ને ક્િરકાએ પેાતપેાતાની ધાર્મિક પાઠશાળાએ અને કન્યાશાળાએ ચલાવી રહ્યા છે, તેના પરિચય તે તે તે સધાના પરિચયમાં અપાયેા છે. એ સિવાયની જે જે સસ્થાએ બન્ને સંધાની સંયુક્ત શક્તિથી ચાલી રહી છે, તે તે સંસ્થાઓના સક્ષિપ્ત પરિચય આ છે: જૈન સહાયક મડળ નિરાશ્રિત અને રાગચસ્ત જૈનાને ખાનપાનના અને ડૉકટરી સારવારનો ખાખસ્ત કરવા, સાધનહીન જૈન ભાઇ-બહેનોને દેશમાં Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬] મારી સિંધયાત્રા પહોંચાડવાં, ગરીબ જન વિદ્યાર્થિઓને માટે સ્કૂલનાં પુસ્તકે અને સ્કોલરશીપને પ્રબંધ કરવો, તેમજ હુનરઉદ્યોગે ઉભા કરી બની શકે તેટલાં અંશે નિરાધારોને સહાયક થવું-એ ઉદ્દેશથી આ સંસ્થા લગભગ પચીસ વર્ષથી ચાલી રહી છે. આ સંસ્થા પાસે ખાસ કેઇ મોટું ભંડોળ નથી. સાધારણ રીતે મેમ્બરોની આવક અને દીવાળી જેવા પ્રસંગે બાણીની આવક ઉપર આ સંસ્થા ચાલી રહી છે. કાર્યકર્તાઓ મહેનત કરીને જે ભેગું કરે છે, તેટલું ખર્ચ પણ કરે છે. સંસ્થા સાધનના પ્રમાણમાં સ્કોલરશીપ, પુસ્તકે, અનાજ, દવા, ગાડીભાડું વિગેરે ઉદેશે પ્રમાણે ગરીબોની સેવા સારી કરે છે. ખરેખર સાચી માનવસેવા કરનારી આ એક સંસ્થા છે. આવી સંસ્થામાં સંસ્થાના ઉદ્દેશને બર લાવવાને બધે યે આધાર તેના સંચાલકે ઉપર છે. જેઓના રૂંવાડે રૂંવાડે સેવાભાવ ભર્યો હોય, એવાજ મહાનુભાવો આવી સંસ્થાના સંચાલકે હાઈ શકે. બહુ ખુશી થવા જેવું છે કે આ સંસ્થાના વર્તમાન સેક્રેટરી ભાઈ પોપટલાલ પ્રાણજીવનદાસ શાંત પ્રકૃતિના, ગંભિર અને ખરેખર સેવાભાવી છે, એ મારે નિખાલસ ભાવે કહેવું જોઈએ. પોતે વ્યવસાયી હેવા છતાં જ્યારે જ્યારે તેમને કોઇપણ દુઃખીયાની ખબર મળે છે, ત્યારે ત્યારે તેઓ પોતે પહોંચી જાય છે, અને બધી તપાસ કરી જોઇતી સહાયતા પહોંચાડે છે. દરેક હાલાઈ કે ઝાલાવાડી, દરેક મંદિરમાગી સ્થાનકવાસી આ સંસ્થાને વધારે ને વધારે મજબૂત બનાવવા કોશિશ કરે. જેન વ્યાયામશાળા રણછોડલાઇનમાં વોરાપીર પાસે જનેના લતામાંજ આ એક વ્યાયામશાળા ચાલી રહી છે. છેલ્લા બે વર્ષમાં ગુરુદેવ શ્રી વિજયધર્મસૂરિ મહારાજની જયન્તી પ્રસંગે આ વ્યાયામશાળા તરફથી જે કંઇ પ્રયોગ કરી બતાવવામાં આવ્યા હતા તે સિવાય આ સંસ્થા સંબધી મને કંઈ Page #290 -------------------------------------------------------------------------- ________________ જૈન સસ્થાઓ વિશેષ માહિતી નથી. પરન્તુ મારા જાણવામાં આવ્યું છે કે જૈનયુવા કરતાં જનેતર યુવા આ વ્યાયામશાળાને વધારે લાભ ઉઠાવી રહ્યા છે. શારીરિક સંગઠનને માટે આવી વ્યાયામશાળાઓની આવશ્યકતા હવે ખુલ્લે ખુલ્લી સ્વીકારાઇ છે. પેાતાના આંગણે વ્યાયામશાળા ચાલવા છતાં સાડાત્રણ હજાર જૈનોની વસ્તીમાંથી આંગળીના વેઢે ગણી શકાય એટલા પણ યુવકૈ। લાભ ન લે, એ ખરેખર અક્સેાસકારક છે. સ્વયં સેવક મડળ, [ ૨૩૭ કરાચીના જૈનોમાં ભાઈ ખીમચંદ્ર વારા ને ભાઇ ભાઇલાલ રામચંદ્રની આગેવાની નીચે ચાલતી · જૈન સ્વયંસેવક મ`ડળ ' એ નામની પણ એક સસ્થા છે. ઉત્સવ-મહેસવામાં આ મ`ડળના યુવા વ્યવસ્થા જાળવવા માટે જાય છે. કેટલાક પ્રસંગેા ઉપરથી જોવાયું છે કે યુવા ઉત્સાહી છે, સેવાભાવી છે, શિસ્તનું પાલન કરવામાં સાવધાન રહે છે, ગમે તેવી મહેનત કરવામાં પાછી પાની કરતા નથી. અહિંની અમારી સામાજિક, ધાર્મિક અને જીવદયા સંબધીની દરેક પ્રવૃત્તિમાં આ મંડળે ખૂબ ઉત્સાહથી સેવા આપી હતી. જૈન લાયબ્રેરી રણુછેડલાઇનમાં એક સારા માકાની જગ્યા ઉપર ૬ જૈન લાયબ્રેરી ’ છે. ‘ પુસ્તકાલય ’ અને ‘ વાયનાલય' અને વિભાગ આ લાયબ્રેરીને અંગે છે. લાયબ્રેરીનો લાભ જન-જનેતરા સારા લે છે. પણ તે ત્રણે ભાગે છાપાં વાંચવાનો. પુસ્તકાનો સંગ્રહ ધણેા જુનો છે. આજે તે, આજની જનતા નવીનતા માગે છે. નવું નવું સાહિત્ય અને વાંચવું ગમે છે. આ લાયબ્રેરીમાં પણ નવીનતાની જરુર છે. લાયબ્રેરીને, સાંભળવા પ્રમાણે, Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ] મારી સિધયાત્રા કરાચી મ્યુનિસીપાલીટી તરફથી ૨૦૦ રૂપિયાની ગ્રાન્ટ પણ મળે છે. ખરેખર એ ખુશી થવા જેવું છે. સ`ચાલકાએ મહેનત કરી, આ લાયબ્રેરીને સારામાં સારી લાયબ્રેરી બનાવવાની જરુર છે. જીવયાની એ સંસ્થાઓ લગભગ પાંચેક વર્ષ ઉપર સ્થાનકવાસી સાધુજી શ્રી ફુલચંદજી મહારાજ કરાચી પધારેલા. તેમના ઉપદેશથી સિધ જીવદયા મંડળી' એ નામની સંસ્થા ઉભી થઇ. તે પછી સ્થા. સાધુજી શ્રી ઘાસીલાલજી આવેલા. તેમના ઉપદેશથી બીજી જીવયા પ્રચારક મંડળ' નામની સંસ્થા ઉભી થઇ. સિંધ એક મહા હિંસક દેશ છે. હિંદુ કે મુસલમાન સૌ લગભગ માંસાહારી છે. આવા દેશમાં જીવદયાના પ્રચાર કરવા માટે આવી સંસ્થાએની ઘણીજ જરુર છે, એ વાત નિવિવાદ સિદ્ધ છે. ‘ સિંધ જીવદયા મંડળી 'ના ઉદ્દેશે. આ ત્રણ છેઃ ૧-સધળી જાતના ઘાતકીપણામાંથી પ્રણીઓના તેમજ પક્ષીઓના અને માછલાંઓના હિત માટે ઉપાયે યેાજવા. ૨-તંદુરસ્તી, કરકસર અને દયાના સિદ્ધાન્તાના આધારે વનસ્પતિ ખારાકના કાયદા વિષે જાહેર પ્રજામત કેળવવા અને માંસાહાર તથા દારુ નિષેધ માટે સાહિત્યપ્રચારદ્વારા જ્ઞાનપ્રચાર ચાલુ કરવા. ૭-ધાતકી ફેશનો તથા રિવાજો અધ કરવા માટે અધિકારી તથા જાહેર પ્રજાને વિનતિ કરવી. ‘જીવદયા પ્રચારક મંડળ’ના ઉદ્દેશ, કરાચી શહેરમાં કૂતરાં ઉપર ગુજારાતા ધાતકીપણાને દૂર કરાવવા માટે અને કૂતરાંઓના રક્ષણ માટે જે જે ઉપાય! હાય, તે ઉપાયેા હાથ ધરવાના છે. બન્ને સંસ્થાએ સાનિક સસ્થાઓ જેવી છે. જૈન કે હિંદુ, પારસી કે કાઈપણુ દરેક ધર્માંના અનુયાયી તેના મેમ્બર છે. છતાં જત - Page #292 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્થાએ ૨૩૯ સાધુઓના ઉપદેશથી સ્થાપન થએલ અને જૈન ગૃહસ્થના સંચાલક પણ નીચે ચાલતી હોવાથી મેં એને જન સંસ્થાઓમાં સ્થાન આપ્યું છે. અને ખરી રીતે સાર્વજનિક સંસ્થા જેવું તત્ત્વ તેમાં દેખાય છે પણ ઓછું. જીવદયાના પ્રચારને માટે તે સિંધ એક ઘણુંજ વિશાળ ક્ષેત્ર છે. બે ચાર ઉપદેશક રાખી સિંધનાં શહેરો અને ગામડાંઓમાં ફેરવવા જોઇએ. મેજીક લેન્ટર્ન દ્વારા, હેન્ડબીલો દ્વારા, વર્તમાનપત્રોમાં લેખો દ્વારા તેમજ સ્કુલોમાં હરિફાઈનાં વ્યાખ્યાનો કે નિબંધની યોજના દ્વારા લોકોમાં અહિંસાને સંદેશ પહોંચાડવો જોઈએ. આવા દેશમાં તો આવી સંસ્થાઓ આશીર્વાદરૂપ બની શકે. સિંધ જીવદયા મંડળી'એ જુદી જુદી ભાષામાં હેન્ડબીલો છપાવી રાખ્યાં છે. મુંબઈની જીવદયા મંડળી’ પાસેથી જોઈતું સાહિત્ય મેળવી લે છે, અને પાતાથી બને છે તે પ્રમાણેનો પ્રચાર કરે છે. ચિત્રકૂટના મહત્ત્વની દવા આસ-કાતિક-ચત્ર-વૈશાખમાં ક્ષયના, દમના અને શ્વાસના રોગીઓને આપે છે. મારા આત્મીયબંધુ મુનિરાજશ્રી જયન્તવિજયજી કચ્છ તરફ પધાર્યા, તે વખતે મંડળીના બે ચાર સભ્યો અમુક અમુક ગામમાં જઈ પહોંચ્યા હતા અને ઠઠ્ઠા, સુજાલપુર અને બદીન એવાં ત્રણ ચાર ગામમાં શાખાઓ મુનિરાજશ્રી જયન્તવિજયજીના ઉપદેશથી ખોલવામાં આવી છે. પરંતુ એ શાખાઓ ખોલવાની સફળતા ત્યારે જ થશે કે તેની પાછળ પ્રેરણાને ધોધ વહેરાવવામાં આવશે. આ સંસ્થા તો ત્યારે જ સફળ થઈ શકે કે મુંબઈની “જીવદયા મંડળી ની માફક કેાઈ શેઠ લલુભાઈ જેવા મહાનુભાવ સંસ્થાને આત્મા બને અને ભાઈ માકર જેવા જબરદસ્ત કામ કરનાર મળે. - હમણાં મુંબઈ અને બીજા કેટલાંક શહેરમાં “દારૂના બહિષ્કાર'ની ચળવળ ચાલી રહી છે. ગવનમેંટ પોતે આ ચળવળમાં ભાગ લે છે. સિંધ જીવદયા મંડળી” પોતાના બીજા ઉદ્દેશ પ્રમાણે દારૂ નિષેધનું કામ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦] મારી સિંધયાત્રા - - - - - - ઉપાડી લે, તો ઘણું જ સુંદર કામ થઈ શકે. સિંધમાં તે એની ખાસ જરુર જ છે. આશા છે કે મંડળીના કાર્યવાહકે ડો. ન્યાલચંદ દેસી, સેક્રેટરી ઠાકરસીભાઈ, સુરચંદભાઈ, ભાઈ માણેકલાલ, ભાઈ વાડીલાલ અને બીજા ભાઈઓ હવે આ મંડળીનું કાર્ય વધારે સારા પ્રમાણમાં ઉપાડે અને સિંધમાં ખૂબ પ્રચાર કરે. કામ થશે તો પૈસાને તેટો નથી. બીજી સંસ્થા “જીવદયા પ્રચારક મંડળ” તે પણ સમય અને સાધનના પ્રમાણમાં કુતરાંઓના રક્ષણનું કાર્ય સારું કરી રહી છે. માસ્તર મઘાલાલ આ સંસ્થાનું મુખ્ય સંચાલન કરે છે. કરાચીમાં મ્યુનિસિપાલીટી તરફથી કૂતરાંઓ પકડાવીને મારી નાખવામાં આવે છે. આ સંસ્થા તરફથી ઠેકાણે ઠેકાણે કૂતરાંઓને પટ્ટા બાંધવામાં આવે છે કે જેથી કૂતરાંઓને પકડનારા પકડી ન શકે. કાર્યવાહકોને વિચાર છે કે કોઈ સારી જગ્યા લઇ કૂતરાંઓને ત્યાં રાખવામાં આવે. આ સિવાય અમુક અમુક સમયે કૂતરાં નહિ મારવા માટે લાગવગ પહોંચાડીને અને પત્રવ્યવહાર કરીને કોશિશ પણ કરવામાં આવે છે. બને સંસ્થાઓ જીવદયાના ઉદ્દેશથી જ સ્થાપન થએલી છે. દરેક સ્થળે કામ કરનારાઓને બહુ અભાવ હોય છે અને તેથી એકજ ઉદેશની આ બન્ને સંસ્થાઓ જે ભેગી કરી દેવામાં આવે તે તે વધારે લાભદાયક છે. હેપેથીક કેલેજ આખાયે દેશમાં બેકારીની એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે જે વખતે એક યા બીજી જાતનાં સાધનો બેકાર યુવકેને ઉભાં કરી આપવાની જરૂર છે. કેટલાક વિચાર પછી એમ જણાવ્યું કે હમણાં હમણાં રોગને માટે હેપેપેથિક દવાઓને પ્રચાર બહુ થઈ રહ્યો છે. થોડા ખર્ચમાં Page #294 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ પૂજક સંઘ ૧ થોડી મહેનતમાં થોડા સમયમાં એક માણસ હેામ્યાપેથિકના ડૉકટર બની શકે છે. ગામડાંઓમાં એક નાનકડી પેટી લઇને હામ્યાપેથિકના અભ્યાસ કરે અથવા એક સ્થળે મેસે તે પેાતાના ગુજરાન પૂરતુ જરુર પેદા કરે. આ ઉદ્દેશને ધ્યાનમાં રાખી આફ્રીકાના એ મહાનુભાવાભાઇ મગનલાલ જાદવજી દાસી અને ડા. મનસુખલાલ તારાચંદ એ એની સહાયતાથી ૧૩મી ફેબ્રુઆરી ૧૯૩૮ ના દિવસે કરાચીના તે વર્ષના મેયર શ્રીયુત દુર્ગાદાસ એડવાનીના હાથથી જૈન હેામ્યાપેથિક કાલેજ, કારિયા હાઇસ્કૂલના મેદાનમાં એક મેાટા મેલાવડે કરીને ખેાલવામાં આવી હતી, જૈન અને જૈનેતર સૌના લાભને માટે આ કૅલેજ ખેાલાએલી છે. કારિયા હાઇસ્કુલના સંચાલ}ાએ હાઇસ્કૂલના એક ભાગ વાપરવા માટે આપ્યા છે. એક સારામાં સારા અનુભવી અને વિદ્વાન ડૉકટરની આ કૅલેજના પ્રીન્સીપાલ તરીકે નિમણુંક થઇ છે. અત્યારે ૨૫ વિદ્યાર્થિ આ કૈાલેજના લાભ લઇ રહ્યા છે. અઢી વર્ષના કૈાસ રાખવામાં આવ્યું છે. વિદ્યાર્થિઓને વ્યવહારુ જ્ઞાન મળે, તેમજ ગરીબ લોકોને દવાઓનો લાભ મળે એટલા માટે તા. ૧૫ મી જાન્યુઆરી ૧૯૩૯ના દિવસે સવારના સાડાસાત વાગે ફરાચીના પ્રસિદ્ધ અને માનનીય ભાઇ જમશેદ મ્હેતાના હાથથી ‘ જૈન હોમ્યાપેથિક મેડીકલ હોસ્પીટલ ' રછેાડલાઇનમાં જૈન મંદિરની બાજુમાંજ ખેાલવામાં આવેલ છે. આ દવાખાનામાં કાલેજના વિદ્યાર્થિઓ અનુભવ મેળવે છે અને એ ઉપરાન્ત ગરીમાને મફત દવા આપવામાં આવે છે. કમીટી કેશિશ કરે તે મ્યુનિસીપાલીટીની ગ્રાન્ટ પણ મેળવી શકે. આખા સિંધમાં હામ્યાપેથિક ”ની આ એકજ કાલેજ છે. "" જૈન હુન્નરશાળા ગરીબ બહેનેા માટે ભાગે પોતાના સમય કુથલીમાં અને એક ધરથી ૧૬ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૪ર ] મારી સિંધયાત્રા બીજા ઘરે હરવાફરવામાં ગાળે છે. પાસે સાધન ન હોવાના કારણે લોકોની આગળ હાથ ધરવામાં પણ સંકોચાતી નથી. કારણ કે પેટ તો ભરવું જોઈએ. આ સિવાયની સુખી બહેનો પણ મોટે ભાગે ઘરના કામકાજથી પરવાર્યા પછી ફાલતુ સમય ગપ્પાસપામાં અને કુથલીઓમાં ગાળે છે. આવી બહેનોને માટે હુન્નરશાળા એક આશીર્વાદ રૂપ કાર્ય કહી શકાય. સીવવાનું, ભરવાનું, ગૂંથવાનું કાર્ય શીખેલી બહેને, પોતાના ઘરના કામકાજનું ખર્ચ બચાવવા સાથે, ધારે તે બે પૈસા બચાવી પણ શકે અને પોતાના ગુજરાનમાં સહાયક નિવડી શકે. સમય સારો જાય, નિંદાકુથલીઓથી બચી જવાય અને કોઈને કંઈ જાતની ટીકા કરવાનું પણ કારણ ન રહે. આ ઉદ્દેશથી ગયા વર્ષના વૈશાખ સુદ ત્રીજ તા. ૩ જી મે ૧૯૩૮ના દિવસે હાલાઈ મહાજનવાડીમાં શેઠ ખીમચંદ જે. પાનાચંદના હાથે એક સારા મેળાવડા પૂર્વક આ સંસ્થા ખોલવામાં આવી હતી. આ સંસ્થા “ સહાયકમંડળના આશ્રય નીચે ચાલી રહી છે. સહાયક મંડળે આના ખર્ચ માટે પંદરસે રૂપિયાની મદદ મંજુર કરેલી અને તે ઉપરાત મેમ્બાસાવાળા ભાઈ મગનલાલ જાદવજી દેસીએ ૩૦૦ રૂપિયા મોકલાવ્યા હતા. આમ આ સંસ્થાનું કામ ચાલી રહ્યું છે. રાચીમાં પારસી, લેવા અને બીજી બીજી કોમોમાં આવી સારી સારી સંસ્થાઓ ચાલી રહી છે. જનસંઘને માટે પણ જ્યારે આ સંસ્થા સ્થાપન થઈ છે, તે પછી તેને સારા પાયા ઉપર મૂકવી એ જરુરનું છે, બીજી કેટલીક સંસ્થાઓ ઉપરની સંસ્થાઓ ઉપરાંત “ દશાશ્રીમાળી હાલાઈ મહાજન અને ઝાલાવાડી જન વણિક મહાજન' આ બે સામાજિક સંસ્થાઓ છે. આ સંસ્થાઓનું ખાસ કાંઇ કામ નથી. પિતતાની વાડીઓની Page #296 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજક સંઘ [ ર૪૩ સંભાળ રાખે છે, કે જે વાડીઓને ઉપયોગ કેઈના મૃત્યુ વખતે સ્નાન કરવામાં અને જમણવાર કરવામાં થાય છે. “હાલાઈ મહાજનવાડી ને એક હેલ છે, તેનો ઉપયોગ બે ત્રણ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ તરીકે કરવામાં આવે છે. “જૈનહુન્નરશાળા’નું કામ ચલાવવા માટે ઉપરની બન્ને મહાજન વાડીએ” વાપરવા આપે છે, એ ખુશી થવા જેવું છે. આ સિવાય “નિરાધારસેવામંડળ' નામની એક સાર્વજનિક છતાં જનકાર્યકર્તાઓના હાથ નીચે ચાલતી સંસ્થા છે. ધર્મ કે જાતિના ભેદભાવ વિના નિરાધારને કપડાં અને એવી આવશ્યક વસ્તુઓ સાધનના પ્રમાણમાં આપવાનું કામ આ સંસ્થા કરે છે. માસ્તર મઘાલાલ આ સંસ્થાના સેક્રેટરી છે. “જન યુવક સંઘ' નામની એક સંસ્થાનું નામ પણ ઉલ્લેખનીય છે. જુના “જન યુવક સંઘને પુનરુદ્ધાર સમજે કે નવો “યુવકસંઘ” સમજે, ગમે તેમ પણ “યુવક સંઘ' નામની એક સંસ્થા યુવકની છે, કે જે સામાજિક કુરૂઢિઓ સામે કઈ કંઈ વખત એકાદ આગેવાનને જેશ આવી જાય તે ઝુંબેસ ઉઠાવે છે. . જૈન બેંડ ટીમ” આ સંસ્થાએ પણ અજમેરમાં ભરાએલ સ્થાનકવાસી કેન્ફરન્સ વખતે અને સ્થાનિક કઈ કઈ પ્રસંગોએ સુંદર કામ કરી બતાવીને સારી ખ્યાતિ મેળવી હતી. જનસમાજના પ્રસિદ્ધ કાર્યકર્તા ભાઈ ખીમચંદ વોરાની આ ટીમમાં નેતાગીરી હતી. ‘હતી” એટલા માટે કહું છું કે હમણું આ સંસ્થાની “હસ્તી ' જેવું દેખાતું નથી. કાર્યકર્તાઓ તેને પુનઃ સજીવન કરે તો સારું છે. જેનસમાજના બને છે અથવા સંધના અમુક અમુક કાર્યકર્તાએના હસ્તક ચાલતી સંસ્થાઓને જે થોડો પરિચય થયો છે, તેનો ઉલ્લેખ Page #297 -------------------------------------------------------------------------- ________________ ર૪૪] મારી સિંધિયાત્રા ઉપર કરવામાં આવ્યો છે. ઉપરની લગભગ એક બેને બાદ કરીએ તો બધી યે સંસ્થાઓ સમાજને માટે ખરેખર આશીર્વાદરૂપ છે. પરંતુ એમાંની કેઈપણ સંસ્થા પગભર નથી. વળી અહિંના હાલાઈ– ઝાલાવાડીના મતભેદને અથવા સ્થાનકવાસી સંઘના કુસંપને ચેપ ગુપ્તા રીતે કેટલીક સંસ્થાઓને લાગ્યાનું પણ સંભળાય છે. આશા છે કે સમાજના આગેવાને એવા ચેપથી આ સંસ્થાઓને બચાવી રાખશે, અને સમયે સમયે યથાશક્તિ મદદ કરી, એ સંસ્થાઓને પગભર બનાવવા કોશિશ કરશે. - Page #298 -------------------------------------------------------------------------- ________________ –: ૨૨ :– કરાચીમાં પ્રવૃત્તિ علمي امي مي مي ې میری کمی محیح ه ک ی یو اے ای می گپ باب ما - تی نی نی های 'જન مد و مرررررررمرمرمي مرمرمرمرم مرمرمرم مرمرمرمرمرمرمرمرمي مرمي مرمرم مرمر یورپیوردربرمیمی- અવૃત્તિ” શબ્દ “ નિવૃત્તિને બેધક છે, ને નિવૃત્તિ” શબ્દ પ્રવૃત્તિનો ધોતક છે. હમેશા શબ્દો સાપેક્ષ હોય છે–જેમ સત્ય અસત્ય, સજજન દુર્જન વગેરે. આ ઉપરથી જ સંસારમાં બે પ્રકારના માર્ગો સ્પષ્ટ જણાય છે– પ્રવૃત્તિમાર્ગ” અને નિવૃત્તિ માર્ગ. સંસારનાં વ્યાવહારિક કાર્યો, પછી તે લોકપકારનાં હોય કે સ્વાર્થનાં હાય, એ બધાં યે “ પ્રવૃત્તિમાર્ગ "માં ગણી શકાય છે. લોકવ્યવહારમાં ન પડતાં, કોઈ અગમ્ય એક સ્થાનમાં રહી, કેવલ આત્મચિંતવન કે આધ્યાત્મિક વિચારમાં મસ્ત રહેનાર માણસ નિવૃત્તિમાર્ગી ' કહેવાય છે. સાધુઓને માટે આ બેમાંથી કયો માર્ગ ઊંચિત છે? એ એક વિચારણય પ્રશ્ન છે. ઉપદેશ આપવો, વ્યાખ્યાને કરવાં, ધર્મચર્ચાઓ કરવી, ઉત્સવ મહોત્સવ કરાવવા, પુસ્તકો લખવાં, સંસ્થાઓ સ્થાપવી, દેશદેશ વિચરવું, પ્રચાર કરવો–આ. બધા યે પ્રવૃત્તિમાર્ગના રસ્તાઓ છે. عيمي وميمي ومدير و مهم به در و دی جی مریم میای مرمرمرم مرمرمرمرور و مرور عرعر عرعر عرعر عرعر عرعر Page #299 -------------------------------------------------------------------------- ________________ ર૪૬] મારી સિંધયાત્રા ] 1 સાધુ શું કરે? આજને સાધુ આવાં કાર્યો કરે, કરાવે કે કેમ ? એ સંબંધી વિચારકામાં બે મત છે. કેટલાકે કહે છે કે “ પ્રવૃત્તિમાર્ગમાં પડનારા સાધુનું પતન થાય છે. એમણે કેઈ અગોચર સ્થાનમાં રહેવું જોઈએ, આત્મચિંતવન કરવું જોઈએ અને તેમ કરીને પોતાના આત્માનું કલ્યાણ કરવું જોઈએ. બીજે પક્ષ કહે છે કે “સાધુ એક જવાબદાર વ્યક્તિ છે; દુનિયાના ગુરુ તરીકે તેણે જવાબદારી હેરેલી છે, એટલે જગતના કલ્યાણને માટે જે જે ઉપયુક્ત કાર્યો દેખાતાં હોય, તે તે કાર્યો તેણે પોતાના સંયમમાં રહીને કરવાં જોઈએ. જે નથી કરતો તો તે દુનિયાને માટે ભારભૂત છે. મફતના રોટલા ખાઈ બગાડે છે.' આમ સ સારનાં મનુષ્યમાં બે મત દેખાય છે. પણ એ મતભેદને જાહેર કરનારા લોકે, શક્તિ” સંબંધી વિચાર કરવાથી દૂર રહે છે. સંસારમાં એકસરખા સાધુ કે એકસરખા ગૃહસ્થ નથી હોતા, એકસરખા જ્ઞાની કે એકસરખા અજ્ઞાની નથી હોતા. સૌની શક્તિઓ ભિન્ન ભિન્ન હોય છે. અને જેનામાં જે શક્તિ હોય તે શક્તિને સદુપયોગ તેણે કરવો જોઈએ અને જનતાએ તે શક્તિને લાભ લેવો જોઈએ; બલકે શક્તિ પોતાનું કામ કર્યા વગર રહેતી પણ નથી. હા, પ્રવૃત્તિમાર્ગમાં પડતાં મૂળ ધર્મથી પતન ન થાય, એ ખાસ કરીને સંભાળવાનું છે. રંગી દુનિયા બાકી લોકમાન્યતા તરફ જે ધ્યાન રાખવામાં આવે, તે મને લાગે છે કે કોઈ કામ જ ન થઈ શકે. દુનિયાને કણ જીતી શકયું છે? સંસારનાં પ્રલેભનેને લાત મારીને નિકળનાર સાધુની પ્રશંસા કરનાર યે નીકળશે અને નિંદા કરનાર યે નીકળશે. ગમે તે કાર્ય કરે; ભિન્ન ભિન્ન રુચિ રાખનારા માણસે કેઈપણ કાર્યને ભિન્ન ભિન્ન દૃષ્ટિએ જોશે, એમાં Page #300 -------------------------------------------------------------------------- ________________ કરાચીમાં પ્રવૃત્તિ પેાતાને રુચિકર હશે, તે વાહ વાહ કરશે, પેાતાને મનગમતુ નહિ હૈાય, તા નિંદા કરશે. એક વખત પેાતાને ગમતુ હશે ત્યારે પ્રશંસા કરશે, તેના તે જ કાની ખીજી ક્ષણે નિંદા પણ કરશે. એટલે વિચિત્ર સ્વભાવી જગતના ખ્યાલ કરીને કંઈ પણ કા કરવું તેના કરતાં પેાતાની શક્તિનું માપ પાતેજ કાઢીને પેાતાના અંતરાત્માના અવાજ પ્રમાણે કાર્ય કરવું, એ વધારે શ્રેયસ્કર છે. બાકી આખા જગતને મનગમતું થાય, સૌ પ્રશંસા કરે, એવુ કાઇ પણ કામમાં બન્યુ નથી અને બનવાનું નથી. ભતૃ હિરએ રાજપાટ અને બધી સાહીખીઓ છેડી હતી. કુવાના કાંઠે ઝાડ નીચે પડેલા એક પત્થરનું ઓશીકું બનાવી લાંબા થઇને સુતા હતા. પાણી ભરવા આવનારી સહેલીઓમાંથી એક ભતૃ હિરના ત્યાગની પ્રશંસા કરે છે, તે ખીજી પત્થરના રાખેલા એશીકા માટે ભતૃ હિરની ટીકા કરે છે. ભતૃ હિર વાજાતિ સુમવિત ગ્રાહ્યું એ નિયમ પ્રમાણે પત્થરનુ ઓશીકુ' કાઢી નાખે છે. બીજી વાર તે સહેલીઓ આવે છે, ત્યારે એક બાઇ ભતૃ હિરની ગુણગ્રાહકતા માટે પ્રશંસા કરે છે, ત્યારે બીજી કહે છે કે બધું છેાડવુ', પણ દિલનો ચટકા છેડયા ? જરા આપણે વાત કરી, એટલે ઝટ દઇને પત્થર ફેંકી દીધા.' ભતૃહરિએ શુ કરવુ, કાષ્ટ કહેશે ? ૧૨૪૩ ખરી વાત તે। એ છે કે પેાતાની શક્તિનું માપ કાઢી દ્રવ્ય—ક્ષેત્રકાળ–ભાવના વિચાર કરી પેાતાના ધર્મનું પાલન કરવા પૂર્વક પેાતાનુ કર્તવ્ય બજાવવું. અમારા ઉદ્દેશ. સિંધમાં આવવાને પ્રવૃત્તિના હતા, એ કહેવાની અમારા ઉદ્દેશ અમારે। ઉદ્દેશ નિવૃત્તિના નહિ હતા, ભાગ્યે જ જરુર રહે છે. સિ`ધ જેવા દેશમાં, Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ] મારી સિધયાત્રા જ્યાં સેકડે। વર્ષોંથી સાધુના વિહાર બધ હતા, તે ખુલ્લે થાય, સિંધના માંસાહારી લેાકેાને બની શકે તેટલે અશે માંસાહારના ત્યાગ કરાવાય; જેન ધર્મના સિદ્ધાન્તાથી ને જૈનધમ ના આચારવિચારાથી સથા અભિજ્ઞ એવી પ્રજામાં જૈનધમના સિદ્ધાન્તા, ઉચ્ચ આચાર અને ઉદાર ભાવનાથી લેકાને પરિચિત કરાવાય, તેમજ પરધર્માં અસહિષ્ણુતાના કારણે એક ખીજાથી વિખૂટા પડેલા-દૂર દૂર થતા ગએલા લેાકા એકબીજાને ઉદાર ભાવથી જોઇ સ્યાદ્બાદ ’ની વિશાળ છાયા નીચે એકબીજાની નજીક આવતા કરાવાય, આ અમારા ઉદ્દેશ હતા. આ ઉદ્દેશા ખુલ્લુ' ખુલ્લા પ્રવૃત્તિમાના સૂચક છે, એ તે દેખીતું છે. " ઉપરનાં કાર્યોં દ્વારા સેવા કરવાને માટે અમારા સિધમાં આવવામાં કરાચીના ધ. મૂર્તિપૂજક સંધ નિમિત્તભૂત થયા, એ માટે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. સાધના પ્રવૃત્તિમાર્ગના કાઇપણ કાર્ય માં ડે ઘણે અંશે પણ સાધનેાની આવશ્યકતા રહેવાની. સાધનામાં મુખ્ય સાધન ધન અને જન છે. ધનની આવશ્યકતાની જવાબદારી ગૃહસ્થા ઉપર રહેલી છે, જ્યારે અમારા જેવા સાધુઓની પ્રવૃત્તિને વેગ આપનારા-પ્રવૃત્તિમાં સહકાર આપનારામદદગાર થનારા સાધુઓની પણ જરુર તેા ખરીજ. આ વિચાર કરાચી આવવાના વિચારની સાથેજ ઉત્પન્ન થએલા અને તેટલાજ માટે ઉદયપુરમાં કરાચી સંધના ડેપ્યુટેશનને કહેવામાં આવેલું કે ' જો મારા વિદ્વાન માનનીય ગુરુભાઈ શ્રી જયન્તવિજયજી મહારાજ કરાચી આવવાનું કબૂલ રાખે, તે જ હું કરાચી આવી શકું, 'ગુરુદેવની કૃપાથી તેમણે અને ખીજા મુનિરાજોએ સાથે આવવાની ઉદારતા બતાવી, અને અમે સિધમાં–કરાચી આવ્યા. Page #302 -------------------------------------------------------------------------- ________________ કરાચીમાં પ્રવૃત્તિ વિજ્ઞાની પરંપરા હંમેશાંથી લગભગ બનતું આવ્યું છે કે શ્રેયાંત્તિ बहु विघ्नानि સારાં કાર્યોમાં અનેક વિધ્રો આવે છે. અમે શિવગ ંજથી વિહાર કર્યો ત્યારથી કંઈ ને કંઈ વિધ્રો આવતાંજ રહ્યાં હતાં. એ વિદ્યોના સામા કરીને અમે આગળ વધી રહ્યા હતા અને વિહારમાં અની શકે તે પ્રવૃત્તિ કરતાજ રહ્યા હતા. તે વાત પાછલાં પ્રકરણેામાં જોવાઇ ગઇ છે. હવે અમારે કરાચી જેવા શહેરમાં પ્રવૃત્તિ કરવાની હતી; પરન્તુ ખરેખર અમારી એ કમનસીબી કે મારી સાથેનાં અમૂલ્ય સાધનોનો ઉપયેગ જોઇએ તે રીતે હું ન કરી શકયેા. મેં મારા એક હાથ તે। હાલામાંજ મૂકયે। હતા. અને ખીજું વિઘ્ન કરાચીમાં પ્રવેશ કરવાની સાથેજ ઉપસ્થિત થયું. તે વિઘ્ન છે મુનિરાજ શ્રી જયન્તવિજયજીની ખતરનાક બિમારી. પ્રવેશના ખીજાજ દિવસે મુનિરાજશ્રી જયન્તત્ત્તવજયજી મોટી બીમારીમાં પટકાયા. હું ખૂબ નાહિમ્મત થઈ ગયેા. ગભરાયે.. કરાચીમાં જે જે કાર્યો કરવાની હું ભાવના રાખતા હતા, તે બધાં કાર્યોં મારી આંખ સામે તરવરતાં હતાં. કરાચીના જનો અને કરાચીની સમસ્ત જનતા મારી પાસેથી શી શી આશાઓ રાખતી હતી ? એવુ મને ભાન હતુ. ઘણાએએ સ્થાનિકપત્રામાં લેખે! લખીને અહિંની આવશ્યકતાઓનુ મને ભાન કરાવ્યુ હતું. ઘણા ધ શ્રદ્ધાળુ જૈનભાઇએ, અહિંના સંધમાં કઇ કઇ બાખતાની ખામી છે, તેનાં લીસ્ટ એક પછી એક આપવા લાગ્યા હતા. આ બધાં કાર્યોની જવાબદારીના પહાડ મારી સામે દેખાતા હતા. એ બધાં કાર્યોને પહેોંચી વળવાનાં સ્વપ્ન હું સેવી રહ્યો હતા. પણ સાથી-મદદગારા પૈકી એકના સ્વવાસ અને બીજાની બીમારીથી હું તે ખરેખર હતાશ થયે.. પણ આવા પ્રસંગે અમારા ગુરુદેવની અડગ ધીરતાનું દૃશ્ય જેમ મારી સામે ખડું થયું, તેમ તેમનાં વચન યાદ આવવા લાગ્યાં :— ૬ ૨૪૯ Page #303 -------------------------------------------------------------------------- ________________ રપ૦ ] મારી સિંધયાત્રા જે કાર્યમાં વિઘ નથી આવતું, એ કાર્ય કાર્ય જ નથી. એ તો બાળકોની રમત છે, વીરોની નહિ. અને જે કાર્યમાં જેટલાં વધારે વિધ્રા, તે કાર્ય તેટલું જ વધારે મહત્ત્વનું. વિક્ટ્રોની વચ્ચે થઈને આગળ વધે.” - મને લાગ્યું કે કેવળ હતાશ થઈને બેસી રહેવાથી તે કાંઈ ન વળે. “શુમે ય ચર્ચિ7. ઉપરાન્ત મુનિરાજશ્રી જયન્તવિજયજીએ મને હિમ્મત આપતાં કહ્યું: “મારી બિમારીથી ગભરાશે નહિ, તમે તમારું કાર્ય ચલાવે રાખે. સેવા કરનારા સાધુઓ અને ગૃહસ્થો છે.” એમના શબ્દોથી મને પ્રોત્સાહન મળ્યું. બે દિવસ આરામ લઇ મેં મારું કામ શરૂ કર્યું. અમારી પ્રવૃત્તિમાં સંઘના સેક્રેટરી ભાઈ મણિલાલ લહેરાભાઈ મહેતા, શ્રી સંધ તરફથી જેમ યોગ્ય વ્યવસ્થા કરવાને હર સમય તૈયાર રહેવા લાગ્યા, તેમ બીજા ઉત્સાહી યુવકે દરેક કાર્યને પહોંચી વળવા સાથ આપવા લાગ્યા. દૈનિક કાર્યક્રમ - સાધારણ રીતે અમારી પ્રવૃત્તિને પહોંચી વળવા માટે અમે આ પ્રમાણે દૈનિક કાર્યક્રમ રાખ્યો હતો: ૧-પ્રાતઃકાળની ક્રિયાથી નિવૃત્ત થઈ નિયમિત વ્યાખ્યાન કરવું. ૨-આહારપાણીથી નિવૃત્ત થઈ લખવાનું અને વાંચવા વિચારવાનું કરવું. ૩-૩ થી ૫ જુદા જુદા ધર્મવાળાઓ આવે તેમની સાથે જ્ઞાન ચર્ચા કરવી. ૪–સાંજના પ્રતિક્રમણ પછી નવયુવકે અને બીજાઓ જે કોઈ આવે, તેમની સાથે શંકાસમાધાન કરવાં. આ અમારે સાધારણ દૈનિક કાર્યક્રમ હતો. પ્રવૃત્તિના વિભાગ અમારી પ્રવૃત્તિના મુખ્ય ચાર વિભાગો કરવામાં આવ્યા હતા Page #304 -------------------------------------------------------------------------- ________________ કરાચીમાં પ્રવૃત્તિ ૨૫૧ ૧ અહિંસાને પ્રચાર ૨ સર્વ ધર્મવાળાઓની પ્રેમવૃદ્ધિ ૩ જનધર્મની પ્રભાવના અર્થાત્ સામાજિક અને ધાર્મિક કાર્યો અને ૪ યુવક પ્રવૃત્તિ. આ ચારે પ્રવૃત્તિઓને માટે જે જે પ્રસંગે જે જે સાધનો ઉપયુક્ત જયાં, તે તે સમયે તે તે સાધનોનો ઉપયોગ અમારાથી બની શકે તેટલે . અંશે કર્યો અને ગૃહસ્થો પાસે કરાવ્યું. ૧ અહિંસાના પ્રચાર માટે સિંધી તથા હિંદી પુસ્તકને પ્રચાર, જાહેર ભાષણે, માંસાહારીઓની સાથે ધર્મચર્ચા, માંસાહારીઓના લતાઓમાં જઈને ઉપદેશ આપ, જેઓ માંસાહાર છોડે, તેમની સાથે ઓળખાણ વધારી તેમની દ્વારા, બીજા લોકોમાં વધારે પ્રચાર કરે. તેમને ત્યાં ઉપદેશ આપવા જવું, એ વિગેરે હતું. ૨ સર્વધર્મની પ્રેમવૃદ્ધિને માટે જુદા જુદા ધર્મની સભાઓમાં નિમંત્રણનો લાભ લઈ જવું. વ્યાખ્યાન આપવાં, શહેરના જુદા જુદા વિદ્વાનોની મુલાકાત લેવી, સ્થાનિક અને બહારના દા જિદા વિદ્વાનનાં વ્યાખ્યાનો કરાવવાં અને વર્તમાનપત્રોમાં લેખમાળાઓ પ્રકટ કરાવવી. એ વિગેરે પ્રવૃત્તિ હતી. ૩ જન ધર્મની પ્રભાવનાને માટે દુઃખી જૈનેને રાહત અપાવવી. જુદા જુદા પ્રસંગે જયન્તીઓ ઉજવવી. સ્થાન અને સમયનો વિચાર કરી ઉત્સવો કરાવવા. મોટા મોટા અધિકારીઓની મુલાકાત લેવી. જૈનધર્મને લગતાં જુદી જુદી ભાષાનાં પુસ્તકને પ્રચાર કરવો. બની શકે તેટલે અંશે સંસ્થાઓ સ્થાપન કરાવવી, ધર્મચુસ્ત જેનેને તપસ્યા અને બીજી ક્રિયાકાંડમાં રસ લેતા કરવા. વિગેરે. - ૪ યુવકપ્રવૃત્તિના સંબંધમાં જુદી જુદી સંસ્થાઓની મુલાકાત લઈ ત્યાંના યુવકને ઉપદેશ આપવો, કલેજે હાઈસ્કૂલ અને હેસ્ટેલોમાં જઈ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨] મારી સિંધયાત્રા અત્યારનું ઉંચું શિક્ષણ લેનારા યુવકોને એમનું કર્તવ્ય સમજાવવું, હરિફાઈનાં વ્યાખ્યાને કરાવવાં, ગ્રેજ્યુએટ અને એવું ઉંચું શિક્ષણ લીધેલા વિદ્વાનોની વચમાં ચર્ચા કરવી, વસ્તૃત્વ કલાસ અને એવા ઉપયોગી ઉપાયો દ્વારા યુવકોમાં ધાર્મિક ભાવના જાગૃત કરવા સાથે સાચું યુવક માનસ પ્રકટાવવું. અમારા ચારે ઉદેશને પહોંચી વળવા માટેની આ અમારી મુખ્ય પ્રવૃત્તિઓ હતી. અને તે બધી યે પ્રવૃત્તિઓને મુખ્ય મુખ્ય વિભાગમાં વહેંચી નાખીએ તો દયાપ્રચાર પ્રવૃત્તિ, ધાર્મિક પ્રવૃત્તિ, સામાજિક પ્રવૃત્તિ અને સાર્વજનિક પ્રવૃત્તિ-એમ ચાર વિભાગે થઈ શકે. સહકાર પહેલાં કહેવામાં આવ્યું છે તેમ કેઈપણ પ્રવૃત્તિમાં આવશ્યકતાઓને પહોંચી વળવા માટે દ્રવ્યની જરૂર રહે છે; અને તે તે કાર્ય કરવામાં સંઘે સમયના પ્રમાણમાં જેમ સહકાર આપ્યો તેમ કરાચીના કેટલાક વ્યક્તિગત મહાનુભાવોએ પણ સમાચિત દ્રવ્યવ્યય કરી અનેક પ્રવૃત્તિનાં કાર્યોને સારાં દીપાવ્યાં છે. એ સિવાય મુંબઈવાળા શેઠ કાન્તિલાલ બકોરદાસે જેમ સિંધી, હિંદી, મુસ્ત અને અંગ્રેજી હસ્તપત્રો વિગેરે પ્રકટ કરાવવામાં ખુલ્લા દિલથી આર્થિક સહાયતા કરી સહકાર આપે; તેમ મોમ્બાસાવાળા બે ગૃહસ્થ ભાઈ મગનલાલ જાદવજી દેસી તથા ડે. મનસુખલાલ તારાચંદે ગરીબોને રાહતના કાર્યમાં તથા બે સંસ્થાઓ સ્થાપન કરાવવામાં સારી ઉદારતા બતાવી. આમ સંઘ, સ્થાનિક કેટલાક ગૃહસ્થો, સ્વયંસેવકે, અને બહારના ઉદાર ગૃહસ્થના સહકારથી અમારી પ્રવૃત્તિ ઘણેખરે અંશે સફળ થઈ શકી. Page #306 -------------------------------------------------------------------------- ________________ કરાચીમાં પ્રવૃત્તિ [ ર૫૩ જે કે અમે ચાહતા હતા કે અહિંના પ્રચાર કાર્ય માટે બંધારણ પૂર્વકની એક વગવાળી કમીટી નીમાય; અને તે દ્વારા બધી વ્યવસ્થા થાય; પરંતુ પ્રયત્ન કરવા છતાં તેવું કંઇ ન થઇ શકયું. છતાં ચાલુ રહેલી વ્યાખ્યાન માળા દ્વારા જેમ જેમ બહારની જનતા સાથેનો પરિચય વધત ગયે તેમ તેમ અનાયાસ અમારી પ્રવૃત્તિનું ક્ષેત્ર વિશાળ બનતું જ ગયું. અને ધીરે ધીરે ગુરુદેવની કૃપાથી સફળતા મળતી જ ગઈ. પત્રકારને સહકાર અમારી પ્રવૃત્તિને બળ આપનાર જે કાઈને મેટામાં મેટે સહકાર હતો, તો તે પત્રકારોનો. કરાચીનાં સ્થાનિક પત્રો “પારસી સંસાર” સિધ સેવક” “હિતેચ્છું” અને “સિન્ધ સમાચાર તેમજ “અમનચમન’ વિગેરેએ અમારી પ્રવૃત્તિનો સમસ્ત જનતાને લાભ મળે, એટલા માટે, પિતાની કોલમો જોઈએ તેટલી ખુલ્લી રાખી હતી. રેજનાં નિયમિત વ્યાખ્યાન તે ને તે દિવસે કરાચીની જનતા વાંચી શકે, તેવી રીતને પ્રબંધ તેમણે પિતાના રીપોર્ટરે રાખી કર્યો હતે. ઉપાશ્રયથી બહાર જુદે જુદે સ્થાને થતાં વ્યાખ્યાનો પણ નિયમિત રીતે તેઓ પ્રકટ કરતા હતા. સમય : ન હોવા છતાં મારી પાસે લેખમાળા લખાવીને પણ તેઓ કરાચીની જનતાને લાભ આપતા હતા. એટલે પત્રકારોના સહકારે અમને ઘણી જ મદદ કરી છે, એ વાત ફરીથી પણ કહ્યા વિના નથી રહી શકાતું. બહાર પડ - કરાચીનાં વર્તમાનપત્રોમાં અને ખાસ કરીને પારસી સંસાર”ના એડીટરે મારાં રોજનાં વ્યાખ્યાને અને બધી યે પ્રવૃતિને પોતાના પત્રમાં વિસ્તારપૂર્વક સ્થાન આપવાથી બહારની દુનિયામાં જે કંઈ પડશે પડે, એ કોઈથી અજાણ્યું નથી. “પારસી સંસાર” ના સબ એડીટર Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪] મારી સિંધયાત્રા ભાઈ ઠાકરસી કોઠારીએ આ સંબંધમાં જે મહેનત લીધી છે, એ કદી પણ ભૂલાય તેમ નથી. અમારી તુચ્છ સેવાઓ તેમણે જગતની આગળ ધરી હતી અને તેજ કારણ હતું કે બહારના કેટલાં યે પાએ પણ અમારી સેવાની જોઈએ તેથી વધારે કદર કરી છે. “મુંબઈ સમાચાર' જેવા પ્રસિદ્ધ પત્રે “ક્ષમાપના” નામના પિતાના અગ્રલેખમાં અમારી સેવાની આ શબ્દોમાં કદર કરી હતી:-- જૈનમુનિ મહારાજે પણ ધર્મના સિદ્ધાંત ફેલાવવા ઉપરાંત લોકોને રાષ્ટ્રપ્રેમી અને સમાજસેવક બનાવવા માટે શું કરી શકે તેમ છે, તે આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી અને મુનિ મહારાજશ્રી વિદ્યાવિજયજીએ પ્રત્યક્ષ દ્રષ્ટાન્તથી બતાવી આપ્યું છે. શ્રી વિદ્યાવિજયજીએ કરાચીના બેકાર જનોને ઠેકાણે પાડવાની યોજના તૈયાર કરાવી છે અને જૈનેતરાને પણ સમાજસેવા અને રાષ્ટ્રસેવાનો એવો બોધ આપે છે કે ત્યાંની જૈન તેમજ જૈનેતર પ્રજાએ તેમના ઉપર મુગ્ધ બની તેમનું સમારક જાળવવાની ચળવળ ઉપાડી લીધી છે. બીજા જૈનાચાર્યો પિતાની પ્રતિમા તૈયાર કરાવવામાં, જેનોને અંદર અંદર લડાવી મારવામાં અને “શાસન પ્રેમી” અને “શાસનદ્રોહી” એવા ભાગ પાડવામાં ધર્મની સેવા અને વિજય માને છે, ત્યારે શ્રી વિજયવલ્લભસૂરિજી, શ્રી વિદ્યાવિજયજી અને શ્રી વિજયેન્દ્રસુરિ જેવા ધર્મગુરુના બધે જૈન ધર્મને વધુ જવલંત બનાવ્યા છે. ” મુંબઈ સમાચાર તા. ૩૦-૯-૩૮ આવી જ રીતે અમદાવાદથી નીકળતા જનાતિ પત્રના અધિપતિ ભાઈ ધીરજલાલ ટોકરશી શાહે પણ પોતાના એક અગ્રલેખમાં જે શબ્દોમાં અમારી સેવાની કદર કરી હતી, તે શબ્દો આ છે – - લોકજાગૃતિ અને ધર્મપ્રચાર માટે જનસાધુઓનું વર્ચસ્વ બહુ મેટું સ્વીકારવામાં આવ્યું છે. તેઓ પોતાના આચાર મુજબ પગે ચાલીને પ્રવાસ કસ્તા હોવાથી ભાજન અને શયન માટે બહુજ સાદાઈથી રહેતા હોવાથી, પૈસાના WWW.jainelibrary.org Page #308 -------------------------------------------------------------------------- ________________ કરાચીમાં પ્રવૃત્તિ [ ૨૫૫ સ્પર્શને પણ વિજય ગણતા હોવાથી અને શાસ્ત્ર અને ક્રિયાના જાણકાર રહેતા હેવાથી તેનું વર્ચસ્વ મેટું રહે તેમાં નવાઈ જેવું પણ કંઈ નથી ! - જુના કાળમાં આવા સાધુઓ જે શહેર કે ગામમાં ટૂંક સમય પણ સ્થિરતા કરતાત્યાં તે સ્થળનું અહેભાગ્ય મનાતું અને જે સ્થળે ચતુર્માસના ચાર માસ ગાળતા, ત્યાં તે ચાર મહિના કોઈ ધર્મોત્સવ મંડાયો ન હોય, તેવી ધમાલ મચી રહેતી. ગામે ગામના લોક ઉતરી પડતા. જેન કે જનતર બધા ય એમની પાસે શાસ્ત્રચર્ચા કરવા ચાલ્યા આવતા એવી એમની વિદ્વત્તાની છાપ હતી ! વખત પલટાયા. જેન સાધુઓની દ્રષ્ટિસમીપે લોકજાગૃતિનું કાર્ય મહત્ત્વ વિનાનું બન્યું. પ્રવાસની મુશ્કેલીઓથી હાર્યા, વિહાર ટૂંક કર્યો. એકજ સ્થળે અમુકજ મર્યાદિત પ્રદેશમાં વસવાટ વધ્યા. પરિણામે તે સ્થળે અને પ્રદેશના લોકો પરથી સાધુઓનો પ્રભાવ ઉડતો ગયો. જે સ્થળે તેઓ ન વિચર્યા, ત્યાંના લોકો સાધુઓના પ્રભાવથી તદન અપરિચિત રહ્યા. બન્ને રીતે પરિણામ વિપરીત આવ્યું. આમ છતાંય ખુશી થવા જેવી વાત છે કે જન સમાજના ગયાગાંઠયા નવી રોશનીમાં માનનારા કેટલાક સાધુઓએ, જુના કાળના એ સાધુઓએ સ્વીકારેલું લોકજાગૃતિ અને ધર્મ પ્રચારનું કાર્ય યથાશક્ય રીતે ચાલૂ રાખ્યું છે. દૃષ્ટાંત તરીકે કરચીની વર્તમાન પરિસ્થિતિ પૂરાવા તરીકે બેધડક ૨જુ કરી શકાય તેમ છે. જન સમાજમાં સુપ્રસિદ્ધ વક્તા, લેખક અને વિચારક મુનિરાજશ્રી વિદ્યાવિજયજી અને શાંતમૂતિ મુનિરાજશ્રી જયન્તવિજયજી આદિએ સિંધમાં પ્રવેશ કર્યો, ત્યારથી જ ત્યાંના જેમાં તે ઉત્સાહ વ્યાપે, એ સ્વભાવિક હતું; પણ માંસાહારી વર્ગ પર પણ તેમનું આકર્ષણ થયું છે ને ઉક્ત મુનિરાજોનાં વિશાળ દૃષ્ટિનાં વ્યાખ્યાનેથી ધર્મ અંગેની તેમની અહિંસા દષ્ટિ કઈક સ્પષ્ટ થતી જેવાઈ છે. આ તો વાત થઈ સિંધના પ્રવેશની, પણ સિંધના મુખ્ય નગર કરાચીમાં પ્રવેશ કર્યા પછી અત્યાર સુધીનું વાતાવરણ જેનારને અજાયબી થયા વિના નજ. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ] મારી સિધયાત્રા રહે. ચાતરફ પ્રામાં નવેાજ ઉત્સાહ પ્રસરી રહ્યા છે. ધર્મÎત્સવ મ`ડાયા હોય, તેવાં દૃશ્યેા નજરે પડી રહ્યાં છે, જેનામાં નવીજ જાગૃતિ પેદા થવા પામી છે. અને મુનિરાજશ્રીના ઉપદેશને પરિણામે અનેક સમાજસુધારણાનાં કાર્યાં હાથ ધરવામાં આવ્યાં છે. બેકારા અને દુ:ખીને રાહત આપવાનું, ડીરેકટરી કરવાનું અને સાહિત્ય પ્રકાશન જેવાં અનેક કામ ઝડપથી આગળ વધી રહ્યાં છે. જેનેાના અડાઇ ઉત્સવે। હું બીજી ધરેંક્રિયાઓ પાછળ કયેા જીવન્ત ઉદ્દેશ જાળવવામાં આવ્યા છે, એના પરિચયથી યાજનાએ પણ હાથ ધરવામાં અવી છે. કરાંચીના જૈનામાં પ્રસરી રહેલા ઉત્સાહ સિવાય જૈનેતરામાં પ્રસરી રહેલા ઉત્સાહ એણે નોંધપાત્ર નથી. એક જૈન સાધુ પેાતાના જ્ઞાન અને ક્રિયાદ્વારા જૈનેતરામાં પણ કેટલેા પ્રભાવ પાડી શકે છે; તેનુ' આ ખરેખર ઉદાહરણુંજ કહી શકાય. શુ" પારસી કે શુ" આ સમાજી, શુ' ઈસાઈ કે શુ” વૈષ્ણવ, બધા એક રસથી મુનિરાજશ્રી પાસે ધ શ્રવણ માટે આવે છે, અને પેાતાના ધને લગતી તેમજ જૈનધમ ને લગતી શકાએ જાય સકાચ વગર રજુ કરે છે, ને મુનિરાજ તેવીજ રીતે તેનુ સમાધાન કરે છે. પારસી ભાઇએ અને આ સમાજીસ્ટ મહારાજશ્રીને પેાતાને ત્યાં નેાતરી ભાષણેા કરાવે,એ તેમની લેાકપ્રિયતાના સચેત પુરાવાજ છે. કરાચી શ્રીસંઘે પણ આ વખત મુનિરાજશ્રીના પૂરતા લાભ ઉઠાવવા કમર કસી છે, ને તે અંગે અનેક ાતની, ધમ શ્રવણના લાભ આમજનતા લઈ શકે તેવી, સગવડ પૂરી પાડી પેાતાની ફરજ અદા કરી છે. વ્યાખ્યાન હાલમાં લાઉડસ્પીકરની યાજનાદ્વારા એક જૈન મુનિ વ્યાખ્યાન આપે અને જૈન-જૈનેતરા તેના સમભાવે લાભ લે, એ દૃષ્ટાંત આજે ખીજે તા વિરલ છે, આ અંગે ખરેખર શ્રી સંઘના સદ્ભાગ્યની પ્રશંસા સહુ કોઇ કરી શકે તેમ છે. સુનિરાજશ્રી વિદ્યાવિજયજીની ધર્મ પ્રચારની ધગશ અપૂ છે. તેઓ સવારથી સાંજ સુધી-ખાન પાન ભૂલી આની પાછળ વ્યથ છે. આશા છે કે સિંધ પ્રદેશ મુનિરાજશ્રીની વિદ્વત્તાના ને ધર્મપ્રચારની ધગશના પૂરેપૂરા લાભ લેવામાં પા! નહિ પડે. જૈન જ્યાતિ > "" તા. ૨૧ ઓગસ્ટ ૧૯૩૭ Page #310 -------------------------------------------------------------------------- ________________ કરાચીમાં પ્રવૃત્તિ આ ઉપરાન્ત “પારસી સંસારમાં પ્રકટ થતી વ્યાખ્યાનમાળાએના લીધે, તેના વાંચનારાઓને જે લાભ થતો હતો, તે સંબંધી સંખ્યાબંધ પત્રો, તે પત્રમાં પ્રકટ થતા હતા. આમ અહિંની પ્રવૃત્તિને પડઘે બહારની જનતા ઉપર પડવામાં અહિંના પાને સહકાર અમને વધારે ઉપકારક થયો હતો, એ પુનઃ કહેવાની ભાગ્યેજ જરૂર રહે છે. વધુ સ્થિરતા , સિંધ, અમારા જેવા સાધુઓને માટે જેમ નવું ક્ષેત્ર હતું તેમ અહિં કાર્ય કરનારાઓને માટે વિશાળતા પણ ઘણું છે. વિહારમાં થએલા લાભ ઉપરથી અને કરાચીની એક ચતુર્માસની પ્રવૃત્તિ ઉપરથી અમને તો લાગ્યા કરતું કે જે સંયોગો અનુકૂળ હોય તે આ દેશમાં પાંચ વર્ષ વિચરવું અને ખૂબ કાર્ય કરવું. પરંતુ માનનીય બંધુ શ્રી જયન્તવિજયજી મહારાજની આખા ચતુમસની લાંબી બીમારીના કારણે અમારી મંડળી જલદી સિંધ છેડવાને ઉત્સુક થઈ ગઈ હતી; તેમ છતાં અહિંના પત્રકારોએ, અહિંની સમસ્ત જનતાએ અને અહિંના સંધે પોતાની હાર્દિક લાગણું એટલી બધી બતાવી અને એટલો બધો આગ્રહ કર્યો કે ગમે તે ભાગે અમારે બીજા ચતુર્માસની સ્થિરતા કરવી પડી. ઉપર કહેવામાં આવ્યું છે તેમ, કરાચીના જે જે પાએ અમારી મંડળીને, પિતાના અગ્રલેખો દ્વારા કરાચીમાં વધુ સ્થિરતા માટે આગ્રહ કરી, પોતાની લાગણી પ્રદર્શિત કરી, તેમજ અમારી થેડી સેવાની પણ મોટી કદર કરી, તેમાંના એક–પારસી સંસાર –ના એક લાંબા અગ્રલેખમાંથી થોડા ફકરા અહિં આપવા ગ્ય ધારું છું – Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ] મારી સિધયાત્રા એક પખવાડિયા બાદ જૈનધમ ના નિયમ મુજબ ચામાસુ' પૂરૂ થાય છે, એટલે જ્યાં જ્યાં જૈન સાધુ-મુનિએ ચામાસુ` રહ્યા હશે, ત્યાંથી તેઓ વિહાર કરી જશે. આ નિયમ મુજબ સાંભળવામાં આવ્યું છે કે અત્રે બિરાજતા સુપ્રસિદ્ધ વક્તા અને વિદ્વાન જૈન મુનિશ્રી વિદ્યાવિજયજી તથા તેમની મડળી ચામાસુ' પૂરૂ થયે અત્રેથી વિહાર કરવાની તૈયારી કરી રહેલ છે. કેમકે સાધુધર્માંના નિયમ મુજબ તેમણે જ્યાં ચતુર્માંસ કર્યુ હેાય, તે સ્થાન ચતુર્થાંસ પૂરું થયે છે!ડી દેવુ જોઇએ. “આ મુનિરાજોને કરાચીમાં આવ્યાને ચારેક મહિના થયા છે, તે દરમિયાન કરાચીની જૈન તથા જૈનેતર પ્રજાએ તેમના ઉપદેશામૃતનું પાન કરીને જે આત્મિક લાભ અને આનંદ ઉઠાવ્યા છે, તે ભૂલી શકાય તેમ નથી. આ સબંધમાં જેમણે મહારાજશ્રીના તિ અનુભવ કરેલ છે, તેએ કબૂલ કરે છે કે આ મુનિરાજો અત્રે વધુ વખત રેશકાય તેા, જૈન તેમજ જૈનેતર પ્રજાને અનેક પ્રકારના લાભ થવા સભવ છે. “મહારાશ્રીના ધાર્મિક, નૈતિક તથા સામાજિક વિચારે સૌને પ્રિય થઈ પડયા છે, અને તેને લઇને તેએ જે કાય” હાથ ધરે છે, તેમાં તે ફતેહમદ નીવડે છે. મહારાજશ્રીને કરાચીમાં આવે જોકે હજી ચાર માસ જ થયા છે. અને આટલા ક્રૂ'ક સમયમાં અપરિચિત તથા અજાણ વ્યક્તિ પાસેથી ઘણા સારા કામની આશા ન રાખી શકાય, તે પણ આ મુનિરાજ અનેક મુશ્કેલીએ તથા અગવડતાઓ વેઠીને પણ કરાચીમાં જે ભલાં કાર્યો કરી શક્યા છે, તેમાંનાં નીચેનાં મુખ્ય છેઃ (૧) તેમનાં ૫૦ જેટલાં સાવજનિક વ્યાખ્યાના થયાં છે, જેને જેના તથા જૈનેતરાએ લાભ ઉઠાવ્યેા છે. (૨) અનેક જિજ્ઞાસુએએ મહારાજશ્નોની મુલાકાતેા લઇને પેાતાની શંકાઓનું સમાધાન મેળવી તેમના જ્ઞાનને લાભ લીધેા છે. અને પેાતાનાં પાયે! ક્ષુલ કરી સાચા દિલને પશ્ચાત્તાપ કર્યાં છે. (૩) આ - સમાજના સમ્મેલનમાં થએલ જીવદયા પરિષદના પ્રમુખ તરીકે તેમણે સારે। પ્રભાવ પાડયા છે. (૪) સ્થાનકવાસી સધમાં અશાંતિ હતી, તે મટાડવા મહારાજશ્રીએ ઘણા પ્રયત્ન કર્યાં હતા, એટલું જ નહિ પણ સ્થાનકવાસી ભાઇઓને Page #312 -------------------------------------------------------------------------- ________________ કરાચીમાં પ્રવૃત્તિ [૫૯ પિતાના સમજી તપસ્વીજીની બે શાકસભામાં પ્રમુખસ્થાન સ્વીકારીને તેમનું સ્મારક રાખવા જોરશોરથી અપીલ કરી પોતાની વિશાળ દૃષ્ટિ અને બધા ઉપરના પેતાના સમભાવને પરિચય કરાવી આપે હતે. (૫) પારસી ભાઈબહેનનાં બે નિમંત્રણને માન આપી તેમની વચમાં વ્યાખ્યાન આપી સારી છાપ પાડી છે. (૬) જૈનસંધના નાના તથા મેટા શ્રીમંત અને સાધારણુ બધાને એકબીજાની નજીક લાવવા પ્રયત્ન કર્યો છે, અને એ કારણેજ એક સારામાં સારૂં ફંડ એકઠું કરવાને તેઓ શક્તિમાન થયા હતા. (૭) ગરીબની દાદ સાંભળી, યથાર્થ તપાસ કરી તેમને જરૂરી મદદ અપાવવાને મહારાજશ્રીએ પ્રયત્ન કર્યો છે. (૮) નવરાત્રીના દિવસોમાં પશુવધ અટકાવવાને જીવદયા મંડળીને પ્રેરણા કરીને જ નહિ, પણ પિતે આગેવાની લઈ ભૂખ તરસનો કંઈ પણું ખ્યાલ કર્યા વિના જે પરિશ્રમ લીધો છે, તે ભૂલી શકાય તેમ નથી. તેમના ઉપદેશથી તથા તેમણે ઉભી કરેલ જનાથી જે લાભ થયે છે તે પ્રત્યક્ષ છે. આ ઉપરાન્ત કે જેમાં જઈને વિદ્યાર્થિઓ સમક્ષ ઉપદેશ આપી મહારાજશ્રીએ તેઓને સ્વક્તવ્યનું ભાન કરાવ્યું છે. (૧૦) નવજુવાનોની શક્તિ ખીલવવા એક “વકતૃત્વ કલાસ તેમની આગેવાની નીચે ચાલી રહ્યો છે. અને હમણાં દીવાળીના નિમિત્ત ફડાતા ફટાકડા અટકાવવા મહારાજશ્રી નિશાળમાં ફરીને બાળકો તથા બાળાએને જે ઉપદેશ આપી રહ્યા છે, તેનુ ઘણુ સારું પરિણામ જોઈ શકાય છે. “હમણાંજ દીવાળીના દિવસે પછી તત્કાળ થનારી સિંધ હિંદુ સર્વ ધમ પરિષદના પ્રમુખ તરીકેની તેમની ચુટણ થઈ છે એ પણ તેમની વિદ્વત્તા ઉદારતા તેમજ સર્વધર્મના અનુયાયીઓના મેળનું સૂચક છે. છેલ્લાં પાલકદીના હેલની સભામાં ભાઈ જમશેદ મહેતાએ મુનિ મહારાજની સમક્ષ સિંધ “ જીવદયા મંડળી ”ના કાર્યકર્તાઓ સાથે સિંધના ગામડે ગામડે “જીવદયાનો પ્રચાર કેમ થઈ શકે તે સંબંધી જે યોજના મૂકી છે અને તેમાં ભાઈ જમશેદ મહેતાએ પિતે પિતાનો સહકાર આપવાની જે ઉદારતા બતાવી છે, તે યોજના અમલમાં મૂકાય તેપણું ઘણું સરસ કામ થઈ શકે એમ છે. + + + “હવે તે ગુજરાતી સાહિત્ય પરિષદુ” પણ થવાની છે. આ પ્રસંગે ઘણું વિદ્વાનો કરાચીના આંગણે આવશે. મહારાજશ્રી પણ ગુજરાતી સાહિત્યના એક Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦] મારી સિંધિયાત્રા - - - - સારા સાક્ષરની ગણત્રીમાં છે, વિદ્વાન છે, તે આ પરિષદૂને તેમની હાજરીનો લાભ મળે એ ઇચછવા જોગ છે. આવા વિદ્વાન પ્રભાવશાળી અને કર્તવ્યપરાયણ મુનિએ ફરીથી સિંધમાં આવવા મુશ્કેલ છે. માટે જે આ તકને ગુમાવવામાં આવશે તે જે મહાન ઉદેશ મહારાજશ્રીને અત્રે લાવવામાં રાખવામાં આવ્યા છે, તે સિદ્ધ નહિ થાય. અમને વિશ્વાસ છે કે મહારાજશ્રીને હજુ વધારે વખત રોકવામાં આવશે તે સિંધની ભેળી અને શ્રદ્ધાળુ જનતા પર તેઓ જરૂર પિતાનો પ્રભાવ પાડી શકશે. આશા છે અમારા આટલા ઇસારાનું શુભ પરિણામ આવશે.” - પારસીસંસાર તા. ૩૦ ઓકટોબર ૧૯૩૭ વિદ્વાન અધિપતિ સાહેબે, અમારી થોડા સમયની તુચ્છ સેવાઓની જે કદર કરી, એ એમની ગુણગ્રાહકતા માટે અમારે આભાર ભાન રહ્યો. આ પછી શેઠ છોટાલાલ ખેતશીના પ્રમુખપણું નીચે સંધની જનરલ સભાએ ઠરાવ કરીને પણ બીજા ચતુર્માસ માટે આગ્રહભરી વિનતિ કરી. એ પ્રમાણે લાભનું કારણ જોઇ, જનેતાની, પત્રકારની અને જનસંઘની વિનતિને માન આપી, અમે કરાચીમાં વધુ સ્થિરતા કરી. જે કે મારા માનનીય બંધુ શ્રી જયન્તવિજયજીની રસ્તીભર ઈચ્છા રેકાવાની નહિ છતાં, તેઓ પણ મારા ઉપરના પ્રેમના કારણે રોકાયા અને મુનિરાજશ્રી નિપુણવિજયજીને પિતાના ગુરુશ્રીની સેવામાં જલદી પહોંચવાનું હોવાથી તેમણે કચ્છ તરફ વિહાર કર્યો. અકસ્માત નિવૃત્તિ ભવિષ્યના ઉદરમાં શું ભર્યું છે, એની કોઈને ખબર નથી. સંસારમાં Page #314 -------------------------------------------------------------------------- ________________ કરાચીમાં પ્રવૃતિ [૨૬૧ જે જે ઘટનાઓ બને છે, તેમાં કુદરતને કંઇ ને કંઇ સંકેત હેયજ છે. આપણને–અલ્પજ્ઞોને તેની ખબર નથી હોતી એટલે અધીર બની જઇએ છીએ. ગુરુદેવની કૃપાથી પહેલા ચતુર્માસ કરતાં પણ બીજા ચતુર્માસમાં ધાર્મિક, સામાજિક તેમજ અહિંસા પ્રચારક પ્રવૃત્તિમાં અમને ખૂબ રસ પડે અને આત્માને કંઈક સંતેષ થાય એ સારે લાભ મળે. બીજા ચતુર્માસની પૂર્ણાહુતિ થાય અને અમે વિહાર કરીએ તે પહેલાં તે, આ શરીર બિમારીના ભયંકર ઝપાટામાં આવી ગયું. અને અમારી બધીયે પ્રવૃત્તિઓએ શાતિના સાગરમાં ડુબકી મારી લીધી. અને તેજ કારણે કરાચીમાં વધુ સ્થિરતા થવા છતાં પણ પ્રવૃત્તિને પ્રવાહ રોકાઈ ગયો. ઘણું અનિવાર્ય કારણેએ મહારાજશ્રી જયન્તવિજયજીએ અને શ્રી વિશાળવિજયજીએ મહાસુદિ ૭ મે વિહાર કર્યો. અને અમે ત્રણ સાધુ કરાચીમાં રોકાઈ રહ્યા. બે ચતુર્માસની સ્થિતિમાં ખૂબ પ્રવૃત્તિ કરી, પણ કુદરતના કાયદા કંઈ જદાજ હોય છે. દિવસ પછી રાત ને રાત પછી દિવસ હોયજ. એમ પ્રવૃત્તિ પછી નિવૃત્તિ આવે છે તેમાં કંઈ આશ્ચર્ય જેવું નથી. પોતાની મેળે-સમજીને ન લઈએ તો કુદરત તે લાવેજ. એ પ્રમાણે જે બીમારીના કારણે અમારે રોકાઈ જવું પડયું, તે બીમારી એકદમ નજ હઠી. જરાક પ્રવૃત્તિ શરુ થાય કે હદય ઉપર હુમલો થઈ આવે. પરિણામે મારે બધે યે સમય જનસમાજની સેવા કરવાના બદલે જનસમાજની સેવા લેવામાં જ પસાર કરવો પડયો છે. આભાર મારી અત્યાર સુધીની પ્રવૃત્તિનું આત્માને કંઇક સંતોષ થાય એવું WWW.jainelibrary.org Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ] મારી સિધયાત્રા જો કે ઈપણ પરિણામ જોવાયું હોય તે। તે મુનિરાજશ્રી જયન્તવિજયજી આદિ મુનિરાજો, કરાચીના શ્રીસંધ, કરાચીની કેટલીક ઉદાર વ્યક્તિએ, કરાચીના યુવા, વર્તમાનપત્રા, મેામ્બાસાના એ ગૃહસ્થેા-ભાઇ મગનલાલ જાદવજી દેસી અને ડે. મનસુખલાલ તારાચંદ તથા મુંબનિવાસી શેઠ કાંતિલાલ બ}ારદાસ-વિગેરે મહાનુભાવાના સહકારને આભારી છે, એ વાત કરીથી જાહેર કરી તે બધાના ફરીથી આભાર માનું છું. કરાચીની પ્રવૃત્તિ સબંધી સમુચ્ચય રીતે આટલુ` કહ્યા પછી હવે પ્રવૃત્તિના જુદા જુદા પ્રસંગેા અને તેનાં પરિણામે। સંબધી સક્ષેપમાં હવે પછીનાં પ્રકરણેામાં બતાવવામાં આવશે. Page #316 -------------------------------------------------------------------------- ________________ –: ૨૩:– અહિંસા પ્રચાર, - ----- - ------ --- - -- મધમાં આવવાને અમારો મુખ્ય ઉ શ સિંધની માંસાહારી પ્રજામાં અહિંસાને પ્રચાર કરવાનું હતું, એ વાત હવે ભાગ્યેજ કહેવાની રહે છે. પૈસેટકે સુખી અને આધુનિક કેળવણમાં આગળ વધેલા તેમજ વ્યાપારરોજગારમાં કુશળ ગણાતા સિંધના હિંદુઓમાં, બારસો વર્ષ સુધી મુસલમાન રાજાઓનું આધિપત્ય ભોગવવાના કારણે, માંસ, મચ્છી, અને દારૂનો એટલો બધો પ્રચાર છે કે ભાગ્યેજ તેટલે હિંદુસ્તાનના બીજા કોઈ દેશમાં જેવાતો હશે. છતાં સરળતા અને શ્રદ્ધા એ આ દેશના મનુષ્યની ખાસ ખાસીયત છે. એટલે વસ્તુસ્થિતિ સમજાવતાં સમજાવનારને જરૂર આનંદ થાય અને તેનું પરિણામ સારું દેખાઈ આવે. ત્યાગ ત્યાગમાં ભેદ પેઢી દર પેઢીથી જે લોકો પોતાના ખોરાક તરીકેજ એ વસ્તુઓનો ઉપયોગ કરતા આવ્યા Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪] મારી સિંધયાત્રા છે, એવાઓ એ આદતોમાંથી જેટલે અંશે છૂટે, તેટલે અંશે પ્રશંસનીયજ ગણાય. બટાટા અને એવી કંદમૂળ જેવી ચીજો ખાનારા કેટલાક જન ગૃહસ્થા અમારા જેવા સાધુઓને ગુરુ માનવા છતાં અને દિવસના દિવસો સુધી ધેધમાર ઉપદેશ આપવા છતાં, એ બટાટા કે બીજા કંદમૂળને છેડવા તૈયાર ન થાય, અને કદાચ “મહારાજ રોજ છવ ખાય છે, તે લાવો જરા તેમને રાજી કરવા કંઇક છોડીએ, 'એમ ધારીને છોડવા તૈયાર. થાય, તે પણ સાથે સાથે એમ જરુર કહે કે-“સાહેબજી, મહિનામાં દશ શેર બટાટાની તો છૂટ આપે.' હિસાબ લગાવવામાં આવે તે ભાગ્યે જ મહિનામાં પાંચ શેર બટાટા એના પેટમાં જતા હશે, છતાં પોતે બટાટાના ત્યાગી તરીકે ગુરુને ખાત્રી આપતાં દશ શેર બટાટાની છૂટ રાખે છે. આ એણે ત્યાગ કર્યો કે પાંચ શેર બટાટા વધારે ખાવાની મહારાજ પાસેથી છૂટ લીધી? મચ્છીમાંસને ત્યાગ કરનારા આખી જીંદગી સુધી સર્વથા મચ્છીમાંસને ત્યાગ કરે, એ ત્યાગમાં અને ઉપરના બટાટાના ત્યાગમાં કેટલું અંતર છે? એ વિચારે. મચ્છીમાંસના ત્યાગીની શ્રદ્ધામાં અને બટાટાના ત્યાગીની શ્રદ્ધામાં કેટલું અંતર છે? એનો વિચાર પણ સમજદારે કરી શકે છે. ત્યાગ, એ તે ઇચ્છાઓને રોકવી, નિષ્કપટતા પૂર્વક પાપને પાપ સમજીને ત્યાગ કરવો, એનું નામ સાચો ત્યાગ છે. લાલચો ઓછી ન થઈ હોય અને કેવળ ગુરુને રાજી કરવાની ખાતર કંઈક વસ્તુને ત્યાગ બતાવ, એનું નામ ત્યાગ નથી, પણ દંભ છે. ઘણું વર્ષો પહેલાં બંગાળના અને હમણું સિંધના તાજા અનુભવ પછી જણાયું છે કે આ માંસાહારીએ સૌથી પહેલાં તો સાચેસાચું કહી દેશે. માંસ-મચ્છી ખાતે હશે તે, જરુર કહેશે કે “હું ખાઉં છું.' પછી ભલે તે માટે આલમફાઝલ હેાય કે એક અદનામાં અદને હેય. અને બીજું, ઘણે ઉપદેશ આપ્યા પછી પણ જે તે વસ્તુ છોડવાનું તેનું દિલ નહિ હોય, તો તે સાફ કહેશે, કે “હું વિચાર કરીશ, કશિશ કરીશ.” Page #318 -------------------------------------------------------------------------- ________________ અહિંસા પ્રચાર [ ૬૫ અથવા “મને માફ કરજે, મારાથી છેડાવું મુશ્કેલ છે.” એમ નહિ કહે કે મહિનામાં દશ શેરની છૂટ આપે.” અને જેઓ ત્યાગ કરવાના નિર્ણય ઉપર આવશે, તેઓ ત્યાગજ કરશે. આ એ લોકોની ખાસ ખાસીયત છે. સાધને. કોઈપણ વિષયની પ્રવૃત્તિને માટે સાધન આવશ્યકીય છે. સાધનવિના સાધક સાધ્યને સાધી શકતો નથી અને તેટલા માટે જે પ્રવૃત્તિમાં જે સાધને વધારે ઉપયુક્ત માલૂમ પડે, તે પ્રવૃત્તિને માટે તે સાધનો ઉભા કરવાં એ જરૂરનું છે. સિંધી લોકોમાં અમારે માંસાહાર નિષેધને અને અહિંસાનો પ્રચાર કરવાનો હતો. આજકાલના જમાનામાં કલમ અને વચન, એ બે કેઈપણ પ્રચારનાં સાધન છે. આ બંને સાધનોનો ઉપયોગ, મેં મારા પ્રચાર કાર્યમાં કર્યો છે અને તે હવે પછીના વિવેચન ઉપરથી સમજાશે. સિંધી પુસ્તકે સિંધી લોકોને ઉપદેશ આપવાનું હતું. સિંધી લો અને તેમાં ય સિંધી બહેને હિંદી ભાષા બહુજ ઓછી જાણે છે. વળી આમીલ હિંદુઓ તો ઘણે ભાગે અંગ્રેજી અને સિંધી સિવાય બીજી ભાષા એછી જ સમજી શકે છે. લખવા વાંચવાની તેમની “ફારસી હિંદી” છે કે જે સંબંધી પહેલાં એક પ્રકરણમાં કહેવાયું છે. ઉપદેશ તાત્કાલિક અસર કરે છે. પરંતુ સાહિત્ય-પુસ્તકે વખતો વખત જાગ્રત રાખનાર ઉપદેશક છે. એટલા માટે અમારી પ્રવૃત્તિનું એક સાધન પુસ્તકોનો પ્રચાર એ પણ રાખવામાં આવ્યું હતું. જેમ સિંધી ભાઈઓ અને બહેને હિંદી ભાષાથી અનભિજ્ઞ છે, તેમ હું સિંધી ભાષાથી અનભિજ્ઞ, એટલે સિંધી ભાષામાં પુસ્તકને પ્રચાર થાય એ જરૂરનું છતાં, હું સ્વયં તે સિંધીમાં લખી બેલી શકું નહિં. Page #319 -------------------------------------------------------------------------- ________________ મારી સિધયાત્રા એટલે હૈદ્રાબાદનાં એક સિંધી બહેન પાતી સી. એડવાની ખી. એ., જેમને પરિચય પહેલાં કરાવવામાં આવ્યે છે, તેમની પાસે કેટલાંક પુસ્તકા · ક્ારસીસિધી ’માં અનુવાદિત કરાવવામાં આવ્યાં. ‘ વો સાધુ ' ' सच्चो राहबर फूलनमूठ અર્દિત્તા ’અને તૈનધર્મ (નોરાની ) આ પાંચ પુસ્તાક્ારસીસિધીમાં અનુવાદિત કરાવીને પ્રકાશિત કરાવવામાં આવ્યાં. > 6 > * 6 + ૨૬૬ ] આ પુસ્તકાને પ્રકાશિત કરવામાં આર્થિક સહાય કરનાર મુંબઇના ઉદારચરિત, રાધનપુરવાળા શેઠ કાન્તિલાલ ખારદાસ છે કે જેમણે આવસ્યકતાના વિચાર કરી અહિંસા પ્રચારમાં સુંદર ફાળા આપ્યા છે. આમ ઉપદેશની સાથે પુસ્તકાના પ્રચાર પણ કરવામાં આવ્યા. વ્યાખ્યાના આમ તેા કરાચીમાં મારાં અનેક વ્યાખ્યાને થયાં, પરન્તુ દેવળ • અહિંસા ’ના પ્રચારને માટે કેટલાંક વ્યાખ્યાને તે! વિશેષરૂપે કરવામાં આવ્યાં. તેવ્યાખ્યાનાની સખ્યા પણ મેઢી છે, છતાં તેમાંનાં કેટલાંક વ્યાખ્યાના ખાસ નોંધવા લાયક છે, તે આ છેઃ " ૧ આમીલ ઇન્સ્ટીટયૂટ • આસીલ ઇન્સ્ટીટયુટ ’ના હાલમાં તા. ૨૪ મી વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. વાધવાની બી. એ. થયા હતા. મેરીસ્ટરા બહુ મેટી સખ્યામાં કાલેાની ’માં આમીલ ડીસેમ્બર ૧૯૩૭ના દિવસે એક આ સભાના પ્રમુખ શ્રીયુત ધર્મદાસ મેટા માટા હેદ્દેદારા, વકીલા, અને આ સભામાં ઉપસ્થિત થયા હતા. > આવ્યા હતા. પ્રયત્નથી થઇ હતી. · અહિંસા ” ઉપર આ શિક્ષિત આમીલાને આ પ્રસ ંગે ઉપદેશ આપવામાં આ વ્યાખ્યાનની ગાઠવણુ ભાઇ ગાવિ મીરચંદાનીના Page #320 -------------------------------------------------------------------------- ________________ અહિંસા પ્રચાર ૨૬૭ ૨ સેજર બજાર, બીજું વ્યાખ્યાન સેજર બજારમાં રહેતા કરાચીના પ્રસિદ્ધ નાગરિક શેઠ મણિલાલ મોહનલાલ અને ઉવારસદવાળા શ્રીયુત વાડીભાઈ વિગેરે ગુજરાતી ગૃહસ્થોના પ્રયત્નથી તા. ૧૬મી ડીસેમ્બરે આપવામાં આવ્યું હતું આ બંને લતાઓ આમીલ અને પારસી કેમથી ભરેલા છે. સોજર બજારના વ્યાખ્યાન વખતે વીસનગરવાળા શેઠ મહાસુખભાઇ ચુનીલાલે પણ કેટલુંક વિવેચન કરેલું. ૩-૪. ખીલનાની હાલઃ- સિંધ જીવદયા મંડળીના આશ્રય હેઠળ શહેરમાં સિંધી લોકેના લત્તામાં ખીલનાની હોલ' નામના પ્રસિદ્ધ સ્થાનમાં બે વ્યાખ્યાને તા. ૨૩-૨૪ મી ઓકટોબર ૧૯૩૭ના દિવસોમાં આપવામાં આવ્યાં હતાં. આ વ્યાખ્યાનમાં કરાચીના પ્રસિદ્ધ દાર્શનિક વિદ્વાન પં૦ ધર્મદેવ જેટલી પ્રમુખસ્થાને બિરાજ્યા હતા. સિંધી લોકેએ, ખાસ કરીને ભાઈબંધ કેમના સિંધી લોકેએ આ વ્યાખ્યાનને લાભ સારે ઉઠાવ્યો હતો. પ્રસિદ્ધ સિંધી વકીલ શ્રીયુત લેઢાએ અહિંસા ઉપર ખૂબ ચર્ચા પણ કરી હતી. ૫. ખાલકદીના હોલ, તા. ૨૪મી ઓકટોબરના દિવસે બીજું વ્યાખ્યાન ખાલકદીના હાલમાં ભાઈ જમશેદ મહેતાના પ્રમુખપણ નીચે થયું હતું. આ વ્યાખ્યાન પણ “સિંધ જીવદયા મંડળીના આશ્રય હેઠળ થયું હતું. લગભગ આખો હોલ ચિકાર ભરાયો હતો, જો કે આ સભામાં માંસાહાર કરનારાઓની સંખ્યા બહુજ ઓછી હતી. ૬. દાલમીયા ફેકટરી. તા. ૧૨ મી મે ૧૯૩૮ થી ૩૦ મી મે ૧૯૩૮ સુધી અમે મલીરમાં રહેલા. ત્યાંથી “બેકાર કોન્ફરન્સ માં જાય લેવાને માટે કરાચી આવતાં ૩૧ મી મે ૧૯૩૮ ના દિવસે ડીડ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮] મારી સિંધયાત્રા પાસે સીમેન્ટની “દાલમીયા ફેકટરી માં અમે એક દિવસ મુકામ રાખ્યો હતો. ઘણું મજરે અને સિકો આ ફેકટરીમાં કામ કરે છે કે જેમાંના ઘણાખરા માંસાહારી પણ છે. દિવસે તે કોઇને ફુરસદ મળી નહિ. રાત્રે ઘણું લોકે ભેગા થયા અને તેઓને ખૂબ ઉપદેશ આપવામાં આવ્યો, જેથી કેટલાકે માંસાહારને ત્યાગ કર્યો. ફેકટરીના મેનેજર અને ફેકટરીના ઈજીનીયરે આ સભા ગોઠવવાનો પ્રબંધ કર્યો હતો. આ વખતે માંસાહારથી બલવૃદ્ધિ થાય છે કે કેમ ? વિગેરે બાબતો ઉપર ચર્ચા પણ સારી થઈ હતી. ૭. નસરપુરી પાઠશાળા :–જના કરાચીના સિંધી લોકોના મુખ્ય લતામાં નસરપુરી સિંધીઓની આ એક પાઠશાળા છે. નસરપુરી સિંધીઓનો તા. ૩ નવેમ્બર ૧૯૩૭ ના દિવસે એક મોટો જલસે થયો હતો. સિંધી સ્ત્રીઓ અને પુરુષો તેમજ બાળક અને બાળાઓનો માટે સમૂહ એકત્રિત થયો હતો. અહિં અહિસા ઉપર વ્યાખ્યાન આપવામાં આવ્યું. બે યુવકેએ ખૂબ ચર્ચા કરી. ઘણું લોકેએ આ વખતે માંસાહારનો ત્યાગ કર્યો. સિંધી કેલોનીઓમાં - કરાચીમાં સિધીકાની શહેરથી બહાર અનેક કેલેનીઓ છે. આમીલ કેલેની' “શિકારપુરી કોલોની,” “અપર સિંધ કોલોની' વિગેરે. આ બધી યે કેલોનીઓ પાસે પાસે જ છે. તેની સાથે “પારસી કોલોની, “ગુજરાતનગર વિગેરે પણ છે. આ કેલોનીઓમાં સારા ધનાઢય અને શિક્ષિત સિંધી લો રહે છે. આ લોકેને ઉપદેશ આપવા માટે આ કેલેનીઓમાં રહીને પ્રચાર થાય, તે તે વધારે લાભકર્તા થાય, એમ ધારી જાણતાઓ દ્વારા કેલોનીઓમાં રહેવાની વ્યવસ્થા કરાવી. Page #322 -------------------------------------------------------------------------- ________________ અહિંસા પ્રચાર [ ૨૯ ૧ આમીલ કાલાની. એ પહેલાં કહેવામાં આવ્યું છે કે મીલ લેાકેામાં માંસાહારનો પ્રચાર વધારે છે. તેઓના પરિચયમાં વધારે આવવાથીજ તેમને વધારે ઉપદેશ આપી શકાય. એટલા માટે ૧૯ મી ડીસેમ્બર ૧૯૩૭ થી ૨૬ મી ડીસેમ્બર ૧૯૩૭ સુધીનું અઠવાડીયું અમે • આમીલ લેાની 'માં ગાળ્યું. ભાઇ ગાવિંદ મીરચંદાની, બહેન પાંતી એડવાની અને તે વખતના કરાચીના લાડુ મેયર શ્રીયુત દુર્ગીદાસ એડવાની—તેમણે કરેલા પ્રબંધથી આમીલ · કન્યા મહાવિદ્યાલય ’ના મકાનમાં મુકામ રાખવામાં આવ્યેા. આ સ્થાન, ઉપર બતાવેલી ફાલાનીએની પાસે હૈાવાથી અને મધ્યમાં આવેલુ હાવાથી ધણાં સિંધી ભાઐબહેનો તેમજ કેટલાક પારસી ગૃહરથા પણ ઉપદેશનો ખૂબ લાભ લેવા લાગ્યા. અમારું આ અવાડિયુ ખૂબજ પ્રવૃત્તિવાળું અને પરિણામે ધણું જ લાભકર્તા નીવડયું હતું. સવારથી રાત સુધી ઉપદેશની પ્રવૃત્તિ ચાલતી. સેંકડા સિધી ભાઇઓઅહેનેાનાં ટાળાં જામેલાં રહેતાં. ભિક્ષા આપવા માટે તલપાપડ થનારી એ ભદ્રિક બહેનેાને જ્યારે એમ કહેવામાં આવે કે તમે તે। મચ્છીમાંસ ખાએ છે, એટલે તમારે ત્યાંથી અમારાથી ભિક્ષા ન લેવાય ’ ત્યારે તા એમના આત્મા ઘણા દુઃખી થતા અને ધણુાએ તા સાધુનાં પગલાં પેાતાને ત્યાં કરાવવાની ભાવનાથી પણ માંસમચ્છીને ત્યાગ કરતા. દરરાજ ચર્ચાઓ થાય. શકા સમાધાના થાય, ઘણાએ માંસ નહિ ખાવાથી શૌય નથી આવતુ. ' એવી શંકાઓ કરે, ઘણાએ ‘· અનાજમાં પણ જીવ છે ’ એવી દલીલા કરે. ધણુાઓ · અમારા તા હંમેશના ખારાક થઇ ગયે. હવે ક્રમ છૂટી શકે,' એવી પણ કમજોરી ભુતાવે. આ બધાએને યેાગ્ય ઉત્તર અપાતાં નિરુત્તર થાય, એટલે કેટલાકો માંસ સર્વથા છેડે, કેટલાકા મહિના મે મહિના સુધી છેાડીને પ્રયત્ન કરી જોવાનું કહે કેટલાકા માંસને છેડે ને મચ્છી ન છેડે, કેટલાક મચ્છી છેડે તે માંસ ન ' Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ] મારી સિધયાત્રા છેડે. આમ ઉપદેશ અને ચર્ચાને પરિણામે ગુરુદેવની કૃપાથી બહુ સારું પરિણામ આવ્યું. પારસી ગૃહસ્થ ભાઇ એદલ ખરાસ, જેમને પરિચય પહેલાં આપવામાં આવ્યેા છે. તેમના આખા કુટુ એ આ વખતેજ માંસમચ્છી વિગેરેના ત્યાગ કરેલા. ભાઇ ગાવિંદ મીરચંદાનીનુ આખુ′ યે કુટુંબ ઘણુંજ ભક્તિવાળુ શ્રદ્ધાળુ અને સંસ્કારી છે. તેવીજ રીતે શ્રીયુત ઝમટમલજી શિવદાસાની એમ. એ. એલ. એલ. ખી. ના કુટુંબની ભક્તિ પણ પ્રશંસનીય છે. મેયર દુર્ગાદાસ એડવાની, તેમનાં ધમ પત્ની, અને તેમનાં પુત્રી બહેન દૈવી ખી. એ. વિગેરે પણ ધણાંજ ભક્તિવાળાં છે. તેમનું કુટુંબ સિંધી છતાં કટ્ટર વેજીટેરીયન છે. તેમણે પણ ભક્તિને અને જ્ઞાન ચર્ચાના સારા લાભ લીધા. આજ કાલેાનીમાં કરાચીના નાગરિક ભાઇ હીરાલાલ ગણાત્રા પણ રહે છે. તેમના આખા યે કુટુ એ ભક્તિના ખૂબ લાભ લીધેા. શ્રીયુત જીવતરામ ગીડવાણી, કે જેએ કરાચીના ડીસ્ટ્રીકટ ડેપ્યુટી પેાલીસ સુપ્રીન્ટેન્ડેન્ટ છે તેમનું કુટુંબ પણ શ્રાળુ અને ભક્તિવાળું છે. આમ અનેક કુટુંબે સાથે પરિચય થયા અને ઘણાં કુટુંમાએ માંસમચ્છીના ત્યાગ કર્યાં. ૨. અપરિસંધ કાલાની-ખીજું ચામાસુ` પુરુ થયા પછી અને મારી બિમારીના કારણે ડાકટરની સલાહ પ્રમાણે અમે ‘ ગુજરાત નગર ’માં એક પ’જાખીના બંગલામાં રહેલા. તે પછી ૧૬ મી જાન્યુઆરી ૧૯૭૯ થી શિકારપુરી સિંધી ગૃહસ્થ અને કરાચીના એક પ્રસિદ્ધ વ્યાપારી શેઠ રાધાકિશન પામલ ઘણાજ આગ્રહપૂર્વક પરસંધ મલાની માં પેાતાના ખુંગલામાં લઇ ગયા. લગભગ પાંચ મહિના અમે ' Page #324 -------------------------------------------------------------------------- ________________ અહિંસા પ્રચાર [ ર૭૧ આ બંગલામાં સ્થિરતા કરી. શેઠ ધાકિશન બહાળા કુટુંબવાળા અને શ્રીમંત ગૃહસ્થ છે. તેઓનું કુટુંબ નિરામિષભેજી છે, શ્રદ્ધાળુ છે, અને તેઓ શુદ્ધ ખાદીધારી રાષ્ટ્રીય ભાવનાવાળા છે. આ બંગલાની આસપાસ પણ ઘણા માંસાહારી સિંધીઓ રહે છે. ધીરે ધીરે આ કોલોનીમાં પણ ઉપદેશ આપવાને સારે પ્રસંગ મળ્યો, અને ઘણું લોકે માંસાહાર, છેડતા થયા. અમે આ કોલોનીમાં રહેતા ત્યારે ગુજરાતનગરમાં રહેતા ખંભાતવાળા ભાઈ સુંદરલાલ પારેખ ઇજીનીયર, ભાઈ હરિલાલ ચતુર્ભુજનું કુટુંબ, શેઠ હેમરાજભાઈ, શેઠ જસરાજભાઈ, પી. ડબલ્યુ. ડી. ના વડા ઈજીનીયર શ્રીયુત હિમ્મતલાલ પરીખ, તેમજ સિંધી ગૃહસ્થ શ્રીયુત ખિયારામ વિગેરેએ ભક્તિને સારે લાભ લીધે હતે. ૪. છુટક પ્રવૃત્તિ અહિંસાની પ્રવૃત્તિમાં ઉપરનાં મુખ્ય કાર્યો ઉપરાંત છૂટક પ્રવૃત્તિ પણ વખતે વખત થતી જ રહી છે. સિંધી ગૃહસ્થ પિતાને ત્યાં અમને લઈ જાય, પોતાનાં મિત્રો અને સગાંસંબંધીઓને ભેગાં કરે, ભજન કીર્તન થાય અને તે વખતે ઉપદેશ થાય. આથી પણ ઘણાં સિંધી ભાઇએબહેનોએ માંસાહારનો ત્યાગ કર્યો છે. આવાં જે જે કુટુંબમાં જવાનો પ્રસંગ મળ્યો, તેઓમાં ડો. ગીડવાણી અને ભાઈ એદલ ખુરાસના બે મિત્રા-મુંગા ભાઈઓ, જેમનાં નામ ચેલારામ અને સચ્ચાનંદ છે, આ બંને કુટુઓએ સારી ભક્તિ બતાવી છે અને ઘણાઓને લાભ અપાવ્યો છે. કુદરતની કેવી લીલા છે? બે મુંગા સિંધી ભાઈઓ જન્મથી જ બહેરા અને મૂંગા છે. અને વધુ ભણ્ય પણ નથી. છતાં બન્ને ભાઈઓ કરાચીનાં બે મોટા પ્રેસમાં સારી જગ્યાઓ ભોગવે છે, સારે પગાર Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ] મારી સિધયાત્રા મેળવે છે, બધાએની સાથે ઇસારાથી સમજવા સમજાવવાની અદ્ભુત શક્તિ ધરાવે છે, અને બધા વ્યવહાર ચલાવે છે. ભાઇ ખરાસ પાતે પાતાના કુટુ બસાથે માંસ-મચ્છી વિગેરેના ત્યાી છે, એટલે તેમના ઉપદેરાથી, તેમના મિત્ર તરીકે આ એ ભાઇઓએ પણ માંસમચ્છીના ત્યાગ કર્યાં છે. આમ જીવદયાની પ્રવૃત્તિમાં જુદાં જુદાં વ્યાખ્યાના અને હિંસક લતાએમાં રહીને ઉપદેશ આપવાના તેમજ જ્ઞાનચર્યાં કરવાના સા। પ્રસંગ મળ્યા. Page #326 -------------------------------------------------------------------------- ________________ મારી સિંધયાત્રા S: કાપો શાળા ખાકારક ટકા * ભાઈ એદલ ખુરાસના મિત્ર જન્મથી જ બહેશે અને મૂંગા બે સિંધીભાઈએ પિકીના એક ભાઇ ગલારામ Page #327 -------------------------------------------------------------------------- ________________ Page #328 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ સભાઓ ه ای شهری میم کی حیه سینی ગયા પ્રકરણમાં કરાચીમાં ‘દયા પ્રચાર'ની પ્રવૃત્તિને અંગે સિંધીભાષાના પુસ્તકો, જુદે જુદે સ્થળે કરેલાં વ્યાખ્યાનો અને માંસાહારી લત્તામાં રહીને કરેલી પ્રવૃત્તિના સંબંધમાં સંક્ષેપમાં કહેવાયું છે. એ ઉપરાંત કરાચીની અમારી સ્થિરતામાં ‘ દવા પ્રચાર ” સંબંધી ખાસ ખાસ પ્રવૃત્તિ, કે જે પ્રવૃત્તિ વધારે અગત્યતાવાળી ગણું શકાય, એવી પણ થઈ છે. તે પ્રવૃત્તિ અમુક અમુક સમયે થયેલી વિશિષ્ટતાવાળી સભાઓ અથવા “જીવદયા કેન્ફરન્સ ” છે; જેને ઉલ્લેખ આ પ્રકરણમાં કરશે, કુકાનો વિરોધ હિંદુસ્તાન જેવા દયાળુ અને આર્થસંસ્કૃતિવાળા દેશમાં ગાયભેંસના ગર્ભાશયમાં લાકડું કે એવી બીજી ચીજો ઘાલીને જબરદસ્તીથી દૂધ કાઢવાને ઘાતકી રિવાજ ચાલી Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪] મારી સિંધયાત્રા રહ્યો છે, એની ઘણુ ઓછા લોકોને ખબર હશે. આ રિવાજની ક્રૂરતાની વાતો સાંભળતાં જ આપણને કંપારી છૂટે. નજરે તો જોયુંજ કેમ જાય. સ્વાભાવિક દૂધથી વધારે દૂધ કાઢવાના લોભી જી કેવાં કેવાં ક્રરતાનાં કાર્યો કરે છે, તેનું આ ઉદાહરણ છે. હવે આ રિવાજથી લેકે જાણીતા થતા જાય છે. કલકત્તામાં એક સંસ્થા ઉભી થઈ છે, કે જે આ રિવાજને બંધ કરાવવા માટે પૂરેપૂરી કોશિશ કરી રહી છે. ડે. રઘુવંશસહાય તે સંસ્થા તરફથી કરાચીમાં આવેલા. તે વખતે તા. ૮ ફેબ્રુઆરી ૩૮ ના દિવસે એક વિરાટ સભા “જન વ્યાખ્યાન હેલ”માં ભરવામાં આવી હતી. જન જનેતરની ઘણી મોટી સંખ્યાએ આ સભામાં હાજરી આપી હતી. આ સભામાં ડો. રઘુવંશસહાયે લંબાણથી કુકાના ઘાતકી રિવાજનું કરુણચિત્ર રજુ કર્યું હતું. તેમણે જે વિવેચન કર્યું હતું, તેને ટૂંક સાર વાચકેની જાણ માટે અહિં આપવો છે – “ જુદા જુદા સ્થળે કુકકાને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. સિંધમાં ત્રણ નામથી એ ઓળખાય છે. આ રિવાજ છેલ્લા ૮૦ વર્ષથી પ્રચલિત થયો છે. આ અટકાવવા માટે ધારાસભામાં મુકાબીલ પેશ કરવામાં આવ્યું છે. આ પ્રથા ઘણીજ ઘાતકી અને હલકી છે. તેનાથી ગાય અગર ભેંશને બહુ દુખ થાય છે. ગર્ભને પણ હાનિ પહોંચે છે. ઢોરના માલીકે નાનાં પાડાં કે વાછરડાં રૂ. ૧૪ ચા ૧૫ ની કીંમતે વેચી મારે છે. અને પછી ફુકાથી દૂધ મેળવે છે. આ રિવાજ બંધ નહિં થાય તો ગૌધન અને પશુધન નાશ પામશે. સુધરેલા દેશમાં ગાયોને એક સાથે હારમાં ઉભી રાખીને પછી તેમને પીયાને સંભળાવવામાં આવે છે. ગાય એક તાન થઈ જાય છે. તે પછી તેમનાં આંચળે રબરનું મશીન લગાડવામાં આવે છે. જે દૂધનો છાંટે છાંટા આંચળમાંથી ચૂસી લે છે. અને વધુ વખત રાખવામાં આવે, તે લોહી પણ નીકળે; પણ ગાય એટલી બધી પીયાનામાં મસ્ત બને છે કે કાંઈ કહેવાની વાત નહિ Page #330 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ સભા “તાનસેનના જમાનામાં હે છે કે એવી સંગીત વિદ્યા પ્રચલિત હતી કે ગાયન ગાતાની સાથે જ*ગલનાં જાનવરા હરણ વિગેરે ખેંચાઇને જમા થતાં અને ગાયન બુધ કરતાંજ તે અદૃશ્ય થઈ જતાં હતાં. પશ્ચિમના ખેતીકાર ધ્રુવડને રાત્રે પેાતાના ખેતરમાં બેસાડીને તેની પાસે રખેવાળી કરાવે છે. આવી રીતે તેઓ જ્યારે જંગલી જાનવરોની ખબર લે છે, ત્યારે આપણે તે આપણાં ડામેસ્ટિક પ્રાણીઓની પણ સભાળ ન લઇએ, તેા આપણા જેવા એપરવા બીન ક્રાણુ કહેવાય ? r ગાયાવાળા, ચાર દીવાલેાવાળા મકાનમાં ગાયાને લઈ જઇને દેવે છે, તેથી ખબર પડી શક્તી નથી. મ્યુનિસિપાલીટીએ ક્રૂણાં ઢારાને ખુલ્લા મકાનમાં રાખીને દાવાનો કાયદા કરવા જોઇએ. જેથી બહારથી ચાલ્યા જતા માણસાને પણ ખબર પડી શકે કે ઢોરને દુક્કા કરવામાં આવે છે કે નહિ' ? “ કેટલાક મુસલમાન ભાઇએ . પણ આ રિવાજની વિરૂદ્ધ છે. આજની સભામાં આપણે નીચેની મતલબના ઠરાવ પાસ કરી હિં≠ સરકારને મેાલાવશું તા વાજબી થશે. [ ૨૭૫ આ પછી ધુકાની પ્રયાના વિરાધ કરનારા, સિધ ગવનમેન્ટ, મ્યુનિસિપાલીટી તેમજ લોકલાડને આ પ્રથા અટકાવવા માટે કાયદે બનાવવાની ભલામણુ કરનારા, દૂધની મારકીટમાં વેટરનરી ઇન્સ્પેકટરી અને ડેાકટરા માકલી દૂધની તપાસ કરવાની ભલામણ કરનારા, દૂધ ફુક્કાથી કાઢેલ માલૂમ પડે તો તે જાનવર ને પાંજરાષાળમાં મેાકલવું અને દૂધ કાઢના રને સજા કરવાની ભલામણ કરનારા વિગેરે ઠરાવેા કરવામાં આવ્યા હતા. પ્રમુખ તરીકે જે લંબાણ વિવેચન મેં ત્યાં કર્યું" હતુ, તેના કા સાર આ છેઃ ** દુષ્કાનો દેવાજ ત્રાસદાયક અને ભય'કર છે. વધુ દૂધ કાઢવાની લાલચમાં માણસા આવાં હલકાં કામેા કરી રહ્યા છે. કહે છે કે ઢારાના ગર્ભાશયમાં લાકડું Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ] મારી સિંધયાત્રા કે દ ુકા નાખીને વધારે દૂધ ઝરવવામાં આવે છે. આ દૂધ લેાકેામાં વેચવામાં આવે છે. “ આ બાબત આપણે ઉ`ડા વિચાર કરીએ તેા જણાયા વિના નહિ રહે કે તેની પાછળ માણસની કેટલી બધી લાભવ્રુત્તિ રહેલી છે ? સ્વાર્થવૃત્તિ, માણસા પાસ અનેક પાપેા કરાવે છે. ધારા કે એક હિંદુ છે, તે ગૌપૂજન કરે છે. ગાયા પર હમેશાં હાથ ફેરવે છે, તેનું બહુમાન કરે છે, પણ એજ ગાય જ્યારે દૂધ દેતી બંધ થાય છે, અને વેચવા માટે બહાર કાઢે છે, ત્યારે ખરીદનારાઓમાં, કસાઇના દલાલ ખીજા કરતાં એ રૂા. વધારે આપશે, તે તેને દેતાં તે જરા પણ અચકાશે નહિ. જાણે છે કે આ ગાય પર કસાઇની છરી ફરશે, પણ એને એ રૂપિયાના લાલ આંધળે બનાવી દે છે, આપણા દેશમાં હિંદુએ શાકાહારી છે, પણ યુરેપ અમેરિકામાં આપણા શાકાહારી કરતાં પણ ચઢી જાય, એવા શાકાહારી પડયા છે, ત્યાં અમુક મ`ડળીએ છે કે જેના મેમ્બરા દૂધ ખાવું પણ હરામ સમજે છે. ભલે તે પાપ તરીકે ન સમજતા હેાય, પરન્તુ દુધ પણ વેજીટેબલ નથી, એમ સમજીને તેએ નથી ખાતા. યુરોપમાં આજે કટ્ટરમાં કટ્ટર વેજીટેરીયના છે, જ્યારે જીવદયા અને • અહિંસા પરમેા ધમ”ના દાવા કરનાર હિંદુસ્તાનીએ ક્યાં જઇ રહ્યા છે ? એના કાઇ વિચાર કરશે ? અમારા વિહાર દરમ્યાન અમને ખબર પડી હતી કે પામના કેટલાક દલાલા સિધમાંથી ગર્ભવતી બકરી ખરીદવા આવે છે. આ લેાકેા મકરીએનાં પેટ ચીરી કાચાં ખચ્ચાં કાઢે છે. આ ખચ્ચાં શા કામમાં આવે છે ? ખબર છે ? આ બચ્ચાનાં મુલાયમ ચામડામાંથી તમારા પૈસા શખવાનાં પાકીટ, કમરે ખાંધવાના પટા, હાથના મેાજા વિગેરે બને છે. તમે હિ*સાના આ કામને આંખા વિચીને ઉત્તેજન આપી રહ્યા છે. આ બધાં પાપે! તમારી લેાભત્તિ અને મેાહવૃત્તિઓ કરાવી રહી છે. જીવદયા પ્રતિપાળ કહેવરાવવાનેા દાવા ધરાવનારા અનેક લેાકેાના કારણે કેવાં પાપાચરણે થઇ રહ્યાં છે, તે વિચારે. "" . Page #332 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ સભાઓ [ ર૭ આ પ્રસંગે શ્રીયુત મણિલાલ હેરાભાઈ મહેતા, ભાઈ પી. ટી. શાહ અને બીજા કેટલાક મહાનુભાવોએ પણ વિવેચન કર્યા હતાં. ઠરાવો યોગ્ય સ્થળે મોકલી આપવામાં આવ્યા હતા. જીવદયા કેન્ફરન્સ - કરાચીમાં “આર્ય સમાજની ' અર્ધ શતાબ્દિ સન ૧૯૩૭ ના સપ્ટેમ્બર મહિનામાં ઉજવવામાં આવી હતી. દશ હજાર મનુષ્યો આ જલસામાં ભાગ લઈ રહ્યા હતા. કરાચીના “ આર્યસમાજ' તરફથી જીવદયા કેન્ફરન્સ આ પ્રસંગેજ તા. ૧૧ સપ્ટેમ્બર ૧૯૩૯ ના દિવસે ભરવામાં આવી હતી. કરાચીના પ્રસિદ્ધ કાર્યકર્તાઓ પ્રા. તારાચંદજી ગજરા એમ. એ., પં. લેકનાથજી, સ્વામી કૃષ્ણાનંદજી, સ્વામી પૂર્ણાનંદજી, પં. કેશવદેવજી તથા શ્રીયુત નરસિંહલાલજી વિગેરે આ કેન્ફરન્સના પ્રધાન સંચાલકે હતા. પરિષની કાર્યવાહી બપોરે સાડાત્રણ વાગે શરુ કરવામાં આવી હતી. છે. તારાચંદજીએ આ કોન્ફરન્સને હેતુ વિસ્તારથી સમજાવ્યો હતો., આ કેન્ફરન્સના પ્રમુખ તરીકેની સેવા કરવાનું કામ આ લેખકને સંપાયેલું. આ કોન્ફરન્સ સિંધમાં અહિંસાના ક્ષેત્રમાં સારી છાપ પડી હતી. આ કેન્ફરન્સમાં ૧. હિંદવાસીઓને માંસાહાર બંધ કરવાની વિનતિ કરનારે, ૨. ઢોરોને ચરવાની જગ્યા કાયમ રાખવાની સરકારને વિનતિ કરનારે, ૩. મ્યુનિસિપાલીટી કૂતરાં અને ઉંદરને પકડાવી તેને નિર્દયતાપૂર્વક નાશ કરે છે, તેને વિરોધ અને તે પ્રથા રોકવાની સૂચના કરનાર, ૪. ગાયભેંસના ગર્ભાશયમાં લાકડું ઘાલી કુક્કાઠારા દૂધ કાઢવામાં આવે છે, અને તેની સતામણી કરવામાં આવે છે, તેનો વિરોધ કરનારો, ૫. લાહોરમાં થનારા કસાઈખાનાને કેઇપણ ઉપાયે બંધ કરવાની અપીલ Page #333 -------------------------------------------------------------------------- ________________ ર૭૮] મારી સિંધયાત્રા કરનારે, ૬. બલિદાનની પ્રથા હામે વિરોધ કરનારો-એમ કેટલાક અગત્યના ઠરાવો કરવામાં આવ્યા હતા. અને તે ઠરાવો ઘટતે સ્થળે મોકલી આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રમુખ તરીકેની ફરજ અદા કરતાં, જે કેટલુંક વિવેચન મારે કરવું પડેલું, તેમાં આવી એક અગત્યની મહાન કોન્ફરન્સના પ્રમુખ તરીકેનું માન આપવા માટે, આર્યસમાજને અને ખાસ કરીને કાર્યકર્તાએને આભાર માન્યો હતો. અને છેવટે ઉપસંહારમાં જે કંઈ કહ્યું, તેને ટૂંક સાર આ છે – ભાઈઓ અને બહેને, દયા'ના સંબંધમાં કંઈક કહુ તે પહેલાં પાંચમા ઠરાવના સંબંધમાં છેડે ખુલાસે કરવા ચાહું છું. મને એવા ભરોસાદાર ખબર મલ્યા છે કે શેઠ શિવરતનજી મહેતાએ આ તલખાનાનો ઠેકો લેવાથી હાથ ઉઠાવી લીધો છે. આ વાત જે સાચી હોય, તે આપણે ખરેખર ખુશી થઈશું, કેમકે તેઓ હિંદુ તરીકે પોતાના કર્તવ્યને સમજ્યા છે. જ પરંતુ તેની સાથે જ સાથે જે હકીકત મેં સાંભળી છે, તે ઉપરથી તે મને ઘણું દુઃખ થયું છે. તે હકીકત એ છે કે એક જન ગૃહસ્થે આ કસાઈખાનાના કાંટ્રાકટ માટે પોતાનું ટેન્ડર ભર્યું છે. આ જન ગૃહસ્થ જે કે દિગંબર કહેવાય છે, છતાં જે તેમણે ડેન્ડર ભર્યાની વાત સાચો હોય તો, ખરેખર જૈન તરીકે તે એક ભયંકર કલક જેવું છે. પૈસાને લોભ શું શું પાપ નથી કરાવી શકતો ? અથવા સીધી યા આડકતરી રીતે કયા પાપને પોષણ નથી અપાવતો ? એનું આ ઉદાહરણ છે. - “ અમારાજ દેશના સાચા ધનને (પશુધનને) એક યા બીજી રીતે નાશ કરવામાં ઉત્તેજન આપવા, અહિંસાને દાવો કરવા છતાં ઘોર હિંસાના કૃત્યને એક યા બીજી રીતે ઉત્તેજન આપવા આપણાજ ભાઈઓ આગળ આવે, એના. જે દુખનો વિષય બીજો કયો હોઈ શકે ? Page #334 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ સભાઓ ' [ ૨૯ “જે લોકે બીજા છો પર નિર્દયતા વાપરે છે, તેઓ ખરી રીતે પિતાની બરાબર બીજ છાને સમજતા નથી. સંસારના નાના કે મોટા ગમે તે જીવ હશે, તે સર્વે જીવવા ઇચ્છે છે. મરવાને કોઈ ચાહતું નથી. આપણે જીવવાને ઇચ્છતા હોઈએ, તો બીજાને જીવવા દેવા જોઈએ. “જીવો અને જીવવા દે... આ સૂત્રને જે હમેશાં હૃદયમાં રાખવામાં આવે, તે માણસ ઘણું પાપથી બચી જાય. ઘણી હિંસાથી બચી જાય. મહાનુભાવો, હિંદુસ્તાન એ તો ધક્ષેત્ર છે. ભારતભૂમિ એ પવિત્ર ભૂમિ છે. આ ભૂમિમાં અત્યારે કેટલાં ઘોર પાપો થઈ રહ્યાં છે? તે પાપનાં પ્રાયશ્ચિત્ત આપણે ભેગવી રહ્યા છીએ. માટે જે તમારે સુખી થવું હોય, તો લોભ ઓછો કરો, પાપ ઓછાં કરો. જી પર દયા કરે. બહેને અને ભાઈઓ, જરા પૂર્વ સમયનો ઇતિહાસ તે તપાસે. અકબરના સમયમાં હિંદુસ્તાન દેશ કેટલો બધો સુખી હતા? તેણે પશુવધ બંધ કર્યો હતું, જુલ્મી કરો બંધ કર્યા હતા. ખેતીને માટે ભરપૂર જમીન હતી. મનુષ્યના જીવનને ઉપગી દૂધ, દહિં, અનાજ, વસ્ત્ર પુષ્કળ મળતાં હતાં. ૧ રૂા. ના ૨૭૦ રતલ ઘઉં મળે;૧ રૂ નું ૮૫ રતલ દૂધ મળે, ૧ રૂા.નું ૨૧ શેર ધી મળે. એ હિંદુસ્તાનને બીજુ શુ જોઈએ ? આજની શી દશા છે, તે સમજાવવાની જરૂર છે ખરી ? ઉપર પ્રમાણે કતલખાનાના વિરોધની એક બીજી સભા તા. ૧-૯-૩૭ ના દિવસે જૈન મંદિર પાસેના પ્લેટમાં ભરવામાં આવી હતી. એ સભામાં અનેક વકતાઓએ વ્યાખ્યાને કર્યા હતાં. અને લાહોરમાં થનારું કસાઈખાનું નહિ થવા દેવા માટે વિરોધ કરવામાં આવ્યો હતો. અને તે ઠરાવની નકલો તારધારા વાઇસરોય અને બીજા ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૫: નવરાત્રિ આદિમાં પ્રવૃત્તિ. આજે આખા દેશમાં એક અથવા ખીજી રીતે જે હિંસા થઇ રહી છે, એ આર્યોવત્ત જેવા દેશને માટે ખરેખરજ કલ કભૂત છે, અને તેમાં ય ધમ ના બહાના નીચે થતી હિંસાએ જ્યારે જોવાય છે, ત્યારે તે અનહદ ત્રાસજ થાય છે. પેાતાનો તંદુરસ્તી માટે, પેાતાનાં બાળબચ્ચાઓની ખેમ-કુશળતા માટે અને બીજી સાંસારિક ઇચ્છાઓની તૃપ્તિને માટે દેવદેવીએની માનતા માની, તેની આગળ પાડા, બકરા, ઘેટાં, કુકડાંના ભાગ આપવામાં આવે, એ અજ્ઞાનતાની તે। હદ આવી ચૂકી છે. જે માતા ‘જગદંબા’છે-જગત્ની માતા છે, એ માતાની આગળ એના જ ન્હાનાં બાળકાની ગરદને કાપી, માતાની મહેરબાની મેળવવાની ઇચ્છા રાખનારા માતાના પૂજારની ભકિત માટે શું કહેવું? આતા એ વાળી વાત થઇ કે, माता पासे बेटा मागे, कर बकरेका साटा Page #336 -------------------------------------------------------------------------- ________________ નવરાત્રિ આદિમાં પ્રવૃત્તિ अपना पूत खिलावन चाहे, पूत दूजेका काटा. : નવરાત્રિમાં પ્રવૃત્તિ નવરાત્રિના દ્વિવસે આવતા હતા. ગરબાએની રમઝટા ચાલતી હતી. લોકા પાતપેાતાની માન્યતા પ્રમાણે માતાઓની પૂજામાં ઉત્સુક થઇ રહ્યા હતા. સાંભળવામાં આવ્યું:— [.૨૮૧ ‘ઢેઢ, ભ’ગી, વાધરી, ચમાર, કાળી અને ભીલ વિગેરે અજ્ઞાની લે ખેતપેાતાના મહેલ્લામાં અને કેટલાક તે પાતપેાતાનાં રહેવાનાં ધરામાં પણ માતાઓના મઠ બનાવી નવરાત્રીની પૂજામાં, ખાસ કરીને આસા સુદિ આઠમ, નેમ, દશમ–એ ત્રણ દિવસેામાં ઘેર હિંસાએ કરશે.’ એનાં જે વણુતા સાંભળવામાં આવ્યાં, તેથી તે કમકમાટી છૂટવા લાગી. એક રાત્રે અંતર આત્માના અવાજ ઉડયેઃ માતાની પૂજામાં સેકડા છવાના સંહાર થશે ? શુ તેને બચાવવા યથાશકય પ્રયત્ન ન કરવા ? ’ તા. ૫-૧૦–૩૭ ના દિવસે રાત્રે સિધ જીવદયા મંડળી'ના સંચાલન ક્રાને મેલાવવામાં આવ્યા. અંતર . આત્માના અવાજ તેમને સાઁભળાવવામાં આવ્યેા. ઉત્સાહિત કરવામાં આવ્યા. નક્કી કર્યું કે નવરાત્રિના દિવસમાં પશુવધ બંધ થાય, એવા દરેક પ્રયત્ના કરવા. પણ એમાં સૌના સહકારની જરુર હતી. એમાં પૈસા યેજોએ તે માણસે ચે જોઈએ. એટલે જૈન જૈનેતરાની સભાએ ભરવી શરુ કરી. સભાઓ-તા. ૭-૧૦-૩૭ના દિવસે જૈન અને જૈનેતરાની એક સભા ભરવામાં આવી, અને તે સભામાં નવરાત્રિના છેલ્લા ચાર દિવસેામાં નીચે પ્રમાણે કામ કરવુ, એવુ' ઠરાવવામાં આવ્યું:— Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨] મારી સિંધયાત્રા ૧–-હમેશાં પ્રાતઃકાળમાં છ વાગે ભાઈઓ અને બહેનની પ્રભાતફેરી કાઢવી અને જુદા જુદા લત્તાઓમાં ફરવું. ૨–જીવહિંસા થતી હોય એવા લતામાં તે તે જાતિના લોકોને ભેગા કરી ઉપદેશ આપ. - ૩–બની શકે તેટલા અંશે સમજાવીને તે તે લોકોને હિંસા ન કરવાના નિયમો કરાવવા. * ૪–આ સુદિ આઠમ, નામ અને દશમ-એમ ત્રણ દિવસ ચોવીસ કલાકના પહેરા ગોઠવવા અને ત્યાં કોઈપણ જીવની હિંસા ન થાય, એવી બહુ જ સભ્યતાપૂર્વકની ખબરદારી રાખવી. ૫–હિંસા કરનારી છે તે કોમેની વચમાં બેસીને વાર્તાઓ, કથાઓ અને ભજનો વિગેરે દ્વારા તેમને શુભ પ્રવૃત્તિમાં જોડી રાખવા. ૬–આ પ્રયત્નથી જે લોકે હિંસા ન કરે, તેઓને મીઠા ભાત અથવા મીઠાઇની કહાણું આપવી. - ૭–સિધી અને ગુજરાતી ભાષામાં અહિંસાના ઉપદેશનાં હેંડબીલે હેંચવાં. ૮–આટલો પ્રયત્ન કરવા છતાં પણ જે કોઈ સ્થળે હિંસા થયાનું માલૂમ પડે, તો તેની દિલગીરી દર્શાવવાને વીસ કલાકનો ઉપવાસ કરે. આ ઉપવાસ કરવા જેઓ રાજી હોય એમનાં નામે પહેલેથી નેંધવા. - તા. ૮–૧૦–૩૭ ને દિવસે એક બીજી સભા ભરવામાં આવી, જેમાં જુદી જુદી જાતની કમીટીઓ નક્કી કરવામાં આવી. કયા કયા મહેલાઓમાં કયા કયા મંદિર આગળ અને બીજા કયાં કયાં સ્થાનમાં પહેરાઓ Page #338 -------------------------------------------------------------------------- ________________ ... નવરાત્રિ આદિમાં પ્રવૃત્તિ [ ૨૮૩ બેસાડવા, તેની નોંધ કરવામાં આવી. તે બધાં સ્થાનો માટે ત્રણ દિવસનો અખંડ પહેરે ભરવા માટે સ્વયંસેવકે અને સ્વયંસેવિકાઓની ટુકડીઓ મુકરર કરવામાં આવી. ઉત્સાહ ભારે હતો, અને તેમાં યે બહેનના ઉત્સાહ માટે તે જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. ખર્ચની વ્યવસ્થા-સવાલ ખર્ચને હતો. કરાચીના ભાઈઓના સ્વભાવથી હવે તે હું પરિચિત થયે હતે.આવું નાનકડું કામ પણ કોઇ એકજ ગૃહસ્થ કરે, એવી આશા મને ઓછી હતી. એટલે મેં યોજના મૂકી કે જીવદયા ઉપર પ્રેમ રાખનાર અને આ પ્રવૃત્તિને અનુમોદન આપનાર કોઈપણ ગૃહસ્થ, પછી તે ભાઈ હેય કે બહેન, પોતાની રાજીખુશીથી માત્ર એકજ રુપિયે આપે.” અંદાજ પ્રમાણે ૩૦૦ રૂપિયા ભેગા કરવાના હતા. જરા પણ આનાકાની સિવાય સૌએ એક એક રૂપિયો નેંધાવી દીધે. ખીસ્સામાં હતા તેણે રોકડ પરખાવ્યો. માત્ર પાંચ મિનિટમાં તે એકજ સભામાંથી ૩૦૦ રૂપિયા ભેગા થઈ ગયા. મહારાજ, કયાંય અમારા ઉપર આ ખર્ચને બેજે ન નાખે, એ ભય રાખનારાઓને પણ એ ભયમાંથી મુક્તિ મળી. અને સૌને પુણ્યનો લાભ મળ્યો. કમીટી–આ વખતે જે કમીટીઓ મુકરર કરવામાં આવી, તેમાં આઠ ગૃહસ્થની સુપરવાઈઝીંગ કમીટી કરી; બે ગૃહસ્થની નાણું વસુલ કરનાર કમીટી કરી; ત્રણ ગૃહસ્થાની પ્રેસ પ્રચારક કમીટી કરી અને છ ગૃહસ્થની નિમંત્રણ કમીટી કરી. આ નવ સ્થાનેએ પહેરે બેસાડવાનું નકકી કર્યું. લગભગ દોઢસો જેટલા યુવકેએ, જેમાં પંદર બહેન પણ હતી, પહેરા ઉપર રાતદિવસ ઉજાગરા કરવાનું કબૂલ કર્યું. વધારે ખુશી થવા જેવું તે એ હતું કે જે બહેનેએ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪] મારી સિંધયાત્રા પહેરો ભરવા માટે નામ નોંધાવ્યાં હતાં, તે મોટા મહેટા ઘરની હતી અને વયોવૃદ્ધા હતી. . પત્રકારોને સહકાર–આમ “નવરાત્રિના દિસોમાં જુદા જુદા લતાઓમાં દેવીઓનાં મઠ આગળ થતી હિંસા અટકાવવાના શાંત પ્રયતને મોટા પાયા ઉપર થવાના છે, એવી વાતો વર્તમાનપમાં આવવા લાગી. કેટલાક પત્રકારે તે પોતાના અગ્રલેખ લખી અમારી આ હિલચાલને સર્વદેશીય બનાવવા, કરાચીની સમસ્ત જનતાને સાથ આપવા ભલામણ કરી. કાર્ય કરનારાઓને સૂચનાઓ પણ કરી. એ પત્રો પૈકી બે પત્રોના અગ્રલેખામાંથી જરુરી ફકરાએ અહિં આપવા ઉચિત ધારું છું.. પારસી સંસાર' પત્રે પિતાના અગ્રલેખમાં લખ્યું હતું: સિંધ દેશ કે જ્યાં હિંદુ અને મુસલમાનો માટે ભાગે માંસાહારી છે, ત્યાં આવી હિંસા વધારે થાય, એ દેખીતું છે. સિંધના પાટનગર કરાચીમાં પણ આ હિસા ઓછી થતી નથી. ખાસ કરીને ભીલ, વાધરી, કેળી, ઢેડ, ભંગી વગેરે નવરાત્રિના દિવસોમાં માતાઓ સમક્ષ બકરા કુકડા અને એવા બીજા જાનવરનાં બલિદાન આપે છે. તે અટકાવવા કરાચીમાં વસતા જીવદયા પ્રેમી ગુજરાતીઓએ અત્યાર સુધીમાં છુટાછવાયા પ્રયત્નો કર્યા છે. પણું તેનું કાંઈ ખાસ જાણવાજોગ પરિણામ આવ્યું નથી. “જોકે સ્થાનિક “સિંધ જીવદયા મંડળીની ચાલુ પ્રવૃત્તિ શું છે, તે અમે જાણતા નથી. પણ અમને જે રિપોર્ટો મળતા રહ્યા છે, તે ઉપરથી કહી શકાય કે અત્રે બિરાજતા વિદ્વાન મુનિશ્રી વિદ્યાવિજયજી મહારાજના વ્યાખ્યાનોની જૈન તેમજ જૈનેતર પ્રજા પર ઘણુજ સરસ અસર થવા પામી છે. મહારાજશ્રીએ ગયા ગુરૂવારે રાત્રે સ્થાનિક જીવદયા મંડળના સંચાલકને પોતાની પાસે બોલાવી નવરાત્રિના દિવસેમાં જાનવરોના બળિદાન અટકે, એવી કોઈ પણ પ્રવૃત્તિ આદરવા માટે સૂચન કર્યું હતું. અને ગઈકાલે (શુક્રવારે) Page #340 -------------------------------------------------------------------------- ________________ નવરાત્રિ આદિમાં પ્રવૃત્તિ [૨૮૫ સવારના વ્યાખ્યાનમાં કોઈપણ વ્યવહારુ યોજના હાથમાં લેવા માટે બહુ જોરદાર ઉપદેશ આપ્યો હતો. પરિણામે કેટલાક જૈનેતર મહાનુભાવોએ પણ આ વાતને ઉપાડી લેવાને પોતાની સેવા આપવા ઈચ્છાઓ પ્રકટ કરી હતી. જરૂર પડે તો પિકેટીંગ કરવા ને બીજી કેઈપણ સેવા આપવા માટે ઘણી બહેનોએ પણ ઉત્સાહ બતાવ્યો હતો. વધુ સમય નહિ હોવાને કારણે બાકી રહેલા ચેડા દિવસમાં જેટલું બની શકે તેટલું કામ કરવા માટે રોજના ઘડવા સારૂ શુક્રવારે રાત્રે દેરાસરછની બાજુના ચોકમાં જૈન જૈનતરની એક સભા બોલાવવામાં આવી હતી. આ વખતે જે પેજના નક્કી કરવામાં આવી છે, તે આ છે : * + આ સભા કે નાની હતી, પણ રસદાર બની હતી. ભાઈઓએ જુદી જુદી જનાઓ રજુ કરી હતી અને છેવટે મહારાજશ્રીએ સમજાવ્યું હતું કે * કોઇપણ કમીટીમાં નામ લખાવતી વખતે ઘણાં લેકે નામ લખાવે છે, ચા નામે લખી લેવામાં આવે છે. અને બીજાઓ સમજે છે કે અમુક જવાબદારી તે અમુક માણસેએ લીધી છે, પણ તે બધામાં કામ કરનાર બહુ થડા નીકળે છે. તે આપણે ઘણીવાર અનુભવ્યું છે. તમે જવાબદારી માથે લીધા પછી જે જવાબદારીનું પાલન નહિ કરો, તે તે દેશના ભાગીદાર તમે થશે, હિંસા બંધ થાય કે ન થાય, તે સવાલ જુદો છે, પણ જે કામ તમને સોપવામાં આવ્યું છે, તે કામનું તમારે બરાબર પાલન કરવું જોઇએ. + * + મહારાજશ્રીએ સૂચના કરી હતી કે “અત્યારના કાર્યક્રમમાં મુખ્ય બે બાબતો ખાસ ધ્યાન ખેંચનારી છે. (૧) હિંસક કોમના આગેવાનોને સમજાવવા અને (૨) સરઘસનું કામ. આ કામ માટે તમે જેટલી વધુ કોશિષ કરશે, તેટલી વધુ, સારી અસર થશે. કોઈપણ જાતિના આગેવાનો કદાચ અહિં ન આવી શક્તા હોય, તો હું તેમને ત્યાં જવા માટે તૈયાર છું. માત્ર તમે મારી સાથે ચાલો.” Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬]. મારી સિંધયાત્રા - “મહારાજશ્રીએ કહ્યું હતું કે આપણે આડંબર કર નથી, પણ કામ કરવાનું છે. એટલે શાંતિપૂર્વક જે કાંઈ થાય તે કરવું, એ આપણું કામ છે. હિંસા ઘેડા ઘણે અંશે જરૂર બંધ થશે. પણ કદાચ એ બંધ ન થાય, તોપણ આપણે શુભ આશયથી આ કામ કરતા હોવાથી તેટલા પુણ્યના ભાગીદાર તે થઈશું જ. દિવસના ભાગમાં હું મારું કામ બજાવીશ, પણ રાત્રિના સરઘસ માટે સારા સારા વક્તા મુકરર કરો કે જેઓ લતા લતામાં રાત્રિફેરી સાથે ફરીને વ્યાખ્યાન આપી શકે મહારાજશ્રીના આ ઉપદેશની અસર સારી થવા પામી હતી અને લોકેએ પોતપોતાનું કામ સંભાળી લીધું હતું. એકંદર રીતે આ નવરાત્રિના દિવસે માં થતી હિંસા બંધ કરવા યા ઓછી કરવા માટે મેડે મોડે પણ મુનિશ્રીની પ્રરણાથી જે કાંઈ યોજના હાથ ધરવામાં આવી છે, તે પ્રશંસનીય છે કે કાર્યકર્તાઓ પિતાના કાર્યમાં સફળ થાય, એમ આપણે ઇચ્છીએ છીએ. આ કામમાં દરેકે સહકાર આપવો જોઈએ, અને અમને ઉમેદ છે કે આ બધી ચળવળનું ઘણું જ સુંદર પરિણામ આવવા પામશે.” પારસી સંસાર તા. ૯ ઓકટોબર ૧૯૩૭ આવી જ રીતે હિતેચ્છુ પત્રે પણ “અગ્રલેખ લખ્યો હતો. તેમાં લખ્યું હતું કરાચીમાં આ દશેરાના દહાડામાં થતી હિંસા અટકાવવાને માટે જૈન ભાઈઓએ જે પ્રયત્ન ઉપાડયો છે, તે પ્રશંસનીય છે. આ સાલ વિશેષતા એ છે કે જનધર્મના મહાન ઉપદેશક મુનિ મહારાજ વિદ્યાવિજયજી કરાચીમાં બિરાજમાન હોઈને તેમની હાજરીથી તેમજ પ્રોત્સાહનથી આ દશેરાના નિમિત્તે થતી હિંસા અટકાવવાને એક મેટા પાયા ઉપર પ્રયાસ થનાર છે. “આ પ્રયાસ એ છે કે કાંઈક સે જેટલા ભાઈઓ હિંસા અટકાવવાને હિંસાના સ્થાન આગળ શાંત સત્યાગ્રહ કરવા અથવા ઉપવાસ કરવાને તત્પર થયા છે. ઉપરાંત આવા સવગુણ ભાઈઓનું એક સરઘસ નીકળનારું છે, ઉપરાંત Page #342 -------------------------------------------------------------------------- ________________ નવરાત્રિ આદિમાં પ્રવૃત્તિ [ ૨૮૭ વલંટીયર રેકીને ધર્મને નામે જ્યાં જ્યાં હિંસા થાય છે, ત્યાં દેખરેખનાં પગલાં લેવાનાર છે. જૈન ભાઈઓના આ કાર્યને અમે સ્તુત્ય ગણીએ છીએ, અને આ હિંસાવિરોધનું કામ કરવામાં જૈન ભાઈઓની સાથે તમામ મતના હિંદુ ભાઈઓ ભળશે, અને ઉત્સાહથી સાથ-સહકાર આપશે, એવી ઉમેદ રાખીએ છીએ. કેમકે અગાઉ કહ્યું તેમ ધર્મના નામે થતા પશુવધ ખાસ તજવા જોગ છે. અને એ વધને અટકાવવામાં હિંદુ ધર્મની અને હિંદુ ધર્ભિયાની મહત્તા છે. " “ હિતે” તા. ૧૦ ઓક્ટોબર ૧૯૪૭ આમ સ્થાનિક પત્રોની સુચનાઓથી જેમ કાર્યકર્તાઓમાં અપૂર્વ જેર આવવા પામ્યું હતું, તેવી જ રીતે જેને ઉપરાંત જૈનેતરાએ પણ ખૂબ ઉત્સાહથી આ પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. 1. બરાબર આસો સુદિ ૬ થી ઠરાવ્યા પ્રમાણે પ્રવૃત્તિ શરુ કરવામાં આવી હતી. પ્રભાત ફેરી–આસો સુદ છઠ રવિવારથી પ્રભાતફેરી શરુ કરવામાં આવી હતી. સવારના સાડા પાંચ વાગે તો જૈનમંદિરનો ચેક સ્ત્રી પુરૂષોથી ભરાઈ જતો હતો. સ્વયંસેવકે પાંચ વાગ્યાથી મહાલે મહેલે બ્યુગલોને અવાજ કરી લોકોને જાગ્રત કરતા હતા. અમે અમારા ક્રિયાકાંડથી નિવૃત્ત થતાં છ વાગે પ્રભાત ફેરી શરુ કરવામાં આવતી. સેંકડે સ્ત્રીપુરૂષો-જન અને જૈનેતર આ પ્રભાતફેરીમાં શરીક થતા. સ્ત્રીઓ અને પુરુષ બબ્બેની લાઈનમાં ગોઠવાઈ જતાં. ઉત્સાહવર્ધક અને જીવદયાના પ્રચારનાં ભજને લલકારાતાં. આગેવાનો છૂટે હાથે જુદી જુદી Page #343 -------------------------------------------------------------------------- ________________ મારી સિંધયાત્રા ભાષાનાં હેન્ડખીલા વ્હેંચતા. ફૈટાચાકરા જુદી જુદી ાઝીશનના ફાટાઓમાં આ સરધસને ઝડપી લેતા. ૨૮૮ ] ઉપદેશ—નકકી કરેલાં સ્થાનામાં રાજ આ સર્‰સ જતું. ભંગી, ઢેઢ, કાળી, વાધરી એવાઓને મહેાલ્લાઓની વચમાં ભેગા કરવામાં આવતા. સાધુએ અને વાણિયા બ્રાહ્મણેા જેવી ઉજળી કામના લેાકેા એ લેાકેાના ઘર આંગણે જતાં આશ્રય અને હધેલા થતા. સાદી અને સરળ ભાષામાં માતા' ‘માનતા' અને ‘પશુદ્ધિ’સા કરવામાં કેવું પાપ છે’ એ બધું યુક્તિપૂર્વક સમજાવાતું. ધણા લેાકેા પેાતાની મેળે સરળતા પૂર્ણાંક માતાની સામે પેાતાના નિયમ પ્રમાણે ધૂપીયું ઉપાડીને પ્રતિજ્ઞા કરી લેતા કે અમે એકપણ જીવને મારીશું' નહિં. ઘણાએ એના ભૂવા’ ઉપર રાખતા. ત્યારે ભૂવાઓને સમજાવવાની ાશિશ કરવી પડતી. પહેરા—મુકરર કરેલાં બધાં સ્થાનામાં સ્વયંસેવકાની ટુકડીએ એસાડવામાં આવી હતી. વયેાવૃદ્ધા બહેને પશુ તેમાં સામેલ હતી. આખી રાતેાના ઉજાગરા કરીને આ ટુકડીઓ કોઇપણું જીવની હિંસા ન થાય, એની ખખરદારી રાખતી. આઠમ, નામ અને દશમ-એમ ત્રણ દિવસ શાંતિ અને સાવધાની પૂર્ણાંક આ કામ કરવામાં આવ્યુ હતું. પહેરા ભરનારાઓને કાઇપણ જાતની તકલીફ્ તે નથી થતી ? એની ખબર માટે સુપરવાઇઝરે ચાવીસે કલાક મેાટરામાં કરતા રહેતા. વિચિત્ર દા—દેવીએની આગળ બકરા વિગેરે જાનવર લાવીને ઉભા રાખવામાં આવ્યા હોય, ‘ભૂવા’ધૂણતા હોય, તેની આસપાસ સેંકડા લાકા હૈાકારા કરીને અને ડાકલિયા ડાકલાં વગાડીને તાન ચડાવતા હાય, સાંકળેા અને છરીએ ઉછળતી હાય-આવા ભયંકર વાતાવરણુમાં સ્વયંસેવા અને સ્વયંસેવિકાએ પેાતાનું કર્તવ્ય બજાવતાં હતાં. Page #344 -------------------------------------------------------------------------- ________________ નવરાત્રિ દ્વિમાં પ્રવૃત્તિ ૨૮૯ પરિણામ-અમારી આ પ્રવૃત્તિનું ધાર્યાં કરતાં ઘણું સુંદર પરિણામ આવ્યું. શ્રેણી જાતના અનુભવા મળ્યા. લગભગ એટલે સ્થળે પહેરા મેઠા હતા, તે અધે ચે સ્થળે પ્રાયઃ એક પણ જીવની હિંસા ન થવા પામી. એટલુંજ નહિં પરંતુ કેટલેક સ્થળે તે। કાયમને માટે હિંસા નહિ કરવાની લેાકાએ પ્રતિજ્ઞા કરી. યેાબીઘાટની બાજુમાં ખાપરામીલની પાછળ વાઘરીવાડામાં રહેતી એક બાઇ, કે જેના રહેરા દેખીનેજ કમજોર હૃદયના માસા તે ડરી જાય, આ ખાઇ કહેવાય છે કે લેાટા ભરીભરીને ચાર-પાંચ બકરાઓનું લોહી પી જતી. આ બાઇએ અમારી સામેજ ખૂબ ધૂણ્યા પછી પ્રતિજ્ઞા કરતાં કહ્યું કે~ ભારે ત્યાં મહાત્માઓ અને આવડું માટું મહાજન પધાયુ છે, તે! હું માતાની આંગળ કયારે પણ જીવવધ નહિ કરૂ. અને અમારી આખી ક્રામમાંથી આ રિવાજ દૂર થાય એવી ક્રેાશિષ કરીશ.'' દશેરાના દિવસે. આવીજ રીતે દશેરાના દિવસે પણ જે જે સ્થાને પશુવધ થતા હતા, ત્યાં જઈ સમજાવીને તેને અધ કરાવવામાં આવ્યેા હતેા. ઘણે ભાગે આ દિવસે મરાઠા લેાકેા પશુવધ વધારે કરે છે. તેમને સમજાવીને બંધ કરાવવામાં આવ્યેા હતેા. આવી રીતે નવરાત્રિ અને દશેરાના દિવસેામાં અહિંસાની પ્રવૃત્તિ ધણીજ સતાષજનક થઇ હતી. અને છેવટે-પહેલાં ઠરાવ્યા પ્રમાણે જીવદયા મ`ડળી' તરફથી તે બધા લેાકેાને મીઠાભાતનું ભાજન આપવામાં આવ્યુ હતુ. ફટાકડા સમધી સ'સારમાં એવી અનેક પ્રવૃત્તિઓ છે કે જેમાં એક અથવા ખીજી રીતે ૧૯ Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ] મારી સિધયાત્રા અહિંસક ગણાતી કામમાં પણ હિંસા થાય છે, જેને હિંસા તરીકે લેાકા ઓછી ગણે છે. આવી પ્રવૃત્તિમાં દીવાળી ઉપર ફાડાતા કટાકડા અને દારૂખાનાની પણ એક પ્રવૃત્તિ છે. એક દિવસ વ્યાખ્યાનમાં ફટાકડા નહિ ફાડવા સંબધી ઉપદેશ આપવામાં આવ્યેા. દીવાળા નજીક આવતી હતી. અમને લાગ્યુ કે આવા મેાટા માસાને ફટાકડાં નહિ ફાડવાના નિયમે કરાવવા એના અ તે। કંઇજ નથી. ટાકડા ફોડનાર બાળક ખાળિકાને ઉપદેશ આપવા જોઇએ. તા. ૨૩ મી ઓકટાબરથી અમે કરાચીની સ્કૂલેામાં જવાનું શરુ કર્યું. સ્કૂલાના ટાઇમ થતાંજ અમે એક પછી એક સ્કૂલામાં પહોંચી જતા. બરાબર સાત દિવસ સુધી અથક પરિશ્રમ સ્કૂલોમાં જને ઉપદેશ આપવામાં કર્યાં. રાજ પાંચ-સાત-આઠ સ્કૂલામાં પહાંચી જતા. હેડમાસ્તર કે પ્રીન્સીપાલને મળી સ્કૂલના કમ્પાઉન્ડમાં કે સ્કૂલના કાપણુ મેાટા ડેલમાં વિદ્યાથી ઓ અને વિદ્યાર્થિનીઓને એકત્રિત કરી ઉપદેશ આપતા. સિંધી, ગુજરાતી, મરાઠી, હિંદી, ઉર્દૂ અને હિરજનાની એકદર સાત દિવસમાં ચાલીસ સ્કૂલોમાં પંદર હજાર વિદ્યાયી એને ફ્રૂટાકડા નિહ ફાડવાના ઉપદેશ આપ્યા તે પ્રતિજ્ઞા કરાવી. બાળક એટલા બધા નિર્દોષ હૃદયના હૈાય છે કે એને ગમે તે ઉપદેશ આપેા, ઝટ અસર કરે છે. ઘરે જઇને માબાપાને કહેઃ · અમારી સ્કૂલમાં એક સાધુ મહારાજ આવ્યા હતા, એમણે કહ્યું, કે ટાકડા ફોડવાથી હાથ બળી જાય, લુગડાં બળી જાય, ક્રાના ધરમાં ૐદુકાનમાં આગ લાગી જાય, માણસ મરી જાય, માટે અમે ફટાકડા નહિ ફાડીએ. અમારે માટે કાકડા લાવશે નહિ. ? આ પ્રવૃત્તિની એટલી સુંદર અસર થઇ કે આખા શહેરમાં કુટાકડા વેચનારાએ બેઠાં બેઠાં અગાસાં ખાવા લાગ્યા. ઘેાડી ઘેાડી વારમાં Page #346 -------------------------------------------------------------------------- ________________ નવરાત્રિ આદિમાં પ્રવૃત્તિ [ રહેલ દોડાદોડ કરનારા બંબાવાળા પોતાનાં સ્ટેશન ઉપર આખો દિવસ ટેલ મારતાજ રહ્યા. મ્યુનિસિપાલીટીનું ભૂંગળું ચીસ પાડેજ નહિ. ન ક્યાંય આગ કે ન કયાંય બૂમ. પરંપરાથી આખા ગામમાં ફટાકડા નહિ ફેડવાની ધાક વાગી ગઈ.. ફટાકડાના ઉપદેશની સાથે જ સવારમાં ઉઠીને પ્રભુની પ્રાર્થના કરવાને, માતાપિતાને નમસ્કાર કરી આશીર્વાદ મેળવવાને, વિદ્યા ગુરુઓને નમસ્કાર કરવાને, સત્ય બોલવાને અને વિનય રાખવાને પણ ઉપદેશ થતો. કાળીચૌદશ સાંભળવામાં આવ્યું કે--કાળી ચૌદશની રાત્રે શહેરથી બહુ દૂર સમશાનભૂમિમાં મેલી વિદ્યાઓને સાધનારા હિંસા કરે છે. એક દિવસ વ્યાખ્યાનમાં ઉપદેશ આપી ૬૦ સ્વયંસેવકોની ટુકડીઓ તૈયાર કરવામાં આવી. જેમાં ઘણું મહેનેએ પણ નામ લખાવ્યાં. ભયંકર સ્થાને અને રાત્રિના સમય, એટલે બનેને માટે ત્યાં જવાની સાફ ન પાડવામાં આવી. છતાં ત્રણ વૃદ્ધ માતાએ-મહાટા ઘરની માતાઓ આખરે પહેરે ભરવા ગઈ તે ગઇજ, એ ત્રણ બહેને–તે શેઠ લાલચંદ પાનાચંદનાં ધર્મપત્ની માણેકબહેન, શેઠ ભગવાનલાલ રણછોડદાસનાં માતા મણીબા અને ભાઈ ટી. જી. શાહનાં ધર્મપત્ની ચંચળબહેન હતાં. રાત આખી ઉજાગર કરી પહેરા ભર્યા, પણ જણાયું કે કેઈપણ સ્થાને હિંસા થવા પામી હતી. કહેવાય છે કે માત્ર એક જ સ્થળે કોઈ વિદ્યા સાધનાર માણસ ઘરેથી માંસ લાવેલો અને ત્યાં ટુકડા ફેકેલા. ધન્યવાદ છેવ આ પ્રસંગે મંદિરમાગી અને સ્થાનકવાસી સંઘના આગેવાને, Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ] મારી સિધયાત્રા સ્વયંસેવક। અને સ્વયંસેવિકાએ, સિધજીવદયા મડળી 'ના કાર્યોં કર્તાએ અને તે ઉપરાંત લાહાણા ગૃહસ્થ શ્રીયુત દેવચંદભાઈ તથા ભાષ્ઠ ટી. જી. શાહને ખરા અંતઃકરણપૂર્વક ધન્યવાદ આપુ છુ કે જેમણે મારી જીવદયા સંબંધની બધી યે પ્રવૃત્તિમાં તન, મન, અને ધનથી સાથ અને સહકાર આપ્યા હતા. તે બધાએના. અને પત્રકાસના સહકારનું જ પરિણામ હતુ` કે અમારા જેવા સાધુ જીવયા સબંધની પ્રવૃત્તિમાં કંઇક કરી શકવા ભાગ્યશાળી થયા છીએ. Page #348 -------------------------------------------------------------------------- ________________ –: ૨૬ :– ધાર્મિક પ્રવૃત્તિ -- -- - .vvvvv//////wwwwwwwwww - -- * rk WWW સાધારણ રીતે, જૈન સાધુઓ જ્યાં જ્યાં માસું કરે અથવા થોડી પણ સ્થિરતા કરે, ત્યાં જિન ધર્મ પાળનારા ભાઈઓ અને બહેનેને ધાર્મિક પ્રવૃત્તિમાં જોડવાને જરૂર પ્રયત્ન કરે. એ ધાર્મિક પ્રવૃત્તિમાં ઘણું સાધુએમાં અને ઘણુ સ્થળોમાં રૂઢીપૂજકતાનું એટલું બધું તત્ત્વ પેસી ગયું છે કે જેના લીધે આજકાલના નવયુવકે કિવા વિચારને એ તરફ અભિરુચી ઓછી થાય છે. હું માનું છું કે સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ અને એવી ક્રિયાઓમાં સર્વથા નહિ માનનારા લોકે તો બહુજ ઓછા હશે. એ ક્રિયાઓમાં માને છે જરુર, પરન્તુ એનું મહત્ત્વ નહિ સમજવાના કારણે, તેમજ એ ક્રિયાઓના અર્થો જેવી રીતે સમજવા જોઈએ, તેવી રીતે નહિં સમજવાના કારણે તે તરફ લોકોની અભિરુચિ ઓછી થાય છે. અને તેમાં યે ધર્મભાવનાવાળી બહેને તેમ થોડાક જુના ઘરડાઓ એ ક્રિયાઓનું મહત્ત્વ છે અર્થ સમજ્યા વિના જે રીતે ક્રિયા કરે છે. /www*www જwwwwwwwwજકજજજજws v v Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ] મારી સિધયાત્રા અને ક્રિયા કરતાં પણુ ક્રોધાદિ કષાયા આદિ દુગુ ણ્ણાની મંદતા નથી કરી શકતા, એના લીધે, ખીજાએ એમની અજ્ઞાનતા ઉપર નહિ પણ એ ક્રિયા તરફ ઘૃણા કરે છે. જોઇએ તે એમ કે જે ક્રિયામાં માનનારા છે અને એકલી વાચાળતા આત્મકલ્યાણુમાં સાધનભૂત નથી થઇ શકવાની, એવું જે માને છે, એમણે સમજપૂર્ણાંક ક્રિયા કરવાની કેાશિષ જરુર કરવી જોઇએ. કરાચીના જેના તે લગભગ આ વિષયમાં વધારે અજ્ઞાન કહી શકાય. કારણ કે એમને એવા પ્રસંગે! સાંભળવાના જાણુવાના કે આચરવાના બહુજ ઓછા સાંપડેલ હોય છે. અમારાં વ્યાખ્યાનમાં, તેમાં યે ખાસ કરીને જ્યારે જ્યારે મુનિરાજશ્રી જયન્તવિજયજીના ઉપદેશના લાભ કરાચીના જૈન ભાઈએ બહેનેાને મળતા, ત્યારે ત્યારે ધાર્મિક ક્રિયાકાંડા તરફ એમને વાળવાની ખાસ કરીને કૈાશિષ કરવામાં આવતી. અને તેના પરિણામે પાષધ, પ્રતિક્રમણુ વિગેરે ક્રિયાએ બહેનેામાં તે વધારે થાય, એ સ્વાભાવિક છે; પરન્તુ પુરુષામાં પણ તે તરફ અભિરુચિ સારી વધી કહેવાય. ક્રાઇ ક્રાઇ તહેવારના દિવસે પાષક્રિયા કરનારાઓની સંખ્યા ઘણી સારી દેખાઇ સાધુઓની ઉપસ્થિતિના આમ લાભ લે, એ સ્વાભાન વિક છે; છતાં વસ્તીના પ્રમાણમાં અહિં પુરુષામાં ક્રિયાકાંડ તરફ અભિરુચિ ઘણીજ એછી રહી છે, એમ કહી શકાય. તાશ્ર્ચારણ આશ્ચર્ય જેવું એ છે કે આટલી મોટી વસ્તીવાળા શહેરમાં, આટલા બધા જેનામાં શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કરેલા ભાગ્યેજ એકાદ ગૃહસ્થ જોવાયે! હશે. આ સંબંધી ઉપદેશ થતાં થતાં કરાચી મૂર્તિપૂજક ધના આગેવાન ગૃહસ્થેામાંના એક મારીવાળા શેઠ વાઘજી ગુલાબચંદે તા. ૪ નવેમ્બર ૧૯૩૭ ના દિવસે પેાતાને ત્યાં આગેવાન ગૃહસ્થા અને પેાતાના સગાસંબધિયેના એક નાનકડા મેળાવડા કરી સજોડે ( પત્નીસહિત Page #350 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક પ્રવૃત્તિ [ ૨૯૫ બ્રહ્મચર્યવ્રતને સ્વીકાર કર્યો હતો. આ પ્રસંગે તેમણે પોતાની શક્તિ પ્રમાણે સારી રકમ જુદા જુદા ધર્મકાર્યોમાં ખર્ચવાની પણ જાહેર કરી હતી. - તે પછી તે સં. ૧૯૯૪ ના માગશર સુદિ ૧૦ ના દિવસે મોટી ધૂમધામપૂર્વક થએલા દીક્ષા ઉત્સવ પ્રસંગે ઘણું ગૃહસ્થોએ સજોડે બ્રહ્મચર્યવ્રતની તેમજ ઘણાઓએ બાર વ્રતવિગેરે વ્રત અંગીકાર કર્યા હતાં. આમ જેમ જેમ ઉપદેશ મળતો ગયે, તેમ તેમ શ્રાવકધર્મ તરફ ભાઈએ બહેનની અભિરૂચિ સારી વધી છે. તપસ્યા આવી જ રીતે અમારી સ્થિતિ દરમિયાન ચૌદપૂર્વની તપસ્યા, અઠ્ઠાઈઓ, પંદર સોળ ઉપવાસ-એમ જુદી જુદી તપસ્યાઓ પણ સારી થઈ, એટલું જ નહિ પરતું આવી તપસ્યાઓ પ્રસંગે ગુજરાત-કાઠિયાવાડની માફક રાત્રિ જાગરણ અને બીજી ધૂમધામો પણ યથાશક્તિ યથાસમય સારી થવા પામી. આવી ધર્મક્રિયાઓમાં પણ, અહિંના લોકોમાં એક કુરિવાજ પસી ગયો છે, એ ખરેખર દુઃખતી છે. તે કુરિવાજ છે રાત્રિ જાગરણ વખતે ચાપાણી ને નાસ્તા ઉડાવવા. તપસ્યાના નિમિત્ત કે પજુસણના દિવસોમાં– ગમે ત્યારે ગમે તે નિમિત્તે કોઈને ત્યાં રાત્રિ જાગરણ હોય, ત્યારે રાત્રિ જાગરણમાં જનારા લોકોને તે ગૃહસ્થે નાસ્તા પાણું કરાવવા જોઈએ. કોઈ પણ જેને સ્વાભાવિક રીતે જ રાત્રે કંઈ ખાવું ન જોઈએ. જ્યારે પ્રભુની ભક્તિ કરવાને ભેગા થવા પ્રસંગે આખી રાત નાસ્તા ઉડાવવા, એ કેટલું બધું અપ્રશસ્ય-સિંઘ કામ છે, એ સમજવા જેવું છે. આ સંબંધી ઘણો ઘણે ઉપદેશ આપવામાં આવે છે. એટલે તે કુપ્રથા કેટલેક અંશે બંધ પડી છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬]. મારી સિંધયાત્રા અઠાઈ મહેસવ - કરાચીના જનસંઘમાં અઠાઈ મહેત્સવ જેવા એક સાધારણ ગણાતા ઉત્સવને પ્રસંગ પણ કેટલાં યે વર્ષો પછી અમારી સ્થિતિ દરમીયાન સાંપડા, એમ લોકોનું કહેવું થાય છે. ગુરુદેવ શ્રી વિજયધર્મસૂરિ મહારાજની પંદરમી ને સોળમી બને જયંતી પ્રસંગે સારામાં સારી ધૂમધામપૂર્વક અઠાઈ મહેન્સે થયા હતા. પહેલી જયન્તીમાં અઠાઈ મહેસવ શેઠ ભાઈચંદ ભાણજી તરફથી થયો હતો. શેઠ ભાઈચંદભાઈ કરાચી સંઘમાં ઘણુજ સરળ પ્રકૃતિના ને ઉદારવૃત્તિના ગૃહસ્થ છે. તેઓ અને તેમનાં ધર્મપત્ની બંને બહુજ શ્રદ્ધાળુ અને અવસરચિત કાર્યો કરવામાં ઉદાર છે. ન કેવળ અઠાઈ મહોત્સવમાં જ, બલકે અમારી સાધુ મંડળીને માટે જ્યારે જ્યારે જ્ઞાન દર્શન ચારિત્રની વૃદ્ધિને કાર્યો આવી પડયાં, ત્યારે ત્યારે તેમણે ઉત્સાહપૂર્વક લાભ લીધો છે. શેઠ ભાઈચંદભાઈની સાથે, તેમના મિત્રો–શેઠ મોહનલાલ કાળીદાસ શાપુરવાળા, શેઠ મુલજીભાઈ જીવરાજ માંગરોળવાળા અને શેઠ મગનલાલ ધર્મશી માંગરોળવાળા-આ ચારે મિત્રોની જોડી એવી છે કે જ્યારે જ્યારે દેવ, ગુરુ, ધર્મની ભક્તિનું કાર્ય આવી પડે છે, ત્યારે ત્યારે સમાચિત્ત અને નિરાડંબરતા પૂર્વક યથાશક્તિ ઉદારતા કરવામાં પાછી પાની નથી કરતા. બીમારીના કારણે ત્રીજુ ચોમાસુ રહેવાનું થતાં આ ચારે મિત્રાએ જે લાભ ઉઠાવ્યો છે, એ વધારે પ્રશંસનીય છે, અને એમની ખરી ગુરુભકિતનું સૂચન કરે છે. શાન્તિસ્નાત્ર બીજી જયન્તી પ્રસંગે જે ઉત્સવ કરવામાં આવ્યો હતો, તે સમસ્તસંઘ તરફનો હતો. આ ઉત્સવ વખતે શાન્તિસ્નાત્રની જનધર્મની Page #352 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક પ્રવૃત્તિ ૨૭ મહાન ક્રિયા પણ કરવામાં આવી હતી. આ ક્રિયાની વિધિ કરવા માટે વળાદનિવાસી ક્રિયાકુશળ શેઠ ફૂલચંદભાઈ ખીમચંદ, પિતાના પુત્ર અને બીજા એક ભાઈ સાથે આવ્યા હતા. કરાચીના આંગણે આ ક્રિયા એક નવીન જ પ્રાયઃ ક્રિયા હતી. લોકેને ખૂબ જ રસ આવ્યો હતો. બન્ને વર્ષના ઉપયુંકત ઉત્સવને અંગે વરઘોડા અને સમાચિત બીજી ધૂમધામે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રમાણે સારી થઈ હતી. અજેને લીધે લાભ ઉપર્યુક્ત બંને ઉત્સવો કરાચીને માટે અગત્યના હતા. સિંધ જેવા માંસાહારી મુલકમાં, અને જ્યાં જૈન ધર્મ કે જનક્રિયાઓને લોકો જરા પણ ન જાણતા હોય, એવા દેશમાં આવા ઉત્સવ ખરેખરી જનધર્મની પ્રભાવના કરનારા થઈ પડે છે. જેમણે એ ઉત્સવો નજરે જોયા છે, તેઓને એ વાતની ચોક્કસ ખાતરી થઈ છે. બંને ઉત્સવોમાં સેંકડો સિંધી ભાઈઓ બહેનો અને બીજા અને ભાગ લેતા હતા, અને જનધર્મની પ્રશંસા અને અનુમોદના કરતા હતા. એટલું જ નહિં પરન્તુ શાન્તિસ્નાત્રના દિવસે જીવદયાને જે ફાળે થયો, તેમાં એ લોકોએ પણ યથાશક્તિ ફાળો આપ્યો હતો. એટલું જ નહિ, શાન્તિસ્નાત્રમાં ભગવાનના ૨૭ અભિષેકનું જળ, એક પારસી ગૃહસ્થ ભાઈ એદલ ખરાસે ૫૦ મણ ધી (૧૨૫ રૂપિયા) બેલીને પોતે લીધું હતું. આ કેટલું મહત્વ કહેવાય, એ વિચારનારા વિચારી શકે છે. એટલે અત્યારના સમયમાં આવા ઉત્સ વધારે મહત્ત્વના અને આવશ્યકીય નહિ હોવા છતાં, દેશકાળને વિચાર કરનારાઓને જરૂર સમજાશે કે આવાં ક્ષેત્રમાં, કે જ્યાં જૈનધર્મ શું છે? એ કોઈપણ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮] મારી સિંધિયાત્રા જાણતાજ નથી; અરે ખુદ જનેને પોતાને પણ પોતાની ક્રિયાઓની ખબર નથી, તેવા દેશમાં આવી ક્રિયાઓ-આવા ઉત્સવ જરુર અગત્યના છે. ધાર્મિક ઠરાવ કરાચીની અમારી સ્થિતિ દરમિયાન બે અગત્યની ચર્ચાઓએ ભારતવર્ષના જૈન સમાજમાં બહુ ઉગ્ર રૂપ લીધું હતું. તેમાંની એક બાબત હતી સંવત્સરીના તિથિનિર્ણય સંબંધી, અને બીજી હતી “બિહાર રીલીજ્યસ એન્ડોમેન્ટ બીલ' સંબંધી. તિથિની વધઘટના કારણે સંવત્સરી પર્વ ક્યારે કરવું ? એ સંબંધી ગુજરાતમાં વિચરતા મુનિરાજોની વચમાં નહિ ઇચ્છવાજોગ ઉલ્કાપાત મચ્યો હતો. એક વાર્ષિક પર્વની આરાધનામાં રાગદ્વેષને દાવાનળ આખી સમાજમાં સળગે, પાટિએ પડે, એકબીજાની નિંદાઓ થાય અને તેના પરિણામે જૈનેતરમાં જૈનધર્મ અને જૈન સાધુઓની હલકાઈ થાય, એ ખરેખર દુઃખનો વિષય હતો. માટે કરાચીના સંઘની તા. ૨૨ મી જુને મળેલી વિરાટ સભાએ નીચેના ત્રણ ઠરાવો આ પંક્તિના લેખકના પ્રમુખપદે કર્યા હતા, તે ત્રણ ઠરાવ આ છે – - કરાચી સંધની આ સભા માને છે કે સંવત્સરી પર્વની તિથિની વધઘટના કારણે અત્યારે આપણું મુનિરાજેમાં અને શ્રાવકોમાં જે મતભેદ પડે છે, તે મતભેદ જરા પણ ઇચ્છવાજોગ નથી. કોઈપણ વિષયમાં મતભેદ થાય, એ સ્વાભાવિક છે, પણ એ મતભેદને આટલું ભયંકર રૂપ આપી આખા સમાજમાં ભાગલા પડી જાય અને જનધર્મની હીલનું થાય, એવી સ્થિતિ સુધી લઈ જવે, તે જરા પણ યુક્ત નથી, માટે અમારો સંધ એમાં ભાગ લેનારા મુનિરાજોને અને શ્રાવકભાઈઓને વિનતિ કરે છે કે કાં તે આ પ્રશ્નનો જેમ બને તેમ જલ્દી નીવેડો આવે એ પ્રબંધ કરે, અથવા આ ચર્ચાને બિલકુલ બંધ કરે.” રજુ કરનાર શ્રી મણિલાલ હેરાભાઈ ટેકે આપનાર શ્રી મૂળજીભાઇ જીવરાજ Page #354 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક પ્રવૃત્તિ “સ'વત્સરી જેવું પવ' એકજ દિવસે આરાધાય, એજ વધારે સારૂં છે, એમ અમારા સધ માને છે. પરંતુ અમારા મુનિરાજે કેવળ દુરાગ્રહમાં પડીને પાતપેાતાના મતને પકડીજ રાખતા હોય, તેા પછી જેને જે ફાવે તે દિવસે કરે, એ સિવાય બીએ ઉપાય નથી. માટે કોઇપણ જાતની ચર્ચા પેપરાના પાના ઉપર ચઢાવવા સિવાય, જો શાંતવૃત્તિથી સમાધાન થતુ' હાય તેા કરી લેવું એ ઠીક છે, અને નહિ તે! સૌ સૌની ઈચ્છા ઉપર રાખી મૂકી દેવું.” [ ૨૯૯ રજી કરનાર શ્રી મણુિલાલ ઢહેશભાઇ ટકા આપનાર: શ્રી પી. ટી. શાહ “ અમારા સંધનુ` માનવું છે કે જે ગૃહસ્થા કોઇ પણ સાધુના દૃષ્ટિરાગી, અથવા તે। પક્ષકાર બન્યા છે, એમને છેાડીને લગભગ ભારતવર્ષના સમસ્ત જૈનો આવી ચર્ચા કે આવા નિરર્થક વાયુદ્ધ તરફ ધૃણાની દૃષ્ટિથી જોઈ રહ્યા છે. અને તેથી સમસ્ત ગામેાના સધાને અમારા સંધ વિનતિ કરે છે કે તેમણે પાતપેાતાના ગામમાં આવી નિર્માલ્ય અને શાસનની હીલા કરાવનાર ચર્ચાને સ્થાન ન આપવું અને પેાતાના આત્માના કલ્યાણ માટે પેાતાના ગામના ભાઇએ સલાહસ`પૃથી એક દિવસ મુકરર કરી સવત્સરીની આરાધના કરવી.” રજુ કરનાર: શ્રી પી. ટી. શાહ ટેકા આપનારઃ શ્રી મણિલાલ હેરાભાઇ આવીજ રીતે ધાર્મિક ક્ડા ઉપર તરાપ મારનાર, બિહાર રીલીજ્યુસ એન્ડામેન્ટ બીલ'ના સ ંબંધમાં પણ તા. ૨૭ જુલાઇ ૧૯૩૮ના દિવસે જેનાની એક મ્હોટી સભા ભરી વિરાધને ઠરાવ પાસ કરવામાં આવ્યા હતા. અને ધટતે સ્થળે માકલવામાં આવ્યા હતા. ધાર્મિક સંસ્થાઓના મેળાવડા કરાચીની જૈન સંસ્થાઓના સબંધમાં પહેલાં એક પ્રકરણમાં કહેવામાં આવ્યું છે. મૂર્તિપૂજક પાઠશાળા અને કન્યાશાળા તેમજ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૦] મારી સિંધયાત્રા સ્થાનકવાસી પાઠશાળા અને કન્યાશાળા, એ ધાર્મિક સંસ્થાઓમાં મુખ્ય છે. બંને ફિરકાઓની સંસ્થાઓ કમીટીના બંધારણથી ચાલે છે. ખુશી થવા જેવું છે કે આ બંને સંસ્થાએ એકસંપીથી કામ કરે છે. મેળાવડા ઘણી વખત સાથે જ થાય છે અને બાળકો અને બાળાઓના ખેલો વિગેરે પણ એક સાથે થાય છે. આવા સંયુક્ત મેળાવડાની અસર ઘણી સુંદર થાય છે. બાળક અને બાળાઓને પણ પિતાનું કાર્ય કરવામાં ઘણો ઉત્સાહ રહે છે. સંચાલકોને પણ તૈયારી કરાવવાને સારે ઉત્સાહ રહે છે. આવા અનેક મેળાવડા અમારી સમક્ષ થયા હતા, જેમાં સ્થાનકવાસી જૈન પાઠશાળાનો એક આકર્ષક મેળાવડો તા. ૮-૯ એપ્રીલ ૧૯૩૯ ના દિવસોમાં કરવામાં આવ્યો હતો. આ વખતે બાળકે અને બાળાઓએ કેટલાક સંવાદો, અને ગરબા વિગેરેને કાર્યક્રમ રજુ કર્યો હતો. આ પ્રસંગે મેં જે ટૂંકુ પ્રવચન કર્યું હતું, તેને સાર આ છે – “ આ સંસ્થાના સેક્રેટરી ભાઈ ખીમચંદ વોરાએ બાળકો અને બાળાઓ પાસે જે પ્રોગ્રામ રજુ કરાવ્યું છે, તે ઉપરથી મારે તમને સમજાવવું જોઈએ કે સંગીત અને અભિનયકળાનું જન સાહિત્યમાં ઘણું ઉચું સ્થાન છે. અજિતશાંતિ જેવાં આપણાં સૂત્રોમાં જે ગાથાઓ આપણે બોલીએ છીએ, તે સંગીત કળામય છે. સૂત્રોમાં રસ નથી આવતે એનું કારણ એ છે કે તે કળાયુક્ત બલાતાં નથી. જેનાચાર્યોએ સંસ્કૃત નાટકો રચ્યાં છે, તેની અંદર પણ સંગીત અને અભિનયને સ્થાન છે. મંદિરમાં સ્તવનો વિગેરે ગવાય છે, પણ જો તે સંગીતકળાયુક્ત ગવાતાં હોય તો અત્યારે જે આનંદ આવે છે, એના કરતાં વધારે આવે. નૃત્ય એ પણ અભિનય કળા છે. કોઈપણ વસ્તુના શરીરના અભિનયથી સમજાવવાનું કામ આપણે બધાયે કરીએ છીએ. હુ લાંબો હાથ કરીને હથેલી ઉંધી રાખી મીઠી નજરે કોઈના ઉપર હાથ મૂકે, આ મારો અભિનય કોઈ પણ સમજી શકશે કે તે આશીર્વાદને સૂચક છે. ગુસ્સો કરવો હોય, ત્યારે હાથ કડક બનાવી મુઠીવાળી આંખના ડોળા કાઢીયે, એટલે વગર બેલે લોકો સમજી શકે કે આ ગુસ્સે કરે છે, આનું નામ અભિનય કળા છે. Page #356 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક પ્રવૃતિ [૩૦૧ ખરું કહીએ તો ધાર્મિક કે વ્યવહારિક બધી બાબતેમાંથી આપણે કળાને દૂર કરી છે અને ત્યારથી આપણું વસ્તુઓમાં નીરસતા ઉત્પન્ન થઇ છે. ભાઈ ખીમચંદ વેરા કળાના ઉપાસક છે. કળામય જીવન જીવવું એમને બહુ ગમે છે, અને એજ કારણ છે કે તેમના હાથ નીચે ચાલતી સંસ્થાના બાળકો અને બાળાઓને ધાર્મિક અભ્યાસમાં પણ કળાને સ્થાન આપી આટલી બધી સુંદરતા ઉત્પન્ન કરાવી શકે છે. સ્થા. પાઠશાળાએ બાળકોને ગોખણપટ્ટીના બોજાથી બહુ દૂર રાખ્યા છે. જૈન ધર્મનું મૂળ તત્વ બાળકે કેમ જાણે, એ માટે ભાઇ ખીમચંદ વોરા સતત પ્રયત્ન કરે છે. ધાર્મિક સંસ્થાના વિદ્યાથીએ વ્યવહારિક કળાઓમાં પણ સારી રીતે આગળ વધી શકે છે. આ સંસ્થાનું અનુકરણ બીજી સંસ્થાઓ કરે એ જરૂરી છે. આવા મેળાવડાઓ જેનસમાજને અને જૈનધર્મને માટે ઘણાજ લાભદાયક છે, એમ સ્પષ્ટ દેખાય છે. બાળકને ઉત્સાહ વધે છે, લોકોમાં ધાર્મિક શિક્ષણ પ્રત્યે પ્રેમ વધે છે, પોતાના કર્તવ્યનું ભાન થાય છે અને જેનેતર જૈનધર્મની અનુમોદના કરે છે. જુદા જુદા ફિરકાઓના સંયુક્ત મેળાવડા થવાથી બાળકોમાં પોતાના ફીરકા તરીકેનું અભિમાન ન આવતાં પિતે પિતાને જેન તરીકે ઓળખવાનું શીખે છે. આપસમાં પ્રેમભાવ વધે છે અને છૂટી શકિતઓ કરતાં સંયુક્ત શક્તિઓનો પ્રભાવ ઘણું વધારે પડે છે. Page #357 -------------------------------------------------------------------------- ________________ -: ૨૭ – ગુરુદેવની - જયન્તીઓ. ---- --- م م جم ي م ي ی لایه اب رو می می نمی کی گرمی م ی میلی متر میگی જગત પ્રસિદ્ધ સ્વર્ગસ્થ ગુરુદેવ શ્રીવિજયધર્મસૂરિ મહારાજના નામથી પણ અજાણ્યું છે? ભારતવર્ષના વિ૬ સમાજમાં તો એઓ પ્રસિદ્ધ છે, પરંતુ ભારતવર્ષમાં એએ પ્રસિદ્ધ થયા, તે પહેલાં તે યુરોપ અને અમેરિકાના વિદ્વાનોમાં તેમની પ્રસિદ્ધિ ઘણું મટી થઈ ચૂકી હતી. જગત્ પ્રસિદ્ધ કેન્ય વિદ્વાન ડોકટર સીલ્વન લેવી, જર્મન વિદ્વાન ડોકટર જેકેબી, ઈટાલીયન વિદ્વાન ડે. સીટારી, ઓકસફર્ડના પ્રસિદ્ધ વિદ્વાન ડે. થોમસઆવા સેંકડો વિદ્વાનો તેમના ભકતો અને પ્રશંસકે બની ચૂક્યા હતા. અને એ જ કારણે જર્મન અને ઈટાલીની માટી મોટી સેસાયટીઓએ તેમને પિતાના ઓનરરી મેમ્બર”હેવાનું માન આપ્યું હતું, કે જે માન હિંદુસ્તાનના બહુજ ઓછા વિદ્વાનેને મળી શકયું છે. دي ما نسميه ميه ميه ميه ميه بهاي با تاییدیه یلی دلم ی یه مهم ی ی ی ی ی ی ی ی ی ی ی ی ی ગુરુ મહારાજ માટે આ સ્થળે વધારે લખવાનું મહારે કાંઈ છે નહિં; ટૂંકામાં તેમનું می ی Page #358 -------------------------------------------------------------------------- ________________ ગુરુદેવની જયતીઓ [૩૦૩ વ્યકિતત્વ કેવું હતું? એ બતાવવા માટે “જૈનજ્યોતિ ના અધિપતિના શબ્દોજ ટાંકી દઉં— પરમ સાધુસૂતિ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજીની પિછાન માટે આજ કલમ અને કિતાબની બહુ ઓછી ઉપયોગિતા રહી ગઈ છે. જેનધર્મના સાધુ બની જગધર્મની સાધુતા છવી જનાર, અન્યાય અને અધર્મ સામે સદા-સર્વદા પ્રચંડ જેહાદ જગાવનાર માન કે અપમાનને સત્કર્મના ત્રાજવે તળી લેનાર એ મહાત્માની કીતિ હિંદના સીમાડા વટાવી, યુરોપ અને અમેરિકાની ભૂમિ પર તેમના જીવનકાળ દરમિયાન જ પહોંચી ગઇ હતી. તે યુરોપીય વિદ્વાનનું ગુરૂપદ પણ હાંસલ કરી લીધું હતું. કાન્તિભયુ” સાધુજીવન અને અધ્યાત્મ ભર્યું વીર જીવન ગાળી તેઓ પોતાની પાછળ મોટે એ યશ પુજ મૂકતા ગયા છે.” આવા મહાપુરુષની પુણ્યતિથિ દરેક ધર્મના અનુયાયિઓ ઉજવે, એ સ્વપરના હિતને માટે લાભદાયક છે, એમ કોઈ પણ વિચારક કહ્યા વિના નહિ રહે. કર્તવ્ય પાલન અને તેમાંયે મારા જેવા તેમના અદના શિષ્ય માટે તે એ ગુરુદેવના મરણાર્થ જેટલું કરી શકાય, તેટલું ઓછું છે. અને તેજ કર્તવ્યને લક્ષમાં રાખી જ્યાં જ્યાં મારું ચતુમસ થાય છે, ત્યાં ત્યાં ગામના પ્રમાણમાં ભાદરવા મહિનાને શુકલ પક્ષ વિશિષ્ઠ પ્રવૃત્તિઓથી પસાર કરવાકરાવવામાં આવે છે. અને તેમ કરવામાં હું મારું સદ્ભાગ્ય સમજું છું. સાધારણ રીતે શ્રાવણ વદિ બારસથી ભાદરવા સુદિ પાંચમ સુધી પર્યુષણની ક્રિયાઓ ઘણી ધૂમધામપૂર્વક દરેક સ્થળે નિયમિત થાયજ છે; પરંતુ તે પછી ભાદરવા સુદ અગિયારસે અહિંસા પ્રચારક, અકબર પ્રતિબંધક, જગારથી હીરવિજયસૂરિ મહારાજની જયંતિને દિવસે આવે છે. અને WWW.jainelibrary.org Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ] તમારી સિંધયાત્રા ભાદરવા સુદિ ૧૪ સ્વર્ગસ્થ ગુરુદેવ શ્રી વિજયધર્મસૂરિ મહારાજની પુણ્યતિથિ હોય છે. એટલે શ્રાવણ વદિ બારસથી ભાદરવા વદિ એકમ બીજ સુધીના દિવસો ધર્મક્રિયાઓ અને બીજી ધાર્મિક તેમજ સામાજિક પ્રવૃત્તિમાં પસાર થાય, એવો કાર્યક્રમ બનતાં સુધી ગોઠવવામાં આવે છે. સ્થાનિક ગૃહસ્થ પિતાની શક્તિ ને ભક્તિના પ્રમાણમાં ધૂમધામ કરે છે. જયંતીઓને પ્રચાર - જયંતિઓને પ્રચાર હવે તે બહુ વધી ગયો છે. છાશવારે ને છાશવારે કોઈની ને કેઈની જયંતી હોયજ. સાધારણ રીતે એકાદ સભા ભરી, બે ચાર વ્યક્તિએ બોલી જાય, એટલે જયંતીની સાર્થકતા પૂરી થાય. વળી હવે તે જયંતીઓ કોની ઉજવવી જોઈએ? એની પણ કાંઈ મર્યાદાઓ રહી નથી, તેમ છતાં જગત પ્રસિદ્ધ ઉંચા ચારિત્ર ધારી મહાપુરુષના ગુણાનુવાદથી પણ વંચિત રહેવું, એ પણ કેમ પાલવે? અને તેટલા જ માટે લીટે લીટે ચાલવાની પ્રથા કરતાં કાંઈક નવીનતા અને વિશેષતા યુક્ત કાર્યો થાય, કે જેથી જનતાને ઘણું જાણવાનું, જેવાનું, અને શીખવાનું મળે, એવા પ્રયત્નો કરવા તરફ લક્ષ રહે છે. આજ ઉદ્દેશને લક્ષમાં રાખી, દરવર્ષ અને દરેક સ્થાનની માફક કરાચીમાં પણ ગુરુદેવની જયંતી ઉજવવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. પહેલી જયન્તી - પ્રથમ વર્ષની એટલે ૧૫ મી જયન્તીને કાર્યક્રમ ત્રણ દિવસને ખૂબ ભરચક રખાયો હતો. તે ઉપરાન્ત સાથે અઠાઈ મહેત્સવ પણ હતા. જયન્તીની ત્રણ દિવસની સભાના પ્રમુખ હતાઃ-ભાઈ. જમશેદ Page #360 -------------------------------------------------------------------------- ________________ - ગુરુદેવની જયન્તીએ (૩૦૫ નસરવાનજી મહેતા, સિંધના પ્રસિદ્ધ સાધુ ટી, એલ. વાસવાણું અને કરાચીના તે વખતના લોર્ડ મેયર દુર્ગાદાસ એડવાની બી. એ. જ્યારે વક્તાઓ હતાઃ અમદાવાદના “જૈન યાતિ”ના અધિપતિ ભાઈ ધીરજલાલ ટાકરશી શાહ, ખુશાલભાઈ વસ્તાચંદ, પંડિત લાલન, આર્યસમાજના પ્રસિદ્ધ વિદ્વાન પંડિત લેકનાથ, કરાચીના ભૂતપૂર્વ એજ્યુકેશન ઇન્સ્પેકટર નર્મદાશંકર ભટ્ટ બી. એ, સ્થાનકવાસી સંધના સેક્રેટરી ભાઈ ખીમચંદ વોરા, કરાચીના પ્રસિદ્ધ સિંધી ગૃહસ્થ શેઠ કામલજી ચેલારામજી, ભાઈ પુરુષોત્તમ કેકારી, શ્રીયુત જમિયતરામજી આચાર્ય, અમદાવાદના જાણીતા શહેરી શેઠ શકરાભાઈ લલ્લુભાઈ, પારસીઓના આગેવાન કાર્યકર્તા ગૃહસ્થ ભાઈ રુસ્તમ દસ્તુરજી, ભાઈ ટી. જી. શાહ, કરાચીના પ્રસિદ્ધ નાગરિક ભાઈ હીરાલાલ ગણાત્રા, હૈદ્રાબાદવાળાં સિંધી બહેન પાર્વતી સી. એડવાની, ભાઈ પી. ટી. શાહ અને કરાચીના પ્રસિદ્ધ ડો. કે. બી. પટેલ વિગેરે. આકર્ષણે. પહેલી જયન્તીનાં ખાસ આકર્ષણમાં જયતી અને અઠ્ઠાઈ મહોત્સવ માટેનો મંડપ, વરઘોડો, પંડિત લાલનનું સામાયિકનું રહસ્ય, ભાઈ ધીરજલાલના અવધાનના પ્રયોગો, રાતના સંગીતના જલસા અને વ્યાયામ વીરેના વ્યાયામના પ્રાગો, જેમાં ભાઈ સીતારામ અને ભાઈ ભાગચંદ ખેતસી વિગેરેના પ્રયોગો ઘણજ રોમાંચક હતા. પ્રેસર હાસાનંદના જાદુના પ્રયોગો, સાથેનું વ્યાખ્યાન, તેમ ડે. કે. બી. પટેલનું મેકલેન્ટર્ન દ્વારા ચિત્રો બનાવવા સાથેનું સામાજિક કુરુઢીઓ ઉપરનું વ્યાખ્યાન-એ વિગેરે મુખ્ય ચીજ હતી. કાર્યકર્તા આ જયન્તીને સફળતાથી પાર ઉતારવા માટે સંઘની મેનેજીંગ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬] મારી સિધિયાત્રા કમીટીના બધાએ શેઠીઆઓ ઉપરાત જન સ્વયંસેવક મંડળ તેમજ ભાઈ ખીમચંદ વોરા, ભાઈ ટી. જી. શાહ, પુરુષોત્તમ કોઠારી, પી. ટી. શાહ, ભાઈ ફૂલચંદ વર્ધમાન, ભાઈ પ્રતાપચંદ ખીમચંદ, ભાઈ જેચંદ વાઘજી, ભાઈ ખુશાલચંદ વસ્તાચંદ, ‘ભાઈ તલકશી દવાવાળા, ભાઈ જયન્તીલાલ રવજીભાઈ મહેતા અને ભાઈ ભાગચંદ ખેતસી વિગેરે મહાનુભાને પ્રયતન ઘણેજ પ્રશંસનીય હતો. સર્વાધિક શ્રેય. - આ પ્રથમ જયન્તીના ઉત્સવનું સર્વાધિક શ્રેય કરાચીના ઉદાર અને ધમપ્રિય શેઠ ભાઈચંદભાઈ ભાણજીને ઘટે છે, કે જેમણે અઠ્ઠાઈ મહત્સવ આદિ ધાર્મિક કાર્યોમાં પિતાની લક્ષ્મીને સદ્વ્યય કરવામાં પોતાના દિલને મોકળું રાખ્યું હતું. શેઠ ભાઈચંદભાઈનાં ધર્મપત્ની પણ તેટલાં જ ધર્મપ્રેમી છે. અને આ દમ્પતી દરેક ધર્મક્રિયામાં આગેવાની ભર્યો ભાગ લઈ આત્મિક લાભ ઉઠાવતા. જન જાતિ” શું કહે છે? આ જયન્તીના કાર્યનું સ્વયં નિરિક્ષણ કરી ગયા પછી “જન તિ” ના અધિપતિ ભાઈ ધીરજલાલે જે અગ્રલેખ લખ્યો હતો તે વાંચવા માત્રથી હરકોઈને ખ્યાલ આવી શકે છે કે એ જયન્તી કેાઈ જૈન સાધુની જયન્તી હતી કે જાણે જગતની કઈ મહાન વિભૂતિને તમામ ધર્મના અનુયાયીઓ પોતાની અંજલી અર્પણ કરવા એકત્રિત થએલ સર્વધર્માનુયાયિઓનું કાઈ સંમેલન હતું? અથવા સર્વધર્મોવાળાની ઐક્ય સાધતી કોઈ મહા કોન્ફરન્સ હતી ? " જન જ્યોતિને અગ્રલેખ આ છે : જયન્તી ઉજવવી એ હવે જન સમાજમાં નૂતન ઘટના નથી રહી. થોડા ઘેડા દિવસેને અંતરે “ જયન્તી ઉજવ્યાના સમાચાર સાંપડતાજ રહે છે, Page #362 -------------------------------------------------------------------------- ________________ ગુરુદેવની જયન્તીઓ [૭૦૭ પરંતુ નથી હોતી તેમાં કોઈ નૂતન દષ્ટિ, નથી હોતું તેમાં કોઇ ઉચ્ચ ભેચ ? વળી જેની જયંતી ઉજવાતી હોય છે, તે પુરૂષ સમાજમાં બહુ માન્ય નહિ હોવાથી કેવળ તેના પાંચ-પચ્ચીસ અનુયાયીઓ એકત્ર મળે છે, ને એકાદ વ્યાખ્યાન કે એકાદ પૂજા ભણાવી “જયંતી ઉજવ્યાનો” સંતેષ લેવાય છે. આ બધી પરિસ્થિતિનો વિચાર કરતાં કરાચીમાં ઉજવાયેલી શ્રી વિજયધમંસૂરીશ્વરજીની જયંતી અપૂર્વ લાગે છે. આ જયંતી એકાદ વ્યાખ્યાન કે પૂજામાં જ પર્યાપ્ત થઈ ન હતી. પણ એક મહાન ઉત્સવના રૂપમાં યોજાઈ હતી, અને તેની પાછળ જનધર્મની ગૌરવગાથા કરાચીની સમસ્ત જનતાના કાનમાં મધુર રણકાર કરે, તેવા ઉચ્ચ ઉદેશ હતો. તે માટે બહુ વિચાર પૂર્વક આઠ દિવસના કાર્યક્રમ ગોઠવાયો હતા અને તેમાં અનેક નવીન ત દષ્ટિગોચર થતાં હતાં.” “તેમાં સૌથી પ્રથમ ધ્યાન ખેંચનારૂં તત્ત્વ તો એ હતું કે કરાચીના ૪૦૦૦ જેને, જેનો ૬૦ ટકા ભાગ સ્થાનકવાસી અને ૪૦ ટકા ભાગ મૂર્તિપૂજક છે. તે બંનેનો એમાં દિલોજાનભર્યો સહકાર હતા અને કેરું સ્થાનકવાસી ને કાણ મૂર્તિપૂજક ? એ પ્રયત્ન કરવા છતાં પણ ઓળખી શકાતું ન હતું. + + + " કરાચીમાં સામાન્ય રીતે બંને ફિરકા વચ્ચે વર્ષોથી આજ સંબંધ છે, તેમ છતાં પૂજ્ય શ્રી વિદ્યાવિજયજી મહારાજ આવ્યા પછી અને તેમના ઉદાર વિચારોનો સુંદર પ્રચાર થયા પછી આ વસ્તુસ્થિતિ ખૂબ મજબૂત બનવા પામી છે. જે દરેક સંપ્રદાયના આગેવાને આમાંથી બોધ પાઠ લે અને સંકુચિત વિચારોનો ત્યાગ કરે, તે કેવું સુંદર પરિણામ આવે ? “જયંતી મહોત્સવનું બીજુ નવીન તત્વ તેના પ્રમુખની પસંદગી અને વક્તાઓ સંબંધી હતું. સાધુ વાસવાની, શ્રી જમશેદજી મહેતા ને વર્તમાન મેયર શ્રી દુર્ગાદાસ એડવાની જેવા જુદા જુદા દિવસના સભાપતિઓ બન્યા અને ઉત્સવનાયકને અંજલિ અર્પવા સાથે પિતાના મનનીય વિચાર રજુ કર્યા કે જે મનુષ્યને પોતાના ક્તવ્યનું સચોટ ભાન કરાવનારા હતા. વક્તાએ, કે જે જુદા જુદા ધર્મ અને સંપ્રદાયના હતા, તે બધા ધર્મની ઉદાર દષ્ટિને નજર Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮] મારી સિંધયાત્રા સમીપ રાખીને જ પિતાનું વકતવ્ય રજુ કરતા હતા અને શ્રોતાઓને એમજ લાગતું કે જાણે “સર્વ ધર્મ પરિષદ નીજ કોઈ બેઠકમાં ભાગ લઇ રહ્યા ન હાઇએ? દરેક વક્તાએ સાંપ્રદાયિકતાનો મેહ છોડી એકજ ધર્મવૃક્ષની આપણે જુદી જુદી ડાળી-પાંખડીએ છીએ, તે વસ્તુ પર ભાર મૂકયો હતો અને તે બધાની સમગ્ર અસર જનધર્મની અત્યંત વિશાળતા સિદ્ધ કરવામાં પરિણમી હતી. આ ઉત્સવના અંતે દરેક શ્રોતાને એવી પ્રતીતિ થઈ હતી કે જનધમ, એ ખરેખર અત્યંત ઉદાર ધર્મ છે, વિશ્વવ્યાપી થવાનાં તેમાં સઘળાં તો છે ને અત્યાર સુધી આપણે કાંઈ પરંપરા અથવા સાંપ્રદાયિક સ્ત્રોતથી જે કંઈ સાંભળ્યું હતું તે બરાબર ન હતું. આટલે સદેશ હજારે મનુષ્યને પહોંચે, તે જેવી તેવી સફળતા ન કહેવાય. ત્રીજું સુંદર તત્વ આ સમારોહમાં એ હતું કે એમાં બાળકથી માંડીને વૃદ્ધ પયત દરેકને ઉત્સાહથી ભાગ લેવાનું મન થાય તેવો કાર્યક્રમ હતા. વિદ્યાર્થી વિદ્યાર્થીનિઓ માટે સંગીત, અભિનય, નૃત્ય, વ્યાયામના પ્રયોગો મેટાઓ માટે વિદ્વાન વક્તાઓનાં ભાષણ, અવધાન પ્રયોગ, પૂજા, ભાવના વગેરે. આ બધાનું પરિણામ એ આવ્યું કે કરાચીનું પ્રત્યેક જનગૃહ આ દિવસેમાં આ એક નાના નાના ઉત્સવના કેદ્ર સમું બની ગયું ને આ આઠ દિવસે કેમ પસાર થયા તેની પણ ખબર પડી નહિ. - “ ચોથું તત્વ અવધાન પ્રયોગની યોજનાનું હતું. તેણે જન-જૈનેતર મેટા ભાગને આકર્ષે હતા. એ દરમ્યાન કહેવાતી વાર્તામાં, એ પ્રયોગોના સ્પષ્ટીકર માં જૈન ધર્મના ઉદાર તત્વોની પ્રતીતિ સારી રીતે કરવામાં આવતી હતી. પરિણામે આવા પ્રયેગે જે મહા પુરૂષની જયંતિ પ્રસંગે જવાના મજ્યા તે જયંતી મહોત્સવ પ્રત્યે તેમના અનુરાગ વિશેષ પ્રગટતો હતો. અને આ બધા પ્રસંગના સૂત્રધાર શ્રી વિદ્યાવિજયજીની વ્યવસ્થા અને પ્રચારશકિતનાં મુક્ત કંઠે વખાણ થતાં હતાં. “જન સમાજમાં જે બહુમાન્ય વ્યકિતઓ છે, તેમની જયંતીએ ઉજવવામાં જે કરાચીના બોધપાઠોને લક્ષમાં રાખવામાં આવે, તો અમે માનીએ Page #364 -------------------------------------------------------------------------- ________________ ગુરુદેવની જયતીઓ [ ૩૯ છીએ કે તેવી જયન્તીઓ દ્વારા જૈનધર્મની યશપતાકા જરુર જોરથી ફરકશે. જન જાતિ ૯ અકબર ૧૯૩૯ બીજી જયંતી બીજી એટલે સોળમી જયન્તીને કાર્યક્રમ પણ ત્રણ દિવસને ભરચક રખાયો હતો. તેમ અઠાઈ મહેત્સવ પણ હતા. વધુમાં અઠાઈ મહેસવ સાથે વિશેષતા હતી તે “શાંતિસ્નાત્રની. જૈનોની આ મહાન ક્રિયા બહુ ઓછા સ્થળે અને એ છાજ પ્રસંગોમાં થાય છે. આ ક્રિયા કરાવવા માટે વળાદવાળા શેઠ કુલચંદભાઈ ખીમચંદની આગેવાની નીચે એક મંડળી આવી હતી. આ ક્રિયા જેવાને માટે તમામ કામના, ખાસ કરીને સિંધી અને પારસી કોમના ઘણું ભાઈઓ અને બહેને મોટી સંખ્યામાં આવતા હતા. આ જયન્તીની સભાના પ્રમુખ હતાઃ કરાચીના લોર્ડ મેયર હાતીમ અલવી, ભાઈ જમશેદ મહેતા અને શેઠ શકરાભાઈ લલ્લુભાઈ અમદાવાદવાળા. વક્તાઓમાં ભાઈ ખુશાલચંદ વસ્તાચંદ, આચાર્ય જમીયતરામ, ભાઈ ખીમચંદ વોરા, કબીર પંથના આચાર્ય સ્વામી બાલકૃષ્ણદાસજી, ભાઈ હીરાલાલ ગણાત્રા, મહુવાબાળાશ્રમના સુપ્રીટેન્ડેન્ટ વિદ્યાભૂષણ ૫. ચુનીલાલ શિવલાલ ગાંધી, અમદાવાદવાળા ભાઈ બી. એફ. શાહ, શેઠ કામલ ચેલારામ, પારસી આગેવાન શ્રી પેશાતન વાણિયા બી. એ. એલ. એલ. બી, સિંધી બહેન પાર્વતી સી. એડવાની બી. એ., ડો. પુરૂષોતમ ત્રિપાઠી એમ. ડી. (હેમી), પ્રસિદ્ધ સાહિત્યકાર ભાઈ નરીમાન ગોળવાળા, અને આર્યસમાજના પ્રસિદ્ધ વિદ્વાન પં. લાકનાથજી વગેરે મુખ્ય હતા. Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦] મારી સિંધયાત્રા આક્ષણે આ જયન્તીનાં આકર્ષણમાં શાંતિસ્નાત્ર, અઠ્ઠાઈ મહેત્સવ, સંગીતના જલસા, વરઘોડે અને વ્યાયામના પ્રયોગે મુખ્ય હતા. આ જયન્તી પ્રસંગે “જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક પાઠશાળા ને પચ્ચીસ વર્ષને “રૌપ્ય મહોત્સવ પણ ઉજવવામાં આવ્યો હતો. આ “રીય મહોત્સવ’ના પ્રમુખ અમદાવાદવાળા શેઠ શકરાભાઇ લલ્લુભાઈ થયા હતા. આ પ્રસંગે પણ પાઠશાળાના બાળકો અને બાલિકાઓએ અનેક સંવાદે, ડાયલોગ, રાસ અને બીજા કેટલાક પ્રયોગ કરી શ્રોતાઓનાં ચિત્ત આકર્ષિત કર્યા હતાં. સંગીતના જલસા પ્રસંગે શ્રીયુત શેઠ લાલચંદ પાનાચંદની પૌત્રી બહેન શારદા, કે જેની ઉમ્મર તેર ચૌદ વર્ષની છે, તેણુયે એક વીર ક્ષત્રિયાણુને શોભે તેવા ખુલ્લી તરવારના જે પટ્ટા ખેલી બતાવ્યા હતા તે; એક નવવર્ષની બાલિકા કુમારી બંસરી કાજીએ ગુરુદેવની પૂજાનું કરેલું નૃત્ય, તેમજ સિંધી બાળાઓ બેન સુંદરી અને સાવિત્રીનાં ભજને–એ વસ્તુઓ ઘણું જ આકર્ષક થઈ હતી. વકતૃત્વકળાની હરીફાઈ આ જયન્તી પ્રસંગે કરાચીની કેપણ કેમના વક્તાઓને વકતૃત્વ કળા'ની હરિફાઈમાં નોતરીને શ્રી વિજયધર્મસૂરિજીના જીવન ઉપર હરિફાઇનાં વ્યાખ્યાને કરાવવામાં પણ આવ્યાં હતાં. જુદી જુદી કામના લગભગ પંદર જેટલા વક્તાઓએ આ હરિફાઈમાં ભાગ લીધે હતો. બધા ય વક્તાઓએ ગુરુદેવના જીવનને સુંદર અભ્યાસ કરી વ્યાખ્યાને આપ્યાં હતાં. આ હરિફાઈમાં સૌથી પહેલું ૨૫ રૂપિયાનું ઈનામ ભાઈ હરિલાલ રાચ્છ નામના વૈષ્ણવ યુવકને ફાળે ગયું હતું. જ્યારે બીજાં બે Page #366 -------------------------------------------------------------------------- ________________ ગુરુદેવની જયન્તીઓ [૩૨૧ ૧૫ અને ૧૦ રૂપિયાનાં અનુક્રમે ભાઈ વ્રજલાલ મહેતા અને ભાઈ રવિચંદ મહેતાના ફાળે ગયાં હતાં. કરાચીના પ્રસિદ્ધ કીર્તનકાર ચુનીલાલ અંબારામ વ્યાસે શ્રી વિજયધર્મસૂરિજીનું બે દિવસ સુધી ગદ્ય-પદામાં આખ્યાન સંભળાવીને કરુણ રસથી હજારે શ્રોતાઓને અશ્રુભીની આંખેવાળા બનાવી દીધા હતા. શ્રીયુત વ્યાસની કૃતિ અને કળાથી પ્રસન્ન થઈ શ્રી સંઘે તેમને પણ સારું ઇનામ આપ્યું હતું. સર્વાધિક શ્રેય આ બીજી જયંતીનો ઉત્સવ કરાચીના મૂર્તિપૂજક સંધ તરફથી કરવામાં આવ્યો હતો. તે ઉપરાત મુંબઇવાળા શેઠ કાન્તિલાલ ઈશ્વરલાલે રૂા. ૫૦૦, શેઠ કાન્તિલાલ બકેરદાસે રૂ. ૧૦૦, શેઠ રતિલાલ વાડીલાલે રૂ. ૧૦૦, તેમજ શેઠ શકરાભાઈ લલ્લુભાઈએ રૂા. ૧૦૦ ભેટ સ્વરૂપ આપ્યા હતા. શ્રી સંઘના આગેવાનો ઉપરાંત ભાઈ ખીમચંદ હેરાએ બધાંય કાર્યક્રમોને વ્યવસ્થિત ચલાવવા માટે જે તનતોડ પરિશ્રમ ઉઠાવ્યો હતો, એ ન ભૂલી શકાય તેવી એમની સેવા હતી. બને જયંતીએમાં અમદાવાદ, ઉદયપુર, કાઠિયાવાડ અને સિરોહી વગેરેથી મોટી સંખ્યામાં ગૃહસ્થ આવ્યા હતા. ન કેવળ જનની જ બકે, કરાચીની સમસ્ત જનતા માટે આ જયન્તીઓ જાહેર હતી. અને દરેક કાર્યક્રમમાં તમામ કામની ઉપસ્થિતિ બહુ આકર્ષક થઈ હતી. Page #367 -------------------------------------------------------------------------- ________________ :૨૮દીક્ષા પ્રવૃત્તિ કરાચીમાં થએલી અનેક ધાર્મિક પ્રવૃત્તિ એમાં ‘દીક્ષાપ્રવૃત્તિ’ એ પણ ખાસ સ્થાન રાખે છે. સેંકડા વના યુતિહાસમાં સિધમાં સંવેગી સાધુઓનુ પહેલાંજ આવવું થએલુ'. જનેતા તા શું, જેનામાંના મેાટા ભાગ પણ નધમ ની મહત્ત્વની ક્રિયાઓથી બિલકુલ અજાણ્યા. આવી સ્થિતિમાં ને આવા ક્ષેત્રમાં જેટલી ધાર્મિકક્રિયાએ થાય, તેટલી જૈન અને જૈનેતાને માટે લાભકર્તા અને જૈનધની પ્રભાવનાનું કારણ અને, આવા ખ્યાલ અમારે પહેલેથીજ હતા. મતભેદ દીક્ષાએના સબંધમાં હમણાં હમણાં કેટલાંક વર્ષોથી જૈન સમાજમાં મ્હોટા મતભેદ ઉત્પન્ન થએલા છે. ખાસ કરીને કેટલાક યુવકો તે। દીક્ષામાં માનતાજ નથી. એ સાધુસસ્થાની આવશ્યક્તાજ નથી સ્વીકારતા. કેટલાક યુવા એવા છે કે જેઓ સાધુઓની જરુરત તા સ્વીકારે છે; પરન્તુ યેાગ્ય’ માણસા સાધુ થાય Page #368 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા પ્રવૃત્તિ [૩૧૩ એમ ચાહે છે. જો કે સાધુ થવાને ગ્ય કેણ હેઈ શકે? એને સિદ્ધાંત એમણે નિશ્ચય કરેલ નહિ હોવાથી ઘણે ભાગે “ગ્ય” કે “અગ્ય” બધા યે પ્રસંગોમાં વિરોધ કરવા તૈયાર થાય છે. જ્યારે કેટલાક એવા પણ છે કે જ્યાં મેટા “ભા બનવાનો પ્રસંગ મળે ત્યાં ગમે તેવી અાગ્ય દીક્ષા હોય તે “યાહુસેન” કરવા મંડી જશે, ને જે જરા કેઇએ માન સન્માન ન આપ્યું, તો ગમે તેવી યોગ્ય દીક્ષામાં પણ વિરોધ કરવા તૈયાર થઈ જશે. મતલબ કે તેમનો કોઈ સિદ્ધાંતજ નહિ. અસ્તુ. એમાં કઈ શક નથી કે સાધુ થવામાં એક મેટી જવાબદારી વહારવી પડે છે. અને આવી જવાબદારી અયોગ્ય માણસને માથે લાદવામાં આવે તો તેનું બુરું પરિણામ આવે. તેવી જ રીતે દીક્ષા આપનાર ગુરુમાં પણ યેગ્યતાની ઘણી જરૂર છે. અને તેટલાજ માટે શાસ્ત્રકારોએ દીક્ષા આપનાર અને દીક્ષા લેનાર–બંનેમાં કયા કયા ગુણ હોવા જોઈએ, તેનું વિસ્તારથી વર્ણન કર્યું છે. અપવાદ તો હોય જ. યોગ્ય માણસ પણ દીક્ષા લીધા પછી “અમેગ્ય’ નીવડી શકે છે. તેમ જેને “અગ્ય ગણવામાં આવતો હોય, એવો માણસ દીક્ષા લીધા પછી પણ કેઈ શુભ કર્મોદયથી બહુજ પ્રભાવશાળી અને સ્વાર કલ્યાણ કરવાવાળા પણ નીવડી શકે છે. પણ સાધારણ રીતે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો વિચાર કરી દીક્ષાઓ થવી યોગ્ય છે. અને આ સંબંધી જેમ સાધુઓએ ચક્કસ સિદ્ધાંત મુકરર કરવાની જરુર છે, તેવી રીતે સમાજના હિતસ્વી યુવકોએ પણ ચક્કસ સિદ્ધાંતવાદી બનવાની જરુર છે, સિદ્ધાંત મુકરર કર્યા વિનાના જેટલા વિરોધ થાય છે, એ બધા ય અનિચ્છનીય છે. અને એજ કારણ છે કે ઘણી વખત જેમ સાધુઓને પસ્તાવું પડે છે, તેમ યુવાને પણ પાછા પડવું પડે છે. પાછળનું પરિણામ ગમે તેવું આવે, પરંતુ બન્ને પક્ષ જે સિદ્ધાંતને અનુસરીને વર્તાવ કરે તો અત્યારે નિરર્થક કોલાહલથી જિનશાસનની જે અપભ્રાજના ઘણું વખત થાય છે, તે ન થવા પામે. દીક્ષા આપવામાં અને લેવામાં જે માત્ર આત્મ WWW.jainelibrary.org Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪]. મારી સિંઘયાત્રા કલ્યાણ કરવા કરાવવાની ભાવના રખાય ને ઉમ્મર આદિ ખાસ ખાસ બાબતે જોઇને દીક્ષા આપવામાં આવે, તો પાછળથી ગમે તેવું પરિણામ આવે, તો પણ તેમાં કેઇનો દોષ કાઢી શકાય નહિ. દીક્ષાને ઉમેદવાર * ગુરુદેવની પંદરમી જયંતીના પ્રસંગે જે અનેક ગૃહસ્થે બહારગામથી આવ્યા હતા, તેઓમાં અમદાવાદથી બે ઉદયપુરી ગૃહસ્થ આવેલા. જેમાંના એક ભાઈ રૂપલાલજી બનોરિયા અમારા ઘણા વર્ષોના પરિચિત હતા. તેમની સાથે જ એક મેવાડી ગૃહસ્થ લગભગ ત્રીસ વર્ષની ઉમરના હતા. જેમનું નામ હતું રણજીતસિંહ. ભાઈ ૨૫લાલજી બીજા ગૃહસ્થનો પરિચય કરાવી “તે દીક્ષાના ઉમેદવાર છે, અને યોગ્ય છે એવી ખાત્રી આપી રણજીતસિંહને મૂકી વિદાય થયા. રણજીતસિંહ અમારા પરિચયમાં આવવા લાગ્યા. અને પોતાની ભાવના વધારવા લાગ્યા. ' આમ બે ત્રણ મહિના થતાં જ્યારે તેમનું દીક્ષા લેવાનું મન પાર્ક જણાયું, ત્યારે આ હકીકત કરાચીના મૂર્તિપૂજકસંઘને જાહેર કરવામાં આવી. સંઘસત્તા થોડા વર્ષો ઉપર અહમદાવાદમાં ભરાયેલા “મુનિસંમેલન' વખતે સંઘસત્તાને પ્રશ્ન ખૂબ ચર્ચા હતા. આ પ્રશ્ન એટલે બધો અગત્યને છે કે જેની આજે સમાજમાં ઘણી જરૂર છે. જે ગામમાં સાધુ દીક્ષા જેવી ક્રિયા કરાવવાના હોય, તે ગામના સંધની મરજી ઉપર બધું રાખીને સાધુ જે તટસ્થવૃત્તિથી કામ લે, તે સંધમાં ન કોઈ જાતને વિખવાદ થાય, કે ન સાધુને કેાઇ વિષયમાં સંડોવાવું પડે. એક ઉમેદવારની જેટલી પરીક્ષા સંધને કરવી હોય, તેટલી Page #370 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા પ્રવૃત્તિ [ ૩૧૫ કરી લે, મુળ દ્દ શુદ્ધ ચૈત, તંદું પરીક્ષા ના વિમીશિક્ષા ? સાનું યદિ શુદ્ધ છે, તે પરીક્ષામાં શા ડર ? દીક્ષાના ઉમેદવાર રહ્યુજીતસિંહના પ્રશ્ન સંધની સમક્ષ મૂકવામાં આધ્યેા. સ ંઘે આવશ્યક તપાસ કરી લીધી. એના સગા સબંધીઓને રજીષ્ટર પત્ર લખી ખબર આપવામાં આવ્યા, અને પૂરી તપાસ પછી દીક્ષા આપવાનું નક્કી કરવામાં આવ્યું. મુતૅ આવ્યુ. ૧૯૯૪ ના મા શીષ સુદિ દસમનું. ઉત્સવના આદેશ દીક્ષા આપવાનું નક્કી થતાં શું કરવુ` ? શી રીતે કરવુ ? એ સ અધી સંધમાં વિચારણાઓ થવા લાગી. સિંધના સેંકડા વર્ષોંના ઇતિહાસમાં આ પ્રસ’ગ પહેલાજ હતા, એટલે ઉત્સાહ અપૂવ હતા. દીક્ષાના ઉમેદવારના માત-પિતા તરીકેનો લ્હાવા લેનાર તે વડેાદ ( વઢવાણુ કેં૫) વાળા ભાઇ ન્યાલચંદ લક્ષ્મીચંદ કુવાડિયા, અને તેમના ધર્મ પત્ની શ્રીમતી મેાતીબાઇ અને દીક્ષાના ઉમેદવારની ન્હાની મેન તરીકે હષઁથી ફૂલી નહિં સમાતી એ દસ વર્ષની કુમારિકા એન હેમકુંવર... ભાઈ ન્યાલચંદ કુંવાડીઆએ શ્રીસંધની સ‘મતિ અને સહકારપૂર્વક પેાતાને ત્યાં સુંદર મંડપ રચ્યા, વાયાં, વરાડા અને દીક્ષાને યેાગ્ય આવશ્યક બધી યે ક્રિયા શરૂ થઇ, કે જે ક્રિયાઓ કરાચીના જમાને લગભગ નવી જ જોવાની હતી. ર્ગમાં વધુ રગ જે વખતે દીક્ષા નિમિત્તે ઉત્સવની ધૂમધામ ચાલી રહી હતી. તે Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬] મારી સિંધિયાત્રા દરમિયાન મુંબઈથી મારવાડને એક યુવક પત્રવ્યવહારથી દીક્ષાની ભાવના પ્રકટ કરી રહ્યો હતો. તેના વડીલ ભાઈ અમારા ખૂબ પરિચિત હતા. સાથે જ સાથે મારી પણ દીક્ષા થઈ જાય તો સારું ' એવા ઇરાદાથી પિતાના ભાઈની કરાચી આવવાની સંમતિ લઈ માર્ગશીર્ષ સુદિ એકમે તે કરાચી પહોંચ્યો. ભાવના પ્રકટ કરી, સંઘને જાહેર કર્યું. તેના ભાઈ ભભૂતમલજી બાફણુને તારથી અને પત્રાથી પૂછવામાં આવ્યું. તેમના પગે તકલીફ હતી, પણ બીજા ભાઈ અને કુટુંબીઓ હતા, એટલે તેમણે દીક્ષાની અનુમતિ આપી. દીક્ષા માટે આવેલો વીસ વર્ષને આ યુવક તે પુખરાજ બાફણુ. ભાઇની સંમતિ ન મળી ત્યાંસુધી સંધ અને અમે ચુપ રહ્યા. ભાઈની અનુમતિ મળતાં સંઘે પુખરાજને પણ વરધોડે ચઢાવ્યો. અને દીક્ષાના ઉમેદવારના માત-પિતા તરીકે લહાવો લેનારા ભાઈ ન્યાલચંદ કુવાડિયા અને એમના કુટુંબીજનોને હર્ષ કઈ ગુણ વધ્યો અને ઉત્સવની શોભા ઔર વધારી. વરડા અને દીક્ષા , - દીક્ષાની ક્રિયાઓ કરાચીના જૈન ઇતિહાસમાં અનેખું સ્થાન ધરાવ્યું છે. દીક્ષાને વરઘોડે કરાચીના સંધની જ નહિ, પરંતુ જન ધર્મની ઉજજવળતાને શોભાવનારે હતે. તમામ કામને સહકાર, સિંધીઓને સહકાર, પારસીભાઈઓને સહકાર–એ બધી આ ક્રિયાની વિશેષતા હતી. નવમીના દિવસે નિકળેલો વરઘોડો કરાચીના ઇતિહાસમાં અદ્વિતીય વરઘોડો હતો. તેનું વર્ણન જેટલું કરીએ તેટલું ઓછું છે. ફિલ્મવાળા ફીમો લેતા, ને ફેટાવાળા ઠેકાણે ઠેકાણે ફેટા લેતા. બીજા દિવસે એટલે માર્ગશીર્ષ સુદિ દશમે કરાચીના પ્રસિદ્ધ બંસગાર્ડનમાં સવારમાંથી જ માનવ–સાગર ઉલટી પડ્યો હતો. દૂર દૂર સુધી મનુષ્યો જ મનુષ્ય દેખાતા હતા. આજે પણ ફિલ્મ લેનારા ફિલ્મ લેતા Page #372 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા પ્રવૃત્તિ [ ૩૧e હતા અને ફેટોગ્રાફરે પ્રસિદ્ધ પુરુષોને, સાધુઓને, ટોળાને, દીક્ષા ઉત્સવના કાર્યકર્તાઓને અને દીક્ષા લેનારના ધર્મમાતા-પિતાને પોતાના કેમેરામાં ઝડપી લેતા હતા. તમામ ભાષાના પના પ્રતિનિધિઓ રિપેર્ટો લેવા તલપાપડ થઈ રહ્યા હતા. પારસી અને સિંધી વિગેરે લોકે દીક્ષાની વિધિનું મહત્વ અને બોલાતા સૂત્રોના અર્થ સમજવાને દીક્ષાના વ્યાસપીઠની પાસે જ સાધુઓની નજદીક બેઠા હતા અને વખતો વખત સમજતી લેતા હતા. નવ દીક્ષિતનાંનામ રાખવામાં આવ્યાં. રમેશવિજયને પૂર્ણાનંદવિજય. દીક્ષાની ક્રિયા સમાપ્ત થતાં નવીન દીક્ષિતોને પોતાને ત્યાં પહેલે દિવસે લઈ જવાની ઉત્સુકતા ધરાવનારા અનેક સજનેમાં સિંધી ગૃહસ્થ ભાઈ ગેવિન્દ મીરચંદાની પોતાના એફસટનશનવાળા બંગલામાં લઈ જવામાં સફળ થયા હતા. કમનશીબ બનાવ આમ અતિ ઉત્સાહ અને સર્વ પ્રકારની શાભાપૂર્વક દીક્ષાનું કાર્ય સમાપ્ત થયું હતું. દીક્ષા લેનારાઓએ પોતાની ભાવનાપૂર્વક દીક્ષા લીધી હતી. ખર્ચ કરનારે શાસનની શોભા વધારવા માટે ખર્ચ કર્યું હતું. દીક્ષા આપનારે પિતાથી બની શકે તેટલી પરીક્ષા પૂર્વક દીક્ષા આપી હતી. સ થે જેટલી તપાસ અને ખાત્રી કરવી જોઈએ તેટલી તપાસ અને ખાત્રી કરી હતી, એટલે સૌ પોતપોતાના કર્તવ્યમાં પરિપૂર્ણ હતા; છતાં પાછળથી જે એક કમનસીબ બનાવ બન્યો, તે નોંધવાથી જે હું અલગ રહું છું, તે આ ઇતિહાસમાં આ પ્રકરણને અંગે તેટલી ન્યૂનતા જ ગણું શકાય. કમનસીબ બનાવ આ હતો – ( ૧૧ મી માર્ચનો દિવસ હત- મારી પાસે ભાઈ એદલ ખરાસ, તેમનાં ધર્મપત્ની પીલૂ બહેન, શેઠ લાલચંદ પાનાચંદનાં ધર્મપત્ની Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ] મારી સિંધિયાત્રા - - - માણેક બહેન અને બીજા કેટલાક ભાઈઓ બહેને બેઠા હતા. સુંદર ધર્મચર્ચા ચાલી રહી હતી. એક ગૃહસ્થ મને બહાર લાવી ખબર આપ્યા કે “રમેશવિજય ચાલ્યા જવાની તૈયારી કરે છે. ન્યાલચંદ કુવાડિયાને મોકલે. એમ શ્રી જયતવિજયજી મહારાજ મલીરથી ટેલીફેનથી કહેવરાવે છે. (શ્રી જયતવિજયજી મહારાજ ત્રણ સાધુઓ સાથે તબીયતના કારણે મલીર રહેતા હતા, જેમાં નવદીક્ષિત રમેશવિજય પણ હતો.) મારા માટે આ ખબર બિલકુલ નવા હતા. સ્વપ્નમાં પણ ખબર ન હતી કે રમેશવિજય જવાને વિચાર કરતો હોય. છતાં મારા મોઢેથી નિકળ્યું જતો હોય તે જવા દેજે. જરા યે રેકશો નહિ.” હું મારા રૂમમાં આવીને પાછા અધૂરી રહેલી ચર્ચાને આગળ ચલાવવા લાગ્યો. થોડીવારે પાછે તે માણસ આવ્યો અને તેણે ખબર આપ્યા કેઃ “ટી. જી. શાહે આપેલાં કપડાં પહેરીને અને આપેલા પૈસા લઈને તે ચાલ્યો ગયે. મીરપુરખાસ ખબર આપ કે રાયસાહેબ ( રેલવેના કંટ્રોલર હરગોવિંદદાસભાઇ ) તેને અટકાવે.” મેં કહ્યું: “શ્રી જયન્તવિજયજી મહારાજને કહે કે રોકવાની જરૂર નથી. જવા દ્યો. ” પાછો હું મારા આસને આવી બેસી ગયાં અને જ્ઞાનચર્ચા ચલાવી. બેઠેલાઓને રતીમાત્ર પણ ખબર ન પડી કે હું શા માટે બે વખત બહાર નિકળ્યો ? જ્યારે ગામમાં કોલાહલ થયો અને સંધના બેડ ઉપર તે વાત આવી, ત્યારે જ તે મહાનુભાવોએ બીજા દિવસે બહુ આશ્ચર્ય સાથે મને પૂછ્યું કેઃ “આ કયારે બન્યું?” મેં કહ્યું: “ આપણે કાલે ચર્ચા કરતા હતા ત્યારે !' એમના આશ્ચર્યને પાર ન રહ્યો. મેં કહ્યું: “આમાં તમારે આશ્ચર્ય કરવા જેવું કંઈ નથી. સાઠ-સાઠ વર્ષના બુઠ્ઠાઓ, પચાસ પચાસ વર્ષના ચારિત્ર પાલનારાઓ કોઈ ઘોર પાપના ઉદયથી ચારિત્ર છોડી ચાલ્યા જાય છે, તે પછી આ બિચારે છવ ચાલ્યો ગયો, તે એમાં શું આશ્ચર્ય છે?, અને હું તે એમાં રવાના કરનારને જરા યે દેષ જોતો નથી. એ બિચારો ગયો એ તે એક Page #374 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા પ્રવૃત્તિ n રીતે સારું થયું, કારણ કે “ભલું થયું ભાંગી જંજાળ.' સાધુપણામાં રહીને ચારિત્ર ન પાળત, તો એ જેટલું ઉપાધિક હતું, તેટલું જ તેવા માણસનું જવું સુખકર્તા છે.” કરાચીમાં કોલાહલ થતાં “મુંબઈ સમાચાર 'ના કરાચી ખાતેના પ્રતિનિધિએ મારે ઈન્ટરવ્યુ લીધે, એ “ઇન્ટરવ્યુ'માં પણ જે જણાવ્યું તે આ રહ્યું – હારે પિતાને અભિપ્રાય છે કે જે સાધુનું ચિત્ત સ્થિર ન હોય અથવા કેાઈનો પર્ણ બહેકા બહેકાઈ જાય, એવા સાધુ સાધુપણામાં રહીને પણ શું ભલું કરી શકે ? એટલે હું માનું છું કે તે ગયો, એ અમારા સમાજની દૃષ્ટિએ અને હારી પેાતાની દષ્ટિએ સારું જ થયું છે. હું તો દીક્ષા આપતાં પહેલાં અને દીક્ષા આપ્યા પછી પણ કહેતોજ આવ્યો છું કે જેને સાચો વૈરાગ્ય હોય, જેને ચારિત્ર પાળવું હોય, જેને આત્મસાધન કરવું હોય, તેણેજ સાધુ અવસ્થામાં રહેવું જોઈએ. અમારે ત્યાં નાની દીક્ષા અને વડી દીક્ષા એવા બે ભેદ છે. નાની દીક્ષા આપવાનો હેતુજ એ છે કે મહિનાઓની કટી પછી તેને વડી દીક્ષા આપવી. વડી દીક્ષા ન આપી હોય ત્યાં સુધી કોઈનું મન ચલાયમાન થાય અને તે ઘર ભેગા થઈ જાય, તે એમાં હું કોઈ મહત્વ જ નથી. કમની વિચિત્રતાઓને આધીન તમામ છ હોય છે. ઉત્તમ ગૃહસ્થાશ્રમમાં રહેલો માણસ વ્યભિચારી બને યા કોઈની છોકરી લઈને ભાગી જાય, તે તે વખતે આપણે એમજ કહીએ કે બીચારાને પાપનો ઉદય છે. વળી વડી દીક્ષા આપ્યા પછી પણ અને ૨૫-૨૫ કે તેથી વધારે વર્ષો સુધી ચારિત્ર પાન્યા પછી પણ કોઈ પ્રબળ પાપના ઉદયથી પતીત થાય. તે તેને કોણ રોકવા જનાર છે ? આ જમાનામાં આવું બને છે, એવું નથી, હમેશાથી સંસારીઓમાં અને સાધુઓમાં આવી સ્થિતિઓ થતી આવી છે. આ બધું કર્મની વિચિત્રતાનું પરિણામ છે. કમને સિદ્ધાંતમાં માનનારે માણસ આવા કિસ્સાઓમાં જરા પણ આશ્ચર્ય ન કરે. દીક્ષા છોડીને જનારે માણસ જ્યારે અમુક ઠેકાણે પહોંચે છે અને પિતાની નિરાધાર અવસ્થા દેખે છે, ત્યારે તેને ઘણાજ પશ્ચાત્તાપ થાય છે. “હાય, હાય. Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦] મારી સિંધયાત્રા મેં આ શું કર્યું?” એની આ દુઃખી હાલતમાં પેલો દિક્ષા છોડાવીને ભગાડનારે માણસ એને સહાયક નહિ થાય. જે લેકે સંસારમાં રહેવામાં અને સંસારમાં રાખવામાં ફળ સમજતા હોય, તેઓ કોઇને દીક્ષા છોડાવીને જે તેના ભરણ પષણનો સવાલ પિતાના હાથમાં લઈ લેતા હોય, એની સેવા કરવા તૈયાર થતા હોય, તો આપણે એમ પણું માનીએ કે તેઓ ખરેખર દયાળુ છે. પરંતુ એક ઉંચા આશ્રમમાંથી નીચે પાડીને એને દુ:ખી હાલતમાં રઝળતા મુક, એના જેવું ભયંકર પાતક બીજું કયું હોઈ શકે? હું તે આવા આત્માઓ માટે કેવળ ભાવદયાજ ચિંતવું છું. મને આવા કિસ્સામાંથી એક રતી માત્ર પણ હર્ષશેક નથી થતો. અને આજે પણ નથી થયો. અમારું કામ કોઈપણ માણસને દીક્ષા આપતાં તેની ઉમર અને તેના વાલીઓની મંજૂરી અને સંધની અનુમતિ લેવી એ છે. એમ કરીને દીક્ષા આપીએ. પાછળથી કોઈ અશુભ કર્મના વેગે ચાલ્યા જાય. તે તેમાં અમને કંઇ લાગતું વળગતું નથી. સાધુપણામાં રહીને જે કંઈ પાપી જીવન ગાળે, તેના કરતાં તે ગૃહસ્થ થાય એ વધારે ઈચ્છવા યોગ્ય છે, એમ હું માનું છું. ” આટલું થયા પછી પણ, પાછળથી એ બિચારા દયાપાત્ર જીવન નિમિત્તે જે કંઇ કેલાહલ થયો, અને મારા મિત્રો, ભક્તો, સંધ અને બીજા ઘણુઓને સંડોવાવું પડયું, એ ખરેખર દુઃખકર્તા છે, પણ આશ્ચર્ય કારક તો નથી જ, કારણ કે સંસારમાં શું નથી બનતું ? દુરાગ્રહમાં પડયા પછી કેટલી હદે પહોંચી જવાય છે? કેટલાઓને દુઃખકર્તા થવાય છે ? એનું આ ઉદાહરણ છે. આપણે એજ ચાહિએ કે સિાનું કલ્યાણ થાઓ. - સાંભળવા પ્રમાણે અમુક ભાઇના બહેકાવવામાં આવીને દીક્ષા છેડી જનાર, તેજ રણજીતસિંહે પાછી બીજા કોઈ સાધુ પાસે દીક્ષા લીધી છે. ને કેટલાયે સ્થળે એક યા બીજા સ્વરૂપે રખડવ્યો છે. ગમે તેમ પણ તે બિચારે પોતાના આત્માનું કલ્યાણ કરે, એ જ આપણે ઇચ્છીએ. Page #376 -------------------------------------------------------------------------- ________________ -:૨૯ - સામાજિક પ્રવૃત્તિ. કરાચીની અમારી સ્થિતિ દરમિયાન કેટલીક એવી પ્રવૃત્તિઓ પણ કરી શકાઇ છે કે જેના સબધ સમસ્ત જૈનસમાજના લાભની સાથે રહેલા છે, એટલુંજ નહિ પરન્તુ આજની ધાર્મિક ફિરકા બધીએમાંથી બહાર કાઢી એકતાના માર્ગે લઇ જનારી છે. આવી જે નાની મ્હોટી અનેક પ્રવૃત્તિઓ થઇ છે, જેમાંની મુખ્ય આ છેઃ ગમન રની મુલાકાતા જૈન કરતાં જૈનેતામાં, અને તેમાં યે ખાસકરીને રાજામહારાજા કે એવા અધિકારીએની વચમાં પ્રવેશ કરીને જૈનધમ નું રહસ્ય સમાવવામાં જેમ વધારે ફાયદા છે, તેમ જૈનધમ નું ગૌરવ પણ વધારે છે. એવું અમારું માનવું છે. પ્રાચીન આચાર્યાંના જીવન ચરિત્ર વાંચનારાઓને ખબર છે કે કેટલાક આયા એ બાદશાહે, સુખ અને એવા બીજા સત્તા ધારીઓને ઉપદેશ આપવામાં ગમે તેવા કષ્ટાને Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨] મારી સિંધયાત્રા પણ ખ્યાલ કર્યો હતો. દાખલા તરીકે સંપ્રતિ રાજાને પ્રતિબોધ કરવામાં આર્યસુહસ્તિઓ, આમરાજને પ્રતિબોધવામાં બપ્પભટ્ટીએ, હસ્તીકુડીના રાજાઓને પ્રતિબંધ કરવામાં વાસુદેવાચાર્યો, વનરાજને પ્રતિબોધવામાં શીલગુણગુણસૂરિએ, સિદ્ધરાજ અને કુમારપાલ રાજાને પ્રતિબંધવામાં હેમચન્દ્રાચાર્યો અને આવી જ રીતે મુહમ્મદ તુગલખ, ફિરોઝશાહ, અલ્લાઉદ્દીન અને ઔરંગજેબ જેવા બાદશાહે ઉપર પણ પ્રભાવ નાખવામાં જિનપ્રભસૂરિ, જિનદેવસૂરિ અને નશેખરસૂરિ જેવા આચાર્યોએ ક્યાં ઓછાં કષ્ટો સહ્યાં છે ? છેવટે અકબરને પ્રતિબોધવામાં હીરવિજયસૂરિએ પણ કયાં ઓછી તકલીફ ઉઠાવી છે? આ બંધુ શાને માટે? એક જનધર્મની સેવા માટે. ગુરુદેવ વિજયધર્મસૂરિ મહારાજે જૈનેતર વર્ગમાં અને રાજામહારાજેઓમાં તેમજ ચૂરેપ અમેરિકામાં પણ જૈનધર્મની વાસ્તવિકતા ફેલાવવા માટે કેટલાં કેટલાં કષ્ટો સહ્યાં છે ? એ તે આપણે નજર સામેની વાત છે. આવી જ રીતે અધિકારીઓ સાથેના સંબંધથી બીજે પણ ફાયદે એ થાય છે કે ઘણી વખત હજાર રૂપિઆ ખર્ચ કરતાં યે જે કામ નથી થઈ શકતું, એ કામ લાગવગથી કેડીના પણ ખર્ચ વિના થાય છે. ઘણું વર્ષ સુધી આબુનાં મંદિરોમાં બૂટ પહેરીને જવાની જે આશાતના, હજારો રૂપિયાને વ્યય અને સતત પરિશ્રમ કરવા છતાં પણ દૂર નહોતી થઈ શકી, તે આશાવના, સ્વ. ગુરુદેવશ્રી વિજયધર્મસૂરિ મહારાજની અધિકારીઓ સાથેની લાગવગથી એક ચિઠ્ઠીમાત્રથી દૂર થઈ હતી. એટલે જનસાધુઓએ, જે ધર્મને વાસ્તવિક રીતે ફેલાવો કરે હોય, તે પોતાના સ્થાનના અને માનપમાનના ખ્યાલને દૂર કરી વિશાળ હૃદયથી દરેકને મળવામાં ધર્મનું ગૌરવ સમજવાની જરૂર છે. સિંધની અમારી પ્રવૃત્તિમાં સિંધ ગવરમેન્ટને પણ જેટલો બની શકે Page #378 -------------------------------------------------------------------------- ________________ સામાજિક પ્રવૃતિ ૩૨૩ ન તેટલો સહકાર અને પ્રેમ વધારે લાભદાયક થઈ શકશે, એવું અમારું માનવું પહેલેથી હતું. અને તે જ કારણે સિંધના ભલા ગવરનર સર લૅન્સલેંટ ગ્રહમ સાહેબની મેં ત્રણ વખત મુલાકાત લીધી હતી. પહેલી મુલાકાત તા. ૨-૯-૩૭ ના દિવસે. બીજી ૨૧-૭–૩૮ ના દિવસે અને ત્રીજી ૧૨–૧–૩૯ ના દિવસે લીધી હતી. આ લોકપ્રિય ઉદાર અંગ્રેજ અધિકારીએ જોઈએ તેવી ઉચિતતાપૂર્વક મુલાકાતનું માન આપ્યું હતું. દરેક મુલાકાતમાં કાફી સમય મને આપ્યો હતો. અને જનધર્મને લગતી જે જે બાબત મેં તેમની આગળ મૂકી હતી, તેમાં પિતાથી બનતું કરવા માટે મને વચન આપ્યું હતું અને સારી લાગણી બતાવી હતી. જૈનધર્મની પ્રાચીનતા અને પવિત્રતાના સંબંધમાં વાતો થવા ઉપરાંત ખાસ મુદો મારે સિંધમાં જનતહેવારોને લગતો હતો. સિંધમાં અને ખાસકરીને કરાચીમાં સાડા ત્રણથી ચાર હજાર જેનોની વસ્તી છે. જેને જેમ વ્યાપારી છે, તેમ શિક્ષામાં પણ ઘણું આગળ વધેલા છે. સિંધમાં જેનેનું સ્થાન ઉંચું છે, છતાં એકપણ જૈન તહેવાર “હેલીડે” તરીકે ન હાય, એ બહુ આશ્ચર્યજનક છે. જો કે ચૈત્ર સુદ ૧૩-૧૪-૧૫ શ્રાવણ વદ ૧૨-૧૩–૧૪-૧૫ ભાદરવા સુદ ૧-૨-૩-૪-૫ - આ દિવસો “સેફશનહોલીડે” (કેવળ જેનેને માટે) તરીકે મંજુર કયી છે. પરંતુ હું ચાહતો હતું કે સંવત્સરીનો દિવસ અથવા મહાવીર જયંતીને દિવસ “જનરલ હોલીડે ? (સાર્વજનિક છુટ્ટી) તરીકે પણ મંજૂર થાય. પરંતુ સિંધમાં અધિકાર ભોગવતા જનેની સંખ્યા ઘણું Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩ર૪] મારી સિંધિયાત્રા ઓછી છે, એમ કહેવામાં આવ્યું. ખરી રીતે અધિકાર ભેગવનાર જેની સંખ્યા ઓછી હોવા છતાં, જૈન કેમ એકમેટી, ઉદાર અને શાંતિપ્રિય કેમ છે, એ દષ્ટિએ એના માનની ખાતર પણ એક અથવા બે દિવસો “જનરલ હોલીડે” તરીકે મંજુર કરવા, એ ગવર્નમેન્ટનું કર્તવ્ય છે. ગવર્નર સાહેબે આ સંબંધી પિતાથી બનતું કરવાનું વચન આપ્યું છે. આ સિવાય અમારા કચ્છ તરફના વિહારને માટે અમારી સાથે ચાલનારી ગૃહસ્થની મંડળીને માટે જોઇતી અને બની શકતી તમામ સગવડ કરી આપવા માટે ગવર્નર સાહેબે “પોલીસ ડિપાર્ટમેન્ટ” ઉપર ભલામણ કરેલી અને તે અનુસાર વિહારમાં આવતાં તમામ સરકારી થાણુઓ ઉપર સરકયુલર મોકલાએલા. એ હુકમની રૂએ મુનિરાજ શ્રી જયંતવિજયજીને અને તે પછીના વર્ષે મને કચ્છમાં જતાં ઘણી જ સગવડતા થઈ હતી. આમ સિંધના નામદાર ગવર્નરે એક ઉંચા હાકેમને છાજે તેવી રીતે, બની શકે તેટલા અંશે કાર્ય કરીને અમારું સન્માન કર્યું હતું. જેન ડીરેકટરી એ પહેલાં કહેવામાં આવ્યું છે કે કરાચીને જનસંઘ એ હિંદુસ્તાનના બીજા શહેરના સંઘમાં પોતાનું સ્થાન ધરાવે છે. માત્ર વ્યાપાર અર્થે આવેલા અહિંના જેને ધીરે ધીરે એક સદી પસાર કરી ચૂક્યા છે. આટલા સમયમાં ધીરે ધીરે વધતાં અત્યારે સાડા ત્રણ હજારની સંખ્યા થઈ છે. છતાં લગભગ બધા શહેરમાં છે તેમ, અહિંના જૈનોની સામાજિક, ધાર્મિક, આર્થિક અને શિક્ષા સંબંધી સ્થિતિનું જ્ઞાન મેળવવાને માટે કંઈ પણ સાધન નથી. આજે કોઈપણ સમાજના એક અદનામાં અદના માણસને પણ પિતાની સમાજની સ્થિતિનો રિપોર્ટ પિતાની પાસે For Private & Personal, Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ સામાજિક પ્રવૃત્તિ [ ૩૨૫ હેજ જોઈએ. અને એટલા માટે કરાચીના સમસ્ત સંઘની એક ડીરેકટરી' કરવા સંબંધી ઉપદેશ આપવામાં આવ્યા. “આરંભ શરાઓની માફક શરુઆત તે ખૂબ સુંદર થઈ. એની કમીટી નિમાણી, ફાર્મો છપાયાં, ભરાવવામાં આવ્યાં, અને હવે માત્ર એની તારવણ કરવાનું કામ અટકયું છે. જે આટલું અધૂરું રહેલું કામ પૂરું કરવામાં આવે, તો કરેલી મહેનત સફળ થાય, અને કરાચીના જૈન સમાજની વાસ્તવિક સ્થિતિ બરાબર જણાઈ આવે. એમાં કંઈ શક નથી કે ભાઈ પ્રતાપચંદ ખીમચંદે આ સંબંધી ઘણી મહેનત કરી છે. હવે તે મહેનતને સફળ કરવાનું તેઓ અને તેમના મિત્રો ધ્યાનમાં લે, એજ ઇચ્છીએ. શ્રીહિમાંશુવિજયજી સ્મારક સિંધમાં આવતાં હાલા મુકામે થએલા ત્રીસ વર્ષના યુવાન અને ધુરંધર વિદ્વાન સાધુ શ્રીહિમાંશુવિજયજીના સ્વર્ગવાસનું દુઃખ કરાચીના સમસ્તસંધને બહુ ઉંડુ થાય, એ સ્વાભાવિક હતું. શ્રી હિમાંશુવિજયજી કેટલે ગંભીર, વિદ્વાન્ અને ઉચે ચારિત્રપાત્ર સાધુ હતો, એને પરિચય કરાચીના ઘણું આગેવાન ગૃહસ્થાને થયો હતો. શ્રીહિમાંશુવિજયજીની બિમારી અને છેવટે સ્વર્ગવાસ સમયે લગભગ બસે જેટલા ગૃહસ્થ કરાચી, હૈદ્રાબાદથી હાલા મુકામે આવ્યા હતા. સ્વર્ગવાસના બીજા જ દિવસે હાલા, હૈદ્રાબાદ અને કરાચીના ગૃહસ્થની સભામાં તેમના સ્મારકફંડ'ની શરુઆત કરવામાં આવી હતી. હાલાના સંઘે પોતાના તરફથી શ્રી હિમાંશુવિજયજીની એક દેરી અને પાદુકા રાખીને “સ્મારક કાયમ રાખવાનું સભાની વચ્ચે જાહેર કર્યું હતું. કરાચીના સંધે સ્મારક સંબંધીને વિચાર ભવિષ્ય ઉપર રાખી, Fડની શરુઆત કરી હતી. અમારા કરાચી આવ્યા પછી સંઘે તે વાત Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ ] ઉપાડી લીધી અને સારૂં ફ્ડ કરવાની કાશિશ કરી. સ્મારકના સંબંધમાં અનેક પ્રકારની સૂચનાએ સ્થાનિક પત્રમાં આવવા લાગી. કોઇએ કંઇ સૂચવ્યું, અને કાઇએ કંઇ સૂચવ્યુ.. આખરે શ્રી હિમાંશુવિજયજીની રુચિના વિષયવાળું સ્મારક રાખવુ, એટલે ‘ શ્રી હિમાંશુવિજયજી ગ્રન્થમાળા ’ એ નામની એક ગ્રન્થમાળા શરુ કરવી અને તે ગ્રન્થમાળા ઉજ્જૈનની ‘શ્રી વિજયધમ સૂરિ જૈન ગ્રન્થમાળા'ની પેટા ગ્રન્થમાળા તરીકે જોડવી. જેથી તેના નિમિત્તનું જુદું ખરું ન થાય અને ગ્રન્થમાળા ખરાખર ચાલી શકે.’ એવા નિ ય થયે।. આ સ્મારક કુંડમાં કરાયોના સંધે લાગણી પૂર્વક એ હજાર રુપિયા જેટલી રકમ ભેગી કરી, તેવી રીતે પાડીવ ( મારવાડ ) ના એક ગૃહસ્થ શેઠ તારાચંદ્રજી સાંકલચ દજીએ ૧૧૦૦ રુપિયા આપ્યા. મામ્બાસા ( આફ્રીકા ) વાળા ભાઇ મગનલાલ દાશીએ ૧૦૦૦ આપ્યા. મુંબમાંથી લગભગ ૧૫૦૦-૧૬૦૦ રૂપિયા થયા. તેવીજ રીતે અહમદાવાદ, ઢહગામ, સિરાહી વિગેરે કેટલાક ગામેાના ગૃહસ્થાએ છૂટક છૂટક રકમેા આપી–એમ લગભગ સાતેક હજારનું કુંડ થયું. મારી સિધયાત્રા ગ્રન્થમાળાનુ કામ શરુ કરવામાં આવ્યું છે. આ ક્રૂડમાંથી ત્રણ ચાર ગ્રન્થા પ્રકાશિત થઈ ચૂકયા છે. જેમાં શ્રી હિમાંશુવિજયજીના પ્રસિદ્ધ અને અપ્રસિદ્ધ લેખાના સંગ્રહ પણ બહાર પાડવામાં આવ્યા છે. આવી રીતે આ સ્મારક ચલાવવામાં આવ્યું છે. સાક્ષરોની ભ્રમણા છેલ્લાં કેટલાક વર્ષોથી નવલકથા લખનારા ક્રેટલાક ગુજરાતી સાહિત્યકારા કાલ્પનિક પાત્રા ઉભાં કરી પ્રાચીન જૈનાચાર્યાંને એક યા બીજી રીતે હલકાં ચીતરવાની કાશિશ કરી રહ્યા છે. ગત વર્ષ માં કરાચી ખાતે થએલા ‘ ગુજરાતી સાહિત્ય પરિષદ'ના તેરમા અધિવેશન પ્રસંગે ધણા ગુજરાતી સાક્ષરા આવેલા, આ સાક્ષરામાંના Page #382 -------------------------------------------------------------------------- ________________ સામાજિક પ્રવૃત્તિ ૧૩૨૭ શુાખરા અમારા જુના મિત્ર! હાઇ પરસ્પર મળવાનું ખૂબ થતું. એક પ્રસંગે કેટલાક સાક્ષરાની ઉપસ્થિતિમાં ઉપયુ ક્ત વિષયની ચર્ચા ચાલી. આ વખતે પ્રસિદ્ધ નવલકથાકાર ભાઈ ચુનીલાલ વમાન શાહ પણુ હતા, કે જેમનું તાજું જ પુસ્તક રાજ હત્યા ” બહાર પડયું હતું. શ્રીયુત મુનશીની • પાટણની પ્રભુતા ’ અને ‘ રાધિરાજ ’ની માફક શ્રી ચુનીભાઈએ પણ ‘ રાજ હત્યા ’માં જૈનસાધુ ઉપર આક્ષેપ મૂકવા છે. આ ચર્ચા પ્રસ ંગે મારી એ દલીલ હતી કે " “સાંસારિક અવસ્થામાં રહેલા માણસને માનસિક પતનના સયાગમાં મૂકીને એમાંથી એને જિતેન્દ્રિય તરીકે ઊંચા લાવવા, એ ખરેખર મહત્ત્વ કહી શકાય, પણ જે સંયમી છે જ, જિતેન્દ્રિય છે જ, એને માનસિક પતનના સયેાગમાં મૂકી અને પછી જિતેન્દ્રિય તરીકે બતાવવા, એ તે એના વ્યક્તિત્વને ખરેખર અન્યાય આપવા જેવુ' થાય છે. “ બીજી બાબત એ છે કે ‘નવલકથા’ એ ‘નવલકથા’ છે. નવલકથાનુ નામ જ એ સૂચવે છે કે તેમાં કંઇ નવીનતા હોય. નવલકથા એટલે કાલ્પનિક કથા. એનાં પાત્રા કાલ્પનિક હાય. એમાં ઇતિહાસ પ્રસિદ્ધ સાચાં પાત્રાનું આલેખન ન હેા શકે. નવલકથામાં સાચાં અને કાલ્પનિક પાત્રાનુ” મિશ્રણ કરવામાં આવે, એટલી એની ઉણુપ છે. ભલે વસ્તુ સત્ય ઘટનાવાળી હૈાય. શ્રી હેમચંદ્રાચાય નુ પાત્ર, એ ઇતિહાસ પ્રસિદ્ સત્ય પાત્ર છે. જ્યારે મંજરીનું પાત્ર છે. કાલ્પનિક પાત્ર. આ દૃષ્ટિએ પણુ સાચા ઇતિહાસનું ખુન થયું કહેવાય. “ શ્રી હેમચંદ્રાચાર્ય ના સ્થાનમાં કાષ્ઠ ગૃહસ્થનું કાલ્પનિક પાત્ર ગાઢવીને તેને ગમે તેવા વિષયી આલેખવામાં આવ્યા હાત, તે તેને અન્યાય કર્યું ન કહેવાત. શ્રી હેમચન્દ્રાચાર્ય તે તા પહેલેથી જ એક સાધુ, Page #383 -------------------------------------------------------------------------- ________________ મારી સિંધયાત્રા ત્યાગી, સયમી તરીકે મુકરર કરવામાં આવેલા છે. પછી એને માનસિક પતનની ભૂમિકામાં મૂકવા, એ ધેર અન્યાય છે. ** ૩૨૮ ] આ ચર્ચા પ્રસ ંગે શ્રીયુત ચુનીભાઇ અને બીજા જે જે સાક્ષરા એઠા હતા, તેઓને મારી ઉપરની દલીલા ખરેખર વ્યાજબી લાગી. મે' આગળ વધતાં કહ્યું ઇતિહાસમાં આવા અનેક ગેાટાળા થવા પામે છે, અને એજ કારણ છે કે ભવિષ્યના શેાધાને ઘણી વખત એની સચ્ચાઇ શેાધવામાં કાંકાં મારવા પડે છે. આનાં એક એ ઉદાહરણ આપું: "" “મારી મેવાડની યાત્રામાં મેં જોયું કે કેશરિયાજીમાં જે આચાર્ય, જે તિથિએ અને જે સમયે ધ્વજાદંડ ચઢાવ્યાના શિલાલેખ છે, તેજ તિથિ અને તેજ સમયે ત્યાંથી ૧૦૦ ૧૫૦ માઇલ દૂર કરેડા તીમાં તેમનાજ હાથે પ્રતિતિ થએલી મૂર્તિએના શિલાલેખા છે. એકજ મુત માં એકજ આચાય ૧૦૦-૧૫૦ માઇલનાં બન્ને સ્થાનોમાં જાતે પ્રતિષ્ઠા કરી શકે, એ આજના જમાનામાં માની શકાય એવું છે? ૧૦૦-૨૦૦ વર્ષ પછીનો તિહાસશેાધક આ બન્ને શિલાલેખા ઉપરથી શું સત્યતારવી શકે? અંધશ્રદ્ધાનો ધેલા તે એમજ માલે કે આચાય થી.........નો એ ચમત્કાર હતા કે તેમણે પેાતાનાં બે રૂપ કરી એકી સાથે પ્રતિષ્ઠા કરી હશે. ખરી વાત એ છે કે—કેશરિયાજીના ધ્વજાદંડ વખતે તેમના શિષ્યા કરેડામાં હશે. તેજ વખતે તે શિષ્યાએ ત્યાં પ્રતિષ્ઠા કરી અને પ્રતિષ્ઠાપક ' તરીકે ગુરુનુ ' " નામ નાખ્યું. એક બીજું ઉદાહરણ— “ નાડલાઇ ( મારવાડ ) ની ભાગાળમાં એ પહાડા છે. અને ઉપર Page #384 -------------------------------------------------------------------------- ________________ સામાજિક પ્રવૃત્તિ મંદિરે છે. એક પહાડની તળેટીમાં એક દેરી છે. તેમાં પગલાં સ્થાપન કરવામાં આવ્યાં છે. અહિંના શિલાલેખમાં લખ્યું છે કે- આચાર્ય બુદ્ધિસાગરના શિષ્ય...સાગરે પિતાના ઉપાર્જન કરેલા દ્રવ્યથી આ દેરી બનાવી. આચાર્ય બુદ્ધિસાગરજી કંચન કામિનીના ત્યાગી એક જન સાધુ, જ્યારે તેમના શિષ્ય “પિતાના ઉપાર્જન કરેલા દ્રવ્યથી 'દેરી બનાવવાનો શિલાલેખ ! સો વર્ષ પછીનો શેધક શું એ કલ્પના ન કરી શકે કે “ શ્રી બુદ્ધિસાગરજી પૈસા રાખતા હશે. વ્યાપાર કરતા હશે.’ વિગેરે. ખરી વાત જુદી છે. શ્રી બુદ્ધિસાગરજીનો એક શિષ્ય સાધુપણું છોડીને “ગેારજી' બની ગયો છે. ગોરજીઓ કે જેઓ “યતિ' કહેવાય છે, તેઓ પૈસો રાખે છે, વ્યાપાર રોજગાર કરે છે. રેલ આદિમાં મુસાફરી કરે છે. એણે આ દેરી બનાવરાવી. “આજની નવલકથાઓમાં સાચા ઈતિહાસનું ખૂન કરી, કાલ્પનિક પાત્રો ગોઠવી, પ્રાચીન આચાર્યોને હલકા ચીતરવા, એનો અર્થ ભવિષ્યમાં શું થઈ શકે ? એ કહેવાની ભાગ્યેજ જરુર છે. સાક્ષરોના હાથે આવા અન્યાયે ન શોભી શકે.” ગુજરાતી સાહિત્ય પરિષદ' વખતે જ “શ્રીહેમચંદ્ર સારસ્વત સત્ર ઉજવવાની વાટાઘાટ પણ થઈ હતી. અને પરિષદે તે સંબંધી ઠરાવ પાસ કર્યો હતો. તે પ્રમાણે “સત્ર તો ઉજવાયું, પણ શ્રીયુત મુનશીજીએ હેમચંદ્રાચાર્યને કરેલા અન્યાયનું પરિશોધન નથી કર્યું, એ દુઃખનો વિષય છે. યુવક પ્રવૃત્તિ | સામાજિક કે રાષ્ટ્રિય ઉન્નતિ માટે આજે “યુવકે તરફ, જેટલી મીટ મંડાય છે, એટલી “વૃદ્ધો તરફ” નહિ. કારણ કે યુવકેમાં જેમ છે, શકિત Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦] મારી સિંધવાત્રા છે, તમન્ના છે. તેઓ ધારે તે ધર્મ, સમાજ અને રાષ્ટ્રના ઉત્થાનમાં મોટો ફાળો આપી શકે. કરાચીના જનેમાં પણ યુવકેની બહુ મોટી સંખ્યા છે. કરાચીમાં પ્રવેશતાં તેમનો ઉત્સાહ અને ભાવનાશીલતા જોઈને મને લાગ્યું કેયુવકસેનાને જે વાસ્તવિક તાલીમ મળે, તો ઘણું કરી શકે. એટલે સમયશકિતનો ગમે તેટલો ભોગ આપીને પણ તેમની શક્તિઓ ખીલવવા તરફ મારું ચિત્ત દોડયું. યુવકને પણ એમજ થયું કે જાણે આ સાધુઓ અમારાજ બરના આવ્યા છે, એટલે એ પણ ગમે તેવા કાર્યોનો ભંગ આપી ખૂબ આવવા લાગ્યા. ધીરે ધીરે યુવકોના લાભની જે પ્રવૃત્તિઓ આદરવામાં આવી. તેમાંની મુખ્ય આ હતીઃ ૧. જ્ઞાનચર્ચા–રાતે ૯ થી ૧૦ સુધીનો સમય યુવકે માટે જ્ઞાનચર્ચા' ને રાખવામાં આવ્યો. બરાબર વખત થતાં બહુ મોટી સંખ્યામાં યુવકે આવતા. અને રાજ જદા જુદા વિષય ઉપર ચર્ચાઓ થતી. જરા પણ સંકોચ રાખ્યા વિના, દરેકને ગમે તે પ્રકારના પ્રશ્ન પૂછવાની છૂટ હતી. આજના યુવકમાનસમાં ધાર્મિક કે સામાજિક કેવી કેવી શંકાઓએ સ્થાન લીધેલું હોય છે, તે જાણવાનું તે પ્રસંગે ખૂબ મળતું. તેમના પ્રશ્નોના ઉત્તરોની સાથે પ્રસંગોપાત્ત તેમના કર્તવ્યનું જ્ઞાન પણ તેમને કરાવવામાં આવતું. આ ચર્ચા ખૂબ રસિક થતી. અને તેમાંથી જ કેટલાક યુવકોએ સૂચવ્યું કે–આમ ચર્ચા થાય છે તે ઠીક છે, પરતુ અઠવાડીયામાં એક કે બે વખત “વકતૃત્વકલાસ” ખેલવામાં આવે, તે નવું નવું જાણવાનું મળે, બોલવાની શક્તિ વધે અને એક વિષય ઉપર એક માણસ ખૂબ દલીલો કરી શકે.' ૨. વકતૃત્વ કલાસ–દર રવિવાર અને બુધવારે આ કલાસ ચાલવા લાગ્યો. ન કેવળ યુવકો જ, પરંતુ વૃદ્ધમાનસ ધરાવનારા પણ આ Page #386 -------------------------------------------------------------------------- ________________ સામાજિક પ્રવૃત્તિ [૩૩૧ - - - વર્ગમાં રસ લેવા લાગ્યા. જેના બન્ને ફિરકા ઉપરાન્ત કેટલાક અજન યુવકે પણ ભાગ લેતા. જુદા જુદા વિષય ઉપર ચર્ચાઓ થતી. તર્ક વિતર્ક થતાં અને તે દ્વારા યુવકને નવું નવું જાણવાનું મળતું. પરંતુ હમેશાં બનતું આવ્યું છે તેમ, થોડાક મહિનાઓ આ કલાસ ચાલ્યો અને ધીરે ધીરે તેમાં શિથિલતા આવી. છતાં જેટલો વખત કામ ચાલ્યું, તેટલા વખતમાં યુવામાં કંઈ ઓર જ જાગૃતિ આવેલી દેખાતી હતી. તે ૩. યુવક કેન્ફરન્સ–ઉપયુક્ત “વકતૃત્વકલાસમાં જ કરાચીના આંગણે “યુવક કોન્ફરન્સ બોલાવવાનો વિચાર પણ ઉદ્ભવ્યો. મતભેદ તે હમેશા હોય છે. છતાં યુવકને મોટે ભાગે આ કોન્ફરન્સને બોલાવવાની તરફેણમાં હતો, પરંતુ પ્રશ્ન એ હતો કે કોઈપણ સ્થાયી સંસ્થા વિના “ યુવક કેન્ફરન્સ” બેલાવે કોણ? એટલે તે ઉપરથી કરાચીમાં “યુવાસંઘ'ની સ્થાપના કરવાનો નિર્ણય થયે. ૪. યુવક સંઘની સ્થાપના–તા. ૫–૨–૩૮ ના દિવસે “યુવક સંઘ'ની સ્થાપના કરવામાં આવી. આ વખતે મને માલૂમ પડયું કે જન યુવકસંઘ” નામની કઈ સંસ્થા પહેલાં હતી. અને તેણે શરૂમાં ધાર્મિક, સામાજિક પ્રવૃત્તિઓમાં બહુ સારે ભાગ લીધેલે, પરંતુ અત્યારે તેની હસ્તી નામ માત્રની કદાચ રહી હશે. એટલે નવ સંધ સમજે કે જના સંઘ'નો જીર્ણોદ્ધાર સમજે, પણ સ્થાપના જરૂર થઈ. એના ધારાધારણુ બન્યા અને અનેક મતભેદો વચ્ચે કામ શરુ થયું. મારી આ યુવક પ્રવૃત્તિમાં ધાર્મિક ફિરકાઓ સંબંધી કંઇપણ મતભેદ ન જેવા અર્થાત્ અમુક સ્થાનકવાસી છે કે અમુક મંદિર માગ છે, એ કંઇપણ ભેદ ન હતો. હા, કોઈ કોઈ વખતે ભેદનો ભાસ થતો હતા તો કેવળ “હાલારી ” અને “ઝાલાવાડી” તરીકેનો. દરેક બેઠક લગભગ મારી સામેજ થતી. અને કઈ કઈ પ્રસંગમાં યુવકેમાં જયારે એ Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ] મારી સિધયાત્રા પ્રત્યક્ષ દેખાઇ આવતું કે એ મતભેદના મૂળમાં અથવા પક્ષાપક્ષીમાં ૬ હાલાઇ ’ અને ‘ ઝાલાવાડી ' તરીકેનું તત્વ કામ કરી રહ્યું છે, ત્યારે મને બહુ આશ્ચર્ય અને દુઃખ થતું. યુવકમાનસમાં પણુ આ વસ્તુની ગંધ કેમ આવવી જોઇએ ? અને યુવકાની પ્રવૃત્તિ બિલકુલ બંધ જેવી જો થઇ ગઇ હાય, તે તે આ તત્ત્વના કારણેજ. છતાં ગમે તેવી સ્થિતિમાં પણ સ્થપાએલા ‘ જૈન યુવકસંધ ' સમયે સમયે કઇક તે। પ્રવૃત્તિ કરી રહ્યો છે, એ ખુશી થવા જેવું છે. યુવકો પ્રત્યે એ આલ યુવા પ્રત્યે મને સપૂર્ણ માન છે. યુવા ઉપર મેટી આશાઓ છે. પરંતુ યુવકોમાં જે કંઇ ટિયા જોવાય છે, તેમાંની મુખ્ય છે • સિદ્ધાંતનો અભાવ લગભગ ઘણે સ્થળે આ ખામી જોવાય છે. યુવકમાનસ કાપણુ જાતના ફિરકાબંધીને યા સંકુચિતવૃત્તિને પેાષનારૂ' ન હેાય. તે સિદ્ધાંતવાદી હાય, યુવક તેન્દ્ર વિષયમાં આગળ આવે કે જે સંબંધી તેણે સિદ્ધાંત મુકરર કર્યાં હાય. સિદ્ધાન્તવાદ સિવાયની જેટલી પ્રવૃત્તિ થાય છે, એમાં લગભગ નિષ્ફળતા મળે છે. સિદ્ધાંતવાદ મુકરર કરવામાં બહેાળા શાસ્ત્રીય જ્ઞાનની, અનુભવ જ્ઞાનની અને વ્યાવહારિક જ્ઞાનની જરુર છે. આ ત્રણે જ્ઞાનની સેટીથી કસાયા પછીની બુદ્ધિ • બુદ્ધિવાદ ’ તરીકે કામ કરી શકે છે. સાધારણ કઇંક અંગ્રેજીનું જ્ઞાન કરી લીધું અથવા થેડીક આડી અવળી નોવેલા વાંચી લીધી, એટલે આપણે ગમે તેવા ધાર્મિક વિષયમાં પ દુખલિગિર કરવાના અધિકારી થઇ ગયા છીએ, એમ કાઇએ ન માનવુ, ખૂબ જ્ઞાન મેળવવું, ખૂબ અનુભવ મેળવવા, અને બધી યે દૃષ્ટિથી બુદ્ધિને પહોંચાડવાની શક્તિ પ્રાપ્ત કરવી. એ યુવકમાનસને માટે જરુરનું છે. " બીજી બાબત છે વાતવાતમાં પેપરાના પાને ચઢવાની. નજીવામાં નજીવી વસ્તુને પણ મેટામાં માટુ રૂપ આપી પેપરેાની જગા રાકવા Page #388 -------------------------------------------------------------------------- ________________ સામાજિક પ્રવૃતિ [ ૩૩૩ દોડી જવામાં ધાર્મિક અને સામાજિક દૃષ્ટિએ ઘણું નુકસાન થાય છે. શું લખવું? ક્યારે લખવું ? શા માટે લખવું? કેવું લખવું ? એનો પણ વિચાર કરવાની જરૂર છે. આ સંબંધી કરાચીનાં પત્રોમાં એક પ્રસંગે મેં થોડીક સૂચનાઓ બહાર પાડી હતી. જો કે તે પ્રસંગ તે કેવળ કરાચીના યુવકે માટે હતો, પરંતુ તે સૂચનાઓ લયભગ સર્વોપયોગી હેઈ, અહિં તેને ઉતારો કરવો અસ્થાને તે નથી જ. ” * ૧ લખનારે જે વસ્તુ સંબંધી લખવું હોય, તે માત્ર પિતાની દૃષ્ટિથી ન જોતાં બીજી દષ્ટિથી પણ જેવી જોઈએ. ૨ મારા લખાણની અસર બીજા પર થશે કે કેમ ? અથવા થશે તો શી થશે? તેનો ખૂબ ગંભીરાઈથી વિચાર કરવો જોઈએ. ૩ લખવા અગાઉ એક વખત તે વસ્તુનો સંબંધ જેની સાથે હોય, તેને પ્રત્યક્ષ મળીને વિવેકપૂર્વક પિતાનો પ્રામાણિક મત જણવો જોઈએ. આમ થવાનું પરિણામ એ આવશે કે પરસ્પરમાં જે કંઈ ગેરસમજતી હશે તે દૂર થઈ જશે, એટલે ચર્ચાને જ અવકાશ નહિં રહે. ૪ ચર્ચા કરવા બહાર આવનાર પિતાનું વ્યક્તિત્વ પોતે તપાસી જાય. પિતાનું સ્થાન પણ પોતે જોઈ લે. ઘણી વખત ગુપ્ત નામથી લખવાની જરૂર પડે છે, એનું કારણ છે કે પિતાના વ્યક્તિત્વ માટે પોતાને ખુદને જ અવિશ્વાસ હોય છે. સમજપૂર્વક, વિવેકપૂર્વક પ્રામાણિક મતભેદ હોય, તો પિતાનું નામ જાહેર કરવામાં શા માટે ભય રાખવો? ૫ ખરેખરી રીતે જે સુધારવાની કામના હોય, તે અર્થ વિનાની, ગેરસમજુતીવાળી, આત્મવિશ્વાસ વિનાની ચર્ચાથી કંઈ ફાયદો ન થાય. મુદ્દાની અને જરૂરી વાત, મહામે બેસીને પણ કરી શકાય છે. Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ] મારી સિધયાત્રા ૬ કાઇપણ ચર્ચો ઉપસ્થિત કરતાં વિચાર કરી લેવા કે આ ચર્યાં કાઇ અંગત દ્વેષના કારણથી તે! નથી કરતા ? ત્રણે ભાગે આવી ચર્ચાઓના મૂળમાં અંગત દ્વેષ ભરેલા હેાય છે. પણુ તેમ ન હેાવુ જોઇએ. ટૂંકી પણુ જરુરની ઉપરની સૂચનાઓ ઉપર કરાચીનાજ નહિ, દરેક સ્થળના યુવકો ધ્યાન આપી કાય કરે, તે ધણા લાભ થઇ શકે. © Page #390 -------------------------------------------------------------------------- ________________ –૩૦ :– ગરીબોને રાહત. - - જ. . ** * * * * * * ** * * * ** * જન ધર્મના સિદ્ધાન્ત પ્રમાણે સાત ક્ષેત્રો પૈકી કયું ક્ષેત્ર અત્યારે સુકાઈ રહ્યું છે ? એ વિચારવાની ઘણી જરુર છે. કુવાનું પાણું ખેતરમાં પહોંચાડનાર ખેડત એટલું ધ્યાન જરુર પહોંચાડે કે કઈ કયારીમાં પાણું નથી પહોંચ્યું? ઓપરેશન માટે ચાકુ ઉઠાવનાર ડાકટર એટલું જરૂર વિચારે કે કયાં ઓપરેશન કરવાની જરૂર છે? નાડી જનાર વૈદ્ય રોગનું નિદાન જરુર તપાસે. સમાજની લગામ હાથમાં રાખીને ફરનારા સાધુઓએ અને પોતાની લક્ષ્મીને સદુપયોગ કરવાની ભાવના રાખનાર શ્રીમતિએ એટલું વિચારવાની જરૂર છે કે આજે સમાજને શાની આવશ્યકતા છે ? શાના લીધે સમાજનું અધઃપતને થઈ રહ્યું છે? દિવસે દિવસે સંખ્યા શાથી ઘટી રહી છેસમાજ શરીરનાં કયાં કયાં અંગોમાં કેટલે કેટલો સડો પેઠે છે ? આ બધી વસ્તુઓનું બારીકાઇથી અવલોકન કરવું જરૂરી છે. તે છે , ^ ^ * ^ *** ^ ^ * - - * Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ] સંખ્યા ઘટે છે કેમ ? " ધર્મ, એ સમાજ ઉપર આધાર રાખે છે. આજે કાઇ પૂછે કે બૌધમ કેટલા ફેલાએલા છે ? ત્યારે કહેવુ જોઇએ કે છપ્પન કરાડ મનુષ્યામાં. આજે કાઇ પૂછે કે ‘ જૈનધમ` ' કેટલા ફેલાએલા છે? ત્યારે કહીશું કે બાર લાખ અને ૩૬ હજારમાં. જે ધમને માનનારાઓની સંખ્યા વધારે, તે ધમ ના ફેલાવા વધારે. ઘેાડા વર્ષોં ઉપર જે ધમ ને માનનારા કરાડાની સંખ્યામાં હતા, અરે, ઘેાડાંજ વર્ષોં ઉપર ચાલીસ લાખ જેટલી સંખ્યામાં પણ હતા, તેજ ધમ આજ બાર લાખ મનુષ્યેામાં સમાઇ જાય, એ કેટલા દુઃખના વિષય છે ? આનાં કારણે! શેાધવાં એ જરુરનું નથી શું? ઘણા ઘણા વર્ષોંના વિહારા પછી, ઘણા ધણા દેશેા જોયા પછી તે ધણા ધણા ગામેાની સ્થિતિએ તપાસ્યા પછી અમારે તે! એ દઢ અનુભવ થયેા છે કે જૈનાની ગરીબાઇ, એજ જૈનધમી એની સ'ખ્યા ઘટવાનુ' મુખ્ય કારણુ છે. લાખાનાં દાન છતાં ગરીમાઈ મારી સિધયાત્રા હવે એ ગરીબાઇને પહેાંચી વળવા શું કરવું જોઇએ ? એ બહુ વિચારવા જેવા પ્રશ્ન છે. આખા હિંદુસ્તાનમાં પારસી ક્રામ ન્હાની એટલે એક લાખ જેટલી વસ્તી ધરાવે છે. જ્યાં જ્યાં તેમની વસ્તી છે, ત્યાં ત્યાં સસ્તા ભાડાની ચાલીએ, ધર્માંદા દવાખાનાં, કપડા-લત્તા માટેનાં સાધને, ગરીબ વિદ્યાર્થીઓને સ્કોલરશીપેા વિગેરે વિગેરે તમામ બાબતાનાં સાધને છે. પારસી ભાઇઓની સખાવતા જગમશદૂર છે. મુંબઇ, સૂરત, કરાચી વિગેરે પારસીએની સારી સંખ્યાવાળાં શહેરામાં મોટાં મેઢાં ટ્રસ્ટો છે કે જેમાંથી ગરીબ પારસીઓને ઘણી મદદે આપવામાં આવે છે. તેમ છતાં આવા કુંડાના વહીવટકર્તા એક મારા મિત્ર પારસી ગૃહસ્થે એની આંતરસ્થિતિના જે હેવાલ રજુ કર્યો, તે ઉપરથી સમજી શકાયું કે લાખાનાં દાન કરવા છતાં પણુ અને આટલી ન્હાની કામ હેવા છતાં પણ પારસીઓની Page #392 -------------------------------------------------------------------------- ________________ ગરીઓને રાહત [૩ર૭ ગરીબાઈ ઘટતી નથી, બલકે દિવસે દિવસે વધી રહી છે. સહેજે સમજી શકાય છે કે એક વખત હાથ લાંબો કરવા શીખેલો માણસ, પછી તેને ગમે તેવી સ્થિતિમાં માગતાં શરમ નથી આવતી, અને ધીરે ધીરે એ એક જાતને ધધો થઈ જાય છે. સાચાનો મરો બીજી તરફથી જે ખરેખરા ગરીબ છે અને જેઓ ખાનદાન છે. તેઓ ખાનદાનીને ખ્યાલ કરી, ગમે તેવી કડી સ્થિતિમાં પણ મૃત્યુને ભેટવાનું પસંદ કરીને પણ બીજાની આગળ માંગવાનું પસંદ નહિ કરે. આ બન્ને પરિસ્થિતિઓમાં શું કરવું? અને કેવી રીતે પહોંચી વળવું ? એ બહુ વિચારવા જેવું થાય છે. ઘણા ઠગારાઓના કારણે થોડા સાચા ગરીબ માર્યા જાય છે. સ્કૂલ અને કોલેજોમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થિએમાંના ઘણાઓની સ્થિતિ સારી હોવા છતાં, ઑલરશીપ મેળવીને પિતાને અભ્યાસ આગળ વધારે છે. જરૂર પુરતી કેલરશીપ જ નહિ, અનેક સ્થળેથી ખાનગી ઢાલરશીપ મેળવે છે, પૈસા ભેગા કરે છે, અને શહેરના વિકાસમાં એ દ્રવ્યને દુરુપયોગ કરે છે. આવા કિસ્સાઓ જ્યારે પકડાય છે, ત્યારે દાન કરનારાઓનું મગજ કંઈ કામ કરી શકતું નથી. આવાઓના લીધે ઘણુ ગરીબ-સાચા ગરીબ વિદ્યાર્થિઓ બિચારા વંચિત રહી જાય છે. દાન કરનારા તપાસ પણ કેટલી કરે? એટલી રિસદ પણ ક્યાંથી મેળવે ? [ કહેવાનો મતલબ કે ગરીબેને-સાચા ગરીબોને રાહત પહોંચાડવાને પ્રશ્ન ઘણે વિકટ છે, છતાં જેના હદયમાં, જેના રુંવાડે રૂંવાડે પોતાના નિતિ ભાઈઓના-બહેનના દુઃખ પ્રત્યે હમદર્દી વસેલી છે, અનુકશ્મા છે, સિમ તો કેઈનું દુઃખ જોયું જતું નથી. Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ] મારી સિંધયાત્રા ----- - -- - ---- -- -- -- સમાજનું શરીર સડે છે કેમ ? બીજી તરફથી જોઈએ તે જન સમાજ દાનશર કહેવાય છે. પ્રતિવર્ષ લાખો કરોડો રૂપિઆ ખર્ચ થાય છે. પણ સમાજનું શરીર જીર્ણ-શીર્ણ થઈ રહ્યું છે. ખૂબ પૌષ્ટિક ખોરાક ખાવા છતાં શરીર સડતું જતું હોય, તો એ નક્કી છે કે એ બરાક, હાજરી હજમ કરી શકતી નથી, તેને માટેતે ખોરાક યોગ્ય નથી. સમાજમાં લાખો કરોડ ખર્ચવા છતાં જો સમાજનું શરીર જીણું શીર્ણ થાય છે, તો એ નક્કી છે કે એ ખર્ચ સમાજોપયોગી તો નથી. કારણ કે એના શરીરને ફાયદો નથી થતો. અને એ તો પહેલાં જ કહેવામાં આવ્યું છે કે-સમાજ વિના ધર્મ નથી. ધર્મને આધાર સમાજ ઉપર છે. જે સમાજ સંખ્યામાં, ધનમાં, ઇજજતમાં, જ્ઞાનમાં જેટલો વધારે મજબૂત, તેટલો જ તેને ધર્મ પણ મજબૂત. માટે અત્યારે તે સમાજનું શરીર સંગઠિત રાખવા માટે, સમાજની ગરીબાઈ અને અજ્ઞાનતા, દૂર કરવાની જરુર છે. એક યોજના તે તા. ૨૪-૭-૩૭ નો દિવસ હતો. વ્યાખ્યાનને લાભ હજાર માણસો લઈ રહ્યા હતા. આટલી સ્થિતિ દરમિયાનમાં કરાચી જેવા શહેરમાં પણ જેનેની આંતરસ્થિતિ શી છે? એ જાણી લીધેલી હોવાથી આજના વ્યાખ્યાનમાં જૈનેની ગરીબાઈને સુર ઉપદેશમાં નીકળે. ઉપદેશ આપવા સિવાય અમારા જેવા સાધુ બીજું શું કરી શકે ? છતાં મને લાગ્યું કે જૈનોની સ્થિતિને જે કંઈ અભ્યાસ કર્યો છે, તેની પાકી ખાત્રી કરવા માટે કંઈક પ્રયત્ન કરવો. સંઘના સેક્રેટરીને સૂચના કરી. એક સીલબંધ, ઉપરથી છિદ્રવાળી પેટી મંદિરના દરવાજે મૂકવામાં આવી. જનજનતાને, પછી તે સ્થાનકવાસી હોય કે મંદિરમાગ–સૌને સૂચના કરી કે “ જેને Page #394 -------------------------------------------------------------------------- ________________ ગરીબેને રાહત જેને આર્થિક કષ્ટ હોય, પછી તે ભાઈ હોય કે બહેન, તેણે પોતાની સ્થિતિનું ખ્યાન અને જરૂર એક ચિઠ્ઠીમાં લખીને પેટીમાં નાખવી. પોતાનું નામ ઠામ વિગેરે લખીને.” આઠ દિવસની મુદત આપી અને કેાઇની પણ ખાનગી હકીકત બીજાને નહિ કહેવામાં આવે, જ્યાં સુધી કે તે લખનારની સંમતિ નહિ મળે, તેની પણ ખાત્રી આપી. મારે આ અખતરે હતો. ઠીક આઠ દિવસે પેટી ખેલતાં તેમાંથી ચીઠ્ઠીઓને એક ઑટો ઢગલો મારી નજરે પડશે. ગરીબનો બેલી - એક વાત કહી નાખ્યું. મેં જાહેરમાં જ એ વાત કહી હતી કે “ તમે જાણો છો કે હું સાધુ છું, નિગ્રંથ છું, કંચન કામીનીઓ ત્યાગી છું, તમારી દર્દભરી અપીલના જવાબમાં હું શું કહી શકું તેમ છું? છતાં હું મારી જીભનો અને મારી કલમને ઉપયોગ બનશે તેટલો કરીશ. એટલી તે જરુર ખાત્રી આપું છું.” ખરેખર મારે મારી જીભ અને કલમને ઉપયોગ દુઃખી ભાઈઓ બહેનો માટે કરવાનો હતો અને ઉપયોગ હું કરી પણ રહ્યો હતો. હા, આત્મવિશ્વાસ પણ એક વસ્તુ છે. અને તેમાં મેં આત્મવિશ્વાસની સાથે એ દુઃખિઆઓના અંતઃકરણની શુભ ભાવનાએ જાણે બળ આપ્યું હોય એમ, હું કંઇક અંશે સફળ થતો હેઉ એવું મને લાગ્યું. આ દુઃખિઆઓની વહારે ધાવાનું પિતાની શક્તિ પ્રમાણે જે ભાઈએ વચન આપ્યું, જેણે મને હિમ્મત આપી, એ ભાઈને આ જંદગીમાં તો કયારે ય મળ્યા નહેતા. અને થોડા જ દિવસના સાધારણ પત્રવ્યવહાર સિવાય તેઓની સાથે મારે કોઈ પરિચય નહિ. કણ જાણે શાથી ગુરુદેવ તેમના હદયમાં વસ્યા? કેણ જાણે જીંદગીમાં કદિ પણ પરિચય કર્યો નહિ હોવા છતાં, શાથી મારા ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ બેઠે ? એ હું નથી કહી શકતો. તેમણે મને લખ્યું: “ આપ લખે તે Page #395 -------------------------------------------------------------------------- ________________ મારી સિધયાત્રા ૩૪૦ ] ગૃહસ્થ ઉપર હું મદદ મેાટલી આપવા તૈયાર છુ. આપે.. આજ એજ પરમ કર્તવ્ય છે. વધુ રકમ એ. 99 જો કે આવા એક પવિત્ર ભાવનાશીલ, દયાળુ ગૃહસ્થની કરીને પણુ લેાકા પુણ્યપ્રકૃતિ ઉપાર્જન કરે, આપવાની મારી ઇચ્છા હતી, પણ તેએની શકતા નથી. દુઃખિઞાઓને મદદ માટે આજ્ઞા કરાવતા તે ભાઇ તરફથી કરાચીના તેમના ઓળખીતા ગૃહસ્થા અથવા કરાચીના · સહાયક મડળ ઉપર ગરીઓની રાહત માટેની જેમ જેમ ટૂંકમા આવતી ગઇ, તેમ તેમ તેના વ્યય થતા ગયા. જેને જેને જે જે પ્રકારની આવશ્યકતાઓ જણાઈ, તેને તેને તે તે પ્રકારની મો કરવામાં આવતી ગઇ. કેટલા। તે સહાયતાથી ફેરીએ કરવા લાગી ગયા. ગાિ કારણેામાં તાત્કાલિક મદદેાની જરુર જણાઇ તેમને તેવી રીતે મદદ અપાઇ. ન ધ્રુવળ કરાચીમાં જ, અહારના ગામેામાંથી પણ મદદ માટે પ્રાર્થના આવતાં તપાસ કરાવી ત્યાં ત્યાં પણ મદ્દા મેકલવામાં આવી. કરાચીમાં જરૂરત > અનુમેાદની એટલા માટે તેમનું નામ મના કહેવાથી નામ આપી કરાચીના ગરીબ જનોને પહેાંચી વળવાના સાધનમાં ખાસ કરીને એક ચાલીની જરુર છે, મારું અનુમાન છે કે લગભગ પચ્ચીસ ત્રીસ કુટુ એ હશે, કે જેઓને મકાનભાડાને મેળે ઉઠાવવા જતાં પેટના એક ખુણા ખાલી રહી જતા હશે. પચ્ચીસ-ત્રીસ ફુટુ એ માટે એકજ ચાલી ઢાય અને વધારેમાં વધારે પાંચ-પાંચ રુપિયાની રાહત મળે, તે એ પચ્ચીસ કુટુંબે આસાનીથી રહી શકે. અને એ પચ્ચીસ કુટુ એની પાછળ માત્ર સવાસા રુપિયાની માસિક ખેાટ ઉઠાવવી પડે. કરાચીમાં એવા અનેક Page #396 -------------------------------------------------------------------------- ________________ ગરીબોને રાહત ૧૩૪૧ ગૃહસ્થ છે કે જેઓ આ માસિક સવાસો રૂપિયાને બોજો ઉઠાવીને પચીસ કુટુંબોને રાહત આપી શકે છે. એક ગૃહસ્થ કદાચ ન કરે તે બે-ચાર ગૃહસ્થો મળીને પણ, આ પચ્ચીસ કુટુઓને રાહત આપી શકે. આવી જ રીતે કરાચીના આંગણે એક નવીશી હોય, તે જેઓ ફેરી આદિ કરીને થોડું કમાતા હોય, અને પિતાના ગુજરાતમાં હરકત આવતી હાય, તેઓ બીજી વીશીઓ કરતાં થોડા ખર્ચે પિતાને નિર્વાહ કરી શકે. અને ધર્મના નિયમે પણ જાળવી શકે. આ બે આવશ્યકતાઓ જેમ જરૂરની છે, તેમ બિલકુલ થોડા ખર્ચમાં પૂરી થઈ શકે તેવી છે. કરાચીના જૈન શ્રીમન્તો આટલું ધ્યાનમાં લે, તે જરાયે મુશ્કેલ જેવું નથી. Page #397 -------------------------------------------------------------------------- ________________ -: ૩૧ઃ -- એ સસ્થાઓની સ્થાપના દેશમાં એકારીના આજે આખા પ્રશ્ન કેટલે બધા મુંઝવી રહ્યો છે. એ કાથી અજાણ્યું નથી. એ પ્રશ્નને હલ કરવા જેમ સાવજનિક દૃષ્ટિએ દેશનાનેતા અને રાજદારી પુરુષ। પ્રયત્ન કરી રહ્યા છે, તેવીજ દરેક કામના આગેવાના અને દયાળુ શ્રીમંતા પાતપેાતાની કામના ગરીબ ભાઇઓ-અહુનાના દુઃખને નિવારણ કરવાના પ્રશ્ન પણ વિચારી રહ્યા છે. અને એક અથવા બીજી જાતનાં સાધન ઉભાં કરી ગરીમા અને મધ્યમ સ્થિતિના ભાઇઓ-બહેનને ઉદર નિર્વાહનાં સાધને ઉભાં કરાવી આપવા પ્રયત્ના કરી રહ્યા છે. માણસ જ્યાંસુધી પેાતાના પગ ઉપર ઉભા રહેવા સમથ ન થાય, ત્યાંસુધી ખીજાની આપેલી મદદ ઉપર કયાંસુધી ટકી શકવાના હતા ? એટલે એક અથવા બીજી રીતનું ઉદરનિર્વાહનું સાધન દરેક માણસે મેળવી લેવું જોઇએ. આ સાધના મેળવી આપવાના આશય થીજ કરાચીના પુરુષા અને સ્ત્રિયા માટે જુદી જુદી એ સંસ્થાએ ખેાલવામાં આવી. Page #398 -------------------------------------------------------------------------- ________________ બે સંસ્થાઓની સ્થાપના હોમ્યોપેથિક કોલેજ હમણાં યુરોપ અને હિંદુસ્તાનમાં પણ “હેપેપેથિક દવાઓનો પ્રચાર ખૂબ થઈ રહ્યો છે. થોડા જ સમયમાં થોડી મહેનતે એક માણસ હેપેથિકને ડોકટર થઈ શકે છે. તેવી જ રીતે હેપેથિક દવાઓ પણ બિલકુલ થડા પ્રમાણમાં મીઠાશવાળી અને ફાયદાકારક જણાઈ છે. હિંદુસ્તાનમાં કલકત્તા અને લાહોર જેવા એક બે સ્થાનોમાં હજુ આ વિદ્યાની કેલેજે સ્થાપન થઈ છે. શહેરમાં આ દવાનાં દવાખાનાં તો ઘણાં ચાલે છે. જો કે હેપેપેથિક વિદ્યા હજુ સરકારે કરેકગનાઇઝ નથી કરી, છતાં તેનો ઉહાપોહ થઈ રહ્યો છે, અને સંભવ છે કે બહુ જલદી જ તે રેકંગનાઈઝ થશે. એક શુભ ઘડીએ પારસી સંસાર” ના સબ એડીટર ભાઈ ઠાકરસી કાઠારીએ આ વિદ્યાની એક કેલેજ કરાચીમાં સ્થાપન કરવા માટે અમારું ધ્યાન ખેંચ્યું. અને તેની એક યેજના આગળ ધરી. ભાઈ ઠાકરસી કેકારીની આ યોજના ખરી રીતે “પારસીસંસારના ભલા અને ઉદાર અધિપતિ શ્રીયુત પી. એચ. દસ્તુર સાહેબની હતી. યેજનાનો મુખ્ય હેતુ એ હતો કે થોડા જ સમયમાં આમાંથી અભ્યાસ કરીને નિકળેલો યુવક ગુજરાત કાઠિયાવાડ કે પિતાના ગામડાઓમાં જઈ દવાખાનું ખાલી પ્રામાણિકપણે પોતાનું ગુજરાન ચલાવવા સાથે દવાદારૂના સાધનહીન ગામડાના લોકોની સેવા કરવા માટે સમર્થ થઈ શકે છે. બેકારીથી પીડાતા અથવા ઓછી આવકના કારણે મુંઝાતા યુવકે કે મધ્યમ સ્થિતિના ગૃહસ્થોને માટે આ યોજના લાભદાયક છે. એમ અમને જણાયું. મેં આ પેજને આફ્રિકામાં વસતા એક ગૃહસ્થને જણાવી, કે જેઓ ગરીબો માટે દુખિઆઓ માટે ઘણજ હમદર્દી રાખે છે. અને દુખિઆ એને ગુપ્ત મદદે આપવા માટે પોતાથી બનતું કર્યા જ કરે છે. Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ] મારી સિધયાત્રા તેમણે ત્યાંજ વસતા પેાતાના એક મિત્રને આ યેાજના બતાવી અને તેમણે પણ તે પસંદ કરી. આ અને ગૃહસ્થાએ પ્રારંભમાં અમુક મદદ આપવાની ઉદારતા જાહેર કરી. એટલે કરાચી જૈનસંધના આગેવાન ગૃહસ્થા તથા ‘ પારસી સસાર 'ના અધિત દૃસ્તુર સાહેબ વિગેરેની એક કમીટી કરી. તા. ૧૨-૨-૩૮ ના દિવસે ‘ કારિયાહાઈસ્કૂલ ’ના વિશાળ મેદાનમાં તે વખતના કરાચીના લા` મેયર શ્રીયુત દુર્ગાદાસ એડવાનીના પ્રમુખપણા નીચે એક ભવ્ય મેળાવડા કરવામાં આવ્યે અને શ્રી જૈનહેાસ્યાપેથિક કાલેજ' એ નામની સંસ્થા સ્થાપન કરવામાં આવી. આ પ્રસંગે કમીટીના પ્રમુખ અને કરાચીના જનસંધના આગેવાન શેઠ ખીમચંદ પાનાચંદે સંસ્થાનું ઉદ્ઘાટન કરવા માટે લા` મેયરને વિનતિ કરતુ જે એક લાંબું વિવેચન કર્યું હતું, એના ટૂંકા સાર આ નીચે આપું છું: શેઠ કે. જે. પાનાચંદનું પ્રવચન આજે દેશકાળ કેવા છે ? દેશના ધંધાધાપા બિલકુલ મંદીમાં આવી ગય। છે. તેના કારણે દેશમાં મુખ બેકારી વધી પડી છે. એક જગ્યા ખાલી હાય છે, ત્યાં ઢાળાનાં ટોળાં ઉમેદવારા તે મેળવવા માટે પડાપડી કરે છે. ભણેલાએ ભૂખે મરે છે અને અભણ પણ ભૂખે મરે છે. અનેક નવજુવાના બેકારીથી કટાળીને આપધાત કરે છે. અનેક નવજુવાના ધરબાર છેાડીને ચાલ્યા જાય છે. અનેક માણસાને પેટ પૂરતું ખાવાનું પણ મળતુ નથી. પરિણામે દેશની પરિસ્થિતિમાં કરો. ફરક પડતા નથી, પણ કરાચીના સદ્ભાગ્યે અત્રે પધારેલ વિદ્વાન મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ જે કાંઇ કહે છે, તે કરી ખતાવે છે. તેમના દિલમાં ગરીમા માટે સહાનુભૂતિ લાગણી છે. હૃદ છે. તેઓ ગરીબેાની હાલત સારી રીતે સમજે છે. તેમણે કરાચીના Page #400 -------------------------------------------------------------------------- ________________ એ સંસ્થાઓની સ્થાપના [ ૩૪૫ ગરીબેને દુઃખમાંથી મુક્ત કરવા ખાનગી મદદ અપાવી છે; નાના વેપારીઓને આવિકા ચલાવવા નાની રકમેા લેાન પર અપાવી છે. આજે એકાર જેના માટે હાસ્યાપેથિ'ની આ સસ્થા ખેલાય છે, તે પણ તેમના ઉપદેશ અને પ્રેરણાનું પરિણામ છે. બહેનેા માટે હુન્નરશાળા ખેાલવાના તેમના ઉપદેશને પરિણામેજ અત્રેના ‘જૈન સહાયક મ’ડળે’ એક ચેાજના પાસ કરી છે. · > “ આ મુનિરાજના આગમન બાદ કરાચીમાં ‘જીવદયા’નું પણ સુંદર કાર્ય થયું છે. દીવાળીના દિવસેામાં મ્યુ. શાળાઓમાં નતે મુલાકાત આપીને વિદ્યાર્થીઆને ફટાકડા નહિ” ફાડવાની તેમણે પ્રતિજ્ઞા કરાવી હતી. નવરાત્રિમાં દેવી આગળ અપાતા જીવતા જાનવરાના મળીદાના આ મુનિરાજના પ્રયાસથીજ અટક્યાં હતાં. ગરીબામાં કપડાંની વ્હેચણી મહારાજશ્રીના પ્રયાસનેજ આભારી છે. કરાચીમાં ને મ્હારના દુ:ખી કુટુમ્બે ગુપ્ત મદ માટે મહારાજશ્રીના કાંઇ ઓછા ઋણિ નથી. “ શ્રીમતાની શ્રીમતાઈ પૈસા એકઠા કરવામાં નથી, પણ સુચેષ્ય માર્ગ લક્ષ્મીના ઉપયોગ કરવામાં છે. ’’ આફ્રિકાનિવાસી ખ'એએ આ સખાવત કરીને કરાચીવાસીએ! માટે ધડા લેવા તેગ એક દૃષ્ટાંત રજી કર્યુ” છે. આવી ઉદારતા માટે તેમને જેટલા ધન્યવાદ આપવામાં આવે તેટલા આા છે. “ અમે હામ્યાપેથિ ઇન્સ્ટીટ્યુટ ખાલવાનું શામાટે પસદ યુ” ? એવા પ્રશ્ન સ્વાભાવિક રીતે કાઇ પૃછે, તે તેના જવાબ સાવ સરળ છે. આજકાલ હેમ્યાપેથિ વિદ્યાનો પ્રચાર આપણા દેશમાં ઠીક ઠીક થઇ રહ્યો છે. આ વિદ્યા શીખવામાં સરળ છે. એ વર્ષના નિયમિત અભ્યાસથી એક માણસ ડોકટર થઇ શકે છે. આ દવા મીઠી હેાઇ નાનાં બાળકથી માંડીને બુઢાએ પણ તે હેાંસે હાંસે ખાય છે. વળી તે નિર્દોષ હેાઇ સગર્ભા સ્ત્રી પણ એફીકરાઇથી તેને ઉપયોગ કરી શકે છે. દવા સસ્તી હેાવાથી એક નાનકડી પેટીમાં દવાખાનાના સમાવેશ થઇ શકે છે. “ આજે હિંદમાં આવાં અનેક ગામડાઓ છે કે જ્યાં દવા દારૂની કશી સગવડ નથી. આવું સ્થળ આપણા ડાકટરા જે પસદ કરે, તે તેઓ સુખેથી Page #401 -------------------------------------------------------------------------- ________________ 'મારી સિંધયાત્રા પિતાની આજીવિકા કમાવા સાથે ગરીબ લોકોની સેવાનો લહાવો પણ લઈ શકે તેમ છે. ડોકટરોથી શહેરની માહિની છુટતી નથી, તેથી શહેરે ડોકટરોથી ઉભરાય છે જયારે ગામડામાં તેમની ખરી જરૂર છે પણ ત્યાં જવા ઇચ્છતા નથી. “આપણું ભણેલા જુવાનો હોમ્યોપેથિનો ખંતપૂર્વક અભ્યાસ કરી ગામડાએમાં જવાનું પસંદ કરે, તે ગ્રામ્યજનોની સેવા સાથે પોતાની આજીવિકાના સવાલને સહેલાઈથી નીવેડા આણી શકે. એક ડાકટર ૩-૪ ગામડાને સંભાળી શકે છે. આવાં કારણે ધ્યાનમાં લઈને જ આ વિદ્યા શીખવવા આ સંસ્થા ખેલવામાં આવી છે. આ કાર્ય માટે સ્વતંત્ર મકાન મેળવવા જઈએ તો ખર્ચને આરે ન આવે મુડી બધી મકાનમાં ખર્ચાઈ જાય અને કરવાનું જે ખરું કામ છે, તે રહી જાય. અમને શ્રી હરિભાઈ પ્રાગજી કારિયા હાઇસ્કુલના ટ્રસ્ટીઓની તથા મંત્રીશ્રી એમ. બી. દલાલની મહેરબાની થી આ સ્કુલમાં એક મેટા રૂમ મળે છે. જયાં દરરોજ રાત્રે હેમ્યોપેથિક કલાસ ચાલશે. આવી રીતે શાળાના અધિકારીઓ તથા ટ્રસ્ટીઓએ અમને એક રૂમ વાપરવા આપવાની ઉદારતા બતાવી છેસગવડતા કરી આપી છે તે માટે કમીટી તેમનો જાહેરમાં આભાર માને છે.” તે પછી મેયર શ્રીયુત દુર્ગાદાસ એડવાનીએ ટુંકું પરંતુ ભાવવાહી જે પ્રવચન કર્યું હતું, તેને ટુક સાર આ છેઃ મેયર દુર્ગાદાસનું ભાષણ આપ સૌએ મને આ પ્રસંગ પર આમંત્રીને જે માન આપ્યું છે, તે માટે હુ આપનો આભારી છું, આપ જન ભાઈઓનો મારા પર સદ્ભાવ છે, તેથી આ ક્રિયા આજે મારા હાથે કરાવે છે. મહારાજશ્રી અનેક કઢે અને તકલીફે સહન કરીને આ સ્થળે પધાર્યા છે, અને સુંદર કાર્ય કરી રહ્યા છે. જમશેદ કવાટરના સદભાગ્ય મુનિ મહારાજ ત્યાં પધાર્યા હતા, તે વખતે અમારા સિંધી ઘણું ભાઈબહેનોએ તેમના વ્યાખ્યાનો ને જ્ઞાનચર્ચાનો લાભ ઉઠાવ્યો હતો. અમે તેમના ઘણુંજ આભારી છીએ. Page #402 -------------------------------------------------------------------------- ________________ બે સંસ્થાઓની સ્થાપના "[ ૩×૩ જૈન કોમ વેપારમાં આગળ વધી છે. પણ હાથે જાતે કામ કરવાનો લાભ લેતી નથી. હિંદુસ્તાનનો ઉદ્ધાર હાથના કામ (મેન્યુઅલ લેબર) થી થશે. જૈન કેમે હાથે જાત કામ કરતા મંડી જવું જોઈએ. મારી આમીલ કોમે પણ હાથે જાતે કામ કરીને લાભ ઉઠાવવો જોઈએ. જન કેમમાંથી બેકારીની નિવૃત્તિ માટે આ સંસ્થા બોલવામાં આવી છે. આ કામ સારૂ છે. કલકત્તામાં હે પેથિક ઈન્સ્ટીટયુટ ખેલાએલી છે, પણ તે અહિંથી બહુ દૂર છે. નજીકમાં બીજે કયાંય આવી સંસ્થા નથી. તેથી પંજાબ, રાજપુતાના અને સિંધમાં આ ઇન્સ્ટીટયુટ કામ કરી શકશે. “હું ઇચ્છું છું કે વખત જતાં આ સંસ્થા એકલા જનૌની જ નહિ, પણ આમજનતાની થવી જોઈએ ધનિક લોકોએ આ સંસ્થાને મદદ કરીને કોમેપલીટન બનાવવી જોઇએ. જે સખી ગૃહસ્થાએ આ ભલા કામ માટે સખાવત કરી છે. તે ધન્યવાદને પાત્ર છે. મુનિરાજશ્રીની પ્રેરણાથી આ કામ થયું છે તેથી આપણે મહારાજના ઘણા આભારી છીએ.” હંમેશા બનતું આવ્યું છે તેમ પ્રારંભમાં ઘણું વિદ્યાથીઓની અરજી મળી હતી, પરંતુ શહેરી જીવનના બીજા સાધનની સાથે આવી એક વિદ્યા માટે સમય કાઢવો એ ઘણુઓને ન પરવડી શક્યું. એમ એક યા બીજા કારણે વિદ્યાર્થિઓ ઓછા આવ્યા. છતાં ૨૫-૩૦ વિદ્યાર્થિઓ બરાબર અભ્યાસ કરી રહ્યા છે. અને તેમાં ય કમનસીબે જૈન વિદ્યાર્થિઓ તે બહુજ ઓછો લાભ લઈ રહ્યા છે. સંસ્થાનું કામ અત્યારે તો નિયમિત ચાલી રહ્યું છે. પણ કેવળ બહારની જ મદદથી સંસ્થા વધુ વખત ન ટકી શકે, એનો અનુભવ અત્યારે થઈ રહ્યો છે. આશા છે કે કરાચીવાસીઓ પિતાનું કર્તવ્ય સમજી આ સંસ્થાને પગભર બનાવવા કોશિશ કરશે. આ સંસ્થાને અંગે તા. ૧૮–૧–૩૯ ના દિવસે ભાઈ જમશેદ મહેતાના હાથે “હેમ્યોપેથિક દવાખાનું પણ ખેલવામાં આવ્યું છે, કે જેને લાભ કોલેજના વિદ્યાર્થીઓ પ્રેકટીકલ જ્ઞાન મેળવવામાં પણ કરી શકે. Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮] મારી સિંધયાત્રા જેન હુન્નરશાળા પુરુષોને માટે આજીવિકાનું સાધન ઉત્પન્ન કરી આપવા જેમ જૈન હેપેપેથિક કોલેજની સ્થાપના કરવામાં આવી, તેવી જ રીતે બહેનોને માટે તા. ૩-૫-૩૮ના દિવસે “હાલાઈ મહાજનવાડી ” માં એક ભવ્ય મેળાવડો કરી જન સંધના આગેવાન શેઠ ખીમચંદ જે. પાનાચંદના હાથે “હુન્નરશાળાની સ્થાપના કરવામાં પણ આવી હતી. શેઠ ખીમચંદભાઈએ આ પ્રસંગે પ૧ રૂપિઆ સંસ્થાને ભેટ આપ્યા હતા. બહેનેને કેટલોક ભાગ ગરીબાઈમાં રીબાતે દેખાય છે. થોડુંક સાધન હોય તે પણ કેટલીક બહેનેને તે પેટને એક ખૂણે તે ખાલી રહેતા હોય છે. બીજી તરફરી ઘરના કામકાજ સિવાયને બાકીને સમય કુથલીઓમાં અને ગપ્પા સપામાં નિરર્થક વ્યતીત થાય છે. ત્રીજી તરફથી બહેનને હાથમજુરીને ઉદ્યોગ હાથથી ચાલ્યો ગયો છે, એટલે એમની તંદુરસ્તીને પણ એક હેટામાં મહેટો પ્રશ્ન ઉભો થયો છે. ચોથી બાબત “ નવરે બેઠે નખ્ખોદ વાળે ” એ કહેવતને લાગુ પડતી જણાય છે. પુરુષ કે સ્ત્રી-નવરા માણસેમાં અનેક પ્રકારનાં અપલક્ષણે અને દુર્ગણે આવે છે. આ બધી બાબતોને પહોંચી વળવા માટે બહેનને માટે અત્યારના સમયમાં “હુન્નરશાળા' એ જ એક આશિર્વાદ સમાન ઉપાય છે. આ હુન્નરશાળા “જૈન સહાયક મંડળ”ના આશરા નીચે ખેલવામાં આવી છે. સહાયક મંડળે ૧૫૦૦ રૂપિયાની રકમ મંજૂર કરીને તેનું કામ પ્રારંભ કર્યું છે. અને તે ઉપરાંત આફ્રિકાવાળા ભાઈ...........નાં ધર્મપત્ની બહેને ૩૦૦ રૂપિયા સહાયતાર્થ મોકલાવ્યા હતા. આવી રીતે આ હુનરશાળાનું કામ ચાલી રહ્યું છે. Page #404 -------------------------------------------------------------------------- ________________ બે સંસ્થાઓની સ્થાપના [૩૪૯. આ સંસ્થાની સ્થાપનામાં છે. 'ન્યાલચંદ રામજી દેસી, ભાઈ ખીમચંદ વોરા અને ભાઈ પોપટલાલ પ્રાણજીવનદાસ વિગેરે મહાનુભાએ પ્રશંસનીય પ્રયત્ન કર્યો છે, તેથી તેઓ ધન્યવાદને પાત્ર છે. આ સંસ્થાની સ્થાપના પ્રસંગે “વેતામ્બર મૂર્તિપૂજક સંઘના પ્રમુખ શેઠ છોટાલાલ ખેતશીએ, પોતાના બહાના અનુભવના નવનીત સમાન ટૂંકામાં જે શબ્દો કહ્યા હતા, તે આ છે : “આ હુનરશાળા કેવળ ગરીબો માટે જ નહિં, પણ બધા માટે છે. દરેકે કાંઈને કાંઈ હુન્નર કરવો જોઈએ. કામ કરીને મહેનતાણું લેવું, એમાં કાંઈ ખોટું નથી. દરેક શાળામાં હુન્નર ઉદ્યોગનું શિક્ષણ દાખલ કરાવવાની યોજના વિચારાઈ રહી છે. આવી શાળા પોતાના પગ પર ઉભે જ નભી શકે. માટે તેને સ્વાશ્રયી બનાવવી જોઇએ. દળવું, ભરડવું, ખાંડવું એ પણ એક હુનરજ છે. કેટલીક બહેનોને થુલી ભરડતાં પણ નથી આવડતી. કેટલાક ભાઈઓને છેતીયાં પણ દેતાં નથી આવડતું. આવાં કામ જાતે હાથે કરી લેવાથી પૈસાનો બચાવ થાય છે. પૈસાથી કરાવવામાં આવતું કામ લાંબે વખત સુધી નભતું નથી. દીવાલમાં ખીલો મારવાનો હોય છે તો આપણે સુતારની રાહ જોઈએ છીએ. જરા ચુનો ખડયો હોય છે તે કડીયાની રાહ જોઈને બેસી રહીએ છીએ. આવું દરેક કામ ૫ડે જાતે શીખી લેવું જરૂરી છે... અંતમાં આ સંસ્થા સ્વાશ્રયી બને અને અન્ય કોમોને દાખલારૂપ થાય એવા પ્રયત્ન કરવો જોઈએ.” આ સંસ્થા પણ અત્યારે તે ચાલી રહી છે. જૈનસંઘનું કર્તવ્ય છે કે આવી ઉપયોગી સંસ્થા ટકાવી રાખવા માટે બનતા પ્રયત્ન કરે. આવી ઉપયોગી સંસ્થા બંધ થઈ જવામાં જેમ સંધને માટે શાભાદાયક નથી, તેમ જે બહેને આમાં લાભ લઈ રહી છે, તેઓ તે લાભથી વંચિત રહેશે. • આ પુસ્તકની બીજી આવૃત્તિ બહાર પાડતાં સાંભળવામાં આવ્યું છે કે, ઉપયુક્ત અને સંસ્થાઓ બંધ પડી છે. બેશક, એટલે સમય આ સંસ્થાઓ ચાલી, એમાંથી કેટલાક યુવકોએ અને ઘણી બહેનોએ લાભ ઉઠાવ્યા છે અને તેનાં મીઠાં ફળ ચાખી રહ્યાં છે. લેખક. Page #405 -------------------------------------------------------------------------- ________________ -:૩ર – સાર્વજનિક પ્રવૃત્તિ '* * કરાચીની સ્થિતિ દરમિયાન ડે ઘણે અંશે પણ થએલી સેવા પૈકી અહિંસા પ્રવૃત્તિ, જૈન ધર્મની દષ્ટિએ ધાર્મિક પ્રવૃત્તિ અને જનસમાજની દૃષ્ટિએ સામાજિક પ્રવૃત્તિ જે કંઈ થઈ શકી, તેને ઉલેખ પહેલાં કરવામાં આવ્યા છે. www/wwwr /www/www.* www- 440 0 . 0 - અમારા ગુરુદેવનું માનવું હતું કે કોઈ પણ સાધુ બાહ્ય દૃષ્ટિએ ગમે તે ધર્મ કે સંપ્રદાયને સાધુ હોવા છતાં, તે જગેનો સીધુ છે. જગતને સેવક છે. એ વાત તેણે ભૂલવી જોઈતી નથી. અને તે અનુસાર મારી સેવા સર્વજને પગી થઈ શકતી હોય તે તેમાં હું મારું સદ્ભાગ્ય છે, એમ સમજું છું " સીધુ ધારે તે આ જગતના અનેક ધાર્મિક ઝઘડાઓને સમાવી શકે છે. સાથું ધારે તે અત્યારના સામ્પ્રદાયિક કલહને ઘણે અંશે શાન્ત કરી શકે છે. સંકુચિતતાના વાડાઓમાંથી બહાર નિકળી વિશાળ દષ્ટિથી જૈનધર્મની સ્યાદાદ શિલીપૂર્વક જગતના ** 3 4 */ / - Page #406 -------------------------------------------------------------------------- ________________ સાર્વજનિક પ્રવૃત્તિ [ ૩૧ માનવીએ ને સત્યને સ ંદેશ સંભળાવે, તે તેને આખુ જગત્ ઝીલવાને અને આદર કરવાને તૈયાર રહે છે. કટ્ટરમાં કટ્ટર સાંપ્રદાયિકતાના રંગથી રંગાએલા માનવી પણ ઉદારભાવપૂર્ણાંક સંભળાવાતા સદેશને ઝીલવાને તૈયાર રહે છે. એ વખતે એની સાંપ્રદાયિકતાના દુરાગ્રહનું ઝેર લુપ્ત થઇ જાય છે. આ મારા જાતિ અનુભવ છે. સાવજનિક દૃષ્ટિએ અહિ' મારાથી જે કંઇ સેવા થઇ શકી, તે જુદા જુદા ક્ષેત્રોમાં વ્હે’ચીએ તે, નિયમિત શરૂ કરેલી વ્યાખ્યાનમાળા, જુદી જુદી ામેની વચમાં આપેલાં વ્યાખ્યાન, શિક્ષણ સંસ્થાની મુલાકાતે, વિદ્યાથી ઓની વચમાં આપેલાં વ્યાખ્યાન, મહાત્મા પુરુષોની જયંતીઓમાં લીધેલા ભાગ, બહારના વિદ્વાનેદારા અપાએલો લાભ અને ધાર્મિક, સામાજિક અને સાનિક પિરષદેામાં લીધેલેા ભાગ-એમ વિભાગા કરી શકાય. અને એ પ્રમાણે ભાગા કરીનેજ, ગ્રન્થનું કલેવર ન વધી જવાના ખ્યાલ રાખી બહુ સંક્ષેપથી આ પછીનાં પ્રકરણામાં ઉલ્લેખ કરવામાં આવશે. વ્યાખ્યાનમાળા. P | જૈનસાધુઓની દિનચર્યાંમાં ઉપાશ્રયની અંદર નિયમિત વ્યાખ્યાતા આપવાની ચર્ચ્યા પણું રૂઢ થઇ ગઇ છે. એ હિસાબે અમારે પણ નિયમિત વ્યાખ્યાના તા આપવાનાં હતાંજ, ની સમસ્ત કામેાના અનુયાકરાચીની પણ ચા એ લાભ ઉઠાવે, એવા મારે પ્રયત્ન કરવાના હતા. ઘણા ભાગે અન ઉપાશ્રયમાં બીજા ધર્મના લેાકા આવતાં ધણાજ સકાય કરે છે. 'એટલે મારી ‘ વ્યાખ્યાનમાળા ' કાષ્ઠ સાનિક સ્થાનમાં થાય, એ હુ હું ચાહતા હતા. પણ મને જણાયું કે ખીજાં બધાં શહેરા કે ગામા કરતાં કરાચીની સ્થિતિ કંઇક જુદીજ છે. કરાચીના ઉપાશ્રય એ કેવળ જેના માટેના, ચાર્ દિવાલાથી બધ થએલા ઉપાશ્રય નથી. ઉપાશ્રયની વિશાળતા, શ્રોતાએ A ...! Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર ] મારી સિંધયાત્રા અને વક્તાઓ માટેની અનુકૂળતા, રણછોડલાઈન જેવા એક બહુ મોટા કેન્દ્રસ્થાનની વચમાં એની હૈયાતી, તેમજ કરાચીના જન આગેવાની ઉદારતા-એ બધું એવું છે કે જ્યાં ગમે તે ધર્મના અનુયાયીને તે આકર્ષ શકે છે. અને કોઈને પણ આવવામાં સંકેચ જેવું રહેતું નથી. કેઈપણ ધર્મની પરિષદ ભરવી હોય, મેળાવડાઓ કરવા હોય કે જલસાઓ ગોઠવવા હેાય, તે તેઓને માટે પણ આ સ્થાન ઉપયોગમાં આવી શકે છે. એટલે કરાચીમાં પ્રવેશ કર્યા પછી બે દિવસ આરામ લઈને જન ઉપાશ્રયના વ્યાખ્યાન હાલમાં જ એક “ વ્યાખ્યાનમાળા' શરુ કરવામાં આવી. આ વ્યાખ્યાનમાળાના વિષયોની ગોઠવણ એવી કરવામાં આવી હતી કે કોઈપણ ધર્મને અનુયાયી વિષયની કે પારિભાષિક શબ્દોની જરા પણ મુશ્કેલી વિના તેનો લાભ ઉઠાવી શકે. “આમિક ધર્મ ” “સાધુધર્મ' “ગૃહસ્થધમ ' “ઇશ્વરવાદ” “ગૃહસ્થના સામાન્ય ગુણે ” “ જીવન વિકાસનાં સાધનો' અને તે પછી આગળ વધતાં “જન દૃષ્ટિએ યોગ ', એમ સર્વોપયોગી વિષયો લેવામાં આવ્યા હતા. આ વ્યાખ્યાનમાળા લગભગ ત્રણ મહીના સુધી લાગેટ ચાલી હતી, એટલે ૭૫-૮૦ વ્યાખ્યાનો થયાં હતાં. આ વ્યાખ્યાનની શી અસર થતી હતી, તે બતાવવાનું કામ મારું નથી. છતાં એટલું કહી શકાય કે કરાચીની દરેક કોમની ભકિક અને જિજ્ઞાસાવૃત્તિવાળી પ્રજા ઉલટભેર વ્યાખ્યાનનો લાભ લેવાને આવતી. લગભગ ત્રણ હજાર સુધીની જનસંખ્યા લાભ લેતી. પરિણામે શ્રીસંઘને જેમ બેસવાનું સ્થાન વધારવું પડયું, તેમ “લાઉડ સ્પીકર' ની પણ ગોઠવણ કરવી પડી. શ્રોતાઓની આ ઉક્તામાં હું એમની જિજ્ઞાસાવૃત્તિ જ મુખ્ય કારણભૂત સમજું છું. જનતાની જિજ્ઞાસાવૃત્તિ વધારવામાં વર્તમાનપત્રાને પ્રયત્ન મુખ્ય કામ કરી રહ્યો હતો. “પારસી સંસાર', “સિંધ સેવક” અને “હિતેચ્છુએ પિતાના રિપેર્ટરે રોકી પોતાના પત્રમાં એ ભાષણને તત્કાળ પ્રકટ Page #408 -------------------------------------------------------------------------- ________________ સાર્વજનિક પ્રવૃત્તિ [ ૩૫૩ કરવાની કાળજી રાખી હતી. - સિધસેવ ' સવારનું વ્યાખ્યાન સાંજેજ જનતા વાંચી શકે, એટલા માટે સાંજના વધારા કાઢવા શરુ કર્યાં હતા. * પારસી સ’સાર ’ના અધિપતિ સાહેબે અક્ષરે અક્ષર વ્યાખ્યાના ઉતારી લેવા માટે પોતાના બાહેાશ અને સિદ્ધહસ્ત રિપેર ભાઇ ઠાકરશી કાઠારીને રાકવ્યા હતા. અને તે વ્યાખ્યાનાથી પેાતાના પત્રમાં મેટી જગ્યા રાકતા હતા. · પારસી સસારે* લીધેલા રિપોર્ટનુંજ પરિણામ છે કે તે વ્યાખ્યાનમાળા નાં કેટલાંક વ્યાખ્યાના પુસ્તકાકારે પણુ પ્રકટ થઇ શકયાં છે. તેમ તેને અંગ્રેજી અનુવાદ પણ છપાયા છે. 6 .. મારી આ જાહેર વ્યાખ્યાનાની પ્રવૃત્તિથી એક લાભ એ પણ થા છે કે જૈન ધર્મના મહત્ત્વ સંબધી અને જૈન ધર્માંના આચાર વિચારા સબંધી જે કંઈ અનભિજ્ઞતા બીજી કામેામાં હતી, તે પણ ણે ખરે અશે દૂર થવા પામી છે. એટલે ‘ કરાચીમાં જૈન વાણિયા છે, અને જૈન દેહરાસર છે.' એટલા પૂરતુ' જે જ્ઞાન, અજન પ્રજામાં હતું, તેમાં વધારા થયેા છે. જૈનધમની ઉદારતાની દૃષ્ટિએ અને પરસ્પરના પ્રેમની વૃદ્ધિની દૃષ્ટિએ પણ આ વ્યાખ્યાનમાળાથી કંઇક લાભ થયા છે, એમ મારું માનવું છે. બીજી કામાની વચમાં ચાલુ વ્યાખ્યાનમાળા' ઉપરાન્ત જ્યારે જ્યારે પ્રસ`ગ મળ્યે, ત્યારે ત્યારે ખીજી કામેાની વચમાં જને પણ વાણીદ્વારા જે કંઇ બની શકી, તે સેવા કરવાનું સમુચિત ધાયુ હતુ. આવાં જે વ્યાખ્યાના અન્યત્ર થયાં, તેમાંનાં મુખ્ય આ છે:-~ ૧ પારસી રાજકીય મંડળ-કરાચીના પ્રસિદ્ધ ‘પારસી રાજકીય 'ડળ' તરથી એક વ્યાખ્યાન તા. ૧૪ ઓગસ્ટ ૧૯૪૭ ના દિવસે ૨૩ Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ ] મારી સિધયાત્રા જહાંગીર રાજકોટવાળા બાગ'માં પારસીઓના વડા ધર્મગુરૂ દસ્તુરજી સાહેબ ડેા. માણેકજી નસરવાનજી ધાલા એમ. એ; પી. એચ. ડી., ડી. લીટના પ્રમુખપણા નીચે ગેાઠવવામાં આવ્યું હતું. વિષય હતા · વમાન પરિસ્થિતિ અને આપણું કન્ય. ' આ વ્યાખ્યાનમાં સામાજિક સ્થિતિ, ધાર્મિક સ્થિતિ, રાજાઓની પ્રજા પ્રત્યેની જવાબદારી, દેશની આર્થિક સ્થિતિ, વત માન શિક્ષણુ અને તેની જીવન ઉપર થએલી અસર, બહેનેાના જીવન ઉપર થએલી અસર અને સ`પની જરુર–એ ખાખતા ઉપર વિવેચન કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાન પારસી રાજકીય મ`ડળે ' ચાપડી આકારે પ્રકટ પણ કર્યુ છે. . . ' આ પ્રસંગે ડા. ધાલા સાહેએ પ્રારભમાં અને અંતમાં જે મનનીય અને વિદ્વત્તાપૂર્ણ વિચારા રજુ કર્યાં હતા, તે આ હતા : “આ તખ્તા ઉપરથી આપણે ઘણા જ્ઞાની પુરૂષાને આવકાર આપ્યા છે, આજે આપણે જ્ઞાની ઉપરાંત પવિત્ર પુરૂષને આવકાર આપવા અત્રે ભેગા મળ્યા છીએ. + + + + + “ખુશીની વાત એ છે કે આપણા શહેરમાં આવા ત્યાગી અને પવિત્ર પુરૂષે પેાતાનાં પગલાં ફરમાવ્યાં છે. દિવસ પછી દિવસ આત્માની ભૂખ અને તરસ જે સર્વે ને હેવી જોઇએ, તે છીપાવવા નીતિ, ખેાધ અને સખા આપી રહ્યા છે. વરસાદ એમ નથી કહેતા કે તમે દમલેાટીના તળાવમાંથી પાણી પીએ છે, માટે ક્રમલેાટીના તળાવમાંજ વરસીશ અને તમે સૌ હાંડાં ભરીભરીને ત્યાંથી પાણી લઈ આવો ’ તે તે। જેમ ગવરનરના મહેલમાં તેમ ગરીબના ઝુપડામાં એક સરખા પડે છે. આ રીતે આજે તે તક્લીફ્ લઇને આ પવિત્ર પુરૂષ આપણે આંગણે પધાર્યાં છે. આપણે બની શક્શે, તેટલા ખેાધનો લાભ લઇશુ. અને અમૃત પાણી પીને આત્માની પ્યાસને છીપાવશું તથા આપણા મન અને હૃદયને તાતાજગી આપીશુ’. આપણે સૌ તેમની જ્ઞાની વાણી સાંભળવા આતુર છીએ, તા મુનિશ્રીને પેાતાના વિચારા રજી કરવા આપણે અરજ કરીશું.” Page #410 -------------------------------------------------------------------------- ________________ સાર્વજનિક પ્રવૃત્તિ [૩૫૫ તેમણે અંતિમ ઉપસંહારમાં આ કહ્યું હતું – માનવંતા મહારાજશ્રીના બેધક ભાષણુ માટે આપણે સર્વે તેમના અત્યંત ઉપકારી છીએ. તેમણે આપણી સામે ભૂતકાળનું ચિત્ર રજુ કર્યું, તેમ વર્તમાનકાળનું ધાર્મિક, સામાજિક અને રાજકીય બાબતનું ચિત્ર રજુ કરી આપણને ઘણું રહેશે બોધ આપે છે. એવો એક નિયમ છે કે હમેશા છતાએલી પ્રજા રાજ કરતી કોમની સંસ્કૃતિ ગ્રહણ કરે છે. મુસલમાનના રાજ અમલ દરમિયાન તેમનો પહેરવેશ માટે ભાગે જોવામાં આવતું હતું. જાપાને પણ પોતાનો પેશાક બદલ્યો છે, માણસ જાતની આ નબળાઈ કહેવાય. પણ નવીનતા જવા પામે છે અને તે જુનું થાય છે, ત્યારે નકલ કરવાનો શેખ રહેતા નથી. “મહારાજ સાહેબે કહ્યું તેમ, ઘણું શિખેલા નમનતાઈના ગુણ તજે છે, પણ તાલીમતવા અને નમનતાઈમાં ઘણું આગળ વધેલા પણ અપ-ટુ-ડેટમાં ખપનારા વધારે કમ્મર ન વાળે, પણ ડાથી જ કામ લે, તે તે યોગ્ય નથી. આજના વક્તાએ આપણી સાદાઈ અને નમનતાઈનો ઉપદેશ દીધા છે. સેક્રેટીસે કહ્યું છે તેમ, એક માણસમાં વધુ મેટાઈ આવે તેમ તેનામાં નમનતાઈના ગુણે વધુ પ્રકટ થાય છે. “આજના વક્તાને આપણે ભલી દુઆ શું ચાહીએ ? આપણે તેમની પાસેથી દુઆ મેળવવાની ચાહના રાખીએ છીએ ! છતાં ખુદાતાલી પાસે એટલું માગીએ છીએ કે હિંદુસ્તાનમાં સાત લાખ ગામો છે; ત્યાં તેઓ પગે ચાલીને વિચારે અને નિતિ–બોધથી ગામડાની વસ્તીને ઉંચી હાલતમાં લાવવાને ફતેહમદ નીવડે. આપણે તે અમુક સ્થળે ઠરેમ છીએ. પણ આ આદર્શ પુરૂષ તે જગતના માણસ Man of World છે. તેમનું આ ઠેકાણું તે પહેલું ઠેકાણું નથી. તેઓ હિંદુ સમાજ નહિ, પણ દુનિયાના લોકો સમક્ષ પોતાને ઉપદેશ લઈ જાય અને તેમને નીતિબોધ આપવા માટે ખુદાતાલા લાંબી જીદગી બશે. તેવી દુઆ ગુજારી કિમતી બોધ આપવા માટે આપણે તેમનો આભાર માનીશું. અને આપણે એમના અસરકારક બંધ મુજબ વર્તવા કશિશ કરીશું. ને ચારિત્રને ઉચ્ચ કરીશું, તે તેમણે આટલે સમય લઈને આપણને જે બાધ આપે છે, તેનું સાર્થક થયું કહેવાશે. Page #411 -------------------------------------------------------------------------- ________________ ૭૫૬] મારી સિંધયાત્રા ૨ વાય. એમ. ઝેડ. એ-પારસી કેમની વચમાં બીજી વ્યાખ્યાન કરાચીના પ્રસિદ્ધ કાત્રક હેલમાં Young man Gorastrian association તરફથી તા. ૧૬ ઓગષ્ટ ૧૯૩૭ના દિવસે થયું હતું. વિષય હતે “સુખની ચાવી.' તેના પ્રમુખ હતા “ડેલી ગેઝેટ”ના વર્તમાન એડીટર શ્રી. તારાપરવાળા. આ વિશાળ હોલ પારસી બાનુઓ અને પુરુષોથી ચીકાર ભરાય હતા. એમની જિજ્ઞાસાવૃત્તિ અને એમને ઉદારભાવ આ વખતે પ્રત્યક્ષ દેખાતે હતો. આ પછી આ એસેસીએશન તરફથી બીજા વ્યાખ્યાની ગોઠવણ થતી હતી; પરન્તુ છેક સાંજને સમય અને સ્થાન શહેરથી ઘણું દૂર એટલે અમારા જેવા સાધુઓને માટે અનુકુળતાના આભાવે તે યોજના તે વખતે મુલતવી રહી હતી. ( ૩ લોહાણું હાલાઈ મહાજનવાડી-દીવાળીના માંગલિક પ્રસંગે હાલાઈ લોહાણા મહાજનની એક વિરાટ સભા તા. ૩ નવેમ્બર ૧૯૩૭. ના દિવસે થઈ હતી. આ પ્રસંગે મહાજનના આગેવાનેના નિમંત્રણને ભાન આપી “ગત વર્ષનું આત્મિક સરવૈયું” એ વિષય ઉપર ઉપદેશ આપવામાં આવેલો. ૪ લહાણ હોમ-કરાચીમાં લોહાણા કેમની બહેળી વસ્તી છે. તેઓ ધનાઢય અને ઉદાર પણ છે. ભાઈ હીરાલાલ ગણાત્રા જેવી ઉદાર અને પ્રભાવશાળી વ્યક્તિઓ તે કામમાં છે કે જેમના લીધે કેમના હિતનાં અનેક કાર્યો થયા જ કરે છે. હમણાં જ આ કોમના આગેવાનોએ એક મહેસું ફંડ કરી ગરીબ જાતિ ભાઇઓ માટે એક વિશાળ ચાલી બનાવી છે. તેની સાથે જ એક વિશાળ બેડિંગ પણ બનાવી છે. આ બંને સંસ્થાઓના મેળાવડા તા. ૨ અને ૭ મે ૧૯૩૮ ના દિવસે કરવામાં આવ્યા હતા. ભાઈ હીરાલાલ અને બીજા આગેવાની વિનતિથી આ Page #412 -------------------------------------------------------------------------- ________________ સાવજનિક પ્રવૃત્તિ [ ૩૫૭ મેળાવડાઓમાં પશુ કંઇક ખેાધ આપવાના પ્રસંગ મળેલા. ગરીમેને રાહતા કઇ રીતે આપી શકાય છે? શ્રીમતાનું તે સંબંધી શું શું કતવ્ય છે ? તેમજ મેડિંગાની આવશ્યકતા અને મેર્ડિંગાના સુપ્રીન્ટેન્ડન્ટામાં કયા ગુણાની જરુરત છે? એ વસ્તુએ બતાવવામાં આવી હતી. પ્રસિદ્ધ વેદાન્તી સ્વામી સચ્ચિદાનંદજીની ઉપસ્થિતિ પણ ધ્યાન ખેચતી હતી. " ૫ મલીરમાં વ્યાખ્યાન—ગત વર્ષોમાં ગરમીના દિવસે માં થાડા વખત મલીરમાં રહેવાના પ્રસગ મળેલા. હવાખાવાના નિમિત્તે મલીરમાં ઘણા લોકો જાય છે. આ પ્રસગના લાભ લઇ તા. ૨૯ મી મે ૧૯૩૮ ના દિવસે એક વ્યાખ્યાન ટ્રુલધર પ્રાગજીની ધર્મશાળા 'ના વિશાળ ચાકમાં ગાઠવવામાં આવ્યું હતું. સ્વામી કૃષ્ણાનજી ૫શુ આ સભામાં પધાર્યા હતા અને તેમણે પણ પ્રસ’ગને અનુસરતું વિવેચન કર્યું હતું. આ વ્યાખ્યાનના લાભ લેવા હૈદ્રાબાદના કેટલાક સિંધી ભાઇઓ બહેન પણુ આવ્યાં હતાં. હું પ્રભુતત્ત્વ પ્રચારક મડળ–કરાચીનું ‘પ્રભુતત્ત્વ પ્રચારક મ`ડળ' કે જેના મુખ્ય સંચાલકા શ્રીયુત જમીયતરામ આચાય અને શ્રી નરીમાન ગાળવાળા છે, તેને પરિચય પહેલાં એક પ્રકરણમાં કરવામાં આવ્યા છે. આ મડળ તરફથી એક વ્યાખ્યાનમાળા તા. ૨૦ મી જાન્યુઆરીથી ૨૩ મી જાન્યુઆરી ૧૯૩૯ સુધી કરાચીના જુદા જુદા સ્થાનમાં અને જુદા જુદા વિષયે। ઉપર ગેાઠવી હતી. તેમાં ૨૨ મી જાન્યુઆરીના દિવસે • દરેક ધર્મ માનવ તિને શું ખાધે છે ? ' એ વિષય ઉપર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાનમાં મુક્તિની સિદ્ધિ માટે જુદા જુદા ધર્મોએ બતાવેલા ઉપાયે। અને જૈનાની સ્યાદ્દાદ દષ્ટિએ તેના સમન્વય શી રીતે થઇ શકે? એ સબંધી વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ] મારી સિધયાત્રા ઉપરની બધી સભાએ ઉપરથી એ જાણવાનું સહેલુ થઇ પડશે કે હવે જમાના એ આવ્યા છે કે કાપણુ ધમ અને સમાજના અનુયાયીએ એકબીજાની સાથે સહકાર સાધીને કાર્ય કરે, તે! આપણી ઘણી રાગહ્રષની વૃત્તિએ ઓછી થઇ જાય. એકબીજા પ્રત્યેની દુર્ભાવનાઓ દૂર થાય અને રાષ્ટ્રનું સંગઠન સાધી શકાય. Page #414 -------------------------------------------------------------------------- ________________ - - - જwwwwww -* -- - * * - *- -:૩૩:શિક્ષણના ક્ષેત્રમાં. કરાચી છેલ્લી ઢબનું એક સુંદર શહેર છે. ગુજરાતીઓએ પોતાનું સ્થાન દરેક દિશામાં મેળવ્યું છે. ગુજરાતીઓના હાથે ચાલતી સંસ્થાઓ પણ એવી અનેક છે કે જે ખાસ દર્શનીય છે. આવી કેટલીક સંસ્થાઓને પરિચય પહેલાં કરાવવામાં આવ્યો છે. તે ઉપરાંત દીવાળીના પ્રસંગે ફટાકડા નહિ ફેડવાનો ઉપદેશ આપવાના નિમિત્તે કરાચીની ૪૦ શિક્ષણ સંસ્થાઓની મુલાકાત લઈ ૧૫૦૦૦ વિદ્યાર્થીઓને ઉપદેશ આપ્યાનું પણ જણાવવામાં આવ્યું છે. સંસ્થાઓની મુલાકાત તે સિવાય કેટલીક સંસ્થાઓની મુલાકાતે ખાસ ઇરાદા પૂર્વક અનેક વિશેષતાઓ જાણવાની ખાતર જ લેવામાં આવી હતી. આવી જ સંસ્થાઓની મુલાકાત લીધી, તેમાંની મુખ્ય આ છેઃ ૧ શારદા મંદિર–તા. ૧૦ જુલાઈ ૧૯૩૭ ના દિવસે આ સંસ્થાની મુલાકાત * - - * -* *- Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ] મારી સિંધયાત્રા લેવામાં આવી હતી. આ સંસ્થાના મુખ્ય કાર્યકર્તા ભાઈ મનસુખલાલ જોબનપુત્રાએ બધા વિભાગો બતાવ્યા હતા. અહિંના નીચલા વર્ગોમાં સ્વતંત્ર અભ્યાસક્રમ રખાય છે, જ્યારે આગળ જતાં સરકારી સ્કૂલના ધરણે રાખ્યો છે. હું માનું છું કે સંસ્થાને આદશ જેમાં સરકારી પરીક્ષાના મોહથી આ સંસ્થાને બચાવવી જોઈએ. તેમજ સંસ્થાનું વાતાવરણ જતાં સંસ્થાને અંગેજ છાત્રાલય હોવું જોઈએ કે જેથી વિદ્યાર્થીઓ ચોવીસે કલાક સારા આદર્શ પુરુષેની દેખરેખ નીચે રહી શકે. અહિંની એક વિશેષતા છે સામૂહિક પ્રાર્થનાની. વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ અને શિક્ષકે બધા સાથે મળીને જ્યારે પ્રાર્થના કરે છે, તે વખતનું દૃષ્ય અને વાતાવરણ ઘણુંજ મનહર થાય છે. વચમાં ધૂપ સુગન્ધી ફેલાવે છે અને ચારે તરફ બધાં બેસી મધુર સ્વરે પ્રાર્થના કરે છે. એ ગમે તેવાને પણ આકર્ષણ કરે છે. - ૨ દાંતની કેલેજ–ડો કે. બી. પટેલના પુત્ર ભાઈ મનસુખલાલ પટેલ દાંતના એક અસાધારણ કુશળ ડોક્ટર છે. તેઓ D. D. s. (Univ, Penna U. & A.); F. I. C. D., DR. Med Dent. (Univ, Rostock Germany);Dental Surgeon છે. કરાચીમાં એમની કોલેજ એક સુંદરમાં સુંદર જોવા લાયક સંસ્થા છે. છેલ્લામાં છેલ્લી ઢબનાં સાધને તેમણે વસાવ્યાં છે. સાધુ-સંતો અને ગરીબની સેવાભાવે તેઓ સારવાર કરે છે. કોલેજમાં બર્મા, ઈરાન, ઇસ્ટ આફ્રિકા સુધીના વિદ્યાથઓ દાંતના ડોકટર બનવા આવે છે. કહેવાય છે કે હિંદુસ્તાનમાં દાંત સંબંધી આવી કાલે જે માત્ર ગણીગાંઠીજ છે. કેલેજની સાથે જ તેમણે પોતાની માતા લક્ષ્મીબાઈના નામની “દાંતની ઇસ્પીતાલ’ પણ રાખી છે. આ કોલેજમાં અઢી વર્ષનો કોર્સ છે, સરકારે આ કોલેજને રેકગનાઇઝ કરી છે. કરાચી મ્યુનિસીપાલીટીએ ડે. મનસુખલાલને મ્યુનિસીપાલીટી Page #416 -------------------------------------------------------------------------- ________________ શિક્ષણના ક્ષેત્રમાં : [ ૩૬૧ સ્કૂલોના ત્રીસ હજાર વિદ્યાર્થીઓના દાંત તપાસવાનું કામ સોંપ્યું છે. આ કોલેજની તા. ૩૦ મી જુલાઈ ૧૯૩૭ ના દિવસે મેં મુલાકાત લીધી હતી. ડાકટર મનસુખલાલ અને તેમના પિતાશ્રીએ કોલેજ અને ઇસ્પીતાલના બધા વિભાગો બતાવ્યા હતા. તેમનું આખું ય કુટુમ્બ સંસ્કારી, સુધારક, શિક્ષિત અને ભક્તિવાળું છે. તેમના માતા લક્ષ્મીદેવી એ તે ખરેખર લક્ષ્મીદેવીજ છે. ૩ વીરબાઈજી સ્કૂલ-કરાચીમાં પારસીઓની “વીરબાઈજી સોપારીવાલા હાઈસ્કૂલ” એ બહુ જાણીતી અને પ્રસિદ્ધ સંસ્થા છે. તા. ૪ થી ઓકટોબર ૧૯૩૭ ના દિવસે અમે આ સંસ્થાની મુલાકાત લીધી હતી. ભાઈ ટી. જી. શાહ, ખુશાલભાઇ વસ્તાચંદ અને હૈદ્રાબાદવાળાં બહેન પાર્વતી અને રૂક્ષ્મણી વિગેરે અમારી સાથે હતાં. પ્રીન્સીપાલ શ્રી પીઠાવાલા તથા ભાઈ રૂસ્તમ દસ્તુરે અમને આવકાર આપ્યો હતો અને બધા કલાસો બરાબર બતાવ્યા હતા. અહિંની વિશેષતાઓમાં, એક એવું યન્ટ રાખવામાં આવ્યું છે કે જે દ્વારા કયારે કેટલો વરસાદ આવશે તે જાણું શકાય છે. વિદ્યાર્થીઓની તબીબી તપાસનો રેકર્ડ પણ રાખવામાં આવે છે. એક વિશેષતા એ છે કે આ સ્કૂલમાં મેટ્રીક પાસ કરીને નિકળાર દરેક વિદ્યાર્થી સ્કૂલને પિતાના નામની એક એક ખુરશી ભેટ આપે છે. જે મુખ્ય હેલમાં રાખવામાં આવે છે. તે હાલમાં રખાએલી ખુરશીઓ ઉપરથી સહેજે જાણી શકાય છે કે કેટલા વિદ્યાર્થીઓ મેટ્રીક પાસ થયા. વિદ્યાથીઓને “સુતારી કામ’ ફરજીયાત શિખવવામાં આવે છે. સ્કુલની સફાઈ, શિક્ષકોને ઉત્સાહ, પ્રીન્સીપાલની લાગણી અને વિદ્યાર્થીઓની સભ્યતા એ બધું પ્રશંસનીય જવાયું. ૪. આંધળાઓની સ્કૂલ-કરાચીમાં આંધળાઓની કુલ પણ એક જોવા લાયક સંસ્થા છે. હિંદુ અને મુસલમાન-બધી પ્રેમાના Page #417 -------------------------------------------------------------------------- ________________ મારી સિધિયાત્રા - - - - - - - - - - - - આંધળાઓને અહિં રાખીને, આંધળાઓને માટે મુકરર થએલી લિપિમાં લખવા-વાંચવાનું તેમજ સંગીત અને કેટલાક હુન્નર-ઉદ્યોગનું કામ શિખવવામાં આવે છે. ૨૦ મી ડીસેમ્બર ૧૯૩૭ના દિવસે વીસનગરવાળા શેઠ મહાસુખભાઈ ચુનીલાલ, પારસી ગૃહસ્થ ભાઈ એદલ ખરાસ, સિંધી ગૃહસ્થ ભાઈ ગેવિન્દ મીરચંદાની અને બીજા કેટલાક ગૃહસ્થા સાથે અમે આ સંસ્થાની મુલાકાત લીધી હતી. પ્રીન્સીપાલ શ્રીયુત એડવાનીએ બધા વિભાગે બતાવ્યા હતા. શ્રી મૂર્તિપૂજક જનસંઘ તરફથી તમામ વિદ્યાથિઓને કામળા આપવામાં આવ્યા હતા. સંસ્થાને અંગે એક નિરાધાર અપંગ ખાતુ પણ રાખવામાં આવ્યું છે કે જેમાં રેગી અને “નિરાધાર દુખીઓને સ્થાન ” આપવામાં આવે છે. આ વિભાગ જોતાં કોઈપણ માણસનું હદય પીગળ્યા વગર ન રહે અને કર્મની વિચિત્રતાનું પ્રત્યક્ષ દશ્ય ત્યાં દેખાય છે. ૫. મામા ગર્લ્સ હાઈસ્કૂલ-પારસીઓની આ પણ એક સંસ્થા બહુ જોવાલાયક છે. ખાન બહાદુર મામા સાહેબની લાખે ની સખાવતનું આ સંસ્થા એક પરિણામ છે. તા. ૭ મી ડીસેમ્બર ૧૯૩૮ ના દિવસે પ્રસિદ્ધ આર્ટીસ્ટ ભાઈ વાડીલાલ કપાસીની સાથે આ સંસ્થાની અમે મુલાકાત લીધી હતી. ખાનબહાદુર મામા સાહેબ, ખાન બહાદુર કેન્દ્રાકટર સાહેબ અને હાઈસ્કૂલના પ્રીન્સીપાલ વિગેરેએ અમને સ્કૂલનાં બધા બધા વિભાગો બતાવ્યા હતા. શિક્ષણ ઉપરાંત સ્ત્રીઓને યોગ્ય રસોઈનું, ૫ડા દેવાનું, ભરવાનું, ગુંથવાનું વિગેરે અનેક જાતનું શિક્ષણ અહિં આપવામાં આવે છે. સાથે ડ્રીલ અને એવી સ્કાઉટીંગ સંબંધી ઉપયોગી તાલીમ પણ આપવામાં આવે છે. વ્યાખ્યાનો ઉપર પ્રમાણે સંસ્થાઓની મુલાકાત લેતાં લગભગ દરેક સ્થળે Page #418 -------------------------------------------------------------------------- ________________ શિક્ષણના ક્ષેત્રમાં [૩૬૩ વિદ્યાર્થીઓને અને શિક્ષકોને સમયના પ્રમાણમાં બોધ આપવામાં આવેલો. તે ઉપરાન્ત શિક્ષણક્ષેત્રમાં કેટલીક ખાસ સભાઓમાં પણ વ્યાખ્યાનો આપવામાં આવ્યાં હતા. જેમાંનાં કેટલાંક આ છેઃ ૧. ઈજીનીયરીંગ કોલેજ–કરાચીમાં આ કેલેજ બહુ પ્રસિદ્ધ છે. કેલેજના વિદ્યાથીઓ પૈકી ગુજરાતી વિદ્યાર્થીઓ ને પોતાનું એક મંડળ સ્થાપન કર્યું છે. આ મંડળનાં આશ્રય નીચે મંડળના મંત્રી ભાઈ વ્રજલાલ મહેતાના પ્રયત્નથી કેલેજના પ્રીન્સીપાલ જુન્નરકર સાહેબના પ્રમુખપણ નીચે તા. ૩ જી ઓગસ્ટ ૧૯૩૭ ના દિવસે “વિદ્યાથીઓનું એય ” એ વિષય પર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાનમાં વિદ્યાર્થીઓએ સુંદર રસ લીધે હતો. છેવટે પ્રીન્સીપાલ સાહેબે અંગ્રેજીમાં હાસ્યરસયુક્ત ઉપસંહાર કર્યો હતો. ૨. સેવાકુંજ-કરાચીની કોલેજમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થિઓ “સેવાકુંજ'ના છાત્રાલયમાં રહે છે. તેના સુપ્રીન્ટેન્ડેન્ટ પ્રોફેસર કુમાર ઘણું વિદ્વાન અને કરાચીના પ્રસિદ્ધ કાર્યકતા છે. તેમના આગ્રહથી એક વ્યાખ્યાન ૨૮ મી ઓગસ્ટ ૧૯૩૭ ના દિવસે રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે થોડેક ઉપદેશ આપ્યા પછી વિદ્યાર્થીઓને છૂટથી પ્રશ્ન પૂછવાની તક આપવામાં આવી હતી. આધુનિક કેળવણમાં આગળ વધેલા મરાઠી, પંજાબી અને ગુજરાતી વિદ્યાર્થિ ઓએ “ઈશ્વર” “આત્મા જગત્ ” “ જીવનનું ધ્યેય’ તેમજ સામાજિક અને કેટલાક રાષ્ટ્રીય પ્રશ્નો પૂછયા હતા. આ ચર્ચા ઘણું રસપ્રદ નિવડી હતી. અને ફરી ફરી આવો પ્રસંગ મેળવવા માટે વિદ્યાર્થિઓએ પોતાની જિજ્ઞાસા જાહેર કરી હતી. ૩ બાળકોની કેન્ફરન્સ–પ્રસિદ્ધ દેશ નેતા સત્યમૂર્તિ તા. ૧૩ મી નવેમ્બર ૧૯૩૭ ના દિવસે કરાચી આવેલા. આ પ્રસંગને લાભ લઈ કેટલીક સંસ્થાઓના આશ્રય નીચે કરાચીના વિદ્યાર્થીઓની એક કેન્ફરન્સ Page #419 -------------------------------------------------------------------------- ________________ - ૩૬૪] . મારી સિંધયાત્રા રામબાગના મેદાનમાં થઈ હતી. આ પ્રસંગે કેટલાક કાર્યકર્તાઓના નિમંત્રણને માન આપી આશીર્વાદાત્મક થોડું વિવેચન કરેલું. ઘંઘાટ અને અવ્યવસ્થા એટલી બધી હતી કે કેઈપણ વક્તાને ભાગ્યે જ સૌએ સાંભળ્યા હશે. ૪ શિક્ષક સંમેલન–કરાચી મ્યુનિસીપલ સ્કૂલોના શિક્ષકનું એક સમેલન મ્યુનીસીપલ સ્કૂલબોર્ડના એડમીનીસ્ટ્રેટીવ ઓફીસર શ્રીયુત અનન્ત હરિ લાગૂ સાહેબના પ્રમુખપણ નીચે મહાવીર વિદ્યાલયના કમ્પાઉન્ડમાં થયું હતું. આ પ્રસંગે શિક્ષકેની જવાબદારી એ વિષય ઉપર વ્યાખ્યાન આપવાને પ્રસંગ મળેલો. પંજાબી, ગુજરાતી, સિખ અને સિંધી વિગેરે શિક્ષકે સારી એવી સંખ્યામાં હતા. ૫ શારદા મંદિરને વાર્ષિક મેળાવડ–કરાચીના જાણીતા શારદા મંદિરે ૧૭ વર્ષ પૂરાં કરી ૧૮ માં વર્ષમાં પ્રવેશ કર્યો, ત્યારે એક ખાસ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. આ દિવસે સવારના ૫ થી ધૂપની સુગન્ધી અને પ્રાર્થનાના નાદથી વાતાવરણ ઘણું જ પવિત્ર બનાવવામાં આવ્યું હતું. ૮ વાગે સભા ભરવામાં આવી હતી. સંસ્થાના સંચાલક ભાઈ મનસુખલાલ જોબનપુત્રાએ સંસ્થાને સત્તર વર્ષને ટ્રકે ઇતિહાસ કહી સંભળાવ્યો હતો. જેમાં સંસ્થાને થતાં વિદન અને સંસ્થા માટે થતી “લેકનિંદા' સંબંધી પણ દિલગીરી જાહેર કરી હતી. આ પ્રસંગે વડીલ વિદ્યાર્થી મંડળ સ્થાપવાનું સદ્ભાગ્ય મને સાંપડયું હતું. - ૬ ગુજરાતી ગ્રેજ્યુએટ એસોસીએશન–તા. ૧૦ મી જુન ૧૯૩૮ ના દિવસે “કારિયા હાઈસ્કૂલના વિશાળ હેલમાં કરાચીના ગુજરાતી ગ્રેજ્યુએટ એસોસીએશન” તરફથી તત્ત્વજ્ઞાનની ચર્ચાને એક Page #420 -------------------------------------------------------------------------- ________________ શિક્ષણના ક્ષેત્રમાં [ ૩૬૫ મેળાવડો ગોઠવવામાં આવ્યો હતો. આ પ્રસંગે એજ્યુકેશન ઇન્સ્પેકટર શ્રીયુત જોશીજી, “સિન્ધીયા ટીમ નેવીગેશન કમ્પની ના મેનેજર શ્રીયુત મહેતા તેમ કેટલાક વકીલો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. લગભગ દોઢ કલાક સુધી જુદા જુદા જિજ્ઞાસુઓએ આમા, ઇશ્વર, કર્મ, જનધમ અને બૌદ્ધધર્મ વિગેરે વિષયો ઉપર જ્ઞાનચર્ચા ચલાવી હતી. આવા મેળાવડાઓથી વ્યાખ્યા કરતાં વધારે ફાયદો થાય છે, એવી ખાત્રી તે વખતે સૌને થઈ હતી. ૭ મહાવીર વિદ્યાલયના મેળાવડા-સન ૧૯૩૮ અને ૩૯ બન્ને વર્ષ“મહાવીર વિદ્યાલયના મેળાવડાઓમાં હાજરી આપીને વિદ્યાર્થીઓ અને શિક્ષકોના જીવન સંબંધી ઉપદેશ આપવાનો પ્રસંગ મળેલો. WWW.jainelibrary.org Page #421 -------------------------------------------------------------------------- ________________ -:૩૪:મહાપુરુષની જયન્તીઓ www/wwwજ* - ક *wwww wwwwwwwwwwwwwજ- કરાચીમાં દરેક ધર્મના અનુયાયીઓ વસે છે. દરેક ધર્મનાં ધર્મસ્થાનકે પણ બનેલાં છે. અને તેમાં મેં ગુજરાતીઓને નિવાસ, એટલે જેમ બીજી પ્રવૃત્તિઓમાં તેમનું અગ્રસ્થાન, તેમ ધર્મ પ્રવૃત્તિમાં પણ તેમનું અગ્રસ્થાન હોયજ. વ્યવસ્થાપૂર્વક ધર્મના જલસાઓ કરવાની જે કુશળતા ગુજરાતીઓમાં જોવાય છે, એવી ભાગ્યે જ કોઈ દેશવાસીઓમાં જેવાશે. કદાચિત કંઈ કરતા પણ હશે, તો પણ તે લગભગ અનુકરણ રૂપે. -- --- - - કરાચીમાં અનેક મહાપુરૂષની જયતીઓ પણ ઉજવાય છે. જુદા જુદા મંડળો અને સભાઓ દ્વારા એ જયન્તીના ઉસ સારી ધૂમધામ પૂર્વક થાય છે. તેમાંની થોડીક જયન્તીઓને ઉલેખ આ પ્રકરણમાં કરું છું કે જેમાં પ્રમુખ તરીકે અથવા વક્તા તરીકે કંઈક સેવા કરવાનું સદ્ભાગ્ય' આ લેખકને સાંપડયું હતું. * ww૪૪ Page #422 -------------------------------------------------------------------------- ________________ મહાપુરુષાની જયન્તી કૃષ્ણ જયન્તી " સન્ ૧૯૩૭ અને ૩૮ અને વખતની- કૃષ્ણે જયન્તી 'એમાં ભાગ લેવામાં આવેલા. સન્ ૧૯૩૭ ની કૃષ્ણે જયન્તી ‘ ભાટિયા સેવા સમિતિ ’ અને ‘ ભાટિયા સહકારી મંડળ 'ના આશ્રય નીચે શારદા મંદિર ’ના પાઉંડમાં શેઠ હરિદાસ લાલજીના પ્રમુખપણા નીચે થઇ હતી. સન્ ૧૯૩૮ની જયન્તી પણ તેજ સ્થળે ઉજવવામાં આવી હતી. જ્યારે તેજ દિવસે શ્રીજી જયન્તી પ્રભુતત્ત્વ પ્રચારક મંડળ ' તરફથી જેન વ્યાખ્યાન હાલ ’માં કરવામાં આવી હતી. " 6 [ ૩૬૭ શારદા મંદિરમાં થએલી એ જયન્તી પ્રસંગે મે જે વિચારા રજુ કર્યો હતા; તેમાંના થોડાક આ છેઃ કૃષ્ણ ભગવાનની જયન્તી, માત્ર સભાએ ભરીને વ્યાખ્યાનો કરીએ, એટલાથી સમાપ્ત નથી થતી. જેની જયંતી ઉજવાય, એના જીવનમાંથી કઈક ગુણ લેવાય તાજ તે જયન્તીની સફળતા કહેવાય. પ્રતિવર્ષ જયન્તી ઉજવા છે, તમે તમારા જીવનનુ' અવલેાકન કરી કે આટલા વર્ષોંમાં ક્યા અને કેટલા ગુણા સ્વીકાર્યાં છે ? કૃષ્ણ ભગવાન માલ્યાવસ્થાથી ગાયાના પૂત્તરો હતા. ગાયાને એમણે હિંદુસ્તાનનું મુખ્ય ધન માન્યું હતું. કૃષ્ણનો આજનો પૂજારી તેજ ગાયને ગાયમાતા’ કહેવા સિવાય બીજી શી પૂજા કરે છે? આજનો હિંદુ શ્રીમત, મેટરો રાખવા મેટરગેરેજ મનાવશે અને મેાટાને સાચવવા માટે એક બે નોકર પણ રાખશે, પણ ગાયને માટે તેને ત્યાં સ્થાન નથી, ને નોકર પણ નથી મળતે કે જે ગાય પેાતાને અને પેાતાના ખાળકોને શુદ્ધ દૂધ આપીને શરીર પુષ્ટ કરે છે. રસ્તામાં ગાય મળે તેા ગાયના શરીર ઉપર હાથ ફેરવી આંખે લગાવે, ગાય સામી મળે તે તેના કપાળમાં કંકુનો ચાંડલેા કરે પણ ગાય વસુકી જાય, અને દૂધ દેતી મધ થાય તે બે પૈસા યે પાંજરાપેાળમાં આપ્યા સિવાય સીધી Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮] મારી સિંધયાત્રા પાંજરાપોળમાં પધરાવે. આ ગૌપૂજા ! એટલું જ શા માટે ? પંદર રૂપિયાની ગાયના કેઈ ૧૭ કે ૨૦ રૂપિયા આપતે હોય એમ જાણવા છતાં કે, હમણુંજ કસાઈવાડે જવાની છે, એટલા લેભની ખાતર એને જ વેચશે. આવીજ રીતે કૃષ્ણની ગીતાના ગુણ ગાનારાઓ ગીતામાં વર્ણવેલા પગ ને કેટલે આદરે છે ? ગીતાનો કર્મવેગ પ્રત્યેક વ્યક્તિએ ખાસ સમજવાની જરૂર છે. હમણાં થોડા દિવસ પહેલાં એક જર્મન વિદ્વાન મને પૂછ્યું હતું કે ગીતાના “ભકિતયોગ, કર્મયોગ” અને “જ્ઞાન”માં ઉચો કો યોગ છે? મારી દૃષ્ટિએ “કર્મયોગ” વધારે શ્રેષ્ઠ છે. કર્મયોગથી માણસ “ધર્મગી” બની શકે છે, “જ્ઞાનયોગી' પણ બની શકે છે. આપણે કેટલા કર્મયોગી છીએ? એ અંતરાત્માને પૂછીએ તે માલુમ પડે.” સન ૧૯૩૮ની “પ્રભુતત્ત્વ પ્રચારક મંડળ તરફથી થએલી કૃષ્ણ જયન્તીમાં પ્રમુખ તરીકેના વ્યાખ્યાનમાં મેં એ બાબત તરફ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું કે – આજે કૃષ્ણલીલાના બહાના નીચે કૃષ્ણભકતો કૃષ્ણ ભગવાનની ભક્તિ કરી રહ્યા છે કે એક જાતનો સાંસારિક વિષયેનો પ્રચાર કરી રહ્યા છે? બાર વર્ષ સુધીની બાલ્યાવસ્થામાં છોકરીઓની સાથે બાલક્રીડા કરનાર બાળકની ચેષ્ટાએને આજે કેટલુ વિકૃત રૂપ આપવામાં આવ્યું છે ? એ મારી દષ્ટિએ કૃષ્ણ ભગવાનની ભકિત નથી, પરંતુ વિષયવાસનાની સ્વાર્થ પરાયણતા છે. આજે કૃષ્ણનું એક પણ ચિત્ર ગોપી વિનાનું તે નજ હેાય. સામાન્ય વ્યવહારમાં પણ એક ગૃહસ્થ પિતાની સ્ત્રીની સાથે પણ મર્યાદા જાળવી શકે છે-જાળવવી જ પડે છે, જ્યારે કૃષ્ણ ભગવાનના ચિત્ર અને કૃષ્ણ ભગવાનના જીવનના બહાના નીચે ખેલાતી લીલાઓ, એ શું અયોગ્ય નથી ? બાર વર્ષ સુધીની બાલ્યાવસ્થાની બાળક્રીડાનો આવી રીતે દુરપયોગ થાય છે તે ઈચ્છવા જોગ ન જ કહેવાય. એને - આધ્યાત્મિકતાનું રૂપ આપવામાં આવતું હોય, પણ તે આધ્યાત્મિકતાનો વિચાર કરનારા સંસારમાં મનુષ્ય કેટલા ? ગમે તેવી શુદ્ધ વસ્તુ પણ જે તે અપવિત્રતાના અર્થમાં ફેલાતી હૈોય તો તે શુદ્ધ નથી જ. કેઈપણ ધર્મ અને ચિરાગ્યથી જ આપી શકે છે. WWW.jainelibrary.org Page #424 -------------------------------------------------------------------------- ________________ મહાપુરુષોની જયતીએ " [ ૩૯ “આવાં જ કારણથી તે જેમ કેટલાક ભક્તિને બહાના નીચે વિષયી બને છે, તેમ કેટલાક આવા નિમિત્તોને આગળ કરી અશ્રદ્ધાળુ અને નાસ્તિક પણ બને છે. કૃષ્ણ ભગવાનના ભકતએ આ વસ્તુનો ખૂબ ગંભીરાઇથી વિચાર કરવાની જરૂર છે.” ગણેશોત્સવ તા. ૧૧મી સપ્ટેમ્બર ૧૯૪૭ના દિવસે “સેવાકુંજ માં મરાઠાઓ તરફથી “ ગણેશોત્સવ” ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે એક ટુંકે પ્રવચન કરતાં ગણેશજીનું વાહન ઉંદર , એ શું સૂચવે છે? એ વિષય ઉપર કેટલુંક કહેવામાં આવેલું. ઉંદર તમામ વસ્તુઓને કાપી ખાય છે. નાશ કરે છે, એવા ઉંદરનું વાહન બનાવીને ગણેશજી સૂચવે છે કે “સંસારના તમામ જીવોને હડપ કરનાર મૃત્યુ ઉપર તમે વિજય મેળવો, અર્થાત મૃત્યુથી તમે નિર્ભય રહે, એ મૃત્યુથી શી રીતે નિર્ભય રહી શકાય ? એ ઉપર વિવેચન કરવામાં આવ્યું હતું. કબીર જયન્તી એક દિવસની સાંજે “કબીર પંથ'ના આચાર્ય મહન્ત સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજીએ મારી પાસે આવીને જણાવ્યું કે- જેઠ સુદિ પુનમના દિવસે “કબીર સાહેબની જયન્તી ઉજવવાની છે, તે પ્રસંગે મારે પ્રમુખ થવું જોઇએ.' મને આશ્ચર્ય સાથે ખૂબ ભ થયો. કબીર સાહેબની જયન્તીમાં મારા જેવો એક જનસાધુ પ્રમુખ તરીકે કેમ શોભી શકે ? વળી તેમના ગ્રન્થના ઉપલક અભ્યાસ સિવાય તેમના સંબંધી મારું જ્ઞાન કે શું? પણ શાંતપ્રકૃતિના, સાત્વિક વૃત્તિવાળા મારા આ મહત્વ મિત્રને આગ્રહ ચાલુ રહ્યો. આખરે મારે આ મિત્રનું વચન માન્ય રાખવું પડયું. ૧૯૩૮ના જુનની ૧૦–૧૧–૧૨-૧૩ એ તારીખે શ્રી કબીર ૨૪. Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ ] મારી સિધયાત્રા સાહેબની જયન્તી માટે મુકરર થઇ. મહન્તશ્રીના ઉપદેશથી રણુછેાડ લાઇન 'ના શિવનળ પાસેના મેદાનમાં કરાચીના ખીરભક્તોએ એક સુરાાભિત મ`ડપ ઉભા કર્યાં. ચાર દિવસ ખૂબ ધૂમધામ પૂર્વક જયન્તી થ. અનેક કર્પ'થી સન્ત-મહન્તા બહાર દેશાવરથી પણ આવેલા. આજ પ્રસંગે મહન્તશ્રી બાલકૃષ્ણદાસજીના પરિશ્રમથી ઉભા થયેલા • કબીર ધ‘સ્થાનક 'ની ઉદ્ઘાટનક્રિયા પણુ થવાની હતી. આ ક્રિયા કરાચીના માજી મેયર શ્રીયુત દુર્ગાદાસ એડવાનીના હાથે કરવામાં આવી. કરાચીના અને બહારના જુદી જુદી ામના પ્રસિદ્ધ વ્યાખ્યાતાઓનાં વ્યાખ્યાતા, કુશળ સંગીતકારાના સંગીતના જલસા અને એમ જુદી જુદી જાતના કાર્યક્રમથી ચારે દિવસનુ પ્રાગ્રામ ખૂબ ભરચક રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધર્મસ્થાનનું મહત્ત્વ બતાવતાં મેં કહ્યું હતું કે: ધમ સ્થાનો દ્વારા ધમપ્રચાર કાર્ય થઇ શકે છે પ્રત્યેક ધર્માવલમ્બીઓએ એક ચા ખીજી રીતે ધમ સ્થાનોનો સ્વીકાર કર્યાં છે. આવાં સ્થાનોને સ*સારની વાસના, પ્રલેાભનો અને રાગદ્વેષના સમ્પર્ક ન હેાવેશ જોઇએ. ત્રિવિધ તાપથી સંતપ્ત થએલા લેાકા આવાં સ્થાનોમાં આવે છે. સાધુસન્તાનો સત્સંગ અને તેમની સેવામાં રહી ધનો સદુપદેશ ગ્રહણ કરવે!, એ . આવાં ધસ્થાનોનો હેતુ છે. ઉદ્દેશા દરેક સપ્રદાયના સારા હેાય છે, પણ પાછળથી તેના દુરૂપયોગ થાય છે. ક મીર સાહેબે ઉદારતાથી એકતા વધારવા અને કુરૂઢીઓને દૂર કરવા જે ઉપદેશ આપ્યા હતા, તે પ્રમાણે વવા તમે પ્રયત્નશીલ થશેા, દરેક ધર્મસ્થાનો આત્મકલ્યાણના રસ્તા પર લઈ જનારાં સ્થાને છે.” ઇત્યાદિ. છેવટના ઉપસ’હારમાં મે જે વિચારે રજુ કર્યાં હતા, તેમાંના ઘેાડા આ છે. “સ'સારના પ્રત્યેક મહાપુરૂષના જન્મ પાછળ કંઇ ને કંઇ વિચિત્રતા અને કૌતુક રહેલાં હોય છે. આવી રીતે કબીર સાહેબના જન્મસ’બધમાં પણ ઈફે વિચિત્ર ઘટનાએ હોય, તેા એમાં આશ્રય પામવા જેવું નથી. આપણે તે જે Page #426 -------------------------------------------------------------------------- ________________ મહાપુરુષાની જયન્તીઆ [૧ મહાપુરૂષ ઉત્પન્ન થયા, તેમનો દેશ શા છે? તેઓ પેાતાનુ જીવન શી રીતે છબ્યા ? જગત્ના કલ્યાણ માટે તેમણે શું કર્યુ ? તેજ માત્ર ધ્યાનમાં રાખવાની જરૂર છે. પાછલા કાળમાં અને તેમાં યે ૧૬ મી શતાબ્દિ સુધીના કાળમાં જે જે મહાપુરૂષા થઈ ગયા, તેમના ચમત્કારની વાતેા પણ ઘણી ચાલે છે. આવી ઘટનાઓ બધા સપ્રદાયામાં થયા કરી છે. આવી વસ્તુઓને આપણે અલગ કરી મહાપુરૂષાએ જીવનને સફળ કરવા શુ' સદેશ આપ્યા છે ! તે ઉપર વિચાર કરીએ, તે વધારે સારૂં છે. દુનિયાના અનેક મહાપુરૂષાની માફક કબીર સાહેબ માટે પણ વિરાધ જાગ્યા હતા, પણ એ તેા કુદરતી છે. સ`સારની જાળમાં ફસાએલા માનવીએ કહે છે જરૂર કે અમે સત્યના પૂજારી છીએ.’ પણ સત્ય સાંભળવું એને ગમતુ નથી અને જે મહાત્માએ સત્ય સંભળાવે છે, તેના વિરોધી બની ધૂળ ઉડાવવા તૈયાર થાય છે. છતાં મહાત્મા માટે તા સત્ય તે સત્યજ છે. આખરે એમના સત્યનો વિજય એમની માનૂદગીમાં નહિ તે, ગેરમાનૢદગીમાં પણ પ્રત્યક્ષ દેખાયા વિના નથી રહેતા. કૌર સાહેબના દેહાઆને સાખી કહેવામાં આવે છે. એક વિદ્વાને તેની આલેાચના કરતાં ક્યુ છે કે સાખી' એ ‘સાક્ષી' નો અપભ્રંશ છે. કબીર સાહેબની સાખી’ દુનિયાના આત્માનું સાક્ષીભૂત વચન છે, કબીર સાહેબની સાખી તેની હયાતિની સાક્ષી છે. 'સાક્ષી'માં પક્ષપાત કે વાડાબંધી નથી હતી. “સ’ગઠન એ રાષ્ટ્રની ઉન્નતિનું સૂત્ર છે. જુદા જુદા સપ્રદાયના મહાત્માએની જયન્તીએ સાથે મળીને ઉજવવાથી આપણી તાકતા વધશે અને પરિણામે રાષ્ટ્રબળ વધશે. મારા તમને ઉપદેશ છે કે જ્યાં જ્યાં પ્રસઞા મળે, ત્યાં ત્યાં ભેગા મળવાનું' શીખેા. ફબીર સાહેબની જયન્તી ઉપરથી આટલે બાપ લઇને છૂટા પડશે। તેણે ખસ છે...... “અધા દિવસેાના કાર્યક્રમમાં તમે બધાએ મને જે સાથ આપ્યા છે, અને શાંતિપૂર્વક મને દરેક વખત સાંભળ્યેા છે, તે માટે તમારા આભાર માનું છું. મારા મિત્ર મહંત સ્વામી શ્રી આલકૃષ્ણદાસજીના અથાક પરિશ્રમનુ સ્મ પરિણામ છે. તેઓને હુ' જેટલા ધન્યવાદ આપુ' તેણેા આમ છે ” Page #427 -------------------------------------------------------------------------- ________________ મારી સિંધયાત્રા આ જયન્તી પ્રસંગે મહંત શ્રી બાલકૃષ્ણદાસજીએ રેજ વિદ્વત્તાપૂર્ણ અને ગંભીરતા સાથેનાં જે પ્રવચન કર્યા હતાં, તે ઘણું જ મહત્ત્વનાં હતાં. વડોદરાથી નિકળતા “સ્વ-સંવેદ' નામના પત્રના પાંચમા વર્ષને ૧૦ મે અંક કરાચીની આ “ કબીર જયન્તી અંક” તરીકે સચિત્ર પ્રકટ થયો છે, એમાંથી બધાં વ્યાખ્યાન વિગેરે હકીક્ત જાણવાની મળે છે. જ રાસ્ત જયન્તી પ્રભુતત્વ પ્રચારક મંડળ” ના આશ્રય નીચે પારસીઓના મહાન પેગમ્બર જરથોસ્ત સાહેબને જન્મોત્સવ રવિવાર તા. ૧૧. મી સપ્ટેમ્બર ૧૯૩૮ ના દિવસે ગુરુદેવ શ્રી વિજયધર્મસૂરિ મહારાજની જયન્તી પ્રસંગે ઉભા કરાએલા મંડપમાં ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પણ મારા જેવા જરથોસ્ત સાહેબના જીવનચરિત્રથી લગભગ અનભિજ્ઞ એવા એક અદના ભિક્ષુકને પ્રમુખ તરીકેની જવાબદારી સેંપવામાં આવી હતી. ડે. વાણિયા, પી. એચ. દસ્તુર સાહેબ, જમીયતરામ આચાર્ય, માણેકબાઈ દરોગા, એવા અનેક વકતાઓએ જરાસ્ત સાહેબના જીવન ઉપર પ્રવચને ક્યાં હતાં. Page #428 -------------------------------------------------------------------------- ________________ -ઃ ૩૫ ઃબહારના વિદ્વાના. કરાચીની અમારી સ્થિરતા દરમિયાન એક અથવા બીજા નિમિત્તે બહારના અનેક વિદ્વાનેાનુ કરાચીમાં આવવું એવું. આ વિદ્વાનેાના જ્ઞાનને લાભ પણ કરાચીની જનતાને પ્રસ ગેાપાત્ત મળે, એવેા પ્રયત્ન કરવામાં આવેલા. ઘણે ભાગે અમારાં ચાલુ વ્યાખ્યાનેાના સમયમાંજ તે વિદ્વાનાનાં વ્યાખ્યાને ગાઢવાતા. કરાચીના મૂર્તિ પૂજક સબ તરફથી તે સ’બધી બધી ગેાઠવણ થતી. આવા જે જે વિદ્વાનાના જ્ઞાનલાભ કરાચીની જનતાને અમારી ઉપસ્થિતિ સમક્ષ મળ્યા, તેઓમાંના થાડાકના ઉલ્લેખ અહિં કરવામાં આવે છે— ૧ અધકવિ હંસરાજભાઇ~અમરેલીના આ અંધકવ ગુજરાતી પ્રશ્નમાં સારા જાણીતા છે. તેમની ભજનેા ગાવાની શક્તિ અદ્ભૂત છે. શ્રોતાઓમાં ખૂબ રસ રેડે છે. તા. ૨૯ મી જુન ૧૯૩૭ ના દિવસે એમનાં ભજનાના એક જલસા ગાઠવવામાં આવ્યું હતા. ખૂબ આન’૬ આબ્યા હતા.. Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪] મારી સિધયાત્રા ૨ સાધુ વાસવાની–સિધના આ પ્રસિદ્ધ સાધુ જગમશહૂર છે. તેમને પરિચય પહેલાં કરાવવામાં આવ્યો છે. અમારી મિત્રતાના અંગે અનેક વખત સાધુજી ઉપાશ્રયે પધારેલા. તા. ૨૭ મી ઓગસ્ટ ૧૯૩૭ ના દિવસે મારા વ્યાખ્યાન પ્રસંગે તેમનું વ્યાખ્યાન ગોઠવવામાં આવેલું. • અંતર્પેટ ખોલો' એ વિષય ઉપર એમણે ઘણું જ આધ્યાત્મિક અને પિતાની લાક્ષણિક શૈલીમાં દિલ પીગળાવનારું વ્યાખ્યાન કર્યું હતું. જર્મન વિદ્વાન ડે. ફીલહેન્સ સમર–જર્મનીના આ પી. એચ. ડી. ડીગ્રી ધરાવનાર વિદ્વાન તા. ૨૫ મી ઓગસ્ટ ૧૯૩૭ ના દિવસે આવ્યા હતા. આ વિદ્વાન જિજ્ઞાસાવૃત્તિવાળા અને ભલા ગૃહસ્થ છે. તેમણે હિંદુ સંસ્કૃતિને ઘણું સારે અભ્યાસ કર્યો છે. વિદ્વાન હોવા છતાં તેઓ વ્યાપારી લાઈનમાં ઝીપલાએલા છે. આ વિદ્વાને સ્વર્ગસ્થ ગુરુદેવ શ્રી વિજયધર્મસૂરિ મહારાજનું કચ્છીજ યુનીવર્સિટી પ્રેસથી બહાર પડેલું જીવનચરિત્ર' વાંચ્યું હતું. એ ઉપરથી એમના દિલ ઉપર ઘણી જ સારી અસર થઈ હતી. જ્ઞાનચર્ચા દરમિયાન ગીતાના “યોગ” સંબંધી તેમજ જનોના “યોગ' સંબંધી લગભગ દોઢ કલાક ચર્ચા ચાલી હતી. તેમણે મારી સૂચનાથી આબૂનાં મંદિર જોવાને ખાસ નિર્ણય કર્યો હતો. સમય નહિ હોવાના કારણે તેમનું જાહેર વ્યાખ્યાન રાખી શકાયું ન હતું. ૪ બેલજીયન જર્નાલીસ્ટ–તા. ૨૨ મી ઓગસ્ટ ૧૯૩૭ના દિવસે હું મારા આસન પર બેઠો હતા; એવામાં એક યુરોપીયન યુવક મારી પાસે આવી ચઢો. હાથમાં કેમેરે લટકતો હતો અને એક નાનકડી બેગ હતી. નામ પૂછતાં ખબર પડી કે તે એક બેજીયમને પત્રને પ્રતિનિધિ છે. અને તે મારું નામ પૂછતે પૂછતો ત્યાં આવેલો. તેની સાથે બીને પણ એક યુવક હતો; જે તે વખતે પિતાને ઉતારેજ રહેલો. લગભગ Page #430 -------------------------------------------------------------------------- ________________ અહારના વિદ્વાના [ ૩૫ બે કલાક સુધી એક દુભાષિયાને વચમાં રાખી ચર્ચા ચાલી. જૈન સાધુઓને આચાર વિચાર, જનાનાં મૂળ તત્વા વિગેરે વિષયે। એ ચર્ચામાં મુખ્ય હતા. તે પછી તે। આ બંને યુવા વખતેા વખત આવતા અને ઘણી વસ્તુઓની માહિતી મેળવી નાંધ લેતા. આ હકીક્ત ઉપરથી માલૂમ પડયું હતું કે તેઓ એ વષઁથી દુનિયાની મુસાફરીએ નીકળ્યા છે. જુદા જુદા દેશી અને ગામેામાં જાય છે, અને પ્રસિદ્ધ પુરુષોની મુલાકાતેા લઇ હકીકતે મેળવે છે. એમના કહેવાથી એમ પણ માલૂમ પડયુ કે જે પત્રના તેઓ પ્રતિનિધિ હતા; તે પત્ર તરફથી તેમની મુસાફરીનું વન પુસ્તકાકારે છપાશે. આ અને મુસાકરાના નામ હતાં: મેસસ ચા` પીટ્રાસ, અને ચાસ લૂઈ પેરાને. ૫ યાગાચાય પ્રકાશદેવલાહારના પ્રસિદ્ધ યાગાશ્રમવાળા ૫. પ્રકાશદેવ કરાચી આવેલા. તેમનુ એક વ્યાખ્યાન - બ્રહ્મચર્ય · વિષય ઉપર ૧ ડીસેમ્બર ૧૯૩૭ ના દિવસે ઉપાશ્રયમાં રાખવામાં આવેલુ બ્રહ્મચર્ય પાલનના જુદા જુદા નિયમેા ઉપર તેમણે ઘણુંાજ પ્રકાશ પાડેલે એમના આ વિદ્વત્તાભર્યા વ્યાખ્યાનની ઘણીજ સુંદર અસર થવા પામી હતી, ૬ શ્રી રાયચૂરાજીને દાયરા—ગુજરાતના આ મહાન સાહિત્યકાર, શારદા 'ના તંત્રી અને લેાકસાહિત્ય 'ના પ્રખર અભ્યાસીથી ક્રાણુ . અજાણ્યું છે ? કરાચીમાં ભરાએલી ૧૩ મી ‘ ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રસંગે જે અનેક વિદ્વાના આવેલા, તેએમાં ભાઇ રાયચૂરા પણ એક હતા. કરાચીની જનતાને ભાઇ રાયચૂરા અને બીજા સાક્ષરેાની વિદ્વત્તાના લાભ મળે, એવી યેાજનાએ ગાઠવાઇ હતી. તેમાં શ્રીયુત રાયચૂરાજી અને કવિ માવદાનજીને એક દાયરા ૨ જી જાન્યુઆરી ૧૯૩૮ ના દિવસે ઉપાશ્રયના હાલમાં ગાઢવાયે। હતા. આ વખતે જૈન સમાજના પ્રસિદ્ અને વિદ્વાન સેાલીસીટર શ્રી માતી” ગિરધરલાલ કાર્પાક્રયા તથા 4 Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ] મારી સિધયાત્રા નાગરિક ભાઈ વીસનગરવાળા રાજરત્ન શેઠ મહાસુખભાઇ ચુનીલાલ વગેરે જાણીતા ગૃહસ્થાની પણ ઉપસ્થિતિ હતી. સમ્મેલનના સ્વાગતાધ્યક્ષ, ઉપપ્રમુખે અને મંત્રીઓ પણ ઉપસ્થિત હતા. કરાચીના પ્રસિદ્ધ હીરાલાલ ગણાત્રાએ મહેમાનાના પરિચય કરાવ્યેા હતેા. તે પછી ભાષ રાયચૂરાએ પાતાની રમુજી શૈલીમાં સુંદર વ્યાખ્યાન કર્યું હતું. લેાકાને ખૂબ હસાવ્યા હતા. પછી લેાકાના આગ્રહથી રાજકવિ માવદાનજી અને શ્રીયુત રાયચૂરાએ સામસામે ઉભા રહી દુહાઓની રમઝટ જમાવી હતી, આમ આ દાયરે! ઘણાજ રસપ્રદ થયેા હતેા. " ૭ શેઠ મહાસુખભાઈ—જૈનસમાજના પ્રસિદ્ધ લેખક અને કવિ તેમજ વડાદરા રાજ્યના માનીતા વીસનગરવાળા શેઠ મહાસુખભાઈ ચુનીલાલના પરિચય કરાવવાની ભાગ્યેજ જરુર છે. તે પણ · સાહિત્ય પરિષદ ' પ્રસંગે કરાચી આવેલા. તેમના જ્ઞાનના અને વિચારાના લાભ મેળવવા માટે ૨૫ મી નવેમ્બર ૧૯૩૭ ના દિવસે એક જાહેર વ્યાખ્યાન ગાઠવાયું હતુ. તેમના ઉદાર વિચારા અને ખાસ કરીને ‘જૈન સમાજની વર્તમાન પરિસ્થિતિ ’સંબંધી તેમના અભ્યાસ જાણવાની સારી તક મળી હતી. તે થાડાક દિવસે સુધી રાકાયા હતા અને મારા જુદા જુદા વ્યાખ્યાના પ્રસ ંગે પણ તેમના વિચારાના લાભ લેાકાને મળ્યા હતા. ૮ જમનાદાસ ઉદાણી—મુંબઇના આ જાણીતા જૌલીસ્ટ અને અર્થશાસ્ત્રી કરાચી આવેલા. તેમના દેશની આર્થિક અને રાજકીય પરિસ્થિતિનો અભ્યાસ ણે! 'ડે। છે. તેમના વિચારાનો લાભ મેળવવા માટે ૬ માર્ચ ૧૯૩૮ ના દિવસે ઉપાશ્રયના હાલમાં વર્તમાન યુગ અને અહિંસા ' એ વિષય ઉપર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. તેમણે પેાતાના વિષયના ધર્માંશાસન, સમાજશાસન અને રાજશાસન— એમ ત્રણ વિભાગેા પાડી વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાન આપ્યું હતું. કરાચીના 6 Page #432 -------------------------------------------------------------------------- ________________ બહારના વિદ્વાને જેનોને તો એ જાણીને અભિમાન થાય એ સ્વભાવિક હતું કે-જૈન સમાજમાં આવા ઉંડા અભ્યાસીઓ પણ છે. - ૯ ડો. મસ–ભારતીય સાહિત્યના ઉચ્ચ કેટીના અભ્યાસી, યુરોપના પ્રસિદ્ધ વિદ્વાન, ઇન્ડીયા ઓફીસ લાયબ્રેરીના ભૂતપૂર્વ ચીફ લાયબ્રેરીયન અને ઓકસફર્ડ યુનિવર્સિટીના માજી સંસ્કૃત પ્રોફેસર ડો. એફ. ડબલ્યુ. થેમસ એમ. એ. પીએચ. ડી., “એરીયન્ટલ કોન્ફરન્સ 'ના ચુંટાએલા પ્રમુખ તરીકે હિંદુસ્તાનમાં આવેલા. અમારા ગુરુમહારાજ શ્રી વિજયધર્મસૂરિ મહારાજના તેઓ પરમ ભક્ત. લગભગ વીસેક વર્ષ પહેલાં તેઓ હિંદુસ્તાનની મુસાફરીએ આવતાં સૌથી પહેલાંજ ગુરુમહારાજ પાસે આવેલા. તેમની અમારી મિત્રતા ઘણા વર્ષોથી ચાલી આવે છે. કેવળ થોડા કલાકો માટે મિત્રતાને સંબંધ તાજો કરવાની અભિલાષાથી આવેલા. વખત નહિં હોવા છતાં આવા એક મહાન યુરોપીયન વિદ્વાનની વિદ્વત્તાને લાભ અપાવવા માટે તા. ૧૭મી એપ્રીલ ૧૯૩૮ના દિવસે કરાચીના મેયર શ્રીયુત દુર્ગાદાસ એડવાનીના પ્રમુખપણું નીચે ઉપાશ્રયના હેલમાં એક વિરાટ સભા ભરવામાં આવી હતી. કરાચીના અધિકારીઓ, મ્યુનિસીપાલીટીના કેરપરેટરો, તમામ પત્રાના પ્રતિનિધિઓ, પારસીઓ, અંગ્રેજો, સિંધી અને ગુજરાતી સ્ત્રી પુરુષની હજારોની સંખ્યા આ વિદ્વાનને સાંભળવાને માટે આતુરતાથી આવી હતી. ડે. થેમસે “ભૂત અને વર્તમાન” એ વિષય ઉપર ઘણું જ વિદ્વત્તાપૂર્ણ ગંભીર અને જાણવા જેવું વ્યાખ્યાન આપ્યું હતું. અંગ્રેજીમાં વ્યાખ્યાન આપવા છતાં પણ આ હજારની જનતાએ જે શાંતિ જાળવી હતી એ બહુ આશ્ચર્યકારક હતી. આ અંગ્રેજી વ્યાખ્યાન ગુજરાતી તરજુમે શ્રીયુત પશેતન વાણિયા બી. એ. એલ. એલ. બી. એ કરી સંભળાવ્યો હતો. આવા ગંભીર અને Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ ] મારી સિંધયાત્રા કણિ વિષયને પણુ ગુજરાતીમાં અનુવાદ સંભળાવતાં શ્રી વાણિયાએ સરસ રસ ઉત્પન્ન કર્યાં હતા. ડો. થામસ કરાચીથી નેપાલની મુસાફરીએ ઉપડી ગયા હતા. ત્યાંથી ૯ મી જુલાઈ ૧૯૩૮ ના દિવસે વિલાયત માટે સ્ટીમર પકડવાને પાછા કરાચી આવ્યા હતા. આ પ્રસંગે પણ તેઓ ઉપાશ્રયમાં આવ્યા હતા. અને લગભગ બે કલાક રાકાઇ પેાતાની મુસાફરીની બધી હકીકત જણાવી હતી. ડા. થામય હૈદ્રાબાદ ( સિંધ ) માં અમારી સૂચનાથી બહેન પાતી. એડવાનીના મહેમાન બન્યા હતા. પાર્વતી બહેનના આખા કુટુમ્બે તેમની સારી મહેમાનગીરી જાળવી હતી. ત્યાંથી તે માહન–જો–ડેરા જોવાને ગયા હતા. પેાતાની મુસાફરી દરમિય઼ાન શિવપુરીની અમારી સૌંસ્કૃત ઢાલેજ, આગ્રાનું ‘વિજયધમ લક્ષ્મી જ્ઞાનમંદિર' એ બધી સસ્થાઓનુ પણ નિરીક્ષણુ કર્યુ` હતુ`. અને તેમણે અહિં આવીને ધણા સંતેષ જાહેર કર્યાં હતા. * ૧૦ શ્રીયુત ચીમનલાલ કીર્તનકારવાંકાનેરના વતની ચીમનલાલ ફી નકાર એક સારા પ્રસિદ્ધ આખ્યાનકાર છે. તેઓ કરાચી આવેલા અને કરાયીની જનતામાં તેમનાં આખ્યાના ઘણાં રાચક થયાં હતા. જનસંધ તરફથી પણ · શાહ અને બાદશાહ ', · સ્થૂલિભદ્ર અને ક્રાસ્યા વેશ્યા' સવા–સેામજી ’ વિગેરે વિષયા ઉપર તેમનાં આખ્યાન ગાઠવવામાં આવ્યાં હતાં. ગધ અને પદ્યમાં પેાતાની તાત્કાલિક કવિત્વ શક્તિથી આખ્યાના તૈયાર કરી સુંદર અભિનય સાથે આ આખ્યાન તેમણે સંભળાવ્યાં હતાં. ૧૧ મિસ માથ આદિ-મહાઉલ્લા નામના એક ઇરાની તત્ત્વજ્ઞાનીના નામથી પ્રચલિત થએલા મહાઇ ધર્મના નામથી ઘણા ઓછા લાકા પરિચિત હશે. ઇરાનો લેાકેામાં અને હવે તેા યુરીપ અમે Page #434 -------------------------------------------------------------------------- ________________ બહારના વિદ્વાનો છે [૩૭૦ રિકામાં પણ આ ધર્મે પિતાને પગપેસારો કર્યો છે. આ ધર્મના ત્રણ ઉપદેશક–૧. અમેરિકન બાઇ મિસ માટરૂથ ૨. ઈરાનીબાઈ મિસીસ શીરીનબાઈ ફોજદાર અને ૩. ખોજા ગૃહસ્થ એચ. એમ. મનજી કરાચી ખાતે આવેલા. તેઓએ અમારી મુલાકાત લીધી અને તે પછી તેમનાં ત્રણ વ્યાખ્યાને તા. ૧-૨ મે ૧૯૩૮ ના દિવસોમાં ગોઠવવામાં આવેલા. ત્રણે વ્યાખ્યામાં પ્રમુખ તરીકેની જવાબદારીનું કામ આ પંક્તિના લેખકને સોંપવામાં આવ્યું હતું. પહેલું વ્યાખ્યાન જન ઉપાશ્રયના હાલમાં “વિશ્વવ્યાપક ધર્મ ” એ વિષય ઉપર રાખવામાં આવ્યું હતું. બીજું શારદા મંદિર માં “વિશ્વોદ્ધારક કેલવણું” એ વિષય ઉપર અને ત્રીજું કારિયા હાઇસ્કુલ ના હેલમાં “ બાળકને નવીન સંદેશ” એ વિષય ઉપર આપવામાં આવ્યું હતું. ત્રણે વ્યાખ્યાનમાં, ખાસ કરીને ઉપાશ્રયના વ્યાખ્યાનમાં શ્રોતાઓની સારી સંખ્યા હતી. “બાહાઈ ધર્મ ના આ ઉપદેશકાએ “બહાઈ ધર્મ સંબંધી જે જે વાત જણાવી હતી, તેમાં હિંદુ કે જૈન કોઈપણ ધર્મથી કંઇપણ જાતની વિશેષતા જેવું જણાયું ન હતું. અને તેજ વાત પ્રમુખ તરીકેના મારા વ્યાખ્યામાં મેં જણાવી હતી. મિસ મારૂથ એક વૃદ્ધ ઉમરની અમેરિકન બાઈ છે. તેણીએ આ બહાઈ ધર્મને માટે પોતાના સર્વસ્વનો ત્યાગ કર્યો છે. ઠેકાણે ઠેકાણે ફરીને “બાહાઈ ધર્મ ને પ્રચાર કરે છે. પિતે માનેલા ધર્મ માટે પોતાનો આ ત્યાગ કોઈની પણ પ્રશંસા મેળવ્યા વિના ન રહે. સાદાઈ, નમ્રતા એ એમના જીવનમાં ઓતપ્રેત ભર્યા છે. ૧૨ મીરાંબહેનનાં ભજનો-૧૯૩૮ ના મે મહિનામાં કંઇક શાંતિ લેવાની ઈચ્છાથી કરાચીથી વિહાર કરી બે દિવસ શેઠ છોટાલાલ • આ બાદ થોડા વખત અગાઉ ગુજરી ગયાના સમાચાર છાપાઓમાં વાંચેલા. WWW.jainelibrary.org Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ ] ખેતશીના બંગલામાં અને એક દિવસ ‘ડ્રીગરાડ' મુકામ કરી અમે મલીર ગયેલા. આ વખતે હૈદ્રાબાદનાં સિધી એન મીરાં બહેન અને ખીજા કેટલાક ભાએ બહેનેા નમસ્કાર કરવાને આવેલા. મીરાં અહેન, હૈદ્રા બાદના એક ઉંચા કુટુમ્બની ખાઇ છે. નામ તેા ગુડીએન છે, પરન્તુ તેમની ઇશ્વરભક્તિ ’ની પ્રવૃત્તિથી તે ‘ મીરાં બહેન ’ તરીકે પ્રસિદ્ધ છે. આ મીરાંબડૈનનાં ભજનાના એક જલસા ત્યાં ગાવવામાં આવ્યા હતા. આ ભજના સાંભળવાને કરાચીથી કેટલાક ભાઇબહેના પણ આવેલા.. ભજના તેા ઘણાય ગાય છે, પણ મીરાબહેનના ગાવામાં ખાસ ખૂબી તે। એ છે કે જે વખતે તે ભજનામાં તલ્લીન થાય છે, તે વખતે ખરેખર એકતાન થઇ જાય છે. અને દુનિયાનું ભાન ભૂલી જાય છે. બહુજ ઓછા ભજનકા આવી એકતાનતા મેળવતા હશે. શ્રોતાઓ ઉપર આની ઘણી સરસ અસર થાય છે. . મારી સિધયાત્રા Page #436 -------------------------------------------------------------------------- ________________ – ૩૬ -- સાર્વજનિક પરિષદ -- -- -- Www ------- -- - --- --- www/www.જw * * , કરાચી હેતુ શહેર છે, અને સર્વ ધમય તેમજ સર્વ દેશીય લોકનું એક વિશાળ નિવાસસ્થાન છે. અનેક પ્રકારની પ્રવૃત્તિઓ અહિં નિરંતર ચાલ્યા કરે છે. ધાર્મિક, સામાજિક તેમજ રાષ્ટ્રીય પરિષદો વખતો વખત થયાજ કરે છે. અમારી સ્થિરતા દરમિયાન આવી કેટલીક પરિષદો (કાન્ફરન્સ) થઈ હતી, કે જેમાં આ લેખકને એક યા બીજી રીતે ભાગ લેવાનો પ્રસંગ મળ્યો હતો. આવી જે પરિષદ થઈ તેમાંની ખાસ ખાસનો ઉલ્લેખ અહિં કરવામાં આવે છે. આમાં કેટલીક પરિષદ એવી થઈ હતી કે જેને સંબંધ ધર્મની સાથે રહેલો છે. આ પરિષદને ઉદ્દેશ સર્વધર્મનુયાયીઓમાં એકતાની સાધના કરવી અને એકબીજા ધર્મમાં શી શી વિશેષતાઓ છે, એ જાણું પરસ્પર સમન્વય સાધવાનો હતો. સિંધ સર્વ હિંદુ ધર્મ પરિષદ - કરાચીના કેટલાક પ્રસિદ્ધ કાર્યકર્તાઓ, **w ww/WW****** * * *** * **-- * Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨] મારી સિધયાત્રા જેવા કે “પ્રભુત પ્રચારક મંડળવાળા શ્રીયુત જમીયતરામ આચાર્ય, ડો. ત્રિપાઠી, શ્રીયુત ચંદ્રસેન જેટલી, શેઠ લોકામલ ચેલારામજી વિગેરે મહાનુભાવોના પ્રયત્નથી “સિંધ સર્વ હિંદુ ધર્મ પરિષદ તા. ૬-૭ નવેમ્બર ૧૯૩૭ના દિવસોમાં ખાલકદીના હાલમાં મળી હતી. સિંધ પ્રાંતના હિંદુ ધર્મની સર્વ શાખાઓના પ્રતિનિધિઓને નિમંત્રણ કરવામાં આવ્યું હતું. આ પરિષદ હિંદુ ધર્મની જુદી જુદી શાખાઓમાં પરસ્પરને પ્રેમ વધારવા માટે એક અગત્યવાળી નિવડી હતી. આ પરિષદના સ્વાગતાધ્યક્ષ કરાચીના રામકૃષ્ણ મિશનના અધિષ્ઠાતા સ્વામી શ્રી સર્વોનંદજીએ પરિષદને સર્વથા સફળ બનાવવા માટે સરસ પરિશ્રમ કર્યો હતો. કરાચીમાં અનેક વિદ્વાન સંત અને સુયોગ્ય પુરુષ હોવા છતાં, પરિષદના કાર્યકર્તાઓએ અયોગ્યતાનો કંઈપણ ખ્યાલ કર્યા વિના પરિષદના પ્રમુખ તરીકેની જવાબદારીની સેવા આ લેખકને સેંપી હતી. એ એમના શુદ્ધ પ્રેમ અને ભક્તિને આભારી હતું. પરિષદના ઉદ્દેશને સફળ બનાવવા અનેક ઠરાવ પાસ કરવામાં આવ્યા હતા. પ્રમુખ અને સ્વાગતાધ્યક્ષ તરીકેનાં વ્યાખ્યાને પુસ્તકાકારે પ્રકટ થઈ ચૂક્યાં છે. - આ પરિષદના સંબંધમાં અનેક વર્તમાનપત્રોએ નોંધ લીધી હતી. એ બધી યે નોંધે આપવાનો અહિં અવકાશ નથી. માત્ર તેમાંના બે પત્રોની નૈધના ટૂંકા ઉતારા અહિં આપું છું. છેલ્લાં કરાચીમાં “સર્વ હિંદુ ધર્મ પરિષદ મેળવી મુનિરાજ વિદ્યાવિજજીએ ગજબ જ કર્યો છે ! અને એમાં અપાએલું વ્યાખ્યાન સુંદર વિચારેના સંગ્રહ” રૂપ છે, અને ફરી ફરીને વાંચવું ગમે તેવું છે. હિંદુ ધર્મના અન્ય ધર્મગુરૂઓ જે કરી શકયા નથી, કરી શકે તેવી કલ્પના પણ ઉપજાવી શક્યા નથી, તેઓ માટે કરાચીનો દાખલે ખાસ સ્મરણમાં રાખવા યોગ્ય છે. મહારાજા સિદ્ધરાજ જયસિંહ અને શહેનશાહ અકબરના જમાનામાં સર્વ ધર્મ સંબંધમાં તીવ્ર આલોચનાઓ થતી હતી. પણ બંધુત્વ પ્રચારક જે ચર્ચાઓ આ Page #438 -------------------------------------------------------------------------- ________________ સાર્વજનિક પરિષદ [ ૩૮૩ - પરિષદમાં થઇ છે, તેવી તો નહિ હોય ! તેવી જ થતી હોત તે ધાર્મિક વાતાવરણ આજે દુજ હોત. આમ આ પરિષદફતેહમદી સાથે પૂર્ણ થઈ છે અને તેનો માટે યશસ્વી યશ મુનિ મહારાજ વિદ્યાવિજયજીને ઘટે છે. મુનિ મહારાજ શ્રી હવે અત્રેથી સિદ્ધાચળ પધારવાનું છે, એમ બહાર પડતાં તેમનો વધુ લાભ લેવા બહુ આગ્રહપૂર્વક વિનવણી કરી, તે વિચાર ફેરવવા વિજ્ઞપ્તિ થઇ છે. પરંતુ લાંબા સમય રહેવા માટે મહારાજશ્રીની હવે ઈચ્છા નથી. અને શ્રી સિદ્ધાચલજી જવા ઉત્કટ ઇચ્છા ઉદ્ભવી છે, એમ તેઓછી જણાવે છે. છતાં આગ્રહને માન આપી હાલ શેડે સમય તેઓ અત્રે વિચરશે એવું સાંત્વન આપવાથી સૌ ખુશી થયા છે. અમે પણ એ ખુશીમાં અમારે અવાજ ઉમેરીએ છીએ.” અમનચમન” આ પ્રમાણે અમદાવાદથી નિકળતા “જનતિ ”ના તંત્રીશ્રીએ આ પરિષદ સંબંધી એક અગ્રલેખ લખ્યો હતો તે આ છે – કરાચી ખાતે તાજેતરમાં શ્રી સિંધ સર્વ હિંદુધર્મ પ્રરિષદ'નું પ્રથમ અધિવેશન જાણુતા વિદ્વાન અને સુધારક મુનિરાજશ્રી વિદ્યાવિજયજીના પ્રમુખ પદે ભરાઈ ગયું. જો કે આ અધિવેશન સિંધ પૂરતું મર્યાદિત હોવાથી સિંધ બહારની જનતાનું ખાસ લક્ષ ખેંચાયું નથી પણ આ અધિવેશનમાં પ્રાંતીયતાની ભાવનાએ વેગળી મૂકી, ધમને તેના અળખામણું રૂપથી દૂર રાખી, સાચું રૂપ બતાવવાનો જે પ્રયાસ થયો છે તે ખરેખર પ્રશંસનીય અને ઉદાહરણ યોગ્ય છે. અને એ કારણે આવા પ્રયાસોની વધુ માહિતી પ્રજાને આપવી ઉચિત છે. આ અધિવેશનમાં કુલ અગિયાર ઠરાવ પસાર કરવામાં આવ્યા, જેમાં હિંદુ' શબ્દની વિવાદાસ્પદ વ્યાખ્યાની ચોખવટ, હિંદુ ગૌરવ ને સભ્યતાની સ્થાપના માટે સંસ્થાની સ્થાપના, રાષ્ટ્રભાષા હિંદીની હિમાયત, હિંદુનિમિષાહારી રહેવાનો આગ્રહ, દારૂબંધી નિયમની પ્રશંસા, ૧૮ વર્ષ પૂર્વે સન્યાસ કે દીક્ષા ન આપવાનું નિયમન, હરિજન પ્રત્યે સહાનુભૂતિ વગેરે કરાવે Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪] મારી સિધયાત્રા મુખ્ય છે. આ ઉપરાંત સિંધના કુરિવાજો અંગેના તેમજ આ પરિષદના નામ-પલટના ઠરાવો પણ છે. “હિંદુ” શબ્દની વ્યાખ્યા અંગે અત્યારસુધી અચોક્કસતા ચાલી હતી, તેના પર આ પરિષદના અધિવેશનમાં ઠીક પ્રકાશ ફેંકાય છે. તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જેની ઘાર્મિક સંસ્કૃતિ અને સભ્યતા ભારતીય હેય, તે હિંદુ” આ ઠરાવ હિંદુ ધર્મની વ્યાખ્યા પર ઠીક ઠીક પ્રકાશ પાથરે છે. “આ ઉપરાંત રાષ્ટ્રભાવના ચર્ચાઈ રહેલા પ્રશ્નો માટે પ્રાન્તીયતાના વ્યામેહથી દુર રહી, હિંદી ભાષાને “રાષ્ટ્રભાષા” તરીકે પસંદગી કરવામાં પરિષદ ખરેખર ડહાપણું બતાવ્યું છે. રાષ્ટ્રભાષા હિંદી હોઈ શકે, એ માટે આજે બે મત છેજ નહિ. “આ પરિષદમાં એક ઠરાવ હિંદુઓને નિરામિષાહારી રહેવાની ભલામણ કરતે છે. આ ઠરાવની અમારી દ્રષ્ટિએ સિંધમાં ખાસ જરૂર હતી, અને આશા છે કે “સિંધ સર્વ હિંદુ ધર્મ પરિષદનું આવું વલણ, અહિંસાનો પ્રચાર કરવા માટે જ સિંધ ગયેલા મુનિરાજશ્રી વિદ્યાવિજયજીને ખૂબ જ ઉપયોગી નીવડશે. આ સિવાયના બીજા ઠરાવો પણ અત્યંત મહત્ત્વના છે, અને તે આજના યુગની જરૂરિયાતને લક્ષમાં લઈને કરવામાં આવ્યા છે, તેમ કહેવું ઉચિત થઈ પડશે. દરેક પ્રશ્નની ચર્ચા પૃષ્ઠનાં પૃથ્થો લઈ શકે તેમ છે, પણ તેના અગાઉ કરેલ નામ નિદેશથીજ આપણે તૃપ્તિ માનીશું. આ અધિવેશનની સફળતામાં બીજા બધા કારણે સાથે ખાસ કારણ પ્રમુખપદની ખુરશી સાથે પણ સંકળાયેલું છે. એક જન સાધુ, તેમાં પણ નવનવા સિંધમાં ગયેલા, આટલા ટૂંકા સમયમાં “સર્વ હિંદુ ધર્મ પરિષદના પ્રમુખ ચુટાય, એ જૈન સમાજ માટે. એ છે ગૌરવને વિષય ન કહી શકાય. સુનિ મહારાજશ્રી વિદ્યાવિજયજીએ પણ પ્રમુખપદ સ્વીકારીને પોતાના ભાષણમાં તેમજ સભાના સંચાલનમાં જે ઉદારતા, કુનેહ, ને વિદ્વત્તા દર્શાવી છે તે પણ ન ભૂલાય તેવાં છે. Page #440 -------------------------------------------------------------------------- ________________ સાર્વજનિક પરિષદ ૩૮૫ - “તેઓશ્રીએ પ્રમુખપદેથી આપેલા ભાષણમાં ધર્મજનૂન કે ખાટા મિથ્યાડબરને જરાપણું અંશ જણાતો નથી. “આવ ભાષણુના પાને પાને સર્વધર્મની એકતાને સંદેશ સર્વધર્મ સમવયનું સૂચન સાચા જનસાધુને ખરેખર શોભાવે તેવું છે એ ભાષણને ઘેડો ભાગ તિના ગતાંકમાં અપાઈ ગયું છે. વાંચકોને આખું ભાષણ વાંચન અને મનન કરવા ભલામણ છે. “જેનેના મોટા ભાગના સાધુઓમાં વધતી જતી દુખદ સંકુચિતતા સામે આવા પ્રસંગે ખરેખર હર્ષની બીના બને છે; અને એ વખતે જૈન ધર્મ કેટલે વિશાળ ધર્મ છે, અને સર્વધર્મનું સમન્વય કરવાની કેટલી શક્તિ ધરાવે છે, તેનું કંઈક ભાન થઈ આવે છે, અને ત્યારે સહેજે આજની કૂપમંડુકતા, ઉપધાન કે ઉજમણા સુધી જ મર્યાદિત થતી શાસન પ્રભાવનાની સીમાઓ, બેચાર ચેલા કે બામંત ભક્તો વધારી લેવાની તાલાવેલીઓ, કલેશ કે કયા કરી મોટાઈ મેળવવાની ધમાલ તરફ દયા ઉપજે છે. આપણે સમાજ અને ખાસ કરીને આપણે ઉપદેશક વગર આ તરફ લક્ષ આપે એજ ભાવના.” જનજાતિ ૨૦-૧૧-૩૭ સર્વધર્મ પરિષદ - કરાચીના રામબાગ “બ્રહ્મોસમાજ' તરફથી દર વર્ષે આઠ દિવસને એક જલસો કરવામાં આવે છે. તેમાં એક દિવસ “સર્વધર્મ પરિષદ' પણ ભરવામાં આવે છે. કરાચીના પ્રસિદ્ધ ડો. ચારાની આ સમાજના સેક્રેટરી છે. તેઓ ઉદાર વિચારના અને સર્વ ધર્મ પ્રત્યે પ્રેમ રાખનારા મહાનુભાવ છે. તા. ૩૧ ડીસેમ્બર ૧૯૩૭ ના દિવસે આ “સર્વધર્મપરિષદ'ની બેઠકમાં “જનધર્મ ઉપર વ્યાખ્યાન આપવાનું નિમંત્રણ આ લેખકને મળ્યું હતું. આ પરિષદના પ્રમુખસ્થાને મદ્રાસવાળા રેવ ભાઈ સુબા કુર્ણયા બિરાજ્યા હતા. ક્રિશ્ચિયાનીટી, જરથોસ્ત, ૨૫ Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૮} ] મારી સિધયાત્રા ઈસ્લામ, શિખ, વેદાન્ત, થિયાસેાષી અને જેનીઝમ વિગેરે ધર્મોં ઉપર તે તે ધર્માંના નિષ્ણાત વિદ્વાનોએ પ્રવચન કર્યાં હતાં. જનધ` ઉપર એટલતાં જૈન શબ્દની વ્યાખ્યા, જૈનધર્મના મૂળ સિદ્ધાંતા, જનોનો શ્વરવાદ, અને જનોએ માનેલે મુક્તિમાગ, એ વિષય ઉપર વિવેચન કરવામાં આવ્યું હતું. સન ૧૯૩૮ ના ડીસેમ્બરમાં થએલી ખીજી ધર્મ પરિષદ' વખતે પણ નિમંત્રણ મળેલ, પરન્તુ બિમારીના કારણે આ વખતે જઇ શકાયું ન્હેતું. એકાર કોન્ફરન્સ કરાચીની પ્રાન્તિક કોંગ્રેસ કમીટી તરફથી તા. ૩૪-૫ જુન ૧૯૩૮ ના દિવસે મેાટા પાયા ઉપર એકાર ફ્રાન્ક્રન્સ’ કરાચીના પ્રધાનના પ્રમુખપણા નીચે ભરવામાં આવી હતી. આ કાન્ફરન્સમાં ભાગ લેવા માટે નિમંત્રણ મળેલુ", તેને માન આપવામાં આવ્યું હતું. તા. ૫મીની બેઠકમાં– “ વર્ષી કેળવણીની યેાજના સિધમાં કયાંસુધી સળ થઇ શકે તેમ છે ? તેની તપાસ કરવાને સિંધ ગવનમે એક કમીટી મુકરર કરવી, કે જે કમીટી બહુ જલ્દી તપાસ કરીને રીપોટ 39 રજુ કરે. આ પ્રસ્તાવ આ લેખક તરફથી મુકવામાં આવ્યા હતા. આ ઠરાવના સમર્થાંનમાં જે કંઇ કહેવામાં આવ્યું હતું. તેનો ટુંકા સાર આ છેઃ --- બૅંકારીના પ્રશ્ન આખી દુનિયામાં ઉભેા થયા છે. બીજા દેશેા કરતાં હિ‘દુસ્તાનની બૅકારીમાં ફ્ક છે. મારી દૃષ્ટિએ બેકારીનાં પાંચ કારણેા દેખાય છે ૧. લેાકેા હુન્નર રહિત થયા, ૨. વ્યાપાર રોજગાર હાથમાંથી ગયા. ૩. નકામા ખ વધી ગયા. ૪ ધરગથ્થુ Â । હાથમાંથી ગયા. અને ૫. શિક્ષણ કેવળ ચાપડાના જ્ઞાનમાં અને ડીગ્રીઓના મેહમાં રહી ગયું. Page #442 -------------------------------------------------------------------------- ________________ સાર્વજનિક પરિષદા [ ૩૮૭ “હિ”દુસ્તાનના હાથમાં હુન્નર જેવી વસ્તુ શુ' રહી છે ? અને વ્યાપાર એ પ્રજાના હાથમાં હાવા જોઇએ, જ્યારે રાા વેપારી હેાય, તા પ્રશ્ન ભિખારી બને એ સ્પષ્ટ છે, બેકારીનો પ્રશ્ન હલ કરવા હાય તેા ધરમાંથીજ એનો સુધારા કરવાની કેાશિશ કરવી જોઇએ. ૨૦૦ રૂપિયાનો પગારદાર માસ પણ ચાર પાંચ માણસનુ કુટુંમ્બ નથી નભાવી રાતેા. અને બુમે। મારે છે. કારણ એ છે કે એના ઘરમાં ફિસ્કૂલ ખર્ચ ને પાર નથી, એક મજૂરનું આખું કુટુંબ મજૂરી કરીને બે ત્રણ રૂપિયા પેદા કરતું હાય, અને ધરમાં છાશ-રોટલા ખાતુ હાય, છતાં ભૂખની બૂમ મારે. કારણ એ છે કે એવા મન્ત્ર ચા, બીડી, પાન, દારૂ અને નાઢક સીનેમાની પાછળ કેટલું" બધુ' ખર્ચ કરે છે ? આપણી માતાએ અને બહેનો દળવાનું, ખાંડવાનું, સીવવાનું, ભરવાનું વિગેરે કામ કરતી, જ્યારે આજે એ બધાએ કામેાને માટે એક ગરીખમાં ગરીબને પણ પૈસા ખરચવા સિવાય વાત્ત નથી. જરા ઉંડા ઉતરીને જોઇએ તેા, છદ્બેગીની શરૂઆતમાંથીજ બેકારીપણાનુ જીવન ઘડાઇ રહ્યું છે. સ્કૂલમાં શિક્ષણ શરૂ થાય છે, ત્યારથીજ બેકારી શરૂ થાય છે. શિક્ષણ પૂરૂં થાય છે, ત્યાંસુધીમાં તે આપના હારા રૂપિયા ખર્ચ કરાવી છે.કાએ બાપને ખાવા બનાવી દીધે હોય છે. ગ્રેજ્યુએટ થઇને મહાર નિકળ્યા પછી એ પચ્ચીસ વર્ષના યુવકમાં પેાતાના પેટનું પાશેર અન્ન પેદા કરવાની શક્તિ નથી હેાતી. જ્યારે બૂટ-શૂટમાં અને નેકટાઇ કોલરમાં ફેશનેબલ અન્યા વગર રહેવાતું નથી. આજના શિક્ષિતાની દશાનુ વણ ન કરતાં એક વિ કહે છેઃ A સરકારમે કામ પાને કામિલ ન દરમે લમ (હલાનેક કાબિલ ન જગલમે' રેખડ ચલાને કાબિલ ન ખારમે' મેઝ ઉઠાને કાબિલ ન પઢતે તેા, સે। તરહ ખાતે કમાકર બહુ ખાયે ગયે અઉર તાલીમ પાર્કર અત્યારનું શિક્ષણ લેનારાઓની આ દશા છે. Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮] મારી સિંધયાત્રા દેશની દરિદ્રતાનું મૂખ્ય કારણ કમાવનાર કરતાં ખાનારની સંખ્યા કઈ ગુણ વધારે છે, તે પણ છે.' દરિદ્રતાને દૂર કરવાને બીજા જે ઉપાયો લઈએ, તેની સાથે આ ઉપાય લેવાની ખાસ જરૂર છે કે જીવનના ઘડતરની શરૂઆતથી જ જીવનનું સાધન મેળવવા ફિજુલ ખર્ચથી દૂર રહેવું ” આયુર્વેદ પરિષદ એક દિવસ હું મારા રૂમમાં બેઠો હતે. સિંધના પ્રસિદ્ધ પાણચાર્ય વૈદ્યરત્ન શ્રીમાન સુખરામદાસજી મહારાજ વિગેરે કેટલાક પ્રસિદ્ધ વૈદ્યોનું એક ડેપ્યુટેશન મારી પાસે આવ્યું. તેમણે જણાવ્યું કે “ અમારી આયુર્વેદે દ્ધારક સભા તરફથી આયુર્વેદ પરિષદ’ ભરવા માંગીએ છીએ. તેમાં આપને પ્રમુખ બનાવવા, એવો અમે ઠરાવ કર્યો છે. આયુર્વેદ પરિષદ અને આ લેખક પ્રમુખ? એમનો આ પ્રસ્તાવ સાંભળીને જ હું તો આભો બની ગયો. આયુર્વેદનો એક પણ નહિ જાણનાર મારા જેવો એક જૈન સાધુ આયુર્વેદની પરિષદના પ્રમુખ થાય, એ તો હદ આવી ચૂકી. મેં મારો અધિકાર એમની આગળ રજુ કર્યો. પણ ભક્તિ અને શ્રદ્ધામાં લીન થયેલા મહાનુભાવો એ ક્યાં માને તેમ હતા ? આ સજ્જનની ભક્તિ અને શ્રદ્ધાને મારે આધીન થવું પડયું. તા. ૨૬ મી સપ્ટેમ્બર ૧૯૩૮ ના દિવસે પરિષદ થઈ, અનેક વિદ્વાન વરએ વ્યાખ્યાને કર્યો. ઠરાવો થયા, અને છેવટે આયુર્વેદના મહત્ત્વ સંબંધી તેમજ અત્યારે રોગને વધારે શાથી થઈ રહ્યો છે. તથા રોગની નિવૃત્તિ કરતાં રોગોને રોકવાન શા ઉપાયો લેવા જોઈએ? એ સંબંધી મેં મારા વિચારો રજૂ કર્યા. ઉદાર વૈદ્યોની સહાનુભૂતિથી, સહકારથી, પ્રેમથી પરિષદનું કાર્ય સફળ થયું. આવી અનેક પરિષદમાં જે કંઇ સેવા કરવાને લાભ મળ્યો, તેથી હું મારૂં સદ્ભાગ્ય સમજુ છું. WWW.jainelibrary.org Page #444 -------------------------------------------------------------------------- ________________ – ૩૭:મારી જીવનનૌકા می می می می می می می میشیم wwwwwજ * ** * * * * * ** ---------* ****** Sલી! મારી જીવનનૌકા ખૂબડોલી!! બીજા બધા નિયમોનો ભંગ ક્ષન્તવ્ય થઈ શકે છે, પણ કુદરતના નિયમનો ભંગ ક્ષન્તવ્ય નથી થઈ શકતો. બબ્બે ચતુર્માસ સુધી ખૂબ પ્રવૃત્તિ કરી, કુદરતના નિયમ પ્રમાણે આરામ લેવાની જરૂર હતી. પ્રવૃત્તિની ધમાધમીમાં “આત્મિક શાંતિ’ ભૂલી જવાય છે. પ્રવૃત્તિ, પછી તે પ્રશસ્ત હોય, તે પણ એક કેફ તો છે જ. એ કેફ મર્યાદિત હોય ત્યાંસુધી તે જીરવી શકાય છે. અમર્યાદિત કેફ પટકી ન દે, તે બીજું શું કરી શકે? પ્રવૃત્તિમાં પડેલો આ છવડે પિતાની મેળે ક્યાં સમજે તેમ હતો ? એટલે કુદરતે લાલબત્તી ધરી. ***** * * **** * * * ** * ***** * * * * ***** * * ** ****** ** ** ** -* * - ગુરુદેવની સાળમી જયન્તી અસાધારણ ધૂમધામ અને ઉત્સાહપૂર્વક ઉજવાઈ હતી. સાથે સાથે શાંતિસ્નાત્ર અને જૈન પાઠશાળાને જ્યુબિલી ઉત્સવ’ પણ ઉજવાયો હતો. મેમાનો ધીરે ધીરે વિદાય થઈ રહ્યા હતા. સંવત ** *** **** * * Page #445 -------------------------------------------------------------------------- ________________ ૩૦] મારી સિધયાત્રા ૧૯૯૪ ના ભાદરવા વદિ પાંચમને દિવસ હતો. હું મારા રૂમમાં પાટ ઉપર બેઠો હતો. પાટનો પાયો પકડીને મારા પ્રિય શિષ્ય મહુવા બાળાશ્રમના સુપ્રીન્ટેન્ડેટ ચુનીલાલ શિવલાલ ગાંધી બેઠા હતા. બીજા પણ એક બે જણ ત્યાં મૌજદ હતા. “ચુનીભાઈ! જરા છાતીએ બામ લગાવો. કંઇક છાતીમાં દુ:ખાવા જેવું લાગતાં મેં ચુનીભાઇને કહ્યું. બામ આવે છે ત્યાં સુધીમાં કંઇક ગભરામણ વધી. “ચુનીભાઈ, જરા શ્રી જયન્તવિજયજીને કહો કે કેાઇને મોકલી ડોકટરને બોલાવે.” મૃત્યુ એ શું છે? આટલું કહ્યા પછી શું થયું, એની મને ખબર નથી. કેટલાક વખત પછી આંખ ઉઘાડું છું તો, ડે. મિસ્ત્રી, ડે. વિશ્વનાથ પાટીલ, ડે. ન્યાલચંદ દેસી-એ ત્રણ ડોકટરે અને ભાઈ એદલ ખરાસ, સાધુઓ, હૈદ્રાબાદવાળાં બહેન પાર્વતી અને બહેન ચંદ્રિકા તેમજ ઉદયપુરના મહેમાન અને સંઘના આગેવાને મારી ચારે તરફ ઘેરાએલા રડતી સુરત ઉભેલા, તેમને એકજ દષ્ટિથી મેં જોઈ લીધા. બસ, આજ મારી બિમારીની શરુઆત–મારી જીવનનૌકાની ડામાડોળ સ્થિતિ? દશ્ય પ્રત્યક્ષ બતાવી આપતું હતું, કે આ જીવનની નૌકા હમણાંજ પાતાળે પહોંચી જશે. તે સમયની મૂછિત અવસ્થામાં શું થયું હતું ? એની મને ખબર નથી. પણ અર્ધજાગ્રત અવસ્થામાં અને એકજ દષ્ટિએ આ બધું ભયંકર દશ્ય જોયા પછી, મને એમ થયું કે ખરેખર મારી ડૂબેલી નૌકા કંઈક ઉપર આવી છે. પણ એ ખ્યાલની સાથે જ મને એમ પણ થયું કે જે સમયમાં મારી નૌકા ડૂબતી હતી અથવા ડૂબી હતી, તે સમયે ગંભીર નિદ્રા સિવાય બીજું શું હતું? મૃત્યુને જગતે એટલું બધું ભયંકર બતાવ્યું છે કે જેના નામથી લોકે ત્રાસ પામે છે. પણ મૃત્યુના મુખમાં Page #446 -------------------------------------------------------------------------- ________________ મારી જીવનનૌકા ૩૧ પહોંચીને પાછો વળેલો માનવી જાગ્રત અવસ્થામાં અનુભવ કરે છે, તો તેને તે એક ગંભિર નિદ્રા સિવાય બીજું કંઈ જણાતું નથી. “મૃત્યવિમે હિં મૂઢ!' આ કથનની અંદર ખરેખર સત્યતા છે. શા માટે મૃત્યુથી ડરવું? મૃત્યુ એ તે પ્રકૃતિ છે, સ્વભાવ છે, “મર પ્રતિઃ નવાં રિતિઃ પ્રકૃતિથી કાં ડરવું ? એ તો નિમાણ થએલી વસ્તુ છે. બદલી માત્ર છે. જે કંઈ ડરાવે છે, તે મૃત્યુ નહિ પણ આ સંસાર ઉપરનો મોહ છે. દુનિયામાં રહેલો માનવી સંસારની મોહજાળમાં એટલો બધો ફસાએલો છે કે એને આ જાળમાંથી નિકળવું ગમતું નથી. એને સંસારનાં પ્રલોભનો આકર્ષી રહ્યાં છે. ખરી રીતે જે માનવી સમજ હોય કે મૃત્યુ એ નિર્માણ થએલી વસ્તુ છે, સ્વાભાવિક વસ્તુ છે, તે તેને મૃત્યુથી જરાયે ડરવાની જરૂર ન હોય. મૃત્યુના કાંઠે પહેચેલે માણસ હાય પીટ કરે છે. વલોપાત કરે છે, રુદન કરે છે. એનું કારણ એને આ જાળમાંથી નિકળવું નથી ગમતું એ, અથવા એની મૃત્યુ માટેની તૈયારી નથી, એ સિવાય બીજું શું છે? માણસ જાણે છે કે હમણું કે પછી, આજે કે કાલે, મુસાફરી તો કરવાની જ છે, તો પછી તેણે તૈયાર રહેવું જ જોઈએ. અને તૈયાર રહેલાને હાયપીટ કરવાની કંઈ જરૂર ન હોય. મનુષ્ય આ વસ્તુને બરાબર સમજી લે તો એને એનું જીવન જેમ આનંદમાં પસાર થાય, તેમ મૃત્યુને ઘંટ એને જરાયે ભયભીત ન બનાવે. બિમારી શી વસ્તુ છે? આવી જ વસ્તુ બિમારીની પણ છે. જે સમજવામાં આવે તો બિમારી, એ આત્માને અશુભ કર્મોના બોજાથી હલકાં કરવાને એક પવિત્ર સમય છે. અથવા કુદરતના નિયમોથી વિરૂદ્ધ ધસી જનારાઓને માટે એક લાલબત્તી છે. અનાદિકાળથી આ જીવ અનેક પ્રકારના શુભાશુભ કાર્યોની પ્રવૃત્તિ કરતે આવ્યો છે. બિમારી એ અશુભ કર્મોનો દંડ છે. માણસ Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩યર] મારી સિંધયાત્રા પાપ કરતાં નથી ડરતે, પાપના પ્રાયશ્ચિત્તને ભેગવતાં ડરે છે. સજા સીધી રીતે સમભાવપૂર્વક–શાંતિપૂર્વક જે ભોગવી લેવામાં આવે તો તેને સમય પૂરો થતાં શાંતિ મળે છે. સજા ભોગવતી વખતે કેદી તોફાન કરે, કાયદાનો ભંગ કરે, તો તેની સજામાં ઉમેરે થાય છે. આજ દશા બીમારી સમયની છે. બિમારી જેમ જેમ આગળ વધતી ગઈ, તેમ તેમ મારી આત્મિક દૃષ્ટિએ મને એમ લાગતું હતું, કે હું સાધુઓને, સંઘને, મિત્રને, ભક્તોને કષ્ટના નિમિત્તરૂપ થઇ રહ્યો છું. સેવા કરવા જન્મેલો આ જીવ, બીજાઓની સેવા લેવાને લાચાર બન્યો છે. રાતોરાતનું જાગરણ મારા નિમિત્તે સૌને કરવું પડે છે. આ વસ્તુ મને ઘણુજ ખટકી રહી હતી. પણ લાચાર હતો. વિચિત્ર અનુભવે આવા પ્રસંગોમાં માણસ બહુ બારીકાઇથી વિચાર કરે તે, મનુષ્ય સ્વભાવની વિચિત્રતાઓનો પણ ખૂબ અનુભવ થાય છે. એક કવિએ કહ્યું છે – वैद्या वदन्ति कफपित्तमरुविकारान् ज्योतिर्विदो ग्रहगति परिवर्तयन्ति । भूताभिभूतमितिभूतविदो वदन्ति प्राचीनकर्मबलवन् मुनयो मनन्ति । ઠીક. આને પ્રત્યક્ષ અનુભવ મને થઈ રહ્યો હતો. વૈદ્યો કહેતા કે વાયુનો પ્રકોપ છે. ભાઈ ફૂલચંદ તિષી જેવા જ્યારે ને ત્યારે સાડા સાતની પનોતી કે ચે કે બારમો ચંદ્રમાજ બતાવતા. બિચારી Page #448 -------------------------------------------------------------------------- ________________ મારી જીવનનૌકા [૩૯૩ ભેળીભાલી કેટલીક બહેને “મહારાજને નજર લાગી છે' એમજ કહેતી. મારા જેવા વનમાં પડેલા ધોળા વાળવાળા બુઢ્ઢા સાધુને પણ નજર લગાડી શકે એવી પણ કઈ હશે ખરી ? અને કેઈ કહેતું કે “મહારાજને કંઇક વળગાડ લાગુ પડે છે?' પણ મારો આત્મા પ્રતિક્ષણ એમજ કહેતો કે તને અશાતાદનીયને ઉદય છે, એને તું શાંતિપૂર્વક ભોગવ.” બાહ્ય દષ્ટિએ નિમિત્તભૂત ઔષધ જે કંઈ બની શકે તે કરતા રહેવું. આ સિવાય બીજા પણ અનેક પ્રકારના અનુભવો થયા કરતા, અને મનમાં ને મનમાં સંસારના વિચિત્ર સ્વભાવે ઉપર એવી બિમારીમાં પણ આનંદની લહેર છૂટતી. કોઈ ડોકટર ઈજીકશન આપવાનું કહે, ત્યારે કઈ આવીને કહેઈજીકશનએ તો ગજબ કર્યો છે. એક રોગને દબાવે છે, સત્તર રોગને ઉભા કરે છે. કોઈ દેશી વૈદ્ય મેતીની ભસ્મ ખાવાનું કહે, તે કઈ ચંદ્રોદયની વાત કરે. એક ડોકટર હાર્ટ માટે એક જાતની ગોળી આપે, તે બીજા ડોકટર એને બદલીને બીજી લેવાનું કહે. એક ડોકટર અમુક જાતના ઈજીકશનની ભલામણ કરે તે બીજા ડોકટર બીજી જાતનું ઈકશન બતાવે. કોઈ ખીચડી લેવાની ભલામણ કરે છે કે એમાંથી ગેસ ઉત્પન્ન થવાનો ભય બતાવે. કેઈ ખાલી દૂધ વાપરવાનું કહે તો કઈ ખાલી ફળ ઉપર રહેવાનું કહે. કોઈ ખાવાનેજ નિષેધ કરે, તો કોઈ “ખાધા વિના શક્તિ આવશે નહિ, માટે શીરે વિગેરે ખૂબ ખાઓ એમજ કહે. સ્વભાવની વિચિત્રતા અહિંથી ડેતી અટકી. એક ડોકટર બારીઓ ઉઘાડી રાખવાનું કહે, તો બીજા ડોકટર આવતાની સાથે ભડભડ બંધ કરી દે. કે “હે પેથિક દવા લેવાનું કહે, તો કોઈ દેશી વિઘની દવા લેવાનું કહે. કોઇ ચુપચાપ પડયા રહેવાનું કહે તો વળી કઈ આવીને કહે. વાહ, પડયા તે રહેવાતું હશે. ખૂબ હરો ફરે, ગભરાવાની કાંઇ જરુર Page #449 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ ] મારી સિંધિયાત્રા નથી.' કઈ પાણું વધારે પીવાનું કહે તે કઈ પાણી પીવાથી વાયુ વધવાનું કહે. શુકન અને મુદ્દતમાં ખૂબ ખૂબ માનનારા મહાનુભાવો વાત વાતમાં મુહૂર્તને જ ખ્યાલ કરે. પાટ આઘી પાછી કરવી હોય તે યે મુહૂર્ત, પાટથી નીચે પહેલા વહેલાં પગ મૂક હોય તો યે મુહૂર્ત, કંઈક નવી દવા શરુ કરવી હોય તે યે મુહૂર્ત ને કપડાં બદલવાં હોય તો યે મુહૂર્ત. આમ અનેક પ્રકારના વિચારોની આંધીઓ આ બિમાર શરીરની આજુબાજુમાં ફરી વળતી. આ બધા વિચિત્ર સંયોગથી ઘણીવાર આનંદ આવતો. કઈ કઈવાર કંટાળો પણ આવતા. છતાં હું એટલું તો સમજ કે “જે કે, જે કંઇ કહે છે, તે ભક્તિથી, પ્રેમથી–મને જલ્દી સારે થએલો જેવાને જ કહે છે. એ તો મનુષ્ય સ્વભાવ છે. એમણે કહેવું જોઈએ અને મારે સાંભળવું જોઈએ. હું સમજું છું કે લગભગ બધા યે બિમારની આગળ આ દશા ઉભી થતી હશે. થોડે ઘણે અંશે પણ. આમ જીવનનૌકા ભરદરીએ ડામાડોલ થયા કરતી. કેઈ કોઈ વખતે કિનારે પહોંચવા આવી જતી અને વળી પાછો એ એક જુવાળ આવી જો કે કિનારે આવેલી નૌકા ખૂબ દૂર નિકળી જતી. આભાર - આ પ્રસંગમાં મારે બીજું શું કહેવાનું હોય? સિવાય કે, જેમણે જેમણે મારી આ જીવનનૌકાને બચાવી લેવામાં સહાયતા કરી છે, નિમિત્તભૂત થયા છે, તેઓને આભાર માનવો. પણ એ કાર્ય જેટલું જરુરનું છે, તેટલું જ કઠણ પણ છે. આંખ ઉઘાડીને જોઉં છું તો મારા માટે આ કાર્ય ઘણું જ મુશ્કેલીભર્યું દેખાય છે. કેટલા બધા મહાનુભાવોએ મારે માટે કેટલાં કેટલાં કષ્ટ ઉઠાવ્યાં છે, એ શું ખેંધી શકાય છે? એની ગણત્રી થઈ શકે છે? અને ગણત્રી કરવા જતાં ઘણું ભૂલી પણ જવાય Page #450 -------------------------------------------------------------------------- ________________ મારી જીવનનકા [ ૩૯૫ અને તેટલા માટે મારી આ જીવનનકાને બચાવી લેવામાં એક યા બીજી રીતે, થોડે ઘણે અંશે, જેમણે જેમણે મદદ કરી છે તે સૌને સમુચ્ચયરૂપે જ સાચા દિલથી આભાર માનવો ઉચિત સમજુ છું. તેમાં કરાચીન સમસ્ત સંઘ, ડો. ન્યાલચંદ, ડે. વિશ્વનાથ પાટીલ–એની સેવા તે કયારે પણ ભૂલાય તેમ નથી. મારી બિમારીમાં સ્થાનિક ભક્તોએ સેવા કરી છે, એટલું જ નહિ પરન્તુ, પિતાના અગત્યના કાર્યોને ભેગ આપીને પણ મહુવા બાળાશ્રમ વાળા ચુનીલાલ શિવલાલ ગાંધી અને દેહગામવાળા ભાઈ બુલાખીદાસ અનોપચંદ–એમણે લાંબો સમય રહીને જે સેવા કરી છે, તે પણ ન ભૂલી શકાય તેવી છે. મારી આ બિમારીમાં જેને ઉપરાંત જે બે જૈનેતર ગૃહસ્થાએ સેવા કરી છે, એ તો મારા હદય ઉપર હમેશને માટે કેતરાએલી રહેશે. તે બે ગૃહસ્થ છેઃ ભાઈ એદલ ખરાસ અને કરાચીના પ્રસિદ્ધ સિંધી વ્યાપારી શેઠ રાધાકિશનજી પારૂમલજી. ભાઈ એદલ ખરાસ અને તેમનાં ધર્મપત્ની પીલુ બહેન, જેમ બીમારીની શરૂઆતથી તે અત્યારની ઘડી સુધી મારી ભક્તિ કરવામાં તન, મન, ધનને ન્યોછાવર કરી રહ્યાં છે, તેમ શેઠ રાધાકિશન પારૂમલજીએ, છ મહિના સુધી સંઘ પાસેથી કંઈપણ ભાડુ લીધા વિના સિંધી કોલોનીમાં પોતાનો વિશાળ બંગલો વાપરવા માટે આપવા ઉપરાંત તેમના આખા યે કુટુંબે અનેક રીતે સાધુભક્તિનો લાભ લીધો છે. ડે, ન્યાલચંદની કદર - ડે. ન્યાલચંદ રામજી દેસીએ નિઃસ્વાર્થ વૃત્તિથી ઠેઠ હાલાથી લઈને અત્યાર સુધી અવર્ણનીય સેવા કરી છે. એવા પરોપકારી સાધુભક્ત Page #451 -------------------------------------------------------------------------- ________________ ૩૬] મારી સિંધયાત્રા સેવકોની સેવાની થકિંચિત્ પણ કદર કરવી, એ વ્યવહારની દૃષ્ટિએ ગૃહસ્થને માટે અગત્યનું છે. અને એટલા માટે શ્રી સંઘ તરફથી તેઓને માન આપવાનો એક મેળાવડે એક રવિવારે જૈન ઉપાશ્રયના હેલમાં મુનિરાજ શ્રી જયતવિજયજીના પ્રમુખપણ નીચે કરવામાં આવ્યો હતે. આ વખતે સંઘના સેક્રેટરી શ્રીયુત મણલાલભાઈ મહેતા અને ખુશાલભાઈ વસ્તાચંદ વિગેરેએ ડાકટર સાહેબની સેવામાં ખૂબ વખાણ કર્યા હતા. સંથારાવશ હેવાના કારણે હું સભામાં નહિં જઈ શકયો હતોપરંતુ મેં એક સંદેશ મોકલ્યો હતો. જેમાં આશીર્વાદ આપવા સાથે એ પણ જણાવ્યું હતું કે – મારી આ બિમારીમાં મને જે કંઈ દુઃખ થઈ રહ્યું છે તે બે બાબતનું છે. એક મારા નિમિત્ત ઘણાઓને ઉઠાવવી પડેલી તકલીફનું અને બીજુ મારે સેવવા પડેલા અપવાદોનું. કેટલાક વર્ષોથી મારા મનમાં એમ થયું છે કે મારા નિમિત્ત બીજાઓને તકલીફો ઓછી ઉઠાવવી પડે, એવી રીતે મારે મારું જીવન જીવવું.” પણ આવી બિમારી પ્રસંગે લાચારીથી મારા નિમિત્ત બીજાઓને ઉઠાવવી પડતી તકલીફો મારે જોવી પડે છે. “અપવાદેનું સેવન' એ પણ મારા માટે દુઃખનું પરતુ લાચારીનું કારણ બન્યું છે. જૈનશાસ્ત્રકારોએ અપવાદનું વિધાન જરૂર ક્યુ છે. અને તે “ઉત્સગની રક્ષાને માટે. ચાલતી ટ્રેન કેઈ અક સ્માત પ્રસંગે સાકળ ખેંચ્યા વિના છુટકે નથી થતો અપવાદને હું સાંકળ ખેંચવાના સ્થાનમાં મૂકું છું. મારી આ બિમારીમાં જાણતાં કે અજાણતાં અનેક વાર સાંકળે ખેંચાણી હશે; પરન્તુ તે મારે માટે અશક્ય પરિહાર હતો.” આ પ્રસંગે મુંબઈવાળા દાનવીર શેઠ કાંતિલાલ બકેરદાસ તરફથી ૫૦૦ રૂપિયા અને કરાચીના શેઠ રવજી ઝવેરચંદની પેઢી તરફથી ભાઈ મેહનલાલ કાળીદાસે ૧૨૫ રૂપિયા, એમ ૬૨૫, રુપિયાની એક થેલી ડે. ન્યાલચંદને પસ તરીકે આપવામાં આવી હતી. - ડે. ન્યાલચંદે સંઘને અને બધાઓનો ઘણે ઘણે આભાર માન્યો હતા. અને પોતાનું કર્તવ્ય સમજીને તેમણે સેવા કરી છે. એમાં કંઇ Page #452 -------------------------------------------------------------------------- ________________ મારી જીવનકા વધારે કર્યું નથી.” વિગેરે ગળગળિત હદયે કહ્યું હતું. પર્સ લેવાન તેમણે ઘણાજ ઇન્કાર કર્યો હતો, પરંતુ કેટલાક આગેવાનોના સમજાવવાથી તેમણે સ્વીકારી હતી. દેહગામથી આવેલા શ્રીયુત બલાખાદાસ અને પચંદે પણ એક સુંદર કાસ્કેટ ડે. સાહેબને ભેટ કર્યું હતું. મુનિરાજશ્રી જયતવિજયજીએ પ્રમુખસ્થાનેથી પ્રવચન કરતાં ડે. ન્યાલચંદે પિતાની ડીસ્પેન્સરી બંધ કરીને હાલા આવીને સ્વ. મુનિશ્રી હિમાંશુવિજયછની કેવી સેવા કરી હતી ? તેમજ પોતાની અને આ વખતની બિમારીમાં પણ જે સેવા કરી છે, તેનાં વખાણ કર્યા હતાં. અને અંતઃકરણથી આશીર્વાદ આપ્યો હતો. Page #453 -------------------------------------------------------------------------- ________________ – ૩૮:કરાચીની કદરદાની - ** rrrrrrrrr rrrrrrrror ** *** * ' મનુષ્ય સેવા કરવા જન્મે છે, સેવા કરાવવા નહિ, અને તેમાં ય અમારા જેવા સાધુઓને માટે તો સેવા જ એક પરમ ધર્મ છે. બેશક, સેવાના તરીકા જુદા જુદા હોય છે. અને એ કુદા જુદા તરીકાદ્વારા થતી સેવાઓથી દુનિયાને લાભ જ થાય છે. જેને જેવો અધિકાર તે તેવી સેવા કરે. અધિકારભ્રષ્ટ થઈને સેવા કરવા જનાર પોતે પડે છે અને બીજાને પાડે છે. સાધુઓ સાધુતામાં રહી ઉપદેશ અને સાહિત્યપ્રચાર દ્વારા જગતની સેવા કરી શકે. સાધુની વ્યાખ્યાજ એ છે કે- સાત વપરહિતffm ઉત્ત સાબુદા આ વ્યાખ્યાને અનુલક્ષી સાચા સાધુએ જીવન જીવવાનું છે. એ ખરું છે કે સાધુ નિગ્રંથ છે, કંચન કામિનીને ત્યાગી છે, એટલે જગતની સેવા કરવા જતાં એને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ એ મુશ્કેલીઓને ઉઠાવીને પણ બની શકે તેટલા અંશે સ્વહિતની સાથે પરહિતનાં કાર્યો કરવાં, એ સાધુનું કર્તવ્ય છે. જwજcor જ Page #454 -------------------------------------------------------------------------- ________________ કરાચીની કદરદાની [ ૩૯૯ ઉદારતાની અવધિ અમારા જેવા શક્તિહીન અને સાધનહીન સાધુઓ શું કરી શકે ? કયાં એટલા સગો? અને ક્યાં એટલી અનુકૂળતાઓ? છતાં કિંચિત અંશે થોડું પણ થઈ શકતું હોય છે, તેમાં અમે અમારા કર્તવ્યથી જરા પણ વધારે નથી કરતા, એમજ અમે સમજીએ છીએ. કરાચીમાં જે કંઈ પ્રવૃત્તિ થઈ શકી, જે કંઇ સેવા થઈ શકી, તેનો ઉલ્લેખ આ પહેલાંનાં પ્રકરણમાં કરવામાં આવ્યો છે. એ પ્રવૃત્તિમાં મેં કોઈ મહાભારત કામ કર્યું છે અથવા કર્તવ્યથી વધારે કર્યું છે, એવું જરા યે નથી, છતાં એવી નજીવી અને નમાલી સેવાને પણ મોટું રૂપ આપી એની કદર કરવાને તૈયાર થનારાઓ ખરેખર અમારી કે અમારાં કાર્યોની કદર નથી કરતા, પણ તેઓ પોતાની સજજનતાને, પિતાની ઉદારતાને અને પોતાના વિશાળ હદયને જ જાહેર કરે છે. કોઈ ગરીબ અતિથી કાઈના ઘરે જાય, અને તે ઘરને માલિક ગરીબ અતિથિનું ઉંચા પ્રકારનું આતિથ્ય કરે, તે તેમાં એ અતિથિનું મહત્ત્વ નથી, પણ તે આતિથ્ય કરનારની ઉદારતાનું દ્યોતક છે. મારા જેવો અને ભિક્ષુક કરાચીન અતિથિ બન્યો, ત્યારથી કરાચીની જનતાએ મારું અને મારી સાથેના મુનિરાજેનું જે આતિથ્ય કર્યું છે, અમારું જે સનમાન કર્યું છે, અમારી સેવાઓમાં જે સરળતા કરી આપી છે, અને દરેક રીતે જે સહકાર આપ્યો છે, એનું વર્ણન કરવાને અમે બિલકુલ અશક્ત છીએ. આવ્યા હતા તે અમારું કર્તવ્ય બજાવી જીવનને કંઈક સાર્થક કરવા; પરન્તુ કરાચીની જનતાએ તો પ્રારંભથી અત્યાર સુધી જે જે ભાવભીનું સન્માન આપ્યું, તે બદલ અમે તેમને જેટલો ઉપકાર માનીએ તેટલ શેડો છે. મારી પ્રવૃત્તિમાં સાથ આપવામાં કરાચીની જનતાએ નથી જોયો ધર્મભેદ કે નથી જે જાતિભેદ, નથી Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ ] મારી સિયાત્રા જે વેષભેદ કે નથી જે દેશભેદ. દરેક કામ અને દરેક જાતિના ગૃહસ્થોએ અને સાધુસંતેએ ઉદારતા પૂર્વક મને અપનાવ્યો અને સાથ આપે. ખરી રીતે મારી યત્કિંચિત પ્રવૃત્તિમાં પણ સર્વાધિકશ્રય કરાચીવાસીઓનેજ હોવા છતાં બધે ય યશ મને અર્પવા સુધીની એમની ઉદારતા યે તે હદ કરી છે. સ્મારકની ચર્ચા જેની ખાસીયત જ બીજાની કદર કરવાની પડેલી હોય છે, તેઓ ગમે તેવા નાના પ્રસંગમાં પણ બીજાની કદર કરવા તૈયાર થાય છે. એક પ્રસંગે શહેરના પ્રસિદ્ધ નાગરિકે પૈકી કબીરપંથના આચાર્ય સ્વામી બાલકૃષ્ણદાસજી, ભાઈ જમશેદ મહેતા, શ્રી દુર્ગાદાસ એડવાની, શ્રી હીરાલાલ ગણાત્રા, ડે. ત્રિપાઠી અને “પારસીસંસાર” ના અધિપતિ દસ્તુર સાહેબ વિગેરે મારા નિકટના મિત્રોએ શહેરીઓની એક બે સભાઓ ભરી મારી સેવાના બદલામાં કોઈપણ સ્મારક રાખવાની પ્રવૃતિ શરુ કરી. સ્મારક તો તેઓનું હોય કે જેમણે કોઈપણ કામ કે દેશને માટે કંઈપણ બલિ દાન આપ્યું હોય. મારા જેવો સાધુ કે જેનો ધર્મજ ધાર્માધિકારસ્તે ના સિદ્ધાંતનો નિર્માણ થયો છે, તેનું વળી સ્મારક શું? ખબર પડતાં હિલચાલ કરનારા આગેવાન મહાનુભાને મારી પાસે બોલાવી વિનમ્રભાવે તેમને આભાર માની એવી હીલચાલ ન કરવા માટે જણાવ્યું. આ હલચાલ બંધ રહ્યા પછી પણ, કરાચીની જનતા એક યા બીજી રીતે પિતાની ભાવના અને પોતાની ઉદારતાને બતાવ્યા વિના ન રહી શકી. માનપત્ર ધાયી કરતાં વધુ સમય રોકાઈ કરાચીથી પ્રસ્થાન કરવાની તૈયારી ચાલી રહી હતી. મહાસુદિ સાતમને દિવસ પ્રસ્થાન માટે નિશ્ચિત થયો Page #456 -------------------------------------------------------------------------- ________________ કરાચીની કદરદાની [ ૪૦૧ હતો. (જો કે બીમારીના કારણે ડોકટર તરફથી એક માઇલ પણ ચાલવાની મના હતી.) કરાચીના પ્રસિદ્ધ નાગરિકે ભાઈ જમશેદ મહેતા, સ્વામી બાલકૃષ્ણદાસજી, ભાઈ હીરાલાલ ગણાત્રા, ડે. ત્રિપાઠી અને શ્રી મણિલાલ મહેતાના આમંત્રણથી તા. ૨૯મી જાન્યુઆરી ૧૯૩૯ના દિવસે સાંજના ૪ વાગે ગુજરાત નગરમાં શિવમંદિર પાસેના મેદાનમાં પારસીઓના પ્રસિદ્ધ ધર્મગુરુ શમ્મુ-ઉ-ઉલેમા, દસ્તુર ડો. ધોલા, એમ. એ, પી. એચ. ડી., લિ. ડી., ના પ્રમુખ પણ નીચે કરાંચીને શહેરીઓની એક સભા મળી હતી. તમામ કામ અને તમામ ધર્મના નેતાઓની આ સભા મારા પ્રત્યેના એમના દિલની સાચી ભક્તિના પુરાવારૂપ હતી. અને તેમાંયે ડે. ત્રિપાઠી, ભાઈ હીરાલાલ ગણાત્રા, ભાઈ જમશેદ મહેતા, શ્રી દુર્ગાદાસ એડવાની, સ્વામી બાલકૃષ્ણદાસજી, આર્યસમાજના પ્રસિદ્ધ વિદ્વાન પં. લેકનાથ, સિંધી આગેવાન ગૃહસ્થ શેઠ કામલજી ચેલારામજી અને આખરે પ્રમુખ છે. ઘાલા વિગેરે મહાનુભાવોએ તે વખતે ઉચ્ચારેલા હાર્દિક શબ્દો મારા દિલને હચમચાવી રહ્યા હતા. તેઓ પોતાની સજનતા અને ઉદારતાનો જો કે પરિચય કરાવતા હતા, પરંતુ મારું હૃદય અને નેત્રે ઉંડાં ઘસતા હતાં. કરાચીની સમસ્ત જનતાની મારા પ્રત્યેની આટલી બધી ભકિત એ શું મારી યોગ્યતાને આભારી હતી ? ના, ખરેખર તેમના વર્ણન કરાતા શબ્દોને માટે હું કેટલો અયોગ્ય છું, એનું ભાન તે વખતે મને થતું હતું. “ભકિતની અતિરેકતામાં બોલાતા શબ્દો એક સેવકને માટે તેના સાચા કર્તવ્યનું સૂચન બને છે. એ જ દશા મારી હતી. આ વખતે એક ચંદનની પેટીમાં કરાચીના લગભગ તમામ નાગરિકોના હસ્તાક્ષયુક્ત જે “માનપત્ર આપવામાં આવ્યું તે આ છે – Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ ] મારી સિંધિયાત્રા - - - - - - જનહિતાનુરાગી, ધર્મધુરન્ધર મુનિરાજ વિદ્યાવિજયજી મહારાજશ્રી મુ. કરાચી. પૂજ્યપાદ મુનિવર્ય શ્રી, “અમે કરાચીનિવાસીઓ પોતાનું અહેભાગ્ય માનીએ છીએ કે અમને આપ જેવા એક વિરલ સત્યપુરુષનું સન્માન કરવાનો આ પ્રસંગ પરમાભાએ આપ્યો છે. સાધુજનનાં દર્શન તે સદૈવ દુર્લભ ગણાયા છે. તેમાંયે વિશેષતઃ આધિભૌતિક પ્રપંચે વચ્ચે પીસાઈ રહેલ આ જમાનામાં, આપ જેવા મહાપુરુષનાં કેવળ દર્શન જ નહિ, પરંતુ પરિચય અને સહવાસની કહાણ અમ કરાચીવાસિઓને લગાતાર અઢાર મહિના સુધી બક્ષીને વિધિએ ખરેખર અમારા ઉપર મહેરજ કરી છે, એમ અમે માનીએ છીએ, મહાત્મન ! આપે ધર્મને સાચે જ જીવી જાણે છે. પુરાતન સંસ્કૃતિની લગીર કે ઉપેક્ષા કર્યા વગર આપ નૂતન પ્રકાશ ઝીલી શક્યા છે. નિજધર્મની વિશિષ્ઠ મર્યાદાઓનું રજભર પણ ઉલ્લંધન કર્યા સિવાય આપ સર્વધર્મસમભાવ અનુભવો છો, આચરે છે અને ઉધો પણ છે. પરંપરાગત રૂઢિઓ અને સનાતન ધર્મ એ બન્ને વચ્ચે રહેલો સૂક્ષ્મ ભેદ આપની કુશાગ્ર દૃષ્ટિએ નિહાળે છે અને આપના ઉદાર આત્માએ ઓળખાવ્યો છે. એટલું તો આપના થડા પણ પરિચયમાં આવનાર પ્રત્યેક જણ વિશ્વાસપૂર્વક કહી શકશે. “અને તેથીજ કરાચીમાં આપના અઢાર મહિનાના વસવાટ દરમ્યાન ભાગ્યે જ કોઈ એવી પ્રવૃત્તિ હશે, જેની પાછળ આપની મંગલ પ્રેરણા ન હેય. ભાગ્યેજ કોઈ એવું લોકહિતનું કાર્ય હશે, જેમાં આપને સહકાર Page #458 -------------------------------------------------------------------------- ________________ કરાચીની કદરદાની [૪૦૩ -- -- - -- - - - -- - - ન હોય. સંકુચિત અર્થમાં જે વસ્તુને પૃથફજન “ધર્મ' સમજે છે, તેનાજ કેવળ આચરણથી આપ સંતુષ્ટ રહ્યા નથી, આપને મન “ધર્મ' એ “જીવન” છે અને “જીવન” એજ “ધર્મ' છે. આપશ્રીની તેમજ શ્રી જયન્તવિજયજીની છેલ્લી બિમારીના કારણે આવેલ શારીરિક નબળાઈને લીધે કરાચીથી કચ્છ સુધીના વિકટ પંચના પગપાળે વિહાર કરવામાં માત્ર અંતરાય રૂપ જ નહિં પણ, ડોકટરોના સ્પષ્ટ અભિપ્રાય મુજબ હાનિકારક છે, એમ જાણવા છતાં પણ વિહાર કરી જવાના આપના સંકલ્પમાં આપ દઢ છે, તે જાણું અને ચિંતા થાય છે. અમે વિનવિએ છીએ કે આપના સંકલ્પને ફરીથી વિચારી જોશો અને બની શકે તે એકાદ વર્ષ માટે કરાચીની જનતાને આપની વિદ્વત્તા, વ્યવહાર કુશળતા અને કાર્યદક્ષતાને વિશેષ લાભ આપી કૃતાર્થ કરશો. યદિ આપને નિશ્ચય દઢજ રહેશે અને આપ નિયત દિને વિહાર કરશે, તે પણ અમે આપશ્રીને ખાતરી આપીએ છીએ કે કરાચીવાસીઓને આપ એક એવી પુણ્યસ્મૃતિ બની રહેશે કે, તેમને સદેવ સાંપ્રદાયિક વિસંવાદોથી પર રાખી કલ્યાણપંથે વાળશે. આપની વાણીનું રસાયણ એકવાર પણ જેણે માણ્યું છે, તે કોઈ કાળે પણ એ પુણ્યસ્મૃતિ વિસરશે નહિ. સાથે સાથે શાન્તમૂર્તિ વિદ્વાન મુનિ મહારાજ શ્રી જયન્તવિજયજીની શાંતવૃત્તિ તથા વ્યવહાર કુશળતાએ પણ અમારા હૃદય પર જે ઉંડી અસર અને માનની લાગણી ઉત્પન્ન કરી છે, તે વ્યક્ત કર્યા સિવાય પણ અમે રહી શકતા નથી. “આપ જેવા એક વિરલ પુરુષનું સન્માન કરવાને તથા અમારી આપ પ્રત્યેની કૃતજ્ઞતા તેમજ પૂજ્યભાવ વ્યકત કરવાનો આ શુભ પ્રસંગ Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪] મારી સિંધયાત્રા - - - - પરમાત્માએ અર્યો છે, એને માટે અમે કરાચીનગરનિવાસિએ અમારું અહોભાગ્ય માનીએ છીએ. કરાચી, તા. ૨૯-૧–૧૯૩૯. - આપના દર્શન અને અમૂકય બોધપ્રવચને શ્રવણ કરવાની અભિલાષા સેવતા અમો છીએ, દસ્તુર ડે. માણેકજી ન લાલા M. A. PH. D, Dr. D, શમ્સ-ઉલ-ઉલેમા. જમશેદ નસરવાનજી M. . A. હતીમ એ. અલવી મેયર રૂસ્તમ ખ. સિધવા M, L, A. લોકામલ ચેલારામ પીરોજશાહ હ. દરતુર મહેરજીરાણા અધિપતિ “ પારસી સંસાર' ડો. પોપટલાલ ભુપતકર M. I. A. ખા. આ. અરદેશર મામા લધા ઓધવજી હરિદાસ લાલજી ભગવાનલાલ રણછોડદાસ ખેતશી વેલજી કાળાગલા સ્વામી બાલકૃણુદાસજી રા. સા. ભગવાનજી મોરારજી હીરાલાલ નારાયણજી ગણત્રા મ્યુ. કેરપરેટર સોહરાબ કે. એચ. કાત્રક Page #460 -------------------------------------------------------------------------- ________________ કરાચીની કદરદાની [૪૦૫ ડે, પી. વી. થારાણુ શિવજી વેલજી કોઠારી પેશત જમશેદજી વાણયા B. A., LL. B. દુર્ગાદાસ બી. અડવાણું માજી મેયર ખીમચંદ માણેકચંદ શાહ મ્યુ. કોરપોરેટર રૂસ્તમ જમશેદજી દસ્તુર B. A. મનુભાઈ ડુંગરશી જેશી મણલાલ મોહનલાલ એદલ ખરાસ છોટાલાલ ખેતશી પ્રમુખ જેન વે. મૂ. સંધ કે. જે. પાનાચંદ સ્પદીઆર ભક્તિઆરી બાહાઈ ડે. પિપટલાલ એન્ડ સન્સ ડો. જી. ટી. હિંગોરાણું M. B, , . etc. વૈદ્ય મટન શર્મા જોશી ડે, પી. આર. હિંગોરાણું B. H, M, s, etc. સ્વામી કૃષ્ણાનંદ ડો. તારાચંદ લાલવાણી M. B. B. s. મેહનલાલ ઈશ્વરલાલ એન્ડ સન્સ ઝવેરી મોહનલાલ કાળીદાસ હીરજી શીવજી ઠાકરશી ઝવેરી લાલચંદ પાનાચંદ Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬] મારી સિંધિયાત્રા જયંતિલાલ રવજી ઝવેરચંદ નરીમાન રાબજી ગેળવાળા ડુંગરશી ધરમશી સંપટ પ્રીન્સીપાલ રામસહાય B, A. s. T, C. ડાયાલાલ કેવળદાસ આલીમ ટી. ગીદવાણું વૈદ્ય સુખરામદાસ ટી. ઓઝા. ભુદર હરજીવન ઠાકરશી મેઘજી કોઠારી મણીલાલ લહેરાભાઈ સે. જનવે. મૂળ સંધ છે. પુરૂષોત્તમ ત્રિપાઠી M. D. (Homeo) છે. પુનીઆ. એડીટર “સિધ ઓબઝરવર.” જગન્નાથ નાથજી નાગર તંત્રી “અમન ચમન' મેહનલાલ વાઘજી મહેતા ગાંગજી તેજપાળ ખેતાવાળા પી. ટી. શાહ મણીલાલ જાદવજી વ્યાસ અધિપતિ “વાલા હરિલાલ વાલજી ઠાકર અધિપતિ હિતેચ્છું ભદશંકર મંછારામ ભટ્ટ અધિપતિ “સિંધસેવક ન્યાલચંદ લક્ષ્મીચંદ કુવાડીઆ ડે. ન્યાલચંદ રામજી દોશી પંડિત લોકનાથ વાચસ્પતિ Page #462 -------------------------------------------------------------------------- ________________ કરાચીની કદરદાની [૪૦૭. ફરીથી કહ્યા વિના નથી રહેવાતું કે કરાચીએ અમારી કદર કરવામાં હદ કરી છે. ક્યાં “ વાયા ' એ મારે સિદ્ધાંત અને કયાં આ મારા ઉપર બોજો ? મારા આત્મીય બંધુ શાંતમૂર્તિ મુનિરાજશ્રી જયંતવિજયજીએ એમને આપેલા માનપત્રને જવાબ આપતાં ટૂંકમાં કહ્યું – મને આપેલા માન માટે હું તમારો આભાર માનું છું, ખરી રીતે તમારે માન તે મહારાજશ્રીને એકલાને જ આપવું જોઈતું હતું, છતાં તમે મને પણ આપ્યું છે. એ તમારી ઉદારતાને સૂચવે છે. મહારાજશ્રીને કાર્ય કરવાની કેટલી ધગશ છે, એ તમે જોઈ શક્યા છે. બીમારીમાં મિસ્ત્રી ડોકટરે મના કરવા છતાં સૂતાં સૂતાં પણ તેઓ લેખે લખાવે છે, અને દરેક કાર્ય કરે છે. એમણે કરેલી સેવામાં મારા થડા હિસ્સાને તમે સમાનભાગ સમજી જે માન આપવા તૈયાર થયા, તે બદલ તમારો આભારી છું. મારા અંતઃકરણના આશીર્વાદ છે કે આપ સૌ આનંદમાં રહે, સુખી રહે, સમાજ દેશ અને આત્માની ઉન્નતિ કરે.” * બિમારીના કારણે આ પ્રસંગે હું કંઇ વધારે કહી શકું તેમ ન હતો. પણવિધિ તો પૂરી કરવી જ રહી. એ નિયમે મેજ ઉપર બેસી ને ભેડા શબ્દો કહ્યા તેને સાર આ છે –.. મનુષ્યમાત્ર સેવા કરવા જ છે, સેવા કરાવવા માટે નહિ.” આ સિદ્ધાંત જે બધા ધ્યાનમાં લે તો જગતની અશાંતિ દૂર થાય અને સ્વર્ગીય, સુખ મેળવી શકાય. જે ભૂમિમાં શ્રવણે માતપિતાની ભક્તિ ભૂલી ગયા હતા, એવી નિદાએલી ભૂમિમાં આટલી બધી ભક્તિ, આટલો બધો પ્રેમ અને આટલી બધી ઉદારતા જોઈને મને તો એમ જ થાય છે કે, આ ભૂમિને નિંદનારાઓએ મોટી ભૂલ કરી છે. સિંધના જે આદરભાવ મેં તે કયાંય જોયો નથી. માંસાહારી હોવા છતાં, સિંધમાં લોકોની ભક્તિ અને શ્રદ્ધા જોઈને મને તો એમ થઈ આવે Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮] મારી સિંધયાત્રા છે કે જે આવશ્યકીય અનુકૂળતાઓ પ્રાપ્ત થાય તે સિંધમાં હજુએ બે ત્રણ વર્ષ રહી ખૂબ પ્રચાર કરું, કેટલાક વક્તાઓએ, અમે જે કષ્ટ સહન કરીને અહિં આવ્યા, તેનું વર્ણન કર્યું છે. પરંતું હું જણાવીશું કે જે દિવસથી અમે અમારું ઘરબાર અને સગા-સંબંધીઓને છોડી સાધુતા સ્વીકારી છે, અને “ ઇચ્છાને રોધ" કરવાનું માથે લીધું છે, ત્યારથી કષ્ટ ભેગવવાનું તે અમારે માથે નિર્માણ થએલું છે. “પ્રમુખ સાહેબે કહ્યું છે તેમ, સાધુ તેજ છે કે જે પોતાનો આદર્શ ખડો કરવા પતાથી બનતું કરે છે. કરાચીની જનતાએ આ માનપત્ર આપીને અમારા ઉપર ખરેખર ઉપકાર કર્યો છે. પણ મારે માટે તે આ ઉપકાર એક ઉપસર્ગરૂપ થયે છે. ઉપરાગ” એટલે કષ્ટ, કષ્ટ સહન કરવા માટે માણસમાં શક્તિ જોઈએ તમારું આ સન્માન કરવવાની મારામાં શકિત છે કે નહિ, એનો હું બહુ વિચાર કરું છું. પ્રભુ મને આ માન જીરવવાની શક્તિ આપે અને એમાં ઉચ્ચારેલા શબ્દો જેવા ગુણે મારામાં ઉત્પન્ન થાય, એવી હું પ્રભુ પ્રત્યે પ્રાર્થના કરું છું. “હું જેનેને સાધુ છું, એવું તમે ન માનશે.” એમ હું પહેલેથી કહેતે આવ્યો છું. એ મારું કથન અત્યાર સુધી તમે માન્ય રાખીને કરાચીના દરેક ધર્મના અનુયાયીઓએ અમારી જે સેવા કરી છે, અમારા પ્રત્યે સ્નેહ વર્ષાવ્યા. છે, અમને સહકાર આપે છે, તેને માટે હું તમારે ફરી ફરીને આભાર માનું છું, અમારા જનસંઘે જે સેવા કરી છે તેને માટે હુ અંત:કરણથી ધન્યવાદ આપું છું. આ પ્રસંગે ડો. ન્યાલચંદ દેસી, ડે. વિશ્વનાથ પાટીલ, ડે. અંકલેશ્વરીયા, વૈદ્યરાજ નવલશકરભાઈ, અને વૈધરાજ સુખરામદાસ વિગેરેને પણ અંત:કરણથી આશીર્વાદ આપવા સાથે ધન્યવાદ આપું છું કે જેમણે મારી અને મારી સાથેના સાધુઓની બિમારીમાં કઈપણ જાતનો સ્વાથ રાખ્યા વિના અસાધારણ સેવા કરી છે. Page #464 -------------------------------------------------------------------------- ________________ કરાચીની કદરદાની.. [ ૪૦૯ “આ પ્રસંગે એક પારસી ગૃહસ્થનું પણ નામ લીધા વિના હું નથી રહી શકતા. તે છે ભાઇ એકલ નુસરવાનજી ખરાસ અને તેમનાં ધર્મપત્ની પીલબહેન. જે દિવસથી આ ગૃહસ્થને મારી સાથે પરિચય થયા છે, તે દિવસથી અત્યારની ઘડી સુધી..પેાતાના પારસી ધર્માંમાં દૃઢ રહીને પણ અમારી સેવાને માટે તેમણે જે તન મન ધન ન્યોછાવર કર્યાં છે, એની હું ખરા જીગરથી કદર કરૂ" છુ”. નિઃસ્વાર્થવૃત્તિથી એમણે કરેલી સેવાના બદલે પરમાત્મા તેમને આપે, તેમના કુટુંબને સુખી રાખે, એવી હું પરમાત્મા પ્રત્યે પ્રાથના કરું છું. “અંતમાં એક વાત કહી લઉં'. તમારામાંના ઘણાએ મારી અત્યારની બિમારીને ધ્યાનમાં લઇ, તેમજ । મિસ્ત્રીએ તપસ્યા પછી આપેલા રીપેઢ ઉપરથી મને વિહાર નહિ કરવાના જે આગ્રહ કર્યાં છે, એ તમારા મારા પ્રત્યેના મમત્વને આભારી છે. હુ' આ સખ ́ધી.જરૂર ફરીથી વિચાર કરીશ અને મારા બધુ મુનિરાો સાથે સલાહ કરીને હવે પછી નિણ ય કરીશ. “ છેવટે કરાચીના નારિકાએ કરેલી અમારી આ કદર માટે કરાયીની સમસ્ત જનતાનેા કરીથી આભાર માનું છું. ” માનપત્રની પેટી, આ માનપત્ર હાથીદાંતથી મઢેલી એક ચંદનની પેટીમાં આપવામાં આવ્યુ' હતું; પરન્તુ અમારા જેવા પગે ચાલીને ગામાનુગામ વિચરનારા સાધુઓને આવી પેટી સંગ્રહવી, જેમ આચારને અનુકૂળ ન ગણી શકાય, તેમ ભારભૂત પણ કહેવાય. ભાઇ. હીરાલાલ ગણાત્રાએ પ્રસ્તાવ મૂકયેા કે આ પેટીનું લીલામ થવું જોઇ કે, અને તેની ઉપજતી રકમ જીવદયાના કાઇ કા માં ખચવી જોઇએ. લીલામ થતાં તેજ નિઃસ્વાર્થી ભક્ત ભાઇ એદલ ખરાસે ૧૦૧ રૂપિઆમાં તે પેટી ઉપાડી લીધી. ૬ હિતેચ્છુ 'ના અગ્રલેખ કરાચીની આ કદરદાનીના સબંધમાં કરાચીના અનેક પાએ Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ ] મારી સિંધયાત્રા અનુમેદન આપી મારા પ્રત્યેની ભક્તિ પ્રકટ કરી હતી. તેમાં કરાચીનું જુનું અને પ્રસિદ્ધ ‘ હિતેચ્છુ ’ પત્ર પણ એક છે. ‘ હિતેચ્છુના ’ વિદ્વાન અધિપતિએ આ પ્રસંગે જે અગ્રલેખ લખ્યા હતા, તેના સક્ષિપ્ત સાર આ છેઃ - જૈનધર્માંના એક આચાય પૂજ્ય વિદ્યાવિજયજી મહારાજના ગઈકાલે ‘ગુજરાત નગર'માં કરાચીની સામેના પ્રતિનિધિઓના હાથે થએલા સન્માનમાં અમે પરિપૂર્ણ વાસ્તવિક્તા જોઇએ છીએ. અને એ કાર્ય કરનારાઓને, સ્તુત્ય પ્રયાસ માટે ધન્યવાદ આપીએ છીએ. ‘છેલ્લાં બેવષ જેટલી મુદ્દત થયા વિદ્યાવિજયજી મહારાજના કરાચીમાં નિવાસ થએલ છે. એ મુદત દરમ્યાન તેમણે પેાતાના પ્રસગમાં આવનારા સ કોઇના મન જીતી લીધાં છે, અને પેાતાના શુદ્ધ આચાર અને વિચારવડે, પેાતાના સતત શ્રમ અને ઉપદેશકાય વડે અને ન્હાના મેાટા સને નિખાલસતાથી અને નિરભિમાનથી મળવા ભેરવાના ક્રમવડે તેમણે પ્રત્યેકના ઉપર તેમના હૃદયની મહત્તાની છાપ પાડી છે, અને ‘આવા પુરૂષાને લીધેજ જગા ક્રમ નિર છે,’ એવી અસર ઉપજાવી છે. પેાતે જૈનધમ ના આચાય પદે બિરાજવા છતાં ઇતરધમ અને ધમી એ પ્રત્યે હંમેશાં સદ્ભાવજ દાખવ્યા છે. “માંસાહાર નિષેધનું કામ મહારાજશ્રીએ કરાચીમાં રહીને થાય તેટલે કરજે ખૂબ ખતથી અને કુશળતાથી કર્યું છે. “આવે! પુરૂષ એક જૈનધમ નાજ આચાય છે, એમ કેાઇ શામાટે કહે તેઓ હિંદુધર્મના અથવા આગળ વધીને કહીએ કે જગત્ાપિ જીવદયાધના આચાય ના સ્થાન અને માનને યાગ્ય છે. અને તેવા પુરૂષની મહત્તાની કરાચીવાસીઓએ કરેલી કદરમાં અમે નરી યેાગ્યતા જોઇએ છીએ. આવા ઉચ્ચાશયી શુદ્ધ ચરિત્રવાન્ ઉન્નતવિચારવાન અને માનવપ્રેમી તથા જીવદયા પ્રેમીના સન્માન અને કંદરનશીનીના સાથી બનીએ છીએ. અને પ્રભુ પાસે યાચીએ Page #466 -------------------------------------------------------------------------- ________________ કરાચીની કદરદાની [૪૧૧. છીએ કે વિદ્યાવિજયજી દેવાની જીવનપ્રણાલી અને કાર્ય ઇતર મહારાજે અને ધર્મોપદેશકો માટે દષ્ટાંતરૂપ અને અનુકરણ યોગ્ય બનો. તેમણે કરાચીમાં અને કરાચી દ્વારા સિંધમાં તેમના જીવદયા વર્ધક કામવડે તેમજ જનધર્મના શાંતિભર્યા અને વિદ્વત્તાભર્યા ઉપદેશવડે જનધર્મનો મહિમા વધાર્યો છે. તેમજ સિંધવાસી જૈનોની કાતિને ઓપ આપે છે. એમ કહેવામાં લગારે અતિશયોક્તિ નથી. આવા મહારાજ પિતાના આંગણે આવે, ત્યારે જૈનીઓ જે કરે તે ઓછું જ કહેવાય પણ ઇતરધર્મીઓ પણ જનમહારાજને વધાવે, સન્માન, સાંભળે તથા ઉપાસે, ત્યારે તે જનધર્મનો મહિમા વધારનારૂં તો ખરું, પણ તેની સાથે સાથે બિન હિંદુઓને હિંદુઓની નિકટમાં આણનારું હોઈ હિંદુત્વની એક પ્રકારની સેવારૂપ છે. અને બીજી રીતે કહીએ તો એજ બીના દેશની સર્વકામને એકબીજાની નિકટમાં આણવારૂપ છે. અને તેથી વિદ્યાવિજયજી મહારાજના જીવનકાર્યમાં અનાયાસ દેશસેવાનું રાજકીય કલ્યાણનું કાર્ય થઈ રહ્યું છે, એમ અમે સમજીએ છીએ અને તે માટે મહારાજને અમે અભિનંદીએ છીએ.” હિતેચ્છુ ૩૧ મી જાન્યુઆરી ૧૯૩૯ હિતેચ્છના વિદ્વાન અધિપતિએ કરાચીની કદરદાનીના મંદિર ઉપર એક શિખર ચડાવ્યા જેવું કામ કર્યું છે. અને તેમ કરીને જેમ પોતાના વિશાળ હદય, ગુણાનુરાગતાને પરિચય કરાવ્યો છે, તેમ મારા જેવા એક અદના ભિક્ષુકને એક મહાન જાથી દબાવ્યો છે. સૌનું કલ્યાણ હે એજ અંત:કરણની ભાવના. ( સમાસ ક૬S Page #467 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક તરફથી મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીએ ત્રીજુ ચતુર્માસ પણ પિતાની નાદુરસ્ત તબીયતના કારણે કરાચીમાંજ કર્યું હતું. પરન્તુ પહેલાં બે વર્ષની માફક જોઈએ તેટલી વધારે પ્રવૃત્તિ થઈ શકી નહોતી. તે પણ નવરાત્રિ, દીવાળી, અને શ્રી વિજયધર્મસૂરિ મહારાજની જયન્તી જેવા પ્રસંગોએ, તેમજ વિહાર વખતે પારસી કોલોનીમાં પારસી ભાઈએ બહેનની સમક્ષ વ્યાખ્યાને આપવાની-વિગેરે કેટલીક જાહેર પ્રવૃત્તિ તે બરાબર કરી હતી. છેવટે મહારાજશ્રીએ કરાચીથી તા. ૮ ડિસેમ્બર ૧૩૯ ના દિવસે વિહાર કર્યો, તે નિમિત્ત કરાચીના પ્રસિદ્ધ સાપ્તાહિક અમનચમન' પત્રના વિદ્વાન તંત્રીશ્રીએ મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીની સ્મૃતિમાં એક દળદાર અંક કાઢી, ન કેવળ પોતાના જ તરફથી, બલકે કરાચીની સમસ્ત પ્રજા તરફથી કૃતજ્ઞતા બતાવી હતી. આ અંકમાં કેટલાક પ્રસિદ્ધ પુરુષના મુનિરાજશ્રીના ગુણાનુવાદના લેખો પ્રકટ કરવા સાથે, તમામ કામના આગેવાનો અને જાહેર કાર્યકર્તાઓના અભિપ્રાયે પ્રકટ કર્યા હતા. એ બધાયે લેખો અને અભિપ્રાયો આ સ્થળે પ્રકટ કરવા અશકય હોઈ, અમે આ પુસ્તકના વાચકને તે અંક વાચવાની ભલામણ કરવા સાથે, માત્ર તેમાંના થોડાજ લેખે, તેમજ સમસ્ત જૈનસંઘ તરફથી મુનિશ્રીને આપવામાં આવેલા આભારપત્ર એનેજ આ સ્થળે ઉતારે કરી સંતોષ માનીએ છીએ. પ્રકાશક Page #468 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ કરાચી છેડતાં “ અમન ચમન”ના અધિપતિએ - લીધેલી નેંધ. 'તીર્થ ફલિત કાલેન સંઘ સાધુ સમાગમ તીર્થ સમય આવે ફળ આપે છે પણ સાધુઓ-મહાત્મા તકાળ ફળ આપે છે. તીર્થ અને મહાપુરૂષ બન્નેને સરખાવતાં તીર્થ કરતાં મહાપુરૂષના સત્સંગને વધારે મહત્વ અપાયેલું છે. વાસ્તવમાં એ ખરું છે. અઢી વરસ પહેલાં કરાચીમાં જૈન ધર્મના વિદ્વાન સાધુ મુનિ મહારાજશ્રી વિદ્યાવિજયજી પધારેલા તેઓ હિંદ આખામાં મશહૂર છે. જન, જનેતર તેમજ રાજા મહારાજાઓમાં તેઓની વિદ્વતા માટે ઘણો ઉંચે મત છે. તેઓશ્રીએ કરાચી પધારી ધીમે ધીમે એવી પ્રવૃત્તિ આદરી કે જેનો તો શું પણ હિન્દુ, પારસી, અને કંઇક અંશે મુસલમાનો પણ તેમના કાર્યને રસથી જોવા લાગ્યા. જન દેરાસરજીનો વ્યાખ્યાન હેલ ઈચે ઈચ માનવ સમુદાયથી ઉભરાયેલો રહેતો અને વ્યાખ્યાન પુરૂં થયા પછી સહુ આનંદીત બની ઘેર જતા. - ઉપદેશામૃતનું પાન કરાવ્યા પછી બીજી પ્રવૃતિઓ પરત્વે મહારાજ ધ્યાન આપી જે તે સ્થાને હાજર રહેતા. બાળકે તેમને બહુ પ્રિય છે. Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ ] મારી સિંધયાત્રા અને તેથી શાળાઓ અને હાઈસ્કુલામાં તેઓશ્રીએ ખુત્ર ખુખ ઉપદેશ આપેલ, અને તેથી બાળા અને શિક્ષા ઉપર તેમના આચાર, વિચાર અને નીતિધમ ની મહાન છાપ પડી છે, કરાચીમાં એઠે એકે સાહિત્યદ્વારા પણ તેમણે મહત્વની સેવા કરી જન સમુદાય ઉપર ભારે ઉપકાર કર્યાં છે. સાક્ષરાની સાઠમારી (સાહિત્ય પરિષદનું ૧૩ મું અધિવેશન) વખતે તેઓશ્રી અત્રે વિદ્યમાન હતા અને ગુજરાતમાંથી આવેલા તમામ વિદ્રાનાએ મહારાજશ્રીની મુલાકાતા લીધી હતી. સરકાર મદદથી ધમ હંમેશાં વધે છે તેને કંઇક પાછુ મળે અથવા તા કંઇક અંતરાયે! થતા હેાય તેા તેનું નિવારણ થઇ શકે છે. પણ આજે તે હિન્દુ પર ખ્રીસ્તી ધર્માં રાજકર્તાઓનો છે. એટલે બીજા ધમ પ્રત્યે સ્વાભાવિક અંગ્રેજ સરકાર ઉદાસીન રહેજ છતાં સંસ્કૃતીમાં આગળ વધેલા હિન્દના ધર્મો પ્રત્યે વડા અને નાના અમલદારા માનની નજરે જુએ છે. સિંધના ના. ગવર્નર સાહેબ શ્રી ગ્રેહામ લેન્સલેટની લગભગ ચારેક વાર મહારાજશ્રીની મુલાકાતે! થઇ હતી તે વખતે આ શાણા અંગ્રેજે જૈન ધર્માંની ખુબીઓ અને ઉત્કૃષ્ટતા જાણી પરમ સ ંતેાષ બતાવી મહારાજશ્રીને તેમના કાર્યમાં મદદ આપવા ઇચ્છા દર્શાવી હતી. કરાચીના સામાજીક ક્ષેત્રાના અનેક મ`ડળેાએ મહારાજશ્રીનો લાભ ઉઠાવ્યે છે. દરેક જગાએ તેઓ પ્રમુખપદે હાય જ અને સુંદર ભાષણુ કરી, ધર્માંધમ સમજાવી માનવી જીવનની મહત્તા અને ક્ષણુભગુરતા બતાવી સક્ષેધ આપતા હતા. આ અનેક વિધ પ્રવૃતીઓ તેમના “ મારી સિધ યાત્રા નામક પુસ્તકમાં આલેખાયલી છે. એટલે વધુ પિષ્ટપેષણની જરૂર નથી. કરાચીમાં સ` ધમ` પરિષદ મેળવવાનુ` માન પણ તેમને છે. જેમાં એકજ સ્ટેજ પર જુદા જુદા ધર્મના અભ્યાસીઓએ >> Page #470 -------------------------------------------------------------------------- ________________ " પરિશિષ્ટ ૧ ૪૧૫ પિતાના ધર્મનું રહસ્ય સમજાવ્યું હતું. આમ ત્રણ ત્રણ દિવસ ધર્મની અહાલેક હજારો માણસેએ જમાવી હતી. કેટલી કેટલી પ્રવૃતિઓની નોંધ લખવી? અઢી વરસ આ શહેરમાં રહી મહારાજશ્રીએ અહિંસાને અદ્ભુત સંદેશ સિંધ ભરમાં ફેલાવી દીધા છે. આજે અમે જોઈએ છીએ તેમ એ સજેશ સિંધી પ્રજા ઉપર તેના કાન ઉપર પહોંચી ગયા છે અને મહારાજના પ્રસ્થાન વખતે તેમજ પ્રસ્થાનમાં સાથે એક સિંધી ભક્ત મંડળ પણ હાજર થએલ છે. મહારાજ હજુ પાંચેક વરસ સિંધ આખામાં ભ્રમણ કરે તે અજબ જેવા સુધારા થાય. મુસ્લીમ પ્રજામાં પણ તેમને માટે ઉચ્ચ અભિપ્રાય છે. પરંતુ સાધુ ધર્મના પાલન અર્થે તેમને કેટલીક સંકડામણે પણ અનુભવવી પડે છે. મહારાજશ્રી ફરીથી સિંધમાં પધારે એવી આશા રાખી તેમના સુખરૂપ ભૂજ પહોંચી જવાના વિજયપંથને વિજયવંતે પ્રબુ બનાવે એમ ઈચ્છીએ છીએ. Page #471 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ર યશોગાન હિંદને ખૂણે ખૂણે પૂર્વ કે પશ્ચિમે ઉત્તરે કે દક્ષિણે વિદ્યાવિજયને જાતનું, સત્ય, અહિંસા અને અસ્તેયની, જેણે જગાવી છે અહાલેક ધર્મ, જાતી કે કુળભેદને, જાણતા નથી જે કલ્યાણના સર્વ સંમારભમાં, પ્રથમ અને અગ્રણી સ્થંભ જેવા, મહાવીરના પનાતા પુત્ર, શા ઓળખાવવા જેતે વે, વે, નસે, નસમાં, ભર્યુ છે. કલ્યાણ-માનવ દયા અને પ્રેમ અર્ચિત, હું ફાળા હૈયાળાં, તમ જેવા મહાયાગી, જીવન જીવી જીતે છે જગતને. જીવન ચમનમાં ખીલેલી તે પમરેલી, એક એક પુષ્પ પાંખડી કે પરાગ, પરાઈ ગણી આપી છે પરાયાને, એવા છે. આપ મહાદ્યુતિ, મહાયાગી, બતાવ્યું છે જગતને કે 'ચમન' છે જગતમાં, ભર્યુ છે અમન' જગત 'ચમન'માંજ, જો જીવતાં અને જાણતાં આવડે તેા. એવા આ મહાયાગી, વિશ્વવંદ્ય, લાક પ્રેમી વિદ્યાવિજય, સનાતન અમન ચમન’ ભોગવવા તુજ ભાગ્યશાળી છે. —નવિનચંદ્ર જગન્નાથ Page #472 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ ગુજરાતનું પરમધન લેખ – શ્રી. હીરાલાલ નારાયણજી ગણાત્રા - કરાચીના જાણીતા સમાજ સેવક અને હિન્દુ ધર્મના અભ્યાસક, મ્યુ. કોર્પોરેશનના માજી ડેપ્યુટી મેયર સાહેબ મુનિશ્રીના મુલ્યાંકન કરે છે. સમુદ્રની સપાટી પર ફરતાં ફરી વહાણે ખરાબે લાધે નહિ એટલા માટે દિવાદાંડીની વ્યવસ્થા કરવામાં આવે છે. આવી જ રીતે આ ભવસાગર તરી પાર ઉતરવાનો પ્રયત્ન કરનાર માનવી માટે પણ ખરાબ ન લાધે તેટલા માટે દિવાદાંડીઓ હોય છે. પહેલી સ્થાવર હોય છે ત્યારે બીજી જંગમ દિવાદાંડી. સાધુ સન્યાસી, સંત મહંત, ઉપદેશક વિગેરે કે જેઓ એક સ્થળેથી બીજે સ્થળે પરિભ્રમણ કરી, ભવાટવીમાં ભટકતાં અને આ સંસાર સાગર તરવા મથતાં આપણે જેવા અલ્પજ્ઞ માનવીઓને માર્ગ દર્શન કરાવવા પેલે પાર પહોંચાડે છે તે જંગમ દિવાદાંડીઓ છે. પુજ્ય મુની મહારાજ વિદ્યાવિજયજી પણ આમ એક જંગમ દિવાદાંડી છે એમ મારું માનવું છે. ભાઈશ્રી રાયચુરાના શબ્દોમાં કહું તે પુજ્ય વિદ્યાવિજયજી એ ગુજરાતનું ધન છે. મારે મન એ ગુજરાતનું પરમધન છે. બે પાડા લડતા હોય અને જીવ રક્ષા માટે ભાગવું પડે અને આશ્રય લેવો પડે તે મજીદમાં જવું પણ જૈન મંદિરમાં ન જવું એવી જુની २७ Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૮] મારી સિંધયાત્રા પુરાણું લોકેતિ કોઈ અંધશ્રદ્ધાળુ કે ઝનુની મતવાદીની ભલે હોય પણ અહિં તે આપદ્ ધર્મ તરીકે જીવ રક્ષા માટે નહિ પણ, પિતાને ધર્મ વિચારી, જીવાત્માના કલ્યાણર્થે સ્વેચ્છાએ આનંદપૂર્વક જૈન મંદિરમાં અનેક બુદ્ધિશાળી જૈનેતર ધર્મ પ્રેમી બધુઓ અને બહેનને આવતા અને ઉમંગથી ભાગ લેતાં મેં મારી સગી આંખે જોયા છે. એમાં પુજ્ય મુનિ મહારાજ વિદ્યાવિજયજીનું સમદશીપણું આજે સર્વ ધર્મ સમન્વય સાધવાની અને પ્રબોધવાની અપુર્વ કળા જ જવાબદાર છે. એઓશ્રીને સર્વ ધર્મ, મત, પંથ તરફ સમભાવ, આદર અને અનુકંપા જાણીતાં છે. એઓશ્રીના ઉપદેશે આજે સાહિત્ય, જૈનેતરને પણ જૈન સાહિત્ય વાંચતા અને વિચારતાં કીધા છેઃ જૈન ધર્મ સર્વમાન્ય સિદ્ધાંતો, બીજા મત પંચના મુકાબલે સગર્વ મુકી શકાય તેવા વિશાળ અને ઉચ્ચ છે એમ એઓશ્રીએ પોતાના પ્રવચન દ્વારા પ્રબોધ્યું છે અને જનતાને એમ માનવા પણ પ્રેયી છે. એઓશ્રીના પ્રવચનમાં વિકતા દેખાડવાનો ડોળ નહે કે નહેતી વેદાંતની ઉચ્ચ ફિલસુફીની માથાકુટ. પરંતુ સર્વ સાધારણ જન સમાજને દરરોજના વહેવારમાં ઉપયોગનું થઈ પડે અને માર્ગદર્શક થાય તેવું સીધુ સાદું પણ નક્કર અને હૃદયસ્પર્શી કથન હતું સાધુ સંસ્થાને શુદ્ધ રાખવા એણે હરહંમેશ માર્મિક ઘા કરવામાં બાકી નથી રાખ્યું. એને સુધારવા કે જેથી ગૃહસ્થોના તે બોજા રૂપ કે ટીકા પાત્ર ન બને એ જેવા એઓશ્રી હરહંમેશ આતુર રહેતાઃ સાધુ કાષાય વસ્ત્રને કે એના વેશને શોભાવે. સાધુ જીવન જીવે અને જીવાડે એ એની તમન્ના હતીઃ ગૃહસ્થને ધર્મ લાભ આપવા માટે તે એઓશ્રીએ પિતાનું જીવન આપ્યું છે. Page #474 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ [૪૨૯ - - સાચા ગુરૂના સાચા પણ સવાયા શિષ્ય તરીકેનું અભિમાન એ સ્વાભાવિક લઈ શકે તેવું ઉચ્ચ અને આદરણીય એઓશ્રીનું જીવન અને રહેણું કરણું છે. જેમાં સંગમાં રહેવા છતાં એના સંગદોષથી એ મુક્ત રહ્યા છે. એક્યતા અને ઉત્કર્ષતા માટે એક પણ પ્રસંગ એણે જવા નથી દીધેઃ જૈનેતરોમાં પણ જ્યાં જ્યાં શુભ દીઠું છે ત્યાં ત્યાં એઓશ્રીએ પિતાના આશીર્વાદ આપી મૂક્તકંઠે પ્રશંસા કરી સામાના ઉત્સાહ અને સેવાકાર્યની ધગશને વધારી છે. એઓશ્રીએ કેટલાઓના જીવનમાં ખરું જીવન રેડ્યું છે અને કરાચીની જાહેર પ્રવૃતિમાં જોશ અને જેમ આપ્યાં છે. તેઓશ્રીને વફતૃત્વકલા વરી છે, સિદ્ધહસ્ત લેખક અને માર્મિક વિવેચક હોવા છતાં વહેવારિકતા એઓશ્રીનો મુદ્રાલેખ છે. આળસને તે સર્ષની કાચળીની માફક ઉતારી નાખેલ છે. જાણે જીવન થોડું અને કરવાનું હજુ ઘણું બાકી છે એમ સમજી કંઈક કરી નાખુ કંઈક કરી નાખુ આમ તાલાવેલી અને સાચી કર્તવ્યપરાયણતા એઓશ્રીની માંદગીમાં પણ છાની ન જ રહી શકી. આવા એક આદર્શ ઉપદેશક અને સાચા સેવાભાવી સમર્થ સાધુની કરાચીમાં સ્થિતી હોવાથી કરાચીને ઘણેજ લાભ થયો છે. હવે એઓશ્રી વિદાય લે છે તેથી આપણને દુઃખ થાય એ સ્વાભાવિક છે. પરંતુ એના ઉપદેશને થાડે પણ આપણે આપણું આચરણમાં ઉતાર્યો તે એઓશ્રીનો પ્રયત્ન સફળ થયો ગણાય અને આપણું જીવન ધન્ય ગણાય. બાકી સાધુ અને સરીતા તે વિચારતાં જ ભલાં. એઓશ્રીને તે જ્યાં જાય ત્યાં એજ કાર્ય રહેવાનું. એઓશ્રીના આપણું પર આશીવાઁદ હે એજ અભ્યર્થના. જા . Page #475 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪ એક ભક્તની ભાવનાની ભવિતવ્યતા રજુ કરે છે– શ્રી. એદલ નસરવાનજી ખરાસ. મહારાજશ્રીના પરમભક્ત શ્રી. એદલ ખરાસે ગદગદીત કઠે એક સુંદર અને ભક્તિ રસથી તરબોળ પોતાનું નિવેદન વાંચી સંભળાવ્યું હતું જે નીચે મુજબ છે – “પુજ્ય મુનિ મહારાજ શ્રી વિદ્યાવિજયજી, માનવંત પ્રમુખ સાહેબ, બહેને અને ભાઈઓ. પુજ્ય મુનિ મહારાજનો અને મારો સંબંધ કેવી રીતે થયો તે તે તેમણે એમના “મારી સિંધ યાત્રા”ના પુસ્તકમાં કંઇક ઇશારે કર્યો છે જે તમારામાંથી ઘણુઓએ વાંચે હશે. મારો અને એમને સંબંધ હંમેશાં મૌન રહેવો જોઈએ અને રહેશે એમ માનું છું. એટલે અહીં વધારે બોલી તમારો વખત નહી રોકું. - પુજ્ય મુનિ મહારાજે વખતો વખત અનેક સ્થળે બોલી તેમજ એમના મારી સિંધ યાત્રા ના પુસ્તકમાં મારા વખાણ ગાઈ, એવું સુંદર પુસ્તક મને અર્પણ કરી, મારાપર ખરેખર ઉપકાર કર્યો છે. પુજ્ય મુનિ મહારાજના શબ્દોમાં કહું તો એ ઉપકાર મારે માટે કષ્ટ સમાન છે, કારણ કષ્ટ સહન કરવામાં માણસને શક્તિ જોઈએ અને તેથી જ કહી છું કે મુનિરાજ તરફથી જે માન મને મળ્યું છે તે જીરવવાની મારામાં શક્તિ છે કે નહી, હું એવા માનને લાયક છું કે નહીં. એને હંમેશા વિચાર કરું છું ત્યારે મારી આંખ ભરાઈ આવે છે. કે Page #476 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪ [૪૨૧ ઈશ્વર મને એવું માન જીવવાની શક્તિ આપે, અને એમાં ઉચ્ચારેલા શબ્દો જેવા ગુણે મારામાં ઉત્પન્ન થાય એવી હું પ્રભુ પાસે હંમેશાં પ્રાર્થના કરું છું. મહારાજશ્રીએ એક સમયે કહ્યું હતું કે “મારાં પુસ્તકે ખાસ કાઈને અર્પણ કરતો નથી. જે ચાહું તો રાજા મહારાજાઓને તેમજ મોટા મોટા બીજા અનેક વિદ્વાનો અને ગૃહસ્થો સાથેનો મારે એટલો બહાળે સંબંધ છે કે હું તેમને અર્પણ કરી શકું છું પણ મી. ખરાસની બિનસ્વાર્થ સેવા ઉપર હું મુગ્ધ બની મેં આ મારું પુષ્પ એમને અર્પણ કર્યું છે. વધુ શું બેલું ? મી. ખરામ મારી સામે બેઠા છે એટલે મારે વધારે કહેવું ન જોઈએ.' જેમ મારી હાજરીમાં મુનિરાજ હિંમતથી આટલું કહી શકે તે હું પણ ભવિષ્યનો સાધુ છું એવી મને હંમેશાં ઇચ્છા થયા કરે છે, તો પછી મને પણ હિંમતથી મુનિ મહારાજની સમક્ષ કહી દેવા દે કે મુનિરાજ, મારી કીધેલી “ સેવા તારું બીજું નામ બંદગી ” યાને સેવા કરવી એ તો સર્વ મનુષ્યનું કર્તવ્ય છે. તેમના ધર્મ છે, તો પછી એમાં વિશેષ શું કીધું તે તો હું સમજી શકતો નથી. પણ મુનિ મહારાજે જાણવું જોઈએ કે તમે મારી સેવા ઉપર મુગ્ધ થયા તે પહેલાંનો હું તમારા મન ઉપર તમારી વાણી ઉપર અને તમારા ચરિત્ર ઉપર મુગ્ધ થયો છું. યાને તમારી મનશની, તમારી ગવશની, અને તમારી જ કુનશની ઉપર હું દીવાનો થયો હતો અને હંમેશાં દીવાનો જ રહીશ. અંતમાં મારે એક વાતનો ઈશ્વરને હાજર જાણું ખુલાસો કરવા ઈચ્છા છે જે આપ ભાઈ બહેનો આ તકે મને થોડાક સમય આપી મારું દિલ ખુલ્લું કરવાની રજા આપશે. Page #477 -------------------------------------------------------------------------- ________________ કર૨] મારી સિંધયાત્રા હું જ્યારે નાસીક અને મુંબઈ ગયો ત્યારે મને અને મુનિરાજને પત્ર દ્વારા વિચારોની આપલે થઈ હતી. જેમાં મુનિરાજને પુછયું હતું કે મારા ગુરુ સ્વર્ગવાસી થયા છે, તો પછી આ જીંદગીમાં એક ગુરુના સ્વર્ગવાસ પછી માણસ બીજે ગુરુ કરી શકે કે ? ત્યારે પુજ્ય મુનિ મહારાજે મને એ વિષય બહુ જ લંબાણથી સમજાવ્યો હતો. જે કહેવાને માટે અહીં સમય પણ નથી, તેમજ હું જરૂર પણ જોતો નથી. પણ એમના એ વિચારે ઉપર મેં છ મહિના બરાબર વિચાર કીધો ત્યારે મારા આત્મા પાસે હું એટલે જ જવાબ મેળવી શકો કે “હા” સ્વર્ગવાસી થએલા ગુરુ મારી સામે જ છે અને તેમની પ્રેરણાથી હું બીજા ગુરુ આ જીંદગીના સાચા સાથી તરીકે કરી શકું છું. જ્યારે આવો જવાબ મારા આત્મા તરફથી મને મળ્યો ત્યારે મેં મારા આત્માને એક બીજે સવાલ કીધું કે મુનિ મહારાજનો ભક્ત યા ચેલો બનવાને લાયક છું કે? મારી પાસે તેવા કિંમતી ગુણે છે કે? એમની દરેક આજ્ઞાનું હું બરાબર રીતે પાલન કરી શકીશ કે? અને જ્યારે ખરેખર મને એમ લાગ્યું કે મારામાં લાયકાત ન હોય છતાં મારે તે લાયકાત માટે એમની સાથે રહી કોશીષ કરવી જરૂરી છે અને જ્યારે મારા આત્માને એમ લાગે છે કે મારે એમને ગુરુ તરીકે સ્વીકારવા તે હું આજે તમે સભાઈબહેન સમક્ષ જે પુજ્ય મુનિ મહારાજશ્રી વિદ્યાવિજયજીને કંઇ વાંધો ન હોય તો તેમને મારા ગુરુ તરીકે સ્વીકારી, હું એમના ચરણમાં પડું છું. ઉપર મુજબ નિવેદન કરીને તેઓશ્રી મુનિરાજની સામે ઢળી પડયા હતા. શ્રી. એદલ ખરાસે અત્યાર સુધી મુનિરાજની પૂર્ણ ભક્તિ ભાવથી જે જે સેવા કરી છે તેની સમાન ભાગ્યે જ કોઈ મુનિરાજની અઢી વરસની સ્થિરતા દરમ્યાન સેવા કરવા પ્રેરાયેલ હશે. શ્રોતાઓ તેમની ઉચ્ચ સેવાઓના મુક્ત કંઠે વખાણ કરતા સંભળાતા હતા. Page #478 -------------------------------------------------------------------------- ________________ મહારાજશ્રી માટે મારા એ માલ લેખક:-મી, ખીમચંઢ શાહ, આગેવાન અને કાઉંસીલર, કરાચી મ્યુનિ. સાધુ એ સમાજની ધણાજ જરૂરના છે. એ જ્યાં જ્યાં વિચરે છે ત્યાં તેઓ જન સમાજને ઉપદેશ ને સમજની સેવાના મત્ર હંમેશાં આપે છે. પરકલ્યાણુમાં પેાતાના આત્માનું કલ્યાણુ માને છે. આવા સુનિ મહારાજ પુજ્ય વિદ્યાવિજયજીને મારા વદન હૈ. એમના કરાચીમાં ૩ ચાર્તુમાસ દરમ્યાન કરાચીના જન સમાજ ઉપર બણીજ ઉપકાર થએલ છે. તેઓ કેટલાક ગરીબ ભાઇઓને ખુબ મદદ કરી શકયા છે. તેમ ઉત્સાહી ભાઆને હંમેશાં હંમેશાં ઉત્સાહ આપીને સમાજની સેવા કરવાને પ્રેરણા કરેલ છે. ક્રાઇ પણુ ભાઇઓની શે'માં નહિ તણાઇ નગ્ન સત્ય ઉપદેશા આપેલ છે. આવા મુનિમહારાજોની કરાચીમાં ઘણી જ જરૂર છે. છેલ્લાં ૨૫૦૦ વર્ષો થયાં કરાચીમાં જન સુનિ મહારાજો આવી શકતા નહી' હતા. મુનિ મહારાજ ફૂલચંદજી તથા ધાસીલાલજી આવ્યા તે વિદ્યાવિજયજીના ૩ ચાતુર્માં થયાથી જૈનધમ ના ખુબ પ્રચાર થએલ છે ને જન સમાજને જૈન મુનિઓ તથા જૈન ધર્મો પ્રત્યે આકર્ષી શકયા છે. આવા મહાન મુનિઓને મારા વારંવાર વંદન હો. Page #479 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૫ પત્રકારો અને આગેવાને દમ બદમ બેલી રહી ઝીણી સીતારી આપની એ હું સાંભળું છું છતાં ય હું કહું છું કે હું શું લખું? પત્રકારોએ, મહારાજશ્રી માટે કરાચીના આગેવાનોએ તથા જનતાએ જે સુગંધીત પુષ્પ વેર્યો છે તેને મેં' “અમન ચમન”માં ગોઠવી શોભાવ્યાં છે. મહારાજશ્રીનો અદ્ભૂત માનવ અને જીવ દયા પ્રેમ, વ્યવહાર દક્ષતા સાથે સાધુ ધર્મનું કઠિન પાલન એ મહાન, મહાન અને મહાન છે. તેઓ મહાપુરૂષ છે, મહાન ઉપદેશક છે અને બધાનું પરિપકવ ફળ કરાચીની જનતાને ચાખવા મળ્યું છે. મહારાજશ્રીનો ઉપદેશ સર્વ સામાન્ય હાઈ દરેક ધર્મ જાતીવાળાને તેઓ પોતાના ધર્મનો ઉપદેશ કરતા હોય એમ લાગે છે. –જગન્નાથ નાગર તંત્રી “અમન ચમન. મુનિ મહારાજશ્રીની તારીફ કરવાની મારામાં યોગ્યતા નથી એટલું ખચીત કે તેઓએ જેન અને જૈનેતરોમાં પોતાના ઉપદેશાની સારી છાપ બેસાડી છે. તેમની વિદાય અનિવાર્ય છે પણ સજજનો પોતાના હદયમાંથી તેમના અમૃતમય વચનોને કદાપી પણ વિદાય નહી આપશે. તા. ૩૧-૧૨-૩૯ –વેલજી પુજા મહારાજ સાહેબ માટે હું શું લખું ? કરાચીમાં પધારી જેમણે સાધુ નામને ઉજળું કર્યું અને ખરા સાધુઓ તરફ આપણને માનની નજરે Page #480 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૫ [૪૫ જેતા કર્યા, જેઓના નામ કામથી આખુ કરાચી અને સીંધ વાકેફ થઈ ચુક્યું છે તેવી એક મહાન વ્યક્તિને માટે મારા જેવો તે શું કહી શકે? મહારાજ સાહેબ વિદ્યાવિજયજી કરાચી પધાર્યા ત્યારે આવકાર આપનારાઓમાં હું પણ એક હતો. એમના ભવ્ય દેખાવની મારા ઉપર તે જ વખતે અસર થઈ હતી અને મેં જોયું કે કરાચીને આંગણે એક મહાન પુરૂષ પધાર્યા છે. તે પછીનો ઈતિહાસ સૌ જાણે છે. મુનિશ્રી વિદ્યાવિજયજીએ ખરેખર જ વિદ્યા ઉપર જીત મેળવી છે. એમ એમના પ્રરીચયમાં આવેલ દરેકની ખાત્રી થવી જોઈએ. કેઈ પણ સવાલ ઉપરનું મહારાજ સાહેબનું સચોટ વ્યાખ્યાન દરેક ઉપર જાદુ માફક અસર કરતું હતું. આપણે તો ઈચ્છીએ કે મહારાજ સાહેબ કરાચીમાંજ વસવાટ કરી રહે, પણ એવી સ્થિરતાની ધાર્મિક નજરે મનાઈ હોવાથી આપણને એઓ સાહેબને ન છૂટકે વિદાય દેવી પડી છે. મહારાજ સાહેબના કરાચીના વસવાટ દરમ્યાન મને જે વિચિત્ર લાગ્યું તે એ હતું કે જન કરતાં જેનેતાએ એ સાહેબની હાજરીનો વધુ લાભ ઉઠાવ્યો હતો અને વધુમાં મહારાજશ્રી એક પારસી ચેલે મેળવી શક્યા હતા. એ જોઈ-જાણુને હું ખુશી થયો છું કે મહારાજ સાહેબની માંદગી દરમ્યાન એક પારસી ભાઈએ–શ્રી. એદલ ખરાશે ખરા ભાવથી મહારાજ સાહેબની સેવા ચાકરી કરી હતી. મારા જૈન ભાઈઓ માફ કરે તે હું એટલુંએ ઉમેરૂં કે મહારાજ સાહેબની માંદગીના કટોકટીના પ્રસંગે ભાઈ. ખરા તેમની સારવારમાં ખડે પગે ન રહ્યા હેત તો કદાચ આપણે કે ખરાબ પરિણામ જોયું હેત. Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪ર૬] મારી સિંધિયાત્રા કરાચીવાસીઓ ઈશ્વરનો આભાર માને કે મહારાજ સાહેબ અત્રેથી સુખ રૂપ પધારી ગયા છે અને એ સાહેબને પરમેશ્વર તંદુરસ્તી ભરી લાંબી જીંદગી બક્ષે એ આપણું પ્રાર્થના હોવી જોઈએ. –પીરેઝશા હોરમસજી દસ્તુર મહરજીરાણા તંત્રીઃ “પારસી સંસાર અને લોક સેવક.' મુનિ મહારાજ વિદ્યાવિજયજીના પ્રસંગમાં આવતાં જૈન ધર્મ અને જૈન સાધુઓ વિષે હું ઘણું નવું જાણું શક છું. મહારાજશ્રી વિષે મેં જે જોયું અને જાણ્યું તેણે તેમના પ્રતિ મારા મનમાં માન ઉત્પન્ન કરાવેલ છે. અને જૈન સાધુઓ જનતાની સેવા કરે છે એટલું જ નહી, પણ હિંદુતા અને માનવજાતની સેવા કરવાનું ધ્યેય રાખનારા જન સાધુઓ પડ્યા છે એની મારા ઉપર છાપ પડી છે. વિદ્યાવિજયજી મહારાજ જેવો જ વર્તાવ બધા જૈન સાધુઓનો હોય તે અપાસરો એ માત્ર જૈનોનું ધામ છે એ સ્થિતિ પલટાવવા પામે અને બિનજનો પણ મહાન જન સાધુઓ પાસેથી જ્ઞાન અને સાંત્વનકારી ઉપદેશનો લાભ લેતા થઈ શકે –હરીલાલ ઠાકર તંત્રીઃ “હિતેચ્છું' મુનિ મહારાજ માટે એક યાદગીરી જાળવવાનો અંક કાઢવા માટે તમેને મુબારકબાદી આપું છું. તેઓશ્રીની કથા સાંભળવાનું મને પણ નશીબ થયું છે તેમજ તેમનાં ભાષણ અને લખાણેએ મારા જેવાના દિલ પર બહુ ઊંડી અસર પાડી છે. કરાચીના જેન ભાઈઓએ પિતાના ધર્મના એક સાચા મહાત્મા સાધુના દર્શન કરાચીની પ્રજાને કરાવ્યાં તે Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪ર૭] મારી સિંધયાત્રા માટે ખરેખરી મુબારકબાદી તેમનેજ ઘટે છે. મુનીશ્રીના આરોગ્ય માટે તેમજ સફળ સફર માટે ખુદાતાલાને બંદગી કરું છું અને ઈચ્છું છું કે તેઓશ્રી બીજા દેશમાં વિહાર કરી બે પાંચ વરસે અહીંયા પધારે. આમીન. –મહેરનેસ હોરમસજી લોયર મુનિરાજ વિદ્યાવિજયજી એટલે ધર્મની આઝાદ મૂર્તિ, જીવંત સાધુ સંસ્થા, સર્વ ભદ્ર કર્તવ્યનિષ્ઠ કર્મયોગી, ગરીબોની સેવાનો ઝંડાધારી, લોકહિતની સર્વ શુભ પ્રવૃત્તિનો આશક. -જમીયતરામ આચાર્ય તેઓશ્રીની દ્રષ્ટિમાં આખું જગત એકજ ઘર છે અને તેઓશ્રીનો કેઈ પણ સ્થળે નિવાસ એ આ ઘરના કુટુમ્બીઓને અર્થેજ છે એવું જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એમના પ્રસ્થાનથી આપણને કંઈ દિલાસ મળે છે. તેઓશ્રીને પરમ કૃપાળુ ઈશ્વર હજુ પણ લાંબુ આયુષ્ય આપે જેથી તેઓશ્રીના જીવનનો સંદેશ સારાય વિશ્વમાં અણુએ અણુમાં પહોંચે એવી શુદ્ધ મનોભાવના સાથે વિરમવું પડે છે. –જી. જે. અંજારીઆ પ્રિન્સીપાલ કારીઆ હાઇસ્કુલ. સાધુ મહારાજે ઘણું જોયા પણ ઐશ્વર્યયુકત પ્રતાપવંત વ્યકિત મુનિ મહારાજશ્રી વિદ્યાવિજયજી જેવી મેં નથી જોઈ. દિવ્ય પ્રકાશ ફેંકતું તેમનું જ્ઞાન હદયના ઊંડાણમાંથી આવે છે. મહારાજશ્રીની માનવ જાતી પ્રત્યેના તેમજ તમામ જીવો પ્રતિ દયાની લાગણના પ્રેમની તેમના દર્શકે ઉપર ગાડી છાપ પડે છે. -ઈન્દુલાલ ઠાકર, Page #483 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૬ સર્વતે ભદ્ર સખ્ત, -: લેખક :ડો. પુરૂષોતમ ૨. ત્રિપાઠી. એમ. ડી. (હોમ) એફ. સી. એચ. એમ. વી. ( કલકત્તા) ડો. ત્રિપાઠીએ તાજેતરમાં “અલ્હીદા ” નામનું પુસ્તક બહાર પાડયું છે અને તે પુસ્તક તેમણે મહારાજ શ્રી વિદ્યાવિજયજીને અનન્ય ભક્તિભાવે પ્રેરાઈ અર્પણ કર્યું છે. તેઓ નવમતવાદી તેમજ આગેવાન રાષ્ટ્રીય નેતા છે. હિન્દુસ્થાનમાં કુલ સાધુ ફકીરોની સંખ્યા પર,૦૦,૦૦૦ લાખ જેટલી કહેવાય છે. આની પ્રતિતિ કુંભના મેળામાં થાય છે અને તેને વખતે આવા સાધુઓની રીતભાત જેમાં પ્રેક્ષક યાત્રાળુઓને આખી ય સાધુની સંસ્થા પ્રત્યે એક જાતની ધૃણા ઉપજે છે. સાધુઓએ આપણા ગૃહસ્થની દુનિયાનો તે દેખીતી રીતે ત્યાગ કર્યો હોય છે. તેઓ પરમાત્માની શોધમાં હોવાનો દાવો કરે છે. પરંતુ વસ્તુતાએ તેઓએ એક સંસાર છોડી બીજે સંસાર શરૂ કરેલો હોય છે. એક માયાને છોડવા જતાં તેથી પણ બળવત્તર માયાના ગુલામ બની ગએલા જણાય છે. જીવનનું ધ્યેય પિતેજ ન સમજે તો દુનિયાનાં સંસારીઓને તે શું બતાવી શકે ! દુનિયામાં પોતાના જીવનનું ધ્યેય સમજવા ફાંફાં મારતો સંસારી આવા સાધુઓ પાસેથી ઘણુંજ એાછું મેળવી શકે છે. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીના સંસર્ગમાં આવ્યા પછી તેમના સત્સંગની પ્રસાદી લીધા પછી, તેમની વાણીનું અમૃત ચાખ્યા પછી, અને તેમના ઉપદેશે જીવનમાં ઉતારી શકાય તેવા શક્ય હેવાથી–જીવનમાં Page #484 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૬ [૪૨૯ મુકવાની શરુઆત કર્યા પછી જરૂર જણાય છે કે આવા સાધુ પુરૂષ સંસાર સાગરમાં તરવાનું નાવ સમાન છે. તેમના સદુપદેશ આચારમાં મુકે તો જરૂર લોકો તરી જઈ શકે છે. મુનિશ્રી જૈન સાધુ હોવા છતાં તેમના ઉપદેશે જન સિવાયના બીજા દરેક ગ્રહણ કરી શકે તેવા વિશાળ છે. આ સિંધ દેશમાં તેમનું આગમન એક ઈશ્વરના આશીર્વાદ સમું નિવડયું છે. તેમના સંસર્ગ કાંઈક મનુષ્યના જીવનનો પલ્ટો થયો છે. તેમના ઉપદેશથી મુમુક્ષુઓની શંકાઓનું નિવારણ થયું છે. તેમની પ્રેરણાથી કાંઈક સદગૃહસ્થોએ લોકોના લાભ માટે પોતાના નાણાં તેમને ચરણે ધર્યા છે. તેમની વિદ્વતાથી કંઇક વિદ્વાનોએ લાભ ઉઠાવ્યો છે. મારે મુનિરાજશ્રીને પ્રથમ સંબંધ સિંધ સર્વધર્મ પરિષદમાંથી થએલો, ત્યાર બાદ ઈશ્વરે મને તેમના અતિ નિકટ પરિચયમાં મુકી દીધો અને પરિણામે તેમના ગુણ, તેમની ઉદારતા તથા તેમની કર્તવ્યપરાયણતાની મને પ્રતિતિ થઈ. કરાચીમાં આવી તેમણે તેમની સફર સર્વાંશે સફળ કરી છે. સાહિત્યમાં પણ તેમને ફાળે કંઈ નાને સુને નથી. એઓશ્રીએ લગભગ ૪૦ પુસ્તકો લખ્યાં છે અને કંઇક લેખકોને ઉત્સાહ આપી પ્રોત્સાહીત કર્યા છે. મતલબ કે શ્રી મુનિરાજ વિદ્યાવિજયજી મહારાજ એક અનુકરણીય સર્વતે ભદ્ર સાધુ છે. બીજા સાધુઓ મુનિશ્રીના આચરણનું અલ્પાંશે પણ અનુકરણ કરે તો તેઓ જનતાને અને તેમને પોતાને પણ ઉદ્ધાર કરી શકે છે. અંતમાં પરમકૃપાળુ પરમાત્મા મુનિરાજ શ્રી વિદ્યાવિજય મહારાજને હિન્દુસ્થાનની ધામક ઉન્નતિ માટે લાંબુ તંદુરસ્તીવાળું આયુષ્ય અપે એજ અભ્યર્થના છે. Page #485 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૭ શ્રી જૈન સંધ તરફનુ' આભારપત્ર શ્રી મહાવીરાય નમઃ પુજ્યપાદ પરસશાસન પ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ મુનિ મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી વિદ્યાવિજયજી મહારાજની સેવામાં, કરાચી. શ્રમણરાજ ! આપના પ્રેમ પરિમલ-પરાગથી આષિત અમ હૃદય ઉમિઓની પ્રાકૃતિક પ્રેમાવેશની ભાવના શબ્દોમાં વ્યક્ત કરવા જેટલી અમારામાં શકિત નથી. એ વાસ્તવિક સત્ય હૈાવા છતાં સ્નેહનો વેગ એવા અને એટલા છે કે તેને આજે આ વિરહ પ્રસંગે વહેતા મુકયા સિવાય નથી જ રહેવાતુ. જૈન સ તાનો વિહાર એટલે સે કડા નહી બલ્કે સહસ્ર શાસ્ત્રો અને સુત્રાની અગ્નિ કસોટી અસંખ્ય-અગણીત પરીસહેાની પરાકાષ્ટામાંથી શુદ્ધ કંચન સ્વરૂપે પસાર થવાની અગ્નિ પરીક્ષા. સેંકડા વર્ષો પશ્ચાત્ સિધ પ્રદેશ જન મુનિ વિહાર માટે ખુલ્લા કરવામાં આપશ્રીનો પણ કાળા મંદિર ભાગી સવેગી સાધુઓમાં મેખરે આવે છે તે કહેવાની ભાગ્યે જ જરૂર પડે છે. અત્રે આપની અઢી વર્ષની સ્થિરતા દરમ્યાન આપશ્રીએ શાસ્ત્ર વિશારદ સ્વ. ગુરૂ મહારાજશ્રી વિજયધમસુરીશ્વરની પૂણ્યતિથિ, શ્રી સિંધ સર્વાં હિંદુ ધમ પરીષદ, કબીર જયન્તિ, જરથાસ્ત અને શ્રી સ્મૃતિ પુજક જૈન પાઠશાળાના રૌષ્ય મહેાત્સવ વગેરે વગેરે અનેકવિધ પ્રસગાએ પ્રમુખસ્થાન દીપાવીને રાષ્ટ્ર ભક્તિ, શાસન ભક્તિ અને સામયીક Page #486 -------------------------------------------------------------------------- ________________ કરાચીની કદરદાની [૪૩૧ ભાવનાનો પ્રકાશ ફેલાવ્યો છે. આપનો સર્વ ધર્મ સમભાવ પણ ઉલ્લેખનીય છે. આપશ્રીએ અન્ય ધર્મ સંસ્થાઓમાં પણ યથાયોગ્ય જૈન જીવનની ઉદારતાનો પરીચય કરાવી આધ્યાત્મિક પ્રસાદી ચખાડીને જન ધર્મનો ઉદ્યોત કર્યો છે એ નિર્વિવાદ છે. વળી અન્ય દર્શનકાર ઉપર આપે જે ઉજવળ છાપ પાડી છે તે ખરેખર પ્રશંસનીય છે. આ પ્રસંગે અમો એક દુઃખદ ઘટનાની નેંધ લીધા વગર નથી રહી શકતા કે જ્યારે આપશ્રી, શાતમુર્તી મુનિ મહારાજ શ્રી જયન્તવિજયજી આદી મુનિરાજે સાથે સિંધની ભૂમિને આપના પુનિત પગલે પાવન કરતા હતા તે સમયે આપને શિષ્યરત્ન મુનિરાજ શ્રી હિમાંશુવિજયજી મહારાજના સ્વર્ગવાસથી આપને વિદ્વાન સાથીની મહાન બેટ પડેલ છે. અમોએ આપ જેવા વિદ્વાન સંતના સમાગમની અભિલાષા ઘણું વખતથી સેવી હતી તે તૃપ્ત થઇ છે અને આ જીવન પંથમાં મૂક્તિ માર્ગના પંથની કંઈક ઝાંખી કરવાને અમે ભાગ્યશાળી બન્યા છીએ. અને તેને માટે અમે આપના છીએ. અમારી આપ પ્રત્યેની ફરજોમાં કયાંય મન, વચન અને કાયાથી ઉણપ પ્રવેશી હોય તે આપ ઉદારભાવે ક્ષન્તવ્ય કરશે એવી નમ્ર ભાવના અમે આપની સમક્ષ પ્રદર્શિત કરીએ છીએ. આપને કચ્છ તરફને વિહાર સુખદાયી નિવડે! આપના પવિત્ર કરકમળમાં આ વિનિત ઉદ્દગારોની શ્રેણીઓ સાદર સમર્પ અમે આનંદીત થઈએ છીએ. અંતમાં શાસનદેવ પ્રત્યે હાર્દીક પ્રાર્થના છે કે આપના સેવા વૃત્તિના જ્વલંત આદર્શોને ઉત્તરોત્તર વિશેષ ઉજવળ કરે અને શાસનના ઉન્નતિ કાર્ય કરવાને દીઘાયુષ્ય બક્ષે ! અસ્તુ. Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૩ર ] . મારી સિંધિયાત્રા લી. અમે છીએ આપના ગુણાનુરાગી, શ્રી કરાચી જૈન શ્વેતામ્બર મૂર્તિ પુજક સંઘની વતીમણીલાલ લહેરાભાઈ, સેક્રેટરી છોટાલાલ ખેતસી, પ્રમુખ મોહનલાલ કાલીદાસ માળીઓવાળા ખીમચંદ જે. પાનાચંદ માણેકચંદ નાનજીભાઈ ગાંધી મુલજી જવરાજ ગાંગજી તેજપાલ પાનાચંદ કેશવજી શાંતીલાલ સેમચંદ મોહનલાલ કાલીદાસ સાપરવાલા વ્યવસ્થાપક કમિટિના સ, વીર સંવત ૨૪૬૬ તા. ૧૦-૧૨-૩૦ Page #488 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૮ મ્હારી દ્રષ્ટિએ મુનિ મહારાજશ્રી વિદ્યાવિજ્યનું વ્યક્તિત્વ – લેખિકા – કુમારી પાર્વતી અડવાણી બી. એ. ( હૈદ્રાબાદ સિંધ) આદ્યાત્મિક ભૌતિકવાદને જ જીવનને મહામંત્ર સમજી તેનું રાત દિવસ રટણ કરનાર વર્તમાન જગત સમક્ષ આત્મબળની વાતો કરવી અને એ આત્મબળના દષ્ટાંતરૂપ કે મહાવિભુતિ, કે જેણે એની કામના જીવનમાં અજબ પરીવર્તન આણેલાં છે અને તેમનાં બળી જળી રહેલાં જીવનમાં સુમધુર સુવાસ પ્રસરાવી છે – એમના વિષે બે શબ્દો કહેવા એ કદાચ વિસ્મય પમાડનારું લાગશે. પરંતુ, ભૌતિકવાદને પ્રચાર અન્ય પ્રદેશમાં ગમે તેટલો થયો હોય તે પણ હિંદુસ્થાન તો આજ પર્યત મહઓ અને મુનિરાજોને જગતના તારણહાર તરીકે ગણતું આવ્યું છે; અગર જો હું એક મહાત્મા પુરુષને સંદેશ મહારાં દેશના ભાઈ બહેનને પહોંચાડવા કોશિષ કરું તો તે નિરર્થક તે નહિજ લેખાય. દરેક પર્વતમાંથી હીરા નથી નીકળતા; તેમ હજારો હીરા પર્વત સિવાય અન્ય કશેથી પણ નથી મેળવી શકાતા. પ્રત્યેક સાધુ મેક્ષ પ્રાપ્ત કરી શકાય એવો સંદેશો નથી આપી શકતા પરંતુ જેને આત્મજ્ઞાન થયું છે તે મહા પુરૂષ જ પરમ શાંતિના માર્ગ ભણું આપણને દોરવી લઈ જઇ શકે છે. છેલ્લાં ત્રણ વર્ષ થયાં સિંધને એક મહાન મુનિશ્રીના આગમનને અલભ્ય લાભ મળ્યો છે. તેમની આસપાસ પ્રત્યેક ઠેમના જ્ઞાન Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪] મારી સિધયાત્રા પિપાસુઓ ટોળે વળે છે. તેમની સમક્ષ ધર્મ ધર્મ વચ્ચેના ભેદ નિમ્ળ નાશ પામ્યા છે. જેઓ તેમનો ઉપહાસ કરવા આવે છે તેઓ તેમની પુજા કરવા રોકાઈ જાય છે. પ્રત્યેક ધર્મના સંપ્રદાયની સુંદરતાએ શેધી કહાડી તેની યોગ્ય કદર ન બુઝવા અર્થે એમનું હૈયું હંમેશાં તલસાટ અનુભવી રહ્યું હોય છે. જેઓ જગતને ભયંકરતાથી ભરપુર અને મુખ જન-કથિત-જંદગી ભર્યું, અનેક પ્રકારના પોકળ ધમપછાટાવાળું, નિરર્થક સમજે છે; તેઓના અંતરમાં મુનિ મહારાજ શ્રી પોતાના વ્યાખ્યાને દ્વારા આશા અને ઉમંગને પ્રકાશ ફેલાવે છે. આલ્ફડન્ડીમુસેટે જીવનને અશ્રુ અને શરમ ભર્યું કહ્યું છે. પરંતુ મુનિમહારાશ્રીનું પ્રવચન સાંભળ્યા પછી કોઈ પણ શમ્સ જીવનને એ રીતે નહિ ઓળખાવે. મુનિ વિદ્યાવિજય મહારાજ ગીતાનું જીવંત સ્વરુપ છે. જીવનની પ્રત્યેક ક્ષણ તેઓ કોઈને કોઈ પ્રવૃતિમાં પરોવી દીએ છે. આવી સ્થિતિમાં દેહનું અસ્તિત્વ ટકાવી રાખવું કેટલું બધું મુશ્કેલીભર્યું કહેવાય? * + “અમન ચમન – કરાચી. ૧૯૯૫ ને દીપેસવી અંક. Page #490 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૯ આ પુસ્તકનાં જુદાં જુદાં પ્રકરણેામાં ભૂત અને વર્તમાનકાળનુ ઐતિહાસિક વધુ ન આપવામાં આવ્યુ છે. પુસ્તકની સમાપ્તિ થતાં થતાં લખાએલા વર્ષોંન સાથે સંબંધ ધરાવતી જે વિશેષ હકીકતા મળી છે, તેના ટુક સાર આ પરિશિષ્ટ’માં આપવામાં આવે છે. -પ્રકરણ ૧૬ માં ‘ગુજરાતીઓનું સ્થાન' બતાવવામાં આવ્યું છે. તેના પૃષ્ઠ ૧૬૭ માં કરાચીની જુની અને જાણીતી શેઠ લાલજી લક્ષ્મીદાસની પેઢીમાં સંવત ૧૮૭૫ ના ચાપડ હાવાનુ જણાવ્યું છે. આ સંબંધી વધુ તપાસ કરતાં શેઠ હિરદાસ લાલજી કેટલીક હકીકત પૂરી પાડે છે, તે આભાર સાથે ટૂંકમાં આપું છું. ગુજરાતીએમાં સૌથી પહેલાં આવનારાઓમાં પારમ’દરવાળા જુના ભાટીયા વેપારી શેઠ લક્ષ્મીદાસ માધવજીનું નામ આગળ આવે છે. કહેવાય છે કે ખસ વર્ષ પહેલાં તેમની અદ્ધિ' ઢાડી હતી. તેમને વિ. સવત ૧૮૪૮ ના ખાતાવહી'ના ચેાપડે! મળ્યું છે. એ ચેાપડાના પૂજાના પહેલા પાનામાં ‘સંવત ૧૮૪૮ આસા વદ ૦)) દીપે।ત્સવ ઠા. લક્ષ્મીદાસ માધવજી હસ્તક ધરમશી લક્ષ્મીદાસના હસ્તની ખાતાવહી કરાચીની છે.’ ધર્માંશીના ભાઇ પ્રાગજી લક્ષ્મીદાસ અને પ્રાગજીના પુત્ર પ્રેમજી પ્રાગજીના નામની પેઢી સ’. ૧૯૫૭-૫૮ સુધી કરાચીમાં હતી. તેએ કચ્છી ભાટિયા મહાજનના મુખી હતા. સ. ૧૯૪૮ના એ ચેકપડા ઉપરથી જણાય છે કે-તે વખતે વહાણાની માલની આવ-જાવને વેપાર સારા ચાલતા. પાંચેક વહાણા તા તે પેઢીનાં પેાતાનાં હતાં. જુદા જુદા દેવસ્થાનનાં ધર્માદાખાતા પણ જોવામાં આવે છે. દેવ Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ ] મારી સિંઘયાત્રા - સ્થાનના નામથી લાગા કાઢવામાં આવતા. શ્રીનાથદ્વારાના ભેટીયા અને વલ્લભાચાર્ય સંપ્રદાયના ભેટીયા લાગા ઉઘરાવવા આવતા. , તે પછીના વર્ષો એટલે સં. ૧૮૮૦ અને તે પછીના ચોપડામાં દર પાંચ-સાત વર્ષે ભાટિયા જ્ઞાતિમાં છુટાછવાયાં લગ્ન તેમજ મરણના પ્રસંગમાં એ મહાજનો તરફથી લાગા લેવામાં આવ્યાની નોંધ છે. . – પ્રકરણ ૧૫ માં સિંધી હિંદુઓના વર્ણનમાં આ કોમના લેતી. દેતીના રિવાજ સંબંધી લખવામાં આવ્યું છે. તેના પૃષ્ઠ ૧૫૭ માં આ રિવાજને દૂર કરવા માટે સિંધધારાસભામાં બીલ આવ્યાનું જણાવવામાં આવ્યું છે. ખુશી થવા જેવું છે કે તે બીલ પાસ થયાનું જાણવામાં આવ્યું છે. –આજ પ્રકરણના ૧૩૧ ના પૃદમાં “એમ મંડળી નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સિંધી હિંદુઓની ચળવળના પરિણામે સિંધ ગવરમેન્ટે આ “ઓમ મંડળી ને ગેરકાયદેસર ઠરાવી છે. A –પ્રકરણ ૨ જિન દૃષ્ટિએ જનું સિન્ધમાં પૃષ્ઠ ૧૮માં વિ. સં. ૧૨૮૦ માં જિનચંદ્રસૂરિએ ઉચ્ચનગરમાં કેટલાક સ્ત્રીપુરુષોને દીક્ષા આપ્યાનું લખ્યું છે ત્યાં ૧૨૧૮ જોઈએ. પૃષ્ઠ ૧૪ માં જિનમાણિજ્યસૂરિને જિનકુશલસૂરિના શિષ્ય બતાવ્યા છે, પરંતુ તે ગુરુશિષ્ય નહિ હતા. માણિજ્યસૂરિ જિનચંદસૂરિના ગુરુ હતા. તેઓ ૧૬૧૧ માં સ્વર્ગવાસી થયા છે. * '*3, Page #492 -------------------------------------------------------------------------- ________________ નામની અનુક્રમણિકા સ્વર એડીશન ૧૧ એદલ નસરવાનજી ખરાસ ૧૮૭ અકબર ૫, ૨૭૯,૩૦૩,૩૨૨, ૩૮૨ ૧૮૮,૨૭૦,૭૧,૭૨,૨૯૭, અજરામર ૯૮,૯૯,૧૩૨ ૩૧૭,૩૬૨,૩૯૦,૩૯૫,૪૦૫, અનન્ત હરિ લાગુ ૧૪૦,૧૯૨,૩૬૪ ૪૦૯ અબ્દુલ લતીફ ૧૪૮ ઔરંગજેબ ૩૨૨ અબ્બાસ હજરત ૪ અંકલેશ્વરિયા ડાકટર ૧૯૩,૪૦૭ અમીચંદજી ૪૯ અમે લખચંદજી ૫૧,૬૩ અર્ચ્યુન ૫ અલ્લાઉદીન ૪૬,૩૨૨ ક ૧૬ આદિનાથ ૨૦ કકસૂરિ ૧૭,૧૮ આદુમલ ૧૪૪,૧૪૫ કહૈયાલાલ મુનશી ૧૭૯૩ર૭,૩૨૯ આમરાજ ૩૨૨ કબીર સાહેબ ૧૮૪,૩૬૯ ૩૭૦,૩૭૧ આર્ય સુહસ્તિ ૩૨૨ " કલ્યાણવિજયજી ૪૪,૪૭ આલીમ ટી. ગીડવાણું ૩૪૪ (પન્યાસજી) કહેારા ૫ આસકરણ ખેંગાર ૧૯૬,૧૭,૧૯૮ કસ્તુરચંદજી પારેખ ૭૫,૭૬,૮૪ ઈદુલાલ ગાંધી ૯૨ કાકુ ૧૬ ઉજજન ૨ કાજળશા ૧૫ ઉદ્ધરણ ૬૨ કાના ૧૮ ઉમેદચંદ મેતીચંદ ૧૬૧ - કાનજી પોપટ ૧૯૮ ઉમેદમલજી ૧૯૭ કાનજીભાઈ ૯૯ Page #493 -------------------------------------------------------------------------- ________________ કાન્તીલાલ ૯૮ કાલકાચાય ૨,૧૭ કાલીદાસ ૧૨૬,૧૨૭ કાળા ગલા ૨૬,૧૯૫,૧૯૬,૧૯૭, ૧૯૮,૨૨૬ કિશારમલજી ૬૩ કાસીમ ૩ કુળધર કર કુમાર પ્રેાફેસર ૩૬૩ કુમારપાલ ૪૬,૬૨,૩૨૨ કૃષ્ણભગવાન ૩૬૭,૩૬૮,૩૬૯ કૃષ્ણાનંદજી સ્વામી ૨૭૭,૩૫૭,૪૦૫ કે. બી. પટેલ ડાકટર ૩૦૫,૩૬૦ કે. જે. પાનાચંદ ૩૪૪,૪૦૫ કેશવદેવ ૨૭૭ કેશવલાલભાઇ ૯૫ કાસ્યા વૈશ્યા ૩૭૮ ( ૪૩૮ ) કાંતિલાલ ૭૮ કાંતિલાલ ઇશ્વરલાલ ૩૧૧ કાંતિલાલ ભારદાસ ૨૫૨,૨૬૨, ૨}},૩૧૧,૩૯૬ કોન્ટ્રાકટર ખાનબહાદૂર ૩૬૨ મ ૧૯૬,૨૦૬,૨૨૭,૨૪૧,૩૪૪, ૩૪૮ ખીમચંદ વારા ૨૦૬,૨૧૦,૨૧૩, ૨૨૧,૨૩૭,૨૪૨,૩૦૦,૩૦૧, ૩૦૫,૩૦,૭૦૯,૩૧૧,૩૪૯ ખીમચંદ શાહ ૬૯,૧૭૩,૧૭૭,૨૦૦, ૨૦૬,૨૧૨,૨૨૧,૪૦૫ ખિયારામ ૨૦૧ ખુશાલભાઇ વસ્તાચંદ ૨૨,૮૭,૧૯૬, ૨૦૬,૨૨૯,૩૦૫,૩૦૬,૩૦૯, ૩૬૧,૩૯૬ ખેતશીભાઇ વેલશી ૧૯૬,૪૦૪ ખેતસી શાહ ૨૦૭,૨૨૭ ખેતાજી ૫૧ ખેગારભાઇ ૨૦૭ ૨૨૭,૪૦૬ ખીમચંદ . પાના ૨૪,૨૭, ગાંગા ૬૧ ગસિહ ૩૬ મણેશજી ૩૬૯ ગભિન્ન ૨,૧૭ ગગાબ્ડેન ૧૭૪ ગાગી ૨૧૬ ગાંગજીભાઇ તેજપાલ ૧૯૬,૨૦૬, ગ Page #494 -------------------------------------------------------------------------- ________________ (૪૩૯) ગાંધીજી ૧૦૯,૧૨૫,૧૨૮,૧૭૭ ચુનીલાલ ભૂલાભાઈ ૨૪,૨૦૦,૨૦૬, ગીડવાણી ડાકટર ૨૭૧,૪૦૬ ૨૨૭ ગીદુમલ ૬,૯૪,૧૪૪,૧૪૫ ચુનીલાલ વર્ધમાન શાહ ૩૨૭,૩૨૮ ગુડીબેન ૩૮૦ ચુનીલાલ વીલ ૯૯ ગુલરાજ ૧૪૪,૧૪૫ ચુનીલાલ શિવલાલ ગાંધી ૭૦૯,૩૯૦, ગુલામશાહ ૬,૮૯ ૩૯૫ ગેઇસફર્ડ ૩૭,૩૮ ચેલારામ ૨૭૧ ગેડીપાર્શ્વનાથ ૧૪,૧૫ ચંચળબહેન ૨૯૧ ગોવિન્દ મીરચંદાની ૯૪,૨૬૬,૨૬૯, ચંદ્રશંકર બુચ ૧૭૦ ૨૭૦,૩૧૭,૩૬૨ ચંદારે ૧૦ ગોસલ(રાવ) ૧૭ ચંદ્રસેન જેટલી ૩૮૨ ગૌરીશંકર અંજારીયા ૧૭૦ ચંદ્રિકા ૧૩૨,૩૯૦ ઘાસીલાલજી સાધુ ૬૯, ૨૧૧,૨૧૪, છગનલાલ લાલચંદ ૨૨૦ ૨૨૧,૨૩૮ છોટાલાલ ખેતસી ૬૯૧૯૧,૨૦૬, ૨૨૩, ૨૨૬,૨૬૦, ૩૪૯, ૩૮૦ ૪૦૫ ચતુર્ભુજ વેલજી ૨૪,૨૬,૨૯,૭૮, ૧૯૬૨૦૭ ચિત્તરંજન ૮૯ ચિમનલાલ કીર્તનકાર ૩૭૮, ચુનીલાલ અંબાલાલ ૩૧૦ ચુનીલાલ ચતુભૂજ ૨૦૬ - જગજીવનદાસ કોઠારી ૨૦૭ જગનાથ નાથજી “અમનચમન'૪૦૬ જટાશંકર પોપટલાલ ૪૧,૪૯,૨૦૭ જદુરાય અંધડિયા ૧૧,૧૬૪ Page #495 -------------------------------------------------------------------------- ________________ જમનાદાસ કુંદાણી ૧૯૬,૩૭૬ જાડેજામ ૪ જમનાદાસ મુલતાની ૧૯૫ જાનકી ૧૩૬,૧૬૫ જમશેદ મહેતા ૧૩૬,૧૭૨,૧૭૫, જાનીબેગ ૫ ૧૭૬,૧૮૦,૧૮૧,૨૪૧,૨૫૯, જિનકુશલસૂરિ ૧૯,૨૦,૩૫૨ ૨૬૭,૩૦૪,૩૦૭,૩૦૯,૪૦૦, જિનચંદ્રસૂરિ ૧૮,૨૦,૩૫ર ૪૦૧,૪૦૪ જિનદેવસૂરિ ૩૨૨ જમીયતરામ આચાર્ય ૧૭૬,૧૯, જિનપતિસૂરિ ૧૮ ૩૦૫,૩૦૯,૩૫૭,૩૭૨,૩૮૨ જિનપ્રભસૂરિ ૩૨૨ જયકલશ ૧૯ જિનભદ્ર ૧૮ જયદ્રથ ૨ જિનમાણિયસૂરિ ૧૯,૩૫ર જયન્તવિજયજી ૧૪,૨૪,૨૫,૨૯,૩૦, જિનવલ્લભસૂરિ ૧૮ ૧૦૭,૧૦૮,૧૩૩,૨૧૫,૨૧૬, જિનસમુદ્રસૂરિ ૨૦ ૨૩૯,૨૪૮, ૨૪૯,૨૫૦, ૨૫૪, જિનસિંહસરિ. ૨૫૭,૨૬,ર૬૧,૨૬૨,૨૯૪, જિનેશ્વરસૂરિ ૧૮ ૩૧૮,૩૨૪,૩૯૦,૩૬,૩૯૭, જીવતરામ એડવાની ૪,૨૭૦ ૪૦૩,૪૦૭ જીવતરાય ૧૩૮ જયન્તીલાલ રવજી ઝવેરચંદ ૨૦૬, જીવવિજયજી ૨૯ ૩૦૬,૪૦૬ જનરકર ૩૬૩ જયમલજી ૪૬ જુહારમલજી ૬૩ જયસાગર ૧૯, ૨૦ જેકેબી ૩૦૨ જરાસ્ત સાહેબ ૩૭૨ જેચંદ ચતુરભાઈ ૧૫ જવાહરલાલજી સાધુ ૨૧૧ જેચંદ વાઘજી ૩૦૬ જસરાજભાઈ ૧૩૭,૨૭૧ જેઠાલાલભાઈ ૯૭ જસરાજજી ૭૩ જોશી: ૩૬૫ જસા ૧૮ જોહન પિટર ૧૩૭ જહાંગીર ૩૫૪ યેષ્ઠારામ ૧૭૭ Page #496 -------------------------------------------------------------------------- ________________ ઝમટમલજી ૯૪,૨૭૦ ટાલુખાન છ ટી. જી. શાહ ૨૯૧, ૨૯૨, ૩૦૨, ૩૦૫, ૩૦૬, ૩૧૮, ૩૬૧ ટેસીટારી ૩૦૨ ઠાકરસી મેઘજી ફ્રાઠારી ૧૯૨, ૨૦૭, ૨૪૦, ૨૫૪, ૩૪૩, ૩૫૩,૪૦૬ હ ડમર નીમજી ૧૯૫, ૧૯૬ ડાહ્યાલાલ દેવળદાસ ૪૦૬ (૪૪૧ ) ડાહ્યાભાઇ મુલતાની ૨૦૦ ડુંગરસી ધરમશી સપઢ ૧૪૮, ૧૯૧, ૪૦૬ ડુંગરશી મહારાજ ૧૭૪ હિંગામલ ૯૪ તલકસી દવાવાળા ૯૮, ૯૯, ૨૦, ૩૦૬ તાનસેન ૨૭૪ તારાદજી ગજરા ૧૯૩, ૨૭૭ તારાચંદ લાલવાણી ૪૦૫ તારાચંદ સાંકળચંદ ૩૨૬ તારાપેારવાળા ૩૫૬ ત્રિકમ કાળુ ૧૯૫, ૧૯૬ ત્રિપાઠી ડે।. ૧૯૨,૩૮૨,૪૦૦,૪૦૧ ત્રિપુરાદેવી ૧૮૬ ત્રિભાવનદાસ ૬૯, ૨૧૨ થેારાની ડા. ૧૯૩,૦૩૮૫, ૪૦૫ થામસ ૩૦૨, ૩૭૭, ૩૭૮ મ દરાયસ રે દરિયાલાલ ૧, ૧૪૯ પ્લુરાય ૯. દવે સાહેબ ઇન્જીનીયર ૯૫ દસ ૧ દસ્તુર પીરાજશાહ હારમસજી ૧૭૫, ૩૪૩,૩૫૪,૩૭૨,૪૦૦,૪૦૪ દાનવિજયજી ૨૯, ૧૩૩ Page #497 -------------------------------------------------------------------------- ________________ નગીનદાસ ક`ચંદ ૨૦૦ દાહીર ૩ દિન્નામલજી ૭૩ નરપત ૪ દુર્ગાદાસ એડવાની ૧૯૧,૨૪૧,૨૬૯, નરિસ હલાલજી ૨૭૭ ૨૭૦,૩૦૫,૩૭૦૭,૩૪૪,૩૪૬, ૩૬૨,૩૭૦,૩૭૭,૪૦૦,૪૦૧, ૪૦૫ દેવગુપ્તસૂરિ ૧૪, ૧૭,૧૯ દેવચ’૬ ૨૯૨ દેવડ ૬૧ દેવધર પ્રાગજી ૧૦૪, ૩૫૭ દેવપ્રભસૂરિ ૧૭ દેવી (બી. એ.) ૨૭૦ દેવેન્દ્રસાગર તિ ૩૮ ( ૪૪૨ ) ધનજીભાઇ ૧૯૬ ધર્મદાસ વાધવાની ૨૬૬ ધદેવ જેટલી ૧૯૧, ૨૬૭ ડે. ધાલા સાહેબ દસ્તુર ૧૭૫, ૧૮૦, ૩૫૪, ૪૦૧, ૪૦૪ ધીરજલાલ ટોકરસી ૨૫૪, ૩૦૫, ૩૦૬ ધીરજલાલ વ્યાસ ૧૭૦ ન દાશંકર ભટ્ટ ૧૭૩, ૩૦૫ નભેરામ નીમચંદ ૪૧, ૪૯, ૨૦૬ નરીમાન ગાળવાળા ૧૭૫, ૧૭૬, ૧૯૨, ૩૦૯ નવલમલજી ગુમાનમલજી ૧૯૫, ૧૯૬, ૧૯૭, ૩૫૭, ૪૦૬ નવલશ કર વૈદ્યરાજ ૧૯૩, ૪૦૭ નસરખાનજી ૭ નાઉમલ ૭, ૧૩૮ નાથુરામજી સાધુ ૨૧૪ નાનક ૧ નારણભાઇ ૨૧૧ નારાયણુદાસ ૧૭૭ નાહ ૪૫, ૪૬ નિપુણુવિજયજી ૨૯, ૧૧૬, ૨૬૦ નેપીયર ચાર્લ્સ ૭, ૧૩૫ નેમિનાથ ૧૬ તેમવિજયજી યતિ ૪૮ નૈમિ’૬૭ ૬૩ ન્યાલચંદ્ર રામજી ડા. ૮૬, ૧૯૨, ૨૦૬, ૨૧૨, ૨૧૩, ૩૪૯, ૩૯૦, ૩૯૫, ૩૯૬, ૩૯૭, ૪૦૬, ૪૦૭ Page #498 -------------------------------------------------------------------------- ________________ (૪૪૩) ન્યાલચંદ કુવાડિયા ૨૦૭,૩૧૫, પુનીઆ કે. એડીટર “સિંધ એબ ૩૧૬, ૩૧૮, ૪૦૬ : ઝરવર’ ૪૦૬ ન્યાલચંદભાઈ ૧૯૭, ૨૧૧, ૨૪૦ પુરુષોતમદાસ કોઠારી ૩૦૫, ૩૦૬ ન્હાનાલાલ ૧૧, ૧૩૫, ૧૬૫,૧૬૮, ત્રિપાઠી પુરુષોત્તમદાસજી ૭૩, ૧૭૭, ૧૬૯, ૧૭૭, ૧૮૪ ૩૦૯,૪૦૬ પૂતલીમાઈ ૯૪, ૧૩૨ પૂર્ણાનંદવિજય ૩૧૭ પૂર્ણાનંદ સ્વામી ૨૭૭ પદમાજી વેલાજી ૧૯૭ પૃથ્વીરાજ ૨૧૬ પદ્મપ્રભ ૧૮ પેરેને ચાલ્સ લૂઈ ૩૭૫ પાનાચંદ કેશવજી ૨૨૭ પશેતન વાણિયા ૧૭૫, ૧૯૨, પાનાચંદ ટોળીયા ૨૦૭ ૩૦૯, ૩૭૭, ૩૭૮, ૪૦૫ પાનાચંદ માવજી ૧૯૫, ૧૯૬ પોપટલાલ (પી. ટી. શાહ) ૨૧, પાર્વતી સી. એડવાની ૯૨, ૯૩, ૨૩, ૨૪, ૧૧૩ ૯૪, ૯૯, ૧૩૨, ૨૬૬,૨૬૯, પિોપટલાલ ડે. ૧૭૭, ૧૯૩, ૪૦૪, ૩૦૫, ૩૦૯, ૩૬૧, ૩૭૮, ૪૦૫ પિપટલાલ પ્રાણજીવનદાસ ૨૦૬, પાર્શ્વનાથ ભગવાન ૧૫, ૨૨૫ ૨૩૬, ૩૪૯. પી. ટી. શાહ ૨૭૭, ૨૯૯, ૩૦૫, પૌરસ ૨ ૩૬, ૪૦૬ પ્રકાશદેવ ૩૫ પીટાસ ચાસ ૩૭૫ પ્રતાપ ૨૧૬ પીઠાવાલા ૩૬૧ પ્રતાપચંદ ખીમચંદ ૩૦૬, ૩૨૫ પીલૂ બહેન ૧૮૮, ૩૧૭, ૩૯૫, પ્રાગજી પાનાચંદ ૧૯૫, ૨૨૬ ૪૯. પ્રાગજી લક્ષ્મીચંદ ૩૫૧ પુખરાજ ૩૧૬ પ્રેમજી પ્રાગજી ૧૬૭, ૩૫૧ પુનરાજ ૧૪૪, ૧૪૫ પ્રેમાભાઈ હેમાભાઈ ૧૯૫ Page #499 -------------------------------------------------------------------------- ________________ (૪૪૪) બુલાખીદાસ અનેપચંદ ૩૯૫, ૩૯૭ બંસરી કાજી ૩૧૦ ફતેહચંદજી ઈદનાણી ૧૪ બાંકીદાસજી ૭૫, ૮૪ ફિરોજશાહ ૩૨૨ ફિરોજશાહ દસ્તુર ૧૯૨ ફૂલચંદજી મુનિ ૨૧૧, ૨૧૪, ૨૩૮ ફૂલચંદ ખીમચંદ ૨૯૭, ૩૦૯ ભગવાનદાસ નવલમલજી ૧૯૬, ફૂલચંદ દલાલ (જ્યોતિષી) ૨૦૧૭, ૧૯૮, ૨૨૬ ૩૯૨ ભગવાનજી મેરારજી ૧૭૦, ૪૦૪ ફૂલચંદ વર્ધમાન ૨૭, ૨૦૬, ૩૦૬ ભગવાનલાલ રણછોડદાસ ૧૭૨, ફૂલીબાઈ ૬૩ ૧૯૨, ૨૦૬, ૨૦૭, ૨૨૦, ૨૯૧,૪૦૪ ભટ્ટ સાહેબ ડોકટર ૯૫ ભદ્રશંકર ભટ્ટ ૧૦૨, ૧૧૩, ૧૯૨, બચુબેન ૧૮૮ ૪૦૬ બપ્પભટ્ટી ૩૨૨ ભભૂતમલજી બાફણ ૩૧૬ બલુચીબાઈ ૧૩૮ ભર્તુહરિ ૨૪૭ બહાઉલા ૩૭૮ ભાઈચંદભાણજી ૨૦૬, ૨૯૬, ૩૦૬ બહાદુરમલજી ૬૩ ભાઈલાલ રાયચંદ ૯૮, ૨૬, ૨૩૭ બાલકૃષ્ણદાસજી સ્વામી ૧૮૪, ૧૮૫, ભાગચંદ ખેતસી ૨૦૬, ૩૦૫, ૩૦૬ ૩૦૯, ૩૬૯, ૩૭૦, ૩૭૧, ભીમસિંહ માલસી ૧૯૭ ૩૭૨, ૪૦૦, ૪૧, ૪૦૪ ભુવનરનાચાર્ય ૧૯ બાવા અમરચંદ ૧૯૫, ૧૯૬ ભૂદરભાઈ ૧૯૬ બી. એફ. શાહ ૩૦૯ ભૂદર હરજીવન ૪૦૬ બુદ્ધ ભગવાન ૯૯, ૨૧૭ - ભૂપતરાય દવે ૧૭૦, ૧૯૩ બુદ્ધિસાગર ૩૨૯ ભૂલાભાઈ ૭૯ Page #500 -------------------------------------------------------------------------- ________________ (૪૫) ભેરુમલજી ૯ ૨૭, ૧૭૩, ૨૦૬, ૨૨૬, ૨૫૦, ભેજ ૧૨૬, ૧૨૭ ૨૭૭, ૨૯૮, ૨૯૯, ૩૯૬, ભેજ પર ૪૦૧, ૪૦૬, ભેલારે ૯૯ મણિલાલ વાઘજી ૨૦૭ મણિલાલ મેહનલાલ ૧૭૦, ૨૬૭, ૪૦૫ મનજી (એચ. એમ. મનછ) ૩૭૯ મગનલાલ શાહ ૯૫ મનમોહનચંદજી ભંડારી ૬૩, ૧૩૨ મગનલાલ ગાર્ડ ૧૦૦ મનસુખલાલ જોબનપુત્રા પ્રિન્સીમગનલાલ જાદવજી, ૨૪૧, ૨૪૨, પાલ ૧૭૧, ૧૭૨, ૧૯૨, , ૨૫, ૨૬૨ ૩૬૦, ૩૬૪ મગનલાલ ધર્મશીર૦૬,૨૬,૩૨૬ મલીનાથ ૫૧, પર મગરૂપચંદજી ભંડારી ૬૩, ૧૩૨ મહમ્મદકાસિમ ૩, ૪ મઘાલાલ માસ્તર ૨૦૭, ૨૪૦, ૨૪૨ મહમ્મદ પયગમ્બર ૬. મનસુખલાલ તારાચંદડેાકટર ૨૪૧, મહાદેવ ૬૨ ૨પર, ૨૬૨ મહાવીર સ્વામી ૧૯, ૨૪, ૨૭, મનસુખલાલ પટેલ ડાકટર ૩૬૦, ૨૮, ૩૦, ૪૫, ૪૬, ૫૪, ૮૬, ૩૬૧ ૮૭, ૯૩, ૯૪, ૧૦૪, ૧૦૮, મનુભાઈ ડુંગરશી જેશી ૧૭૦, ૧૧૩,૨૧૪,૨૧૭,૨૧૯,૨૨૨ ૧૯૧, ૪૦૫ મહાસુખભાઈ ચુનીલાલ ૨૬૭, મણિલાલ કાળીદાસ ૨૦૬, ૩૪૪ ૩૬૨, ૩૭૬ મણિલાલ ગુલાબચંદ ૪૧, ૨૦૭ મહેરચંદજી ૭૫, ૭૬, ૮૪ મણિબા ૨૦૭, ૨૨૦, ૨૯૧ મહેરબેન દુબાસ ૧૯૩ મણિલાલ જાદવજી વ્યાસ ૪૦૬ એમ. બી. દલાલ ૧૬૯, ૧૭૦, મણિલાલ બાવીસી ૨૦૧૭ ૧૮૯, ૩૪૬ મણિલાલ લહેરાભાઈ મહેતા ૨૪, માનકર ૨૩૯ Page #501 -------------------------------------------------------------------------- ________________ (૪૮૬) ભાનચંદજી ૬૭ મિત્રી (મૈત્રેયી) ૨૧૬ માનમલજી ૬૩ મોકમચંદ વલભદાસ ૧૯૭ માનસિંહજી ૬૫, ૬૬ મેટનશમ ૪૦૫ માના ૧૮ મેડ ૪ માણેકચંદ નાનજી ગાંધી ૨૦૬, ૨૨૭ મેતીચંદ કાપડિયા ૩૭૫ માણેકચંદ પીતામ્બર ૧૯૬ મોતીચંદ માસ્તર ૧૭૨, ૨૦૬ માણેકબેન લાલચંદ ૧૭૩, ૨૦૫, મોતીબાઈ ૩૧૫ ૨૦૭, ૨૨૦, ૨૯૧, ૩૧૮ મોતીલાલ ૯૯ માણેકબાઈ દારા ૩૭૨ મોહનલાલ ઈશ્વરલાલ ૪૦૫ માણેકલાલ ધનજી ૧૯૬ મેહનલાલ માળીયાવાળા ૨૦૬, મામા-ખાનબહાદુર ૩૬૨, ૪૦૪ ૨૨૭, ૪૦૫ ભાર્ટીરૂથ ૩૩૯, ૩૭૮ મોહનલાલ વાઘજી ૨૦૬, ૨૨૭, ભાલાજી ૫૧, ૧૨, ૧૪૫ ૪૦૬. માવજીભાઈ ૨૦૬ મોહનલાલ શાપુરવાળા ૨૦૬, માવદાનજી ૩૭૫, ૩૭૬ ૨૨૭, ૨૮૬, ૩૯૬ મિરઝા શાહહુશેન ૫ મંજરી ૩ર૭ મિસ્ત્રી ડાકટર ૩૯૦, ૪૦૯ હેતા ૩૬૫ મીરાં બહેન ૩૭૯, ૩૮૦ મુહત જયમલ ૪૬ મુહમદ તુગલખ ૩૨૨ મુલજીભાઈ જીવરાજ ૨૭, ૨૦૬, યક્ષદેવસૂરિ ૧૬ ૨૨૭, ૨૯૬, ૨૯૮ - યશોભદ્રસૂરિ ૪૮ મૂલજી ભવાન ૧૫ મેઘરાજ કવિ ૧૪૮ મે ૧૫ મેરૂતુંગસૂરિ ૪૫ રધુવંશસહાય ડાકટર ૨૭૪ Page #502 -------------------------------------------------------------------------- ________________ રણજીતસિંહૈં ૭૧૪, ૩૧૫ રતિલાલ ચશ્માવાલા ૨૦૦ રતિલાલ વાડીલાલ ૩૧૧ રત્નપ્રભસૂરિ ૧૬ રત્નશેખરસૂરિ ૩૨૨ રમણુલાલ ૯૮,૧૦૦ રમેશવજય ૭૧૭,૩૧૮ વજી ૧૦૨ વજી ઝવેરચંદ ૨૦૭,૩૯૬ રવિચંદ ૩૧૧ રાજવિજયજી યતિ ૪૮ રાજેન્દ્રચક્રાચાર્ય ૧૯ રાધાકેિશન પારુમલ ૨૭૦,૨૭૧૩૮૯૫, રામ ૧૬૫ રામદાસ મેારારજી ૧૯૬ રામસહાય પ્રીન્સીપાલ ૪૦૫ રામસ્વરૂપજી ૭૩ રાયચૂરાજી ૩૭૫,૩૭૬ રાયવશાય . ૨ (૪૪૭ ) રાવજી રતાજી ૪૭ રુપલાલજી અનેારિયા ૭૧૪ રુણ ૩૬૧ રુસ્તમ દસ્તુરજી ૧૭૫,૩૫,૩૬૧, ૪૦૫ રૂસ્તમ સિધવા ૧૬૮,૪૦૪ રેવાશકર ૯૭,૧૦૦ રંભાબ્ડેન ૧૭૩ લન્સલીટ ગ્રહુમ ૩૨૨ લલ્લુભાઇ ૨૩૯ લક્ષ્મણ ૧૬૫ લ લક્ષ્મીબાઇ ૨૧૬,૩૬૦,૩૬૧ લક્ષ્મીબાઇ પટેલ ૩૦૨ લાખા રારા ૪ લાખીયાર ભડ ૪ લાષા આધવજી શાહ ૧૮,૪૦૪ લાધાભાઇ (વીરમ લાધા) ૧૯૨ લાલચ ૬ એડવાની ૯૩ લાલચંદ પાનાચંદ ૨૦૫,૨૧૬,૨૧૯ ૨૯૧,૩૧૦,૩૧૭,૪૦૫ લાલજી લક્ષ્મીદાસ ૧૬૭ લાલન પડિંત ૩૦૫ લીલાચ’દુ ચાવાળા ૧૯૫,૧૯૭ લુણાશાહ ૧૮ લેખરાજ દાદા ૧૫ લેાકનાથ પંડિત ૧૯૩,૨૭૭,૩૦૫, ૩૦૯,૪૦૧ લેાકામલજી ચેલારામ ૧૧૩,૧૯૧, ૩૦૫,૩૦૯,૩૮૨,૪૦૧,૪૦૬ ક્ષેાઢા ૨૬૭ Page #503 -------------------------------------------------------------------------- ________________ (૪૮) વિશ્વનાથ પાટીલ ડાકટર ૧૯૩, ૩૯૦,૩૯૫,૪૦૭૪૧૦,૪૧૧ વનરાજ ૩૨૨ વિશાળવિજયજી ૨૯,૧૩૩,૨૧૬, વનેચંદ ખેતસી ૯૫,૧૦૦ વસ્તાભાઈ પંચાણ ૧૯૮૨૨૬ વિકમચંદ તુલસીદાસ ૯૭,૯૮,૯૯, વાઘજી ગુલાબચંદ ૨૭,૨૦૬,૨૯૪ २०६ વાડીલાલ ૨૪૦ વીરપાલ પર વાડીલાલ કપાસી ૩૬૨ વીરબાઈ ૧૭૫,૩૬૧ વાડીલાલ છગનલાલ ૨૦૭,૨૬૭ વીરમદે પ૧ વાણીયા ડાકટર ૩૭૨ વિરે ૯૯ વાલીબહેન ૨૦૭ વૃદ્ધિચંદ તુલસાજી ૪૯ ટી. એલ. વાસવાની સાધુ ૯૨,૩૦૫, વેલજી પૂંજ ૨૦૬ ૩૦૭,૩૭૪ વેલજીભાઈ ૨૦૬ વાસુદેવ ૩૨૨ વ્રજલાલજી ૬૩ વિક્રમ ૨,૧૭,૪૬૬૨ વ્રજલાલ મહેતા ૩૧૧,૩૬૩ વિજયધર્મસૂરિ ૨૨,૩૫,૩૭,૯૩,૯૪ ૧૦૭,૧૧૧,ર૩૬,૨૯૬,૩૦૨, ૩૦૩,૩૦૪,૩૦૭,૩૧૦,૩૧૧, ૩૨૨,૩૨૬,૩૭૨,૩૭૪ ૩૭૭ શકરાભાઈ લલ્લુભાઈ ૩૦૫,૩૦૯, વિજયવલ્લભસૂરિ ૨૫૪ ૩૧૦,૩૧૧ વિદ્યાવિજય ૩૬,૩૭,૩૮,૪૦,૧૦૭, શકુંતલા ૧૧ ૧૦૮,૧૧૦,૨૧૪,૨૧૫,૨૧૬, શાંતિસૂરિ ૪૮ ૨૧૯,૨૫૪,૨૫૫,૨૫૬,૨૫૮, શારદા ૩૧૦ ૨૮૪,૨૮૬,૩૦૭,૩૦૮,૩૪૪, શાહહુસેન મિરઝા ૫ ૩૮૨,૩૮૩,૩૮૪,૪૦૨ શિરીનબાઈ ફોજદાર ૩૭૯ વિમલચંદ્ર ૧૮ શિલગુણસૂરિ ૩૨૨ Page #504 -------------------------------------------------------------------------- ________________ (૪૪૪) શિવજી વેલજી ૪૦૫ શિવરતનજી મહેતા ૨૭૮ શિવલાલભાઈ ૧૯૬,૨૦૬ શિવાજી ૨૧૬ શેરખાન પ. શંકરાચાર્ય ૨૧૭ શંભુલાલભાઈ ૨૦૬ શાંતિલાલ ૧૯૬ શાંતિલાલ છોટાલાલ ૨૦૬ શ્રવણ ૩૨, ૩૩ સામપત ૪ સાવિત્રી ૩૦૯ સિકન્દર ૨, ૧૭ સિદ્ધરાજ જયસિંહ ૩૨૨, ૩૮૨ સિદ્ધિસૂરિ ૧૮, ૧૯ સિચિયન ૨ સિધવા ૧૭૭ સિવન લેવી ૩૦૨ સીતા ૨૧૬ સીતારામ ૩૦૫ સુખરામદાસ વૈદ્ય ૧૯૩, ૩૮૮, ૪૦૬,૪૦૭ સુલસી ૨૧૬ સુંદરલાલ પારેખ ૨૭૧ સુંદરલાલજી સાધુ ૨૧૩, ૨૧૪. સુંદરી ૩૧૦ સુરચંદ ખુશાલચંદ ૨૦૭, ૨૪૦ સૂબા કૃષ્ણમા ૩૮૫ સનરાજજી ૪૮ સમકરણજી ૬૧ સેમચંદ રાઉન્ડ ૬૯,૨૧૨ * સેમચંદ નેણશી ૨૦૬ 3. સેમર (ફિહેન્સ) ૩૭૪ સેહરાબ કાત્રક ૪૦૪ સંપતલાલજી ૬૩ સપ્રતિ ૯૨૨ સાચલ ફકીર ૧૦ સચ્ચાનંદ ૨૭૧ સચિદાનંદ ૩૫૭ સત્યમૂતિ ૩૬૩ સમજુબહેન છોટાલાલ ૧૭૪,૨૦૭ સમયસુંદરસૂરિ ૨૦ સમે ૫૪ સમો ૪ સરસ્વતી સાધ્વી ૧૭ સર્વાનંદજી ૩૮૨ સવા સમજી ૩૭૮ સાકરચંદ ૯૫,૧૦૦ સાખી ૨ Page #505 -------------------------------------------------------------------------- ________________ (૪૫) સ્કાયલે ૨ હિમાંશુવિજયજી ૨૯,૫૭,૭૬,૮૪, સ્થૂલિભદ્ર ૩૭૮ ૮૫,૮૬,૧૧૧,૧૧૨,૧૩૩, સ્પંદિર ભક્તિઆરી ૪૦પ ૨૧૨,૨૩૩,૩૫,૩૨૬,૩૯૭ હિંગોરાણું (પી. આર. ડે) ૪૦૫ હિંગોરાણું (ટી. જી. ડાકટર) ૪૦૫ હીરજી શીવજી ઠાકરશી ૪૦૫ હજરત અબસ ૬ હીરવિજયસૂરિ ૩૦૩,૩૨૨ હનુમાન ૧૬૫, ૧૬૮ હીરાલાલ ગણાત્રા ૧૬૫,૧૬૭,૧૭૦, હમીદાબેગમ ૫ ૧૭૭,૧૮૩,૧૮૪,૨૭૦,૩૦૫, હરગોવિંદદાસ ૭૨,૩૧૮ ૩૦૯,૩પ૬,૩૭૬,૪૦૦,૪૦૧, હરિદાસ લાલજી ૧૭૨,૧૭૭,૧૯૧, ४०४,४०८ ૩૬૭,૪૦૪ હુમાયુ ૫ હરિભાઈ પ્રાગજી ૧૬૯,૧૭૦,૧૮૯ હેમરાજભાઈ ૧૭૭,૨૭૧ હરિલાલ ચતુર્ભુજ ૨૭૧ હેમકુંવર ૩૧૫ હરિલાલ ઠાકર ૧૯૨,૪૦૬ હેમચંદ્રાચાર્ય ૩૨૨,૩૨૭,૩૨૯ હરિલાલ રાચ્છ ૩૧૦ હંસરાજ કવિ ૩૭૩ હાકેમચંદજી ૮૪,૧૯૬ હંસરાજ તેજપાલ ૨૦૭ હાતીમ અલવી ૧૦,૧૭૫,૧૭૭, ૧૯૧,૩૦૯,૪૦૪ હાસાનંદ ૩૦૫ હિમ્મતલાલ ૯૫ ક્ષમા કલ્યાણજી ૬૨ હિમ્મતલાલ પરીખ ૨૭૧ Page #506 -------------------------------------------------------------------------- ________________ દેશ, ગામે, સ્થાનોની અનુક્રમણિકા (હિંદુસ્તાન, સિંધ, કરાચી–એ નામે વારંવાર પાને પાને આવતા હોવાથી–) સ્વર આર્યાવર્ત ૨૮૦ આસામ ૧૬૫ અજમેર ૨૪૨ આહાર ૪૪,૧૩૧ અફઘાનિસ્તાન ૧,૨,૧૨,૨૧,૧૩૭, આંધીગામ ૧૫ ૧૪૫ એરણપુરા ૨૬ અમરેલી ૩૭૩ એશિયા ૧૩૫,૧૩,૧૪૦ અમેરિકા ૯૪,૧૫૨,૧૮૦,૨૭૬, ઓકસફર્ડ ૩૦૨ ૩૦૨,૩૦૩,૩૨,૩૪૩,૩૭૯ ઓગર ૧૨૨ અધ્યા ૧૨૮ ઈટાલી ૩૦૨ અરબી સમુદ્ર ૧ ઈરમાઇલમાં ડેરા ૨૦ અલેર ૩ ઇસ્લામકોટ ૩૩ અસાડા ૪૯,૧૩૧ ઉરચનગર ૧૮, ૨૦ અહમદાવાદ ૧૪,૧૫,૧૬,૨૦૮, ઉજની ૨,૪,૧૭,૩૨૬ ૨૫૪,૩૦૫,૩૦૯,૩૧૦,૩૧૧, ઉત્તર સરહદ ૮ ૩૧૪,૩૨૬. ઉદયપુર ૨૩,૨૪,૩૨,૨૦૦,૩૧૧, આગ્રા ૩૭૮ ૩૯૦ આફ્રિકા ૨૪૧,૩૪૫,૩૪૮ ઉમરકેટ ૫,૧૪,૧૫,૧૯૫ આબુ ૧૪,૨૩,૩૨,૧૦૮,૩૧૬,૩૨૨ ઉમેદપુર ૪૪,૫૦,૧૩૧ આમુઈ ૪ ઉવારસદ ૧૫,૨૬૭ Page #507 -------------------------------------------------------------------------- ________________ (૪૫ર) ઉંટકા ૫૩ ઓખામંડળ ૫ એગર ૧૦૧ કાગ્યનગિરી ૪૫ કાંગડા ૨૦ ખડક ૧૧૨ કચ્છ ૧,૪,૩૪,૧૬૫,૧૬૬,૧૬૭, ખડીન ૫૦ ૨૦૮,૨૩૯,૨૬૦,૩૨૪,૪૦૩ ખંડેરગછ ૪૮ કનકામલ ૪૫ ખાનદેશ ૨૩ કનકાદ્રિ ૪૫ ખાબડા ૩૪ કયાસપુર ૧૯ ખારબારા ૨૦ કરેડા ૩૨૮ પીવાણુદી ૨૬ કલકત્તા ૧૦૯,૧૧૧,૧૪૦,૨૭૫, ખુદાબાદ ૬,૮૯ ૩૪૩,૩૪૭ ખેતા ૧૯૫,૧૯૬ કાઠિયાવાડ ૨૭,૧૩૪,૧૫૨,૧૬૫, વક ઉપર ૧૫. ખેબરા ૭૭ ૧૬૬,૧૬૭,૨૦૮,૨૦૯,૨૨૮, ખેરપુર ૮,૧૦ ૨૨૯,૨૦,૨૯૫,૩૧૧,૩૪૩ ખરેમાર ૪૨,૫૧,૬૪,૬૭ મશી ૧૨૮ ખોજાવાહન ૨૦ કાહ–જો–ડેરે ૧૦,૧૬ ખંભાત ૨૭૧ કિરાડુ ૬૨ કેશરિયાજી ૩૨૮ કેટરી ૧૦૦ કાટીમગ્રામ ૨૦ ગઢરારોડ ૧૪,૧૨૦ કોચીટાઉન ૧૩૬ ગ્વાલીયર ૩૭. કેટી ૧૩૨ ગીદુબંદર ૬,૯૫,૧૪૪ કંદહાર ૫ ગુજરાત ૧૧, ૨૩, ૨૭, ૬૮,૧૩૪, WWW.jainelibrary.org Page #508 -------------------------------------------------------------------------- ________________ (૪૫૩) ૧૩૯,૧૫૨,૧૬૫,૧૬૪,૧૬, ૨૨૮,૨૨૯,૨૯૫,૨૯૮,૩૪૩ ૩૭૫, મહાગુજરાત ૧૭૧ ગુજરાતનગર ૧૦૪, ૧૦૫, ૧૪૧ ૧૭૭,૨૭૭ ગુડા ૫૯,૬૦ ગોડીજી ૧૪ ગુડા બાલોતરા ૪૮,૧૩૧ ગોડી પાર્શ્વનાથ ૧૪ ગોંડલ ૫ ગોડીમંદિર ૧૪ ગોપાચલગુર ૨૦ જર્મની ૧૦૭,૩૦૨ જસાઈ પ૩,૬૧ જસેલ ૫૩,૫૯,૬૦ જાપાન ૨૯૭ જામનગર ૫,૧૬૭ જાલુ-જો-ચેનર ૬૭ જાલોર ૪૦,૪૪,૪૫,૪૬,૪૭,૪૮, ૫૦,૧૩૧ જાવાલિપુર (જાર) ૪૫ જો ૨૩ જના ૬૧ જેલમ ૨ જેસલમેર ૧,૨,૧૯, ૨૧,૪૭,૫૭, ૬૦,૮૨,૧૪૨,૧૯૫ જોધપુર ૧,૫,૩૫,૩૬,૩૭,૩૮,૩૯, - ૪૦,૫૧,૫૩,૫૭,૫૯,૬૩,૬૪ ૬૬,૭૨,૮૧,૧૧,૧૨૦ જોડીયા ૧૨૨,૧૩૭,૧૩૮,૧૬૭ જીપીર ૭૮,૭ ગશાહી ૯૭૧૦૦,૧૦૧,૧૬૭ ઘાટ ૪૨ ઘેરીમના પ૩,૧૩૬,૧૩૮,૧૩૯ ચણીગાંવ ૫૩ ચિત્રકૂટ ૨૩૯ સુડીયા ૧૫ સીરા ૫૩ ચેહડણ પ૩ ' Page #509 -------------------------------------------------------------------------- ________________ (૪૫૪) ઝાંસી ૨૧૬ ટાપરા ૫૩ દરાજ ૧૦ દાદૂ ૮ દાબેચી ૯૭. દ્વારકા ૯૭ દિલહી ૫ દુનિયાપુર ૨૦ દેરાઉલ ૧૯,૨૦ દેવળબંદર ૩ દેવરાજપુર ૧૯ દેવરી ૯૫ દેહગામ ૩૨૬,૩૯૫,૩૯૭ દોહદ્દા ૧૯ ઠઠ્ઠા ૬,૧૦,૩૪,૨૩૯ ડભરેલ ૧૮ ફીગરોડ ૧૦૪,૧૪૦,૨૬૭,૩૮૦ તખતગઢ ૫૦,૧૩૧ તરપાટક ૨૦ તીખી ૪૪ તીર્થ ૪૬ તીલવાડા ૫૧,૫૨,૫૩ ધડબેબંદર ૨૧,૧૩,૧૩૮,૧૩૯ ધાટ ૩૩ ધારનારે ૬૮,૭૫,૭૬,૨૧૨ ધ્રાળ ૫ થરપારકર ૮,૧૫,૬૮,૧૬૬ નખત્રાણ ૩૪ નગર ૪૭,૫૯૬૦ * Page #510 -------------------------------------------------------------------------- ________________ નગરકોટ ૧૮,૧૯, નગરઠઠ્ઠા (નગરસમે) ૪,૧૪ નગરપારકર ૧૪,૧૫,૩૭,૧૭,૧૯૫ નવરંગખાન ૨૦ નવાબશાહ૮ નયાનગર ૨૦ ન્યૂઝેર ૬૭,૧૩૧ નાકોડા ૪૭,૧૧૬ નાડલાઈ (મારવાડ) ૩૨૮ નાથદ્વારા ૩૫૧ નાર ૪૨ નેપાલ ૩૭૮ નાનકાટ ૨૧,૩૬,૮૯ (૪૫ ) ક્રીપુર ૧૯ ફ્રેન્ચ ૨૫૩ અગદાદ ૩,૪ ખદીના ૩૪,૨૩૯ બ્યાવર ૨૨ બ્રહ્મનામાદ ૯ મ અલક્રૂ ૨૫ અલુચિસ્તાન ૧,૨,૭,૨૧,૧૪૪ બાકરાણી ૧૮ બાડમેર પરચે-જી–વેરી ૬૭ પરશુરાડકાટ ૨૦ પંજાબ ૨,૩૫,૧૪૫,૧૪૯ પાટણ ૧૫,૨૩,૨૪,૧૯૫,૨૦૦ પાડીવ ૨૫,૩૨૬ પારીનગર ૧૫ પાલી ૮૨,૧૯૫ પાલીતાણા ૫૪,૧૧૭ પંજાબ ૧,૨,૧૨,૨૧,૨૭,૩૫,૧૪૫, મુતવાલા ૫૩ ૧૪૯,૧૯૫,૨૭૬,૩૪૭ મેરાણા ૧૫ ૧૬,૩૦,૪૨,૪૭,૫૩,૫૪, ૫૭,૫૮,૫૯ ૬૦,૬૧,૨,૩, ૧૧૬,૧૩૧,૧૩૨ ભાવા ૫૪ બાલેાતરા ૩૫,૩૮,૩૯,૪૧,૪૨,૪૭, ૪૯,૫૦,૫૧,૧૧૪,૧૧૫,૧૧૬, ૧૨૦,૧૩૧,૨૦૦ બિલાવલમરી ૧૧૮ બિહાર ૨૯૮ બ્રીટીશ ૧૧૩ Page #511 -------------------------------------------------------------------------- ________________ (૪૫૬) ટ - ૪ બેરાણી ૧૧૮ માળવા ૧૭,૨૩ બેલજીયમ ૩૭૪ માબારખપુર ૧૯ બંગાળ ૨૩,૩૬,૧૬૫,૨૬૪ મારવાડ ૧૬,૨૩,૨૪,૨૫,૨૬,૨૭, ૩૩,૩૫,૪૨,૪૩,૪૮,૫૦,૫૧, ૬૫,૬૭,૬૮૬૯,૭૫,૯૬,૯૮, ૧૦૮,૧૩૦,૧૫૨,૧૬૩,૧૬૬, ભારતવર્ષ ૧,૧૧,૧૦૮,૧૭૬,૨૧૬, ૧૯૫,૨૦૦,૨૦૮,૨૧૪,૨૨૯, ૨૭૯,૨૯૮,૩૦૨ ૩૧ ૬ ભાવલપુર ૧,૨,૨૧,૧૪૫ - માલાણું ૪૨,૪૩,૫૧,૫૨,૫૩,૫૭, ભિનમાલ ૬૧ - ૬૧,૬૨,૬૪,૧૧૭,૧૪૫ ભૂજ ૫૯ માળીયા ૩૪ ભદ્રેસર ૧૫ મીઠી ૩૩ ભૂલારી ૧૨૨ મીરપુરખાસ ૧૦,૧૬,૩૫,૪૨,૬૮, ભેહરાનગર ૨૦ ૭૩,૭૪,૭૬,૯૮,૧૧૮,૧૩૧, ભિંડશાહ ૭૯,૮૦ ૧૬૩,૩૧૮ મીયાણી ૭ મીરાની ૩૮,૪૦,૬૪ મગધ ૨૩ મુણાબાવ ૪૨,૬૪,૬૫,૧૨૦ ભટારી ૭૭ સુલતાન ૨૦ મદ્રાસ ૧૪૦ મેવાડ ૨૩,૨૪,૨૫,૨૬,૧૬૬,૨૨૯, ભમ્મરવાહન ૧૯ (૩૨૮ ભરૂટ ૧૪,૧૬,૧૮ મોકલસર ૧૩૧ ભરેટ ૧૮ માબાસા ૨૪૨,૨૫૨,૨૬૨,૩૨૬ મલીકવાહનપુર ૨૦ મોરબી ૪,૩૪,૨૯૪ મલીર ૧૦૧,૧૦૨,૧૦૩,૧૦૪,૧૧૧, (મરણ જે ધેરે) ૩૭૮ ૧૧૨,૨૬૭,૩૧૮,૩૫૭,૩૮૦ મેહન જે ડેરો ૮,૯, મહુવા ૩૦૯,૩૯૦,૩૯૫ માંડવી ૧૬૭ 5 : Page #512 -------------------------------------------------------------------------- ________________ ચૂ પી. ૨૩,૬૪ યુરે૫ સુલતાન ૩૫,૧૪૨,૧૪૪ સુસાઇ ૭,૧૦૯,૧૩૮,૧૪૦,૨૩૨૪, ૨૫૨,૨૬૨,૨૬૬,૩૧૧,૩૧, ૩૨૬,૩૭૬,૩૯૬ ૩૭૯ ૨,૯૩,૧૩૫,૧૫૨,૧૮૦, ૨૭૬,૩૦૨,૩૦૩,૩૨૨,૩૭૭, ', ' રામસર ૫૩ રૂશિયા ૧૩૭ રેણુકાટ ૧૯ (૪૫૭) રાજકોટ ૫,૩૫૪ રાજપુતાના ૨,૪,૨૧,૩૭,૧૪૫,૩૪૭ રાણીપુર ૧૦ રાધનપુર ૧૪,૧૫,૮૨,૨૬૬ લ લંડન ૧૫૬ લારખાના (લારકાના) ૬,૮,૯,૨૨૫ લાહેાર ૨૭૭,૨૭૯,૩૪૩,૩૭૫ લેાદીપુર ૨૦ વડ ૧૫ વાદ ૩૧૫ વડાદરા ૧૦૯,૩૭૨,૩૭ વળાદ ૨૯૭,૩૦૯ વાયત ૫૪,૫૭ વાયવ્ય–સરહદ ૨,૨૧ વાસરવાહ ૬૭ વિલાયત ૫૦,૯૧,૧૪૫,૩૭૮ વિસનગર ૨૬૭,૩૬૨,૩૭૬ વીસાલા ૫૩ વીરમગામ ૩૩ વીરાવાવ ૧૫ વેસાડા ૫૪ વાંકાનેર ૩૭૮ શાહબ દર ૬,૩૫૧ શિાહી ૩૯ શિવમ જ ૨૬,૨૯,૩૫,૪૨,૪૩,૪૯, ૫૦,૧૦૭,૧૨૯,૨૪૯ શિવપુરી ૭૭,૩૭૮ શિવીસ્તાન ૩ Page #513 -------------------------------------------------------------------------- ________________ સસ્ક્રીનગર ૨૦ સખ્ખર ૮,૩૫ સખ્ખરખરાજ ૧૦,૧ સદર ૧૦૫ સમાનગર ૩ સમૈ ૪ સરધાર ૫ સાધયેલા ૧૦ સાયલા ૧૯૫ સિક્કર–જો–ડેરા ૯ સિ. પી. ૨૩ સિદ્ધપુર ૧૬૫ સિદ્ધાચલ ૧૮,૩૮૩ સિવાણાગઢ ૪૮,૪૯,૧૩૧ સીજીકારી ૧૩ સીરાહી ૨૫,૩૧૧,૩૨૬ સીણાદારી ૫૯,૬૦ સીહાણી ૫૩ સુજાલપર ૨૩૯ સુવણૅ ગિરિ ૪૫,૪૬, સુવર્ણ ભભૂત-કલ્યાણુર્ભૂધર ૪૫ સુવર્ણ શૈલ ૪૫ સુવોંચલ ૪૫ સુરત ૧૪ સેવણુ ૪ સૌરાષ્ટ્ર ૧૭ (૪૫૮ ) સેાઇ ગામ ૧૪ સખેશ્વર ૧૪ સધાયેારા ૫૪ હકીમ બા૨ ૩૯ હરસાણી ૫૪ હરદ્વાર ૧૨૮ હસ્તીકુંડી ૩૨૨ હાજીખાંડેરા ૨૦ હાલા ૬,૪૨,૭૪,૭૬,૭૭,૭૯,૮૦, ૮૨,૮૪,૮૫,૮૬,૮૭,૮૮,૯૮, ૧૧૧,૧૩૧,૧૩૨,૧૬૩,૧૯૫, ૧૯૬,૧૯૭,૨૧૨,૨૪૯,૩૨૫, ૩૯૫,૩૯૭ હાલાપ ત ૧ હિંદુસ્તાન ૧૨૫,૧૭૪,૧૯૪,૨૭૯, ૩૦૨,૩૦૩,૩૨૪,૩૪૩,૩૪૫, ૩૪૭,૩૬૦,૩૬૭,૩૭૭,૩૮, ३८७ હૈદ્રાબાદ ૩,૬,૭,૮,૨૧,૩૪,૩૫,૩૮, ૪૨,૬૪,૬૯,૭૬,૭૭,૮૬,૮૭, ૮૮,૮૯,૯૦,૯૧,૯૨,૯૪,૯૫, ૯૬,૯૭,૯૮,૧૦૦,૧૨૨,૧૩૧, ૧૩૨,૧૩૭,૧૩૮,૧૪૫,૧૬૩, ૧૬૪,૨૧૨,૨૬૬,૩૦૫,૩૨૫, ૩૫૭,૩૬૧,૮૭૩,૩૮૦,૩૯૦ Page #514 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા-પ્રકાશિત પુસ્તકે - સંસ્કૃત પુસ્તકે २ धर्मवियोगमाला मु. श्री. हिमांशुविजयजी ०-२-० ३ प्रमाणनयतत्वालोक ०-१४.० (पं. श्री. रामगोपालाचार्यजीकृत टीका युक्त) १९ जैनी सप्तपदार्थी मु. श्री. हिमांशुविजयजी ०-५-० ३७ श्रीपर्वकथासंग्रह. " ०-४-० ३९ श्रीद्वादशव्रतकथा ०-८-० ४९ संस्कृत-प्राचीन-स्तवन-सन्दोह मु. श्री. विशालविजयजी ०-३-० श्रीउत्तराध्ययनसूत्र मु. श्री. जयन्तविजयजी (कमलसंयमी टीकायुक्त) भाग १-२-३-४ प्रत्येक ३-८-० · प्रमाणनयत-त्वालोक-प्रस्तावना . मु. श्री. हिमांशुविजयजी ०-३-० ગુજરાતી અનુવાદયુક્ત સંસ્કૃત પુસ્તકે ८ जयन्तप्रबन्ध ... मु. श्री. हिमांशुविजयजी ०-३-० २७ सुभाषितपद्यरत्नाकर भाग १ . मु. श्री. विशालविजयजी १-४-० ३० अर्हत्प्रवचन मु. श्री. विद्याविजयजी ०-५-० ३१ सुभाषितपद्यरत्नाकर भाग २ मु. श्री. विशालविजयजी १-४-० ३४ सुभाषितपद्यरत्नाकर भाग ३ ३६ श्रीहेमचन्द्रवचनामृत मु. श्री. जयन्तविजयजी ०-८-० ४८ सुभाषितपद्यरत्नाकर भाग ५ मु. श्री. विशालविजयजी ०-१०-० ५२ सुभाषितपद्यरत्नाकर भाग ४ १-४-० Page #515 -------------------------------------------------------------------------- ________________ ૧૫ os ૦ ૦ ૦ ગૂજરાતી પુસ્તક ૧ વિજયધર્મસૂરિ સ્વર્ગવાસ પછી મુ. શ્રી. વિદ્યાવિજયજી ૨-૮-૦ ૬ વિજયધર્મસૂરિનાં વચનકુસુમે ૦-૪-૦ ૧૦ આબુ ( ૭૫ ચિત્રો સાથે) મુ. શ્રી. જયવિજયજી ૨-૮-૦ ૧૧ વિજયધર્મસૂરિ ધીરજલાલ કે. શાહ -ર-૦ ૧૨ શ્રાવકાચાર મુ. શ્રી. વિદ્યાવિજયજી ૦-૩-૦ ૧૩ શાણી સુલમાં છ * ૦૨-૦ ૧૪ સમયને ઓળખે ભાગ બીજે ૦-૧૦૦ ભાગ પહેલે ૦-૧૨-૦ ૧૭ સમ્યકત્વપ્રદીપ ઉ. શ્રી. મંગળવિજયજી ૦-૪-૦ ૧૮ વિજયધર્મસૂરિ પૂજા ૨૦ બ્રહાચર્યાદિગદર્શન આ, શ્રી. વિજયધર્મસૂરિજી ૦–૮–૦ ૨૨ વક્તા બને મુ. શ્રી. વિદ્યાવિજયજી ૦૪૦ ૨૩ મહાકવિ શેભન અને તેમની કૃતિ મુ. શ્રી. હિમાંશુવિજયજી ૦-૩૦ ૨૪ બ્રાહ્મણવાડા | મુ. શ્રી. જયન્તવિજયજી ૦-૪-૦ ૨૫ જૈન તત્વજ્ઞાન આ. શ્રી. વિજયધર્મસૂરિજી ૯-૪-૦ ૨૬ દ્રવ્યપ્રદીપ ઉ. શ્રી. મંગળવજયજી ૦૪-૦ ૨૮ ધર્મોપદેશ આ. શ્રી. વિજયધર્મસૂરિજી ૯-૬-૦ ૨૯ સપ્તભંગી પ્રદીપ ઉ. શ્રી. મંગળવિજયજી ૦-૪–૦ ૩૨ ધર્મ પ્રદીપ ૦-૪-૦ ૪૦ શ્રી અબુંદ પ્રાચીન જન લેખ સંદેહ (આબૂ ભાગ બીજે) (મૂળ-સંસ્કૃત શિલાલેખો યુi) મુ. શ્રી. જયન્તવિજયજી ૩–૯–૦ ૪૫ વિદ્યાવિજયજીનાં વ્યાખ્યાનો મુ. શ્રી. વિદ્યાવિજયજી ૦–૮–૦ ૪૬ શ્રી હિમાંશુવિજયજીના લેખો ૫૧ જૈનધર્મ ૦-૩-૦ ૫૩ મારી સિંધયાત્રા (બીજી આવૃત્તિ) પપ અમારા ગુરુદેવ શ્રી. સુશીલ , ૧-૪-૦ ૫૬ અવિદા ડો. પુરુષોત્તમ ત્રિપાઠી ૦-૧-૦ ૫૭ શંખેશ્વર મહાતીર્થ ભાગ ૧-૨ મુ. શ્રી. જયન્તવિજયજી ૧-૪-૦ | (સંસ્કૃત પ્રાકૃત હિન્દી સ્તવનાદિ યુક્ત) ૫૮ મારી કચ્છ યાત્રા મુ. શ્રી. વિદ્યાવિજયજી ૦–૮–૦ શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા છોટાસરાફા, ઉજજૈન (માળવા) Page #516 -------------------------------------------------------------------------- ________________ માંનરાજ શ્રી વિદ્યાવિજયજીનાં પુસ્તક. 8 1 પયુષણા વિચાર " 2 વિજયધ મસૂરિ ચરિત્ર 3 જૈન શિક્ષાદિગદશન 4 શાણી સુલસા. 6 5 વિજયપ્રશસ્તિસાર. - જ , માર્ચ, 1 વે! માર ) અચાન દિગમ્બર | 7 શ્રાવક ચાર. છે : તેરાપથમત સમીક્ષા. . હું તેરાપંથી હિતશિક્ષા મુ 10 શિક્ષાશતક કવિતા. # 11 એતિહાસિક, સત ઝાય માળા. | 10 :. હિંસા. (ઓપદેશિક) મુ ? આ શ સાધુ. Sજૂ 14 રીશ્વર અને સમ્રાટ 5 15 એ હાસિક રાસ સહે | ભા, 4 છે. * * 16 ચુંવરવી કે ગુણ 1 ૧વિજયધમસૂરિ અષ્ટ- પ્રકારી પૂા. 14 શાહે કે બાદશાહ. 19 બાલ નાટક. 29 સમને ઓળખે ભા. 19 ( 26. નવા પ્રકા૪. *, * 2 પ્રાટીન લ સંગ્રહ, 23 પ્રવચન, 24 વિજયધમસૂરિ વગ વાસ પછી. 25 વિજયધમા૨નાં } વચ કુસુમ ! 26 સમયને ઓળ ખા ભા. 2 8n ર૭ વક્તા અને. 28 અ ત પ્રવચન. 19 મેરી મેવાહ યાત્રા. 30 શ્રી વિવિજયજીનાં વ્યા ખ્યાને ભા. 1-2-3 31 શ્રી હિરવિજયના લેખે 32 જનધમ. . 33 મારી સ ધ યાત્રા. 34 મારી કરછ ચાત્રા, - આ નિશાનીવાળાં પુસ્તકે શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળા, હેરીસ રાડ, ભાવનગર તરફથી બહાર પડયાં છે, અને બાકીનાં શ્રી વિજયધ મસૂરિ ન ગ્રં''માળા, છે ટા સરાફા, ઉજજૈન (માલવા) તરંથી બહાર પડયાં છે. * For Prtyale & Personal Use Only