________________
મારી સિંધયાત્રા
-
હાલાના જૈનસંઘ પાસે ગામથી ૧–૧ માઈલ દૂર એક દાદાવાડી પણ છે. તેમાં જમીન પણ છે, પરંતુ એનો સદુપયોગ જોઈએ તેવો થતો નથી. હાલાના જેનો પિતાનું કર્તવ્ય સમજે છે ?
હાલા તરફની મુસાફરીમાં કડવા—મીઠા સુખ–દુઃખના પ્રસંગેનો અનુભવ કરી, એક વિદ્વાન અને શક્તિશાળી સાધુને ભોગ આપી, અમે તા. ૩ મે ૧૯૩૭ના દિવસે હાલા છેડયું, અને તા. ૯ મીએ હૈદ્રાબાદની કુલેરી નદી પર આવી, ત્રણ દિવસ ત્યાં મુકામ રાખી, તા. ૧૨મી મે બુધવારના દિવસે હૈદ્રાબાદ શહેરમાં પ્રવેશ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org