________________
વર્ષોંથી વિસરાયેલા ત્યાગમાને સાફ કરતા, ભૂલા પડેલા જગતને મા દાખવતા, એ મહાપુરૂષ આગળ વધી રહ્યો છે. અહિંસા અને સત્યની પરાકાષ્ટાએ પહોંચેલા એ દિવ્ય પુરૂષને ડગલે ડગલે
વ પૂના ચમકારની ઝાંખી થાય છે.
૨૫૦૦
સ્થાનકવાસી સંઘ
જે માગે આ દિવ્ય પુરૂષ જઈ રહ્યો છે, તે મા વીર ભગવાન મહાવીરના છે. પ્રત્યે પ્રેમથી પેખતા, ધેારી માગે વિચરતા
એ પવિત્ર પુરૂષ કાણુ હશે ?
પ્રાણીમાત્ર ફયાગના
જેને ખાતામ ચે નથી,
આગળ પાછળ પૂછડાના ભાર પણ નથી, પદ્મવીની અભિલાષા નથી, એવા એ નરપુંગવ ‘વિદ્યાવિજય ’, જે જીવનના પંથે પ્રકાશ પાથરે છે. એ પ્રેમળ જ્યેાતિનાં તેજ અમર રહે!!
Jain Education International
જત જ્ગ્યાતિ તા. ૯ આકટોબર ૧૯૩૭
મારા જેવા એક અદના ભિક્ષુકને માટે ઉપરના બન્ને સ્થાનકવાસી મહાનુભાવાના શબ્દો ખરેખર વધારે પડતા છે. મારા જેવા એક નાચીજ સાધુને–ભિક્ષુકને આટલી ઊંચી દષ્ટિએ જોવા, એ સિવાય કે એ મહાનુભાવાના હૃદયની વિશાળતા, ખીજું શું કહી શકાય ?
[ ૨૧૯
શેઠ લાલચ ભાઇએ ન ધ્રુવળ આમ શબ્દો દ્વારાજ, પરન્તુ શેઠ લાલચંદભાઇના આખા યે કુટુ એ અત્યાર સુધી અમારા પ્રત્યે ભકિતભાવ
For Private & Personal Use Only
www.jainelibrary.org