________________
માલાણી
*
મુલક મારવાડ, જહાં દેશ હે માલાણું, બહુ વસે મૂઢ, તહાં ઘણાં વસે બંધાણ.
*
*
. ********//
www
*
**
**
*
*
*
*
*
*
*
*
**
**
**
*
***
*
.w.*
*
*
*
**
*
*
મકરણનું નામ વાંચ્યા પછી, ઉપરને દુહો વાંચતાં વાચકોની શંકા થોડે અંશે દૂર થશે કે માલાણી” એ શું છે? માલાણું એ મારવાડનું એક પરગણું છે. બાલોતરા છોડ્યા પછી, પહેલું સ્ટેશન તીલવાડાનું આવે છે. લીલવાડાથી ઠેઠ ખોખરેપાર સુધીને મુલક એ
માલાણું' કહેવાય છે. પહેલાં આ દેશ ગવર્નમેન્ટના હાથમાં હતું. હવે તે જોધપુરના તાબામાં છે. “માલાણી ” શાથી કહેવાય છે ? એ જરા વિચારી લઈએ.
જોધપુરના રાજા વીરમદે અને મલીનાથ એ બે ભાઈઓ હતા. મલલીનાથ મહાત્મા પુરૂષ હતા. તેમનું મૂળ નામ માલાજી હતું. તેમના નામથી આ પરગણુનું નામ માલાણી પડયું છે. એ દેશમાં ષષ્ઠી વિભક્તિનો પ્રત્યય અણુ' વપરાય છે. બાપના નામની સાથે
xxx"'" wwww
***
*
*
*
*
*
*
w જwwwwww
F
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org