________________
૧૨]
મારી સિંધયાત્રા
વળી તેઓ સિંધની ગૌરવગાથા ગાતાં કહે છે –
, ‘સિંધ આર્યોનું આદિનિવાસ સ્થાન છે. સિંધ પાછળ જવલંત ઇતિહાસ છે. પંજાબ અને અફઘાનિસ્તાનની પડોશમાં રહેલે એ પ્રાંત અત્યારે ઇતિહાસ રચી રહ્યો છે.૨
આમ સિંધ, અતિહાસિક દૃષ્ટિએ અને સાહિત્યિક દષ્ટિએ પણ મહત્વનું સ્થાન ધરાવે છે. સિંધની અનેક બાબતો છે કે જે ઉલ્લેખનીય છે; પરન્તુ અહિં મારો ઇરાદો સિંધ સંબંધી ટૂકે પરિચય આપવા પૂરત હેઈ, આટલેથી જ સતિષ માનવામાં આવે છે.
૨ જૂઓ, “કરાચી ગુર્જર સાહિત્યકળા મહોત્સવ પ્રસંગને તેમને સિધી સાહિત્ય અને કરાચી વિષે કંઇક” નામને લેખ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org