________________
૨૬૨ ]
મારી સિધયાત્રા
જો કે ઈપણ પરિણામ જોવાયું હોય તે। તે મુનિરાજશ્રી જયન્તવિજયજી આદિ મુનિરાજો, કરાચીના શ્રીસંધ, કરાચીની કેટલીક ઉદાર વ્યક્તિએ, કરાચીના યુવા, વર્તમાનપત્રા, મેામ્બાસાના એ ગૃહસ્થેા-ભાઇ મગનલાલ જાદવજી દેસી અને ડે. મનસુખલાલ તારાચંદ તથા મુંબનિવાસી શેઠ કાંતિલાલ બ}ારદાસ-વિગેરે મહાનુભાવાના સહકારને આભારી છે, એ વાત કરીથી જાહેર કરી તે બધાના ફરીથી આભાર માનું છું.
કરાચીની પ્રવૃત્તિ સબંધી સમુચ્ચય રીતે આટલુ` કહ્યા પછી હવે પ્રવૃત્તિના જુદા જુદા પ્રસંગેા અને તેનાં પરિણામે। સંબધી સક્ષેપમાં હવે પછીનાં પ્રકરણેામાં બતાવવામાં આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org