SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ મારી સિધયાત્રા એટલે હૈદ્રાબાદનાં એક સિંધી બહેન પાતી સી. એડવાની ખી. એ., જેમને પરિચય પહેલાં કરાવવામાં આવ્યે છે, તેમની પાસે કેટલાંક પુસ્તકા · ક્ારસીસિધી ’માં અનુવાદિત કરાવવામાં આવ્યાં. ‘ વો સાધુ ' ' सच्चो राहबर फूलनमूठ અર્દિત્તા ’અને તૈનધર્મ (નોરાની ) આ પાંચ પુસ્તાક્ારસીસિધીમાં અનુવાદિત કરાવીને પ્રકાશિત કરાવવામાં આવ્યાં. > 6 > * 6 + ૨૬૬ ] આ પુસ્તકાને પ્રકાશિત કરવામાં આર્થિક સહાય કરનાર મુંબઇના ઉદારચરિત, રાધનપુરવાળા શેઠ કાન્તિલાલ ખારદાસ છે કે જેમણે આવસ્યકતાના વિચાર કરી અહિંસા પ્રચારમાં સુંદર ફાળા આપ્યા છે. આમ ઉપદેશની સાથે પુસ્તકાના પ્રચાર પણ કરવામાં આવ્યા. વ્યાખ્યાના આમ તેા કરાચીમાં મારાં અનેક વ્યાખ્યાને થયાં, પરન્તુ દેવળ • અહિંસા ’ના પ્રચારને માટે કેટલાંક વ્યાખ્યાને તે! વિશેષરૂપે કરવામાં આવ્યાં. તેવ્યાખ્યાનાની સખ્યા પણ મેઢી છે, છતાં તેમાંનાં કેટલાંક વ્યાખ્યાના ખાસ નોંધવા લાયક છે, તે આ છેઃ " ૧ આમીલ ઇન્સ્ટીટયૂટ • આસીલ ઇન્સ્ટીટયુટ ’ના હાલમાં તા. ૨૪ મી વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. વાધવાની બી. એ. થયા હતા. મેરીસ્ટરા બહુ મેટી સખ્યામાં કાલેાની ’માં આમીલ ડીસેમ્બર ૧૯૩૭ના દિવસે એક આ સભાના પ્રમુખ શ્રીયુત ધર્મદાસ મેટા માટા હેદ્દેદારા, વકીલા, અને આ સભામાં ઉપસ્થિત થયા હતા. > આવ્યા હતા. પ્રયત્નથી થઇ હતી. · અહિંસા ” ઉપર આ શિક્ષિત આમીલાને આ પ્રસ ંગે ઉપદેશ આપવામાં આ વ્યાખ્યાનની ગાઠવણુ ભાઇ ગાવિ મીરચંદાનીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004700
Book TitleMari Sindh Yatra
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1943
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy