________________
–: ૨૨ :– કરાચીમાં પ્રવૃત્તિ
علمي امي مي مي
ې میری کمی محیح
ه ک
ی
یو اے ای می گپ باب ما
- تی نی نی های
'જન
مد و مرررررررمرمرمي مرمرمرمرم مرمرمرم مرمرمرمرمرمرمرمرمي مرمي مرمرم مرمر یورپیوردربرمیمی-
અવૃત્તિ” શબ્દ “ નિવૃત્તિને બેધક છે, ને નિવૃત્તિ” શબ્દ પ્રવૃત્તિનો ધોતક છે. હમેશા શબ્દો સાપેક્ષ હોય છે–જેમ સત્ય અસત્ય, સજજન દુર્જન વગેરે. આ ઉપરથી જ સંસારમાં બે પ્રકારના માર્ગો સ્પષ્ટ જણાય છે– પ્રવૃત્તિમાર્ગ” અને નિવૃત્તિ માર્ગ. સંસારનાં વ્યાવહારિક કાર્યો, પછી તે લોકપકારનાં હોય કે સ્વાર્થનાં હાય, એ બધાં યે “ પ્રવૃત્તિમાર્ગ "માં ગણી શકાય છે. લોકવ્યવહારમાં ન પડતાં, કોઈ અગમ્ય એક સ્થાનમાં રહી, કેવલ આત્મચિંતવન કે આધ્યાત્મિક વિચારમાં મસ્ત રહેનાર માણસ નિવૃત્તિમાર્ગી ' કહેવાય છે. સાધુઓને માટે આ બેમાંથી કયો માર્ગ ઊંચિત છે? એ એક વિચારણય પ્રશ્ન છે. ઉપદેશ આપવો, વ્યાખ્યાને કરવાં, ધર્મચર્ચાઓ કરવી, ઉત્સવ મહોત્સવ કરાવવા, પુસ્તકો લખવાં, સંસ્થાઓ સ્થાપવી, દેશદેશ વિચરવું, પ્રચાર કરવો–આ. બધા યે પ્રવૃત્તિમાર્ગના રસ્તાઓ છે.
عيمي وميمي ومدير و مهم به در و دی جی مریم میای مرمرمرم مرمرمرمرور و مرور عرعر عرعر عرعر عرعر عرعر
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org