________________
૭૪ ]
મારી સિંધયાત્રા
તેના લીધે મચ્છરોનો ઉપદ્રવ પણ ખૂબ છે, પરિણામે મેલેરિયાનું જોર અહિં વધારે છે. અમારી આખી મંડળીને થોડે ઘણે અંશે મેલેરિયાની અસર અહિંથી લાગુ પડી, એમ કહી શકાય. * કમમાં કમ જેને તાવ નહિં આવ્યો હોય, એણે પણ થોડા ઘણું મેલેરિયાના જીવો ઉપાડયા તે હશેજ. આ લેખક તે ત્યાંજ પટકાયો. ૧૦પા ડીગ્રી બુખાર. સારું થયું કે-એક ડાકટરે વિસગ્રેન કવીનાઈનનું ઈજીકશન મારી બેજ દિવસમાં ચાલતો કરી દીધો.
જરા તાવ ઉતરતાં જ ૭ મી એપ્રીલે અમે મીરપુર છેડી જ દીધું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org