________________
૨૨૪ ]
મારી સિધયાત્રા
મને તેા લાગે છે કે જો સ્થાનકવાસી ભાઇએનો આ કલેશ જલદી ન મટે તે જે સ્થાનકવાસી સંઘે પેાતાના ત્યાગી સાધુઓને સિધમાં લાવવાનો યશ પ્રાપ્ત કર્યાં છે, તેજ સ્થાનકવાસી સંધ સ્થાનકવાસી સાધુના સિંધમાં આવવા માટેનાં તાળાં દેવાનો અપયશ પણ કદાચ માથે વ્હોરી લેશે; કારણ કે જે સમાજમાં સંપ ન હોય અને જ્યાં એક બીજાની હામે આંખા લઢતી હોય અને જ્યાં ગુરૂનુ માન ન જળવાતું હોય, ત્યાં ભયંકર કષ્ટા ઉઠાવીને ક્રાણુ આવવાનું સાહસ કરે ? સાધુઓને ઉષદેશ આપવાનાં કયાં ક્ષેત્રે આછાં છે ?
શાણાઓને વધુ શું સમજાવાય ? અને પક્ષના આગેવાનોના મારા પ્રત્યેના ભક્તિભાવે જ મને આટલું પણ લખવાની પ્રેરણા કરી છે. સપ કરીને શાસનને શાભાવે એજ અભિલાષા ! !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org