________________
સિંધી હિંદુઓ
T૧૪૩
જુદી જુદી કેમે
સિંધી હિંદુઓમાં ઘણું કામોનાં નામે છે. સિંધી, પંજાબી, પુષ્કરણ બ્રાહ્મણ, સારસ્વત બ્રાહ્મણ, લુવાણા, નસરપુરી, શીકારપુરી, ભાઈબંધ, હૈદ્રાબાદી, આમીલ, વિગેરે વિગેરે. આ બધામાં વાણીયા તરીકે ઓળખાતા લોકેને જે ટૂંકામાં સમાવેશ કરીએ, તો મુખ્ય હૈદ્રાબાદી ને શિકારપુરી, અથવા આમીલ અને ભાઈબંધ-આ કોમેની પ્રધાનતા ગણી શકાય. આ બેજ કેમોની પ્રસિદ્ધિ છે.
આ બન્ને કોમેનું ખાનપાન લગભગ એકજ જાતનું અને કેટલાક રિવાજે પણ એક સરખા હોવા છતાં આ સિંધીઓ બે કોમ તરીકે વહેંચાઈ ગયા છે; એટલું જ નહિં પરંતુ, એકજ કુટુંબમાં એક ભાઈ આમીલ કહેવાય, તે બીજે ભાઈ ભાઈબંધ કહેવાય, એવા પણ દાખલા મળે છે. જો કે ધીરે ધીરે તે આ બંને કામોમાં ઉંચ નીચનો ભાવ પણ પેસી ગયો છે, અને એમના ઘણા ખરા રિવાજોમાં પણ ફર્ક પડી ગયો છે. આમલ લોકે પોતાને ભાઈબંધ કામથી ઉંચા સમજે છે. કહેવાય છે કે આમીલ લોકે ભાઈબંધ કામની કન્યા લે છે ખરા, પણ દેતા નથી. જે કે હવે કોઈ કોઈ દેવા-લેવા પણ લાગ્યા છે. આમીલ
ઉપરની બન્ને કોમામાં વધારે ઉજળી વધારે શિક્ષિત અને આગળ પડતી કેમ તે “આમીલ છે. “આમીલ લોકે “આમીલ કેમ કહેવાય છે? એની ઉત્પત્તિને ખાસ ઇતિહાસ નથી જણાતો. ઘણું લોકેશન-ખાસ કરીને ઇતિહાસને પૂછવાથી માલૂમ પડે છે કે, ગીરના જમાનામાં જે લોકોના હાથમાં “અમલ’ હતો, અધિકાર” હતો, તે લોકો “આમીલ' કહેવાયા, અને તે સિવાયના ભાઈબંધ કહેવાયા. આમીલે અત્યારે દીવાન” તરીકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org