________________
હૈદ્રાબાદથી કરાચી
[
૯
વીરજી ૩ બેકાની બાંધી ઉભો છે,
ગાડાવાળા થાઓ હોશિયાર" ઠારી. બેલારો ૪ જાગે ને લાકડાં માગે,
ચૂલો પેટાવાને કાજ, કાનજીભાઈ પ તે બીડીયું માગે,
ધૂમાડા કાઢવા આજકોઠારી.
મેતીલાલ ૬ ને લાડુ ન ભાવે
શીરો કરે તૈયાર, ચાલે પપૈયા ૭ ને ચાલો દેશાઇ ૮
ઝટપટ ખાવાને યાર” “ઠારી.
પાર્વતી બેને ૯ પ્રભુ બેલાવ્યા,
ગાયાં ભારત કેરાં ગાન અજ રામરને ૧૦ કંઠે ગર્યો
ચિત્તરંજનને બુદ્ધ ભગવાન"કોઠારી. ત્રિલોક૧૧ અદા તે ડોકટરૂ કરતા
હિંદુ મુસલમાં માટે, હાથ, પગ, પાંસળુ, પેટ દુઃખે તો
ચાંપે ચોળે ભલી ભાત"""કઠારી.
ભાઇલાલ ૧૨ તે શરા સિપાઈ
પહેરે ભરે લાંબી રાત,
નેટ – ચુનીલાલ વિઠ્ઠલ દાઠાવાળા, ૨ વીકમચંદ તુલસીદાસ કરાયાવાળા, ૩ મારવાડી નાકર, ૪ બહેરો અને મૂળે નોકર, ૫ રસે, ૬ મારવાડી શ્રાવક, ૭ મારવાડી નોકર, ૮ દેસાઈ ભૂલાભાઈ, ૯ દ્રિાબાદવાળાં સિંધી બેન પાર્વતી સી. એડવાની, ૧૦ અજરામ દેસી કરાચીવાજ, ૧૧ ભાઈ તલકશી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org