________________
૨૫:
નવરાત્રિ આદિમાં પ્રવૃત્તિ.
Jain Education International
આજે આખા દેશમાં એક અથવા ખીજી રીતે જે હિંસા થઇ રહી છે, એ આર્યોવત્ત જેવા દેશને માટે ખરેખરજ કલ કભૂત છે, અને તેમાં ય ધમ ના બહાના નીચે થતી હિંસાએ જ્યારે જોવાય છે, ત્યારે તે અનહદ ત્રાસજ થાય છે. પેાતાનો તંદુરસ્તી માટે, પેાતાનાં બાળબચ્ચાઓની ખેમ-કુશળતા માટે અને બીજી સાંસારિક ઇચ્છાઓની તૃપ્તિને માટે દેવદેવીએની માનતા માની, તેની આગળ પાડા, બકરા, ઘેટાં, કુકડાંના ભાગ આપવામાં આવે, એ અજ્ઞાનતાની તે। હદ આવી ચૂકી છે. જે માતા ‘જગદંબા’છે-જગત્ની માતા છે, એ માતાની આગળ એના જ ન્હાનાં બાળકાની ગરદને કાપી, માતાની મહેરબાની મેળવવાની ઇચ્છા રાખનારા માતાના પૂજારની ભકિત માટે શું કહેવું? આતા એ વાળી વાત થઇ કે,
माता पासे बेटा मागे,
कर बकरेका साटा
For Private & Personal Use Only
www.jainelibrary.org