________________
–: ૨૬ :– ધાર્મિક પ્રવૃત્તિ
--
--
-
.vvvvv//////wwwwwwwwww
-
--
*
rk WWW
સાધારણ રીતે, જૈન સાધુઓ જ્યાં જ્યાં માસું કરે અથવા થોડી પણ સ્થિરતા કરે, ત્યાં જિન ધર્મ પાળનારા ભાઈઓ અને બહેનેને ધાર્મિક પ્રવૃત્તિમાં જોડવાને જરૂર પ્રયત્ન કરે. એ ધાર્મિક પ્રવૃત્તિમાં ઘણું સાધુએમાં અને ઘણુ સ્થળોમાં રૂઢીપૂજકતાનું એટલું બધું તત્ત્વ પેસી ગયું છે કે જેના લીધે આજકાલના નવયુવકે કિવા વિચારને એ તરફ અભિરુચી ઓછી થાય છે. હું માનું છું કે સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ અને એવી ક્રિયાઓમાં સર્વથા નહિ માનનારા લોકે તો બહુજ ઓછા હશે. એ ક્રિયાઓમાં માને છે જરુર, પરન્તુ એનું મહત્ત્વ નહિ સમજવાના કારણે, તેમજ એ ક્રિયાઓના અર્થો જેવી રીતે સમજવા જોઈએ, તેવી રીતે નહિં સમજવાના કારણે તે તરફ લોકોની અભિરુચિ ઓછી થાય છે. અને તેમાં યે ધર્મભાવનાવાળી બહેને તેમ થોડાક જુના ઘરડાઓ એ ક્રિયાઓનું મહત્ત્વ છે અર્થ સમજ્યા વિના જે રીતે ક્રિયા કરે છે.
/www*www
જwwwwwwwwજકજજજજws
v
v
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org