________________
૧૫૬ ]
મારી સિંધયાત્રા
ના બાંધું હું ઘર વિષ ભર્યા વાયુથી રક્ષવાને એ તે છે ત્રણ મા ભીરૂજન પળતા મૃત્યુને ભેટવાને
મેં તો મારે મન થકી ક્યું નક્કી છે આટલું કે મંગાવી હું વિહગવર રાખું કને લંડનથી;
બાજે જેવી સમર તણી શરણાઈ અસ્વાર જૈને ઉંચે ઉંચે ઉંડુ હું વિહગવર પીઠે વૈકુંઠે–વિષ્ણુ લોકે
છાને મારા દૂર દૂર રહ્યાં વૈકુંઠીવાસ માંધા
જ્યાં સુધી છે ગરૂડ, જલ ને ગાંઠડી તેંડુલોની
શું છે ચિંતા, જરૂર જઈને વાત પૂરી કરીશ ન દેવાધિ પદોની રજચૂમી, નમીને નાખું હું વેણું એક
ક્ષો દેવા મનુજ સઘળાં સિંધુના તીરવાસી રક્ષે દેવા પૃથ્વિપટની કુંજશે સિધુ દેશ;
લકે જ્યાં ના અસત વદતા, સત્યને પૂજનારા લાપ રસ્સાઇને છે જરીક જરીક રે દેતીલેતીની પૂજા.
રીઝાઇને સકળ નિજનું સૈન્ય દેશે મને તે સિવું પુત્રી પતિ જરૂર શ્રદ્ધા મને એટલી છે
(નર્કાગારે રિપુજન અને તેમનાં સો વિમાને જશે ઘેાડી ક્ષણોમાં, નવ નવ કહેજે વાત છે બહુજ છાની
જે કે ઉપરની કલ્પના છે તે મકરી રૂપે, પરંતુ એમાં લેતીદેતી'ના રિવાજ પ્રત્યેની ધૃણાનું પ્રતિબિંબ સ્પષ્ટ છે.
કહેવાની મતલબ કે હવે ઘણુઓને આ રિવાજ તરફ ધૃણા થવા લાગી છે. સમજુ છોકરીઓ પોતાનાં માબાપને, પોતાના માટે પૈસા આપીને “પતિ” ખરીદવાનો સાફ ઇન્કાર કરી રહી છે, જયારે કેટલાક યુવકો પણ સ્ત્રીને માટે પિતાનું વેચાણ થાય, એને નાપસંદ કરવા લાગ્યા
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org