________________
સાર્વજનિક પરિષદા
[ ૩૮૭
“હિ”દુસ્તાનના હાથમાં હુન્નર જેવી વસ્તુ શુ' રહી છે ? અને વ્યાપાર એ પ્રજાના હાથમાં હાવા જોઇએ, જ્યારે રાા વેપારી હેાય, તા પ્રશ્ન ભિખારી બને એ સ્પષ્ટ છે, બેકારીનો પ્રશ્ન હલ કરવા હાય તેા ધરમાંથીજ એનો સુધારા કરવાની કેાશિશ કરવી જોઇએ. ૨૦૦ રૂપિયાનો પગારદાર માસ પણ ચાર પાંચ માણસનુ કુટુંમ્બ નથી નભાવી રાતેા. અને બુમે। મારે છે. કારણ એ છે કે એના ઘરમાં ફિસ્કૂલ ખર્ચ ને પાર નથી, એક મજૂરનું આખું કુટુંબ મજૂરી કરીને બે ત્રણ રૂપિયા પેદા કરતું હાય, અને ધરમાં છાશ-રોટલા ખાતુ હાય, છતાં ભૂખની બૂમ મારે. કારણ એ છે કે એવા મન્ત્ર ચા, બીડી, પાન, દારૂ અને નાઢક સીનેમાની પાછળ કેટલું" બધુ' ખર્ચ કરે છે ? આપણી માતાએ અને બહેનો દળવાનું, ખાંડવાનું, સીવવાનું, ભરવાનું વિગેરે કામ કરતી, જ્યારે આજે એ બધાએ કામેાને માટે એક ગરીખમાં ગરીબને પણ પૈસા ખરચવા સિવાય વાત્ત નથી. જરા ઉંડા ઉતરીને જોઇએ તેા, છદ્બેગીની શરૂઆતમાંથીજ બેકારીપણાનુ જીવન ઘડાઇ રહ્યું છે. સ્કૂલમાં શિક્ષણ શરૂ થાય છે, ત્યારથીજ બેકારી શરૂ થાય છે. શિક્ષણ પૂરૂં થાય છે, ત્યાંસુધીમાં તે આપના હારા રૂપિયા ખર્ચ કરાવી છે.કાએ બાપને ખાવા બનાવી દીધે હોય છે. ગ્રેજ્યુએટ થઇને મહાર નિકળ્યા પછી એ પચ્ચીસ વર્ષના યુવકમાં પેાતાના પેટનું પાશેર અન્ન પેદા કરવાની શક્તિ નથી હેાતી. જ્યારે બૂટ-શૂટમાં અને નેકટાઇ કોલરમાં ફેશનેબલ અન્યા વગર રહેવાતું નથી. આજના શિક્ષિતાની દશાનુ વણ ન કરતાં એક વિ કહે છેઃ
A સરકારમે કામ પાને કામિલ ન દરમે લમ (હલાનેક કાબિલ ન જગલમે' રેખડ ચલાને કાબિલ ન ખારમે' મેઝ ઉઠાને કાબિલ ન પઢતે તેા, સે। તરહ ખાતે કમાકર બહુ ખાયે ગયે અઉર તાલીમ પાર્કર
અત્યારનું શિક્ષણ લેનારાઓની આ દશા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org