Book Title: Mari Sindh Yatra
Author(s): Vidyavijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain

View full book text
Previous | Next

Page 489
________________ ૪૩૪] મારી સિધયાત્રા પિપાસુઓ ટોળે વળે છે. તેમની સમક્ષ ધર્મ ધર્મ વચ્ચેના ભેદ નિમ્ળ નાશ પામ્યા છે. જેઓ તેમનો ઉપહાસ કરવા આવે છે તેઓ તેમની પુજા કરવા રોકાઈ જાય છે. પ્રત્યેક ધર્મના સંપ્રદાયની સુંદરતાએ શેધી કહાડી તેની યોગ્ય કદર ન બુઝવા અર્થે એમનું હૈયું હંમેશાં તલસાટ અનુભવી રહ્યું હોય છે. જેઓ જગતને ભયંકરતાથી ભરપુર અને મુખ જન-કથિત-જંદગી ભર્યું, અનેક પ્રકારના પોકળ ધમપછાટાવાળું, નિરર્થક સમજે છે; તેઓના અંતરમાં મુનિ મહારાજ શ્રી પોતાના વ્યાખ્યાને દ્વારા આશા અને ઉમંગને પ્રકાશ ફેલાવે છે. આલ્ફડન્ડીમુસેટે જીવનને અશ્રુ અને શરમ ભર્યું કહ્યું છે. પરંતુ મુનિમહારાશ્રીનું પ્રવચન સાંભળ્યા પછી કોઈ પણ શમ્સ જીવનને એ રીતે નહિ ઓળખાવે. મુનિ વિદ્યાવિજય મહારાજ ગીતાનું જીવંત સ્વરુપ છે. જીવનની પ્રત્યેક ક્ષણ તેઓ કોઈને કોઈ પ્રવૃતિમાં પરોવી દીએ છે. આવી સ્થિતિમાં દેહનું અસ્તિત્વ ટકાવી રાખવું કેટલું બધું મુશ્કેલીભર્યું કહેવાય? * + “અમન ચમન – કરાચી. ૧૯૯૫ ને દીપેસવી અંક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516