________________
મારી સિધયાત્રા
૩૪૦ ]
ગૃહસ્થ ઉપર હું મદદ મેાટલી આપવા તૈયાર છુ. આપે.. આજ એજ પરમ કર્તવ્ય છે. વધુ રકમ એ.
99
જો કે આવા એક પવિત્ર ભાવનાશીલ, દયાળુ ગૃહસ્થની કરીને પણુ લેાકા પુણ્યપ્રકૃતિ ઉપાર્જન કરે, આપવાની મારી ઇચ્છા હતી, પણ તેએની શકતા નથી.
Jain Education International
દુઃખિઞાઓને મદદ માટે આજ્ઞા કરાવતા
તે ભાઇ તરફથી કરાચીના તેમના ઓળખીતા ગૃહસ્થા અથવા કરાચીના · સહાયક મડળ ઉપર ગરીઓની રાહત માટેની જેમ જેમ ટૂંકમા આવતી ગઇ, તેમ તેમ તેના વ્યય થતા ગયા. જેને જેને જે જે પ્રકારની આવશ્યકતાઓ જણાઈ, તેને તેને તે તે પ્રકારની મો કરવામાં આવતી ગઇ. કેટલા। તે સહાયતાથી ફેરીએ કરવા લાગી ગયા. ગાિ કારણેામાં તાત્કાલિક મદદેાની જરુર જણાઇ તેમને તેવી રીતે મદદ અપાઇ. ન ધ્રુવળ કરાચીમાં જ, અહારના ગામેામાંથી પણ મદદ માટે પ્રાર્થના આવતાં તપાસ કરાવી ત્યાં ત્યાં પણ મદ્દા મેકલવામાં આવી.
કરાચીમાં જરૂરત
>
અનુમેાદની
એટલા માટે તેમનું નામ મના કહેવાથી નામ આપી
કરાચીના ગરીબ જનોને પહેાંચી વળવાના સાધનમાં ખાસ કરીને એક ચાલીની જરુર છે, મારું અનુમાન છે કે લગભગ પચ્ચીસ ત્રીસ કુટુ એ હશે, કે જેઓને મકાનભાડાને મેળે ઉઠાવવા જતાં પેટના એક ખુણા ખાલી રહી જતા હશે. પચ્ચીસ-ત્રીસ ફુટુ એ માટે એકજ ચાલી ઢાય અને વધારેમાં વધારે પાંચ-પાંચ રુપિયાની રાહત મળે, તે એ પચ્ચીસ કુટુંબે આસાનીથી રહી શકે. અને એ પચ્ચીસ કુટુ એની પાછળ માત્ર સવાસા રુપિયાની માસિક ખેાટ ઉઠાવવી પડે. કરાચીમાં એવા અનેક
For Private & Personal Use Only
www.jainelibrary.org