________________
૨૯૨ ]
મારી સિધયાત્રા
સ્વયંસેવક। અને સ્વયંસેવિકાએ, સિધજીવદયા મડળી 'ના કાર્યોં કર્તાએ અને તે ઉપરાંત લાહાણા ગૃહસ્થ શ્રીયુત દેવચંદભાઈ તથા ભાષ્ઠ ટી. જી. શાહને ખરા અંતઃકરણપૂર્વક ધન્યવાદ આપુ છુ કે જેમણે મારી જીવદયા સંબંધની બધી યે પ્રવૃત્તિમાં તન, મન, અને ધનથી સાથ અને સહકાર આપ્યા હતા. તે બધાએના. અને પત્રકાસના સહકારનું જ પરિણામ હતુ` કે અમારા જેવા સાધુ જીવયા સબંધની પ્રવૃત્તિમાં કંઇક કરી શકવા ભાગ્યશાળી થયા છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org