________________
મારી સિધયાત્રા
ઇતિહાસકારાનું કથન છે કે, ‘ નાહડ એ વિક્રમાદિત્યની ચેાથી પેઢીએ થયા હતા અને તેના સમય વિ. સ, ૧૨૬ થી ૧૩૫ સુધીના છે. એટલે વિક્રમની ખીજી શતાબ્દિની બીજી પચ્ચીસીમાં અહિં મદિર ( યક્ષવસતિ ) બન્યું, એ ચેાસ થાય છે.
૪૬ ]
*
"
તે પછી વિક્રમની તેરમી સદીમાં પાર્શ્વનાથ ચૈત્ય’ અને ‘ અષ્ટાપદ ’ એ નામનાં દિશ બન્યાના ઉલ્લેખ મળે છે. પાર્શ્વનાથ ચૈત્ય ’ વિ. સ'. ૧૨૨૧ માં કુમારપાલ રાજાએ બનાવ્યુ હતુ.
વિ. સ. ૧૩૬૮માં અલ્લાઉદીન ખીલજીના લશ્કરે . જાલાર અને તેની પાસેના સુવર્ણુ ગિરિ ઉપર પેાતાના અધિકાર જમાવ્યેા હતેા અને જનમદિરના નાશ કર્યાં હતા.
તે પછી વિક્રમની સત્તરમી શતાબ્દિમાં રાઢેડવીય મહારાજ ગજસિ’હજીના વખતમાં પાછું આ ‘ સુવ`ગિરિ તીથ જીવતું જાગતું થવા પામ્યુ હતુ.
:
.
>
વર્તમાનમાં આ તીર્થ મારવાડમાં તીથ' તરીકે ખાસ્સુ પ્રસિદ્ધ છે. ભાદરવા:વિદ ૧૦ અને માધ સુદિ ૧–એમ બે વખત અહિં મેળા ભરાય છે. અહિં' અત્યારે પાંચ જૈનમ દિા છે, જેમાં ‘મહાવીર સ્વામીનું મદિર', અષ્ટાપદનું મંદિર ’ ( ચેામુખજીનુ ) અને · પાર્શ્વનાથનું મ*દિર ' આ ત્રણ મ*દિરા મુહણેાત જયમલજીના વખતની મૂર્તિઓથી સુશાભિત છે. પ્રાચીન કારિગરીના સુંદર નમૂના રૂપ છે. મહાવીર સ્વામિનું મંદિર તે! ઘણું ઊંચું છે અને વધારે આકર્ષક છે.
આ ઉપરાંત રાજમહેલ, સરકારી મકાનો, શિવમંદિર વિગેરે પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org