________________
પચીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૧૫ ઉતારની હુંડીવાળો. હુંડી દેખાડવા જોડા કાઢયા કે નાણાં ગણું આપ્યાં. દેખાડવાની સાથે નાણાં.
કલિયુગના નિશ્ચયવાદી તે હુંડી જ ગેપ કરનારા
નિશ્ચય નય કોને કહેવાય? ખડાઉતારની હુંડીવાળાને, નહિ કે પાટી ફેરવવાવાળાને. કલિયુગના નિશ્ચયવાદી તે હુંડી જ ગેપ કરનારા. કલિયુગના નિશ્ચયવાદી, અધ્યાત્મવાદી હુંડી ગેપ કરનારા જ્ઞાન અને દર્શન એ કારણ નથી. નિશ્ચયની અપેક્ષાએ ચારિત્ર એ મોક્ષનું કારણ છે. વર્તાવ ખુલ્લા રૂપે નિશ્ચયવાળાને જોઈતા હતા. કલિયુગમાં નિશ્ચયવાળા થયા ત્યાં વર્તાવનું નામ નહિ. હુંડી દેખવા માત્રથી બળે તેને શું કહેવો ? નિશ્ચયવાળાને આજકાલ ઉપાશ્રયમાં બે ધમાં બેઠા હોય ત્યાં સૂઝે છે કે મેરુ પર્વત જેટલા ધામુહપત્તિ કર્યા. તેને પૂછીએ કે તારી જોડે તારી બાયડી બેઠી છે, એ તારી મા કેટલી વખત થઈ છે? અનંતી વખત મા થઈ છે એ ભાવના ભાવી છે ? મા વધારે વખત થઈ કે ચારિત્ર વધારે વખત આવ્યું ? ધર્મક્રિયાને મારે છે ધક્કો ત્યાં બોલાય અનંતી વખત. અહીં બાયડીને રાખવી છે પડખે પણ અનંતી વખત મા થઈ છે, એમ થાય તે ચટ વૈરાગ્ય થાય તેથી ન કહે. છોકરે જેને અંગે વહાલ કરે છે તે અનંતી વખતે બાપ થયું છે, તેની ભાવના ભાવને!
કઈ પણ પ્રકારે કરવું ન હોય એથી આ દાનત
અનંતી વખત આઘા ચરવળાની વાતે બોલનારાઓ લગીર માં કે છેકરા જોડે એ બેલ્યા ? દાનત એક જ છે-કોઈ પણ પ્રકારે આ કરવું નથી, તેને ધક્કો મારવો છે. બાયડી છોકરાને સાચવવાં છે, તેથી તેને ધક્કો મારવો નથી. માને કહોને કે બાયડી અનંતી વખત થઈ છે તે સાંબેલું ઠેકશે. ધર્મ જ ભૂડ લાગે છે. અહીં બેલ્યા એટલે ચાલ્યું. માને, બાપને કહી જેને કે અનંતી વખત બાયડી છોકરે થયે છે શું એકલા ચારિત્રનું જ લખ્યું છે.? બૈરી છોકરાં થવાનું લખ્યું નથી ? અનંતી