________________
પચીસમું ]
સ્થાનાંગસૂત્ર
[ ૧૩
તા ભિન્ન સમજ્યા છે ને ? બળી જાય તે! તારે શી પંચાત, તું તે ખળવાના નથી ને?
મહાદેવ પાર્વતીનું દૃષ્ટાંત (3)
શાહુકારી દેખાડવાવાળા બધા ખેલે વધારે વ્યાજ ન આપીએ, તારે મૂકવા હોય તે મૂકી જા.' ક્રાઇસીસ (Crisis)ને વખત–નાણાંભીડને વખત આવે ત્યારે શાહુકારી માલમ પડી આવે. આત્મા અને શરીરને ભિન્ન બધાએ માન્યા છે પણ જ્યાં પ્રસંગ આવ્યા ત્યાં એકે એક સી ગયા.
મહાદેવ, પાવતી જતાં હતાં. ભસ્માસુર તપસ્યા કરી રહ્યો હતા.
પા'તીએ કહ્યું-આ તપસ્યા કરે છે, તેને કાંઇ આપો. મહાદેવ-આપવામાં ફાયદો નથી,
પાવતી આપના નામે તપ કરે છે, આપે.
એના પ્રભાવે એને
ઉપર એ ધરું તે
મહાદેવ પાવતી ઊભાં રહ્યાં. ત્યાં ભસ્માસુરને થયુ. મહાદેવને માર્યા વિના પાવતી મળે નહિ. મારવેા. શી રીતે અને? મને કકણ આપે. જેના ખળી જાય. જેવુ કંકણ આપ્યું તેવું મહાદેવ ઉપર લગાડવા લાગ્યા. મહાદેવ ભાગ્યા. બ્રહ્મા પાસે ગયા. કેમ? બ્રહ્માએ મહાદેવને અંદર રાખ્યા. ભસ્માસુરને કહ્યું-ધણા દિવસે આવ્યા. નાટક આવડે તે ભૂલી ગયા હશો. ભસ્માસુર પાસે નાટક કરાવે છે, હાય આમને આમ રાખે છે. હાથ મરડી નાખ્યા, મરી ગયા. આ વાત સાચી જાડી છે તે જોવાનું નથી.
એમાં તે મહાવીર એક જ અચવ
શરીર આત્માને ભિન્ન કહેનારાને પાતાની ઉપર આવે ત્યારે