________________
વિદેશી અને ભારતવર્ષ
''...
જાળવી રહ્યા અવાજોગ ભારતત્ર ને
નથી અર્થાત્ સ્વાથ અને સ્નેહ અને તેઓ છે. ભારતવના હૃદય સાથે એમના હૃદયના હેય એવુ કશુ' દેખતું નથી, ઇંગ્લાંડના ને સબંધ માત્ર આંકડાને છે. ઇંગ્લાંડના લેક ભારતની કિંમત મણુ શેર અધેાળને હિસાબે, રૂપિયા આના પાઇને હિસાબે આંકે છે. માસિક પત્રના તંત્રી શું ઇંગ્લાંડને ભારતના આંકડાનાજ અભ્યાસ કરાવશે ? ભારતવષ સાથે જે એમના સબંધ માત્ર સ્વાથનેજ હશે, તે ખાજે તા દૂઝણી છે, પણ કાલે ઉંચી જશે તેગવાળીઆનાં કરાં વધશે ૩ ભૂખ વધશે તે એની પૂછડી ને ખરી સુદ્ધાં કાપીને પાઇ જશે. અને એ સ્વાર્થ સાધવાને માટે તે લે'કેશાયરે લાચાર ભારતની મિલે ઉપર કર એસાડયા છે ને પેાતાના માલ વગરજકાતે કલે છે.
૩૭
આપણા દેશ પણુ એવાજ છે. જેવા તાપ તેવી મૂળ ! પખાને! પવન ને ખનું પાણી ન મળે તે સાહેબ જીવે નહિ, અને કમનસીબની વાત તે એ છે કે, પંખા નાખ્ નારા ફૂલી પણ પેટમાં બાળ લઇને ઉંઘી જાય છે, રાગશેકના ભરેલે ભારત ગેારા સાહેબને મન કાળા પાણીને મુલક છે, અને માટા મહિને મળવા જોઇએ, અને એક્ષચેંજના આજો પણ એને માથે પવેશ ન જોઇએ. વાસિદ્ધિ વગર ભારત અગ્રેજને ખીજું શું આપી શકે !
હાય અભાગીઅણુ ભારતભૂમિ ! તુ' સ્વામીની નજરમાં અણુમાનીતી થઈ પડી; તું એને પ્રેમના ખંધનમાં બાંધી શકી નહિ 1 ત્યારે હવે ધ્યાન રાખજે, એની સેવા કરવામાં કશી મા રાખતી ના 1 નિરતર એને પવન નાખ; આરીએ ખસની ટટ્ટી ઢૉંગાવ ને ખૂબ પાણી છાંટ કે એ ઘડી એ શાન્તિથી તારા ઘરમાં બેસી શકે, ખેલ, તારી પેટી ખેાલ; તારાં ઘરેણાં હોય તે વેચી કાઢ, ને અને પેટ ભરી ખવડાવ, ગજવું ભરી દક્ષિણા આપ; તેય મીઠી વાત તે એ એલો નહિ, તેય માં ચઢાવેલુ રાખીને બેસશે, તેય તારા માપના
ભા, ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com