Book Title: Bharat Dharm ane Andhara Rang Mahelno Raja
Author(s): 
Publisher: Sastu Sahityavardhak Karyalay
Catalog link: https://jainqq.org/explore/034480/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ................ d.................... ***** “વિવધ માળા” સળંગ અંક ૨૬૯ થી ૭૨, વર્ષ ૨૪ મું, સંવત ૧૯૯૧ श्री भारतधर्म अने अंधारा रंगमहेलनो राजा अनुवादक શ્રી. નરસિંહભાઈ ઈશ્વરભાઇ પટેલ પુણ શ્રી. સેવાનંદજી-મુ, ઋષિકેશ सस्तु साहित्य वर्धक कार्यालय तरकथी સપાદક અને પ્રકાશકઃ ભિક્ષુ-અખડાન અમદાવાદ અને મુંબઇ-૨ આવૃત્તિ ૧ લી, પૃષ્ઠ ૧૦૪, પ્રત ૪૩૦૦, સ’. ૧૯૯૨ મૂલ્ય રૂપિયા ઢાઢ ૧૯૨૦ના. 9-rare-ponsort Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ “સસ્તુ સાહિત્ય મુદ્રણાલયમાં ભિક્ષ–અખંડાનંદના પ્રબંધથી મુકિત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ DOG प्रकाशकनुं निवेदन ** વિવિધ ગ્રંથમાળા ના સ. ૧૯૯૧ ના અંક ૨૯ થી ૨૭ર તરીકે કવિવર રવીન્દ્રનાથ ઢાકુરની કૃતિએ ભારત ધમ અને અધારા રંગમહેલના રાન્ત” આજે સાદર કરાય છૅ, 14 ** કવિવર ઠાકુરની જનતાને ઓળખ આપવી એ હાથક ભુ જોવાને આરસીને ઉપયેગ કરવા જેવુ છે. કશ્મિર ઠાકુરની ખ્યાતિ આજે એકલા હિંદમાંજ નથી પરંતુ દુનિયાના લગભગ દરેક દેશોની જનતા તેમની ખ્યાતિથી સુરચિત છે, અને એબની કૃતિઓ પ તેટલીજ યાકપ્રિય થયેલ છે. એ કૃતિઓમાંથી શરૂભાગમાં અપાયેલ “ભારતધર્મ” ને અનુવાદ સ. ૧૯૭૮ માં આણું નિવાસી શ્રી. નરસિંહભાઈ ઈશ્વરભા પટેલ પાસે તૈયાર કરાવાયેય હતા, અને તે પછી ધારા રંગમહેલના રસાઇ શ્રી, સેવાનજી પાસે તૈયાર કરાવાયેા હતેા. આજે તે અન્ને કૃતિ પ્રકટ કરવા યાગ બન્યા છે. “ભારતષમ” અને ધારા રંગમહેલના રાજા” એ ખન્ને પુસ્તકામાંનાં ઉમદા તત્ત્વા તે તે કૃતિઓના અનુવાદકે શરૂભાગનાં પોમાં સમજાવ્યાં છે. આશા છે, વાચકવર્ગ તે તે તત્ત્વોને વાંચી વિચારી મનન કરી તેમાંથી માતે બેષ ગ્રહણ કરશે. અન્યત્ર અપાયેલ શુદ્ધિપત્ર મુજબ સુધાર્યાં પછીજ પુતક ભિક્ષુ-ખખડાન વાંચવું ઘટે. કારતક માસ-સ ૧૯૯૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ ધારતના મિજાજ આપણે ભારતવાસી છીએ અને આપણે ધર્મ તે ભારતધર્મ છે. આજે સંસારની જાતિઓ માનવધર્મ ભૂલી બેઠી છે અને એ ધર્મને દબાવી જાતિધર્મને માટે કરી કરે છે ને બીજી જાતિઓ સામે વિરોધ કરીને માનવહદયને પીડે છે. પણ પશ્ચિમને જાતિધર્મ અને આપણે જાતિધર્મ એ બેમાં સ્પષ્ટ ભેદ છે, એ ભૂલી જવું ચાલશે નહિ. પશ્ચિમને જાતિમ રાષ્ટ્રધર્મ ઉપર બેઠા છે; પૂર્વને જાતિધર્મ સમાજધર્મ ઉપર ગોઠવાયો છે. માટે જ ત્યાં રાષ્ટ્ર સંકટમાં આવી પડતાં જતિહદય કંપી ઉઠે છે, જ્યારે આપણે અહીં સમાજ ઉપર ઘા થતાં આપણું હૃદય ભાગી જાય છે, રાજા ગમે તે હેય, રાજ્ય ગમે તે ચલાવતા હોય તેની પરવા આપણે કરીએ નહિ અને કરી નથીઆપણે ઇતિહાસ રાજાઓની વંશાવળીમાં સમાતું નથી. સમુદ્રની સપાટી ઉપરનાં મોજાં ગમે એટલાં ઉછળે એની આપણે પરવા કરી નથી. પણ એ મેજની નીચે રહેલા ગંભીર જળને કોઈ હલાવે–વલે ત્યારે આપણું હૃદય લેવાઈ જાય. આજે આપણે સમાજ પરદેશીએના વાંસથી લેવાય છે માટે જ આપણને આટલી વેદના છે, પણ આપણા ભારતધર્મ ન સમજતાં પશ્ચિમના રાષ્ટ્રધર્મનું અંધ અનુકરણ કરીશું, તે પરદેશીઓને હાથે આપણને જેટલું અનિષ્ટ થવાનો સંભવ છે, તેથી વધારે અનિષ્ટ આપણું પિતાના હાથે થવાનો સંભવ છે. આપણે ધર્મ પરદેશીએ ન સમજે તેથી તેએ જાણ્યે-અજાણ્યે આપણું હૃદય ઉપર આઘાત કરી આપણને વેદના કરે, પણ જો આપણે આપણા ધર્મને વિસારી પશ્ચિમ દિશાએ દેડીશું, તે આપણે પિતે આપણી જાતિને છિન્નભિન્ન કરી નાખીશું ને નાશ પામીશું. રવીન્દ્રનાથ ટાગોર માત્ર કવિકુલગુરુ નથી, સમર્થ દ્રષ્ટા પણ છે. એમણે ગંગાતટે અનેક તપસ્યા કરી આ ભાવનાઓ જોઈ છે, અનેક કાળપૂર્વે જોઈ છે. પુણપવિત્ર ગંગાના ગંભીર જળ ઉપર, વિશાળ આકાશ નીચે, સહસ્ત્રશ્મિ ભગવાન સૂર્યનારાયણના ઉદયાસ્તનાં દર્શને, રાત્રે હિમાંશુ ચંદ્રનાં કિરણના શીત સ્પર્શ, પ્રકૃતિની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ તારા સામગ્રીની પ્રેરણાએ ગુરૂદેવને ગંભીર આત્મામાં ભારતવિધાનાએ જે સંદેશે પ્રેર્યો છે, તે આપણને માર્ગદર્શક છે. એ ભાવનાએ એમના સ્વદેશ, રાજપ્રજા અને સમૂહ આદિ પુસ્તકોમાં પ્રસિદ્ધ થઈ છે. આ પુસ્તકમાંના નિબંધે એ ત્રણ પુસ્તકમાંથી જ લીધા છે. ત્રીસ વર્ષ પૂર્વેથી આ લેખે એમણે લખવા માંડેલા, પણ આપણે તે ભાવનાને આજે પણ અનુભવી શક્યા નથી, એને અનુભવતાં હજી વાર લાગશે; છતાં પશુ વાચક જોઈ શકશે કે એમાં કેટલું સત્ય સમાયેલું છે. કવિરાર દ્રષ્ટા છે એ આથી જ સાબિત થશે. એમના જીવન પ્રવાહ સતત વહ્યા કરે છે, અને તે કારણે આજે તેઓ સાધારણ જનસમાજથી એટલાજ આગળ ગયા છે-સાધારણ જનસમાજ કરતાં આજે પણ એટલું દૂર જઈ શકે છે. અનેક સામાન્ય ઘટનાઓના અનુભવે એમના ગૌણ અભિપ્રાયોમાં–આ પુસ્તકમાં જણાવેલા અભિપ્રામાં ફેરફાર કર્યા પણ છે, પણ જે મૂળ ભાવના એ તો એની એજ છે–સત્ય છે. વાચકને નિબંધ ચાનાં વઈ જોઈને ખાત્રી થશે કે, તેઓ દ્રષ્ટા છે, ભારતધર્મના ગુરુ છે શાતિનિકેનત એમની ગુરુપીઠ છે. મને એમણે સાનિધ્યને જે લાભ આપે છે અને એમને ગમે તે પુસ્તકને અનુવાદ કરવાની જે સમ્મતિ આપી છે તેને માટે હું એમને ઋણી છું અને તેથી એમની ભાવના ગુજરાતી વાચકવર્ગ સમક્ષ માટે મૂકવી જ જોઈએ એ મારું કર્તવ્ય માનું છું. ઉપર જણાવેલાં ત્રણે પુસ્તકના ઘણાખરા નિબંધે આમાં આવી જાય છે, પણ એમની સંમતિથી એ બધા નિબંધે કાળક્રમે એટલા માટે ગોઠવ્યા છે કે એમની ભાવનાનો વિકાસ કાળક્રમે કે તે તે જાણી શકાય. વળી પુસ્તકનું નામ જે રાખ્યું છે, તે પણ એમની જ સંમતિથી રાખ્યું છે. આશા છે કે ગુજરાત ભારતધર્મ સમજશે, હદયમાં ને કાર્યમાં ઉતારશે ને ભારતવર્ષનો ઉદ્ધાર કરી માનવધર્મને પરિપૂર્ણ કરવામાં પિતાને યથાયોગ્ય ભાગ-ફૂલ નહિ તે કુલની પાંખડી-અર્ધશે. તિનિકેતન નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ હોળી, સં. ૧૯૭૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ ધાના સારા “કાવ્ય એટલે આત્માની ઉત્તમ ઓળખાણ એ ધરણે તપાસતાં મોટે ભાગે ગદ્યમાં લખાએલા ઉપનિષદોને જગતના કાવ્યસાહિત્યમાં ઉંચામાં ઉંચું સ્થાન મળ્યું છે. રવિબાબુની કૃતિમાં આ આદર્શ ઉપરાંત તેમની અનોખી કલાનું દર્શન થાય છે. દશ્ય જગતને ચારે બાજુએથી ઘેરી વળતા અદશ્ય જગતના પાતાળઉંડા પાણીમાં ડૂબકી મારીને કવિ મહામૂલ્યવાન રત્ન બહાર લાવે છે. ઉપનિષદના યુગથી માંડીને છેક આજ સુધીના તત્ત્વદર્શી પંડિત જે સનાતન સત્યની ખોજ કરી રહ્યા છે તેની છેક નજીક જઇને, તેને પ્રકાશ ઝીલીને તેનું પ્રતિબિંબ રવિબાબુ પિતાની કૃતિમાં ઉતારે છે. પ્રસ્તુત નાટક ઘણું નાનું છે. પણ સમસ્ત માનવચિંતનને નિડ કવિએ તેમાં નીતારી નીતારીને ભર્યો છે. પરમ શાંતિદાયક, પરમ મંગલકારક, ગૂઠતમ સત્યને તેમણે પોતાની તત્વવેધક દષ્ટિથી જોઈને, સત્યને હાંકી ન દે, પણ સજ્યના સૌંદર્ષને વધારે સરસ રીતે ખીલવે એવાં કલાનાં આછાં ઝીણું વસ્ત્રથી તેને શણગાર્યું છે. પણ એ મહામૂલ્યવાન મેતીને તેમણે એક ઉધાડું નથી કર્યું. સાત સાત પડદાવાળી નકશીદાર સેનાની દાબડીમાં મૂકીને તેમણે જગતની આગળ ધર્યું છે અને એ દાબડીનાં ઢાંકણું ઉઘાડવાની ચાવી પણ તેમણે અંદરની અંદર જ રાખી છે. તે છતાં એ દાબડીનું ઢાંકણું ઉઘાડવાની જેની ગ્યતા ન હોય તેને અંદરના માતાનું દર્શન થતું નથી. જગતને સુજનાર મહાન કારીગર જેમ તેની કૃતિનું રહસ્ય પિતે વ્યક્ત નથી કરતો પણ મનુષ્યને તેની બુદ્ધિ અને અધિકાર પ્રમાણે તેની મેળેજ શોધવા દે છે, તેમ કવિ પણ પિતાની કૃતિનો મર્મ ઉઘાડે ન કરતાં વાચકને પિતાની મેળે જ ખેળવા દે છે. સારામાં સારી કવિકૃતિનું એજ લક્ષણ છે અને કવિતાના આસ્વાદની ખરેખરી મઝા પણ તેમાં જ રહેલી છે. કાવ્યનું ઉત્તિસ્થાન જેમ આત્મા છે, તેમ તેના આસ્વાદનને એકતા અને ઉપભોગનું સાધન પણ આત્મા જ છે. આમાની ભાષા આભા જ ઝીલે અને તેમની વચ્ચે માનવભાષાને જેમ થેડામાં થોડે અંતરપટ તેમ તેને સ્વાદ વધારે મધુર, ઘાડે અને અપરોક્ષ; પણ એવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ કવિકૃતિને સ્વાદ ચાખનાર આત્મા નિર્મળ હેવો જોઈએ; બુદ્ધિ પારદર્શક હોવી જોઈએ; તેના ઉપરનાં જડતાનાં પડ ધસાઈ ઘસાઈને આછાં થએલાં હોવાં જોઈએ; પણ જેઓ પોતાની પાંખે જડતાના આવરણને ભેદીને દિવ્ય ચિન્મય પ્રદેશમાં ઉડવા અશક્ત હોય એટલું જ નહિ પણ કવિની પાંખે વળગીને પણ ઉડવા અશકત હોય અને છતાં જેમનાં અંતઃકરણમાં પ્રકાશને ઉમેષ આ છે આ થવા લાગ્યો હોય તેમને માટે આ રસાસ્વાદ” લખવાનો પ્રયાસ છે. એટલે પણ જેમને અધિકાર ન હોય તેમને માટે તે આવી કૃતિઓ હોય કે ન હોય એ બધું સરખું છે. પ્રસ્તુત નાટકનું બાહ્ય અંગ એટલું સાદું ને સરળ છે કે ગુજરાતી ત્રીજી ચોપડી ભણેલે માણસ પણ વાંચીને તેને શબ્દાર્થ સમજી શકે. પણ એ શબ્દની પાછળ જે ઉંડે ભર્મ રહે છે તેને માટે તે વાચકને આધ્યાત્મિક વિકાસ થએલો હે જ જોઇએ. કવિને તે કવિ જ સમજી શકે અથવા કવિના જેવા હેય તેઓ જ કાંઈ કાંઈ સમજી શકે; બધા ગૂઢ કવિઓનાં માર્મિક લખાણને મર્મ સમજનારની પાસે આધ્યાત્મિક વિકાસરૂપી મૂળધન હોવું જ જોઇએ. કબીર અને મીરાંનાં કેટલાંએ પદેના મર્મ આજે આપણે નથી ઉકેલી શકતા તે આ મૂળ ધનની ખામીને લીધે જ. કેવળ ભાષાજ્ઞાન અહીં કશા ખપનું નથી. હવે આ નાટકનું વરતુ તપાસીએ. દેખીતી રીતે એમાં રાજારાણુના સંસારની વાતો ઉપરાંત બીજું કાંઈ જ નથી. અને તે વાર્તા પણ કેવી ? બિલકુલ સાદી અને સીધી. એક નામઠામ વગરના અને મુકરર સીમા વગરના દેશને એક રાજા છે. તે બધે વખત ગુપ્ત રહીને જ રાજ્ય ચલાવે છે. રાજ્યવહીવટ બરાબર ચાલે છે, પણ પ્રજા રાજાનું મોટું જોવા પામતી નથી. લેકે તર્કવિતર્ક કરે છે. કેઈ કહે છે કે, રાજા જ નથી; હેય તે આપણને દેખાય નહિ ? સુગઠિત રાજ્યતંત્ર અને સુવ્યવસ્થા તે સનાતન કાળથી ચાલ્યાં આવે છે, કોઈ કહે છે કે, રાજા કરે છે માટે છુપાતો ફરે છે. કોઈ કહે છે કે રાજને ન્યાય કરતાં નથી આવડતો. આપણે રાજા હાઈએ તો આના કરતાં સરસ રાજ્ય ચલાવીએ. કાઈ બનાવટી રાજા ઉભો થાય છે અને ભોળા લોકો તેને જ પિતાને રાજ માનીને ઠગાય છે. રાજ્યમાં સૌને પૂર્ણ સ્વતંત્રતા છે, સૌ પિતાપિતાની મરજી મુજબ વર્તે છે, છતાં બધું તંત્ર રાજની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ મરજી મુજબ જ ચાલે છે. આ એ અજાયબ જેવો રાજા છે ! એ રાજાને વળી એક રાણું છે. પણ રાણીએ પતિનું રૂપ કેવું છે તે કદી જોયું નથી. રાત્રે એક અંધારા રંગમહેલમાં રાજ રોજ તેને મળે છે. એ મહેલમાં દીવો સળગાવવાની જ મનાઈ છે. રાણું તેને સ્પર્શ અનુભવે છે, તેની સાથે વાર્તાલાપ કરે છે, પણ અંધકારને લીધે તેને જોઈ શકતી નથી. તેને જુએ છે માત્ર એક વિશ્વાસપાત્ર દાસી; તેનામાં એવી શક્તિ છે કે દૂરથી રાજાનાં પગલાં સાંભળી જાય છે અને અંધારામાં પણ તેને જોઈ શકે છે. ખુદ રાણમાં તેના જેટલું સામર્થ્ય નથી. - રાજાનું રૂપ કેવું છે તે જાણવાની રાણીને પ્રબળ ઇચ્છા થાય છે. તે દાસીને પૂછે છે કે, રાજ્ય કેવા રૂપવાન છે ? દાસી કહે છે કે તે રૂપવાન નથી—કેવા છે તે માટેથી કહેવાય જ નહિ. જો કે છે તે રાણીને કાઈ કહેતું નથી અને કોઈ કહે છે આ દાસીના જેવું જ કહે છે, જેમાં રાણીને સમજ પડતી નથી. આખરે રાણીએ રાજાને જ કહ્યું કે, મારે તમારૂ રૂ૫ જેવું છે. રાજા કહે કે મારું રૂપ એવું છે કે તમારી આંખે તે નહિ સહન કરી શકે; માટે જ હું તમને અંધારામાં મળું છું, પણ રાણથી રહેવાતું નથી–તે હઠ લે છે. તે દિવસે વસંતપૂર્ણિમા મહોત્સવ થવાને હતો. રાજાએ કહ્યું કે, હું ત્યાં જવાનો છું અને ત્યાં તમારાથી મને જોવાય તે જોજો. એ મહોત્સવમાં ભાગ લેવા દેશદેશના લેક આવ્યા હતા. બે ત્રણ શહેરના રાજાએ પણ હતા; તેમાં એક કાંચી નગરીને રાજા હતું. તે બહુ ચાલાક, ગર્વિષ્ઠ અને લોભી હતો. તેણે જાણ્યું કે આ દેશને કેઈ રાજા જ નથી. માટે આ રાજ્ય પચાવી પાડવું અને રાષ્ટ્રને પરણી જવું. હવે તે જ દિવસે એક માણસે રાજાને વેશ લીધે. તે ઘણે રૂપાળા હતા એટલે બધા લોકોએ પણ તેને ખરેખર રાજા માની લીધો. મહત્સવ વખતે તે રાજ્યસન પર ચઢી બેઠે. રાણી એક બુરજ ઉપર ચઢીને બેઠી હતી તેની નજર આ બનાવટી રાજા ઉપર પડી અને તે છેતરાઈ તેના રૂપ ઉપર રાણી મેહી પડી. તેણે જાણ્યું કે, આ જ ભારે પતિ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ પછી કાંચીના રાજાએ રાણીને ઉપાડી જવા માટે સીના મહેલને આગ લગાડી. રાણી બેબાકળી બહાર આવી ત્યારે પેલો બનાવટી રાજા ત્યાં ઉભે હતો તેને કહેવા લાગી કે, મને આગમાંથી બચાવે. તે કહે કે હું તે વેશધારી રાજા છું. રાણીના દિલને ભારે આધાત ચો, પણ તેને મેહ ટળે નહિ. પછી ખરેખરા રાજાએ તેને આગમાંથી બચાવી લીધી. એ વખતે રાણીથી રાજાનું રૂપ જેવાઈ ગયું અને તે ભયભીત થઈ ગઈ. તે સ્વરૂપ ઘણું ભયંકર હતું. રાણી કહે કે તમને હું ચાહી શકતી નથી. હું તે તમારી પાસેથી ચાલી જઈશ. રાજા તે સૌને સ્વતંત્ર રીતે વર્તવા દેતા હતા તેથી તેણે કહ્યું કે ભલે જાઓ, મારા દરવાજા ઉઘાડા છે. રાણ પિતાના પિતાને ઘેર ગઈ. પેલી દાસી પણ તેની સાથે ગઈ. રાણુને આત્મા ઉકળી ઉઠ્યો હતો. રાજાનું નામ સાંભળીને તેને ઝાળ બળતી હતી. પેલા બનાવટી રાજા તરફ હજી તેનું ચિત્ત ખેંચાતું હતું, પણ તેના હૃદય ઉપરથી તેના પતિને અધિકાર ખો ન હતો. અંધારી રાત્રે જ રોજ તેને કોઈની વીણાના ગેબી સૂર સંભળાયા કરતા હતા. ધીમે ધીમે તેનું અભિમાન ઓગળતું ગયું. બનાવટી રાજા ઉપર તે મહી હતી, પરંતુ વખત જતાં તેને મેહ ઉતરી ગયે અને પતિ ખૂબ યાદ આવવા લાગે. પહેલાં તે તે એમ કહેતી કે, તે મને તેડવા આવે તો પણ ન જાઉં. હવે “રાજા મને તેડવા કેમ નથી આવતા? ક્યારે આવશે ?” એ વલોપાત કરતી થઈ. પણ રાજા પાસે તો મારે જ પગે ચાલીને જવું જોઈએ એવું તેને ઘણું મે સમજાયું. પણ તેને સમજાયા પછી તે કંગાલ ભિખારણને વેશે પગે ચાલતી પિતાના પતિને ઘેર જવા નીકળી. હવે રાણું તરીકેનું તેનું અભિમાન તન ગળી ગયું હતું અને રાજાની ક્ષુદ્ર દાસી તરીકે રહેવાજ તે જતી હતી. પણ આવા વિચારથી તેને અપાર સુખ થતું હતું. રાણું ચાલતી ચાલતી રાજા પાસે ગઈ અને કહેવા લાગી કે, મને રાણું ન ગણતાં સદાની દાસીજ ગણજો. ત્યારે રાજા કહે કે હવે તમે મારું રૂપ જેવા કે ગ્ય થયાં છે. આપણું અંધારા રંગમહેલની રમત પૂરી થઈ છે. હવે તમે ખુલ્લા પ્રકાશમાં મારી સાથે ચાલે. નાનાં બાળક રસ લઈ લઇને વાંચી જાય એવા આ વસ્તુમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ થી આધ્યાત્મિક મર્મ શી રીતે શોધો ? રવિ બાબુ સામાન્ય રાજારાણીની વાર્તાઓ તે લખે જ નહિ. એ જે કાંઈ લખે તેમાં ઉંડે ઉદ્દેશ તો હોવો જ જોઈએ. કેટલાક કવિઓ પિતાના કાવ્યની પ્રસ્તાવનામાં પ્રસાર કરે છે, પણ રવિ બાબુ તે પ્રસ્તાવના જ લખતા નથી. વાચકને એમના મંત્રની દીક્ષા મળી હોય તે પિતાની મેળે મર્મ ઉકેલી લે. પરંતુ છેક નિરાશ થવાનું કારણ નથી. ઈશ્વર પિતાની અભુત કૃતિનો મર્મ સમજવાની ગુપ્ત ચાવી જેમ તે કૃતિની અંદર જ છુપાવી રાખે છે, તેમ રવિ બાબુએ પણ આ નાટકનો ભેદ ઉધાડવાનો મંત્ર નાટકની અંદર જ મૂકી રાખે છે. પહેલે જ પાને એક ભેદ ભરેલું વાક્ય આપણું લક્ષ ખેંચે છે:-“અમારા નગરની રચના જ એવી છે કે ગમે તે સડકે જાઓ તો પણ ચાલે. આમાંની કોઈ પણ સડકે ચાલ્યા જશે તો પણ તમે ત્યાંજ પહોંચવાના.” આ ઉપરથી નાટકના ભેદ ઉપર જરાક અજવાળું પડે છે. આ રાજ્ય ઈશ્વરનું રાજ્ય તો નહિ હોય ? ગમે તે ધર્મ પ્રમાણે તેની આરાધના કરીએ તો પણ અંતે તેના જ સાંનિધ્યમાં જઈને ઉભા રહેવાય એ તે આ વાક્યનો મર્મ નહિ હોય ? ત્યાર પછી આગળ જતાં એક વાક્ય વડે વાચકની ખાત્રી થાય છે કે, પ્રજાથી ગુપ્ત રહીને રાજ્ય કરનાર રાજા તે ઈશ્વરજ. નગરજનોમાંથી એક જણ ખેદ દર્શાવે છે કે, આપણો રાજ ગુપ્ત રહે છે એ આપણું રાજ્યની મેટી ખામી છે. રાજાના રાજ્યતંત્રને મર્મ જાણનાર બીજો એક જણ કહે છે કે, એ ખામી નથી પણ ખુબી છે. તે કહે છે કે “આપણે આખો દેશ—એક ખૂણાથી બીજા ખૂણા સુધી–આપણું રાજાથી સચરાચર ભરાઈને ઠસઠસી ગયો છે. તેણે આપણને એકે એકને રાજા જ બનાવી દીધા છે.” એ જ પાત્ર વળી એક જગ્યાએ કહે છે કે “આપણા રાજાના રાજ્યમાં આપણે બધાજ રાજા છીએ. તેમ ન હોત તો આપણા હૃદયમાં આપણો અને તેને મેળાપ જ કેવી રીતે થાત ?” હવે એ રાજા કોણ તેની શંકા જ નથી રહેતી. નાટકને મર્મ ઉકેલવાની ચાવી આપણને અહીં જડે છે. રાજા તેના વિશાળ સીમા વગરના રાજ્યમાં પિતે એક છતાં અનેક રૂપે વ્યાપી રહ્યો છે. બધા જ તેનાં સ્વરૂપ છે–તેની અભિન્ન મૂર્તિઓ છે. જીવ અને ઈશ્વર ગુણ અને સ્વભાવથી એક ન હોત તે સાન્ત જીવ તે અનંતને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ એાળખે જ કેવી રીતે ? હવે આ સેનાની દાબડીનાં ઢાંકણું ઝપાટાબંધ ઉઘડી જાય છે અને તેના ગર્ભમાં રહેલું ન જોઈ શકાય છે. સીમાબદ્ધ જીવાત્મા પિતાને અતિ શુદ્ર, અતિ લઘુ માને છે, પિતાનું અનંત ઐશ્વર્ય જોઈ શકતા નથી; કારણ કે તેના નાનકડા ચાટલામાં તેના અનંત ઐશ્વર્યાનું પૂર્ણ પ્રતિબિંબ પડતું નથી. તેનું શુદ્ધ ચાટલું તેને તુચ્છ “માઇક્રોકિઝમ' (વ્યષ્ટિ) બનાવી દે છે; પણ જ્યારે તે પરમાત્માના હદયમાં પોતાનું પ્રતિબિંબ જેનાં શીખે ત્યારે તેને પિતાને ઐશ્વર્યનું ભાન થાય. રાજ રાણીને કહે છે: “તમારા નાનકડા દર્પણમાં એ બધાનું પૂરું પ્રતિબિંબ નથી પડી શકતું-–તમારું દર્પણ તમે છે તે કરતાં તમને નાના બનાવે છે, તમારા પ્રભુત્વની મર્યાદા બાંધે છે અને તેથી તમે તમારી નજરે અતિ લઘુ અને શુદ્ર દેખાએ છે. પણ મારા મનરૂપી દર્પણમાં જો તમે તમારું પ્રતિબિંબ જુએ તે તમારું ખરું પ્રભુત્વ, તમારી અસલ ભવ્યતા ખીલી ઉઠે. * * * * * * ત્યાં તો તમે મારી પૂર્ણ અભિન્ન મૂર્તિરૂપે વિરાજે છે.” પણ હજી એક અતિ ગૂઢ તત્વને ભેદ ઉકેલવાનું બાકી છે. ઈશ્વરની નિગૂઢ લીલાને એક અતિ અગત્યને અંક, જે પ્રસ્તુત નાટકનો પ્રાણ છે તેને મર્મ સમજવા માટે હજી જરા વધારે ઉંડા ઉતરવાની જરૂર છે. રાજા રાણીને અંધારા મહેલમાં જ શા માટે મળે છે ? એ અંધારે મહેલ તે શું ? તેનું સ્થાન કયાં છે ? એ અંધારા મહેલની લીલાનું પ્રયોજન શું ? આ પ્રશ્નના ઉકેલ વગર પ્રસ્તુત નાટકને મૂળ મંત્ર સમજાય નહિ. રાણીના પ્રશ્નના ઉત્તરમાં દાસી કહે છે: “તમારે રંગમહેલ સૃષ્ટિના હૃદયની ઉડી ગુહામાં છે.” જીવાત્માને ઈશ્વરનું દર્શન તે તેના હૃદયની ઉંડી ગુહામાં જ થાય ને ? અને એ ગુહાને દ્વાર આગળ પરમાત્મા ઉભા રહે, પણ જયાંસુધી જીવ પિતે તે ન ઉઘાડે ત્યાંસુધી તે અંદર ન પધારે. જીવાત્મા-- એ પોતે જ પોતાના હૃદયેશ્વરને આ રંગમહેલમાં આવકાર આપવા જોઈએ. માટેજ દાસીને મોઢેથી કવિ કહેવડાવે છે કે “રાણીજી ! તમે જ તમારે હાથે દરવાજો નહિ લે ત્યાં સુધી રાજાજી અંદર નહિ પધારે.” રાજા શન્ય અંધકારમાં લપાઈને પિતાની વીણા વગાડશે, વિષ્ણુના સ્વરથી છવાત્માને સચેત કરશે, તેને પિતાના અવિચળ એમનું ભાન કરાવશે, પણ ગુહાના દરવાજા તે જીવાત્માએ જાતે જ ઉઘાડવા પડશે. પોતાના હદયના પ્રેમના પ્રવાહને પ્રભુના ચરણ તરદ વાળવાનો પ્રયાસ પણ તેણે જ કરવો પડશે. લોહચુંબક એપને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ખેંચ્યા કરશે પણ ચુંબકની પાસે સેયને જ દેડી જવું પડશે. પણ રાણે રાજાને જોઈ શકે નહિ અને એક સુદ દાસી જોઈ શકે તેનું કારણ? કારણ કે તે દાસી છે. તેણે રાજાની સેવામાં પિતાના અહંભાવને ગાળી નાખ્યો છે. સેવા કરીને જ તેણે આ ઉંચે અધિકાર મેળવ્યો છે. રાણીને તેના રાણીપદનું અભિમાન છે. રાજાના પ્રેમ ઉપર મારે સૌથી વિશેષ અધિકાર છે એવું તેના મનમાં ગુમાન છે. એ ગુમાન ગળે નહિ ત્યાં સુધી તેનું રાજાની સાથે સંપૂર્ણ મિલન થાયજ શી રીતે ? રાણી અધીરી થાય છે, છે છેડાય છે, આખરે રાજાને છોડીને ચાલી જાય છે. તેના હૃદયમાં દાવાનળ સળગ્યો છે. આખા વિશ્વને ફાડી ખાવા દોડે છે. પાંજરામાં પુરાએલી વાઘણની પેઠે ઘૂઘવે છેઃ “નવનાં પાણી મોભે ચઢે પણ તારા રાજાને ઘેર તે પાછી નજ જાઉં” એવો બકવાદ કરે છે. પણ તેથી કાંઈ વિશ્વના અવિચળ કાયદા બદલાવાના હતા ? રાણીનો ક્રોધ પિતે પિતાની મેળે બળીને હેલવાય છે. જીવને નિરંતર ઈશ્વર તરફ આકર્ષી રહલે ગેબી વીણાના સૂર તે સાંભળે છે. તેનું દિલ દવે છે, અભિમાન ઓસરતું જાય છે; પણ હજી રાજાના તેડાની રાહ જુએ છે. અંતે તેમાં એ હારે છે. કંગાલ ભિખારણને વેશે રાજા પાસે જવા નીકળે છે; પણ હજીએ બહુ વગર તેડગે જાઉં છું એટલે અભિમાનને રહી જાય છે. ત્યારે દાસી તેને કહે છે કે “ એ અભિમાન પણ આખરે નહિ રહે.' આટલી તપશ્ચર્યા પછી રાણુની બુદ્ધિ નિર્મળ થાય છે અને તે વ્રજની ગેપીની માફક અભિમાન, લોકલજજા સર્વને ત્યાગ કરીને દીનભાવે પિતાને પતિના સાન્નિધ્યમાં જઈને ઉભી રહે છે. એટલે અંધારી મેડીમાં પ્રકાશ થાય છે–રાણીને રાજાનું દર્શન કર - વાની યોગ્યતા પ્રાપ્ત થાય છે અને પછી રાણી રાજાના હૃદયમાં પિતાનું પ્રતિબિંબ જોઈને તેની સાથેની પિતાની અભિન્નતાને અપરાક્ષ અનુભવ કરે છે. ઉપનિષદેએ સૌથી પહેલી વાર જગતને આપેલું અને ત્યાર પછી તમામ તત્ત્વદર્શીએ અને મહાત્માઓએ અનુભવેલું છે અને બ્રહ્મના પૂર્ણ અભિન્નત્વનું આ ગૂઢ સનાતન સત્ય કવિએ આ નાટકમાં ફરીથી પોતાની અનોખી કલા દ્વારા નવે રૂપે રજુ કર્યું છે. અને પ્રાચીન અર્વાચીન તથા તમામ સંત પુએ વટાવી દીધેલી જૂની સાધનપ્રણાલિકા ઉપર પિતાની કલાની પીંછી ફેરવીને તેને નવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ ૩ રૅશનક આપી છે. આ તા જાણે પ્રસ્તુત નાટકના મૂળ મંત્ર થયા, પણ એની અ દર છૂટી છવાઇ એવી એવી હીરાકણી જડી છે કે જેમાંની એક એક પર વિચાર કરતાં તે અનંત મહાસાગર જેવા પ્રભુના ધ્યાનમાં આપણે ડૂબી જઇએ. એ રસ ચાખવાના જેએ અધકારી હશે તે મારી સાથે ગાવા લાગશે કે— “કોઇ સંત વિશે જાણીયુ રે ભાઇ ! એ વાતું છે ઝીંણીયું છ !” ઋષિકેશ સેવાન તા. ૨૫-૬-૨ તા. કે. પ્રસ્તુત નાટકનાં ગીતના સબંધમાં એક ખુલાસા કરવાના રહી ન્નય છે, રવિંખાયુનાં ગીતના ભાવ તેમણે પાતેજ પસંદ કરેલા અંગાળી ખાઉલ’ના સૂરમાં જ સારામાં સારી રીતે ગુંજી ઉરે છે. ખળ કાઈ પણ ભાષાની પદ્યરચનામાં એ અતિ દુર્લભ વસ્તુ ઝીલી શકાતી જ નથી, તેથી કરીને અંગ્રેજી પદ્યરચના ઉપર તેમને અસામાન્ય કાબુ હોવા છતાં પાતાનાં કાવ્યાનું અગ્રેમાં ભાષાંતર કરતી વખતે કવિ તેમને પદ્મમાં ન ઉતારતાં માત્ર ગદ્યમાં જ લખે છે. પ્રસ્તુત નાટકના અંગ્રેજી અનુવાદ મંત્રએ જાતે જ કર્યો છે, પણ તેમાંનાં ગીતને તેમણે ગદ્યમાં જ રહેવા દીધાં છે. એજ ધરણને અનુસરીને તેમને ગુજરાતી પઘમાં ઉતારીને તેમની શાભમાં બગાડ કરવાનું પાપ અનુવાદકે નથી કર્યું. તે એમ માને છે કે રવિભાજીની કવિતા પદ્યરચનાનાં ધન વગર, રાગ-રાગિણીના ખેા વગર તેની પેાતાની નૈસગિક શાલા વડે જ રસિક વાચકનાં ચિત્ત હરી લેવા સમ છે, ત્યારે તેને ઝાંઝર પહેરાવીને શામાટે તેના રૂપમાં બટાડા કરવા ? સ્વર્ગની અપ્સરાને હીરા મેતીના દાગીના ખૂંચે તેને તે સ્વનાં પુષ્પાના હાર ગજરાથી જ શણુગારાય. સેવાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ -માતા * જનગણમન--અધિનાયક જય હે ભારત-ભાગ્યબિંધાતા; પંજાબ સિંધુ ગુજરાટ મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગ બંધ્ય હિમાચલ જમુના ગંગા ઉચ્છલ જલધિતરંગ તવ શુભ નામે જાગે તવ શુભ આશિષ માગે ગાહે તવ જયગાથા, જનગણ મંગલદાયક જય હે ભારત-ભાગ્યબિંધાતા; જય હે, જ્ય હે, જય હે, જય, જય જય, જય હે. અહરહ તબ આન પ્રચારિત, શનિ તબ ઉદાર બાણી હિંદુ બોદ્ધ શીખ જૈન પારસિક મુસલમાન ખૂણાની પૂરવ પશ્ચિમ આસે તવ સિંહાસન પાસે, પ્રેમહાર હય ગાથા જનગણ–એક્યવિધાયક જય હે ભારત-ભાગ્યભિધાતા; જય હે, જય હે, જય હે, જય, જય જય, જય હે. પતન અભ્યદય–બંધુર પંથા, જુગજુગ ધાબિત જાની, તુમિ ચિરસારથી, તવ રથચ મુખરિત પથ દિનરાત્રિ; દારુણ વિપ્લવ મા તવ શંખધ્વનિ બાજે સંકટ દુ:ખ ગાતા; જનગણ પથ પરિચાયક જય હે ભારત-ભાગ્યનિધાતા; જય હે, જય હે, જય હે, જય, જય જય, જય હે. ઘર તિમિર ઘન નિબિડ નિશીથે પીડિત મૂર્હિત દેશે જાગ્રત છિલ તબ અબિલ મંગલ નતનયને અનિમે, દુકાવીને આતંકે રક્ષા કરિલે અં કે સ્નેહમયી તુમિ માતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૫ જનગણુ દુઃખત્રાયક જય હૈ ભારત~~ભાગ્યભિધાતા; જય હૈ, જય હૈ, જય હે, જય, જય જય, જય હૈ. રાત્રિ પ્રભાતિલ ઉદ્દિલ રબિમ્બંખ પૂર્વ ઉદયગિરિભાલે, ગાઢ બિહંગમ, પુણ્ય સમીરણુ નખજીબનરસ ઢાલે; તવ કરુણારુણ રાત્રે નિદ્રિત ભારત જાગે તખ ચણે નત માથા; જય જય જય હૈ જય. રાજેશ્વર .ભારત-ભાગ્યઅિધાતા જય હે, જય હે, જય હે, જય જય જય, જય હે. ^માર્થના અંતર મમ વિકસિત કર, અંતરતર હૈ. નિમલ કર, ઉજ્વલ કર, સુંદર કર છે. જાગૃત કર, ઉધત કર, નિર્ભય કર હૈ. મંગલ કર, નિરલસ નિઃસશય કર હૈ. અંતર મમ વિકસિત કર, અ ંતરતર હૈ. જુક્ત કર હું સખાર સગે, મુક્ત કર હૈ બંધ, સચાર કર સકલ ક્રમે શાન્ત તામાર છે. ચરણપદ્ધે મમ ચિત્ત નિઃસ્પદિત કર હૈ, નદિત કરે, નદિત કર, નંદિત કર હૈ. અંતર મમ વિકસિત કર, અંતરતર હૈ. ૨૭ અગ્રહાયણુ, ૧૩૧૪ ( ૧૯૦૮ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका (ભારતા ની) ક્રમાંક વિષય ♦ નવું અને જૂનુ ૨ વિદેશી અને ભારતવર્ષ ૩ રાજનીતિની બેવડી દશા ૪ અપમાનની અદલા ૫ સાચા ન્યાયના અધિકાર હું ભાષણુબધી 4** છ સમાજ ૮ સમાજભેદ ૯ પૂર્વની અને પશ્ચિમની સભ્યતા ---- *** 41. ... *** *** *** Rea ... *** : ... ... *** www ... :: : : ... ... 444 ૧૦ અતિશાક્તિ .. ૧૧ નવું વર્ષ ૧૨ ભારતવર્ષના ઇતિહાસ ... ૧૭ ધવિધનું દૃષ્ટાન્ત ૧૪ સ્વદેશી સમાજ ૧૫ પરિશિષ્ટ ૧૬ સફળતાના સંસ્ક્રુપાય ૧૭ દેશી રાજ્ય ૧૮ શાહીવાદ ૧૯ રાજભક્તિ ૨૦ બહુમુખી રાજવહીવટ ૨૧-રસ્તા ને રસ્તાનું ભાથુ ૨૨ કાલા ૨૩ દેશનાયક ૨૪ ખના પ્રાદેશિક સમેલનમાં આપેલું ભાષણ ૨૫ સામેા ઉપાય ... -- *** ... 444 .. *** ... :::: ઃઃ *** --- ... *** :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ... 444 ... 444 ઃઃ +44 ... 500 ... 944 : ... : --- 944 ... 444 :: ... *** *** *** *. ... ... : ... *** 16 ... ... ... ... ... *** *** *** *UP 13. ... 446 44 ... ... પૃષ્ઠાંક ' ૨૩ ૫૫ ૪ 9Y K ૧૮ ૧૧૬ મ ૧૩૯ ૧૩ ૧૬૩ ૧૯૮ ૨૮ ૨૨૪ ૨૫ ૨૪૦ ૨૫૦ ૨૫૪ ૧૮૫ ૧ ૩૫૫ www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ (અમારા રંગમહલના રાજાની) પૃછાંક પ્રવેશ ૧ લો ૪૧૫ ૪૧૮ ૪૨૪ છે જ ઇ ૪૪૩ ૨ ૨ “૪૫૧ ૪૫૭ ૪૬૧ • ૪૬૪ ૪૬૬ ૪૭ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ शुधिपत्र છૂટા અપમાન ખાતરૂપાન પૃ8 પક્તિ અશુદ્ધ ૩ ૧૦ છો ૫ ૨૧ અપમાન ૧૩ ૨૫ ખાનપાન ૧૪ ૨૭ મેટ્રાક ૩૭ ૧૪ ધકેલે છે ૪૬ ૭ બ્રાહ્મણ ૧૫૯ ૨ વિરોધ ૧૯૨ ૧૫ પિતાની પિતાની ૨૨૨ ૧૯ સ્વારશાસનનું ૨૨૬ ૧૬ આપણને ૨૨૯ ૧૭ સરકાર ૨૪૩ ૮ અને કર્યો ૨૬૪ ૨ ગારવા ૨૬૮ ૧૬ તેયા. ૨૭૩ ૩ો સા લોક ૨૭૮ ૧૭ મૂકી કાળા ૨૮૨ ૧૪ વિસયી ૨૮૩ ૧૪ આવા ૨૯૪ ૧૦ સવાળા બ્રાહ્મણ विरेच પિતાની સ્વાયત્તશાસનનું આપણને સરકારે કર્યો, અને गौरव તેથી સો લોક મૂકી કાળા વિજયી આવી સft પશ્ચિમની पथस्तत् આમંત્રણને संयुनक्तु કેન્દ્રાતિગત પૂર્વમાંથી 1. ૨૫ ૩૧૯ ૧૬ ૩૨૦ ૨ पथस्तात् આમંત્રણને યુન, કેદ્રાતિગ પૂર્વમાંથી ૩૩૩ ૨ ૩૪૦ ૨૭ ૩૭૬ ૨ મીઠું મીં; સી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ग्रंथस्वीकार નીચેનાં પુસ્તકાના સાભાર સ્વીકાર કરી જણાવવાનુ કેં, આ સંસ્થા તરફ આવતાં પુસ્તકા વાંચી-વંચાવી અભિપ્રાયાદિ છાપવાનું ધેારણુ રખાયુ' નથી; પરંતુ યેગાનુયેગ નીચે પ્રમાણે માત્ર પુસ્તકાનાં નામ, ગામ, કદ, મૂલ્ય વગેરેજ જણાવાય છે. ૧-ગીતા પ્રેસ–ગારખપુર તરફનાં (હિંદી) પુસ્તકા પ્રેમી ભક્ત-લેખક:--શ્રી. હનુમાનપ્રસાદ પાદ્દાર. કદ પાા, પૃષ્ઠ ૭, સારું પૂ, મૂલ્ય શહ મૂલ ગાસાંઇચરિત-લેખકઃ-શ્રી. ધનશ્યામદાસજી. કદ પત્રછા, પૃષ્ઠ ૩૬, સાદું પૂરું, મૂલ્ય નથી લખ્યું. કલ્યાણ ભાવના—લેખકશ્રી, તારાચંદ પાંડે, કદ માપ, પૃશ્ન ૧૪, સાદું પૂરું, મૂલ્ય )ન શ્રી બદરી કેદાર કી કીલેખકઃ-શ્રી. મહાવીરપ્રસાદ માલવીયા વૈદ્ય. કુદ પછાા, પૃષ્ઠ ૧૧૨, સાદું' પૂરું, મૂલ્ય ન યુરોકી ભક્ત ક્રિયા—લેખકઃ-શ્રી. હનુમાનપ્રસાદ પાહાર. કદ પદ્મા, પૃષ્ઠ ૯૨, સાદું પૂરું, મૂલ્ય ન ભજનસંગ્રહ–ભાગ ચૌથાલેખકઃ-શ્રી.વિયોગી હિર. કદ રૂાપા, પૃષ્ઠ ૧૬૦, સાદું' પૂરું, મૂલ્ય ) શ્રી તુકારામાત્ર—લેખક શ્રી. લક્ષ્મણ નારાયણૢ મદે. કદ પત્રકાા, પૃષ્ઠ ૬૯૬, સારું... પૂર્વ, મૂલ્ય રૂા. ૧) શ્રી ચૈતન્યરિતાવલિ-ખંડ ૪ -લેખકઃ-શ્રી. પ્રભુદત્ત બ્રહ્મચારી. કદ પત્રકા, પૃષ્ઠ ૨૪૦, સાદું પૂરું, મૂલ્ય શ. શાસ્ત્ર શ્રી ચૈતન્યરિતા લિખંડ ૫ મા—લેખક:--શ્રી. પ્રભુદત્ત બ્રહ્મચારી. કદ પછી, પૃષ્ઠ ૨૮૦, સાદું પૂરું, મૂલ્ય રૂા. ગીતાલિ—લેખક:--શ્રી. મુનિલાલ, કટ્ટુ પદ્મા, પૃષ્ઠ ૪૬૪, સા પૂરું, મૂલ્ય રૂા. ૧) માપીપ્રેમ-લેખક શ્રી. હનુમાનપ્રસાદ પાદ્દાર. કદ પૃ×છાા, પૃષ્ઠ ૬૦, સાદું પૂ, મૂલ્ય )ના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રીમાં ભગવદ્ગીતા (ગીતા પ્રકાશ)—સોંપાદક ૫. શ્રી. માધવ શમાં. કદ ૬૯, પૃષ્ઠ ૨૦, સાદું પૂંઠું, મૂલ્ય )ના શ્રા ગાવિંદ દામોદરăાત્ર-ભાષાટીકાકાર શ્રી. પ્રભુદત્ત મા ચારી. કદ પછા, પૃષ્ઠ ૪૦, સાદું પૂરું, મૂલ્ય )ના નાદ્રભક્તિસૂત્ર-અનુવાદકઃ-શ્રા, હનુમાનપ્રસાદજી પેહાર. કદ ગા×પા, પુષ્ટ ૩૨, સાદું પૂંઠું, મૂલ્ય )| સુમુક્ષુસ સારસ મહુ—અનુવાદક-શ્રી. મુનિલાલ. કદ પુત્રા, પૃષ્ઠ ૪૮, સાદું પૂછું, મૂલ્ય રૂા. તાકંપનિષદ્ સાનુવાદ—(શાંકર ભાષ્યહિત)-કદ પત્રછા, પૃષ્ઠ ૧૭૬, સાદું પૂરું, મૂલ્ય ની ઉનાપનિષદ્—સાનુવાદ–(શાંકર ભાષ્યસહિત) ક૬ ૬×૯, પૃ૪ ૧૪૮, સાદું પૂરું, મૂલ્ય ના મુણ્ડકાનિષદ્-સાનુવાદ–(શાંકર ભાષ્યહિત) કદ ૬, પૃષ્ઠ ૧૩૦, સાકું પૂંઠું, મૂલ્ય નદ પ્રશ્નાપનિષદ્ સાનુવાદ-(શાંકરભાષ્યસહિત) કદ ૬×૯, પૃષ્ઠ ૧૨૪, સાદું પૂરું, મૂલ્ય .. ઇશાવાસ્યાન—સાનુવાદ——શાંકર ભાષ્યસહિત) કદ ૬, પૂર્ણ ૪૨, સાદું પૂછું, મૂલ્ય ) પ્રેમદર્શન-અનુવાદક શ્રી હનુમાનપ્રસાદ પાહાર. કદ પત્રણા, ૪૪ ૧૯૨, મૂલ્ય રૂા. ગ ૨-નવજીવન કાર્યાલય-અમદાવાદનાં પુસ્તકા સભાસ'ચાલન-લેખક:-શ્રી. કીકુભાઇ રતનજી દેસાઇ. કદ પત્રા, પૃ૯ ૧૩૬, સાદું પૂરું, મૂલ્ય શ. હ્ર કર્માંચાગ-લેખકઃ-શ્રી. મથુરાદાસ ત્રિકમલાલ. કુર્દ પછણા, પૃષ્ઠ ૧૧૨, સાદું પડું, મૂલ્ય રૂ।. હારૂ કેળવણીના પાયા—લેખકઃ-શ્રી. કિશારલાલ મશરૂવાલા. કદ પત્રણા, પૃષ્ઠ ૭૬૪, સાદું પૂ, મૂલ્ય રૂા. ૧) સત્યાગ્રહુની મીમાંસા-લેખકઃ-શ્રી. મગનભા′ પ્રભુદાસ દેસાઇ કદ પ×છાા, પૃષ્ઠ ૩૨૮, સાદું પૂરું, મૂલ્ય રૂ।. નાદ અહિંસા—લેખકઃ-મહાત્મા ગાંધીજી. ૩૬ પછી, પૃષ્ઠ ૩૪૦, સાદું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ સ હું, મૂલ્ય રૂા. બા બાળકાના પાકાર-લેખકઃ-શ્રી. રાવજીભાઈ મણિભાઇ પટેલ. કુદ પાા, પૃષ્ઠ ૧૬૦, સારું' પૂ, મૂલ્ય રૂા. ના વણ વ્યવસ્થા– લેખકઃમ ગાંધીજી. કદ પત્રકાા, મૂર્ખ ૨૦૮, સાદું પૂર્વ, મૂલ્ય રૂા. × ગીતાનિ—લેખકઃ-શ્રી. કિશોરલાલ મશરૂવાળા. કદ ઢાકા, પૃષ્ઠ ૧૩૦, સાદું પૂરું', મૂલ્ય }× ઉચાર્યનું જીવન લેખકઃ-શ્રી, કિશારલાલ મશરૂવાલા. કદ પા, પૃષ્ઠ ૨૭૨, સાદું પૂછું, મૂલ્ય શાન્ત” ત્યારે કરીશુ શુ ?—અનુવાદકઃ-શ્રી. નરહરિ દ્વારકાદાસ પરીખ અને પાંડુરગ વિઠ્ઠલ વળામે. કદ પત્રણા, પૃષ્ઠ ૪૪૪, પૂ ખેડ ટીનું, મૂલ્ય રૂા. ૧) ૩–ગુજરાત વર્નાક્યુલર સાસાઈટી અમદાવાદનાં પુસ્તક હાલના જમાનામાં સીએની ફરજ લેખિકાઃ–શ્રીમતી નિર્મળાએન કલ્યાણુરાય જોષી. કદ્દ પ×ા, પૃષ્ઠ ૬૦, સાદું પૂંઠું, ન ગુજરાતની લગ્નવ્યવસ્થા અને કુટુંબસ’સ્થા-લેખિકાઃ-શ્રીમતી સરંજની મહેતા. કદ પત્રકા, પૃષ્ટ ૨૭ર, સાદું પૂરું, મૂલ્ય રૂા.૧ સમાજસુધારાનું રેખાદર્શન-લેખકઃ-શ્રી. નવલરામ જગન્નાથ ત્રિવેદી. કદ પત્રછા, પૃષ્ઠ ૨૩૨, સાદું પૂ, મૂલ્ય શ. ના સગાળશા આખ્યાન લેખકઃ–શ્રી, ગૃજરાય મુકુંદરાય દેસાઇ. કદ પુ×ચ્છા, ૪ ૨૯૨, સાદું પૂંઠું, મૂલ્ય રૂા. ૧) કીથકૃત સંસ્કૃત નાટક—ભાગ ૨ જો-લેખકઃ-શ્રી. ન દાશંકર ભાગીલાલ પુરાહિત. કદ પત્રા,પૃષ્ઠ ૨૮૦,સાદું પૂરું, મૂલ્ય શ.) રસગંગા-લેખકઃ–શ્રી વ્રજલાલ કાળીદાસ. કદ ૬×૪૯, પૃષ્ટ ૫, સાદું પૂરું, મૂલ્ય 1 સીરાતે અહમદી વેલ્યુમ ૨, ખ’ડર તથા ૐ-ખન્નેના અનુયાદકઃ હિં. ખ. કૃષ્ણુલાલ મોહનલાલ ઝવેરી, ખંડ બીજાનું કદ ૬, ૪ ૨૦૮, સાદું પૂછું, મૂલ્ય રૂા. ૧) અને ખંડ ત્રીજાનું કદ ૬×૯, પૃષ્ઠ ૧૮૮, સાદું પૂરૂં, મૂલ્ય રૂા. ૧) ગ્રંથ અને પ્રકાર-પુસ્તક પાંચનું અને છઠ્ઠું -બન્નેના તૈયાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ કરનાર:-શ્રી. હિરાલાલ ત્રિભોવનદાસ પારેખ. પુસ્તક પાંચમાનું કદ ૬૪૯, પૃઇ ૩૦૮, સાદું પૂ, મૂલ્ય ૧) અને છાનું કદ ૬૪૯, ૫૪ ૨૪૬, સાદું પૂરું, મૂલ્ય રૂા. 1) પ્રાચીન હિંદમાં સંઘજીવન-લેખક-શ્રી.ભરતરામ ભાનુસુખરામ મહેતા. કદ ૬૪૯, પૃષ્ઠ ૩૮૦, સાદું દૂ, મૂલ્ય ૨ ૧) પદાર્થવિજ્ઞાન (ભાગ ૧)-–લેખક:-શ્રી. ધનજીભાઇ ફકીરભાઈ બી. એસ. સી. કદ પકા , પણ ૨૭૦, સાદું પૂછું, મૂલ્ય રૂ. ૧) ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને ઇતિહાસ વિભાગ ૩ - લેખક–શ્રી. હિરાલાલ ત્રિભોવનદાસ પારેખ. કદ પણ, પૃષ્ઠ ૨૮૮, સાદું પૂ, મૂલ્ય રૂા. ૧) ભૌગોલિક કષ–લેખક-બી. ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી. કદ ૬૪૧૦, પૃષ્ઠ ૯૬, સાદું પૂ, મૂલ્ય રૂા. બા વહાણની પરિભાષા–સંપાદક –બી. હરિલાલ રંગીલદાસ માંકડ, . કદ ૬૪૧૦, પૃષ્ઠ પર, સાદું , મૂલ્ય છે. ધર્મ અને સમાજ–લેખક-વ. સર રમણભાઈ મહીપતરામ નીલકંઠ. કદ પળા, પૃષ્ઠ ૩૭૨, સાદું પૂ, મૂલ્ય રૂ. ૧) હિંદુસ્થાનને ઈતિહાસ (ઉત્તરાર્ધ)–ભાષાંતરકર્તા –શ્રી.છોટાલાલ બાલકૃષ્ણ પુરાણ. કદ કાઝા, પૃથ ૩૧૨, સાદુ પૂછું, ૧) ગુજરાતી સાહિત્યમાં સને –-લેખક-શ્રી. સુંદરજી ગો. બેટાઈ. કદ પછા, પૃષ્ઠ ૪૮, સાદું દૂ, મૂલ્ય ગુજરાતની વનસ્પતિઓ–લેખક – શ્રી. બાપાલાલ ગડબડદાસ વિદ્ય. કદ પળા, પૃષ્ઠ ૭૬, સાદુ દૂ, મૂલ્ય છે કેળનો બગીચો-લેખક–શ્રી. મગનલાલ ગજ્જર. કદ પછા, પૃષ્ઠ ૭૦, સાદું પૂ, મૂલ્ય ૦૧ શ્રીમદ ભાગવત–(ગુજરાતી પદ્યાનુવાદ) સ્કંધ ૧, ૨ સંપાદક – શ્રી. કેશવરામ કાશીરામ શાસ્ત્રી, ભાંગરોલ. કદ પળા, પૃષ્ઠ ૨૫૦, સાદુ પં, મૂલ્ય રૂ. ૧) ક-અન્ય સજને તરફથી મળેલાં પુસ્તક શીરામાયણ-રહસ્ય–લેખક અને પ્રકાશક –ી. અંબાલાલ હીરાલાલ મેદી-નડીઆદ. કદ પ૮૬, પૃઇ ૮૦ સાદુ પં, મૂલ્ય ૦)ના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ પુષ્પહાર–લેખક-શ્રી. મનુ હ. દવે-કાવ્યતીર્થ. ઠે. ઉપલી શેરી, - મુ. સિદ્ધપુર. કદ પછા, પૂ૪ ૧૧૨, સાદું પૂંઠું, મૂલ્ય રૂા. ૦ સુખનો સાક્ષાત્કાર-લેખક-સંતબાલ. પ્રકાશકઃ-ફૂલચંદ ગાવ ઈન રવાણી. કદ પsણા, પૃષ્ઠ ૮૦, સાદુ ઠું, મૂલ્ય રૂ. ૧)ઉત્તરાધ્યયન સૂત્ર--લેખક-કવિવર્ય પંડિત શ્રી. નાનચંદ્રજી સ્વામી ના સુશિષ્ય લધુ શતાવધાની પં. મુનિશ્રી સૌભાગ્યચંદ્રજી. કદ પsણા, પૃષ્ઠ ૪૦૦, પાકું પૂંઠું, મૂલ્ય રૂ. ઉન્નતિનો માર્ગ યાને ગૌસંવર્ધન-લેખક અને પ્રકાશક શ્રી. ચંદ્રશંકર ગૌરીશંકર જેવી. કદ પvણા, પૂઢ ૩૦૮, સાદું પૂંઠું, મૂલ્ય ) નાગામ કથાસંગ્રહ-સંપાદકઃ-અધ્યાપક શ્રી. બેચરદાસ દોશી. પ્રકાશક:–મંત્રી, જૈન સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ; ગૂજરાત વિદ્યા પીઠ, અમદાવાદ. કદ પઝા , પૃ૪ ૨૬૪, જૂઠું બોર્ડ પટીનું, લા. નિત્યપાઠ દીપિકા–સંગ્રાહક અને પ્રકાશક-શ્રીઅંબાલાલ અમથાલાલ ગેર. મુ. નાર (ઉ. ગુજરાત) કદ પઝા, પૃષ્ઠ ૨૬૪, મૂલ્ય લખ્યું નથી. નિત્યપાઠ-- સંગ્રાહક અને પ્રકાશક ઉપર પ્રમાણે. કદ લાપા, પૃ૪ ૩૨, સાદુ \, અમૂલ્ય. પંચદશી– પ્રકાશક-શ્રી. રામાવતાર વિદ્યાભાસ્કર-મુ. રતનગઢ, છે. બીજનેર. કદ પળા, પૃદ ૭૦૦, \ બેડ પટીનું, રસાક શ્રીભજનરસામૃત-સંપાદક અને પ્રકાશક:-શ્રી. અમરસિંહ માધવસિંહ માત્રોજા-મુ. ધમણાદ, વાયા પાલેજ. કદ પછા, પૃ ૮૮, મૂલ્ય | મંગળ કીર્તન-લેખક-સંતજન શ્રી. મંગળદાસ ચતુર્ભુજ કવિરા જ. પ્રકાશક –ઝવેરી વિઠ્ઠલભાઈ રણછોડભાઈ જોષી, મુંબાદેવી મુંબઈ. કદ પછા, ૧૬૦, સાદુ પૂંઠું, મૂલ્ય રૂા. ૧) પ્રમાણસાગર–સંગ્રાહક:-શ્રી. હરિશંકર વિદ્યાથી. પ્રકાશક: શ્રી. ભાનુશંકર શર્મ-આર્ય સમાજ, આણંદ. કદ પ૪૬al, પૃઇ ૪૮૧, સેનેરી પૂઠું, મૂલ્ય ૨) જીવનજ્યતિ–લેખક અને પ્રકાશક:-શ્રી. વલ્લભજી ભાણજી મહેતા મુ. મોરબી. કદ પ૪૬, પૃષ્ઠ ૨૩૨, પાકું પૂંઠું, અમૂલ્ય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ હીરક મહોત્સવ સ્મારક ગ્રંથ (સુબોધ સંગ્રહ)–-પ્રકાશક શ્રી. અમથાલાલ જગજીવન શાહ, કદ ૬૪૯, પૃ૪ ૨૧૬, સાદુ પં, મૂલ્ય રૂા. ૦૪ સાહસિકની અષ્ટિ–લેખક:--શ્રી. મહાશંકર મેહનલાલ ભટ. પ્રકા શિક –શ્રી. દક્ષિણામૂર્તિ પ્રકાશન મંદિર, ભાવનગર. કદ ૫ , પૃઇ ૩૪૮, પાકું પૂ, મૂલ્ય રૂ. ૧ પરિપ–વૃત્તાંતે ઈત્યાદિ ગુરુકુલ વિદ્યામંદિર-સૂપાને સં. ૧૯૦૯ને વાર્ષિક વૃત્તાંત અને હિસાબ. આર્યકન્યા મહાવિદ્યાલય-વડોદરાને સને ૧૯૩૨-૩૩ને નવા વાર્ષિક વૃત્તાંત અને હિસાબ, ગુજરાત વર્નાકયુલર સોસાયટીને સને ૧૯૩૨, ૩૩ અને ૩૪ ની સાલને રિપિટું. ભીલ સેવા મંડળ-જાહેદ-પંચમહાલને સં. ૧૯૮૯ ને અગી આર વાર્ષિક અહેવાલ. શ્રી પ્રહૂલાદ તપાધન બ્રાહ્મણ વિદ્યાજિક ટ્રસ્ટ ફંડને ૧૯૨૦ થી સં. ૧૯૩૨ સુધીનાં બાર વર્ષને રિપિટ. શ્રી શેઠ મનસુખલાલ છગનલાલ વિધવા આશ્રમ-કારેલી બાગ, વડેદરાને સં. ૧૯૩૨–૩૩ને વાર્ષિક વૃત્તાંત અને હિસાબ. શ્રી રામકૃષ્ણ મિશન સેવાશ્રમ-બિંદાબેનને ૨૮ મે સને ૧૯૩૪ને વાર્ષિક રિપોર્ટ. શ્રી ચારવાડ મિત્ર મંડળ લાયબ્રેરીને સને ૧૯૩૩-૩૪ને ચેવી સમા તથા પચીસમા વર્ષને દ્વિવાર્ષિક રિપોર્ટ શ્રી દિલહી ગુજરાતી સમાજનો સં. ૧૯૮૭, ૮૮, ૮૯, ૯૦ને ત્રિવાર્ષિક રિપોર્ટ શ્રી નર્મદા બ્રહ્મચર્યાશ્રમ ચાંદોદને બાવીસમે વાર્ષિક વૃત્તાંત સંવત ૧૯૯ને. બહેરા-મૂંગાની શાળા-અમદાવાદને સન ૧૯૩૪ને વાર્ષિક વૃતાંત. શ્રી દક્ષિણામૂર્તિ વિ ભવન-ભાવનગરને ૧૯૩૪-૩૫ને અહેવાલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ D૦૭ १-नवू अने जूनुं આપણે જૂના ભારતવર્ષના બહુ પ્રાચીન, બહુ થાકેલા. અનેક વાર મારા પિતામાં એ જાતિગત વિશાળ પ્રાચીનતાને અનુભવ કરે છું-મન દઈને જ્યારે અંતરમાં નીરખી જોઉં છું, ત્યારે અંદર માત્ર વિચાર, વિશ્રામ અને વૈરાગ્યનેજ જોઈ શકું છું; જાણે અંદર બહાર લાંબી છુટ્ટી ચાલે છે, જાણે જગતને સવારે આપણે કચેરીનું કામ છેડી આવ્યા છીએ, એટલે આખરે બપોરે જ્યારે બધા કામે લાગ્યા છે ત્યારે આપણે ઘરમાં બારણાં બંધ કરીને વિશ્રામ કરીએ છીએ; આપણે પાછલે પગાર ચૂકવી લઈ નેકરીમાંથી છૂટા થઈ પેન્શન ઉપર ઘરસંસાર ચલાવીએ છીએ, સુખી છીએ. એવે સમયે માલૂમ પડયું કે સ્થિતિ ફેરવાઈ ગઈ છે. બહુ દિવસનું જે પસાયતું મળી ગયું હતું તે બાબત બરાભર પુરાવા નહિ આપી શકવાથી નવા રાજાના રાજ્યમાં જસ થઈ ગયું છે. એકદમ આપણે ભિખારી થઈ ગયા. પૃથ્વીના ખેડુતે જેમ મજુરી કરી મરે છે ને કર ભરે છે તેમ આપણે પણ કરવું પડશે. પુરાતન જાતિને આજ આમ એકાએક ફરી મહેનત કરવાનો વખત આવ્યે છે. ત્યારે હવે વિચાર છેડી દે, પથારી છેડી દે, ઘર ભા. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ક્ ભારતધમ છેડી દે; વ્યાકરણ, ન્યાયશાસ્ત્ર, શ્રુતિસ્કૃતિ અને નિત્યનૈમિત્તિક કમ ઝાલીને બેસી રહે હવે ચાલશે નહિ, કહ્યુ માટીનાં ઢેફાં ભાગેા, પૃથ્વીમાંથી ધન પકવા ને નવા રાજાને કર ભરા; કાલેજમાં ભણા, હાટેલનુ' ખાઓ ને આફિસમાં ચાકરી કરી. હાય, ભારતવર્ષના કાટ તેાડી પાડી આ સીમા વિના ના વિશાળ કમેદાનમાં આપણને કણે આણી ખડા કરી દીધા ! ચારે બાજુએ માનસિક બંધ બાંધીને, કાળપ્રવાહને અધ કરી દઈને બધુ મનમાની રીતે ગૂંથી નિરાંતે બેઠા હતા; ભારતવર્ષની બહાર સમુદ્રની પેઠે ચચળ ફેરફારા રાતદહાડે દ્ઘન્યા કરતા હતા, પણ આપણે તે અચળ સ્થિર થઈને બેઠા હતા, ગતિશીલ અખિલ સંસારના અસ્તિત્ત્વને ભૂશ્રી નિરાંતે બેઠા હતા; એત્રે વખતે કાાંમાં થઈને મા અશાન્ત માનવપ્રવાહ આપણા ઘરમાં ઘુસાડી દઇને કાણે એ મધુ ધૂળધાણી કરી નાખ્યું ? બ્રૂનામાં નવુ ભેળ વી દઇને, વિશ્વાસમાં શંકા ઘુસાડીને, સ ંતોષમાં અસ‘તેષની લાત લગાવીને કાણે આ ખયું ... તું કરી નાખ્યું ? માને કે આપણી ચારે ખાજીએ હિમાલય અને સમુદ્ર વધારે મજબૂત હેત, માનવસમાજનું એક ટાળુ અજાણ્યા એકલા વાડાની અંદર શાન્તભાવે ભરાઈ પેસી એક પ્રકારની સાંકડી પરિપૂર્ણતા પામી શકત; પૃથ્વીના સમાચાર તે જાણુવા પામત નહિ અને ભૂગળ સંબ ંધેની માહિતી મિલકુલ ટુંકી રહેત; માત્ર તેમનાં કાવ્ય, તેમનાં સમાજતત્ર, તેમનાં ધર્મશાસ્ત્ર, તેમનાં દર્શનતત્ત્વ સ પૂર્ણતા પામત, શાભા પામત-જાણે કે પૃથ્વી સિવાયના ખીજા ફાઈ ગ્રહમાં રહેતા લાગત; તેમના ઇતિહાસ, તેમનાં જ્ઞાનવિજ્ઞાન, સુખ સંપત તેમનામાં જ પુરાં થાત. સમુદ્રને એક ભાગ જેમ કાળે કરીને માટીએ અધ થઈ સમુદ્રમાંથી કપાઈ પડે અને જેમ સુદંર શાન્તિમય સરોવર બની જાય, તેમાં મેન કંઈ ઉઠે નહિ અને સવારસાંજના વિવિધ રંગેા ધારણ કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ - - - નવું અને જૂનું ભી ઉઠે અને અંધારી રાતે અચળ તારાઓના પ્રકાશમાં શાતિથી કોઈ ગૂઢ રહસ્યના ધ્યાનમાં નિમગ્ન થઈ રહે. કાળના વેગને પ્રવાહે ફેરફારના કોલાહલ વચ્ચે, પ્રકૃતિની શક્તિશાળી રંગભૂમિ આવી પડયે પ્રબળ શિક્ષણ મળે ખર, સભ્યતા પમાય ખરી; પણ નિર્જનતા માં, શાનિમાં, ગંભીરતામાં ઉતર્યો કેવા કેવાં રત્ન મેળવી શકાશે એ શી રીતે કહી શકાય ? આ વલોવાતા સંસારસમુદ્રમાં શાનિત કઈ જતિને મળે નહિ. લાગે છે કે માત્ર ભારતવર્ષ જ એક કાળે દેવગે સમસ્ત પૃથ્વીમાં એમ છેટે રહી શક હતું, અને ડૂબકી મારી તળિયે બેસી શક હતા. જગત જેમ અસીમ, તેમ માણ સને આત્મા પણ અસીમ; જેઓએ એ અજાણ્યા પ્રદેશને રસ્તે શોધી કાઢે છે, તેમને કંઇ નવું સત્ય મળ્યું હશે, નવીન પ્રકારને કંઈ આનંદ થયે હશે, એમાં કશો શક નથી. ભારતવર્ષ ત્યારે બંધ બારણવાળી નિર્જન રહસ્યભરેલી પ્રયોગશાળા (લેબેરેટરી) જેવું હતું, તેમાં એક અલૌકિક માનસિક સભ્યતાની છાનીછાની પરીક્ષા થતી હતી. યુરોપના મધ્યયુગમાં જેમ કીમી આગરે છાનામાના ઘરમાં પસી જુદાં જુદાં અદ્દભુત પ્રકારનાં જંત્રતંત્રથી દીર્ધાયુ રસ શેધવા પ્રયત્ન કરતા હતા, તેમ આપણું જ્ઞાનીએ ગુપ્ત સ્થાનમાં સાવધાન રહી આધ્યાત્મિક જીવનના રસની શોધ કરતા હતા. તેઓ प्र० ४२ता है येनाहं नामृतस्याम् किमहं तेन कुर्याम् । અને અતિ કઠણ ઉપાયે એ અમૃતસ શોધવા અંતરમાં ઉંડા ઉતરતા હતા. એમાંથી શું મળત તે કેણ જાણે ? કીમીઆમાંથી જેમ કેમિસ્ટ્રી પેદા થઈ, તેમ એમની એ તપસ્યામાંથી માનવની કેવી કેવી ગૂઢ શક્તિઓનો વિકાસ થાત તે આજ કોણ કહી શકે ? પણ અકસમાત્ દરવાજા ભાગીને બહારના નિરંકુશ લેક ભારતવર્ષની એ પવિત્ર પ્રયોગશાળામાં જોરથી પસી ગયા, અને એ શેધનાં ફળ સાધારણ લોકની પાસે ઢંકાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ભારતધર્મ રહ્યાાં-બહાર આવવા પામ્યો નહિ. આજની નિરંકુશ સભ્યતા વચ્ચે એ પરીક્ષાને માટે શાતિને સમય ફરી મળશે કે કેમ એ તે કેણ જાણે? પૃથ્વીના લોક એ પ્રયોગશાળામાં પેઠા ત્યારે તેમણે શું જોયું? એક જૂને જેગી, એને લૂગડાં નહિ, પૃથ્વીના ઇતિહાસની માહિતી પણ નહિ. જે જે વાત એ કરવા ઈર છે તેને માટે આજે પણ સમજી શકાય એવી કઈ ભાષા નહિ, માની શકાય એવું કઈ પ્રમાણે નહિ, સમજી શકાય એવું કેઈ પરિણામ નહિ. હવે તે હે વૃદ્ધ, હે ચિંતાશીલ, હે ઉદાસીન! તમે ઉઠે, રાજકીય પ્રવૃત્તિ કરો અથવા તે દિવસે પથારીમાં પડ્યા પડ્યા પિતાની પુરાણું જુવાનીને પ્રતાપ જોરથી ગાતા ગાતા તમારાં જીણું હાડકાં ઉછાળો. જુઓ કે એથી તમારી લાજ જાય છે કે નહિ? પણ મારાથી તે એમ બની શકે એમ નથી. કેવળ માત્ર છાપાંના કાગળના શઢ ફડફડાવીને આ દુસ્તર સંસારસમુદ્રની જાત્રા શરૂ કરતાં મારો જીવ ચાલતું નથી. જ્યારે મંદ મંદ અનુકૂળ વાયુ વાત હોય ત્યારે તે એ કાગળના શઠ અભિમાને ફૂલી ઉઠે, પણ સમુદ્રમાંથી કદી સપ્ત પવન છૂટશે, ત્યારે દમ વગરને કાગળને દંભ ફાટી જશે ને તેના ટુકડેટુકડા થઈ જશે. એમ કદી હેય કે પાસે કયાંય ઉન્નતિ નામનું એકાદ પાકું બંદર હોય ત્યાં પહોંચીને દહીંને વડાં ખાવાને જોગ હોય, બેસે, ખાઓ' કહી કે પીરસનાર તૈયાર હોય, તે તે એક વાર સમય વત, આકાશનાં લક્ષણ પારખી ચતુરાઇએ વહાણ હંકારી જવાનું સાહસ થાય. પણ જે જાણીએ કે એને માર્ગે મુસાફરી કઈ છેડે નથી, કયાંય વહાણ બાંધીને ઉંઘવા જોગ નથી, ઉચે માત્ર યુવતારે છે ને નીચે માત્ર અનંત સમુદ્ર છે, પવન તે તેફાની છે ને મજા ઉંચાં ઉછળી ફાટે છે, તેય પણ ફૂલસ્કેપ કાગળનું વહાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ નવુ અને જાનુ' આંધવા મંડી પડવુ* ? તેય વહાણુ હકારવાની તે ઈચ્છા છે, જ્યારે જોયું કે માનવપ્રવાહ ચાલે છે, ચારે બાજુએ તરંગ ઉડે છે, પ્રચંડ વેગે કમ-શ્વાસ ખાધા વગર દાડે છે, ત્યારે મન નાચી ઉઠયું. એવે વખતે ઇચ્છા થાય કે અહુ વરસનાં ઘરઅધન તાડી કૂદીને બહાર પડીએ, પણ પછી ખાલી હાથ ઉપર નજર પડે ત્યારે યાદ આવે કે મુસાફરીનું ભાથુ’ ક્યાં હૃદયમાં એ અનત આશા, જીવનમાં એ અત્યત અળ, વિશ્વાસના એ હઢ પ્રભાવ કયાં ? ત્યારે તે પૃથ્વીના ખૂામાં ચુપચાપ પડયુ' રહેવુ જ ભલું. આ ટુકો સાષ અને નિર્જીવ શાન્તિ આપણે માટે ઘણીય છે. ત્યારે ઘરમાં બેઠા બેઠા વિચાર કરી મનને સમજા વીએ કે આપણુ યંત્ર મનાવી શકીએ નહિ, જગતના ગુપ્ત ભે સમજી શકીએ. નહિ, એ ખરૂં, પશુ સ્નેહ રાખી શકીએ, ક્ષમા કરી શકીએ, બીજાને આપણું ઘર પણ ખાલી કરી આપીએ. ત્યારે દુરાશાના માર્યાં અસ્થિર થઈ રખડવા માં લાભ શું ? ત્યારે ગમે તે ઘરમાં એક ખૂણે પડયા રહેવુ, ગમે તે વતમાનપત્રનાં વિખ્યાત પાનાંમાં નામ કાઢવુ. પણ દુ:ખ છે, દરિદ્રતા છે, ખળીઆના જુલમ છે, નિરાધારના નસીબમાં અપામાન છે, ખૂણામાં બેસીને કેવળ ઘરકાજ ને પરાણાગત કર્યું શું કઇ એનો નિકાલ થાય ? હાય, એ તા ભારતનનું માટું. દુઃખ છે ! આપણે ફાની સાથે બુદ્ધ કરવુ ? રૂઢ માનવપ્રકૃતિની પુરાણી નિ યતા સાથે ? ઇસુ ખ્રિસ્તનું લેાહી રેડાયે પણ જે કહ્યુ નિર્દયતા હેજીયે ફામળ થઈ શકી નથી, એ પથ્થર સાથે પ્રબળતા હંમેશાં નિબળતા ઉપર નિય; આપણે એ પુરાણી પશુ પ્રકૃતિને શી રીતે જીતવી સભાઓ કરીને ? દરખાસ્ત મૂકીને ? આજે એક ભિખના ટુકડા ખાઇને ને વળી કાઢે એક થપ્પડ ખાઇ ને ? ના, એ કદાપિ બનશે નહિ, ત્યારે બળીમાના જેવા અળીમા ચર્ચે ? હા, એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ભારતમાં બને ત્યારે થાય ખરું. પણ જયારે વિચારી જોઈએ કે યુરોપ કેટલે બળીઓ ને કે કારણે બળીએ, જ્યારે એ નિર કુશ શક્તિને એક વાર કાયમ ને સર્વ રીતે અનુભવ કરી જોઈએ તે પછી કંઈ આશા રહે? ત્યારે તે મનને થાય કે આ ભાઈ, સહનશીલ થઈ રહીએ ને નેહ કરીએ ને ભલું કરીએ, ટૅગ કરીશું નહિ, નબળાને મહું દુઃખ તે એ કે એ મોટાં કામ ન કરી શકે એટલે મોટે ટૅગ કરવા તું એને સારું લાગે. જાણે નહિ કે મોટા અસત્ય કરતાં નાના સત્યથી માણસને વધારે લાભ થાય છે. પણ મારો અભિપ્રાય ઉપદેશ આપવાનું નથી. સાચી સ્થિતિ શી છે તે તપાસવાને જ પ્રયત્ન કરું છું. એમ તાસવા બેસતાં, પુરાતન વેદ પુરાણ સંહિતા મેળામાં લઈ મનમાનતા લોકને સંગ્રહ કરી એક કાપનિક જુગ ખડે ક કંઈ વળશે નહિ, અથવા બીજી જાતિઓની પ્રકૃતિ અને ઇતિહાસ સાથે કલ્પનાબળે આપણે પ્રકૃતિ અને ઈતિ હાસને જોગવી દઈ આપણા નવા શિક્ષણની દળી ભીતે ઉપર મેટા આશાઓના કિલા ચણવાનો ઉદ્યોગ પણ નકાએ જશે. જેવું જ જોઈએ કે ખરી રીતે આપણે છીએ ક્યાં ? આપણે જે જગાએ છીએ, તે જગા ઉપર પૂર્વ દિશાએથી ભૂતકાળનું અને પશ્ચિમ દિશાએથી ભવિષ્યકાળનું મૃગ જળ આવી પડયું છે; એ બેને પૂરી રીતે-સ્વતંત્ર રીતેસા. સ્વરૂપે મનમાં વિચાર કર જોઈએ કે ખરેખર, આપણે કઈ માટી ઉપર ઉભા છીએ. આપણે એક અતિપુરાણા જીર્ણ નગરમાં રહીએ છીએ; એટલું પુરાણું કે અહીંના ઈતિહાસમાંથી એ ભુંસાયા જેવું થઈ ગયું છે, માણસને હાથે લખાયેલા સ્મરણુચિ શેવાળ તળે ઢંકાઈ ગયાં છે; અને એટલા માટે ભ્રમ થાય છે કે જાણે આ નગર માનવઇતિહાસની પૂર્વની રાજધાની હશે, જાણે અનાદિ પ્રકૃતિની પ્રાચીન રાજધાની હશે. માનવ ઇતિહાસની રેખાઓ ભુંસી નાખી પ્રકૃતિએ પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ નવું અને જૂનું શ્યામળા અક્ષરે એના સર્વ ભાગે ઉપર વિચિત્ર આકારે સજાવી દીધા છે. અહી હુારા વર્ષાના વરસાદ પેાતાનાં આંસુએ લીટી દોરી ગયા છે. અને હજાર વર્ષાની વસ ́તઋતુએ પેાતાના જવા આવવાની તારીખેના લીલા દાઘ દરેક ભીતનાં કાણાંમાં કરી ગઈ છે. એક બાજુએથી એને નગર કહી શકાય તે બીજી બાજુએથી એને રાન કહી શકાય. અહી માત્ર છાયાના અને વિશ્રામન, ચિતાના અને વેદનાને જ વાસા છે. અહીંના તમરાંથી ગાજી રહેલા રાનમાં, અહીં’નાં વિચિત્ર પ્રકારે ડાલતાં જટાજૂટ સાફ નીચેની ને પુરાણી અટારીઆની ગંભીર ભીતાની અંદરની છાયા તે કાયા હોય ને કાયા તે માયા હોય એવા ભ્રમ થાય છે, અહીની આ સનાતન છાયા નીચે સત્ય અને કલ્પના એ બે ભાઈબહેનની પેઠે હળીમળીને રહે છે, એટલે કે પ્રકૃતિનું વિશ્વકાય તથા માનવીની માનસિક સમે એકબીજાને વળગીને રહે છે ને નાના પ્રકારની છાયાકુને અનાવે છે. અહી છેકરાં છેડીએ સારા દહાડા ખેલ્યા કરે, પણ જાણે નહિ કે એ તે માત્ર ખેલજ છે; અને ઉમરે આવેલા લેક રાતદહાડો સ્વપ્નાં દેખે, પણ માને કે અમે તે કાજ કરીએ છીએ. જગતના અપેારના સુરજ છાપરાનાં કાણાંમાંથી હીરા માણેક જેવા ચકચકતા દેખાય, પ્રમળ વાવાઝોડુ ધણાં જંગલમાં અથડાઈ નરમ પડી મ'ક્રમઃ વાયુરૂપે આવે; અહી' જીવન અને મૃત્યુ, સુખ અને દુઃખ, આશા અને નિરાશા એકબીજાના અંતરની સીમાએ ભુસી આવ્યાં છે; અદેછે. વાદ અને કકાણ્ડ, વૈરાગ્ય અને સ`સાયાત્રા એક સાથે જ દેડયાં આવ્યાં છે. આવશ્યક અને અનાવશ્યક, બ્રા અને પાષાણુમૂર્તિ, જડમૂળથી ઉખડી ગયેલા સૂકે। ભૂતકાળ અને નવપલ્લવ પામેલે જીવતે વમાન પણ સરખે ભાવે આદર પામે છે. શાસ્ત્ર જ્યાં ચાય છે ત્યાં વહેંચાય છેજ, અને શાસ્ત્રને ઢાંકી દઇને જ્યાં રિવાજના ક્રીડાઓના કા આ થયા છે ત્યાં પણ આળસુ ભક્ત પાતાના હાથ એના ઉપર લગાડતા નથી. શાસ્ત્રગ્રંથાના અક્ષર અને પાનમાં કીડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat の www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ભારતધામ એ પાડેલાં કાણાં એ બેયને સરખું માન મળે છે. અહીં પીંપળે ઉગી નીકળે તુટી ગયેલી ભીતવાળા મંદિરમાં દેવ ને ભૂત બંને સાથે વસે છે. તમારા જગતજુદ્ધ માટે સેના તૈયાર કરવાની શું આ છાવણું? તમારું કળ કારખાનાં, અગ્નિ એક્તા હજાર હાથવાળા તમારા લેઢાના દાનનું કેદખાનું બનાવવાને માટે આ દાદળી ભીંતે શું કામ લાગશે ? તમારા અસ્થિર ઉદ્યોગને વેગે એની લુણાએલી ઇટે ભેંચે તે પડી જશે, પણ ત્યાર પછી પૃથ્વીની આ અતિ પ્રાચીન, ભેંયભેગી થઈ ગયેલી જાતિ ઉભી રહેશે કયાં જઈને ? આ જડ ગંભીર મહા નગરવન ભાગી ગયે અનેક વર્ષોથી જે એક વૃદ્ધ બ્રહ્મરાક્ષસ અહીં ગુપ્તવાસ કરે છે તે પણ એકાએક ઘરબાર વગરને થઈ પડશે. બહુ દિવસથી એમણે ઘર બાંધ્યું નથી, એ અભ્યાસ એમને છે પણ નહિ, એમના આગળપડતા વિચારકે તે એમાં ગર્વ માને છે. જે કેઈ વાત સંબંધે તેઓ કાગળ ઉપર પિતાની કલમની પૂંછડી હલાવે તે સાચીજ; એની સામે કેઈથી વાંધો ઉઠાવાય નહિ. ખરેખર, અતિ પ્રાચીનકાળે મૂળ પુરુષે જે ભીંત ઉપર વાસ્તુ કરેલું, એ ભીંત એમનાથી છોડાયજ નહિકાળે કરીને અવસ્થામાં અનેક ફેરફાર થયા છે, અને નવી સગવડો અગવડ આવી છે પણ એ સૌને તાણું લાવી-જીવતાને ને આને, સગવડને ને અગવડને જોરથી તાણું લાવી–પૂર્વજોએ બાંધેલી એ ભીંતમાં ચણી દીધી છે. અગવડને ખાતર એ કદી સ્પર્ધાબળે ઉભા થઈનવું ઘર બાંધે છે કે જૂનું સમારે છે એવી ગ૫ મારવા તે એમને મિત્ર કે શત્રુ પણ હિંમત કરતે નથી. ઘરના છાપરામાં બાકેફ પડે ને તેમાં થઈ વખતે ઘરમાં તાપ આવે તે કદાચ ઉપર વડ હેાય તે એની ડાળીથી છાયા થાય, ને કાળે કરીને માટી ભરાય તે કાણુ વખતે સહેજ નાનું થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ નવું અને જાનું આ વનદેવી વિનાનું ઘાડું' વન, આ પુરદેવી વિનાનુ ભાંગ્યું તૂટયુ' નગર, એમાં આપણે ધેતિયું પહેરી ચાદર આઢી મદ મંદ હુંસગતિએ ચાલીએ, જમ્યા પછી જશે આરામ કરીએ, છાયામાં બેસી ગ‘ફ્રા ખેલીએ, જે કઇ અસંભવ અને સાંસારમાં કામ લાગે એવુ હાય નહિ તેના ઉપર વિશ્વાસ કરી તેની વાતમાં આનંદ ઉડાવીએ, જે નજર સામેનુ અને સ`સારમાં કામ લાગે એવુ હાય તેના ઉપરના અવિશ્વાસ ઢળે નહિ, અને કદી ફાઈ છેક જો કઇક ઉંચા નીચા થાય તે આપણે સૌ માથાં ધુણાવી બેલી ઉઠીએ કે સર્વમન્યતમ્ ધૃિતમ્ । એવે વખતે તમે ક્યાંકથી આચિતા આવીને અમારા જીતુ પાંજરાને એ ત્રણ સખત આંચકા મારીને આલે છે, “ ઉઠાડી, તમારા શયનગૃહમાં અમારે અમારી આફિસ કરવી છે, તમે ઉંઘે છે. માટે કંઇ ધા સાંસાર ઉઘતા નથી. એટલામાં તે જગતમાં અનેક ફેરફાર થઈ ગયા છે; એ ઘટા પડે છે, પૃથ્વીરાજ મધ્યાકાળ પધાર્યા છે, અત્યારે તા કામના વખત છે, ” એવુ' સાંભળીને આપણામાંના કોઇ કઇ ધડક્ડ કરી ઉઠી કર્યા છે કામ કયાં છે કામ ?' એમ મરાડના ઘરને ચારે ખૂણે કરી વળે છે, અને જે કઇક જાડા હોય છે તે તા પતીઉં ઢીલુ' કરી એટલે છે કે “ કાણુ છે રે! કામની વાત કાણ કરે છે રે?” ત્યારે શું આપણે કામગરા લેક નથી એમ કહેવા મ છે ભારે ભ્રમ! ભારતવષ સિવાય ખીજે ક્યાંય કક્ષેત્ર છે જ નહિ, દેખતા નથી કે માનવ. ધ્રુતિહાસના પ્રથમ યુગમાં અહીંજ આાય-અનાનાં યુદ્ધ થઈ ગયાં છે? અહીં કેટલાં રાજ્ય સ્થપાયાં છે, કેટલા નીતિધમ થપાયા છે, સભ્યતાના સગ્રામ મચી ગયા છે ? માટે આપણે જ કામગરા લેક છીએ, હવે ખીજું કઈ કામ કરવાનું લેા ના.પણ જો તમને અવિશ્વાસ જ આવતા હાય ત ઇતિહાસના તમારા ધારવાળા ફોદાળા લઇને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ભારતધર્મ ભારતવર્ષનાં જુગજુગનાં ફરી વળેલાં પડ ખોદી કાઢે ને પછી શોધી કાઢે કે માનવસભ્યતાની ભીતે ઉપર કયાં કયાં આપણું હાથના થાપા પડી રહ્યા છે? ત્યાં સુધી હું જરા ઊંઘ લઈ લઉં.” એવી રીતે આપણામાંના કેટલાક અર્ધા અચેતન જડ મૂઢ દાંભિક ભાવે, ઊંઘભરી રાતી આંખ કંઈક ઉઘાડીને, આળસભર્યો, ધર્યો અસ્પષ્ટ હોંકારે કરતા જગતમાં જે રાતદહાડો ચાલ્યા જાય છે તેની અવગણના કરે છે અને કોઈ કેઈ ગંભીર આત્મગ્લાનિ સાથે ઢીલી પડી ગયેલી નાડીઓવાળા, મૂંગા પડી રહેલા ઉદ્યમને વારંવાર લાતો મારીને જગડવાને પ્રયત્ન કરે છે. અને જેઓ જાગ્રતસ્વપ્નના માનવી, જેઓ કર્મ અને વિચારમાં અસ્થિર ચિત્તે ફર્યા કરે છે, જેઓ પુરાતન જીર્ણતા દેખી શકે છે અને અત્યારની અસંપૂર્ણતા અનુભવે છે એજ હતભાગીઆએ વારંવાર માથાં હલાવી બેસે છેઃ હે નવા લેક! તમે જે ન કાર્ડ કરે શરૂ કરી દીધું છે, તેને પાર હજી તે આવ્યો નથી, તેનું સમસ્ત સત્ય-અસત્ય હજી તે નક્કી થયું નથી, માનવ અદકના સદાકાળના કેયડાને તે કેઈ ઉકેલ થયે નથી, તમે ઘણું જાણ્યું છે, ઘણું પામ્યા છે; પણ સુખ પામ્યા છે? અમે જે વિશ્વસંસારને માયા માનીએ છીએ અને તમે જેને ધ્રુવસત્ય માની મરો છે, તેથી તમે શું અમારા કરતાં વધારે સુખી છે ? તમે નવા નવા અભાવ ભાગવાને નવી નવી વસ્તુઓ બનાવે છે અને દરિદ્રની દરિ. કતા ઉલટી વધારો છે, ઘરની સુખ શીતળ છાયા છોડી અવિરામ કર્મના માર્યા તાણમાં પડે છે, કમને જ સર્વ જીવનને ધણી બનાવી વિશ્રામને બદલે ઉમાદને પધરાવે છે; ભલા તમે જાણે છે કે તમારી ઉન્નતિ તમને કયાં ખેંચી જાય છે? અમે સારી રીતે જાણીએ છીએ કે અમે ક્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ નવું અને જૂનું ૧૧ આવ્યા છીએ? અમે ઘરમાંના નાના નાના અભાવ પૂરવા અને ગાઢ નેહે એકબીજાની સાથે બંધાઈ મેં આગળ આવી પડેલાં નાનાં નાનાં નિત્ય નૈમિત્તિક કત કરવા જઈએ છીએ. અમારી જે કંઈ સુખ સમૃદ્ધિ છે તે ગરીબ અને તવંગર, નિકટના અને દૂરના સંબંધીઓ, અતિથિ, ચાકર ને ભિખારી મળી વહેચી લઈએ છીએ. અને એટલા લેક બને એટલે સુખે જીવન ગાળીએ છીએ, કઈ કઈને ત્યાગ કરવા ઈચ્છતું નથી, જીવન ઉપર વિરક્ત થતાં કેઈ કોઈને ત્યાગ કરતાં અટકાવતું નથી. ભારતવર્ષને સુખ જોઈએ નહિ, સંતોષ જોઈને હતે તે મળે પણ છે, અને સર્વ જગાએ સર્વ તેિ એ પિયા પણ છે. હવે એને કશું કરવાનું નથી. પણ એ પિતાના વિશ્રામના ખૂણામાં બેઠે બેઠે તમારી જીવનની ગાંડી દેડાડી દેખીને તમારી સભ્યતાની પૂરેપુરી સફળતા સંબંધે મનમાં ને મનમાં શંકા કરે છે. મનમાં વિચારે છે કે દહાડા જતે છેવટે તમારે જ્યારે એક દહાડે કામ બંધ કરવું હશે ત્યારે શું એમ સહેજે–એમ ધીરે વિશ્રામ મેળવી શકશે ? અમારી પેઠે એમ કેમ-એમ સહુદય પરિણામ લાવી શકશે? ઉદ્યમ જેમ ધીરે ધીરે લક્ષયબિંદુ તરફ આવી પહોંચે, તપેલ દિવસ જેમ સુંદરતાએ પરિપૂર્ણ થઈ સંધ્યાના અંધકારમાં ડૂબી જાય તેમ મધુર સમાપ્તિ તમે કરી શકશે કે? ના. કળ જેમ અફર માત્ બગડી જાય, ધીરે ધીરે પાતળી વરાળ અને તાપ એકઠાં થઈ જતાં એંજીન જેમ અકસ્માત્ ફાટી જાય, એક જ રસ્તે ચાલનારી એ ગાડીઓ સામસામે આવી એકબીજી સાથે અથડાઈ જેમ અકસ્માતુ ગબડી પડે, તેવી રીતે પ્રબળ વેગવાળા ભયંકર નાશમાં આ બધાને છેડે નહિ આવે ? ગમે એમ થાઓ, પણ તમે આજ અજાણ્યા સમુદ્રના અજાયે તીરે જવા નીકળ્યા છે, તેથી તમારે માગે તમે જાઓ, અમે અમારા ઘરમાં જ બેસી રહીએ તેમાં ભલું છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ભારતમ પણ માણસને બેસી રહેવા દે કે તમારે ક્યારે વિશ્રામ કરે છે, ત્યારે જગતના અનેક લેક ચંચળ થઈ ઉઠયા છે. ગૃહસ્થ જ્યારે ઉઘવા આતુર થયે છે, ત્યારે બહારના લેક અનેક વિચારે અનેક રસ્તે દોડાદેડ કરી મૂકે છે, એ સિવાય બીજું પણ યાદ રાખવું જોઈશે કે, જગતમાં જ્યાં આગળ આવીને તમે અટકશે ત્યાંજ આગળથી તમારો નાશ થ શરૂ થશે. કારણ કે તમે એકલાજ અટકશે, બીજે તે કે તમારે સંઘાત કરવા ઉભો રહેશે નહિ. જગતમાં પ્રવાહ સાથે ગતિ રાખીને જો તમે ચાલી નહિ શકે, તે પ્રવાહને સમસ્ત પ્રચંડ વેગ તમારા ઉપર ધસી આવીને તમને ઝાપટ મારશે, તેથી જોઈએ તે તમે એકદમ ઉંધા પડી જશે કે જોઈએ તે ઝાપટે ખાઈ ખાઈને ધીરે ધીરે નબળા પડી જઈ પ્રવાહને તળીએ જઈ ડૂબી મરશે. જોઈએ તે ચંચળ બને ને જીવનચર્ચા કરે, નહિ તે વિશ્રામ કરો ને ડૂબી મરે જગતને નિયમ તે એ છે. ત્યારે આપણે જે જગતમાં આવી પડયા છીએ, તે તે આવું જ છે. ત્યારે એ સંબધે જે વિલાપ જ કરવું હોય તે એવી જ રીતે કરીએ કે પહેલાં નિયમ કો તે સાધારણ રીતે તે સાચે છે, પણ અમે એમાં એક એવી રીતને સુયોગ કરી લીધા છે કે અમને એ નિયમ બહુ દિવસ સુધી લાગુ પડે નહિ. જેમ સાધારણ રીતે એમ કહેવાય કે, જરામૃત્યુ જગતને નિયમ છે. પણ આપણા જોગીઓએ જીનશક્તિને રૂંધી રાખી મૃતવત્ બની બચી રહેવાને ઉપાય શોધી કાઢયે છે. સમાધિ વેળાએ જેમ તેમની વૃદ્ધિ થાય નહિ, તેમજ તેમને ક્ષય પણ થાય નહિ. જીવનને અટકાએ મેત નીપજે, પણું જીવનની ગતિને અટકાવ્યે ચિરજીવન પ્રાપ્ત થાય. આપણી જાતિને પણ આ વાત લાગુ પડે છે. બીજી જાતિઓ જે કારણે મરે, તે કારણને આપણી જાતિ મદદમાં લઈ લાંબા જીવનને રસ્તે શોધી કાઢે, કામનાને આવેશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ નવું અને જાનું ૧૩ જ્યારે નખળેા પડી જાય, થાકયા ઉદ્યમ જ્યારે ઢીલા પડી, જાય, ત્યારે જાતિના નાશ થાય. અમે બહુ યત્ને ભૂંડી વાસનાઓને ક્ષીણ કરી નાખી, ઉદ્યમને બાંધી દઇ સમભાવે આયુનું રક્ષણ કરવાના ઉદ્યોગ કર્યાં હતા. લાગે છે કે થાડાક લાભ પણ થયા હતા, ઘડીગ્માળના કાંટા જ્યાં આગળ આવીને અટકી પડયે ત્યાં આગળજ ચતુરાઇ કરીને વખતને પણ અટકાવી પાડચે. પૃથ્વીમાંથી જીવનને ઉપાડીને એટલે ઉંચે આકાશમાં મૂકી દીધુ` કે જ્યાં પૃથ્વીની ધૂળ પહોંચી શકે જ નહિ, ને એ જીવન સદાસ દા નિર્દેળ ને નિર્ભય રહે. પણ લાકમાં એમ એલાય છે કે થાડાક વખત ઉપર પાસેના 'ગલમાંથી એક ચિર’જીવી યાગમગ્ન ચેાગીને કલકત્તામાં આણ્યેા હતેા. ત્યાં ખહુ ઉપદ્રવથી તેની સમાધિ ભાગી ગઈ ને તે મરણ પામ્યા. આપણી જાતિની ચાગનિદ્રા પશુ મહારના લેકે બહુ ઉપદ્રવ કરીને ભાગી નાખી છે. આજે હવે બીજી જાતિઓ અને આપણી જાતિ વચ્ચે આજે તા કશા તફાવત નથી, માત્ર છે તે એ છે કે બહુ દિવસથી બહારના વિષયમાં નિરુદ્યમ રહેવાને આપણા જીવનને અભ્યાસ પડી ગયેા છે. ચેગમાંથી ઉઠીને એકદમ કેટલાહુલમાં માવી પડયા છીએ. પણ ત્યારે કરવુ શુ' ? ઉભી થયેલી સ્થિતિમાં નિયમને અનુસરીને પડી ગયેલી પ્રથા પ્રમાણે જીવન ખચાવવાના રસ્તા લેવા પડશે. લાંબી જટા ને લાંખા નખ કાપી નાખી નિયમિત ખાનરપાન કરવાં જોઇશે, લગડાં પહેરવાં. જેમશે અને હાથપગ હલાવવા જોઇશે. પણ અત્યારની સ્થિતિ તે એવી થઇ પડી છે કે આપણે જટાનખ કાપી નાખ્યાં છે, ખરા સસારમાં પ્રવેશ કરીને સમાજના લેાકમાં ભળવા પણ માંડ્યું છે; પણ મનના ભાવ બદલી શકતા નથી. હજી આપણે તે એમ જ કહીએ છીએ કે, આપણા આપદાદા માત્ર હરડેનું સેવન કરતા ને નાગા ભા. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ભારતમાં ફરતા તેય મોટા ગણાયા છે; ત્યારે આજે આપણે લગડાંલત્તાને, આહારવિહારને, કામકાજને આટલે મેહ શાને? એમ બેલી આપણે પિતી આની પહેલી પાટલી વાળી, ખભે ચાદર ઓઢી, કામકાજ ઉપરને મેહ છેડી બારણાને ઉંબરે બેઠા બેઠા વાયુનું સેવન કરીએ છીએ. એને આપણને ખ્યાલ નથી કે ચગાસનમાં જે પરમ માનપાત્ર, તે સમાજમાં જંગલીપણું. પ્રાણુ ઉડી જતાં જેમ દેહ અપવિત્ર થાય તેમ ભાવ ન રહેતાં બહારને વેશ પણ તેજ. તમારા ને અમારા જેવા લોક જેઓ તપસ્યા કરે નહિ, હવિષ્ય ખાય નહિ, બૂટજાં પહેરે, ટ્રામે ચઢે, પાન ચાવતા ચાવતા ઐફિસે-નિશાળે જાય, બધી વાતમાં અનેકાનેક વિચાર કરી જોતાં પણ જેમને માટે ખાતરીથી કહી શકાય નહિ કે એ તે બીજા યાજ્ઞવલ્કય, વસિષ, ગૌતમ, જરકાર, વિશંપાયન કે ભગવાન કૃષ્ણ દ્વૈપાયન હશે કે નહિ; જે બાળકોને વાસ્થખિલ્ય તપસ્વી કહેતાં સુદ્ધાં લેક પાછા પડે નહિ, દિવસમાં ત્રણ વાર સંધ્યાસ્નાન કરી મેંમાં હરડે ઘાલી જેમને ઐફિસે કે કોલેજે કમાઈ કરવા જવું પડે એવા લેક પણ બ્રહ્મચર્યને બેટે ડોળ કરે અને પૃથ્વીની ઉદ્યોગ પરાયણ એવી માન્ય જાતિઓ સામે નાકનાં ટીચકાં ચઢાવી છે, એથી માત્ર તેમની હાંસી જ થાય, એટલું જ નહિ પરંતુ તેમને નુકસાન પણ થાય. મેટા કામની મેટી વ્યવસ્થા કરવી ઘટે. પહેલવાન લગેટી પહેરી માટી ચેળી છાતી ફુલાવી રસ્તે ચાલે, રસ્તાના લેક વાહવાહ વાહવાહ કરે, તેને કરે છેક બિચારે કાયર અને મેટ્રીક સુધી ભણું આજ પાંચ વર્ષથી બંગાલ સેટરી ઑફિસમાં માત્ર ઉમેદવાર, તેય જે લગેટ પહેરી માટી ચાળે, ઉઠતા બેસતાં તાલ ઠકે અને લેક પૂછે તે જવાબ દે કે અમારા બાબા પહેલવાન, ત્યારે બીજા લોકને ગમે એટલે આનંદ આનંદ થ હશે, પણ એને બંધુબાંધવને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ નવુ અને જૂતુ ૧૫ તે શાક થયા વિના રહે નહિ. એટલે ગમે તે સાચેસાચી તપસ્યા કરી, કે ગમે તે તપસ્યાને આડમર છેડો. પ્રાચીનકાળે બ્રાહ્મણના અમુક સપ્રદાય હતે. એમને માથે અમુક કામના ભાર હતે. એ કામ સારી રીતે થઇ શકે તેટલા માટે એમણે અમુક આચાર-અનુષ્ઠાનની વાડ પેાતાની ચારે બાજુએ કરી લીધી હતી. અહું સાવધાન રહીને તે પેાતાના ચિત્તને એ વાડની બહાર જવા દેતા નહિ. સૌ કામને એવી એક ઉપયોગી વાડ હાય છે, તે ખીજા કામને માત્ર વિન્નરૂપ અને. મિઠાઈવાળાની દુકાનમાં વકીલ પોતાના ધધો ચલાવવા જાય તે અને હજાર! વિધ નડયા વિના રહે નહિ, અને વકીલની ઑફિસમાં કોઈ કારણે મિઠાઇવાળા પેાતાના ધંધા ચલાવવા બેસે તે ખુરશી, ટેખલ, કાગળપત્ર ને કમાટમાં હારમધ ગોઠવેલા લા-રિપોર્ટસની ઊભા ઉપર મમતા રાખ્યું એને કેમ ચાલે ? આજકાલ બ્રાહ્મણનું એ મહત્ત્વ રહ્યું નથી. કેવળ ભણવાભણાવવામાં એ રહ્યા નથી. તે માટે ભાગે ચાકરી કરે છે, તપસ્યા કરતા તે કોઇને આપણે દેખતા નથી. બ્રહ્મણ-અબ્રાહ્મણના કાજમાં કંઈ તફાવત રહ્યા દેખાતા નથી. એવી સ્થિતિમાં બ્રહ્મણ્યની વાડમાં ભરાઈ રહેવામાં કઇ લાશ કે કઈ સવડ કે કઇ સાકતા દેખાતી નથી. પણ હાલ તે એવુ* થઈ પડયું છે કે, બ્રાહ્મણુધમ માત્ર બ્રાહ્મણુનેજ ગાંધી રાખતે નથી, પણ જે શૂદ્ર કોઇ કાળે શાસ્ત્રના બંધનથી સખ્ત નહેાતા અવાચે, તે કોઈ એક અવસરે એ વાડમાં પેસી બેઠે છે, તેનાથી આજે પણ ત્યાંથી ઉઠી વાડ બહાર નીકળતું નથી. પૂર્વકાળે બ્રાહ્મણો માત્ર જ્ઞાન અને ધમ માં જ જીવન ગાળતા, તેથી સ્વાભાવિક રીતેજ સમાજસેવાનાં જુદાં જુદાં હલકાં કામના. જો શુદ્રો ઉપર પડયા હતા, અને તેથી તેમના ઉપરનાં આચારવિચારનાં જ વ્રતત્રનાં અનેક પ્રકારનાં મધના ખે’ચી લેઇ તેમને અનેક પ્રકારની સ્વતંત્રતા આપી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ભારતધમ સરળતા કરી આપી હતી. પરંતુ આજે તે કરેાળીઆની જાળ જેવી જાળમાં સમસ્ત ભારતના બ્રાહ્મણુદ્ર સો હાથપગે 'ધાઈ પડયા છે, મર્યાં જેવા નિશ્ચળ થઈ પડયા છે. ન તે તે સ'સારનું કાજ કરી શકે છે કે ન તા તેએ પાર માર્થિક ચેગ સાધી શકે છે. પૂર્વે જે જે કામ હતાં તે આજે ખંધ થઈ ગયાં છે, આજે જે કામ જરૂરનાં થઈ પડયાં છે, તેને પણ પગલેપગલે વાંધા નડે છે. ત્યારે જાણવુ જરૂરનું છે કે, આજ આપણે સ’સારમાં આવી પડયા છીએ, તે વખતે પ્રાણુ અને માન સ ́ભાળવુ' હાય તા નાના આચારવિચારને કારણે હંમેશાં થૂ થૂ કર્યો, પાટલીના ઈંડા ઉચા ઝાલી ચાલ્યું, નાકની ટીચકી ઉચે ચઢાળ્યે, ભેાંય ઉપર ધીરે ધીરે પગલાં મૂકીને હસે કર્યો ચાલશે નહિ-જાણે આ વિશાળ વિશ્વસસાર તે કઇ કાદવના કુંડ ન હાય, શ્રાવણ માસના લપસણેા રસ્તે ન હોય કે જેથી પવિત્ર પુરુષના ચરણુકમળ એને અડતાંજ અભડાય ! આજે જે પ્રતિષ્ઠા જોઇતી હોય તે ચિત્તની ઉદારતાના વિસ્તારની, સવ અંગે નીરાગ રતસ્થતાની, શરીર અને બુદ્ધિની પ્રબળતાની, જ્ઞાનના પ્રકાશની અને વિશ્રામવિનાની કા તત્પરતા જોઇશે. અહુ જતન કરીને, પેાતાના પગને સાધારણ ધરતીથી ઉંચા રાખીને, પેાતાની મહામાન્ય જાતને ખુરશી ટેમલ ઉપર અદ્ધર રાખીને, બીજા સૌને તિરસ્કારવચન સ’ભળાવીને આપણે જે ઢંગે ચાલીએ છીએ એ તે આધ્યાત્મિક નવાબી કહેવાય. એવી નવાબીથી માણસ કામમાંથી નીકળી જાય ને કુંદમાં અંધાઇ પડે. માત્ર જડ પદાથૅ તેજ કાચના ઢાંકણુ નીચે રાખી મુકાય. જીવતા પ્રાણીનેય જો મહુ ચેખ્ખું રાખવાને નિર્મળ સ્ટ્રા ટિકના ઢાંકણા નીચે ઢાંકી મૂક્યું હોય તેા ખરેખાત એના ઉપર ધૂળ તે। ન જ ચઢે, પણુ સાથે જીવ પણ ચાલ્યે! જાય. ધૂળ અને જીવને એયને ટાળવાના એ ઉપાય છે, આપણા પડિતા કહે કે આપણે આશ્ચર્યકારક આય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ નવું અને જૂનું પવિત્રતા પ્રાપ્ત કરી છે, તે બહુ સાધનાનું ધન છે, માટે એને બહુ જતન કરીને સંભાળવું જોઈએ, એટલાજ માટે આપણે સ્વેછ–યવનના સ્પર્શથી સૌ રીતે દૂર રહેવા પ્રયત્ન કરવા જોઈએ. આ સંબંધે એક બે વાતે કહેવા જેવી છે. પ્રથમ તે આપણે સૌ આપણને પિતાને ખાસ પવિત્ર માની બેઠા છીએ તેવું કંઈ નથી, અને માનવજાતિના મોટા ભાગને અપવિત્ર ગણીએ છીએ તે કેવળ અન્યાય જ છે, ફેકટનું અભિમાન છે. એથી તે એકબીજા વચ્ચે અનર્થક વેર ઉભું થાય. એ પવિત્રતાના દંભને કારણે એ બીજાઓ ઉપરને તિરસ્કાર આપણું ચરિત્રને કીડાની પેઠે કોતરી ખાય, એ વાત ઘણાના માનવામાં નહિ આવે. એ લેક તે ગંભીર મેં કરી કહેશે કે, અમે તિરસ્કાર કરીએ છીએ જ કયારે? અમારા શાસ્ત્રમાં લખ્યું છે કે વસુધૈવ કુટુંકવવમ્ ા શાસ્ત્રમાં શું લખ્યું છે ને પંડિતાએ તેની કેવી વ્યાખ્યા કરી છે તે સંબંધે કશું કહેવાનું કારણ નથી, પણ આપણે વ્યવહારમાં કેમ આચરીએ છીએ, અને એ આચરણનું કારણ ગમે તે હોય પણ તેમાંથી સાધારણ મનુષ્યના મનમાં સ્વાભાવિક રીતે જ માનવતિરસ્કાર થાય છે કે નહિ અને એક જાતિના સમસ્ત લેકને બીજી જાતિના સમસ્ત લેકને એમ તિરસ્કાર કરવાને અધિકાર છે કે નહિ, એજ વાત વિચારવા જેવી છે. બીજી વાત એ છે કે, જડ પદાર્થ જ બહારની મલિનતાથી અપવિત્ર થાય. શેખીન પોશાક પહેરી જ્યારે ફરવા નીકળી પડીએ, ત્યારે સાવચેતીથી ચાલવાની જરૂર છે. કારણકે કપડને માગની ધૂળ લાગે, સુધરાઈના બંબાનું પાણી છંટાય, અનેક પ્રકારના ડાઘ લાગે. આથી સંભાળીને ચાલવું પડે, સંભાળીને બેસવું પડે. ત્યારે પવિત્રતા જે પિશાક જ હોય તે તે સંભાળી સંભાળીને ચાલવું પડે, વખતે કશું લાગે કાળે થાય કે હવા લાગે ડાઘા પડે, એવી પિશાકી પવિત્રતા લઈને સંસારમાં ફરવું એ તે આપદા ! જનસમાજના રણક્ષેત્રમાં, કર્મક્ષેત્રમાં અને રંગભૂમિ ઉપર કારીગરી કરેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ભારતધમ પનિત્રતા સ'ભાળીને ચાલવું તે બહુ કઠણ પડે; તેથી પવિત્ર તાના જેને વા વાચા છે એવા ખાપડો જીવ પેાતાના જીવનમાર્ગોમાં સાચાઇ સ કૈાચાઇને ચાલે, પેાતાના કાપડચાપડની પેઠે પવિત્રતાને પણ પેટીમાં ઘાલી સંભાળી મૂકે, આવી સ્થિતિમાં માણસને પૂરા વિકાસ કફ્રી થઈ શકે નહિ. આત્માની અદર પવિત્રતાના પ્રભાવ હોય તે બહારની મલિનતા થાડીક સહેવી પણ પડે. રૂપને માટે બહુ ચીવટવાળા માણસ પેાતાના રગ ખગડી જશે, એ કે પૃથ્વીની ધૂળ, માટી, પાણી, તાપ, પવન—એ સૌથી નાસતે। ભાગે અને માખણની પૂતળી સમા ખની નિર્ભય સ્થાને ભરાઇ પેસે; ભૂલી જાય કે સુ'દરતા ને રંગ તા બહારની ઘેાભા છે, પણ તે સૌની પ્રતિષ્ઠભૂમિ જે સ્વાસ્થ્ય તે તે અ ંદર છે, અને તે જ મુખ્ય છે. જડને સ્વાસ્થ્યની દરકાર નથી, તેથી એને ઢાંકી રાખ્યું પાલવે, પણ આત્માને જો જડ માનતા ન હૈા તા બહારની મલિનતાનું કંઈક જોખમ લઇને પણ સ્વાસ્થ્યને કારણે, ખળવાન કરવાને કારણે તેને સાધારણ જગતના સંબંધમાં જોડવા જોઇશે. આધ્યાત્મિક ભાભુપણાની વાત કેમ કહી હતી એ સમજાવુ'. ખાલી બહારના સુખની લાલસાને વિલાસિતા કહે. થાય, તેમજ ખાલી બહારની પવિત્રતાને આધ્યાત્મિક વિલાસિતા કહી શકાય. ખાવામાં, પીવામાં, સુવામાં આમતેમ જરા ફેરફાર થતાં પવિત્રતા અભડાઈ જાય એ ખાખુપણુ કહેવાય. એવા આબુપણાથી મનુષ્યત્વનુ' વીય નાશ પામે. સાંકડાપણાથી ને જડતાથી અનેક વાર આપદામાંથી મચી જવાય, એ કબૂલ કરવુ' પડે છે ને એ વાત પશુ સાચી હું જે સમાજમાં માનવસ્વભાવની પૂરી જાગૃતિ અને જીવનના પ્રવાહ હોય તે સમાજમાં અનેક ઉપદ્રવમાં આવી પડાય. જ્યાં જીવન વધારે ત્યાં સ્વાધીનતા ય વધારે અને વિચિત્રતા ય વધારે. જો માણુસના નખ-દાંત તોડી નાખીને, અને ચાબુકના ભય દેખાડીને આહાર એ. કરી નાખવામાં આવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ નવું અને જૂનું ૧૯ તેા હાલવાચાલવાની શક્તિ વિનાનાં પાળેલાં પશુએના વાડા બધાય, જીવપ્રકૃતિની વિચિત્રતાના એકે વારે લેપ થાય, જાણે ભગવાને આ વિશાળ પૃથ્વીને એક સહુ પાંજરૂ અનાવ્યુ છે, જીવની ક્ષેત્રભૂમિ બનાવી નથી. પણ સમાજની જે પ્રાચીન માતા છે તે તે માને છે કે, ત'દુરસ્ત છેકરૂ તફાની હાય, અને તાફાની એકરૂં તે કદી રડે, કદી દોડે, કદી બહાર જાય અને પેાતાનું ધાર્યુ કરવા કકાસ કરે. એને ઉપાય કરવા એના માંમાં થાડું અફીણુ ખવરાવી, મર્યાં જેવુ' કરી સુવાડી મૂક્યુ* હોય તે નિરાંત ઘરનું કામ થાય ખર્ સમાજ જેટલે ઉચે ચડે, તેટલી તેની જવાબદારી, તેનું કામ સ્વાભાવિક રીતે જ વધે. જો આપણે એમ કહીએ કે, અમારાથી એટલુ બધુ થઈ શકશે નહિ, અમારાથી એટલે ઉદ્યમ થઈ શકે નહિ, અમારી એ શક્તિ નથી; જો માતાપિતા કહે કે પુત્ર કન્યાને ઉમરે આવતા સુધીમાં મનુષ્યત્વનું શિક્ષણ આપવુ. અમારાથી અની શકશે નહિ; હું!, અમે માતાપિતા થવાને તે તૈયાર છીએ. જો આપણા વિદ્યાશીઆ કહું કે, અમારાથી સયમ તે શખી શકાશે નહિ, મન-શરીરને સ’પૂર્ણ ખીલત્રવા માટે અમારાથી વાટ જોઇ શકાશે નહિ, અકાળે અવિત્ર દામ્પત્ય અમારે જોઇશે જ અને હિન્દુ ધમનું એજ ક્માન છે; અમારે તમારી ઉન્નતિ નથી જોઈતી, અમે તા જતા આવ્યા છીએ એજ રસ્તે જવાના. આવી આવી વાત સાંભળીએ ત્યારે તા એના ઉત્તર શે આપવા ? પણુ છતાં ચે. આમ હીનતા ને હીનતા કબૂલ કરી લેવી એ ય હજી સારૂં છે; પણ બુદ્ધિખળે નિવતાને સાધુતા અને અશક્તિને શ્રેત્તા માન્યું કે મનાવ્યે તે સદ્ગતિના રસ્તા આઠે ઘાટે અંધ થઇ જાય. ચારે દિશાની માધુસાઈ વિષે આપણુને શ્રદ્ધા હાય તે આવી વાતા એલીએ નહિ, ત્યારે તેા ચતુરાઈએ તર્ક ફરીને પેાતાને ભૂલી જઇ ચાડાક સાંકડા બહારના 'સ્કારમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ભારતધમ *** પેાતાને ખાંધી દેવાની પ્રવૃત્તિ કરીએ નહિ. આપણે જ્યારે મના જેવા માઁ હતા, ત્યારે તે આ પામાં યુદ્ધ હતું, વેપાર હતા, શિલ્પ હતું, વિદેશમાં આવજા કરતા યુરીપની સાથે વિવિધ વિદ્યાની લેવડદેવડ હતી, દિગ્વિજયી ખળ અને વિચિત્ર ઐશ્વય હતું. બહુ લાંખા કાળના અને ભેદના પડદા પાછળ કાળની સીમાને છેડે એ ભારતવર્ષની સભ્યતાને પૃથ્વીથી અતિ એક તપહેામની અલૌકિક સમાધિની ભૂમિ જેવી આપણે કલ્પીએ છીએ અને ઠંડી છાયા નીચેનાં કામ વિનામળસે ઉંઘતા આપણા આ ગામડાની સાથે સરખામણી કરીએ છીએ, પણ એ સ્થિતિ કદાપ્રિ એવી ન હતી. આપણે કલ્પના કરીએ છીએ કે, આપણી સભ્યતા માત્ર આધ્યાત્મિક હતી, ઉપવાસે ક્ષીણ થઈ ગયેલા આપણા પૂર્વ પુરુષો જ ગલમાં એકલા એકલા રહેતા, પાતપેાતાના જીવાત્માને ઘસી સાફ રાખતા, આમ એમને એકે વારે કમહીન કરી દઈ પ્રકાશની પાતળી રેખા જેવા બનાવી દેવા એ તા માત્ર કલ્પનાજ છે. આપણી એ સર્વાં’ગસુંદર પ્રાચીન સભ્યતા હું દિવસથી રામ ખેાલી ચાલી ગઇ છે, આપણા વમાન સમાજમાં તે તેનું માત્ર ભૂત રહ્યુ છે. આપણા એ ભૂતની ઉપર નજર કરીને માની લઈએ છીએ કે, આપણી પ્રાચીન સભ્યતાને પણ ફ્રેંડ ન હતા, માત્ર છાચામય આધ્યાત્મિક્તા હતી, અને પૃથ્વી, તેજ જળને સ્પ`માત્ર ન હતા, હતેા થાડીક વાયુ ને ખાકીનું આકાશ. એક મહાભારત વાંચવાથી જ માલમ પડશે કે, તે વેળાની આપણી સભ્યતામાં જીવનના વેગ કેટલા મળવાન હતા; તેમાં કેટલા ફેરફાર, સમાજના કેટલા વિપ્લવ, કેટલી વિરુદ્ધ શક્તિનાં યુદ્ધ દેખાય છે, એ સમાજ એક મહાન બુદ્ધિમાન ચતુર કારીગરને હાથે અનેલે સુંદર સંચાને સમાજ ન હતે. એ સમાજમાં એક મનુએ લેાભ, હિ’સા, લય, દ્વેષ, અહંકાર હતાં; તેનીજ બીજી બાજુએ વિનય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ નવું અને જૂનું શ વીરત્વ, આત્મસમર્પણુ, મહાનુભાવ તેમજ સાધુભાવથી મનુ ષ્યસ્વભાવ સત્તા શુદ્ધ અને જાગ્રત રહ્યા કરતા. એ સમાજમાં સવ પુરુષ સાધુ, સવ` સ્ત્રીએ સતી અને સવાઁ બ્રાહ્મણેા તપસ્વી હતા, એમ માની લેવાનું કારણ નથી. એ સમાજમાં વિશ્વામિત્ર ક્ષત્રિય હતા; કેણ, કૃપ, પરશુરામ બ્રાહ્મણું હતા; કુંતી સતી હતાં; ક્ષમાપરાયણું યુધિષ્ઠિર ક્ષત્રિય પુરુષ હતા ને શત્રુના લેહીનાં તરસ્યાં તેજસ્વી દ્રૌપદી નારી હતાં ! તે વખતના સમાજ સારા-નરસા અજવાળે! અધારે મધેય હતા, તે વખતના માનવસમાજ કેતકામના જેવા ચિતરામચ્છુના ન હતા; વિષ્ણુનથી વલાવાઇ ગયેલી માનવપ્રકૃતિના ધક્કાથી સદા જાગ્રતશક્તિવાળા સમાજનીદર ખાપણી પ્રાચીન યુદેર રાજપાંચુ સભ્યતા ઉચુ` માથુ' રાખીને વિહાર કરતી. આ પ્રમળ વેગવાળી સભ્યતાને આજે આપણે છેક આળસુ, મૂર્ખ, જડભાવે કલ્પી લઈ એલીએ છીએ કે અમે એ સભ્ય જાતિના આર્યાં, અમે એ આધ્યાત્મિક જાતિના આર્યાં, અમે તે માત્ર જપતપ કરીશું', વાડા ખાંધીશું, સમુદ્રચાત્રાના નિષેધ કરીશું, અમુક જાતિઓને અસ્પૃશ્યમાં મૂકી દઇશું, અમે એ મહાપુરાતન હિંદુ નામને સાર્થક કરી દઈશું. પણ એના કરતાં જો સત્ય વધારે વહાલુ થાય; માન્યતા પ્રમાણે કામ કરાય, ઘરનાં કરાંને અસત્યમાં વીંટી ન નાખી સત્યના શિક્ષણથી સરળ સમૂળ દૃઢ બનાવી ઉચે માથે ઉભા રહી શકે એવા બનાવાય, ચારે દિશાએથી જ્ઞાન અને મહત્ત્વને આનંદથી વિનયથી સાદરથી ઘરમાં નેતરવાને માટે નિરભિ માનપૂર્ણાંક ઉત્તારભાવે ચર્ચા થાય; સગીત, શિલ્પ, સાહિત્ય, ઇતિહાસ, વિજ્ઞાન વગેરે અનેક વિદ્યાએની આલેાચના કરીને, દેશિવદેશમાં ભ્રમણ કરીને, પૃથ્વી સમસ્તને શેાધી વળીને અને સ્વત ંત્રભાવે વિચાર કરીને ચારે માજીથી નિર’કુશભાવે વિકાસ પામી શકાય તે તે, હિન્દુપણું ટકશે કે કેમ એ તા હું કહી શકતા નથી; પણ પ્રાચીનકાળે જે સત્ર, જે સચેષ્ટ તેજસ્વી હિન્દુ સભ્યતા હતી, તેની સાથે અનેક રીતે ચાગ કરી શકાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ WARANANMAMA nannnnnnnnnnn ANANnnnnnnn ભારતધર્મ અહીં મારા મનમાં એક સરખામણ યાદ આવે છે. આજકાલ ભારતવર્ષની પ્રાચીન સભ્યતા ખાણના પથ્થરિયા કોલસા જેવી બની ગઈ છે. જયારે તેનામાં વધવા ઘટવાનીલેવાદેવાની શક્તિ હતી, ત્યારે તે એ જીવતું વિશાળ જગલા હતું. ત્યારે એને અતુઓ સાથે જીવતે સમાગમ હતું, એને ફળફૂલને સ્વાભાવિક વિકાસ હિતે. આજે તે એને વધવું નથી, ખસવું નથી ને તેથી એને નથી જતુઓને સમાગમ કે નથી ફળફૂલને વિકાસ. એમાં બહુ દિવસને તાપ ને પ્રકાશ ગુપ્ત રીતે રહે છે, પણ આપણે હિસાબે તે કાળે ને ઠંડે છે. આપણે તેમાંથી આપણું ખેલ માટે કાળે જાડે અંધકારને થાંભલે બનાવી કાઢીએ છીએ, પણ પિતાને હાથેજ જે દેવતા સળગાવી ન શકીએ તે માત્ર વિચાર કરી કરીને જૂના કાળની ગુફાઓ ખોદી કાઢી ગમે એટલા એમાંના કોયલાને ઢગલો કરે, એમાં તમારું કંઈ વળે નહિ. માટે જે પિતે સઘરો કરે છે તેજ લે. અંગ્રેજના રાણીગંજની વખારેમાંથી કેયલા ખરીદી લાવીએ તે છીએ, પણ એને કરવાનું શું? દેવતા નથી, કૂકીએ છીએ, કાગળથી વા નાખીએ છીએ ને કોઈ કઈ તે એને કપાળે સિંદૂર લગાવી સામે બેસી ઘટડી વગાડે છે, પણ એમ તે એ સળગે? પિતામાં જીવતું મનુષ્યત્વ રહ્યું હોય તે પ્રાચીન અને અર્વાચીન મનુષ્યત્વને, પૂર્વના અને પશ્ચિમના મનુષ્યત્વને પિતાના વહેવારમાં આણી શકાય. મુએ માણસ જ્યાં પડો ત્યાંને ત્યાં જ. જીવતે માણસ તે દશે દિશામાં દેડે, જુદીજુદી ચીજોને એક કરી નાખે ને છેટેની વચ્ચે પૂલ બાંધી દે, એમ કરી બધાં સત્યામાં પિતાને અધિકાર વિસ્તારે. એક દિશામાં નમી ન પડતાં ચારે દિશામાં સરખી રીતે વિસ્તાર પામીને ઉન્નતિ અનુભવે. (૧૮૯૨) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ २- विदेशी अने भारतवर्ष આપણાં પ્રાચીન પુરાણેામાં લખ્યુ છે કે, માણુસના ચરિત્રમાં ફે ઈતિહાસમાં છિદ્ર જડે નહિ ત્યાં સુધી કળિ પૈસી શકે નહિ. પણ કમનસીબીની વાત તા એ છે કે દરેક જાતિમાં કઇ ને કેાઇ છિદ્ર તા હાય છૅજ. વળી ખીજી' કમનસીબ એ છે કે માણસ પેાતાના છિદ્રને વળગી રહે છે. વિદેશી ગારાના ચરિત્રમાં ઉદ્ધતાઇ એ મેટુ છિદ્ર છે, ને છતાં ચેએ ઉદ્ધતાઈ ને એ અભિમાનને વગી રહે છે. એ એના એટમાં સ કાચાઇને ભરાએલે છે. અને જ્યારે પ્ર વાસ કે રાજ્ય કરવાને બહાર નીકળે છે ત્યારે, જેમના સમ ધમાં એને આવવું પડે છે તેમની સાથે મળી જવાના એ કેંદ્રી પ્રયત્ન કરતા નથી. સાધારણ ગેરાએ એ ગુણને સદ્ ગુણુ માને છે. ખાયણીએ સ્વર્ગમાં જાય તેય ખાંયણીઓ જ રહે છે, તેજ પ્રમાણે એ ગેરે આદમી જ્યાં જાય ત્યાં અક્કડને અક્કડંજ રહે છે; બદલાવાનુ એનામાં જોર નથી. મન હરણ કરી લેવાની આ જે અશક્તિ, અનુચરે। તથા આશ્રિતાના અ’તરમાં પેસી તેમનુ મન કળી લેવાની જે એપરવાઈ, પેાતાનાજ સ`સ્કાર ખીજાને ઓઢાડવાની જે હેડ, તે એ વિદેશી ગારાના ચરિત્રનુ છિદ્ર અને કળિને પેસવાની માગ જ્યારે કોઇ શત્રુ આવવાની શ’કા થાય, ત્યારે એ ગેારા આદમી પેતાના છિદ્રનું રક્ષણ કરવા તૈયાર થાય. મધા વાટ ઘાટ ઉપર ચાકી પહેરા મૂકી દે, અને શકાના અંકુર સુદ્ધાં પગ તળે પીલી નાખવા તૈયાર થાય. પણ પેાતાના સ્વભાવમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ભારતમ જે ઢાષ ભરાઈ બેઠેલા હોય છે, તેની સામે નજર પુછુ ન નાખે, તેને તે સાચવીને સભાળી રાખે. ખેતરમાં પાખી અનાજ ખાઈ જાય છે એશકાએ જાણે કોઈ માણસ પગમાંના બૂટ ચેડ ચૈડ ખેલાવી ખેતરમાં દોડાદોડ કરી મૂકે છે. પંખી તા ખર ઉડી જાય છે, પણ તે ખાઈ જાય તેના કરતાંયે વધારે પેાતાના છૂટથી પીલી નાખે છે એનું એને ભાન નથી. આપણને કોઈ શત્રુના ઉપદ્રવ નથી, ક*ઇ વિષની શંકા નથી; પણ આ છાતી ઉપર એકદમ આ છૂટ આવી પડયા છે, એથી આપણને વેદના થાય છે, અને એથી એ ખૂટવાળાને પણ કંઈ નુકસાન નથી થતું એમ તેા નથી જ, પણ ગેારા માણસ અધેય એવા ક્યાંય જોડા ઉતારવાને એ રાજી નથી, આયલેન્ડ સાથે અંગ્રેજની ખટપટ વધી પડી છે એ બધી વાતા જાણવાનું આપણને કારણ નથી. પરાધીન ભારતવર્ષમાં પણ જોઇએ છીએ કે અંગ્રેજની સાથે અંગ્રેજી ભણેલાઓને પણુ અણુમનાવ થયા છે. જરા પ્રસ'ગ મળતાં ફાઈ કેાઈને જવા દેતા નથી. ઇટની સામે રાડાં ચાલે છે. માપણે વિચાર કરીને નિશાન તાકીને રાડાં મારીએ છીએ એવું તે નથી, 'ધારે પણ ક્રૂ'કીએ છીએ. આપણાં ન માનપત્રામાં આપણે અનેક વાર નકામી ખટપટ ઉભી કરીએ છીએ ને નકામા વિવાદ કરીએ છીએ, એની ના પડાય એમ નથી. પણ એ સર્વના અલગ ન્યાય કરવાના આ પ્રસગ નથી. એમાંથી કાઇએ સાચું' તે ફાઇએ જૂઠું કારણ લીધું' - હશે; કેાઈએ ન્યાય, ફાઈએ અન્યાય કર્યાં હશે. વિચારવાની ખરી વાત એ છે કે, રેડાં મારવાના આ કારભાર આટલા "ધે! વધી પડચા કેમ ? એકાદ લેખને મિથ્યા ઠરાવી દઉં વર્તમાનપત્રના અધિપતિને અને બિચારા છાપનારા સુદ્ધાંને જેલમાં ઢાકી ઘાલે, પણ તેથી સામ્રાજ્યના માર્ગોમાં રાજ રાજ નવા નવા કાંટા ઉગી નીકળે, તેના એથી કંઈ અટકાવ થયે!? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ વિદેશી અને ભારતવર્ષ એ કાંટાનાં મૂળ છે મનમાં એટલે એ કાંટા કાઢવાને એ મનમાં પેસવું પડશે. દેશમાં કાચાપાકા રસ્તા તે બહુ બંધાઈ ગયા છે, ને ગેરા અમલદારો એ રસ્તાઓ પર સર્વત્ર આવ-જા કરે છે, પણ કમનસીબે લેકના મનમાં એ પિસી શકતું નથી. ત્યાં જવું છે તે કંઈક માથું નમાવી પિસવું પડે, પણ એ તે પિતાની પીઠને દાંડે નમાવવા ઈચ્છતે નથી. તેથી એ ગોરાઓ પિતાના મનને એમ સમજાવવા મથે છે કે, વર્તમાનપત્રોમાં આ જે કડવી કડવી વાતે આવે છે, સભાઓ થાય છે, રાજ્યતંત્ર ઉપર અપ્રિય ટીકાઓ. થાય છે તેની સાથે લેકને કંઈ લેવા દેવા નથી; એ તે માત્ર થોડાક ભણેલાઓના પૂતળી નચાવવાના ખેલ છે. કહે છે કે, અંદર તે સો સારું છે, બહાર જે કંઈક કેલાહલ જણાય છે કે તે એ ચતુર લેકે રંગ માંડે છે, ત્યારે અંદર ઉતરીને જોવાનું કંઈ કારણ નથી; એ ચતુર લેક ઉપર શંકા લાવીને સજા કરી નાખે બધે નિકાલ આવી જશે. આ જ એ ગોરાઓને દોષ. કઈ રીતે એ ઘરમાં પિસવા ઇચ્છતે નથી; પણ દૂર રહીને, બહાર રહીને, કઈ પણ રીતે અડક્યા વિના તે માણસની સાથે કારભાર થઈ શકે નહિ. જેટલા પ્રમાણમાં દૂર રહે એટલા પ્રમાણમાં એ કારભાર નિષ્ફળ થાય. માણસ કંઈ જડ જંત્ર નથી કે એને બહારથી જ, દૂરથી જ, એળખી લેવાય; ભારતવર્ષ પડયું છે તેય એને હૃદય છે, અને એ હૃદય કંઈ બહાર અંગરખાની બાંહે લટકાવીને નથી ફતું. જડ પદાર્થને પણ વિજ્ઞાન વડે ઉડે અભ્યાસ કરીને ઓળખીએ તે જ તેની ઉપર સત્તા મેળવી શકાય. મનુષ્ય લેક ઉપર જે સ્થાયી સત્તા ભોગવવા ઈછે, તેણે અનેક ગુણ મેળવવા ઘટે, અને તેમાંય માણસના મનની અંદર ઉતરીને તેની પરીક્ષા કરવાને ગુણ ખાસ કરીને મેળવવા ઘટે. માણસની અંદર ઉતરવાની શકિત એ તે કઠણ શકિત છે. ગરાઓમાં બહુ બહુ શક્તિ છે, પણ આ શક્તિ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ રફ ભારતધર્મ ઉપકાર કરવાની એ ના પાડતા નથી, પણ તાય પાસે આવ. વાની ના પાડે છે, ગમે તેમ ઉપકાર કરી નાખી જલદી જલદી પા। ભાગી જાય છે. ત્યાર પછી ક્લબમાં જાય, ખ્યાલી પીએ, બિલિયર્ડ ખેલે, જેના ઉપર ઉપકાર કર્યાં હાય તેમને માટે એ ચાર નખળાં વિશેષા વાપરી તેમને તરછેડી મનમાંથી કાઢી નાખવાના પ્રયત્ન કરે. તે દયા દાખવે નહિ, પણ ઉપકાર કરે; સ્નેહ કરે નહિ, પણ રક્ષણ કરે; શ્રદ્ધા રાખે નહિ, પણ ન્યાય કરવાના પ્રયત્ન કરે; જમીનમાં પાણી ન રેડે; પણ ઢગલેઢગલા ખીજ નાખે. પશુ ત્યાર પછી જે અનાજ ઉગી નીકળે નહિ, તા શુ' માત્ર માટીનાજ દોષ ? એ નિયમ શુ વિશ્વવ્યાપી નથી કૈ, હૃદયની સાથે મળીને કાર્ય કરવામાં ન આવે તો હૃદયમાં એનાં ફળ ફળે નહિ ? આપણા દેશના અનેક લણેલા લેક ગેારાઆના ઉપકાર તે ઉપકાર નથી, એમ સામિત કરવાના પ્રયત્ન કરે છે. મન વગરના ફ્ેકેલા ઉપકારને તેમનું હૃદય ઉપકાર થયે માનતું નથી. કૃતજ્ઞતાના એન્તમાંથી કાઇ રીતે છૂટી જવાને તેઓ ઈચ્છે છે. આ કારણથી આજકાલ આપણાં વર્તમાનપત્રામાં વાતવાતમાં અંગ્રેજ સબધે કુતર્ક થયા કરે છે. અંગ્રેજ આપણેા આધાર થઈ પડયા છે, પણ પ્રિય થઈ પડે એવું કશું એણે કર્યુ નથી, દવા તે આપે છે, પણ એમાં સ્વાદ આવે એવુ' એ કરતા નથી. પરિણામે એ કડવી દવાથી આપણું માં કટાણું થઈ જાય, ત્યારે એ આંખ રાતી કરીને હુંકારા કરી ઉઠે. આજકાલ રસાકસી બહુ કડવી થઇ ઉઠી છે, અને વાતવાતમાં હારજિતના પ્રશ્ન થઇ પડે છે. પાંચ નરમ વાત કહેવાથી લાભ થાય એવું હોય ત્યાં પણ આપણે સખ્ત ભાષામાં આગ ઉડાવીએ છીએ. અને જ્યાં એકાદ વાત માની લેવાથી ક'ઈ નુકસાન ન થાય ત્યાં પણ સામે! પક્ષ માં ક્રુરી એસે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ વિશ્રી અને ભારતવર્ષ કંઈક મોટું કામ કરવું હોય તે મીઠી નજર રાખવી પડે. પચીસ કરોડ લોકને સાંકળે બાંધી રાજ્ય કરવું એ જેવું તેવું કામ નથી. આટલું મોટું રાજ્ય કરવામાં સંયમ જોઈએ, જ્ઞાન જોઈએ, વિવેક જોઈએ. સરકાર ધારે તે પણ આમ કરવું કઠણ છે; કારણકે એ પિતાને ભારે લત પડી છે, પિતાની જાળમાં ગુંચવાઈ પડી છે. આપણે અહીં લે ઇડિયન અને ઇડિયન, એ બે જુદીજ દષ્ટિએ જેનારી પ્રજાએ છે. બંનેના સ્વાર્થ એક બીજાની વિરુદ્ધ છે. રાજતંત્રની ગાલ્લી હાંકનારા એમાંના એકની પણ વિરુદ્ધ જઈ શકે નહિ, ને બન્ને દિશાએ એક સાથે પણ જઈ શકાય નહિ. આપણું મનનું ઈછયું જ્યારે સર કારની આગળ ધરીએ ત્યારે જાણીએ કે એમાં એં-ઇડિયા નેને વધે હેઈ શકે જ નહિ. સાથે સાથે એ પણ જાણવું જોઈએ કે સાચી શક્તિ તે એમની જ છે. એ બળવાન શક્તિને અવગણને સરકાર કામ કરે તે એ કેવા સંકટમાં આવી પડે, એ જાણવું હોય તે ઈબર્ટ બિલ વખતની કથા વાંચે, સીધે રસતે ગાડી ચલાવવી હોય તે એક વાર આગળના ખાડા ટેકરા પૂરી નાખીને પાટા નાખવા પડે. એ કામ કરવાની શક્તિ હેય ને પૂરું થઈ રહેતા સુધી ભવાની ધીરજ હોય, તે પછીથી કામ ગડગડાટ ચાલે, ને ત્યારે સુખ પડે. ઇંગ્લંડમાં રાજા પ્રજા વચ્ચે ભેદ નથી, ત્યાં રાજ્યતંત્રને સચે બહુ દિવસથી ચાલતે આવતે હેવાથી ઘસાઈને લીસે થઈ ગયે છે. આમ છતાં પણ ત્યાં કોઈ સુધારો કરવાને હોય છે, તે કેટકેટલી કુશળતા અને સંભાળપૂર્વક જુદા જુદા મતના લોકો વિચાર કરીને કામ કરે છે ! વળી ત્યાં જુદા જુદા સ્વાર્થના પક્ષ પણ નથી. આથી ત્યાં તે અમુક સુધારે સારે છે એમ એક વાર બુદ્ધિથી સાબિત કરી આપ્યું એટલે સૌ લોક એ સુધારો સ્વીકારી લે છે. આપણા દેશમાં બે સ્વાર્થના બે લેક, અને તેમાંયે આપણે પડયા નબળા; એટલે આપણું જીભને વેગે સરકાર હારી જાય તેમ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ભારતધર્મ મને નહિ, એને માટે તે સફળ ઉપાય કરવા પડે. " રાજકાજમાં તા ચતુરાઇ જેએ, અને આપણા દેશમાં આપણે માટે તા બહુજ જરૂરની છે. અમારી અમુક ઈચ્છા છે અને એ ઇચ્છા કઇ અન્યાયભરી નથી, એમ કહેવાથી જ કઈ દુનિયામાં કામ થઈ જતુ નથી,ચારી કરવા તા જતાજ નથી; માત્ર સાસરે જવા નીકળીએ ને મામાં તળાવ આવે ત્યારે ‘હું તે સામે પાર ચાલીનેજ જવાના ' એવી પ્રતિજ્ઞા કરીને એની પાસે બેસી રહીએ, તે ગમે એટલી ઈચ્છા કરીએ તા પણ સાસરે પહોંચાય નહિ. એ તા તળાવના ચક્રાવા ખઇને જવુ' પડે. સરકારનું ઘર તે આપણું સાસરૂં, ત્યાં રસરાટલી થાળીમાં પીરસાએલી આપણી વાટ જૅઈને બેઠી છે. માનાં સકટ ને વિઘ્ના ચતુરાઈથી વટાવીને પાર નીકળી શકીએ તે તે સરોટલી જમી શકીએ. જ્યાં એળગી જવાય એવુ હાય ત્ય એળગી જઈએ, જ્યાં ના આળ ગાય એવુ હોય ત્યાં આંખ રાતી કરવાથી કંઈજ વળે નહિ. એ તા ચતુરાઇથી ચઢાવા ખાઈ ને નીકળી જવું પડે. ડીપ્લે મસીને અથ કપટકળા થાય છે, એમ સમજ વાનું કારણુ નથી. એને અથ એટલેાજ કે પેાતાના હૃદયની વૃત્તિમાં અચળ રહીને કામના નિયમ ને સયમ જાણી લઇ લાગ સાધવા. પશુ આપણે એમ કરતા નથી. આપણે કામ પાર પાડી શકીએ કે ના પાડી શકીએ, પણ આપણા મત છેડી શકતા નથી. એથી આપણુ અજ્ઞાન અને અવિવેક મહાર પડી જાય છે, અને વળી એ પણ જણાઇ જાય છે કે આપણે કામ કરવા કરતાં ફાલાહલ મચાવી તાળીઓ પાડવાનું, વાહવાહ કહેવરાવવાનુ` તે મનની ખળતરા કાઢવાનું વધારે ઈચ્છીએ છીએ, આવે. એકાદ પ્રસંગ મળતાં આપણે એટલ તા ખુશ થઈ જઈએ છીએ કે એથી કામને કેટલું' નુકસાન થાય છે એ તા આપણે ભૂલીજ જઈએ છીએ. સરકાર કઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ વિદેશી અને ભારતવર્ષ ક આપવાની હુંય તે પણ આવા આપણા વેશથી પાછી હઠી જાય ને ત્યારે પ્રજાને! રાગ પાછા વધી જાય. આનુ કારણ એ છે કે, મનમાં એકમીજા ઉપરથી શ્રદ્ધા ઉઠી ગઈ છે. વિરાધના વધારા થઈ ગયા છે; એટલે સુધી કે અને પક્ષ પેતપેાતાનું કામ કરવામાં નમળા પડી ગયા છે. રાજા પ્રજાના આ રાતદહાડાના કજીએ જોવે એ કઈ સારે લાગે એવા નથી. સરકાર પશુ અહારથી ગમે તેવી હાય, પણ મનમાં આ સ`ખધે બેદરકાર હાય એમ લાગતું નથી. પણ ઉપાય થા ? રાજા હોય કે પ્રજા હૈાય, પણ અંગ્રેજ ચરિત્ર તે સરખુ જ ને ! વિચારી જોતાં આ કૈાયડા ઉકેલવા સહેલાં નથી લાગતા. સૌથી પહેલુ સ'કટ તે રંગનુ છે. શરીરના રગ ગમે તેટલા પેઇએ-લેડ્ડીએ તૈય જાય નહિ, તેમજ રંગ સબંધે જે સરકાર પડયા તે પણ દૂર કરવા કઠણુ છે. સફેદ ર્ગના આચને કાળે રગ જોવા ગમતા નથી, તે આજના નહિ પણ બહુ વષૅથી. આ અવસરે વેદના અ ંગ્રેજી તરજુમા માંથી કે એન્સાઇક્લે પીડીઆમાંથી એ સબધે અધ્યાય ને સૂત્રના ઉતારા ટાંકવાનું કારણ નથી. એમ કર્યા વિના પણ સૌ સમજી શકશે. ધેળે. કાળા જાણે દિવસરાત્રિના લે; સફેદ લેક દિવસની પેઠે જાગતા, કામગરા ને રખડતા ક્રે; કાળા લેક રાત્રિની પેઠે નકામે પથારીમાં પડયે પડચા સ્વમાં જીએ, પણ શ્યામ પ્રકૃતિના રંગ કાળે હોવાથી રાત્રિના જેવી એમાં ગભીરતા, મધુરતા, કરુણા છે; તેનામાં વાત્સલ્યભાવ છે; એ અધુ ચંચળ પ્રકૃતિના ગેરા લેાક જોઈ શકતા નથી, તેમના એ ભાનને એ કેળવી શકતા નથી, તેની કિંમત પણ આંકી શકતા નથી. કાળી ગાયનું દૂધ ાળુ હોય છે, સૌ રંગમાં ગભીર એકતા છે, એ એમને કહી બતાવ્યાથી કઇ ફળ થાય એમ નથી; અને એ બધી પૈર્વત્ય ઉપમા આપ્યું શા ફાયદો ? વાત એજ છે કે, કાળા રંગ દેખતાંજ ગેરા લીકના મનમાં કઈ કઈ થઈ જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ ભારતધર્મ * ndan ત્યાર પછી આ વેશપહેરવેશ. એમાં એ બે જાતિએમાં એટલે મોટે ભેદ છે કે આપણને જોતાંજ એને સૂગ ચઢે. શરીર અધું ઢાંકી રાખ્યું હોય તે પણ એમાં અનેક સદ્દગુણનું પોષણ કરી શકાય, મનનો ગુણ કંઈ એ છેડ નથી કે જે છાયામાં રાખે હેાય તેજ વધે. સદ્દગુણ ને છન બનાતમાં ન ઢાંકીએ તેય બીજી રીતે પાણી શકાય; એ તર્ક કર્યો ચાલે એમ નથી. કારણકે આ તકને વિષય નથી, સંસ્કારને છે ભાઈ! એક જણ બીજા પાસે આવતે જાય તે સંસ્કારનું બળ ઘસાય, પણ એ સંરકારજ પાસે આવવા ન દે ત્યાં ઉપાય શે? જ્યારે સ્ટીમરે ન હતી, અને સઢ ફફડાવતાં વહાણે માં આફ્રિકાને ફરીને લાંબે દહાડે વિલાયત પહોંચાતું, તે કાળે એ ગેરો હિંદી સાથે દોસ્તી રાખતે; પણ આજકાલ તે ત્રણ મહિનાની છૂટી મળતાં સાહેબ વિલાયત ઉપડે, ત્યાં જઈ ભારતની ચઢેલી ધૂળ ઝાડીઝપટી સાફ કરીને હતા તેવા ને તેના પાછા આવે; આવીનેય પાછા પિતાના જ સમાજમાં ફર્યા કરે, એમ જિતેલા દેશમાં રહેવા છતાં પણ ના રહ્યા જેવા રહે છે. જે લેક ઉપર રાજ્ય કરે તે તેમના ઉપર પ્રીતિ રાખ્યા વિના પણ રાજ્ય કરે છે. સાત સમુદ્ર પાર આવ્યા છતાં ઑફિસમાં જાણે દિવસે કામ કરવા આવતા હોય ને રાત્રે જાણે મછવામાં બેસી બૈરી સાથે ગરમ ગરમ ભાત ખાવા જતા રહેતા હોય એવી એમની ચાલ છે. ઇતિહાસમાં આ દાખલે બીજે કયાં મળે? એક તે આપણે એમને હિસાબે રહ્યા વિદેશી, એટલે સ્વાભાવિક રીતે જ એમને આપણાં રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ ના ચે; તેના ઉપર પણ બીજું એક છેગું છે. ઍલે-ઇડિયન સમાજ આ દેશમાં જેમ જેમ જૂને થતું જાય છે, તેમ તેમ તેના ગુણની વૃદ્ધિ થતી જાય છે, તેની ટેવે જડ થતી જાય છે. કદી કે ગારામાં સ્વાભા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ વિદેશી અને ભારતવર્ષ વિક ઉદારતા હોય, પ્રતિભાવ હોય ને બહારનાં વિદને દૂર કરી આપણું અંતરમાં પેસવાનો માર્ગ છે ને એના અંતરનાં બારણાં ઉઘડી અંદર જવા આપણને બોલાવે એ દેખતાં જ અગ્રેજ સમાજ ડેળા કાઢે. એના બિચારાના રવાભાવિક સંસ્કાર એની જાતિના સંસ્કારમાં ડૂબી જાય. જૂને વિદેશી નવા વિદેશીને આપણી પાસે આવવાજ દે નહિ, પિતાના સંસ્કારના જડ ને મજબૂત કિલામાં તેને ઘેરી કેદ કરી રાખે. નારીવર્ગ એ સમાજની શક્તિ સ્વરૂપ છે. રમણ ધારે તે વિરોધી પક્ષે વચ્ચે ભેગા કરી દે. પણ દુઃખ એ છે કે તેઓ તે સૌથી વધારે સંકારવશ છે. આપણને જોતાં જ વિદેશી નારીને વાયુ ચઢી આવે છે ને ત્રિદોષ થઈ જાય છે, એમને શે દેષ દે? દેષ આપણું નસીબને. વિધાતાએ આપણને ઉત્પન્ન એવા કર્યો કે કઈ રીતે આપણું ઉપર એમને રુચિ થાય નહિ! ત્યાર પછી આપણે, અહીંના ગેરાઓ આપણે માટે જે બેલે છે, જરા પણ વિચાર કર્યા વિના આપણે માટે જે વિશેષણે વાપર્યા કરે છે, અને આપણને ઓળખ્યા વિના જે ગાળો ભાંડયા કરે છે એમાં તરી આવતે આપણું ઉપરને તિરરકાર નવા આવનાર યુરોપિયનના પેટમાં ધીરે ધીરે પ્રવેશ્યા વિના રહેતું નથી, એટલું તે આપણે કબૂલ કરવું પડે છે કે, આપણે ગેરાઓ કરતાં અનેક રીતે દુબળા છીએ અને તેણે કરેલા તિરસ્કારને ઉત્તર વાળી શકીએ એવી સ્થિતિમાં નથી. જે પિતાની આબરૂ સાચવી શકે નહિ, તેની આબરૂ દુનિયા રાખે નહિ. તાજે આવેલ વિલાયતી અંગ્રેજ જુએ કે આપણે છાનામાના અપમાન ગળી જઇએ છીએ, ત્યારે એના મનમાં આપણે માટે માનવૃત્તિ ન જ થાય. પણ ત્યારે એને કોણ સમજાવી શકે કે અપમાનથી આપણે દાઝતા નથી એમ નથી? પણ કરવું શું? આપણે રહ્યા દરિદ્ર. વળી આપણા સમાજમાં કઈ પુરે સ્વતંત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩ર ભારતધર્મ નથી, સોને કુટુંબની જાળ વગેત્રી છે, અને અનેક જણનાં પિટ ભરવાં પડે છે. એને ઘણી વાતે ગળી જવી પડે છે. એ તે એને રેજનો અભ્યાસ થઈ પડે છે. પિતાની જાતને યાદ કરી આબરૂ સાચવવા માટે ખડે થઈ જવાય એવી એની શક્તિ નથી. તે વખતે કુટુંબકબીલે તેને યાદ આવે છે. કેણ નથી જાણતું કે દરિદ્ર બંગાળી અનેક ગાળો ખાતે ને તીવ્ર અપમાને સહન કરતે છતાં પણ ઓફિસમાં જઈ બેસે છે? નબળામાં નબળે પણ એ અપમાનથી હારી જઈ ઘેર બેસે, પણ આ બંગાળી તે બીજે દિવસે વખત થતાં ધતીઓ ઉપર લાંબું પહેરણ પહેરી આ ચાલે, ગરીબની પેઠે ઑફિસમાં પેઠે ને સહીએ ચિતરાયેલા ટેબલ ઉપર ચામડાના પૂઠાવાળો પડે ઉઘાડીને આ બેઠે. ગેરા સાહેબને દેખતાં જ પાછાં બધાં અપમાન ભૂલી જાય છે. કરે શું? ના ભૂલે તે એને વળગેલે સંસાર ભુલાવે. આપણે એ ગેરાઓના જેવા કુટુંબાળ વિનાના નથી. પ્રાણ દેવાને આપણે તૈયાર થઇએ કે તુરતજ અનેક નિરાધાર નારીઓનું-અનેક નિરાધાર બાળકનું ટેનું વ્યાકુળ થઈ દેડી આવતું અને હાથ ઉંચા કરી આપણને વારતું આપણા મગજમાં તરી આવે છે. આ આપણે બહુ જુગને અભ્યાસ છે. આ વાત કંઈ એ ગરાઓ સમજે એમ નથી, એમની ભાષામાં તે માત્ર એક જ શoઇ છે. બંગાળી ભીરુ. પિતાને માટે ભીરુ થવું અને પારકાને માટે ભીરુ થવું એ બેમાં ભેદ છે. તે સમજવાની એને પરવા નથી, અને તેથી જ શબ્દજ યાદ આવતાં એ તે તિરસકાર કરવા મંડી પડે. પણ આપણે તે મોટો સંસાર અને તેટલું જ મેટું અપમાન લઈને ફરીએ છીએ. ત્યાર પછી ભાતનાં મોટે ભાગે અંગ્રેજી આપણી વિરુદ્ધને પક્ષ લેઈ બેઠાં છે. ચા, રેટી, ઇંડાં અને સાથે આપણી નિંદા, એ તે આ દેશના ગોરાઓની હાજરીની વાનીએ. અંગ્રેજી સાહિત્યમાં, કથાઓમાં, પ્રવાસવર્ણનમાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ વિદેશી અને ભારતવષ ૩૩ ઇતિહાસમાં, ભૂંગાળમાં, રાજનૈતિક નિખ ધેમાં અને કવિતાએમાં પણ આપણી, મુખ્યત્વે કરીને ભળેલા ખાપુઓની પેટ ભરીને નિદ્રાએ નીકળે છે. હિંદીએ પેાતાની ગરીખાઈમાં પડયા પડયા એ નિદાઓના બદલા વાળવાના પ્રયત્ન કરે છે, પણ આપણી તે તાકાત શી ? આપણે તે શુ કરી શકવાના હતા ? મહું કરીએ તે આપણુ આંખે લાલ કરીએ, ઘરમાં પેસીને એમને ગાળે! ભાંડીએ, પણ ત્યારે જો ગેરાએ માત્ર એ આંગળીએ વડે આપણા કાન જરા ચીમળે, ત્યારે આપણે એ હાથ એ કાન સુધી લઈ જવા પડે, ને સે પહેતું કરી નાક ટુંકું કરવું પડે. આવા કસરત કરવાના પ્રસંગે એ ગેરાએ આપણને કેટલા આપે છે, તે ગામડામાં રહેનારને વધારે ખબર છે. એ સહેમ આપણાથી જેમ જેમ દૂર જતા જશે, તેમ તેમ આપણને એળખવાનું, ન્યાય આપવાનું, આપણા ઉપર ઉપકાર કરવાનું એનું કામ કઠણું થતું જ જી. દેશી જનની, રાજરાજ નિદાથી અંગ્રેજી છાપાંએ સરકારનું કામ અઘરૂ કરી નાખ્યું છે. અને આપણે ગેરા લેાકની નિંદા કરીએ તેથી લાલ તે કઈ થતા નથી, માત્ર અસ તેષજ વધ્યા જાય છે. ભારત જીતતાં આજ સુધી ગેરા લેાકેાને જે અનુભવ થયું છે તેથી એટલુ નક્કી થઈ ગયું છે કે, ભારતવષ થી ગારા એને ડરવાનુ કઇ કારણ નથી. દેઢસે વ ઉપર જ્યારે નહેતું ત્યારે આજની તા વાતજ શી ? જે કંઇક ઉપદ્રવ કરી શકે એવા હતા, એમના તે નખ દાંત તેડી નાખ્યા છે. અને હવે અભ્યાસ ન હેાવાથી તેઓ તા બિચારા અની ગયા છે. સ્થિતિ એટલે સુધી આવી ગઈ છે કે ભારતનુ રક્ષણ કરનારા સૈન્યમાં પણ તેએ બિચારા ભરતી કરવાની સ્થિતિમાં રહ્યા નથી; પણ છતાંયે રાજદ્રોહવાળે! કાચદે જયાં ત્યાં લગાડવા સાહેબ લેકે ખડે પગે તૈયાર રહે છે, કારણ કે સાચે રાજનીતિજ્ઞ તે એ છે કે જે કદી પણ ગાફેલ રહે નહિ, સ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ ભારતમાં ૬૪ અને સાવધાનના નાશ નહિ! રાક્ષસી અળે સૌ કામકાજ ઉપરથી તે ઠીકઠીક ચાલે, પણ અંદર વધતા દ્વેષ પ્રજાને પીડયા કરે. પાણીના ધમ પેાતાની સપાટી ખેાળવાના, તેમ માનવહૃદયના ધ પેાતાના જેવા સાથે એકતા સાધવાને; તે એટલે સુધી કે પ્રેમસૂત્રથી ઈશ્વર સાથે પણ તે એકતા સાથે. એ એકતાના રસ્તા ન મળે, તે પછી ત્રીજી ગમે એટલી સરળતા મળે તા પશુ તેથી એ રાજી થાય ના, મુસલમાન રાજાએ જુલમી હતા, તેયે એમની સાથે આપણે અનેક તરેહની સમાન સ્થિતિ હતી. આપણી વિદ્યકળામાં, આપણી બુદ્ધિવૃત્તિમાં તે રાજા એ આપણી સાથે મેળ રાખતા, તેથી ગમે એટલું આપ શુને પીડતા, પશુ અપમાન કરી શકતા નહેાતા. આપણામાં પણ આપણાં માનપાન જવાની બીક નહતી; કારણ કે એમના માહુબળથી આપણી મનઃશક્તિને પરાભવ નહોતા થયા. પણ આજ તે આપણે એ વિદેશીઓની રેલગાડી ને કળકારખાનાં દેખીને વિચારીએ છીએ કે અરે હા, આ તે મયદાનવના વશ–એ તે કઈ જુદી જ જાતના લેાક છે, એમને કશુય અસાધ્ય નથી. આમ માનીને આપણે નિશ્ચિ’ત રેલગાડીમાં ચઢીએ છીએ, કારખાનાને સસ્તા માલ ખરી દીએ છીએ, અને રાજી થઇએ છીએ કે વિદેશીએના મુલકમાં ડરવાનું, ચિંતા કરવાનું, શ્રમ કરવાનું કશું કારણ નથીકેવળ જે માલ લૂંટારા લૂંટી જતા, તે માલ આજ પેલિસ તે વકીલ મળી ભાગ કરી લૂંટી લે છે, એટલુ એજ. આમ મનમાં એક ખાજીએ તા નિરાંત વળે છે, પણ તેથી મનના ઊંડા મૂળમાં બેો વધી પડે છે. અનાજમાં પાણી નાખી પકવીએ, ત્યારે ભાજન તૈયાર થાય. પાશ્ચાત્ય સુધારે આપણને અનાજ તે આપે છે, પણ પાણી ન મળવાથી-રસજ ન મળવાથી-પાક બની શકતા નથી. એની પાસેથી આપણે લઈએ છીએ ખરા, પશુ મેળવતા કઈ નથી. તેના કામનાં ફળ આપણે ભેગવીએ છીએ, પશુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ વિદેશી અને ભારતવર્ષ એથી આપણાં કામ કરી શકતા નથી, અને આ રિથતિમાં તે કરી શકવાની આશા પણ નથી. રાજય મેળવવું એમાં ગૌરવ છે ને લાભ છે, રાજય સારી રીતે ચલાવવું એમાં ધર્મ છે ને અર્થ છે; પણ રાજાપ્રજાનું હૃદય મળે ત્યારે જ માહાસ્ય મળે. ભારતની રાજનીતિમાં વિચારવા જે મોટામાં મેટો વિષય આજ છે. શી રીતે આમ થાય એજ પ્રશ્ન છે. એકે એકે દેખાડી તે દીધું છે કે, રાજાપ્રજા વચ્ચેના જે બધા ભેદે છે, તેથી કામ કથળી જાય છે. કેઈ કઈ ભલે વિદેશી આથી દુઃખ પામે છે ને ચિંતા કરે છે, પણ જે અસંભવિત છે, જે અસાધ્ય છે તેને માટે વિલાપ કરવાથી ફળ શું ? પણ આ કામ શું સહેલું છે? ભારતને જિતને તેના ઉપર રાજ્ય કરવા માટે જે જે ગુણની જરૂર છે તે ગુણ શું જેવા તેવા હેઈ શકે? એને માટે જે સાહસ, જે ત્યાગની જરૂર છે તે કંઈ એમનાં એમ આવે ? પચીસ કરોડ વિદેશી લેકનાં હૃદય જીતી લેવા માટે જે સહુદયતા જોઈએ તે શું સહેલાઈથી મળી જાય? - ગ્રીસ, ઈટાલી, હંગરી, પિલાંડનાં દુઃખ જોઈને અંગ્રેજ કવિઓનાં હૃદય રડી ઉઠે છે. ભારતને માટે આંસુ પાડવાં તે રહ્યાં, પણું એડવીન આર્નોલડ વગર બીજા કેઈ અંગ્રેજ કવિએ કોઈ પ્રસંગે ભારતને માટે મીઠાં વાક પણ ઉરચાર્યો નથી. પણ સાંભળ્યું છે કે કેન્સરના કેઈ કોઈ કવિએ ભારતવર્ષને પક્ષ લઈને કા કર્યા છે. આથી અંગ્રેજની જે બેદરકારી દેખાય છે તેથી વધારે બીજા કશાથી દેખાતી નથી. હિંદ અને હિંદીઓ વિષે આજકાલ ઘણુ નવલકથાએ પ્રકટ થાય છે. સાંભળવામાં આવ્યું છે કે આજના ઍલે ઈન્ડિયન લેખકે માં ફિલ્ડિંગ સૌથી પ્રખ્યાત છે. હિંદ સંબંધે જે કથાઓ એણે લખી છે તે વાંચવાનું અંગ્રેજોને બહુ ગમે છે. એ વાતે વાંચીને એડમંડ ગેસ લખે છે કે આ વાતે વાંચીએ છીએ ત્યારે હિંદની લશ્કરી છાવણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ st ભારતમ એ જાણે ઉજ્જડ રેતીના દરિયા વચ્ચે એટ હેાય એવી લાગે છે! ચારે બાજુ હિંદનાં રેતીનાં રહ્યુ, રાજ રાજ એનુ એજ, કશુ નવુ' નહિ-ત્યાં માત્ર કાળે માણુસ, પારિયા કૂતરા, પઠાણ, લીલા ર'ગના પેપર, સમળી ને મગર, ને લાંખા ઘાસનુ ઉજ્જડ ભીડ-આ રેતીના દરિયા વચ્ચે આવેલા એટમાં રહીને, નેકરી કરવા તથા તાબાના પૂર્વદેશના ધનસ’પદે ભરેલા જ*ગલી સામ્રજ્યનું રક્ષણ કરવાને કેટલાક જુવાન પુરુષને દૂર દેશાવરથી મેકલવામાં આવે છે. ” ભારતવષ' વિષેનું અગ્રેજનું કરેલું આ સૂકું કુમડું ચિત્ર જોઇને મન નિરાશ થાય છે, દુઃખી થાય છે. આપણુ ભારતવષ તે આવુ' નથી ! ત્યારે અંગ્રેજનુ ભારતવષ આટલું મળ્યું જુદું! પરંતુ ભારતવની સાથેના સ્વાસ બધ સાધવાની વ્યવસ્થા આજકાલ જોવામાં આવે છે. ઈંગ્લડની વસતિ વધવાથી ખાવાની કેટલી ખેટ પડતી જાય છે અને ભારતવ કેટલે અંશે એ ખોટ પૂરી પાડે છે, પરદેશી માલની આમદાની કરી વિલયતના મજૂરેને કેવી રીતે ૨જી અપાય છે, એ સંબંધેની માહિતી હમણાં બહાર પડી છે. સરકારી ગાચરમાં પળેલી ગાય હોય એમ ભારતને ઇંગ્લાંડ જીએ છે. ગેહવાળ ગાયની ઠંડી કરે, કપાશીઆ કુકી ખવરાવે, એમાં આળસ કરે ના; એ જ ગમ મિલ્કતનુ રક્ષણ કરવામાં પાછી પાની કરે ના; તેક્ન કરે ને મારવા દાઢે તે એનાં શિગડાં વહેરી નાખે; અને દોહતી વેળાએ એના દુબળા વાછરડાને પણ એક આંચળ આપે. પણ સ્વાથ તે રાજ રાજ વધાર્યે જ જાય; એ સવ સબધે એક વાર હિંદુસ્તાનની સાથે અંગ્રેજની બીજી કેલેનીઅને (સંસ્થા)ને સંબંધ પણ સરખાવી જોવા જેવા છે. કેટલે દૂર! તેમના પ્રત્યે કેવા સ્નેહ ! કેટલીક વાર કહેવામાં આવે છે કે જોકે માતૃભૂમિથી છૂટીને તે ગયા છે, તેપણ માતા ઉપરની એમની ભક્તિ અચળ છે, નાડીનુ' તાણુ હજી ભૂલી શકયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ વિદેશી અને ભારતવર્ષ ''... જાળવી રહ્યા અવાજોગ ભારતત્ર ને નથી અર્થાત્ સ્વાથ અને સ્નેહ અને તેઓ છે. ભારતવના હૃદય સાથે એમના હૃદયના હેય એવુ કશુ' દેખતું નથી, ઇંગ્લાંડના ને સબંધ માત્ર આંકડાને છે. ઇંગ્લાંડના લેક ભારતની કિંમત મણુ શેર અધેાળને હિસાબે, રૂપિયા આના પાઇને હિસાબે આંકે છે. માસિક પત્રના તંત્રી શું ઇંગ્લાંડને ભારતના આંકડાનાજ અભ્યાસ કરાવશે ? ભારતવષ સાથે જે એમના સબંધ માત્ર સ્વાથનેજ હશે, તે ખાજે તા દૂઝણી છે, પણ કાલે ઉંચી જશે તેગવાળીઆનાં કરાં વધશે ૩ ભૂખ વધશે તે એની પૂછડી ને ખરી સુદ્ધાં કાપીને પાઇ જશે. અને એ સ્વાર્થ સાધવાને માટે તે લે'કેશાયરે લાચાર ભારતની મિલે ઉપર કર એસાડયા છે ને પેાતાના માલ વગરજકાતે કલે છે. ૩૭ આપણા દેશ પણુ એવાજ છે. જેવા તાપ તેવી મૂળ ! પખાને! પવન ને ખનું પાણી ન મળે તે સાહેબ જીવે નહિ, અને કમનસીબની વાત તે એ છે કે, પંખા નાખ્ નારા ફૂલી પણ પેટમાં બાળ લઇને ઉંઘી જાય છે, રાગશેકના ભરેલે ભારત ગેારા સાહેબને મન કાળા પાણીને મુલક છે, અને માટા મહિને મળવા જોઇએ, અને એક્ષચેંજના આજો પણ એને માથે પવેશ ન જોઇએ. વાસિદ્ધિ વગર ભારત અગ્રેજને ખીજું શું આપી શકે ! હાય અભાગીઅણુ ભારતભૂમિ ! તુ' સ્વામીની નજરમાં અણુમાનીતી થઈ પડી; તું એને પ્રેમના ખંધનમાં બાંધી શકી નહિ 1 ત્યારે હવે ધ્યાન રાખજે, એની સેવા કરવામાં કશી મા રાખતી ના 1 નિરતર એને પવન નાખ; આરીએ ખસની ટટ્ટી ઢૉંગાવ ને ખૂબ પાણી છાંટ કે એ ઘડી એ શાન્તિથી તારા ઘરમાં બેસી શકે, ખેલ, તારી પેટી ખેાલ; તારાં ઘરેણાં હોય તે વેચી કાઢ, ને અને પેટ ભરી ખવડાવ, ગજવું ભરી દક્ષિણા આપ; તેય મીઠી વાત તે એ એલો નહિ, તેય માં ચઢાવેલુ રાખીને બેસશે, તેય તારા માપના ભા, ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ ભારતષમાં ઘરની નિર્દેદા કરશે. આજકાલ તે લાજ છેડીને અભિમાન કરવા માંડ્યું છે, લટકામાં એ પાંચ શબ્દો તુ સભળાવી દે છે; પણ એમ કર્યે કાજ નહિ સરે. તારે વિદેશી સ્વામી સતાષથી રહે, આરામથી રહે એવા ઉપાય કર! તાજ તાસ હાથ ઉપરની લેાતાની ખંગડીએ અક્ષય રહેશે, · અગ્રેજ રાજકવિ ટેનીસને મરતા પહેલાં પેાતાના છેલ્લા ગ્રંથમાં ભારતને સ'ભાયુ' છે એટલે એનુ નસીબ. કવિએ એ ગ્રંથમાં અકબરનું સ્વ' એ નામે એક કવિતા લખી છે. પેાતાના પ્રિય મિત્ર અબુલ ફઝલની પાસે અકબર પેતાના સ્વનું વર્ણન કરે છે અને તેમાં ધર્મના આદર્શ અને જીવનના હેતુ કહી બતાવે છે. ભારતના જુદા જુદા ધર્મોમાં એકતા તથા જુદી જુદી જાતિઓમાં પ્રેમ અને શાન્તિ સ્થાપ્યાં છે. સ્વપમાં જુએ છે કે એના વશજોએ એના એ પ્રયત્ને ધૂળધાણી કરી નાખ્યા છે અને અંતે પશ્ચિમ દિશામાંથી વિદેશીએનું એક કેળુ આવ્યું, તેણે ભેયમાં દટાઇ ગયેલા મંદિરના પથરા એકેએકે ચણ્યા અને એમ નવા ઉભા કરેલા મંદિરમાં સત્યની અને શાન્તિની, પ્રેમની અને ન્યાયની ફ્રી પ્રતિષ્ઠા કરી, પ્રાથના કરૂ છું કે કવિનું સ્વગ્ન સફળ થાય. મૉંદિરના પથરા તા આજ સુધીમાં ગે।ઠવાઈ ગયા છે. મહેનત, શક્તિ ને ચતુરઇથી જે થાય એમાં ખાી શી હોય ? પશુ હજી સુધી એ સા દેવતાના અધિદેવતા જે પ્રેમ તેની પ્રતિષ્ઠા થી માફી છે. પ્રેમ એ તા ભાવના છે, એ કઇ વસ્તુ નથી. કખરે સર્વ ધર્મના નિરાધ તેડીને પ્રેમની એકતા સ્થાપવાના પ્રયત્ન કર્યો છે એ પણ ભાવ છે. એ ભાવ એના હૃદયમાંથી ફુટયા હતા. ઉદાર હૃદયથી શ્રદ્ધા રાખીને સર્વ ધર્મના તેંગ કરી દેવા સર્વ ધર્મોના અ ંતરમાં એ પેઠા, નિષ્ઠા રાખીને એકચિત્ત હિન્દુ મુસલમાન ખ્રિસ્તી પારસી પડિતેનાં વચના પેટમાં ઉતાર્યો, હિંદુ સ્ત્રીઓને ઝનાનામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ વિદેશી અને ભારતવર્ષ ૩૯ લીધી, હિંદુ અમાત્યને મંત્રીપદે સ્થાપ્યા, હિંદુ વિરેને સેનાપતિનાં અગ્રેસરપદ આપ્યાં, કેવળ રાજનીતિએ નહિ, પણ પ્રેમે સમસ્ત ભારતવર્ષને, રાજા પ્રજાને એક કરવા પ્રયત્ન કર્યો છે. પશ્ચિમમાંથી આવેલા પરદેશીઓ આપણા ધર્મમાં હાથ તે ઘાલતા નથી, પણ એ તે પ્રેમને કારણે કે રાજનીતિને કારણે બે વચ્ચે તે આકાશપાતાળને ફેર છે! એક ઉદાર પુરુષના ઉચ્ચ આદર્શો સમરત પ્રજા ગ્રહણ કરી લે એવી આશા શી રીતે રાખી શકીએ? એટલાજ માટે કહીએ છીએ કે કવિનું સ્વમ સાચું પડવું કઠણ છે. વધારે કઠણ તે એટલા માટે થઈ પડયું છે કે, રાજા પ્રજા બંને આવી મળવાના રસ્તામાં કાંટા ઝીટે છે, રેજ રોજ નવા નવા ઝઘડા ઉભા કરીને મળવાને રસ્તા બંધ કરતા જાય છે. રાજ્યમાંથી રોજ રોજ આ પ્રેમ ચાલ્યા જાય છે અને પરિણામે લેકના મનમાં શંકા ને અશક્તિ વધતી જાય છે. એનું એક ઉદાહરણ લઈએ. હિંદુ મુસલમાન વચ્ચે વિરોધ રેજરોજ ભયંકરૂપે વધી જાય છે. આપણે છાની છાની વાત કરતા નથી કે આ ઉત્પાતનું મુખ્ય કારણ એ છે કે, અંગ્રેજ આ વિરોધ મટાડવાને જોઈને પ્રયત્ન કરતો નથી? એની રાજનીતિમાં પ્રેમનીતિને સ્થાન નથી, ભારતવર્ષના આ બે મુખ્ય સંપ્રદાયમાં પ્રેમને બદલે ઈષ્ય રેપે છે. જાણી જોઈને નહિ પણ રોપી હોય; પણ અકબરે પ્રેમને આદશે છિન્નભિન્ન થઈ ગએલા ભારતવર્ષને એક કરવાને જે પ્રયત્ન કર્યો હતો, તે પ્રયત્ન કરવાની રાજનીતિ વિદેશીઓમાં નથી અને પરિણામે એ બે જાતિઓનો સ્વાભાવિક વિરોધ એ છે થવાને બદલે વચ્ચે જાય છે. કેવળ કાયદાને બળે બેને એક કહી શકાય નહિ-અંતરમાં પિસવું પડે, વેદના જાણવી પડે, સાચે સ્નેહ રાખવું પડે–પિતે પાસે આવીને બંનેના હાથ ઝાલીને મેળવવા જોઈએ. કેવળ પિલિસ બેસાડયાથી ને હાથકડી ખખડાવવાથી અંગ્રેજ બળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ ભારતધર્મ વાન છે એટલું તે સાબિત થાય, પણ અકબરના સ્વમમાં તે એવું કશું જ નહોતું. અંગ્રેજ કવિ મિથ્યાભિમાન છેડીને નમ્રભાવે પ્રેમથી પિતાની જાતિને ઠપકે આપે, એ ઊંચે આદર્શ શીખવે તે તે જાતિનું પણ કલ્યાણ થાય અને આશ્રિત જાતિને પણ ઉપકાર થાય. અંગ્રેજને પિતાની જાતિ ને ગર્વ–પિતાની સંસ્કૃતિનું અભિમાન શું કામ છે કે કવિ એ અમિમાં આહુતિ હમે છે? હજીયે શું નમ્રતા ને પ્રેમ શીખવાને દિવસ આ નથી? સૌભાગ્યને ઉંચે શિખરે ચઢીને અંગ્રેજ કવિ શું પિતાને જ કે વગાડશે ? - પણ આપણે જેવી પતન પામેલી જાતિને એ તે એવી વાત શેભે નહિ, બે લતાં પણ લાજ આવે. પ્રેમની ભીખ માગવા જેવી બીજી દીનતા નથી. આ સંબંધે પણ એક બે વાત સાંભળવી પડશે. પૂજ્ય પ્રતાપચન્દ્ર મજુમદારના એક પત્રના ઉત્તરમાં લંડનનું “સ્પેકટેટર ” લખે છે કે “નવીન બંગળીઓમાં અનેક સારા ગુણ છે, પણ એક દોષ એ છે કે, સહાનુ ભૂતિની એમને બહુ લાલસા છે.” એ દેષ સ્વીકાર પડે છે, અને આજ સુધી જે મેં લખ્યું છે તેમાં પણ એ દેષ વારંવાર નજરે પડે છે. સાહેબ લેકેના હાથે આદર પામવાની આપણું લાલસા હદ કરતાં વધારે થઈ આવે છે. એનું કારણ એ છે કે આપણે “સ્પેકટેટર ના જેવી સ્વાભાવિક સ્થિતિમાં નથી. તરસ્યા થઈને આપણે જ્યારે લેટે પાણી માગીએ, ત્યારે સરકાર આપે બીલું. પાણ કરતાં બીલું મેંઘું પણ ખરું ને બીજે કામમાં આવે પણ ખરું, છતાં એથી તરસ ન છીએ. અંગ્રેજના રાજ્યમાં નિયમ છે, જાય છે, બધું સારું છે, પણ એથી પ્રજાના હૃદયની તરસ છીપતી નથી. ચણા શેકીશેકીને ખૂબ ખવરાવે, અને એથી તરસ ખૂબ વધે પાણી માગીએ ત્યારે આપે બીલું. દેશદેશાન્તરનું ખાવાપીવાનું પુષ્કળ લૂંટી લાવી “સ્પેકટેટર' ભજન કરવા બેસે, ત્યારે બારીમાંથી નજર નાખતાં તરસ્ય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ તા તે ધીમાં અનેક એવા જ કરી છે તે વિદેશી અને ભારતવર્ષ બંગાળી જાતે દેખાય. એની પીડા એને શી રીતે સમજાય? પણ સહાનુભૂતિની દ્રાક્ષ ધીરે ધીરે અમને ખાટી લાગતી જાય છે, એ સાંભળીને “સ્પેકટર” કદાચ રાજી થશે. એ દ્રાક્ષ તરફ બહુ દિવસ સુધી લુપતાની નજરે તાકી રહ્યા પછી હવે અમે ધીરે ધીરે ઘર તરફ ચાલવા માંડયું છે. બહુ દિવસના અમારા ઉપવાસી-ભૂખ્યા સ્વભાવમાં જે કંઈ થોડું ઘણું મનુષ્યત્વ રહી ગયું હતું તે ધીરે ધીરે વિદ્રોહી બની ઉઠયું છે. આજ આપણે હવે બેલડું શરૂ કરી દીધું છે કે તમે એટલા ઉંચા શાના ? તમે કળ ચલાવતાં શીખ્યા છે, તે પ ચલાવતાં શીખ્યા છે, પણ માનવીની સ્વાભાવિક રાજ્યતા તે આધ્યાત્મિક સભ્યતા; એ સભ્યતામાં તમારા કરતાં અનેક પગથી અમે ઉંચા છીએ, એ વિદ્યામાં તે અમે તમને કકકે શીખવી શકીએ એવા છીએ. તમે જે અમને અણસુધરેલા માનીને અમારો તિરસ્કાર કરે છે એ તમારી અંધતાને કારણે, મૂઢતાને કારણે હિંદુ જાતિની શ્રેષ્ઠતા સમજવાને તમારી શકિત પણ પહોંચતી નથી. અમે ફરી આંખ મીંચીને ધ્યાન ધરવા બેસીશું. આજથી તમારા યુરોપના સુખભર્યા ચપળ સુધારાની બાળલીલામાંથી અમારી દષ્ટિ ખસેડી લીધી અને નાકની અણુ પર રાખી લીધી. તમે કચેરી કરો, ઍફિસે કરે, દુકાન કરો, તમે નાબેલે, માર–પકડે, ફૂદાકૂદ કરો ને સીમલાને શિખરે વિલાસપુરી-વર્ગપુરી વસાવી રાજ્યતાના મદમાં મત્ત બને. દક્તિ માનવી પિતાને આ પ્રમાણે આશ્વાસન આપી શકે. જે શ્રેષ્ઠતાને અને પ્રેમ નથી, એ શ્રેષતાને એ કોઈ રીતે સ્વીકારી શકે નહિ. કારણ કે એના અંતરમાં એટલું તે જ્ઞાન છે કે એવી સૂકી શ્રેષ્ઠતા ઉચકવાથી ધીરે ધીરે માનવી માનવી માટી ભારવાહી પશુ ની જાય છે, ને પછી એને એ શ્રેષ્ઠતા બે જાપે ઉંચકવો પડે છે. પણ કેશુ કહેશે કે આ માનસિક વિક્રેહભાવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ ભારતધામ વિધાતાને પ્રેમે આવ્યું નથી ? નાનીશી પૃથ્વીને પ્રચંડ સૂર્યનું પ્રબળ આકર્ષણ હેવા છતાં તેમાં હામાતી તેણે બચાવી છે, પૃથવીના અંતરમાં તેણે એક શક્તિ આપી છે, એ શક્તિને પ્રભાવે એ સૂર્યથી તેના પ્રકાશને અને તાપને ભંગ કરે છે, પણ દૂર રહીને પોતાની સ્વતંત્રતાનું રક્ષણ કરે છે, અને સૂર્યની પેઠે પ્રતાપશાળી થવાને પ્રયત્ન કર્યા વિના જ પિતાની સ્નેહશક્તિથી લીલુંછમ ધાન આપીને માનવજાતિની માતા બની રહે છે. લાગે છે કે, એજ વિધાતાએ પરદેશના પ્રચંડ આકર્ષણથી તેના મેંમાં આપણને કેળીઓ થઈ જતાં બચાવવાનો મનસુબે કર્યો છે. એને અભિપ્રાય એવું લાગે છે કે પાશ્ચાત્ય સભ્યતા ને જ્ઞાનપ્રકાશે આપણે આપણી સવતંત્રતાને જ અજવાળી લેવી. એનાં લક્ષણ પણ જણાતાં જાય છે. અંગ્રેજની સાથેના ઘસારાથી આપણું અંતરમાં જે તાપ પેદા થયો છે, તેનાથી આપણું મરવા પડેલી જીવનશક્તિ ફરી સચેતન થઈ ઉઠી છે. આપણું અંતરમાં આપણું સમસ્ત શક્તિ અંધ ને જડ થઈ પડી રહી હતી તે નવા પ્રકાશે પિતાને ઓળખી શકી છે. સ્વતંત્ર તર્કથી, વિચારથી, યુ કતથી આપણી માનસ ભૂમિ આ પણને નવી જેવી થઈ પડી છે. લાંબી પ્રલયરાત્રિ પૂરી થતાં જાણે અદય થયો હોય અને જાણે આપણે આપણે દેશ ધવા નીકળી પડયા હેઈએ એવું દેખાય છે. પુરાતન ગુપ્ત ધનને ધી કાઢવાની ઈચ્છાએ જાણે આપણે શ્રુતિ મૃત કાવ્ય પુરાણ ઈતિહાસ દર્શનના પ્રાચીન ગઢા થઈ ગયેલા વનમાં પિસીએ છી એ. ધિક્કારની લાતથી આપણને જે ઘા લાગે છે તેથી આપણને પાછું આપણી જાત તરફ જેવું સૂઝયું છે. પહેલે આ ઘાતે તે આપણે કંઈક આંધળા થઈને આપણું મટીને વળગી પડયા છીએ, પણ આશા પડે છે કે, ભ છેડી, સ્થિર થઈ, ભલા ભુંડો વિચાર કરવાને સમય આવશે અને એજ આઘાતથી રોગ્ય સંભીર શિક્ષણ લઈ સ્થાયી ઉન્નતિ કરી શકીશું. એક પ્રકારની શાહી આવે છે, તે કાગળ ઉપરથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ વિદેશી અને ભારતવષ ૪૩ થોડા વખતમાં ઉડી જાય છે, પણુ પછી જો એ કાગળને દેવતા ઉપર ધરીએ તે બધું લખેલુ પાછું કાનામાત્ર સાથે ફૂટી ઉઠે ! પૃથ્વીની મેાટા ભાગની સભ્યતા એ શાહીના જેવી છે; ધીરે ધીરે ચાલી જાય ને વળી સારે નસીએ નવી સભ્યતાના સબંધમાં આવતાં નવજીવનને તાપે ફ્રી ફૂટી ઠે. એમાં કશુચ અસવિત નથી. આપણે તે એ આશા કરતાજ આવ્યા છીએ. એ આશાથી ઉત્સાહિત થઇ આપ ણા સમસ્ત પ્રાચીન પેથી-કાગળ આ તાપ આગળ ધરીએ છીએ. જે એના ઉપરના અક્ષરશ ફરીથી ફૂટી ઉઠશે, તેજ પૃથ્વીમાં આપણા ગૌરવનુ રક્ષણ થશે-નહિ તે વૃદ્ધ ભારતના જરાજીણું ઈંડુ સભ્યતાની મળતી ચિતામાં સમર્પણ કરી લેાકાન્તર ને રૂપાન્તર પ્રાપ્ત થાય એમાંજ સતિ, આપણામાં એક માનવતે સ'પ્રદાય છે, તે વમાન પ્રશ્નના વિચાર કરી રહ્યા છે. તેમના ભારખાનામાં આ પ્રમાણે ભર્યું છેઃ ' વિદેશીએની સાથે આપણે બહારના અનેક ભેદ છે. એ બહારના ભેદજ પ્રથમ તે સૌથી પહેલાં આંખને અથડાય છે, અને તેથીજ તે વિદેશીએના અંતરમાં આપણે માટે દ્વેષ રોપાય છે. માટે અને ત્યાંસુધી તે બહારના ભેદ ટાળી દેવા જોઇએ, જે સમસ્ત આચાર, વ્યવહાર અને દેખાવ એ પાશ્ચાત્યાને બહુ દિવસના અભ્યાસપૂર્વક સારા ને સુંદર લાગે છે એ ગ્રહણુ કરી લેવામાં દેશને લાભ છે. પહેવુ, એઢવુ, ખ વુ'પીવુ', ચાલવુ એવુ, એ પાશ્ચાત્યેના જેવુ થઈ નય અને ભાષા સુદ્ધાં પણ પર્દેશી થઇ જાય તે એક મેહુ વિઘ્ન ચાલ્યું જાય, ને બે જાતિઓ વચ્ચે મેળ મળી જાય. અને પછી આપણા આત્મસમાનનું રક્ષણ કરવાના ઉપાય સહેજે મળી શકે.” હું તે! માનુ છું કે, આ વાત ઉપર વિશ્વાસ કરવા જેવુ નથી. બહારના ભેદ ટાળવા જતાં એક મુશ્કેલી તે એ કે, જોનારના મનમાં ખેટી આશા ઉભી કરવી પડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ * ભારતધામ - અને એ આશા પૂરી કરવા માટે અનેક ખાટાણાં ઊભાં કરવાં પડે. વિદેશીઓને જણાવવું પડે કે અમે તમારા જેવા. અને જ્યાં એથી બીજું બહાર પડી જવાને સંભવ હોય ત્યાં જે તે પ્રકારે છાનાંમાનાં થીંગડાં મારવા માટે નાસભાગ કરવી પડે. બાબા આદમ અને બીબી હવાએ જ્ઞાનવૃક્ષનું ફળ ખાધું તે પહેલાં જે દિગંબર વેશે ફરતાં હતાં તે સ્વાભાવિક હોવાથી અતિ સુંદર અને પવિત્ર લાગતાં, પણ જ્ઞાનફળ ખાધા પછી જ્યાં સુધી આ લેકમાં દરજીની દુકાન બેઠી નહિ હોય ત્યાં સુધી તે તેમને સભ્ય સમાજની સભા એમાં પસાર થતી ઠપકાની દરખાસ્તાથી નીચું જેવું પડયું હશે. આપણે પણ આ નવીન પોષાકથી લાજ ઢંકાવાને બદલે ઉઘાડી પડશે. કારણ કે સમસ્ત દેશને ઢાંકવાને માટે દરજી સમાજ હા પાડતું નથી. ઢાંકવા જતાં ઢંકાયા નહિ તે આબરૂના કાંકરા ! જેઓ લેભમાં પડીને સભ્યતા વૃક્ષનાં ફળ ખાઈ બેઠા છે, તેમની જ દશા આપણે જોઈએ તે સુખી થઈએ. કદાચ એ પાશ્ચાત્ય જાણી જાય કે અમે છરીકાંટાથી નહિ, પણ હાથે ખાઈએ છીએ, ટેબલે નહિ, પણ પાટલે ખાઈએ છીએ; એ બીકે તે એમને બિચારાને પડદે બેસી ખાવું પડે છે. “એટીકેટશાસ્ત્રમાં કંઈ પણ ખામી આવે, અંગ્રેજી બેલવામાં જરા પણ ભૂલ આવે છે તેઓ પાપ માને છે અને સંપ્રદાયવાળા પિતપોતામાં પણ સાહેબી દેખાવમાં જરા પણ ખામી આવે તે શમે મરી જાય છે. વિચાર કરતાં જણાઈ આવશે કે, અ-વસ્ત્ર કરતાં આવું અર્ધ વસ્ત્ર વધારે અશ્લીલ છે. શરીર ઢંકાય એમ ન હોય તે પણ ઢાંકવા શરીર ઉપરના ટુંકા વસ્ત્રની ચારે બાજુ ખેંચાખેંચ કરવી ને એમ કરતાં ફુદડી ફરવી એના કરતાં લાજ બીજી કઈ રીતે ઉઘાડી પડી જતી હશે? નટની પેઠે વેશ બદલી પાશ્ચાત્ય વેશ ધર્યાથી ભેદ ઉલટ વધારે સાલશે. એનું ફળ ધાર્યું નહિ નીવડે ત્યારે બેવડે ઘા લાગશે. ગેરે સાહેબ એક વાર છેતરાઈને પાસે આવશે તે પણ પ્રપંચ સમજાતાં બેવડા જોરથી લાત મારી કાઢી મૂકશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ વિદેશી અને ભારતવર્ષ નવા જાપાને યુરેપી સભ્યતાની દીક્ષા લીધી છે, પણ તેમની દીક્ષા તે માત્ર બહારની દીક્ષા નથી. કળકારખાનાં, રાજ્યકારભાર, વિદ્યાવ્યાપાર એ સૌ એ પિતે પિતાને હાથે જ કરે છે. તેની ચતુરાઈ દેખી યુરોપ મૂઢ બની ગયું છેકશી ભૂલ કાઢી શકતું નથી, છતાંય પિતાની નિશાળોમાં ભણેલા આ વડા નિશાળીઆને વિલાયતી પિશાકની, વિલાયતી આચારની નકલ કરતું જેઈને યુરેપ મેં ફેરવે છે. જાપાન તો પિતાની આ અદ્ભુત ને હાસ્યજનક નકલ સંબંધે બિલકુલ આંધળું છે, પણ યુરેપ તે વેશ બદલીને ફરતા આ એશિયાવાસી નટો ઉપર એક બાજુથી તેમની શક્તિ માટે શ્રદ્ધા કરે છે ને નકલ માટે દાંત કાઢે છે. અને આપણે શું બીજા બધા વિષયમાં યુરોપની સમાન સ્થિતિમાં આવી ગયા છીએ કે બાકી રહેલા માત્ર આ બહારના ભેદને ટાળી દેવા દડાદોડી કરી રહ્યા છીએ? એ તે થઈ એક વાત. બીજી વાત એ કે, એથી લાભ થવો તે ચૂલામાં પડે, પણ ઘરમાંજ આગ લાગી ઉઠે એનું શું? અંગ્રેજની સાથે ભેદ તે છે જ, પણ પાછે દેશીજનની સાથે ભેદ ઉભું થાય એનું શું? આપણે ગેરા લેકેના જે ઠાઠ સજીને તેમની પાસેથી માન ખાટવા જઈએ, ત્યારે આપણે જે ભાઈઓ તેમના જેવા ઠાઠથી ચાલે નહિ, તેને ભાઈ કહીને બેલાવતાં સહેજ સંકેચ થાય. પછી તે એમના સ્વદેશી રીતરિવાજથી શરમ આવ્યા વિના રહે નહિ. પછી એ ગોરા લોકોની આગળ એમ કહ્યા વિના નહિ ચાલે કે એ લેકથી છૂટા પડીને અમે અમારો જુદે સં. પ્રદાય બાંધ્યું છે, એમને ને અમારે કંઈ લેવાદેવા નથી. એને અર્થ એ કે વજાતિની આબરૂ વેચીને પિતે આબરૂ ખાટવા માંડી. પછી તે એ લેકેની પાસે જઈને બેલવું કે સાહેબ ! આ જંગલી લે કોની સાથે તમે ગમે એમ ચાલે, પણ તમારા જે ચહેરો કરીને અમે આવ્યા છીએ, ત્યારે તે આશા રહે છે કે અમને તમે નહિ હાંકી મૂકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ ભારતધમાં કબૂલ કરી લઈએ કે, એ ક’ગાલવૃત્તિથી વખતે કઇક મહેરબાની મળે પણ ખરી, પણ એથી પેાતાની કે દેશની ખાખરૂ તે ન જ સચવાય, E tre'__ > + કણું અશ્વત્થામાને કહે કે તમે રહ્યા બ્રાહ્મણ, તમારી સાથે યુદ્ધ શી રીતે કરૂ? ત્યારે અશ્વત્થામા ઉત્તર હૈં ઢે હું બ્રહ્માજી, એટલાજ માટે તુ મારી સાથે યુદ્ધ ન કરી શકે! ઠીક લે ત્યારે મારૂં આ જનાઈ તાડી ફેંકી દઉં...! સાહેબ જો શેકહેડ કરીને કહે ને જે ‘ એકવાયર ’ કરીને લખે, કે “ ભલે, જો તમારી જાતને ઢંગ ઠીકઠીક ઢાંકીને આવ્યા છે, ત્યારે તે તમને અમારી કલબ માં પેસવા દીધા છે; ત્યારે તે અમારી ‘હોટેલ’માં તમે ખુરશી પામ્યા છે; ત્યારે તો તમે અમને મળવા આવતાં તમને રિટન વીઝીટ આપીએ છીએ” આવુ' સાંભળીને પરમ માન મળ્યું. સમજી કાખલી ફૂટીશ? મહેતર છે કે એના કરતાં આપણા બહુરૂપી પેષાક ફાડી તેાડીને ફેકી દઈએ. આપણી જાતિને માનપાત્ર મનાવી શકીએ નહિ તે એ ગેારા સાહેબને કહી દઈએ કે અમે માંએ રંગ લગાડીને એસેપ્શન ’હાડથી તમારે ઉંમરે પગ નહિં મૂકીએ. હું' તે કહુ છું કે એજ આપણું વ્રત, છેતરીને માન અમારે જોઇતું નથી, હકનું કરીને લઇશું. પેાતાની જાતમાં માન માનીશું. એ દિવસ આવશે ત્યારે પૃથ્વીની સભામાં હુ પૂર્વક પ્રવેશ કરીશું”—ોટા વેશ, ખેડુ' નામ, ખેટા વ્યવહાર સજીને માનને માટે ભીખ માગવાનું, સેહાગને માટે આંસુ પાડવાનું કારણ રહેશે નહિ. પણ એના ઉપાય કઇ સહેજ નથી. પહેલાંજ કહી દીધુ છે, કે સહેજ ઉપાયે કશુંય કશુ કામ સાધી શકાય નહિ. કઠણ કામ સાધવુડ હય ત્યારે ખીજુ બધુ ફેકી દઈ તેની જ પાછળ મંડયા રહેવુ પડે, કામ શરૂ કરતાં એમ પણ કરવું જોઇશે કે, અનુકૂળ દહાડો આવે નહિ ત્યાં સુધી ઘરમાં બેસી રહેવુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ વિદેશી અને ભારતવર્ષ ૪૩ અને ઘાટ ઘડાતા સુધી ઘરમાં બેસી રહેવું જ ઠીક છે. બીજ માટીની નીચે ભરાઈ બેસે, ગર્ભ પેટમાં ભરાઈ રક્ષણ પામે, ભણવાને સમયે બાળકને સંસારમાં બહુ ભેળવી દઈએ તે પ્રવીણ મંડળમાં પિતાની ગણતરી થાય, એ દુશ શાએ પ્રવીણ લેકેનું અનુકરણ કરવા જાય ને વહેલે પાકી ઉઠે, એના મનમાં એ એમ જ માને કે હવે હું પ્રવીણ થઈ ગયે છું, પાકી ગયે છું, હવે ભણવાનું કારણ નથી, વિનય રાખવાનું કારણ નથી. પાંડે પિતાનું મૂળ ગૌરવ મેળવવા પ્રયત્ન કરતા હતા, ત્યારે એમણે ગુપ્તવાસ સ્વીકારી બળ સંઘરવાના પ્રયત્ન કર્યા હતા. સંસારમાં પણ ઉદ્યોગપર્વની પહેલાં અજ્ઞાત વાસપર્વ જરૂર છે. આપણે પણ જાતને ઘડવા માટે, જાતિને ઘડવા માટે આજે અજ્ઞાતવાસ સેવવાની જરૂર છે. પણ આપણે કમનસીબ તે એ છે કે, આપણે એકદમ બહાર પડી જવા દેવીએ છીએ. બિલકુલ કાચા ઈંડાને ફાડી આપણે અધીરાઈથી બહાર નીકળી પડયા છીએ, પણ આ કઠણ સંસારમાં કાચા નીકળેલા આ શરીરને પોતાનાં સાધન બહુ કઠણ છે. આજ પૃથ્વીની રણભૂમિમાં કયા હથિયારે આપણે લડવા ઉભા છીએ? માત્ર ભાષણ ને ઠરાવને હથિયારે ? શું શરીરની ચામડી પહેરી એટલે આપણું રક્ષણ થયું? માત્ર નટવેશથી રક્ષણ થશે? એમ તે કેટલા દિવસ ચાલશે, ને શું ફળ મળશે? શેખે દિલે એક વાર એમ કબૂલ કરી દીધામાં દેશે કે, હજી આપણું ચરિત્ર જ ઘડાયું નથી? આપણે પક્ષાપક્ષીથી, ઈર્ષાથી અને હલકાઈથી ઘસાઈ ગયા છીએ. આપણે એક થઈ શક્તા નથી, એકબીજા ઉપર વિશ્વાસ રાખી શકતા નથી, આપણામાંથી કેઈને મુખી-નાયક કરવા ઈચ્છતા નથી. આપણે અનેક કામ તે પરપોટાની પેઠે ફૂટી જાય; શરૂ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ભારતધામ આતમાં એ કામમાં બહુ તેજ દેખાય, બે દિવસ પછી એમાં ફાટ પડે, પછી બેડોળ થાય ને પડી મળી જાય. જ્યાં સુધી કંઈ ઘસાવાનું ન હોય ત્યાં સુધી તે આપણે, બાળકે ખેલમાં ગાંડા થઈ જાય તેમ કામમાં ગાંડા થઈ વળગી પડીએ; પણ કંઈક ઘસાવાને જરા પ્રસંગ આવતાં કંઈ ને કંઈ બહાનું કાઢી પિતાપિતાના ઘરમાં જઈ ભરાઈએ. કઈ કારણે આત્માભિમાનને તલમાત્ર વધે આવે કે તરતજ, કામ ભલે ને ગમે તેવું મેટું હોય તે પણ તેને છોડીને આ ચાલ્યા. ગમે એમ થાય પણું કામ શરૂ થયું ના થયું એટલામાં મોટાં મોટાં નામ આપી દઈએ; એટી મેટી જાહેરાતે, ઉજળા ઉજળા રિપટ, ધામધૂમ ને આબરૂ મન માની થાય એટલે આપણે જાણીએ કામ સફળ થયું ને પછી નિરાંતે સોડ તાણીને સૂઈએ. કામમાં ધીરજની, નિકાની ને મહેનતની જરૂર છે, એમાં તે જરાય દિલ લાગે નહિ, આવું કાચું, દુર્બળ ચરિત્ર લઈને તે આપણે શું જેઈને બહાર આવી ખડા થઈ જતા હે ઈશું? આ સ્થિતિમાં આપણી ખામીઓ ન સુધારતાં એને ઢાંકવાની ઈચ્છા કરીએ છીએ. અંદર અંદર આપણું દેવ ઉપર વિવેચન કરવા જતાં આપણું ડાહ્યા મેં ઉપર હાથ મૂકી દબાવે છે ને બે લી ઉઠે છે કે, ચૂપ ચૂપ. અંગ્રેજ સાંભળી જશે તે આપણે માટે શું ધારશે? વળી એ પણ કમનસીબ છે કે, અંગ્રેજની દષ્ટિ પણ અનેક પ્રમાણમાં જડ છે. આપણુમાં કંઈ સારું છે ને જે કંઇ આદરપાત્ર છે તેને પણ તેની જતા નથી. અવ. ગણના છે કે ગમે તે કારણથી છે, પણ તેઓ વિદેશી પડદે તેડીને અંદર જતા નથી, જેવા ઈચ્છતા પણ નથી. તેનું એક જ દાન્ત લઈએ. વિદેશમાં રહીને જર્મન જેમ એકાગ્રતાથી આપણાં સંસ્કૃત શાસ્ત્રને અભ્યાસ કરે છે, તેમ એકાગ્રતાથી આ દેશમાં આવવા છતાં અંગ્રેજ કરે નથી, અંગ્રેજ ભારતવર્ષમાં પેટ ભરે છે, અને દેશને જતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ વિદેશી અને ભારતવર્ષ લીધા છે, પણ ભાષાને જીતી શકચે નથી. આથી અંગ્રેજ આપણા લેકને ભારતવર્ષની ષ્ટએ ખરાખર સમજી શકતા નથી; તે શ્રદ્ધાની ધ્રુએ જોઈ શકતા પણ નથી. એટલા માટે આપણે અગ્રેજને અંગ્રેજી ભાવે સુગ્ધ કરવાના પ્રયત્ન કરીએ છીએ. મનમાં જે માનીએ છીએ, તે મેઢે આપણે ખેલતા નથી, એટલા માટે છાપાંમાં વધારી વધારીને વાતા છાપીએ છીએ. માનીએ છીએ કે અંગ્રેજ પીપલ' નામે એક પદાર્થને હાઉં માની ડરે છે, અને તેથી આપણે પણ ચાંચ દશ લેક એકઠા કરી ‘પીપલ’ અની ગળુ ગંભીર કરીને ડરાવીએ. માંહેામાંહે વાત કરીએ કે શુ કરવુ' ભાઈ ! એમ ને એમ એ સાંભળે નહિ ત્યારે કરવું શું? એ તે પેાતાના દસ્તુને જ સમજે ! ' એમ અગ્રેજના ગુણુસ્વભાવના ઢોળ કરીને તેની પાસે કામ ફરવા જવું, માન ખાટવા જવું, એના કરતાં તે એજ કે એવા રગ માંએ ના ચાપડવા જ સારેશ, રંગ ન ચાપડવાને કારણે ભીખને એકાદ ટુકડા ના નાખે તા ના નાખે! અ'ગ્રેજની સામે અભિમાન કરીને આ શબ્દો મેલુ છું એવું નથી. મનમાં બહુ ખીક લાગે છે, આપણે રહ્યા માટીનું ઠામણું, એ કાંસાના વાસણુ સાથે વિવાદ કરવે ચુલામાં પડયા, માનપૂર્વક - શેકહેડ' (હસ્ત ધૂનન) કરવા જતાં ય શકા લાગે, ' કારણ, આવા મોટા ભેદને કારણે આત્મરણ કરવુ પણ કઠણ થઈ પડે. આપણે તેા દુળ પડયા, તેથી મીક લાગે કે સાહેબની પાસે એકવાર ઇ બેઠા, સાહેબ દયા કરીને કદી પ્રસન્ન થયા ને હસ્યા તે આપણે એવા ગેળ ગાળ થઈ જઈએ કે એથી આપણું સાચુ તિ તા ભૂલી જ જઈએ. સાહેબ હસીને મેલે કે વાહ બાબુ, તમે કઇ એક ખશખ અંગ્રેજી ખેલતા નથી, એટલે પછી આપણાથી દેશ ભાષામાં અક્ષરે ય ખેલાય નહિ, બહારની જે વસ્તુ ઉપ ગ્રેજની કૃપાદૃષ્ટિ પડે, તેને તે। ઘસીને ચકચકિત રાખી એ પ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૦. ભારતધામ wwwwww www wwwvvvvvvvvvvv જ્યાં યુરોપની નજર પડવાને સંભવ નથી, તે વનને ગડી રાખી ઢાંકી મૂકીએ; એ દિશાને સુધારી વ્યવસ્થા રાખતાં તે આળસ થાય, માણસને દેવ શે કાઢવે ! ગરીબ બિચારા અપમાનિતને આવે લેભ સહજે થાય; ભાગ્યશાળીનું હસતું મેં જવાનું એને સહેજે ગમે. આજ હું બેલું છું કે ભારતદેશને ગરીબમાં ગરીબ, મલામાં મેલે ખેડુત હશે તે તેને પણ હું ભાઈ માનીને ભેટીશ; પરંતુ આ ગે સાહેબ ઘડાગાડી દોડાવતે માણ સમસ્ત શરીર ઉપર કાદવ ઉડાવતે જાય છે તેની સાથે તે મારે ફુટી બદામ જેટલેય સંબંધ નહિ. | ઠીક, એજ વખતે એ સાહેબ ઘડાગાડી એકદમ ઉભી રાખી મારી ગરીબ ઝૂંપડીમાં પગ મૂકે ને પૂછે કે બાબુજી! તમારી પાસે દિવાસળી છે?” ત્યારે હીંડીચાલીને દેશના પચીસ કરેડ લેક કઠેરા પર ઊભા રહી હારબંધ ઉભા રહીને જોયા કરે કે સાહેબ આજ અમારે ઘેર દીવાસળી લેવા આવ્યા છે અને કદાચ એજ વખતે અમારા ગરીબ મેલ ખેડુત ભાઈ ઘરમાં ઘરડાં માને પ્રણામ કરવા બારણે આવી પહોંચે તે એ ભ્રષ્ટ દેખાવને દબાવી દેવા માટે એને ખસી જવા કઠેરામાંથી બૂમ મારે; રખેને! આ જંગલી સાથે કે જોગ છે, શું સંબંધ છે, કેટલી એકતા છે-એ સો આ બડા સાહેબ કલ્પના કરી સમજી જાય. માટે જ્યારે મનમાં લાવું છું કે, હવેથી સાહેબના સંબંધમાં આવવું નહિ, ત્યારે એ કંઈ અભિમાનથી નહિ, પણ બહુ વિનયથી, બહુ શંકાથી હું છું. જાણે છું કે, એની સાથેના સંબંધના અભિમાનથી આપણે તે નાશ જ થવાને-આપણે નિરાંતે બેસીને આપણું કર્તવ્ય કરી શકવાના નહિ. આપણું મન સદા ચંચળ રહે અને આપણે ગરીબ સ્વજનની જશ વિનાની ઝુંપી જૂની લાગે, જેને માટે જીવ આપે જોઈએ તેની સાથે ભાઈચારાને સંબંધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ વિદેશી અને ભારતવર્ષ રાખતાં પણ આપણને લાજ આવે. ગેરા લેક જ્યારે મોજમઝા ઉડાવે, ખાય-પીએ ને ખેલે, ત્યારે તે વેળાએ આપણને ત્યાંથી હાંકી મૂકે ને બારણાં વાસી સૌ વાનાં કરે. પણ એવે સમયે મીઠું બેલી, તેને રાછ કરી, સલામ કરી ખૂણાની બારીમાંથી પસી શકીએ, એ રાજસમાજની કંઈક જરા ગંધ મળે તે આહ, કૃતાર્થ થયા ! પિતાને મળેલા આ ગૌરવની આગળ દેશબંધુઓ સાથે સંબંધ એ કે વારે તુચ્છ લાગે. આવી દુર્બળ માનસિક સ્થિતિમાં આ સર્વનાશી સાહેબશાહી દવા-દારૂ પીવે નહિ, તેને અડવું પણ નહિ એજ સૌથી સલામત માર્ગ છે. બીજું પણ કારણ છે. સાહેબ લેકની કૃપાને માત્ર ગૌરવ માનીને નિસ્વાર્થ ભાવે ભેગાવવી, એ આપણે માટે બહુ કઠણ છે. આપણે રહ્યા ગરીબલક, પેટની ભૂખ માત્ર માનથી ટળે નહિ, એની કૃપા સાથે કંઈક અનાજ મળે એવી પણ આશા રાખીએ. માત્ર “શેકહેડ” નહિ, પણ નેકરીમાં “પ્રમોશનની પણ આશા રાખીએ. સાહેબની દેતી બાંધી બે દહાડા એને ઘેર જઈએ અને ત્રીજે દહાડે પ્રમોશનની ભીખ માગતાં શરમાઈએ નહિ. એટલે પરિણામે સંબંધ હલકે પડી જાય. એક બાજુએ અભિમાન કરીએ કે સાહેબ અમારી સાથે સમાનભાવે ઉભું રહેતું નથી, બીજી બાજુએ એને બારણે ઉભા રહી ભીખ માગવાનું પણ ચૂકીએ નહિ. એ સાહેબની પાસે આપણે કોઈ માણસ જાય, તો એ જાણે કે આ કોઈ ઉમેદવાર, અરજદાર કે ઈલકાબને ભિખારી આવ્યો. કારણ કે એની સાથે બીજી રીતે તે બેલવાચાલવાને આપણે સંબંધ નથી. એના ઘરનાં બારણાં બંધ, આપણા ઘરને કારણે પડદા. ત્યારે ભાઈ! આજ પાઘડી અંગરખું પહેરીને સંકેચાતા સંકોચાતા બીતા બીતા આવી સલામ કરી કેમ ઉભા? બેસવાની તે વાત જ જવા દે, ઉભા ઉભા વાત કરતાં જીભ ચોંટે છે, ત્યારે આવ્યા શું કામ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ ભારતમ A . એટલી બધી આજે કેમ વિરહદના વધી ગઈ કે પહેરેગીરના હાથમાં બેઆની મૂકી, બારણે જેડા ઉતારી સાહેબને મળવા માટે પિડા? જેની અવસ્થા દીન છે, તે વિના આમંત્રણે કે વિનાઆદરે મોટા લેકની પાસે ન જાય તેમાં જ સારું છે. એમાં કઈ પક્ષનું ભલું થતું નથી. ગેરા લેક આ દેશમાં આવીને નવે અવતાર ધરે છે, તે શું આપણે આવી હીન દશાને લીધે નહિ? માટેજ કહું છું કે, જ્યારે સ્થિતિ આવી ખરાબ જ છે, ત્યારે આપણા સંબંધમાંથી એ સાહેબને દર રખાય તો એનું ચરિત્ર પણ આવું ખરાબ થઈ જાય. સંબંધ ન રાખવાથી બંને પક્ષને લાભ છે. બધી દિશાએથી વિચાર કરી જોઈએ તે રાજા પ્રજાને દ્વેષભાવ શાન્ત રાખવાને સૌથી સારો ઉપાય એ છે કે એ, સાહેબથી દૂર રહીને આપણું પિતાનું કર્તવ્ય એકચિત્તે કર્યા જવું. માત્ર ભિક્ષાથી કેઈનું મન કદી સંતેષ પામતું નથી. આજ આપણે વિચારીએ છીએ કે, અંગ્રેજની પાસેથી છેડા અધિકાર મળે તે અમારાં સૌ દુઃખ ટળી જાય, ભીખ માગતાં પણ શેડા અધિકાર મળે, ત્યારે પણ લાગશે કે અંતરની લાજ એ રીતે પણ ગઈ નથી–અધિકાર મળ્યા ન હતા ત્યાં સુધી આશ્વાસન હતું કે મળશે ત્યારે દુખ જશે, તે આશ્વાસન પણ હવે તે નથી. આપણું અંતરની શુન્યતા ભરાય નહિ ત્યાં સુધી શાન્તિ થાય નહિ. આપણા સ્વભાવ. ની કંગાલિયત જાય ત્યારે જ આપણી દીનતા જાય, અને ત્યારેજ રાજદરબારે માનપૂર્વક આવ-જા કરી શકીએ. દેશના સૌ લેક પદવીની, મોટાઈની, સાહેબની કૃપાની પરવા છેડી દે, બહારની કીર્તિ છેડી દે, એના આ કર્ષણને પ્રબળ મેહ તેડી પિતાનું રક્ષણ કરે, શાન્ત અને દચિતે ચરિત્ર બાંધે, જ્ઞાનવિજ્ઞાન મેળવે, વ્યાપાર વધારવા પ્રયત્ન કરે, પરદેશગમન કરી તે દેશનું બધું શીખી આવે, પરિવારમાં અને સમાજમાં સત્યને ઉપદેશ કરે, માથું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ વિશ્વી અને ભારતવર્ષ ૫૩ જેમ વિના પ્રયાસે ઉંચુ' ચાલે છે, તેમ વિના પ્રયાસે આપણું' માન ઉંચું રાખીને ચાલે, માન મેળવવાને ખુશામત કરતા બીજા પાસે જાય નહિ, ધી ક્ષતિ રક્ષિતઃ એ વાયનું તાત્પર્ય ગ’ભીરરૂપે સમજી લે; જો કે દેશના સા લેક આમ કરી લે એવું માની લઉં એવા ગાંડા તે હું નથીજ, પાણી જેમ ઢાળ તરફ ઢળે, તેમ માણુસ પણ સરળતા તરફ સહેજે ઢળે, એ તે સૌ કોઈ જાણે છે. કેાટપાટલૂન પહેરી, સાહેબને ખારણે ઉભા રહી ચક્ ચપ્પુ અગ્રેજીમાં પેાતાની જાતના તરજુમા કર્યાથી કામ સરળ થઈ જતુ હાય તે લેાક ધીરે ધીરે ફાટપાટલૂન પહેરતા થાય, પેાતાનાં ખાળકાને ઘરની ભાષા ભુલાવી અંગ્રેજીમાં પાપટ કરે ને ભાટ્ટભાંડુને છેડીને એ સાહેબના દરવાનની ભાઈબંધી મધે, એમાં નવાઈ નથી. એ પ્રવાહ રાકવા કઠણ છે, છતાં મનમાં કહેવાનુ તે કહેવુંજ પડે છે; કાઈ સાંભળે નહિ તેય કહેવુ જ પડે છે કે અંગ્રેજને ફળબ્બે ફળ થવાનું નથી, કેળવણીના પાયા દેશી ભાષાએ ચણવાથીજ દેશનું કલ્યાણુ છે; ગેારાની પાસે માન મેળળ્યે કાંઇ ફળ નથી, આપણા મનુષ્યત્વને જાગ્રત કરી ઉઠાડવામાંજ ગૌરવ છે; બીજાને છેતરીને કઢાવી લીધથી કઈ મળતુ નથી, પ્રાણપણે એકનિષ્ઠાથી ભાગ આગ્રેજ કાર્ય સિદ્ધ થાય છે. શિખાના છેલ્લા ગુરુ-ગુરુ ગોવિન્દસિંહુ બહુ દિવસ એકાન્તમાં રહ્યા, ત્યાં જુદાં જુદાં શાઓને અભ્યાસ કર્યાં, લાંબા વખત સુધી આમૈન્નતિની સાધના સાધી અને પછી એકાન્તમાંથી મહાર આવી પેાતાને ગુરુપદે બેઠા, તેમ આપણામાંથી પણ જે શુરુ થવાના હશે, તેમણે ખ્યાતિ વિનાના એકાન્ત આશ્રમમાં ગુપ્તવાસ કરવા જોઇશે; પરમ ધૈર્યાંથી, ગ'ભીરતાથી દેશદેશનાં જ્ઞાનવિજ્ઞાનથી પેાતાને ઘડવા જોઇશે. સમરત દેશ અનિર્વાચ્ય વેગથી આંધળા થઈ જે આકણુ તરફ દાડચે જાય છે, તે આકષ ણમાંથી યત્ન કરીને પેાતાને દૂર કરી લેવા જોઇશે અને શુદ્ધ સ્પષ્ટરૂપે હિતાહિત જ્ઞાનના વિચાર કરવા જોઇશે. ત્યારપછી મહાર આવીને જ્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ભારતમાં આપણી ભાષામાં આપણને હાંક મારી ખેલાવશે, ત્યારે તા બીજી ગમે તેમ થાય પણ તરતજ દેશ જાગી ઉઠશે, ભ્રમ ભાગી જશે કે આજ સુધી આપણે માત્ર સ્વપ્ના જોતા હતા, આંખ મીચીને ચાલતા હતા અને તેથીજ આપણે નીચે પડતા જતા હતા. આપણા એ ગુરુદેવ હવે આજે આ કાલાૉલમાં નથી. એમને નથી જોઇતું માન, નથી જોઇતી પદ્મવી, નથી જોઈતા અંગ્રેજી છાપાંના પેટ મા મૂલાકપ્રવાહમાંથી નીકળી સમસ્ત મૂર્ખતામાંથી પેાતાનું રક્ષણ કરે છે. કોઇ અમુક કાયદ સુધરાવ્યાથી કે અમુક ધારાસભામાં બેઠક મેળવ્યાથી દેશની દુર્ગાંતિ દૂર થશે એવી આશા એ રાખતા નથી. એ એકાન્તમાં અભ્યાસ કરે છે ને કરાવે છે, પેાતાના જીવનને ઉચ્ચ આદર્શ વડે ઉન્નત કરી દઇ ચારે બાજુ ના લેકમડળને પેાતાના તરફ આકર્ષે છે; અને દેશલક્ષ્મી તેમના તરફ સ્નેહદષ્ટિ કરીને દેવની પાસે એકાન્ત પ્રાર્થના કરે છે કે હું ભગવન્ ! આજના સમયના મિથ્યા તર્ક અને મિથ્યા નાતેમાં તેમનું ચિત્ત કદી તણાવા ના દઈશ, દેશના લેાકની વિશ્વાસહીન, આસ્થાહીન સાધના અસાધ્ય છે, એમ માની એમને નિરૂત્સાહ થવા ના દઈશ, અસાધ્ય હોય તોય દેશની જે ઉન્નતિ કરશે તેમનું વ્રત તે અસાધ્યને સાધવાનું છે. ( ૧૮૯૪ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ કડ ३-राजनीतिनी बेवडी दशा સાધારણ રીતે ન્યાય, દયા વગેરે અનેક મોટા મોટા ગુણ પોતપોતાના સરખા લેક તરફ જેવી રીતે દેખાય તેવી રીતે હલકા લેક તરફ દેખાય નહિ. પિતાને સામે વડીઓ લેકની સાથે ચાલવામાં પાળેલા ઘેટા જેવા નરમ રહે છે તે જ માણસે પિતાથી નબળા લેક સાથે જંગલના વાઘ જેવા, નદીને મગર જેવા કે આકાશને ગીધ જેવા શરા બને છે. યુરેપિયન લેક યુરોપમાં જેવા સભ્ય, દયાળુ અને ન્યાયી રહે છે એટલા બહાર રહેતા નથી. એનાં પ્રમાણ આજ સુધીમાં ઘણાં મળી ગયાં છે. જેઓ ખ્રિસ્તીની સાથે ખ્રિસ્તી બની જાય, તેઓ પારકે ઘેર બીજાના ઉપર આવી પડે અને અ-ખ્રિરતીને ગાલ ઉપર લપડાક મારી બીજે ગાલ ધરવાનું કહી ખ્રિસ્તી થવાને ઉપદેશ કરે, અને એ અ– ખ્રિસ્તી ડાહ્યા થઈને ભલી રીતે ખ્રિસ્તી ન થાય બીજો ગાલ ન ધરતાં આ ડુંઅવળું જુએ તે તરતજ તેને કાન પકડી ઘરમાંથી બહાર કાઢે, અને એના ઘરમાં પોતાનાં ખુશીટેબલ ને પલંગ સજાવી દે, તેનાં ખેતરનું અનાજ ઉઝરડી લે, એની ખાણમાંથી સોનું ખેતરી લે, તેની ગાયે દેહી લે અને એનાં વાછરડાં કાપી બબરચીખાનામાં મેકલી દે. સભ્ય ખ્રિસ્તીઓએ અમેરિકામાં કે પ્રલય કર્યો હતું અને આસ્ટ્રેલિયામાં માનવજાતિને કે ભયંકર સંહાર કર્યો હતે, એ વાતે હવે તે જૂની થઈ ગઈ એટલે એને ઉકેલવામાં માલ નથી. દક્ષિણ આફ્રિકામાં માતા બેલવાળા વિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ પ૬ ભારતધર્મ ગ્રહને ઈતિહાસ ઠીક કરી તપાસીએ તે માલમ પડે કે અખ્રિસ્તીના ગાલ ઉપર ખ્રિસ્તીની લપડાક કેવી ઉઠે છે! બધા સમાચાર પૂરેપુરા મળતા નથી, ને જે મળે છે તે બધા સાચેસાચા જ હોય એમાં પણ સંદેહ જ છે; કારણ કે વિગ્રહના સમાચાર તારથી મોકલવાને ભાર ખ્રિસ્તીને માથે છે. ટુથ' નામે વિખ્યાત અંગ્રેજી સાપ્તાહિક પત્રમાં એ યુદ્ધ સંબંધે જ ડાક પડ્યો અને નિબંધ પ્રકટ થયા છે તે વાંચવાની સર્વને ભલામણ કરું છું. એ વાંચવાથી કેઈને આનંદ મળશે કે આશ્વાસન મળશે એવી આશા તે હું આપી શકતા નથી, પણ એટલું તે જાણી શકશે કે, સભ્ય જાતિઓ જેને પિતાના કરતાં ઓછી સભ્ય માને છે તેમની પાસે પિતાની સભ્યતાને અને સાથે સાથે તે અસભ્ય જાતિઓને પિતાના સ્વાર્થયજ્ઞમાં હિમવા પાછું વળી જોતી નથી. યુરોપની અજવાળી નાટકની રંગભૂમિની બહાર, અંધારા નેપથ્યદેશમાં વેશ બદલતાં વાર લાગે એટલી વારમાં, ઓગણીસે વર્ષ સુધી સંધરેલી સભ્યતા બદલાઈ જાય છે. ત્યાં તે મૂળવતની જેવા નાગા થઈને ઉભા રહે છે, માતબેલે બિચારે એમના કરતાં વધારે નાગ ન હતે. કંઈક સંકેચમાં બે, તે બહુ ખરાબ નથી, પણ સત્ય બેલાય તે તેથી વધારે સારૂં. જગલી લગુલા અંગ્રેજ સાથે ઉદારતાથી અને ઉન્નત વીર હૃદયથી ચાલ્યું તેને બદલે, અંગ્રેજ તેની સાથે ક્રૂરતાથી જે રીતે ચાલે તેની સરખામણથી અંગ્રેજને લજવાઈ જવું પડે, તે વાત એ પત્રોથી જ જણાઈ આવે છે. કેઈ અંગ્રેજ આ વાત કબૂલ કરે એજ એનું ગૌરવ છે એમ ઘણું માને છે, ને હું પણ માનું છું. પણ આજકાલ ઘણા અને તે કાલ ઘણા અંગ્રેજો એને ગૌરવ માનતા નથી. ની એ તે એમ માની બેઠા છે કે, ધમનીતિ આજકાલ માતા ઘણી ઝીણું થઈ પડી છે. પગલે પગલે એમ કીડા ખેાળીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ રાજનીતિની બેવડી દશા તે કામ ન ચાલે. અ ંગ્રેજના ગૌરવના જ્યારે મધ્યા કાળ હતા, ત્યારે એ નીતિની ઝીણી લીટીઓને ફાળ મારી આળગી જતા, જ્યારે જરૂર લાગે ત્યારે અન્યાય કરવા પડે, નામ`ન ચાંચિયા જ્યારે સમુદ્રમાં ચાંચિયાપણું કરતા ત્યારે મજબૂત અને મળવાન હતા. એમના વશો-આજના અંગ્રેજો-મીજી જાતિએ સામે જબરજસ્તી કરતાં પાછા પડે ત્યારે તે નબળા, દુબળા ગણુાય. કાણુ માતાખેલે ને ફાણુ લવે ગુલા ! હું અ ંગ્રેજ ! હું' તારી સેનાની ખાણુ, તારાં ઢાર લૂટવાની ઈચ્છા કરૂં એમાં તે આટલાં મહાનાં, આટલા છળ ? આટલી બનાવટ શા માટે ? એકાદ એ બદમાશી પકડાઈ ગઈ એમાં તે છાપાં આટલી બધી ભૂમે શા માટે પાડી ઉઠતાં હશે ? પણ નાનપણમાં જે શેલે તે ઉમ્મરે પહોંચે ન શેશે. નાના બાળક બદમાશ થઈ પાત્તાથી નાના નખળા બાળકના હાથમાંના લાડવા લૂટાવી લઇ તડાક દઈને માંમાં મૂકી જાય, પેલેા બિચારા બાળક માથું ફૂટવા માંડે એ દેખીને પેલા તફાની ઉપર ખાસ ફ્રેોધ ન થાય. વખતે એ જમા ખાળક નખળા ખાળકને રડતા જોઈ ગાલ ઉપર તડાક દઈને ચડાવી દે ને નાક ઉપર આંગળી મૂકી તેને ચૂપ થઈ જવા કહે તે વખતે ખીજા બાળકો તેના ખાડુંમળનાં ને દઢ સંકલ્પનાં વખાણ પણ કરે, 'મને આવ્યા પછી એ જખરા માળકને પારકાના હાથમાંના લાડવા જોઇ માંમાં પાણી છૂટે, ને તે લેવાના લેાભ અભ્યા રહે નહિ, તે પણ એમ લપડાક મારી લાડવા કાઢી લે નહિ, છેતરીને લઈ લે તૈય એ છેતરપ’ડી પકડાઇ જાય તો શરમાઈ જાય, એ ઉંમરે આળખીતા પાડોશીના ઘરમાં હાથ લાંખે કરતાં શરમાય; પણ દૂર એકાદ ગરીખ મહેલ્લામાં એકાદ અસભ્ય માતાના નાગા નબળા આળકના હાથમાં એકાદ રાજ સધ્યાકાળે લાડવા દેખે, ત્યારે આમતેમ નજર કરી તેના હાથમાંથી ચૂંટ મારી કેડી જાય ! જ્યારે પેલા કરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ વારતા પિતાની ચીને કીકીઆરીએથી ગામ ગજાવી મૂકે, ત્યારે સામેથી આવતા પિતાની સભ્ય જાતિના આદમીની સામે જોઈને બેલી ઉઠે કે એ કાળા છોકરાને ઠીક સજા કરી છે. એમ ના કહે કે ભૂખ લાગી હતી તેથી લૂંટી લીધું છે! પ્રાચીન કાળની એ ચેરીમાં અને આજની ચેરીમાં અનેક ભેદ છે. આજની લૂંટાલૂંટમાં પહેલાંના જેવી નિર્લજજતા નથી, બળનું અભિમાન નથી. આજ તે પિતાનું કામ કરવા જતાં આબરૂને વિચાર થઈ આવે છે, ને તેથી દરેક કામને ન્યાયપૂર્ણ કરાવવું પડે છે. તેથી કંઈ કામ કરવું પહેલાંના જેટલું આજે સહેલું નથી, એટલે પ્રાચીન કાળના ચેર લેક કમનસીબે આ ઓગણીસમી સદીમાં અવતરે તે તેમને અવતાર એળે જાય! આમ છતાં પણ સંસારમાં એવા લેક નથી અવતરતા એમ નથી. ઘણા ય ચેર અવતરે છે તે ખરા, પણ એકદમ એમને ઓળખી શકાતા નથી. અગ્ય સ્થળ-કાળમાં એ પડ્યાથી વખતે પિતાને પણ એ નહિ ઓળખી શકે. ગાડીએ ચઢીને ફરે, વર્તમાનપત્રો વાંચે, હીસ્ટ રમે, સ્ત્રીમંડળમાં મીઠી મીઠી વાતે કરે, કેઈને વહેમ પણ ન આવે કે આ ધાણું ખમીસ પહેરીને રેબીનહૂડનવે અવતાર અવતર્યો છે! પરંતુ યુરોપની બહાર જઈને તે એકદમ પિતાનું સ્વરૂપ પૂરી રીતે બેલે. ધમનીતિની ચાદર ફેંકી દીધી છે એવી રુદ્રમૂતિ ની કથા તે આગળ કહી ગયો છું. પણ યુરોપના સમાજમાં રાખ નીચે ઢંકાયેલા અંગારાને તાપ કંઈ ઓછો નથી. એ જ લેકે આજકાલ બેલી રહ્યા છે કે, બળનીતિની સાથે પ્રેમનીતિન જોગ કર્યો હોય તે નીતિનું નીતિપણું વધી શકશે, પણ બળનું બાળપણું ઘટી જશે. પ્રેમ, દયા એ ચી વાત સાંભળવામાં તે સુંદર છે, પણ જ્યાં આપણે લેહી રેડીને અધિકાર સ્થાપે છે, ત્યાં નબળા જમાનાને ન બળી નીતિને કેમળ છોકરે લાગણીનાં આંસુ પાડ આવે તેથી અમને ત્રાસ છૂટે. અહીં સંગીત, સાહિત્ય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ રાજનીતિની બેવડી દશા શિલ્પકળા અને શિષ્ટાચાર; ત્યાં નાગી તરવાર અને છૂટી લગામે શક્તિની દોડાદોડ. આથી આજકાલ આપણું સરકાર-જાતિના ગળામાંથી બે જાતને સૂર નીકળે છે. એક દળ ભારતને પક્ષ કરે છે, બીજું દળ જગતમાં પ્રેમ, શાન્તિ અને ન્યાય વર્તાવવા ઈચ્છે છે. જાતિનું હદય એમ બે ભાગે વહેંચાઈ જતાં બળ નબળું પડે--પિતે પિતાને વિઘરૂપ થઈ પડે. આજકાલ ભારતમાંને પાશ્ચાત્ય સંપ્રદાય ખૂબ જેથી આક્ષેપ કરે છે. તેઓ કહે છે કે, અમે જે કંઈ કામ જેરથી કરવા માગીએ છીએ, તેમાં વિલાયતના ભાઈઓ આડખીલી નાખે છે. બધી વાતમાં નીતિને વિચાર કર્યો પાલવે નહિ, જ્યારે ચાંચી કાળા સમુદ્રને હાથ કરી રહ્યા હતા, જ્યારે કલાઈવ ભારતમાં બ્રિટિશ અંડે રેપવા ઉભે થયે હતું, ત્યારે નીતિની વાત કરી હતી તે અંગ્રેજના કરાને ઘર બહાર એક વેત પણ લેય મળી ન હોત, પરંતુ ગમે એટલે એ વિલાપ કરે, તે પણ ફરી એ અખંડ પ્રચંડ બળ પાછું આવશે નહિ. આજ જુલમનું કામ કરવા જતાં સમસ્ત દેશમાં બે મત થઈ જાય છે. આજ જે કઈ પીડાતે માણસ ન્યાયને માટે બૂમ મારે તે સ્વાર્થ ને નુકસાન થવાનો સંભવ હોવા છતાં પણ નિદાન થેડા માણસ પણ તેને ન્યાય આપવાને ઉભા થાય. એક માણસ પણ જે ન્યાયને માટે ઉભે થાય તે ગમે તે પ્રચંડ સ્વાર્થ પણ કંઈક શરમમાં પડે ને સંકેચ પામે, ન્યાયનો વેશ ધરવાને પણ ડોળ કરે, અન્યાય, અનીતિ વગેરે બળને આશરે બહાર પડે અને વિનાસંકે દેડે, ત્યારે સામા બળ વગર બીજા કશાને ગાંઠે નહિ, પણ જે શરમાઈને બળને શરણે જાય નહિ અને ન્યાયને ડોળ કરે તે અંદરથી જ શત્રુ જાગે. આથી જ અંગ્રેજ વિદેશમાં આજકાલ કંઈક નબળે પડે છે અને તેથી વારંવાર અધીરા બની જાય છે. આપણે પણ એઓને દેષ હાથમાં આવતાં તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ ભારતધામ ઉપર આરોપ કરવા મંડી પડીએ છીએ. એટલા માટે ગેરા પ્રભુ કંઈક રાગ કરે છે. તેઓ કહેવા મંડી પડે છે કે, નવાબ જ્યારે જુલમ કરતા, મરાઠા ક્યારે લૂંટફાટ કરતા, ઠગ લોકો જ્યારે ગળે ફાંસે નાખતા ત્યારે તમારી કે ગ્રેસના સભાપતિ અને વર્તમાનપત્રના અધિપતિએ કયાં ગયા હતા ? અને હેત તે પણ શું કરવાના હતા ? ત્યારે તે બહારવટીઆ હતા, મરાઠા હતા, રાજપૂત હતા; ત્યારે બળ સામે બળ વિના બીજ ગતિ ન હતી. અને તે પછી ચેરની પાસે ધર્મકથા કરવાનું ય કેઈને સૂઝતું ન હતું. આજ કેંગ્રેસ અને વર્તમાનપત્રે જે બહાર નીકળ્યાં છે તેનું કારણ પણ એ જ છે કે, અંગ્રેજ માત્ર બળની વાતે નહિ, પણ સાથે ન્યાયની પણ વાત કરે છે. ચેરને ધર્મની વાત સંભળાવીએ તે એ ન માને, તોય ધર્મને અનુ સરતે જવાબ આપવાનો પ્રયત્ન કરે અને પછી તે એ સભ્ય જવાબ દઈ ન શકાય, તે પણ બળ વાપરતાં સંકેચ થાય. આથી જ અંગ્રેજ આ દેશની સભાઓ અને વર્તમાનપત્રાના આક્ષેપને જવાબ આપવાને પ્રયત્ન કરે છે તે પણ તે પિતાના જાતિભાઈઓની ધર્મબુદ્ધિથી દુઃખ પામે છે. તેઓ હવે ઉંમરે મોટા થયા છે, પોતાના કલંકથી પોતે શરમાતાં શીખ્યા છે, એથી તેઓ બહુ દુ:ખ પામે છે. એક હિસાબે તેઓ કંઈક દુખી છે. એક બાજુએ ભૂખના દુઃખથી પ્રાણ ટળવળે છે, બીજી બાજુએ પારકાનું અન્ન કાઢી લેવાતું નથી એ પણ ભારે સંકટ છે! જાતિને જીવ પણ જાળવવું જોઈએ, આબરૂ પણ જાળવવી જોઈએ. બીજાની ઉપર અન્યાય કરવાથી એને તે નુકસાન થવાનું હોય તે થાય, પણ પિતાને ધર્મને પાચો પણ ખોદાય જ. ગુલામો ઉપર જે લેકે જુલમ કરે છે તેઓના ચરિત્રને નાશ થાય છે. ધર્મને સર્વ પ્રયને જે બળવાન ન રખાય તે જાતિનું બંધન ધીરે ધીરે ઢીલું પડી જાય. બીજી બાજુએથી પેટ ભરીને ખાવાનું મળે, એટલે વસતી વધે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ રાજનીતિની બેવડી દશા ૧ ને રહેવાની જગા પણ ખૂટે, અને જેમ જેમ સભ્યતા તેમ તેમ જીવનને માટે સામગ્રીઓ પણ વધારે જોઈએ. એટલા માટે પચીસ કરોડ ભારતવાસીનું ગમે તે થાય, પણ મોટા પગારવાળા ગેરા અધિકારીને પૈસાના ઢગલે ઢગલા આપીને એને “એ જ” ને ખાડે તે ભરી આપ જોઈએ, એટલા માટે સરકારી તીજોરીમાં જે તાણુતાણ થાય તે કર નાખીને પણું પિસા તે ઉભા કરવા જ જોઈએ. પણ એથી જે લેકેશાયરને જરા મુશ્કેલી પડે તે રૂ ઉપર મહેસુલ નાખી શકાય. એને બદલે જાહેર બાંધકામોમાં કંઈક ઘટાડે કરીને અને દુષ્કાળફંડ જપ્ત કરી લઈને પણ કામ ચલાવી લેવાય. એક બાજુથી ગરા અધિકારીઓનું દુઃખ આંખે જોઈ શકાતું નથી, બીજી બાજુથી લેંકેશાયરને થતું નુકસાન પણ સહન થતું નથી અને આ બાજુએ વળી પચીસ કરોડ અભાગીઆનું દુઃખ પણ ના પાડી શકાય નહિ. ધર્મનીતિ આમ સંકટમાં આવી પડે છે. અને પછી વર્તમાનપત્રોમાં કોલાહલ થઈ ઉઠે, માળાલૂટયાં પંખીની પેઠે સભામાં લેક કિલબિલ કિલબિલ કરી મૂકે, ત્યારે એ ગેરાને ભારે લાગી જાય. કામ ન્યાયસર થયું નથી એમ લાગે અને રીતસર કામ કર્યા વિના કલંક ટાળી શકાય એમ નથી; એવી સ્થિતિમાં ધમની વાતે સંભળાવીએ તે વિષમ રાગ કરે. પછી બીજી કંઈ યુક્તિ રહે નહિ ત્યારે ઘુચ્ચે મારવા ઉભે થાય. કેવળ માણસને જ નહિ, ધર્મશાસ્ત્રની ઉપર પણ ઓખ લાલ કરે. ધારાસભાના મંત્રી અને માતબર સભાસદે છાતી ઠેકીને કહે છે કે, માત્ર ભારતવર્ષની સામે નહિ, પણ અગ્રેજ રાજ્યની ઉપર નજર રાખીને જ્યારે કાયદા કરવા પડે, ત્યારે માત્ર આ દેશને થતા ન્યાય-અન્યાયને વિચાર ક પાલવે નહિ, અને કરીએ તે ટકે પણ નહિ. લેકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ કર ભારતધમ શાયર એ કંઈ સ્વપ્નની વસ્તુ નથી. ભારતનું દુઃખ સાચુ', તેમ લે કેશાયરના લાભ પણ સાચા, અને લેફૅ શાયરનું બળ પાકું ! લે’કેશાયરને છેડીને ધારાસભામાં કાઈ કાયદા કરીએ, પણ લે'કેશાયર આપણને છેડે ? વજ નહી છોડતા I વાત સાચી છે કે કામળીના શરીરમાં જોર બહુ છે,× ચારે આજીની સ્થિતિને ગણકાર્યા વિના ઉતાવળે ઉતાવળે એકાદ કાયદો પસાર કરી દીધા; પણ તે અમલમાં મૂકવા એ જેવી તેવી વાત નથી, તેમ એ કાયદા રદ કરવાથી પણ માન રહે નહિ. નવાબની માફક એમ પણ ન કહેવાય કે, મને જેની જરૂર લાગશે તે કરીશ; ને જી ખાજીએ ન્યાયમુદ્ધિમાં આવે તે કરતાં પણ વાંધા પડે, પરિણામે સ્મા સકટ દશાની વાત ફાઇને કરતાં પણ શરમ આવે. ખરેખર, આ દુઃખની વાત છે. આવી સ્થિતિમાં જ્યારે આપણે દેશી સભામાં ને દેશી છાપાંમાં ફેલાહલ કરવા માંડીએ, ત્યારે સાહેબ લેાક વચ્ચે વચ્ચે આપણને સેટી દેખાડવા પડે અને સરકાર ને કે આપણું શરીર હાથ લગાડતાં સર્કાચાય, પણ તેના નાના નાના અધિકારીએના હાથમાં એક વાર કઇ કારણે આવી પડ્યા તેા છેડે નહિ; તેમજ આ દેશમાંના અંગ્રેજનાં માટ મોટાં છાપાં, એક થઈ ગયેલાં કૂતરાંની પેઠે દાંત દુખાડી આપણી સામે જોરથી, શ્વાસ ખાધા વગર ભસવા મંડી પડે. ભલે અમે તે જાણે ચૂપ રહ્યા, પણ તમારા પેાતાને અટ કાવી જુએ જોઈએ! સ્વાર્થની પરવા કર્યા વગર ધની ધજા લઈને તમારા જ કેટલાક જણ ઉભા છે તેમને દેશવટો આપા ોઇએ ! તમારી જાતિપ્રકૃતિમાંજ જે ન્યાયપરાયશુતાના × એફ નદીમાં રી તરતું જતું હતું. કાંા ઉપરતે એક માણુસ તેને ફામળી ધારી લેવા પડયા. રીછની પાસે જા તેને માથ ભીડી. રીછે સામી બાથ મારી, ઘણુય શ્વેર કરે, પણ બહાર અવાય નહિ; કાંઠાના લેકે પૂછ્યું, આવા કેમ નથી ? જવાબમાં તેણે કહ્યું, कंबल नहीं छोडता ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ રાજનીતિની બેવડી દશા ૬૩ આકશ છે તેની મશ્કરી કરીને દબાવી નાખે જોઈએ ! પણ એવું બની શકશે નહિ. તમારી રાજનીતિમાં ધર્મ બુદ્ધિ જે એક સાચો પદાર્થ છે. કેઈ કઈ વેળા તે જીતે, કઈ કઈ વેળા તે હારી જાય, પણ એને સમૂળી મારી નંખાય એમ નથી. આયલડ જયારે બ્રિટાનીઆ પાસે કંઈ હક માગે ત્યારે એ જેમ એક બાજુએ ખૂનની છરીઓ પથરા ઉપર ઘસવા મંડે, તેમ બીજી બાજુએ ઇગ્લાંડની ધર્મબુદ્ધિને પિતાની તરફ ખેંચી લેવાને ઉદ્યોગ કરે. ભરતખંડ જ્યારે પરદેશી ધણીને બારણે પિતાનાં દુઃખ સંભળાવવા જવાની હિંમત કરે, ત્યારે તે પણ અંગ્રેજની ધમબુદ્ધિને પિતાની મદદમાં લેવા પ્રયત્ન કરે. પણ જ્યાં સુધી પાશ્ચાત્ય પ્રકૃતિની આ સચેતન ધર્મબુદ્ધિ કંઈક પણ જાગતી રહેશે, જ્યાં સુધી તેમના પિતાનામાંજ પોતાના સારાનરસાનો વિચાર કરનારા હશે, ત્યાં સુધી આપણું સભા સામતિઓ વધ્યા જશે, આપણે વર્તમાનપત્ર બેલ્યા જશે. એથી બળી ઉઠેલે જેટલા ધમપછાડા વધારે કરશે, તેટલી જ આપણું ઉત્સાહની અને ઉદ્યમની માત્રા વધી જશે. (૧૮૯૪) - ST -' છે . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ કસક જ * == = ४-अपमाननो बदलो એક વાર કેઈ ઉંચી પદવીના બંગાળી અમલદારને ઘેર કેઈ કેલેજના અંગ્રેજ ફેસરને નેતર્યો. તે વખતે ન્યુરીના હકના બીલને માટે દેશમાં કે લાહલ મચી રો હતે. જમી રહ્યા પછી નારીમંડળ પાસેના ખંડમાં ચાલ્યું ગયું, અને પુરુષમંડળમાં યુરીના બીલની વાત નીકળી. અંજ પ્રેફેસર બોલ્યા કે જે દેશના લેક અર્ધ સુધર્યા, અર્ધા ભણ્યા, જેમને ધર્મનીતિને આદર્શ ઉંચે નહિ, તેમને યુરીને અધિકાર આપવામાં આવે તે એમને હાથે નુકસાન થઈ બેસે, એ સાંભળીને મનમાં આવ્યું કે, અંગ્રેજ એટલે મેટે સભ્ય થઈ પડે છે કે, આપણે હાથે સભ્યતાનું રક્ષ થઈ શકે એ વાત એને બહુ મોટી લાગે છે. આપણે નૈતિક આદર્શ કેટલે ઉન્નત થયેલ છે કે કેટલે પાછળ રહ્યા છે તે તે હું જાણતા નથી, પણ એટલું તે જાણું છું કે જેને ઘેરા મહેમાન થઈ મિષ્ટાન્ન ઠેકીએ, તેનાં ભાઈભાંડુનું ભુંડું બેલી અપમાન કરવું, એ આપણા દેશના આચારવિચારથી તે વિરુદ્ધ છે. પ્રફેસર સાહેબ બીજી એક વાત બોલ્યા, એ વાત માત્ર કડવી ને અસભ્ય જ નથી, પણ કેઈ પાશ્ચાત્યને મેથી નીકળે નહિ એવી છે. એ રાહેબ બોલ્યા કે જીવનની પવિત્રતા ઉપર હાથ નાખવે એ કલંક છે, એ વાતનું ભાન અંગ્રેજ કરતાં હિંદીને બહુજ ઓછું છે. એને પરિણામે ખુની સામે હિંદી યુરોના મનમાં જોઈએ એટલે તિરરસ્કાર થતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ અપમાનને બદલે ૬પ જે જાતિ માંસાહારી છે, જેમણે ભયંકર હત્યાકાંડથી પૃથ્વીના બે નવા શોધાયલા ખંડને સાફ કરી પિતાને વસવા પેગ બનાવ્યા છે અને હાલ ત્રીજા ખંડની ઢંકાઈ રહેલી છાતીને તલવારને જેરે ધીરે ધીરે ચીરીને તેમાં રહેલું ખાવાનું સુખેથી ખાવાને પ્રયત્ન કરે છે, એ લેકજ નેતરે બેલાવ્યા આવીને પાટલે બેસી અભિમાનવડે નૈતિક આદર્શને ઉચે દંડ પકડે અને અહિંસક ભારતવર્ષને જીવનની પવિત્રતાને અને પ્રાણુહિંસાથી દૂર રહેવાને ઉપદેશ આપવા માંડે, ત્યારે તે અહિંસા v ઇઃ એ શાસ્ત્રાવાકયને યાદ લાવી સહનશીલ થઈ જવું અને ચૂપ બેસી રહેવું એજ સારે માર્ગ, એ વાતને આજે એક વર્ષ થઈ ગયાં હશે. સૌ જાણે છે કે, એ બે વર્ષમાં અંગ્રેજોને હાથે અનેક હિંદીઓનાં ખૂન થયાં છે અને અંગ્રેજની કચેરીમાં એ ખૂનના કેસમાં એક પણ અંગ્રેજને દેષ સાબિત થયો નથી. છાપામાં ઉપરાઉપરી આ સમાચાર વાંચીએ છીએ, ત્યારે દાઢીમૂછ મુડેલા અંગ્રેજ પ્રોફેસરનાં તીવ્ર તિરસ્કારનાં વાકય અને હિંસા બાબતને એને નૈતિક આદશ યાદ આવે છે, પણ એથી વળ્યું શું? હિંદીને પ્રાણ અને ગોરાને પ્રાણ ફાંસીને ત્રાજવે એક વજને તે એ તે તેના હિસાબે રાજનીતિમાં કુદષ્ટાંત ગણાય. અગ્રેજ મનમાં એમ જ સમજી લે છે કે, અમે થોડાક પ્રવાસીઓ પચીસ કરોડ દેશીઓ ઉપર રાજ્ય કરીએ છીએ. શેના જેરે માત્ર હથિયારને જેરે નહિ, નામને જે રે પણ ખરૂં. એટલા માટે હમેશાં દેશીઓના મનમાં તાજું રાખવું જોઈએ કે, અમે તમારા કરતાં પચીસ કરોડ ગણુ ઉંચા છીએ. આપણે સરખા છીએ એ ખ્યાલ સહજ પણ આવે તે આપણું બળ જતું રહે. તાબાના લે કને થોડા દૂરજ રાખવા, ચમકેલાજ રાખવા, લાયમાં જ રાખવા. એથી અનેક લશ્કરનું કાજ સરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ ભારતધ - આ નીતિની વાતુ ચેાખી કે ઝંખી મ’ગ્રેજના મનમાં છે કે નહિ તે તે છાતી ઠેકીને કહી શકાય નહિ, પણ એટલુ અનુમાન તે નક્કી કરી શકાય કે, પેાતાની જાતિનાના પ્રાણ તેએ અત્યંત પવિત્ર માને છે, ફાઇ અંગ્રેજ હિંદીનું ખૂન કરે તે તે બેશક એ દુઃખી થાય એને ‘ગ્રેટ મિસ્ટેક ’ (મહાન ભૂલ) ને વળી ‘ગ્રેટ શેમ’ (ભારે શરમ) પણ માને એય બનવાયેાગ છે, પણ એ પાપની શાન્તિ માટે યુરેપિયનના પ્રાણુ દેવાનું એને કદી ચેગ્ય લાગે નહિ. એના કરતાં નાની શાન્તિ જો કાયદામાં લખાઇ હત, તે હિન્દીના ખૂન માટે શાન્તિ કરવાનું અંગ્રેજને બહુ સહેલું થઈ પડત. જે જાતિને પેતાના કરતાં અનેકગણી હલકી માને, એ જાતિ સંબંધે કાયદાના ધારામાં અપક્ષપાત હોવા છતાં, ન્યાયાધીશના અંતઃકરણમાં અપક્ષપાત રહેવા કાણુ થઇ પડે, એવે પ્રસગે તેા પુરાવાની જરા પણ ખામી કે કાયદાના શબ્દોમાં જરા પણ કહ્યું હેય તે એવ ુ મેહુ' થઈ જાય કે તેમાં થઈને ખુની ઝડપ લઇને બહાર નીકળી જાય. આપણા દેશના લેકની અવવેકન કરવાની ને વાત યાદ રાખવાની શક્તિ એટલી સક્ અને ખળવાન નથી, આપશું! સ્વભાવમાંજ માનસિક શિથિલતા અને પનાની અસ્તવ્યસ્તતા છે, એ દેષ સ્વીકારી લેવા પડે છે. એક ખાખત આવી પડતાં તેની પહેલાં તે પ્રકારની સમસ્ત હકીકતાની છાપ આપણા મન ઉપર રહે નહિ, તેથી આપણે એનું વણુન કરવા જઇએ, ત્યારે અસંગત અને ઉલટપાલટ વાત કરી નાખીએ. કચેરીમાં લય દેખાડાય કે તર્કથી પજવાય ત્યારે હકીકતાની આપણી દારી તૂટી જાય. આથી ભાપણા દેશી સાક્ષીએની વાર્તામાંથી સાચું જૂઠુ ચેખ્ખી રીતે તારવી કાઢવાનું કામ પરદેશી ન્યાયાધીશને હંમેશાં કઠણ પડે છે. તેમાંએ વળી હલકી નીતિના, હલકા પેટના, હલકા મનના, નમળા હિન્દીના પ્રાણની પવિત્રતા' સ્વદેશીના પ્રાણની પવિત્રતા કરતાં અનેકગણી હલકી અંકાય, ત્યારે તે અંગ્રેજ ન્યાયાધીશને પૂરતાં પ્રમાણ મળવાં સંભવેજ નહિ. આમ એકતા આપણા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ અપમાનના અલા વ સાક્ષી નબળા, તેમાં વળી આપણા પેટમાં રહી તલ્લી, તેથી આપણું શરીર નખળું; એટલે આપણે સહેજમાં મરી પડીએ ત્યારે આપણને ન્યાય મળવા કઠણ થઇ પડે, આ બધી નમળાઈ આપણે દુઃખ અને લાજ સાથે કબૂલ કરવી પડે છે, પણ સાથે સાથે ચાખ્યુ' કહી દેવુ' પડે છે કે, ઉપરાછાપરી આવા મનાવથી દેશના લેકનાં મન ઊઁચાંનીચાં થઇ ગયાં છે. સાધારણ લેાકા તા કાયદાને ને પુરાવાના વિચાર કરી શકે નહિ. સાધારણ લેાકજ મૂઢ હાય છે, એવે શાને દોષ દેવા? એવી જગાએ સરકાર શું કરે? જ્યારે તેએ જીએ કે અમુક ડેપ્યુટી માજીસ્ટ્રેટ આરૈપીઓને માટે ભાગે છેડી મૂકે છે ત્યારે તેઓ એમ તે ન માને કે બીજા માજીસ્ટ્રેટ કરતાં તે સારો ન્યાય આપનાર છે, અને સાક્ષી--પુરાવાની સાચજૂ ગ્રુવટથી તપાસ્યા વગર આપીને સજા કરતાં અચકાય છે અને તેથી તેની ધબુદ્ધિ તથા ન્યાયશક્તિને માટે ઉંચી પદવીએ તેને ચઢાવવા જોઇએ, અથવા સરકાર જુએ કે અમુક પેાલીસ અમલદાર જીલ્લામાં ગુનાહુ ની સંખ્યાના પ્રમાણમાં થાડા આરેપીઓને પકડે છે અથવા પકડેલામાંથી અનેકને છેડી મૂકે છે, ત્યારે તેઓ એમ તે તર્ક કરે નહિ કે ખીજા અમલદાર કરતાં એ અમલદાર સારા સ્વભાવના છે, અને સારા લેાકને ચાર માની પકડતા નથી અને ખેાટા પુરાવા ઉભા કરી કેસમાં રહેલી ખારીએ જાણી જોઇને પૂરી દેતા નથી. માટે એને ઉત્તેજન આપવાને માટે ઉપરના ગ્રેડમાં મૂકવા જોઈએ. આપણે આ જે દાખલા અનુમાનને માટે લીધા તેમાં ન્યાય તથા ધર્મ થવાના વધારે સંભવ છે. પરંતુ કાઇથી પણ અજાણ્યું નથી કે, સરકારને હાથે આવા કોઇ અભાગીઆ ન્યાયી માણુસને ઉત્તેજન કે ઈનામ મળ્યું નથી. સરકારના જેટલી ઝીણી બુદ્ધિ તે સાધારણ લોકમાં હાવાના સ‘ભવ નથી, એ તે અચારા જાડી બુદ્ધિથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ ભારતધ વિચાર કરે. એ તે કહેજ કે આવા કાયદા-કાનુન ને સાક્ષી પુરાવા અમે સમજીએ ના, પણ હિંદીનું ખૂન કરવા એક પણ ગેરાને સજા ન થાય. એ કેવી વાત! વારવાર આવા ઘા પડવાથી ઘા ઉડા થાય, એ ધા સત્તાડી રાખવામાં કઈ રાજભક્તિ નથી. આપણે ‘ખાણુ’ લાક એ સા વાત પ્રકટ કરી દેવી એ ઠીક માનીએ છીએ, આપણે તે ભારતને ચલાવતા વરાળયંત્રના બેંઈલરમાંની ગરમી માપવાનું માત્ર યંત્ર છીએ. આપણી પેાતાની કઈ શક્તિ નથી, લેાઢાનાં નાનાં મોટાં ચક્ર ચલાવવાનું ગળુ આપણું ન હોય. માત્ર પદાવિદ્યાના કોઇ ગૂઢ નિયમને વય થઈ વખતેવખત આપણા ચંચળ પાર ગરમ થઈને ઉપર ચઢી જાય, પણ એન્જીનિયર સાહેએ એટલા કારણે પારા ઉપર કાય કરવા ન ઘટે. એક શુચ્ચા મારીને એ નાના ક્ષણભંગુર પદાથ ને તેડી નાખી તેમાંના પારાને ધૂળ ભેગા કરી નાખવાની શક્તિ એમનામાં છે, પણ તે વરાળયંત્રની ગરમી કઈ તેથી ઉતરી જાય નહિ. આપણા પારા વડે એ ગરમીને વારવાર માપ્યા કરવી એજ એ'જીનીઅરનુ મુખ્ય કામ છે. ગોરો અમલદાર પ્રચંડ ઉગ્ર સ્મૃતિ ધારણ કરીને વારવાર પૂછે છે કે, સાધારણ પ્રજાને નામે ઢાડાદોડ કરનારા તમે કાણુ ? તમે તે અમારી નિશાળમાં ભણેલા ચાલાક છેકરા પ્રભુ, અમે કાઇ નહિ ! પણ તમારી વિરક્તિ, બળતા ને ક્રોધ જોઈને એટલું તે અનુમાન થાય છે કે, તમે અમને છેક સામાન્ય માણસેાની ગણતરીમાં તે લેતા નથી, અને એવી ગણતરી કરવી ઠીક પણ નથી. સખ્યામાં સામાન્ય હોવા છતાં પશુ આ તૂટેલા ભારતવષ માં માત્ર ભણેલા વગ માંજ શિક્ષણ અને હૃદયની એકતા છે, અને એ ભણેલે વજ ભારતવર્ષના હૃદયની વેદના જુદે જુદે રસ્તે રૃખાડી શકે છે. એ ભળેલા વર્ગનું અતર ક્યારે કયે કારણે ઘવાય છે, એ ધ્યાન અને તપાસ્યા કરવું એ સરકારની રાજનીતિનુ મુખ્ય અગડવુ' જોઇએ. અહારનાં લક્ષણ સરકારને દેખાડ્યા વિના તો રહે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ અપમાનના બદલા ૬૯ આ માબતમાં એ કારણથી આપણાં હૃદય ઘવાય, એક તા જુલમની વાત સાંભળીએ ત્યારે જુલમગારને સજા થાય, એ ઈચ્છાથી આપણાં હૃદય આકુળવ્યાકુળ થઇ જાય. ગમે તે કારણે પશુ જુલમગાર વગર સામે છટી જાય ત્યારે અંતરમાં બળતરા થાય. અને બીજું, આવી ખાખતામાં આપણા લેાકનુ અપમાન થાય છે એવા તીવ્ર અનુભવ થાય તેથી અંતર મળે. આરાપી આરેપમાંથી છૂટી જાય ખરા, પણ નસીમને માનનારૂં ભારત માને કે કચેરીના ન્યાયમાં બધુ'ય અનવાને સંભવ છે, કાયદે એવા શુ'ચવાયેલા, ને પુરાવા એવા લપસણું! હાય છે તથા બેફિકરા પરદેશીને દેશી જનતુ' ચરિત્ર એવુ' અસ્વચ્છ લાગે છે કે સુકમા તા જાણે જુગારખાનાના ખેલજ થાય. હાર્યા જુગારી ખમણું રમે, એ ન્યાયે આપણા દેશના લોકને કચેરીના જુગારના રેગ લાગે. સુક ્ માની આવી અનિશ્ચિત સ્થિતિને લીધે લેાક તેને માટે આવા અભિપ્રાય મધુ અને આપણા સ્વભાવના દેષના કારણથી અનેક અપરાધી છૂટી જાય તથા અનેક નિરપરાધી માર્યાં જાય. આમ ખરેખર મને છેજ, પણ એથી શું શાક કરવા જેવુ ન થાય? પણ વારવાર યુરોપિયન અપરાધી છૂટી જાય અને તે આમત સરકાર ચૂપ મની રહે, એથી સાફ જણાય છે કે, અંગ્રેજના પેટમાં આપણે માટે તિરસ્કાર છે. એ અપ માન આપણા હૃદયમાં શૂળની પેઠે પેસી જાય, જો એનાથી કેવળ ઉલટુ' અને, જો અનેક યુરૈપિયનનાં ખૂન દેશીઓને હાથે થાય ને એવા કેસમાં ખુની છૂટી જાય તો એ ભયકર સ્થિતિ મટાડવાને માટે તાબડતેામ ચારે બાજુએથી ઉપાય થાય. પણ ભારતવાસી વિનાવાંકે ગળી કે લાત્ત લાકડી ખાઇ મરે ત્યારે સાહેબને એ સ્થિતિ ભયંકર લાગે નહિ. શુ કરીએ ત। આવે ઉપદ્રવ થતા અટકે ? એ ખામત ફઈ પ્રશ્ન કાઇ દહાડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ ભારધમ ઉઠતે સાંભળ્યું નથી. પણ આપણા પ્રત્યે ગેારા અમલદારની આવી અવગણના છે, એને માટે ખાસ કરીને તે આપણે પિતે જવાબદાર છીએ. કારણ કે એ વાત આપણે કદી વિસરવી જોઈતી નથી કે, કાયદાની મદદથી કંઈ માન વધે નહિ, માન તે આપણા પિતાના હાથમાં છે. આપણે સભાઓ ભરીને નાકમાંથી ઉંચે સ્વરે ફરિયાદ કરવા માંડી છે, તેથી તે આપણું માન વધવાને બદલે ઘટે છે. એક દાખલે . ખુલનાના મેજીસ્ટ્રેટે અરજી લખનારનું ખૂન કર્યું. પહેલેથી જ બેલી રાખવું જોઈએ કે ડિરિટ્રકટ માસ્ટેટ બેલ સાહેબ ઘણા દયાળુ અને ઉદારચરિત સાહેબ છે તથા હિંદી લેક તર્ગ્યુ તેમને બેપરવાઈને અવગણના નથી. હું માનું છું કે, અરજી લખનારને એણે જે માર્યો તે અભિમાની પાશ્ચાત્ય પ્રકૃતિની હઠને લીધેજ, બંગાળીના તિરસ્કારને લીધે નહિ. જઠરની આગ જ્યારે સળગે ત્યારે સામાન્ય કારણથી પણ, ગમે તે બંગાળી હોય કે ગમે તે ગેરે હોય, પણ તેને ક્રોધ સળગી ઉઠે. આમ આ પ્રસંગમાં પરદેશીના કૅષની વાત ઉભી કરવી ઠીક નથી. પણ ફરિયાદપક્ષના બંગાળી બારિસ્ટરે આ મુકદમા વખતે વારંવાર જણાવ્યું કે, અરજી લખનારનું ખૂન કરવું અંગ્રેજને ઘટતું નથી, કારણ કે, બેલ સાહેબ જાણતે હતેઅથવા એણે જાણવું જોઈતું હતું કે, અરજી લખનાર તેને સામે મારી શકે એમ નહોતે. આ વાત જો સાચી હોય તે શરમ તે લાગવી જોઈએ ને ! અને એની દેશજાતિને કારણે, કેધમાં સામાને મારી બેસવું એ મરદની નબળાઈ, પણ માર ખાઈને સામો બદલે આપ્યા વિના માત્ર રેયા કરવું એ તે નામર્દ. ની નબળાઈ. એમ કહી શકાય કે, અરજી લખનાર જે સામે સાહેબને મારત તે બેલ સાહેબ સાચા પાશ્ચાત્ય સ્વભાવ પ્રમાણે એને માટે ઉચે મત બાંધત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ અપમાનનો બદલો અનેક અપમાન વેઠીને પણ એક અરજી લખનાર કેઈ ગેરાને સામે મારી શકે નહિ, એ સાચેસાચી વાત વિનાસંકે સ્વીકારવી અને તેને આધારે અંગ્રેજને દેષિત ઠરાવ એ તે મારા મત મુજબ કેવળ નકામું ને વળી શરમાવનારું લાગે છે. માર ખાવના કેસમાં કાયદેસર અરજી કરનારને જે બદલે મળવું જોઈએ, તેમાંથી તલમાત્ર ઓછે ન મળે તે બાબત આપણું ચેકકસ ધ્યાન બેશક જ રહેવું જોઈએ, પણ તેના માર ઉપર અને અપમાનની વેદના ઉપર સમસ્ત દેશના લેક ટોળે મળી આહા–ઉંડુ કરે અને પરદેશીને માત્ર ગાળે ભાડે તે મને ચતું નથી. બેલ સાહેબનું કામ સારું નથી જ, પણ અરજી લખનારનું અને તેની પાસેના બધા લોકનું આચરણ પણ નિંદવા જેવું ગણાય અને ખુલનાના બંગાળી બારીસ્ટરનું આચરણ તે અધમ, અન્યાયભર્યું ને તેથી સૌ કરતાં શ્રેષ્ઠ છે. થોડા વખત ઉપર એનાજ જે બનાવ પબનામાં બન્યો. ત્યાંની નદીના ઉતારઘાટ મ્યુનિસીપાલીટીને કઈ બ્રાહ્મણ અધિકારીએ પિોલીસ સાહેબના પંખાવાળાનું તથા પાલખીવાળાનું નાકું માગ્યું, તેથી પિલીસ સાહેબે ત્યાં જ એને સીધું જોખ્યું. બંગાળી માજીસ્ટ્રેટે એ ગરા આરેપીને કઇ રીતે દંડ ન દેતાં સૂચના આપી છેડી દીધું. પણ જે એ પંખાવાળાએ આ કેસમાં એ બિચારા બ્રાહ્મણનું નામ દીધું હતું, તે તેને દંડયા વગર છોડતા નહિ. જે કારણથી બંગાળી માજીસ્ટ્રેટ, પ્રબળ અંગ્રેજ અધિકારીને સૂચના આપી છેડી દે ને નિર્બળ બંગાળી અપરાધીને દંડ કરી દે, એ જ કારણ આપણી જાતિના મમમમમાં પેસી ગયું છે. આપણું જાતિને આપણે હાથે જે માન આપી શકીએ નહિ એ માન ભીખમાએ આપણને અંગ્રેજ આપી દેશે એવી આપણે આશા રાખીએ છીએ, ઇરછા કરીએ છીએ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ ભારતધર્મ એક બંગાળી ચૂપચાપ માર ખાય અને બીજા બંગાળી ઉભા ઉભા જોયા કરે તથા એ અપમાનને બદલો બંગાળી મારફતે લેવાની પણ આશા નહિ, એ હકીકત કબૂલ કરતાં બંગાળીને શરમ પણ આવે નહિ ત્યારે સમજવું કે, ગરાને હાથે માર ખાવાનું મૂળ કારણ આપણા પિતાનામાં જ છે-સરકાર કેઈ કાયદા વડે, કઈ ન્યાય વડે એ દૂર કરી શકે નહિ. રાએ કરેલા અપમાનની આપણે વાતે સાંભળીએ છીએ, ત્યારે ક્રોધ કરીને બેલીએ છીએ કે, ગરાના પ્રત્યે તે કેઈ ગેરે આવું કરતું નથી. વાત સાચી છે, પણ ગોરાના ઉપર રાગ કરવાને બદલે પિતાના ઉપરજ રાગ કર્યો કઈક સારું ફળ આવે. જે જે કારણુથી ગેરા બીજા ગારાના શરીર ઉપર હાથ ઉંચકવાનું સાહસ કરી ન શકે, તે જ કારણને જેને આપણે પણ ચાલીએ તે પછી નાકમાંથી સૂર કાઢીને રેવાને વખત રહે નહિ. બંગાળી બંગાળીની સાથે કે વર્તાવ કરે છે તે પણ પહેલેથી જેવું જોઈએ. કારણ કે આપણું બધું શિક્ષણ ત્યાંથી જ શરૂ થાય છે. આપણે શું આપણ નેકરને મારતા નથી? આપણા તાબાના લેક પ્રત્યે ઉદ્ધત થતા નથી? નીચ જાતના લોકનાં અપમાન કરતા નથી ? આપણે સમાજ ઉંચી નીચી નાતેમાં વહેંચાઈ ગયું છે. જે માણસ જરા પણ ઉંચી નાતમાં જન્મ્ય હોય છે, તે નીચેની નાતવાળે વાળા પાસેથી માનની આશા રાખે છે. નીચેની નાતનો તલમાત્ર પણ પિતાની સ્વતંત્રતા દેખાડે તે ઉપરની નાતનને અસહ્ય થઈ પડે છે. ઉજળી વર્ણના લેકને હિસાબે તે ખેડૂત માણસ પણ નથી, બળવાનની સામે નિર્બળ નમીને ચાલે નહિ તે એની કેડે ભાંગી નાખવાનો લાગી શોધ. સિપાઈની ઉપર જમાદાર, ને જમાદારની ઉપર જ કાર માત્ર સરકારની નોકરી કરીને છેટે ન રહે, કેવળ પિતાની પિઝીશનનું-મરતબાનું–માન ભેળવીને ધરાય નહિ, પણ એને નીચાની ગુલામગીરી પણ જોઈએ. સિપાઈની આગળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ અપમાનનો બદલે - - --* જમાદાર રાજા, ને જમાદારની આગળ ફેજદાર રાજા; તેજ પ્રમાણે આપણા સમાજમાં નીચેના પાસે ઉપરના ઠેઠ સુધીના માન માગે. આવા માન આપવાના ભારથી દબાઈ જઈ આપણામાં હાડમાંસ સુધી ગુલામગીરીને ભય પેસી ગયા છે. આપણું જન્મકાળથી ચાલતા આવેલા આ અવ્યાસે અને રોજ રોજ ચારે બાજુ બનતા બનાવોથી આંધળા થઈને આપણે ચાલીએ છીએ. તેને કારણે સ્વભાવથીજ એવા બની ગયા છીએ કે નીચેના ઉપર જુલમ ગુજારીએ છીએ, સરખાની અદેખાઈ કરીએ છીએ, ને ઉપરનાની ગુલામગીરી કરીએ છીએ. રોજ રોજના આ શિક્ષણમાં જ આપણા વ્યકિતગત અને જાતીય અપમાનનું મૂળ રહેલું છે. ગુરુની ભકિત, પ્રભુની સેવા અને લેકમાન્યને યાચિત માન આપવું, એ તે મનુષ્યમાત્રને ધર્મ છે. ને તે ધર્મનું જતન કરવું જ જોઈએ. પણ આપણે ગુરુ, આપણે પ્રભુ, આપણે રાજા પિતાની મર્યાદા છેડીને આપણે પાસેથી તેમને જોઈતું કઢાવવા પ્રયત્ન કરે અને તે આપણે આપી દઈએ તે તેનું અને આપણું બંનેનું મનુષ્યત્વ ભાગે. એટલાજ કારણે આપણું મનુષ્યત્વ ભાગી ગયું છે અને એટલાજ કારણે અંગ્રેજ અંગ્રેજ સાથે જે રીતે વર્તે તે રીતે આપણી સાથે વાતે નહિ. ઘરના ને સમાજના શિક્ષણથી પાછા જ્યારે આપણે મનુષ્યત્વ પામીશું, ત્યારે અંગ્રેજ આપણું માન રાખતાં શીખશે, અપમાન કરતાં પાછે ભાગશે. અંગ્રેજ સરકાર પાસે આપણે અનેક વાર્તાની આશા રાખી શકીએ, પણ કુદરતના નિયમને ઉલટાવી નાખે, એ એમના હાથની વાત નથી. નબળાને મારે ને અપમાન આપવું એ તે સંસારને રવાભાવિક નિયમ છે. આપણે આજે નબળા પડયા છીએ ને તેથી એ મારે છે એમાં એમને શો વાંક? (૧૮૯૫) લા, છા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ ५- साचा न्यायनी अधिकार વર્તમાનપત્રના વાંચનારાને ખબર હશે કે, થોડા વખત ઉપર સતારા જીલ્લાના વાઈ નામે નગરમાં તેર મામદાર હિન્દુએ જેલમાં ગયા છે. તેમણે વખતે ગુન્હા કર્યાં હશે અને સજા પણ કાયદેસર થઈ હશે. પણ આ મનાવથી સમસ્ત હિંદુ સમાજના હૈયામાં ઘા લાગ્યા છે, અને એ ઘા લાગવાનાં કારણે પણ છે. એ નગરમાં મુસલમાન કરતાં હિન્દુની વસતી બહુ વધારે છે, અને આપસઆપસમાં કશે વિરધ પણ નથી. એક મુસલમાન સાક્ષીએ કૈામાં પણ કહ્યું છે કે, એ ગામમાં હિન્દુ સાથે મુસલમાનને કંઈ વાંધો નથી-ત્યારે વાંધા છે હિન્દુ સાથે સરકારને, અશાન્તિની શંકા લાવીને માજીસ્ટ્રેટ અકસ્માત્ એક પૂજાપ્રસગે હિન્દુઓને વાજા વગાડવાની મનાઈ કરી દીધી. હિંદુએ આપદામાં આવી પડયા. રાજાની ને ધ્રુવની એમની પૂજા કરવા જાય તે ફાઈની થાય નહિ; પણ તૈય તેમણે અનેક દિવસથી વાજાના માટે ડાળ ચાલતા આવતા હતા તે બંધ કરી માત્ર થોડાં વાજા'થી કઇ રીતે ઉત્સવ પૂરા કર્યાં. એથી દેવ સતેષ પામ્યા હશે કે કેમ એ તે કેણુ જાણે; પણ માજીસ્ટ્રેટ તે ફ્રેયે રાતાપીળા થઇ ગયા. નગરના તેર આબદાર માણસેાને જેલમાં દેવપૂજા કરવા ઢાંકી દીધા. હાઢેમ ખૂબ જખરદસ્ત, કાયદો ખૂબ કઠણ, કાયદાના અમલ ખૂબ કડક, પણ એથી હમેશની શાન્તિ થઈ કે નહિ તે માટે કા છે. એથી તે જ્યાં વિરાધ નથી ત્યાં વિખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ સાચા ન્યાયને અધિકાર * પાય, જ્યાં દ્વેષનું માત્ર બીજ છે, ત્યાં એ બીજ ઉગી નીકળે, જોરથી શાન્તિ સ્થાપતાં ઉલટી અનિફાટી નીકળે. સૌ જાણે છે કે જગલી લેક વૈદુ જાણે નહિ, ત્યારે રેગીને ભૂત વળગ્યું છે એમ માની તેને ઝાડી-ઝપટી એ રોગ-ભૂત કાઢવા મંડી જાય. તેઓ કેલાહલ કરી મૂકે, નાચે ને રેગીને મારે, પ્રલયકાંડ મચાવી મૂકે. અંગ્રેજ પણ હિન્દુમુસલમાનના વિરોધરૂપ રોગનું એ જગલી લેકના જેવું એસડી કરે, તે રેગીનું મોત થાય; બાકી રોગ તે કઈ રીતે ટળે નહિ. એક ભૂતને ઝાડીઝાપટીને કાઢવા જતાં બીજું ભારે ભૂત આવી પડે, અને એને તે કઈ રીતે કાઢી શકાય નહિ. અનેક હિન્દુ માને છે કે, વિરોધ મટાડે એ સર કારને અંદરને અભિપ્રાય નથી. કેસ વગેરેને લીધે હિંદુ મુસલમાન ધીરે ધીરે એક રાતે ચઢે છે એટલાજ માટે સરકાર એ બે ધર્મવાળાઓમાં ભેદ જગાવે છે, અને મુરલમાન મારફત હિંદુને દબાવી મુસલમાનને સતિષવાની અને હિંદુઓને વશ કરવાની એની ઈચ્છા છે. વળી લઈ લેન્સડાઉનથી માંડીને લૈર્ડ હેરિસ સુધીનું સૌ કહે છે કે, એવી વાત જે મેઢે બેલે, તે પાખંડી–જૂદાબેલે. આપણે પણ એમની એ વાતને અવિશ્વાસ કરતા નથી. કોંગ્રેસ ઉપર સરકારની બહું પ્રીતિ ન હોઈ શકે, અને મુસલમાન હિન્દુની સાથે મળીને કેસ બળવાન ન બનાવે એવી ઈરછા પણ તેમની હાય એ પૂરી રીતે સંભવે છે. તે પણ રાજ્યના બે મુખ્ય સંપ્રદાય વચ્ચે વિરોધ રેપી દેવે એ કેઈ લાંબી નજરવાળી સરકારને ઈરાદે હાય નહિ. જુદાઈ હોય એ તે સારી, પણ એ જુદાઈ રાજ્યકારભારમાં શાન્ત હોય તો ઠીક પડે. સરકારનું દારૂખાનું હાથ લગાડતાં તે ઠંડું છે, પણ તેની સળગી ઉઠવાની શક્તિ કંઈ નાશ પામી નથી. હિન્દુ-મુસલમાનની અંદરની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ ભારતમાં જુદાઈ, સરકારના રાજ્યકારભારની છાવણીમાં એ દારૂની પેઠે ઠંડી રહે એ અભિપ્રાય સરકારને હોય એ સંભવે છે. એજ કારણે હિન્દુમુસલમાનની ગાળાગાળી સાંભળીને સરકાર હાલતી ચાલતી નથી, પણ મારામારી એમના કારભારમાં હરકત કરે તેથી તે સમયે ઊંચીનીચી થાય છે. એ તે હમેશ જોઇએ છીએ કે, બે પક્ષમાં જયારે વધે ઉઠે અને શાન્તિભંગ થશે એવી શંકા આવે ત્યારે માજીસ્ટ્રેટ ઝીણી નજરે વિચાર કરી વધે પતાવે નહિ, પણ બંને પક્ષનાને સરખી રીતે દબાવી દેવાને પ્રયત્ન કરે; કારણ કે સાધારણ નિયમ તે એ છે કે, એક હાથે તાળી પડે નહિ. પણ હિન્દુમુસલમાનના વિરોધની બાબતમાં તે ઘણા માને છે કે, હિન્દુઓને વધારે દબાવવામાં આવે છે, અને મુસલમાનને ઘણું કરીને લાભ જ થાય છે. એમ માનવાને કારણે બંને સંપ્રદાય વચ્ચે વળી વધારે વર થાય છે. અને જે ઠેકાણે કદીયે કશો પણ વિરોધ હેય નહિ ત્યાં પણ બિલકુલ નકામી શંકા આણુને સરકાર એક પક્ષના કાયમના હક લઈ લે છે, ને તેથી બીજા પક્ષની સ્પર્ધા ને સાહસ વધારી મૂકે છે તથા કાયમનાં વિરોધનાં બીજ વાવે છે. હિન્દુઓ ઉપર રાગ કરવાનું સરકારને કાંઈ ખાસ કારણ હોઈ શકે નહિ, પણ સરકારની માત્ર પેલીસીથી સરકારનું રાજય ચાલે ના, પ્રકૃતિને નિયમ બધે સરખે છે. સ્વર્ગલેકમાં પવનદેવને કે પ્રકારે ખરાબ હેતુ હોઈ શકે નહિ, તે પણ ગરમીના નિયમને વશ થઈને મૃત્યુલોકમાં પિતાના ઓગણપચાસ વાયુને છોડી મૂકે છે. સરકાર સ્વર્ગલેકની ખબર તે બરાબર જાણી શકતી નથી, એ બધી ખબર તે લૈર્ડ લેન્સડાઉનને ને ર્ડ હેરિસને હશે, પણ આપણે આ લેકમાં ચારે બાજુએથી વાવાઝોડાં છુટે છે એ સારી રીતે જાણીએ છીએ. વર્ગધામમાંથી “બીતા ના, બીતા ના” એવા નાદ વારંવાર ઉઠે છે, પણ આજુબાજુના વાયુગણુમાં વારંવાર ભારે ગરમી ચઢી ગયેલી જઈએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ સાચા ન્યાયના અધિકાર મુસલમાને પણ જાણે છે કે, એમને માટે વિષ્ણુદ્દત વાટ જોઇ રહ્યો છે; આપણને પણ જાણીને ક'પારી છૂટે કે મારણે હાથમાં ગદા લઈને જમત બેઠી છે, અને વળી એ જમ દૂતને ખેારાકી આપણી હાંલ્લીમાંથી કાઢીને આપવી પડશે. " હવાની ગતિને આપણે પારખી ગયા છીએ, એનું' કઈ કારણજ નથી એમ તા નથી. ચૂડાક વખત ઉપર સ્ટેટસમૈન' પત્રમાં સરકારના ક્રાઇ ઉંચા માનવતા ગેારા સાહેબે લખ્યું હતું કે, આાજકાલ સાધારણ એ ગ્લા ઇંડિયનના મનમાં હિંદુ સામે દ્વેષભાવ દેખાય છે ને મુસલમાન ઉપર વાત્સલ્યભાવ દેખાય છે. મુસલમાન ભાઈના માં ઉપર ગારાના સ્તનમાંથી જ્યારે આટલું દૂધ છૂટે છે, ત્યારે તે આનંદ થાય છે. પણ જ્યારે અમારા ઉપર માત્ર પિત્તજ છેડવામાં આવે ત્યારે એ આનંદ શુદ્ધ હૃદયે સાચવી રાખવા એ તે મુશ્કેલજ છે. માત્ર રાગદ્વેષને કારણે પક્ષપાત અને અન્યાય થઈ શકે એવું તે નથી, બીકથી હાથ કપે, તે તેથી પણ ન્યાયના ત્રાજવાની દાંડી હાલી જાય. અમારા મનમાં શંકા થાય છે કે, ગેરા મુસલમાનથી કઇંક બેંક ડરે છે. એટલા જ માટે રાજદડ મુસલમાનને શરીરે તે માત્ર ઘસાય છે, પણ હિંદુને તે માથા ઉપર જોરથી પડે છે. એનું જ નામ ‘લુંડીને મારી વહુને શીખવવાની ’ રાજનીતિ, લુડીને વાંક ષડયે મારીએ તે એ સદ્ગુન કરી લે, પણ વહુ તા પારકા ઘરની કન્યા. ઘટતી સજા કરતાં પશુ અને શરીરે હાથ લગાડો તે એ ફજેતી કરે. વળી ન્યાય કરવાનું કામ પણ ઘરધણીઆણીથી એકે વારે તે ખધ થાય ના, જ્યાંથી વાંધા જલદી ન ઉઠે ત્ય શક્તિ અજમા વાય તે ફળ તરત થાય, એ વાત શાસ્રપ્રમાણ છે. એટલા માટે હિન્દુમુસલમાનના ઝગડામાં બચારા બાપડા, સવગરના, કાયદા–એકાયદા સહી લેનારા હિંદુને દખાવી દીધા એટલે અઢ નિકાલ આએ. આપણે એમ કહેતા નથી કે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ ભારતધર્મ સારા કામ કરાવી એક સનમ સરકારની એ નીતિ છે, પણ સ્વાભાવિક રીતે, જાણ્યે અજાણ્યેજ કામ એ રસ્તે કઢાય. નદીનું વહેણું કઠણ માટીથી લાગી પિચી માટીને તેડી વહી જાય. આથી હજાર રીતે ધમની વાત કહેવા છતાં પણ સરકાર એનાથી દૂર થઈ શકે એમ માની શકતી નથી. આપણે કેસે ભરીએ છીએ, વિલાયતમાં આલન કરીએ છીએ, અમૃતબઝાર પત્રિકામાં લેખ લખીએ છીએ, દેશના ઉચેથી નીચે સુધીના સી અધિકારીઓનાં કામ ઉપર ટીકા કરીએ છીએ, અનેક વાર તેમને બરતરફ કરાવી શકીએ છીએ અને ઈલાંડમાંના અપક્ષપાતી ગરાઓની મદદ લઈ ભારતના રાજ્યકારભારીઓ વિરુદ્ધ વહીવટમાં અનેક સુધારા કરાવી શકીએ છીએ. આપણાં એ કામથી અંગ્રેજ એટલા બળી ઉઠે છે, કે રાજ્યવહિવટના મેટા તમારખાં ને બડેખા પણ વચ્ચે વચ્ચે આગ ઓકી જાય છે. બીજી બાજુએ રાજભક્તિને કારણે ભ્રષ્ટ થઈ પડી કેગ્રેસના રસ્તામાં ફાચર થઈ પડે છે. આ સૌ કારણેથી ગેરાના મનમાં વિકાર થઈ ઉઠે છે. સરકારને આમાં કંઈ હાથ નથી ! માત્ર આટલું જ નથી. કેગ્રેસ કરતાં પણ ગોરક્ષણ સભાએ રાજકર્તાના મનને વધારે ગભરાવે છે, એ જાણે છે કે, ઈતિહાસની શરૂઆતથી આજ સુધી આત્મરક્ષણને માટે હિંદુ જાતિ કદી એક થઈ નથી, ને હિંદુજાતિ ગેરક્ષાને માટે એક થઈ શકે તેથી એ કારણે હિન્દુસુસલમાન વચ્ચે વિરોધ ઉભે થયો, ત્યારે સવાભાવિક રીતે જ અંગ્રેજનું મન હિંદુ ઉપર બળી ઉઠયું. ત્યારે એ વિરોધમાં કર્યો પક્ષ વધારે અપરાધી છે, અથવા બેય પક્ષ છેડે ઘણે અંશે અપરાધી છે કે નહિ, તે પક્ષપાત વિના શાંતચિત્તે વિચાર કરી જવાની અંગ્રેજની શક્તિ બહુ ઓછી હતી. એવે વખતે તેઓ ડરી જઈને અમુક રાજનૈતિક સંકટ કેમ દૂર કરી દેવું એ તરફ જ વધારે નજર રાખી હતી. “અંજને ભય” એ લેખમાં મેં સાંતાલ લેકને દબાવી દેવાનું ઉદાહરણ આપી દેખાડયું હતું કે, બીક લાગે એટલે ન્યાય વિચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ સાચા ન્યાયના અધિકાર વાની ધીરજ રહે નહિ, ને જે જાણ્યે અજાણ્યે શ્રીકનુ કારણુ થઈ પડે, તેમના ઉપર તૂટી પડે એ કારણે, સરકાર નામનુ જંત્ર ગમે એટલુ' અળગુ' રહે, પ તેના નાનામાટા જંત્રીઓ ભયથી ઉંચાનીચા થઇ છે. આ વાતની તેઆ વારવાર ના પાડે છે, પણ એનાં લક્ષણૢ આજસુધી અનેક વાર દેખાયાં છે અને હજીએ દેખાય છે. અને સાધારણ એ'ગ્લાઇડિયનના મનમાં, જુદાં જુદાં સ્વાભાવિક કારણે એક વાર વિકાર પેદા થયા તેનુ જે ફળ ફળવુ જોઈએ તે *ન્યા વિના રહેશ નહિ. ડૅન્યુટ જેમ સમુદ્રનાં મેાજા' ઉપર 'કુશ રાખી શકયા ન હતા, તેમજ સરકાર પણ સ્વાભા વિક નિયમ ઉપર અંકુશ રાખી શકે નહિ. ત્યારે પ્રશ્ન ઉઠે છે કે, ભલા આ ફેકટ હિલચાલ કરવાથી અને વળી આ લેખ લખવાથી પણ ફાયદે શે ? સરકાર પાસે દયાભાવે કે અભિમાનભાવે ભીખ માગવા માટે લેખ લખવાની જરાય જરૂર નથી, એ વાત તે હજાર હજાર વાર હું' કબૂલ કરૂં છું. મારા આ લેખ મારા જાતભાઈઓને માટે છે. આપણી જાત ઉપરના અન્યાય ને જુલમ દૂર કરવાનું આપણી જાત સિવાય બીજા ફાઈના હાથમાં નથી. કૅન્યૂટ સમુદ્રનાં માજા'ને જ્યાં થાલવાનું કહેલુ, ત્યાં એ માજા થાભ્યાં નહિ–જય શક્તિના નિયમને વળગી યથાયોગ્ય ઠેકાણે જઇને અથડાયાં. કૅન્યૂટ મેઢાના શબ્દો ખેલવાથી કે મંત્રો ભણવાથી એ મેાજાને અટકાવી શકે નહિ, આંધ બાંધીને તેમને સહજે અટકાવી શકે. સ્વાભાવિક નિયમને અનુસરીને આપણા ઉપર પડતા ઘાને ધે રસ્તે જઈ રોકવા હોય તે આપણે ખાંધ બાંધવા પડે-આપણે બધાએ એક થવુ પડે. સૌએ એક હૃદયના થઇ એકને ચચેલી વેદના સોએ સરખી માની લેવી જોઈએ. દળ ખાંખીને આપણે મડ કરવુ છે એમ નથી; એવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ ભારતધર્મ તે આપણી શક્તિ પણ નથી, પણ દળ બાંધ્યે બળ વધે, અને તેથી લેક શ્રદ્ધા કર્યા વિના રહે નહિ. જ્યાં સુધી શ્રદ્ધા પેદા કરાવી શકીએ નહિ, ત્યાંસુધી ન્યાય મેળવવું કઠણ છે. પણ રેતીને બાંધ બાંધ શી રીતે ? જે લોક વારંવાર હારી ગયા છે, કદી એકઠા થવાનું શીખ્યા નથી, કુસંપનાં બીજ જેમનામાં અનેક કાળથી રોપાયાં છે તેમને એકઠા કરવા શી રીતે? પાશ્ચાત્યને આપણા દુઃખની પરવા નથી અને એસડ આપીને દુઃખ ટાળવાને બદલે કઠણ ધા કરી કરીને આપણું વેદના ચારગણું વધારી મૂકવાના પ્રયોગ કર્યા કરે છે, એ કારણે ઉત્તરથી દક્ષિણ સુધીનાં ને પૂર્વથી પશ્ચિમ સુધીનાં સી હિંદુજાતિનાં હૃદય રેજરેજ ખેંચાઈ એકઠાં થતાં જાય છે, પણ માત્ર એટલાથી કાજ સરે નહિ. આપણી જાતિ હજીયે અચળ અડગ થઈ ઉઠી નથી. અચળ અડગ ભેયમાંજ મજબૂત ઘરને પાયો નાખી શકાય, રેતીવાળી જમીનમાંના પાયાને વાવાઝોડું ઝટ ઉખાડી નાખે. મને લાગે છે કે, આપણે પાયે હજી મજબૂત જમીનમાં પેઠે નથી. હું જાણું છું કે, બહુ કાળની પરાધીનતાએ પીસાઈને આપણું જાતીય મનુષ્યત્વ લેટ થઈ ગયું છે, હું જાણું છું કે, અન્યાયની વિરુદ્ધ ઉભા થવા જઈએ તે સૌથી મોટો ભય તે આપણી પોતાની જાતિનેજ છે. જેમના હિતને માટે પ્રાણ આપવા તૈયાર થઈશું, તેજ લેક પીડા ઉભી કરશે, જેમને આપણે મદદ કરવા જઈશું તેજ પિતે મદદ કરશે નહિ, બાયલા સાચી વાત બેલશે નહિ, પીડાતા પિતાની પીડા સંતાડી રાખશે, કાયદે પિતાને વજદંડ ઉચે કરશે, જેલખાનું આપણને ગળી જવા પિતાનું મેં વિકાસશે. પણ તેય ન્યાયને વહાલે કરીને આપણામાંના બે-ચાર જણ છેવટ સુધી અચળ ઉભા રહી શકે તે આપણી જાતિને એક કરવાને પા નાખી શકાય. હિંદુમુસલમાનના વિરોધ વિશે કે હિન્દી અને અંગ્રેજના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ સાચા ન્યાયને અધિકાર ૮૧ વિરોધ વિષે હું જે અનુભવ ને અનુમાન કરું છું તેમાં કંઈ સત્ય છે કે નહિ તે હું જાણતા નથી, હું જે અન્યાયની શંકા કરું છું તેને કંઈ મૂળ છે કે નહિ એ પણ જાણ નથી; પણ એટલું તે નક્કી જાણું છું કે, ન્યાયાધીશની દયા ઉપર ને તેની કર્તવ્યબુદ્ધિ ઉપરજ ન્યાયને ભાર રાખે ન્યાયના અધિકારી થવાય નહિ. રાજતંત્ર ગમે એટલું ઉચું હોય પણ પ્રજાની અવસ્થા એકદમ નીચી હોય તે રાજતંત્ર પિતે ઉંચું ટકી શકે નહિ. કારણ કે રાજ્ય તે માણસ વડે ચલાવી શકાય; ન તે સંચા વડે કે ન તે દેવ વડે. જ્યારે એમને સાબીત કરી આપીશું કે, આપણે પુરુષાર્થવાળા છીએ ત્યારે તેઓ હંમેશ પુરુષાર્થના હિસાબે આપણે સાથે ચાલશે. જ્યારે ભારતવર્ષની અંદરથી છેડાક લેક ઉઠશે ને આપણને અટલ સત્યપ્રિયતા અને નિર્ભય ન્યાયપરતાને દાખલો આપશે, જ્યારે અંગ્રેજ છાતીના ઉંડા ભાગમાંથી સમજશે કે ભારતવર્ષ છાનુંમાનું આપણે ન્યાય સ્વીકારી લેતું નથી, સામું થઈને માગે છે, અન્યાય ટાળવા પ્રાણ આપવા તૈયાર થઈ ગયું છે ત્યારે તેઓ કદી ભૂલ્ય ચૂકયે પણ આપણી અવગણના કરી શકશે નહિ અને ન્યાયના કામમાં ઢીલ પણ રાખવાની ટેવ સમૂળી ભૂલી જશે. (૧૮૯૫) *. SA " રાજ * * - - - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ ६-भाषणबंधी આજે હું જે ભાષામાં લેખ વાંચવા ઉ થયે છું તે ભાષા છે કે છે તે બંગાળીની ભાષા, દુર્બળની ભાષા, જિતાયલી જાતિની ભાષા, પણ તે ભાષાથી આપણા રાજકારભારીઓ ભડકે છે. તેનું એક કારણ એ છે કે, તેઓ એ ભાષા સમજતા નથી. અને જયાં અજ્ઞાનનું અંધારું, ત્યાં જ આશંકાનું ભૂત, કારણ ગમે તે હોય, પણ જે ભાષા આપણુ રાજકારભારીઓ સમજતા નથી અને જે ભાષાથી તેઓ મનમાં ને મનમાં ડરતા રહે છે, તે ભાષામાં એમને માટે બોલતાં એથીયે વધારે હું ડરું છું. કારણ કે આપણે શા ભાવે શું બેલીએ છીએ, આપણે માત્ર ને વેઠાતી વેદનાની વરાળ કાઢીએ છીએ કે સ્પર્ધાના ઉદ્ગાર કાઢીએ છીએ તેને ન્યાય કરવાનું કામ એમનું છે, અને એ ન્યાયનું ફળ કઈ જેવું તેવું નથી. આપણે બંડખોર નથી, વીર નથીમને લાગે છે કે મૂર્ખ પણ નથી. ઉચા થયેલા રાજદંડ નીચે પલાઈને કમોતે મરવા પણ રાજી નથી. પણ આપણા દંડધારી રાજપુરુ ભાષાને સીમાડાની હદ બાંધીને શાન્ત બેઠા છે કે નહિ તે હું બરાબર જાણુ નથી. હું એ પણ જાણતા નથી કે, સીમાડે કયાં આગળ ઓળંગવાથી રાજપુરુષને દંડ મારા ઉપર આવી * “સીડીસ બિલ પસાર થવાનું હતું તે પ્રસંગે ટાઉન હૅલમાં વાંચેલે નિબંધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ ભાષણમા ૩ પડી મને ભોંયભેગા કરી નાખશે? આમ ઉભી કરેલી શકાને કારણે ચાલુ કરી દીધેલા આંધળા દેાજદારી કાયદાની સીમા એળગાતાં, ખાતું ઉખાડિયું પડે તેમ, રાજદડ તૂટી પડે અને તેથી નિર્મળ જીવને જ્યાં ત્યાં જ્યારે ત્યારે સાવધાન રહેવુ પડે, આવે ઠેકાણે તે સર્વ રીતે ચૂપ રહેવુ' એજ સુબુદ્ધિનુ કામ છે; અને આપણા આ અભાગીઆ દેશમાં અનેક જણ કવ્યક્ષેત્રમાંથી દૂર ખસી છાનામાના એ નિય સુબુદ્ધિ પકડી લેશે, એવાં લક્ષણ અત્યારથીજ રૃખાવા લાગ્યાં છે આપણા દેશના સભા ગજાવનારા પ્રચંડ સિંહનાદે, અંગ્રે જોના ચિત્તને પશુ ચંચળ કરી મૂકતા તે કેતરમાં પૈસી પેાતાની વાચા ઉપર સંયમ રાખવાની સાધના સાધશે, એવ પણ એક સમય આવી પહોંચે છે એવે સમયે અભાગીઆ દેશની મૂગી વેદના જણાવવાને રાજદ્વારે જવાનું સાહસ કરે એવા સાહસી દેશખ એ દુર્લભ થઈ પડશે. શાસ્ત્રમાં લખ્યું છે કે રાઝદારે માને = સ્તિતિ સ વાધવઃ । તેય પણ શ્મશાન જ્યારે એટલું બધું રાજદ્વારની પાસે આવી પડ્યું છે ત્યારે બીકણ મધુને માી આપવી પડે. બેશક, રાજા રીસાયે આપણે એટલા ખધામીએ નહિ, એવા આપણા સ્વભાવજ નથી. પણ રાજા કેમ આટલા બધા આપણાથી ખીએ છે એ પ્રશ્નથીજ આપણને આટલે ગભરાટ છૂટે છે. જો કે અંગ્રેજ આપણા એકેશ્વર રાજા છે, અને એની શક્તિ પણ અપરમપાર છે, તાપણ ભડકયા ને ભડકયા રહે છે, એ પળે પળે જોઇને આપણને નવાઇ લાગે છે, બહુ છેકે રશિયાનાં પગલાંના અવાજના ભહુકાર વાગે કે તેઓ સેવા ચમકી ઉઠે છે તે આપણે જોઈએ છીએ, ને તેથી વેદના થાય છે; કારણ કે દરેક વાર એમનું હૃદય ભડકી ઉઠે તે ભારતલક્ષ્મીના ખાલી ભડારનાં તનીમાં ખખડે, આપણા ગરીબ પીડાતા કંગાળ દેશના ચાખાના કાળીઆ પળવારમાં તેપના ગાળા બની જાય એ ખારાક આપણને જલદી પચે એવા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ ભારતમ અહારના પ્રમળ શત્રુથી એમ ચમકીને સાવધાન રહેવું પડે છે, એ કદાચ સકારણ હશે; પણ એ છાની હકીકત અને ગુચાયલા તત્ત્વની આપણને કશી ખખર નથી. ૪ પણ થોડા દિવસથી ઉપરાઉપરી કેટલાક અણુધારેલા બનાવે! આપણે એકદમ જોવા લાગ્યા છીએ. એ બનાવા વગર બેન્ચે ચાલ્યે અને વગર કારણે આપણને બીવડાવે છે. આપણે . પેાતે જ ભય કર ! શું આશ્ચય ! આવી તે આપણુને કદાપિ 'કા ન હતી. એવામાં એક દિવસ આપણે જોયું કે સરકાર એકદમ ચમકીને પોતાની પુરાણી દ’ડશાળામાંથી કદી નહિ વાપરેલી ફૈટલીક સખત નિયમનો પ્રચંડ સાંકળા બહાર તાણી તાણી એના કાર્ટ ધસી ધસીને સાફ કરવા માંડી છે. આજ સુધીનાં ચાલતાં આવેલ નડાં ઢરડાંથી પણ હવે શાપણુને બાંધી રાખી શકતી નથી—આપણે અત્યંત ભયંકર ! એક દિવસ સાંભળ્યું કે, અમુક અપરાધીને રીતસર પકડી શકાયે નહિ ત્યારે લાલચાળ સરકારે સાક્ષીપુરાવા વાળા ન્યાયની વાટ જોયા વિના સમસ્ત પૂના શહેરની છાતી ઉપર રાજદના પથ્થર ચાંપી દીધા. આપણે વિચાયુ” કે પૂના શહેર અતિ ભયંકર! કણ જાણે શાયે ભયંકર કાંડ છુપા છુપા વર્તાવી મૂકયા હશે! આજસુધી એ ભયંકર કાંડની કશી ખખરા બહાર આવી નથી. એ કાંડ સાથે હુશે કે સ્વપ્ન હશે, એ વિચારમાં ને વિચારમાં હું તે ચૂપચાપ બેસી રહ્યા હતા, એવે સમયે તારથી સમાચાર આવ્યા કે, રાજમહેલના ગુપ્તશિખરમાંથી કહું એક ન સાંભળેલા ન દીઠેલા ભચડકર કાયદા વીજળીની પેઠે પડીને નાતુ ભાઇઓને ઝડપ મારી કાણુ જાણે ક્યાંય ઉપાડી ગયા છે. ોતનેતામાં ભયકર વરસાદની પેઠે આખા સુંબઇ ઇલાકાની ઉપર કાળાં વાદળાં અધારાં ઘેર થઈ ગયાં અને જખરદસ્ત રાજવહિવટના ભારે ભારે કાટકા થશે ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ ભાષણબંધી આજ સુધી પ્રબળ શક્તિ પથરા વરસશે, એ ખ્યાલ થવા લાગ્યા. કેણ જાણે અંદર શું બન્યું છે, પણ એટલું તે ચેખું દેખીએ છીએ કે વાત કંઈ સહજ નથી. દખણીની જાત બહુ ભયંકર ! જૂની કાયદાની સાંકળને કાટ ઘસાઈ સાફ થઈ કે તરત રાજકારખાનામાંથી નવી સાંકળે ઘડવાને પ્રચંડ હશેડાને અવાજ આવતે સાંભળીને સમસ્ત ભારતવર્ષ કંપી ઉઠે છે! એક ભયંકર અવાજ ઉઠે છે! આપણે આટલા ભયંકર આપણે આજ સુધી આ વિશાળ પૃથ્વીને અચલ માનતા આવ્યા છીએ અને એ પ્રબળ વસુંધરા પ્રત્યે આપણે જેટલો ઉપદ્રવ કર્યો છે, તે સૌ પિતાની પ્રચંડ શક્તિએ સહેતી આવી છે. એક દિવસ પાછલે પહેરે નવા વરસાદને જેરે એ અચલ ધરણી કેણ જાણે પેટની શી શકાએ હાલવા લાગી. આપણે જોયું કે પળવારની એની એ ચંચળતાથી આપણું વહાલાં પુરાતન ઘરબાર ધૂળધાણી થઈ ગયાં. સરકારની અચળ નીતિ પણ જે અકસ્માત્ કે સામાન્ય કે કલ્પિત ભયથી ચળી જાય ને ફાટીટી આપણને ગળી જવા તૈયાર થાય ત્યારે એની શક્તિ અને નીતિની દઢતા સંબંધે આપણે જે બહુ દિવસને વિશ્વાસ, તેના ઉપર પ્રચંડ ઘા પડે. એ ઘાથી પ્રજા ભયભીત બની જાય એ સંભવિત છે, પણ સાથે સાથે પિતાના તરફ પણ નજર કરે, એ પણ સ્વાભાવિક છે. તેથી એ બાબતમાં આપણને કંઈક આશ્વાસન છે; કારણ કે કેવળ નિસ્તેજ નિઃસર્વ જાતિ ઉપર બળ વાપરવું જેમ નકામું છે, તેમજ તેના ઉપર શ્રદ્ધા થવી પણ અસં. ભવિત છે. આપણને દબાવવાને માટે બેહદ તૈયારીઓ થતી જઈએ ત્યારે ન્યાય-અન્યાયના તને દૂર રાખીને સ્વાભાવિક રીતે જ વિચારવા લાગીએ કે, વખતે આપણામાં એવી એક શક્તિ હોવી જોઈએ કે જે આપણી મૂતાને કારણે આપણે હંમેશાં જોઈ શકતા નથી. સરકાર જ્યારે ચારે બાજુએ તેપે ગોઠવી દે છે, ત્યારે આપણું ખાતરી ભા. ૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ ભારતધર્મ થાય છે કે ખરેખર, આપણે કીડા તે નથી જ એક મરેલા કીડા તે નથી જ. આપણી જાતિના અંતરમાં હજી પ્રાણ છે, એમાં શક્તિ સંચરી શકે એમ છે. એથી આપણને આનંદ થાય એવી વાત છે. આ વાતને ના પાડવી એ ચોખ્ખું કપટ છે, એવી પાલીસી ટકી શકશે નહિ અને કપટ નકામું જશે. આથી સરકાર કોઈ ઠેકાણે આપણું એ શક્તિ કબૂલ રાખે ત્યારે નિરાશામાં પણ આપણને અભિમાન થયા વિના રહે નહિ! પણ અરેરે, એ અભિમાન આપણે ઘાત કરાવી નાખે એવુજ છે–છીપમાંને મોતીના જે એ રેગ . એક દિવસ માછી આવી આપણું પેટ કઠેર અભિમાનની છરી વડે ચીરી બહાર કાઢશે અને પિતાના મુગટમાં જડશે. અંગ્રેજ પિતાના આદર્શ સાથે માપીને આપણને જે અગ્ય માન આપે છે એ માન ગમે તે આપણી મશ્કરી કરવા આપે છે કે ગમે તે આપણે ઘાત કરવા આપે છે ! આપણું જે બળ માટે વહેમ લાવી સરકાર આપણું ઉપર જુલમ કરે છે, તે બળ આપણામાં નહિ હોય તે સરકારના જુલમથી આપણે માર્યા જઈશું ને હશે તે એ જુલમથી રોજરોજ અંદરથી દઢ ને બળવાન થશે. આપણે તે આપણને ઓળખીએ છીએ, પણ સરકાર આપણને ઓળખતી નથી. ના ઓળખવાનાં એક ને એક કારણ છે. એને વિસ્તારોને જણાવવાનું કારણ નથી. સા વાતની એક વાત એ છે કે, તેઓ આપણને ઓળખતા નથી. આપણે પૂર્વના, એ પશ્ચિમના. આપણને શામાંથી શું થાય? ઘા લાગે તે કયાં સેસ આવે એની એમને ગતાગમ છે નહિ, એટલા માટે જ એમને ભય લાગે છે. આપણામાં ભયંકરતાનું બીજું તે કશું લક્ષણ નથી, માત્ર એક જ છે. આપણે અજ્ઞાત-આપણે વનસ્પતિના જેવા જીવ, આપણે શાન્ત, સહનશક્તિવાળા, પરવા વગરના; અને છતાંય આપણે વિશ્વાસ નહિ; કારણ કે આપણે પૂર્વના, આપણને કોઈથી પારખી શકાય નહિ. જો આ વાત સાચીજ હાય તે હે રાજન ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ ભાષણબંધી - - - - - - - - - * *ક કરતા અમને વળી શા માટે ઓળખવાથી નાસે છે જે રાજુમાં સર્ષને ભ્રમ થાય છે તે તુરતાતુરત ઘરના દીવા હાલવી નાખીને શા માટે તે શ્રમ વધારી મૂકે છે? જે માત્ર એક જ ઉપાયે અમે અમારું પિછાન આપી શકીએ એમ છીએ, તમારી પાસે આવીને અમારું હૃદય બોલી શકીએ એમ છીએ, તે પણ શા માટે બંધ કરી દે છે? ૧૮૫૭ના બળવા પહેલાં હાથે હાથે જે રોટલી વહેચાતી હતી તે સંબંધે છાપાંમાં કશુંય લખાતું ન હતું. એવાં મૂંગાં વર્તમાનપત્ર શું ભયંકર નહિ? સાપ છાને માને પેસે ને છાને માને કરડે, એટલાજ માટે શું એ ભયંકર નહિ ? વર્તમાનપત્ર જેટલાં વધારે ને જેટલાં સ્વતંત્ર, તેટલે દેશ પિતાનું છાપું વધારે બહાર કાઢે. કદી કોઈ ઘેર અંધારી અમાવાસ્યાની રાત્રે અમારી અબળા ભારતભૂમિ આશા બાંધીને સાહસ કરીને ગાંડી થઈ જઈ બંડ ઉઠાવવા નીકળે, ત્યારે ચેકમાં વખતે કુકડા ને પણ બેલે, રાજાને પહેરેગીર ન પણ જાગે, કિલ્લાના દરવાજાને દરવાન એને ન પણ ઓળખે, તોય તેનાં પિતાનાં નપુર, ઝાંઝર અને કંકણ પિતાપિતાની વિચિત્ર ભાષામાં વાગી ઉઠે, વર્તમાનપત્રે કંઈ ને કંઈ બકી ઉઠે, કેઈનું કહ્યું માને ના. પહેરેગીર પિતાને હાથે દાબીને એ ઘરેણાંના નાદને દબાવી રાખે ને ત્યારે એની ઉંઘમાં ખલેલ તે ન પહેચે, પણ છેવટે પહેરેગીર ની દશા શી! પણ પહેરો દેવાને ભાર જે જાગતા લેકને માથે છે, તેજ નકકી પણ કરે કે પહેરે શી રીતે દે? એ બાબતની રીત દેખાડીએ તે આપણું ઘટતા ગણાય, અને વળી જોખમમાં પણ આવી પડાય. તેથી આપણું દુર્બળ માતૃ ભાષામાં આવી વાત કરવાની ચેષ્ટા ન કરવી. ત્યારે આવી નિર્બળ, વ્યર્થ, આપદા વહોરનારી વાચાળતા શા માટે? બળવાનને ભય નિર્બળને માટે કેવો ભયંકર છે એ દેખાડવા માટે જ. એનું એક નાનું ઉદાહરણ આપવું ખોટું નથી. થોડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ ભારતધર્મ દહાડા ઉપર હલકા વર્ગના અવિચારી મુસલમાનોનું ટેળું કલકત્તાના રાજમાર્ગ ઉપર લેવાના સળીઓ હાથમાં લઈને તેફાન કરતું દેડયું. નવાઈની વાત એ છે કે, એ તેફાન અંગ્રેજની સામે હતું. એમને સજા પણ પૂરી રીતે થઈ હતી. કહેવાય છે કે, ઇટ મારીએ તે પથ્થર ના પડે, પણ આ મૂહ લેકેએ ઇટ મારીને પથ્થર કરતાં પણ સખ્ત પથ્થર ખાધ છે. અપરાધ કર્યો દંડ તે ખમા પડે, પણ વાત શી હતી, એ તે આજ સુધી સમજાયું નથી. આ નાની કે મોટી ઘટના બની તે ગઈ, પણ આ મૂંગી પ્રજા એમાંનું કશું સમજી શકી નહિ. વાત મર્મમાં રહી ને તેથી લોકે વગર કારણે નાની વાતને મોટી માની. હેરીસન રેડને નાકેથી તુર્ક લેકના અર્ધચંદ્રવાળા રાજમહેલ સુધી લેકેએ તર્કવિતર્ક કરી વાત કરવા માંડી ને તેને વળી ડાળી ફણગા ફુટયા. વાત અંધારામાં રહી તેથી ભયભડકયાં અંગ્રેજી છાપાંમાંથી કેાઈએ લખ્યું કે, આ તેફાનને કેસ સાથે સંબંધ છે ને બળવાની નિશાની છે; કેાઈએ લખ્યું કે મુસલમાન વસ્તીને એકે વારે ઉડાવી દેવી જોઈએ; કેઈએ લખ્યું કે આ ભયંકર વિપદભરેલે સમયે વાયસરોય હિમાળે ચઢી ટાઢા થઈને બેસી રહે એ ઠીક નહિ. વાત બાંધી રહી જાય ત્યારે એથી અકળ ભય લાગે અને બળવાનના અકળ ભેથી નબળાનું તે જરૂર મેત થાય! મૂંગાં કરી નાખેલાં વર્તમાનપત્રો ભેદમાં ચૂપ થઈ જાય એ સ્થિતિ આપણે માટે બહુ ભયંકર. એથી આપણાં સો કામ રાજપુરુષની આંખે તે વહેમના અંધારામાં કાળાંજ દેખાય. અટળ અવિશ્વાસને કારણે રાજાની છરી ધારદાર બની જાય અને પ્રજાનું હદય ખેદથી ભારે થઈ જાય ને છપી નિરાશાથી ઝેરી થઈ જાય. આપણે બેશક અંગ્રેજના તાબેદાર, પણ કંઈ પ્રકૃતિને નિયમ તે એને તાબેદાર નથી. ઘા પડે તે આપણને વેદના થાય. યુપીયન હજાર ઉપાય કરે તેય નિયમને તે ટાળી ન શકે. એ રાગ કરે તે ઘાની વેદના માત્ર વધે એટલુંજ, એ તે પ્રકૃતિને નિયમ છે પિનલ કેડને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ ભાષણમ ધી નીકળે કબૂલ રાખે એમ નથી. મળતરા પેટમાંથી મહાર તે પેટમાં વધ્યા જાય, એવી અસ્વાભાવિક સ્થિતિમાં રાજા પ્રજાના સંબંધ કેવા અગડી જાય તેની કલ્પના પણ કરતાં આપણને બીક લાગે છે. ઢ <%@#!! પણ ખરી ખરાખી તા આવા આંધળા વહેમમાં નથી. આપણે માટે બીજું એક એથી પણ ખરાબ છે. માનવચરિત્ર ઉપર પરાધીનતાનુ’ પરિણામ ખરામજ નીવડે, એ આપણને અંગ્રેજેજ શીખવાડયું છે. અસહ્ય આચરણ ને કપટભાવ એ પરાધીન જાતિનું આત્મરક્ષણુનુ સાધન અને છે અને તેથી જાતિના આત્મસંમાનને, તેના મનુષ્યત્વને નક્કી મારી નાખે છે. સ્વાધીનતાના પૂજારી અંગ્રેજે પેાતે પ્રજાને પરાધીન દશામાંથી કાઢી નીચતાનું' કલંક, ખન્યું ત્યાંસુધી, ધાવાના ઉપાય લીધા છે અને આપણને સ્વાધીનતાને માગે ચઢતાં શીખવ્યું છે. આપણે જિતાચલા, એ જિતેલા; આપણે દુખળા, એ સમળા, એ વાત આપણને પગલે પગલે યાદ દેવડાવતા નથી. એટલે સુધી પણ એ વાત ભુલાવી દેવડાવી છે કે, સ્વાધીનતા એ તે આપણા મનુષ્ય બંને સ્વાભાવિક અધિકાર એવુ' આપણે માનતા થયા છીએ. એકદમ જાગીને જોઈએ છીએ કે, દુળને તા કાય અધિકાર નહિ ! મનુષ્યમાત્રને મળી શકે એમ જે આપણે માનતા હતા, તે તા સમળે જ્યારે યા કરે ત્યારેજ દુખળાને મળે એવું દીઠું. આ સભામાં ઉભું થઈને આજે જે હુ એકલુ છુ તેથી કાંઈ આપણે ગવ કરવાના નથી. દોષ કરવા પહેલાં ને ન્યાય થવા પહેલાં જેલખાનામાં હું પેાતાને જ દેખી રહ્યો છું તેવી સ્થિતિમાં તે ગૈારવ શુ ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat એક હિસાબે આ વાત સાચી છે. પણ એ સાચુ હાવા છતાં એને અનુભવ સદા થયા કરે, એ રાજા પ્રજા બંનેને માટે સારૂ નથી. ગમે એવી અવસ્થામાં પણ હૃદયના સંબધ જોડીને, માણસ અપમાન પામતે પામતે પણ પેાતાના મનુષ્યત્વનું રક્ષણ કરવાના પ્રયત્ન કર્યાં કરે. www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ ભારતધમ રાજા અને પ્રજા વચ્ચેની વહીવટની સાંકળે રાજરાજ ખખડાવ્યા ન કરતાં એને મિત્રભાવના અંધનમાં બાંધી રાખી હાય તા આધીન પ્રજાના ભાર બહુ એશ થઈ જાય. છાપખાનાની સ્વાધીનતા એ એક પ્રકારના ઢાંકણુ જેવી છે. એની નીચે આપણી અવસ્થાની એક હીનતાને ઢાંકી રાખી હતી. આપણી ઉપર રાજ્ય કરનારી જાતિની અનેક શક્તિ આપણી પાસે નથી, છતાં ચે એ સ્વાષીનતાથી આપણે એક રીતે તેમની પાસે જઈ શકતા. આપણે દુબળ જાતિની ભ્રષ્ટ બીક અને કપટ ભૂલી જઈ ખુલ્લે હદયે ઉંચે માથે ચેાખી વાત કહી નાખતાં શીખ્યા હતા. જો કે ઉંચા કારભારમાં આપણા ભાગ ન હતા, તેપણુ નિર્ભયતાપૂર્વક સલાહ દઈ, સ્પષ્ટ વાગ્યે વિવેચન કરી, આ વિશાળ રાજકારભારના આપણે પણ ભાગીદાર છીએ, એમ માનતા. તેનાં બીજા ફળફળને વિચાર કરવાના તે વખત નથી, પણ તેથી આપણી આબરૂ તે વધી હતી. આપણે જાણતા કે સ્વદેશના આ મોટા કારભારમાં આપણે નકામા પડી રહ્યા નથી-એમાં આપણું પણ કર્તવ્ય છે, આપણી પશુ જોખમદારી છે. એ કારભાર ઉપર જ્યારે મુખ્યત્વે કરીને આપણાં સુખદુ:ખના, આપણાં શુભાશુભને આધાર છે, ત્યારે તેના સબંધે આપણે કશું' વિચારવાનુ નહિ, કશું' ખાલવાનું નહિ, ખ"ધનના કશે! જેમ નહિં. એથી તે આપણી દીનતા, આપણી હીનતાને કશે અવધિજ નહિ, વળી આપણે અંગ્રેજી નિશાળમાં ભણ્યા છીએ, અંગ્રેજી સાહિત્યમાંથી અંગ્રેજી કવીરાનાં દષ્ટાન્ત આપણા હૃદયમાં પેઠેલાં છે; સર્વ પ્રકારના વહીવટમાં આપણા ભલાને માટે આપણા હાથમાં અધિકાર રહે એમાં આપણે ગૌરવ માનીએ છીએ. આજે આપણા અભિપ્રાય બતાવવાના આપણા અધિ કાર ખુંચવી લેવાય, રાજકારભાર ઉપર ટીકા કરવાને આપણા નાના સરખા અધિકાર પણ કલમને એક ગેર ખુ'ચવી લેવાય અને ગમે તે છાનામાના મુનિવ્રત ધરીને એસી રહેવુ પડે કે કપટી અને મીઠાં વાયાથી પ્રખળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ ભાષણબલી * * * * * રાજ્યસત્તાના પગ આગળ આપણા માથાનું બલિદાન દેવું પડે, ત્યારે તે પરાધીનતાનાં સર્વ કલંક સાથે ઉંચા મનેરાની મૂંગી મમવેદના ભળે અને આપણી દુર્દશાને પાર રહે નહિ. જે સંબંધ રાખવા માટે આપ-લેનો એક સાંકડે માગ ઉઘાડે હતું, તે માર્ગમાં પણ ભય આવીને ભૂતની પેઠે ઉભું રહેશેરાજા તરફને પ્રજાને એ ભય કંઈ રૂપાળે કહેવાય નહિ, અને પ્રજા તરફને રાજાને ભય છે તેથી પણું વધારે ખરાબ. છાપખાનાની એ સર્વત્રતાનું ઢાંકણું ઊંચું કરી નાખે આપણી પરાધીનતાની બધી કંગાલિયત ઉઘાડી પડી જશે. આજકાલના કેઈ કે જબરદસ્ત અંગ્રેજ લેખક લખે કે જે સત્ય એ તે ઉઘાડું પડયેજ સારું. પણ આપણે પૂછીએ કે અંગ્રેજ વહીવટમાં એક કઠેર કઠણ પરાધીનતાની કંગાલિયત જ માત્ર સાચી વસ્તુ છે ! તેના ઉપર જીવનના લાવણ્યનું ઢાંકણું, સ્વાધીન હલનચલન, જે વિચિત્ર લીલા મનેહર શોભા આપે છે એ સૌ મિથ્યા? એ સૌ માયા ? બસે વર્ષના સંબંધ પછી આપણા માનવસંબંધમાં આટલું જ માત્ર બાકી ? (૧૯૯૯) ST Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ བབ་ཁབ་བར་བབ་ལ་ ७ - समाज -- મધાય જાણે છે કે, હાલમાં કાઈ દક્ષિણી બ્રાહ્મણને તેના ઉપરીએ લાત મારી, તેની ફરિયાદ ઉંચામાં ઉંચી કચેરી સુધી ગઈ, પણ છેવટે આ ફરિયાદને નજીવી ગણી ઉડાવી દેવામાં આવી. વાત એવી શરમ આવે એવી છે કે, માસિક પત્રમાં એ અધી ઉતારવી ઠીક લાગતી નથી. માર ખાઇને સામે માર મારવા ઠીક કે આંસુ પાડીને બેસી રહેવુ ઠીક કે ફરિયાદ કરવી ઠીક, એ બધી વાતાનું વિવેચન વર્તમાનપત્રામાં થઈ ગયું છે, એટલે આ વાત ફરી આપણે ચીશું નહિ, પણ એ બનાવને ધ્યાનમાં રાખીને એમાંથી મનન કરવા જેવા જે બધા પ્રશ્નો મનમાં ઉઠે છે, તે સબધે જ વિચાર કરવા ઠીક છે. ન્યાયાધીશ એ વાતને નજીવી માને છે, માટે જ જોઈએ છીએ કે એ નજીવી બની ગઈ છે અને તેથી તે એને અન્યાય કહેતા નથી. પણ એ બનાવ નજીવા મનાયાથી આપણે સમજી લઈએ છીએ કે, આપણા સમાજમાં અહુ ઝડપથી વિકાર થતા ચાલ્યા છે. અંગ્રેજ જેને પ્રેસ્ટીજ' એટલે તેમનું રાજસન્માનમાલે!–માને, તેને તે કિંમતી ગણે, કારણ કે એ પ્રેસ્ટીજનુ જોર ઘણી વાર લશ્કરનુ કામ કરે છે, જેમને કારભાર કરવાના છે તેમની પાસે પ્રેસ્ટીજ રહેવુ જોઇએ, એમ એ માને છે. ખેર નિગ્રહની શરૂઆતમાં ઘેાડાક ખેડુતને હાથે અંગ્રેજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ સમાજ સામ્રાજ્ય તમાચ પર તમાચો ખાવા લાગ્યું, ત્યારે ભારતવર્ષમાંના અ ંગ્રેજોને કેટલી શરમ આવતી એ તે સૌ કોઈ જાણું છે. ત્યારે આપણે સૌ જાણી શકયા હતા કે આ દેશમાં અંગ્રેજના ખૂટ પહેલાંની પેઠે ચડ થડ ખેલતા નહાતા સંભળાતા, આપણા દેશમાં એક કાળે બ્રાહ્મણના પણ એવા માત્મા હતા. કારણ કે સમાજના વહીવટને ભાર તે સમયે બ્રાહ્મણના હાથમાં હતા. બ્રાહ્મણુ ચૈાન્ય રીતે સમાજનુ રક્ષણ કરે છે કે નહિ, અને સમાજનું રક્ષણ કરવા જેવા માટા જીણુ તેનામાં છે કે નહિ, એ વાતના વિચાર જ્યાં સુધી સમાજમાં બ્રાહ્મણાના માલા હતા ત્યાં સુધી, કાઈને આવતા નહિ. અંગ્રેજને પેાતાના મેલા જેટલેાક'સતી લાગે છે તેટલુજ કિંમતી બ્રાહ્મણને પણ પોતાનું પ્રેસ્ટીજ લાગતું. આપણે સમાજ જે ભાવે ઘડાયેલા છે, તે ભાવને કારણે તે સમાજને માટે પણ એની જરૂર હતી. જરૂર હતી માટેજ સમાજ એ પ્રકારનું સંમાન બ્રાહ્મણને આપતા. આપણા દેશમાં રાજ્યવ્યવસ્થાએ એક માટી વાત છે. એણે જ સમસ્ત દેશને નિયમિત રૂપે ધારણ કરી રાખ્યા છે. એણે જ વિશાળ લાકસપ્રદાયને અપરાધમાંથી, પતનમાંથી બચાવી લેવાના પ્રયત્ના કર્યાં છે, જો એમ ના હાત, તે અગ્રેજ તેની પેાલીસ અને લશ્કરને મળે પણ આવડા માટા દેશમાં આમ આશ્ચર્ય રૂપે શાન્તિ સ્થાપી શક્યા ન હત. નવામ ખાદશાહના અમલમાં પણ અનેક રાજકીય અશાન્તિની વચ્ચે પણ સામાજિક શાન્તિ ચાલી આવતી હતી, ત્યારે પણ લાકવ્યવહાર ઢીલા પડી જતા નહાતા. લેવડદેવડ ચાલુ રહી હતી, ફાઈ ખેાટી સાખ પૂરતું નહિ. દેદારો લેણદારને વાંકા જવાબ દેતા નહિં, અને સાધારણ ધર્મની આજ્ઞાઓ પર સૌ ફાઇ વિશ્વાસ રાખતું ને તેનું માન રાખતું. એ મહાન સમાજના આદર્શનું રક્ષણ કરવાના અને તેમને વિધિવિધાન યાદ દેવડાવવાના ભાર બ્રાહ્મણ ઉપર હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ભારતધ બ્રાહ્મણ આ સમાજને! કર્તા કારવતા ને વ્યવસ્થાપક હતે. એ કામને માટે જોઇતુ સમાન પણ તેને હતું. પૂર્વ દેશની પ્રકૃતિને અનુસરીને આવા સમાજવિધાનને જો ખેડુ ન માનીએ તા તા પછી તેના આદર્શને લાંબા વખત સુધી શુદ્ધ રાખવાના અને સમાજવ્યવસ્થાને ઠીક રાખવાના ભાર કાઈ એક સ'પ્રદાય ઉપર રાખવા જ પડે. જીવનયાત્રાને સરળ અને વિશુદ્ધ રાખીને, પેાતાના અભાવને ન ગણકારીને, ભણવા ભણાવવાનું અને યજ્ઞ કરવા કરાવવાનું વ્રત પાળીને, દેશના ઉંચા આદર્શને દુકાનદારીના હલકા સ્વાથી મચાવી લઈ સમાજ તરફથી જે સમાન એણે મેળવ્યું છે તે સમાનના એ ચેાગ્ય અધિકારી થાય, એવી આશા આપણે રાખી શકીશું'. ચામ્ય અધિકારમાંથી લાક પોતાનેજ દ્વેષે ભ્રષ્ટ થાય છે. યુરોપીયન લોકોમાં પશુ એ દેખી શકાય છે. દેશી લેાકના ઉપર અન્યાય કરીને પ્રેસ્ટીજ'ના રક્ષણને નામે એ ઢંડમાંથી છૂટી જાય, ત્યારે સાચી ‘ પ્રેસ્ટીજ ' થી એ ભ્રષ્ટ થઈ પડે. ન્યાયપરાયણતાની પ્રેસ્ટીજ’ સા પ્રેસ્ટીજેમાં માટી, એની સામે ભક્તિભાવે આપણું માથુ' એની મેળેજ નમી પડે; પણ ભય જ્યારે ગળા ઉપર ચઢી બેસીને પ્રણામ કરાવે, ત્યારે એ અપમાનના મલે વાળવા મનની અંદર વિદ્નાહ જાગ્યા વિના રહે નહિ. બ્રાહ્મણે પણ જ્યારે પેાતાનુ' કાર્યાં છેડી દીધું છે, ત્યારે માત્ર હાડકાનુ' જોર દેખાડીને કે પરલોકના ભય દેખાડીને સમાજમાં પેાતાનું આસન રાખી શકે નહિ. ફાઇ સમ્માન વિનાકિંમતે મફત મળતુ નથી, માત્ર વેપાર કચે પણ મળે નહિ. જે રાજા સિહાસને બેસે, તે દુકાન ખેાલીને ધંધા કરી શકે નહિ. જેને સમાનતા જોઈએ છે તેણે તે ચારે બાજુથી પેતાની વાસનાઓને સકેલી લેવી જોઇએ. આપણા દેશમાં ઘરનાં મીંજા માણુસા કરતાં પિતામાતા સાંસારિક સુખ ઓછુ પામે છે-સાને જમાડયા પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ સમાજ - - - જ માતા વણું કર્યું જમવા પામે છે. એમ ન કરતાં સિા પહેલાં સાથી સારી સામગ્રી વડે પહેલું પેટ ભરી લેવાની વાસના કરે તે એનું માન બહુ દહાડા સચવાય નહિ. સંમાન પણ જોઈએ ને તેની કિંમત પણ ગજવામાં રાખી મૂકવી એ બહુ દહાડા ચાલે નહિ. આપણું આજના બ્રાહ્મણે કિંમત આપ્યા વિના સંમાન લેવાની લાલસા રાખે છે ત્યારે તેમને માન પણ મોઢાનું મળતું થતું જાય છે, એટલું જ નહિ, પણ બ્રાહ્મણે સમાજનું જે ઉંચું કામ કરવા જાયા હતા, તે કામ પણ ઢીલું પડી જવાથી સમાજની વ્યવસ્થા રેજ રેજ ઢીલી પડી જાય છે. જે પૂર્વદેશની ભાવના પ્રમાણે આપણા દેશના સમાજનું રક્ષણ કરવું હોય, જે બહુ દિવસના જૂના સમાજને યુરેપીયન પદ્ધતિ પ્રમાણે ફેરવી નાખવે શકય પણ ન હોય ને રોગ્ય પણ ન હોય, તે સાચા બ્રાહ્મણ સંપ્રદાયની ખરેખર જરૂર છે જ. તેઓ દરિદ્ર હશે, પંડિત હશે, ધર્મનિષ્ઠ હશે, આશ્રમધર્મના સર્વ પ્રકારે આદર્શરૂપ હશે ત્યારે એ ગુરુ થશે. જે સમાજમાં એક દળ ધનમાનને લાત મારી જાણે, વિલાસને તિરસ્કાર કરે, જેમને આચાર નિર્માળ, ધર્મનિષ્ઠા દ, જેઓ નિઃસ્વાર્થભાવે જ્ઞાન લે ને નિઃસ્વાર્થભાવે આપે, તે સમાજને પરાધીનતા અથવા દરિદ્રતાથી કશું અપમાન નથી. સમાજ જેને ચેાગ્ય ભાવે સંમાનના આસન ઉપર બેસાડે, તેઓને હાથેજ સમાજ સમાન પામશે. સિા સમાજમાં ઉપર તરતા માણસોના રૂપ પ્રમાણે આખા સમાજને રૂપ અપાય છે. ઇલાડને જ્યારે આપણે ધનવાન માનીએ છીએ, ત્યારે ઉપરના થોડા ધનવાન લેકે તરફ જ નજર રાખીએ છીએ, તેના અગણિત નિર્ધને લોક તરફ નજર કરતા નથી. યુરોપને જ્યારે આપણે સ્વાધીન કહીએ છીએ, ત્યારે જે જનસમાજને મેટો ભાગ અસહ્ય પરાધીનતામાં પીડાય છે તેમના તરફ નજર સરખી પણ કરતા નથી. ત્યાંના સમાજના ઉપરના પડનાજ ડાક લેક ધનવાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ભારતામ છે, સ્વાધીન છે, પાશવતામાંથી મુક્ત છે. એ ઉપરના શૈાડાક લાક જ્યાં સુધી નીચેના લેાકને સુખસ'પત્તિ ને જ્ઞાનધમ આપવા માટે પેાતાનાં સુખને સયમમાં રાખીને ઇચ્છાપૂર્વક પ્રયત્ન કરે, ત્યાંસુધી તા સમાજને ડરવાનું' કશું કારણ નથી. યુરોપિયન સમાજમાં એ પ્રમાણે ચાલે છે કે નહિ એ વિચારવુ નકામુ હોઇ શકે, અને છતાં છેક નકામુ નથી. જ્યાં વિરાધને કારણે પાસેના લેાકાને હાંકી કાઢવાની લાલસાથી દરેક માઝુસને વારે ઘડીએ લોઈ કરવી પડે, ત્યાં કન્યના આદર્શને શુદ્ધ રાખવા બહું કઠણ થઇ પડે અને અમુક સીમામાં આશાને બાંધી રાખવી પણ લોકને કઠણ પડે. યુરેપનાં મોટાં મોટાં રાજ્યે એકબીજાને ઓળગી જવાને મથી રહ્યાં છે, એવે સમયે એવી વાત તા કોઈના માંમાંથી નીકળવાના સ'ભવ નથી કે, ભલે પહેલા વગ માંથી હું ખીજા વર્ગમાં આવી પડુ', પણ તે યે અન્યાય તે નહિ કરૂ; એવી વાત ફાઈના મનમાં આવે નહિ. દરિયા અને જમીન ઉપર લશ્કર આછુ કરી દેવાથી ભલે પાડાશીની નજરમાં હલકો થઈ ગયેલા લાગીશ, પણ સમાજની અંદર સુખસતાય અને જ્ઞાનધમના વિસ્તાર કરીશ. વિરાધના ખળથી જે વેગ ઉત્પન્ન થાય છે, એનાથી સા દોડાદોડી ચાલી રહી છે. એમ ખૂબ જોરે ચાલવુ તેને સુરાપ ઉન્નતિ કહે છે; આપણે પણ તેને ઉન્નતિ કહેતાં શીખ્યા છીએ. પણ જે ચાલવામાં પગલે પગલે ઉભું રહેવાના નિયમ નહિ તેને ઉન્નતિ કહેવાય નહિ જે છંદમાં યતિ નહિ, તે છ‘ઇજ નહિ. સમાજના પગ આગળ સમુદ્ર રાતદહાડા જેમ માજા' ઉછાળી ફેણુ કાઢે, પણ સમાજને સૌથી ઉંચું શિખરે તે શાન્તિ અને સ્થિતિના નિત્યના આદશ કાયમ સ્થાપવા જોઇએ. એ આદશ'નુ' અચળભાવે કાણુ રક્ષણ કરી શકે ? જેએ વ'શપર પરાથી સ્વાર્થના ઝઘડાથી પર હાય, પૈસેટકે દરિદ્ર રહેવામાંજ જે પ્રતિષ્ઠા માને, મંગળકર્મને જે દુકાનના માલ જેવાં માને નહિ, શુદ્ધ જ્ઞાન અને ઉન્નત ધની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ સમાજ અંદર જેમનાં ચિત્ત હંમેશાં ઉંચે જ રહે અને બીજા સર્વને પરિત્યાગ કરીને સમાજના ઉન્નતિના આદર્શને સાચવી રાખવે એનેજ જેઓ પવિત્ર ને પૂજનીય માને તેઓ જ એ આદશા ને સાચવી શકે. યુરેપમાં આ દેડદેડીની વચ્ચે વચ્ચે પણ કેઈ મહાત્મા ઉડીને આ વળિયાની વચ્ચે પણ શનિને અને સ્થિતિને આદર્શ આગળ લાવી મૂકે છે, પણ બે ઘડી ઉભા રહીને આ આદર્શ સાંભળે કેશુ ? મહાવેગપૂર્વક રડતા એ પ્રચંડ વેગને એક-બે માણસે આંગળી ઉઠાવે તેથી કંઈ રેકી શકાય? વેપારના વહાણને શ૮માં ઓગણપચાસ પવન ભાઈ ધકેલે છે, યુરોપને પાદરે જે જબરદસ્ત ડાદોડ ચાલી રહી છે, તેમાં ઉભા રહેવાની નવરાશ કરે છે? એમ ગાંડા થઈને દેડવાથી જે શકિત ઉઘડે એમાંથી આધ્યામિક શક્તિ ઉઘડે એ તર્ક આપણું મનમાં ઉઠે, પણ એની દેડ બહુ ઉતાવળી છે અને એથી આપણે ચકિત થઈ જઈએ, પણ એ પ્રલયની દિશાએ રેડે છે એ સંદેહ આપણને ન પણ થાય. એ દેડ કેવા પ્રકારની છે? જેમ ભગવાં કપડાંવાળું સાધુઓનું એક દળ પોતે સાધુને સાધક છે એમ જણાવે છે, તેઓ ગાંજાના નશાથી પિતાને આધ્યાત્મિક આનંદને લાભ મળે છે એમ માને છે. નશાથી એકાગ્રતા જજે, આવેશ આવે, પણ તેથી આધ્યાત્મિક સ્વાધીન સરળતા ભ્રષ્ટ થાય છે. બીજું બધું છૂટી જાય, પણ નશાને આવેશ છુટે નહિ-ધીરે ધીરે મન જેમ જેમ નબળું પડતું જાય, તેમ તેમ નશાની માત્રા ચઢાવતા જવું પડે. નાચી કદી ધર્મના ઉન્માદમાં જે આનંદ ભગવાય તે પણ કૃત્રિમ. એ આનંદને અભ્યાસ પડી જાય એટલે અફીણ ના નશાની પિઠે શેકના સમયમાં જરા આનંદ કરાવે. આત્માની અંદરની શાન્ત એકનિષ્ઠ સાધના સિવાય બીજી કેઈ કાયમની કિંમતી વસ્તુ મળે નહિ, તે સિવાય બીજી ભા. ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ ભારતધર્મ કેઈ કાયમની કિંમતી વસ્તુનું રક્ષણ પણ ન થઈ શકે. પણ વેગ સિવાય કામ ચાલે નહિ અને કામ સિવાય સમાજ ચાલી શકે નહિ. એટલા માટે ભારતવર્ષે પિતાના સમાજમાં ગતિ અને સ્થિતિ બંનેને યોગ કર્યો છે. ક્ષત્રિય, વૈકય વગેરે જેઓ હાથપગે સમાજનું કામ કરી શકે એમ છે, તેમના કામની સીમા નકકી કરેલી હતી. એટલા માટે ક્ષત્રિયે ક્ષાત્રધર્મના આદર્શનું રક્ષણ કરી પિતાના કર્તવ્યને ધમની અંદર ગણી લેતા. સ્વાર્થ અને પ્રવૃત્તિથી ઉંચે વિરાજતા ધર્મની ઉપર કર્તવ્યને સ્થાપે, કામની અંદર પણ વિશ્રામ અને આધ્યાત્મિક લાભ મળી શકે. યુરોપિયન સમાજ જે નિયમે ચાલે છે, તે નિમે ચાલતાં ચાલતાં એક દિશામાં લેક ઝૂકી પડે. ત્યાંના બુદ્ધિશાળી લેક રાજકારભારમાં ઝૂકાવે છે, સાધારણ લેક ધંધારોજગારમાં ભીડ કરે છે. આજને સમયે સામ્રાજ્યની લેહુપતા બધાને ગળી બેઠી છે અને જગતને વહેચી ખાવાની તજવીજ ચાલે છે, એવે સમયે શુદ્ધ જ્ઞાનચર્ચા કરવાનું લેકને મન થાય નહિ, તે એમાં નવાઈ નહિ. એવે સમય પણ આવી શકે કે જ્યારે જરૂર પડશે પણ લશ્કરમાં ભરતી કરવા માણસ મળે નહિ, કારણ કે પ્રવૃત્તિને કે ટાળી શકે? જે જર્મની એક વાર પંડિત હતું એ જમની આજે જે વેપારી થઈ બેસે, તે એના પાંડિ. ત્યને ઉદ્ધાર કરશે કે જે અંગ્રેજ એક દહાડે ક્ષત્રિય ભાવે દુખી જનનાં દુઃખ ફડવાનું વ્રત લઈ નીકળ્યું હતું તે જ્યારે ટાટીને જેરે પૃથ્વીની ચારે વાટે દુકાને કાઢવા દેવાદોડ કરી મૂકે, ત્યારે તેને એ પુરાતન ઉદાર ક્ષત્રિયભાવ એને કે પછી લાવી આપશે? એ ઝોકની ઉપર કામને બધે જો ન રાખતાં નિયમે બંધાયેલી સુવ્યવસ્થા રાખીને કામ કરવું એ ભારતવર્ષના સમાજની પ્રણાલી, સમાજ જે સજીવ હેય, બહાર ના પ્રહારથી ભાગી ન પડે, તે એ પ્રણાલી પ્રમાણે હમેશાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ સમાજ - - - - - સમાજ સમતોલ રહે, ધક્કા ધક્કી કરીને એક બાજુ ભરી કાઢે ને બીજી બાજુ ખાલી કરી દે, એવું થાય નહિ. સૌ પોતપોતાના આદર્શનું રક્ષણ કરે ને પિતાપિતાનાં કામ કરી ગૌરવ માને. પણ કમને એક પ્રકારને વેગ હોય છે; એ વેગે કરીને તે પિતાનું પરિણામ ભૂલી જાય. ત્યારે કર્મ પિતેજ પિતાનું લક્ષ્ય બની જાય. માત્ર કમના વેગના માં પિતાને છેડી દેવામાં સુખ પડે કર્મનું ભૂત કમના ઉપર ચઢી બેસે. માત્ર એટલું જ નહિ, પણ કર્મ કરવું એ જ જ્યારે છેવટને હેતુ થઈ પડે ત્યારે ઉપાયો વિચાર કરવાને વિવેક મા જાય. સંસારની સાથે, આવી પડેલા પ્રસંગની સાથે કામ કરનારાએ અનેક પ્રકારે ગ રાખ ઘટે. તેથી જે સમાજમાં કર્યું છે, તે સમાજમાં કર્મને નિયમમાં રાખવા અંકુશની જરૂર છે. આંધળું કર્મ મનુષ્ય ત્વની ઉપર ચઢી ન બેસે એવી તજવીજ રાખવી જોઈએ. કામ કરનારને બરાબર રસ્તે દેખાડવા માટે, કર્મના કલાહલની મધ્યે શુદ્ધ સૂર બરાબર અચળ રાખવાને માટે, એવા એક દળની જરૂર છે, કે જે બને ત્યાંસુધી પિતાને કર્મ અને સ્વાર્થમાંથી મુક્ત રાખી શકે. એ દળ તે બ્રાહ્મણ સમાજ. એ બ્રાહ્મણ સમાજ જ સાચી રીતે સ્વાધીન છે. તેઓ જ સાચી રીતે સ્વાધીનતાના આદશને નિષા રાખીને અને કઠણ તાપ સહીને પણ સાચવી શકશે. સમાજ એમને એ જ અવસર આપે, એ જ સામર્થ્ય આપે, એ જ માન આપે. એમની મુક્તિ તે સમાજની જ મુક્તિ. તેઓ જે સમાજમાં પિતાને મુક્તભાવે રાખી શકે, તે સમાજને શુદ્ર પરાધીનતાને કશો ભય નથી, કશી વિપદ નથી. બ્રાહ્મણ-અંશની મળે તે સમાજ સદા પોતાના મનની, પિતાના આત્માની સ્વાધીનતા મેળવી શકે. આપણા દેશનું હાલનું બ્રહ્મમંડળ જે દઢભાવે, ઉન્નતભાવે, સાવધાનભાવે સમાજના આ પરમ ધનનું રક્ષણ કરે, તે બ્રાહ્મણનું અપમાન સમાજ કદી પણ થવા દે નહિ. ન્યાયાધીશના મેંમાંથી કદી એવા શબ્દ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ ભારતધર્મ નીકળવા પામે નહિ કે બ્રાહ્મણને લાત મારવી એ નજીવી વાત છે. વિદેશી હોવા છતાં ન્યાયાધીશ માનપાત્ર બ્રાહ્મણનું માન સાચવતાં એની મેળે શીખશે. પણ જે બ્રાહ્મણ સાહેબની ઑફિસમાં નીચી મુડીએ ચાકરી કરે, જે બ્રાહ્મણ પિતાના અવકાશને પૈસા માટે વેચી મારે, પિતાના મહાન અધિકારને ડૂબાડી દે-જે બ્રાહ્મણ વિદ્યાલયમાં વિદ્યા વેચે, ન્યાયમંદિરમાં ન્યાય વેચે, જે માણસ પિસાના કારણે પોતાના બ્રાહ્મણત્વને ધિક્કારપાત્ર બનાવી દે, તે પિતાને આદર્શ બચાવી શકે શી રીતે? તેમની પાસેથી શ્રદ્ધાપૂર્વક ધર્મનું વિધાન લેવાને જશે કે શું? એ બ્રાહ્મણ તે આજે સવ લેકોની ભીડમાં સૌની સાથે સમાનભાવે પિસી જઈ પરસેવાવાળે શરીરે ઠેલાઠેલી અને કાઢકાઢી કરવામાં ભેળાઈ ગ છે. ભક્તિ કરીને એ સમાજને ઉંચે લેતે. નથી, ઉલટે એની નીચે લટકાઈને એને ઉતારી પાડે છે. કે સંપ્રદાયને દરેક માણસ પિતાના ધર્મનું શુદ્ધભાવે રક્ષણ કરે નહિ તે અનેક મુશ્કેલીઓ આવી પડે તે હું જાણું છું. અનેક જણે બ્રાહ્મણ જન્મી ક્ષત્રિય અને વેશ્યના જેવા આચાર આચર્યા છે, એવાં ઉદાહરણ પુરાણ માંથી મળી આવે છે. છતાં પણ જે સંપ્રદાયની અંદર આદર્શ સજીવ રહી શકે, ધર્મ પાળવાના પ્રયત્ન થાય, કેઈ આગળ થાય–કઈ પાછળ પડે પણ એજ માર્ગે ચાલતા હોય, જે અનેક માણસના આચારમાં તે આદર્શન પ્રત્યક્ષ ઉદાહરણ દેખા દે, તે એ પ્રયત્નથી, એ આચાર આચરનાર પુરુષેથી જ સમસ્ત સંપ્રદાય સાર્થક થાય. આજના આપણ બ્રાહ્મણસમાજને એ આદ નથી. માટે જ બ્રાહ્મણના છોકરા અંગ્રેજી ભણીને અંગ્રેજી કેંશન પકડે-પિતાને એથી કંઈ અસંતપ પણ થાય નહિ. શાથી? એમ. એ. પાસ થયેલા મુખે પાધ્યાય કે વિજ્ઞાનપંડિત ચઢે. પાધ્યાય જે વિદ્યા શીખ્યા છે, તે વિદ્યા વિદ્યાર્થીને ઘેર બેલાવી આસન માંડીને શીખવાડી શકે નહિ. વિદ્યાને ત્રણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ સમાજ ૧૦૧ સમાજને ઋણી કરવાનુ ગૌરવ હાત, તા તેઓ પેાતાના બ્રાહ્મસમાજને શા માટે મૂખ રાખત ? પ્રાચીનકાળમાં જ્યારે બ્રાહ્મણુ એકલેાજ દ્વિજ નહોતા, ક્ષત્રિય અને વૈશ્ય પણ દ્વિજના સ`પ્રદાયમાં હતા, જ્યારે બ્રહ્મચર્ય ધારણ કરીને વિદ્યા ભણવા જવા માટે તેમને જનાઈ પહેરવાં પડતાં, ત્યારે આ દેશમાં બ્રાહ્મણુના આદેશ 'ચા હતા; પણ ચારે બાજુએ સમાજ જ્યારે નીચે હાય, ત્યારે કાઈ પણ વિષયમાં સમાજ પેાતાને ઉચે રાખી શકે નહિ, ધીરે ધીરે નીચે ને નીચે તાણે, નીચે ને નીચે ઉતરતા જાય. ભારતવર્ષમાં જ્યારે બ્રાહ્મણ માત્ર દ્વિજ ખાકી રહ્યા, જ્યારે તેને આદશની ચાદ આપવા માટે, તેની પાસેથી બ્રાહ્મણત્વની જવાબદારી માગવા માટે, ચારે ખાજુએ કાઈ રહ્યું નહિ, ત્યારે તેના દ્વિજના શુદ્ધ કરુછુ આદશ જલદીજ ભ્રષ્ટ થવા લાગ્યું. ત્યારેજ તે જ્ઞાને, વિશ્વાસે અને રુચિએ ધીરે ધીરે અધમ અધિકારીઓના દળમાં આવી પડચે; ચારે બાજુ જ્યાં ઘાસનાં ઝુ'પડાં હાય, ત્યાં તે પેાતાની ખાસ વિશિષ્ટતા સાચવવા માટે રૂપાળે માંડવા આંધવા ભલે ત્યાં તે સાત માળની હવેલી બાંધવાની મહેનત લેવાનુ' ને ખર્ચ કરવાનું મન થાય નહિ, પ્રાચીન કાળે બ્રાહ્મણુ ક્ષત્રિય વૈશ્ય હતા, એટલે કે આખાય આર્ય સમાજ દ્વિજ હતા. જેને શૂદ્રનું નામ આપ્યું હતું એ તે સાંતાલ, ભીલ, કાળી લેાક હતા. આ સમાજની સાથે તેમના શિક્ષણના, રીતિનીતિના અને ધર્માંના પૂરા ચૈાગ થઈ શકે એમ નહેાતે, પણ તેથી ક’ઇ વાંધા આવતા નહિ. કારણ કે આખાય આ સમાજ દ્વિજ હતા, એટલે કે સમાજનું શિક્ષણ તે એકજ તરેહનુ' હતું. ભેદ હતા માત્ર કમાં, શિક્ષણુ એક પ્રકારનું હાવાથી એકખીજાને પેાતાના આદેશમાં શુદ્ધ રાખવામાં આ રીતે મદદ થતી. ક્ષત્રિય અને વૈશ્ય, બ્રાહ્મણને બ્રાહ્મણત્વમાં રાખવામાં મદદ કરતા, અને બ્રાહ્મણ પણ ક્ષત્રિયવૈશ્યને ક્ષત્રિયવૈશ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ભારતધર્મ થવામાં મદદ કરતા. સમાજના શિક્ષણને આદર્શ સરખી રીતે ઉચે ચઢે નહિ તે એમ બની શકે નહિ. આજે સમાજને જે માથાની જરૂર હોય, એ માથાને જે ઉંચું રાખવું હોય અને એ માથાને જે બ્રાહ્મણ માન હોય છે તેની ખાધને અને ગરદનને એ કેવારે મારી સાથે ખે ચાલશે નહિ. સમાજ જે ઉચે નહિ હોય તે એનું માથું ઉંચે રહી શકશે નહિ, અને સમાજને સર્વ પ્રયત્ન ઉચા કરી રાખવે એજ એ માથાનું કામ છે. આપણુ આજના સમાજના વૈદ્ય, કાયસ્થ, વાણી આ વગેરે ભદ્ર સંપ્રદાયના લેકને જે આપણો સમાજ દ્વિજ માનવા ન પડે, તે પછી બ્રાહ્મણની ઉન્નતિની આશા રાખવી નહિ. એક પગે ઉભા રહીને સમાજ બોલાવૃત્તિ કરી શકે નહિ વર્યા તે જનઈ પણ પહેરે છે. અહીં મહીંથી કાયસ્થ પણ કહે છે કે, અમે ક્ષત્રિયે છીએ, અને વાણું આ કહે છે કે અમે વૈશ્ય છીએ, એ વાતમાં અવિશ્વાસ કરવાને પણ કંઈ કારણ નથી. આકાર, પ્રકાર, બુદ્ધિ, શક્તિ એટલે કે આર્યત્વના લક્ષણમાં તેમનામાં અને બ્રાહ્મણેમાં કંઈ શેર દેખાતા નથી, બંગાળમાં જ્યાં બ્રાહ્મણ, કાયસ્થ, સોની એ બધા એકઠા થઈ બેઠા હોય ત્યાં જઈને જઈ જોયા વિના એ બધાને પારખવા બેસીએ તે બની શકે નહિ. પણ સાચી જ રીતે જે અનાર્ય છે, તેમાંથી એમને ઓળખી કાઢવા એ તે સહજ છે. શુદ્ધ આર્ય લેહીની સાથે અનાર્ય લેહી ભેળાયું છે એ તે આપણા રંગથી, રૂપથી, ધર્મથી, આચારથી અને માનસિક દુર્બળતાથી સાફ જણાઈ આવે છે. પણ એ મિશ્રણ તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય-એ સો સંપ્રદાયમાં થયું છે. ગમે તેમ હોય પણ શાસ્ત્રવિહિત ક્રિયાકર્મનું રક્ષણ કરવા માટે સમાજે ખાસ કરીને બ્રાહ્મણને સ્વતંત્રતા આપીને જે હતે. ક્ષત્રિય વૈશ્યને એ પ્રમાણે ખાસ કરીને પિતાના પૂર્વના આચારની મુશ્કેલીઓમાં ભરાઈ રહેવાનું બંગાળામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ સમાજ ૧૦૩ કંઈ કારણ નહતું. એની ખુશી હોય તે જુદ્ધ જાય, ખુશી હોય તે વેપાર-વણજ કરે, એમાં સમાજનું કંઈ જાય આવે નહિ. અને જે લેક યુદ્ધ, વેપાર, ખેતી કે કારીગીરી પિતાની મરજીમાં આવે તે કરે તેમને તે ખાસ નિશાનીઓ કરીને અળગા પાડવાની જરૂર નહતી. લોક ધરેજગાર તે પિતાની ગરજે કરે, એને કઈ ખાસ વ્યવસ્થાની તે પરવા નથી. ધર્મને માર્ગ કંઈ એ નથી; એ તે પ્રાચીન નિયમે બંધાયેલે છે, તેનું આજન, તેની રીતિપદ્ધતિ તે આપણી ઈચ્છા પ્રમાણે કંઈ થઇ શકે નહિ. આપણે સમસ્ત સમાજ વિશેષ કરીને દ્વિજસમાજ છે. જો એમ ન હોય, જે આ સમાજ શુદ્ધસમાજ હોય તે બ્રાહ્માણ ડાક જ હોવાને કારણે આ સમાજ યુરોપિયન આદર્શ પણ પામશે નહિ, અને ભારતીય આદર્શ પણ ઈ નાખશે. બધા ઉંચા પ્રકારના સમાજમાં લેક ઉપર કંઈ ને કંઈ જવાબદારી હોય છે. જે સમાજમાં બહુ લેક પિતાને હલકા માની લઈ આરામમાં પડી, જડ બની ભેગવિલાસને વહાલા કરે, તે સમાજ મરે ના મરે તે એના કરતાં મરવું ભલું. - યુરોપ કર્મનું માથું સદા સર્વદા પ્રાણ આપવાને તૈયાર રહે છે. આપણે જે ધર્મને કાજે પ્રાણ દેવા તૈયાર ન હેઈએ તે એ પ્રાણુ અપમાન પામવા છતાં પણ અભિમાન કરવું એમાં તે આપણું શી શોભા યુરોપિયન લશ્કર યુદ્ધના ઉત્સાહથી ને પગારના લેભથી તથા ગૌરવના આશ્વાસનથી પ્રાણુ દેવા તૈયાર થાય, પણ ક્ષત્રિય તે એ કશાની પરવા કર્યા વિના પણ પ્રાણ દેવા તૈયાર થાય. કારણ કે યુદ્ધ એ સમાજનું જરૂરનું કામ છે, એક સંપ્રદાય પિતાને ધમ માનીને એ કઠણુ ભાર ઉપાડી લે; તે કામની સાથે ધર્મરક્ષણ પણ થાય. આખો દેશ એકઠો થઈને યુદ્ધને માટે તૈયાર થઈ જાય તે “મિલિટરીઝમીનું બળ વધી જાય અને દેશનું ભારે અનિષ્ટ થાય. વેપાર પણ સમાજરક્ષણને માટે બહુ જરૂરનું કામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ ભારતધર્મ છે. એ સામાજિક કમને જે કઈ સંપ્રદાય પોતાને ધર્મ માની ઉઠાવી લે, એમાં પિતાનું કુળગૌરવ માને તે ધર્મની રક્ષા થાય ને વાણિયાવૃત્તિ બધે ફરી વળી સમાજની બીજી શક્તિઓને ગળી જાય નહિ. અને વળી કમમાં ધમને આદર્શ સદા જાગ્રત રહે. ધર્મ અને જ્ઞાનપ્રાપ્તિ, યુદ્ધ અને રાજકાર્ય, વ્યાપાર અને કારીગીરી, એ સમાજનાં ત્રણ જરૂરના કામ છે. એમાંથી કશાય વિના ચાલે નહિ. એમાંથી દરેકમાં ધર્મગૌરવને કુળ ગોરવ મૂકીને તે અમુક અમુક સંપ્રદાયને સોંપે તેમની સીમાં પણ સચવાય અને તેની ઉન્નતિ કરવાના પ્રસંગ પણ મળે. કને ન જ આપણું ઉપર ચઢી બેસી આપણું આત્માને દબાવી દે, એ શંકા ભારતવર્ષને આવેલી તેથી જ ભારતવર્ષમાં માણસ લડાઈ કરે, વેપાર કરે, પણ તેથી એ માણસ કઈ માત્ર એક સિપાઈ નહિ કે એક વેપારી નહિ. કમને કુળવત માનવાથી, કમને સામાજિક ઘમ કરી લીધાથી સમાજનું કામ સરે, અને એ કામ પિતાની સીમાને ઓળગી, સમાજના સામંજસ્યને ભાગી, મનુષ્યના મનુષ્યત્વને ઢાંકી દઈ આત્માને રાજ્યસિંહાસન ઉપર ચઢી બેસે નહિ. જેઓ દ્વિજ છે તેમને એક વાર કામમાંથી છૂટા થવું પડે ત્યારે તે બ્રાહ્મણ નહિ, ક્ષત્રિય નહિ, વૈશ્ય નહિ, ત્યારે તે નિત્યકાળને માણસ. તે વેળાએ કર્મ એને માટે ધર્મ રહેતું નથી, તેથી એ સહેજે છેડી શકાય. એમ બ્રિજ સમાજે વિદ્યા અને અવિદ્યા બંનેનું રક્ષણ કર્યું હતું. તેઓ કહેતા કે વિદ્યા સૂવું તીર્વ વિદ્યામૃતમરનુ-અવિદ્યાથી મૃત્યુને તરી જઇ વિદ્યાથી અમૃત મેળવી શકાય. પણ એવી રીતે થવું જોઈએ કે કમને બહુ મહત્વ ન અપાય. જે અપાય તે મૃત્યુને તરી પણ ન જવાય. અમૃતને પ્રાપ્ત કરવાનું જે લક્ષ્ય તેથી પણ ભ્રષ્ટ થવાય-એને માટે અવકાશ જ મળે નહિ. એટલા માટે કર્મને નિયમમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સીમામાં રાખી, એને ધર્મ સાથે જોડી દેવું ઈષ્ટ છે; એને પ્રવૃત્તિના હાથમાં, આવેશના હાથમાં, કપૂરના વેગના હાથમાં છેડી ન દેવું જોઈએ. આટલા જ માટે ભારતવર્ષમાં જુદા જુદા સંપ્રદાયના હાથમાં જુદાં જુદાં કામ સેંપી દીધાં છે. કર્મ અને ધર્મને સમતલ રાખવા માટે માણસ ના ચિત્તમાંથી કમના જુદા જુદા પાશને ઢીલા રાખીને તેને એક બાજુએ સંસારવૃતમાં પરાયણ રાખવાનો અને બીજી બાજુએ મુક્તિને અધિકારી કેરવાને આ વિના તે બીજે કેઈ ઉપાય દેખાતું નથી. હવે પ્રશ્ન એ થશે કે, સમાજને બાંધીરૂંધીને પોતે તેમાં પુરાઈ રહે તે માનવીની સ્વાધીને પ્રકૃતિ પીડાઈ મરે, માણસને નાન કરીને સમાજને માટે કરવાનો કંઈ અર્થ નથી. મનુષ્યનું મનુષ્યત્વ સાચવવા માટેજ સમાજ છે. એને ઉત્તર એ કે, ભારતે સમાજને બાંધીને વ્યવસ્થામાં મૂકી છે, તે સમાજની અંદર બંધાઈ જવા માટે નહિ, પણ પોતાને અનેક તરેહની અંધ વ્યર્થ ચેષ્ટાઓમાં ફેંકી દીધા વિન, પિતાની નિયમિત શક્તિને અનંતની તરફ એકાગ્ર કરવાને માટેજ જાણું જોઈને બહાર ના વિષયેની મર્યાદા બાંધી છે. નદીના કિનારાથી બંધાઈને પાણીને વેગ ઉતાવળે ને અમુક દિશામાં થાય છે એમ સમાજબંધનની પાળથી એ શક્તિ વેગવાળી થાય અને બંધાઈ પડે નહિ, એ જ એને ઉદ્દેશ હતે. એટલાજ માટે ભારતવર્ષના સમસ્ત ક્રિયાકર્મમાં, સુખ-શાન્તિ-સંતોષમાં મુક્તિને સાદ છે–આમાને ભૂમાનંદ બ્રહ્મની મધ્યે વિકસિત કરી દેવાને માટે જ એ સમાજ પોતે બનાવેલી સાંકળોએ બંધાર્યો હતે. જો તે એ લક્ષ્યથી ભ્રષ્ટ થાય, જડને વશ થઈ એ પરિણામની અવગણના કરે તે કેવળ બંધન જ થઈ જાય, તે અતિ શુદ્ર સંતોષશાન્તિને કશો અર્થ રહે નહિ. ભારતવર્ષનું લક્ષ્ય ક્ષુદ્ર મહેતું; ભારતવર્ષે તે માન્યું છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ ભારતધર્મ કે મૂવિ સુરજ ના યુવતિ -અત્યંતે જ સુખ, અહ૫માં સુખ નહિ. ભારતના બ્રહ્મવાદીઓ વદે છે કે જેનાછું નામૃતા રામ વિામાં તેને મજેનાથી અમરપદ મળે નહિ તેને લઈને તે હું શું કરું? કેવળ પરિવારની અને સમાજની સુવ્યવ સ્થાથી જ હું અમર થઈ શકીશ નહિ. એથી મારા આત્માને વિકાસ થઈ શકશે નહિ. સમાજ જે મને સંપૂર્ણ સાર્થક્તા આપે નહિ તે સમાજ મારે કેશુ? સમાજને સાચવવાને માટે જે મને વધવા દે નહિ તેને હું માનું નહિ, યુરોપ પણ એ તે કહે છે જ કે વ્યક્તિને જે સમાજ પાંગળું કરી દબાવી દે તે સમાજની વિરુદ્ધ વિદ્રોહ ન કરે તે દીન-હીન–અધમ. ભારતવર્ષ પણ બિલકુલ સંકેચ વિના નિર્ભય થઈને બે છે કે આ પૃથક્ જેવા સમાજને માટે કરીએ તે ઉપાય માટે થઈ જાય, ઉદ્દેશ્ય નાનું થઈ જાય. ભારતે એવું કર્યું નથી. એથી એક બાજુએ જેમ એનાં બંધન દઢ, તેમ બીજી બાજુએ તેને ત્યાગ પણ સંપૂર્ણ. સાંસારિક પરિપૂર્ણતામાં વીંટાઈને ભારતવર્ષે પિતાને કેદી નથી બનાવ્યો, પણ એને પૂર્ણ સ્વતંત્રતા આપી છે. જ્યારે સંઘરવાનું સંઘરાઈ રહ્યું, ભંડાર ભરાઈ રહ્યા, પુત્રે ઉમરે આવી વિવાહ કર્યા, અને ત્યાગને અવસર આવ્યું કે બરાબર તે જ ક્ષણે સંસારને પરિત્યાગ કરવાની વ્યવસ્થા હતી. જ્યાં સુધી શ્રમ કરો, ત્યાં સુધી તમે છે; જ્યાં શ્રમ થઈ રહ્યો ત્યાં આરામથી ફળાગ કરતા જડ થઈ બેસી રહેવાના એમ પણ નહિ. સંસારના કામકાજથી જ સંસારમાંથી મુક્તિ મળી, એટલે ત્યારપછી આત્માની અબાધ અનંત ગતિ–એને અર્થ નિશ્ચણ થવું એ નથી. સંસાર ને હિસાબે એ જડતા જેવું દેખાય, પણ કુંભાર ચાક જેમ ખૂબ ફ ફરતે દેખાય નહિ, તેમ આત્માના અનંત વેગમાં આવ્યું તે નિશ્ચળ જે દેખાય. આત્માના એ વેગને ચારે બાજુએ ગમે તેમ ફરવા ન દેતાં એક દિશાએ એકધારે ફરે એવી શક્તિ આપવી એ સમાજનું કર્તવ્ય હતું. આપણું સમાજમાં પ્રવૃત્તિને અંકુશમાં રાખી સદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ સમાજ ૧૦૭ -~- ~ ~-~ સર્વદા તેને નિસ્વાર્થ મંગળસાધનામાં પ્રેર્યા રાખવાની જે વ્યવસ્થા છે, તે બ્રહ્મલાભનું પહેલું પગથીઉ છે, એમ માનીને આપણે ગૌરવ અનુભવીએ છીએ, વાસનાને નાની કરીએ તે આત્માને માટે કરી શકાય, એટલા માટે આપણે વાસનાને મોટી રાખીએ છીએ, તે કંઈ માત્ર સંતોષ અનુભવવા માટે નહિ. યુરોપ પણ મરવાને તે રાજી છે, પણ વાસનાને ટૂંકી કરવા માટે નહિ; આપણે પણ મરવાને તે રાજી છીએ, પણ આત્માને તેની પરમગતિથી-પરમસંપદથી તેને અટકાવવાને માટે નહિ. આજ દુખને દહાડે એ વાત આપણે ભૂલી ગયા છીએ કે એ આપણે સમાજ હજીયે આપણે છે, પણ તેમાં થઈને આપણી પ્રવાહધારા નાદું જાતા થાકૂ વિમહું તેન કુમ-એ ગાન ગાતી ગાતી બ્રહ્મ તરફ-મેક્ષ તરફ દેડતી જતી નથી, આજ તેમાળા હતી જેનાં ફૂલ ગયાં ખરી, રહી ગળે માત્ર દેરી– એ દશા થઈ પડી છે, આથી જ આપણે એ પુરાતન સમાજ આપણને બળ આપી શકતું નથી, ગૌરવ આપી શકતા નથી, આધ્યાનિમક ઉન્નતિને રસતે દેરી જઈ શકતા નથી, માત્ર આપણને ચારે દિશાએથી ઘેરી રહે છે. એ સમાજને મહાન ઉદ્દેશ્ય જ્યારે આપણે સાચી રીતે સમજી શકીશું તેજ પળે આપણે મોટા થઈશું, મુક્ત થઈશું, અમર થઈશું. જગતમાં આપણી પ્રતિષ્ઠા થશે, પ્રાચીન ભારતના તપવનમાં કષિઓએ જે યજ્ઞ આદર્યો હતે, તે સફળ થશે અને પૂર્વપુરુષે આપણામાં કૃતાર્થ થઈ આપણને આશીર્વાદ આપશે. (૧૯૯૨) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ ८- समाजभेद ' ગયા જાન્યુઆરી માસમાં કન્ટેમ્પરરી રિવ્યુ ' પત્રમાં ડ્રા, ડિલને વાધ ચીન અને ખકરીનું અચ્ચુ યુરોપ ' એ નામે એક લેખ લખ્યા છે. તેમાં યુદ્ધ સંબધે ચીના લૈક ઉપરના યુરોપના પાર વિનાના જીલમ વળ્યેા છે. જઘિસખાં, તૈમૂર ઘ વગેરે માનવજાતિના શત્રુઓની ઇતિહાસપ્રસિદ્ધ દારુણ કીર્તિ યુરાપની અરતા આગળ નીચી મૂડીએ ઉભી રહે છે-ઝાંખી પડી ગઇ છે. યુરાય પાતાની દયાધમ ભરી સભ્યતાનું ગૌરવ અતાવી સદા એશિયાને ધિક્કાર કરે છે. એના જવાબ દેવાથી આપણને કઇ સુખ થાય એમ નથી; કારણકે દુળ ઢાષ દેખાડે તેનાથી સબળને કઇ હાનિ તેા થાય નહિ, ઉલટુ દુબ ળને એથી કંઈ ને કંઈ આપદા આવી પડે. : એશિયાચરિત્રની ક્રૂરતા, ખબરતા અને અજ્ઞાનતા એ તા જાણે યુરોપિયન સમાજમાં સાધારણ કહેવતરૂપે થઇ પડી છે. આથી યુપે એશિયાને આદર્શરૂપે માનવા નહિ એવી ધૂન આજકાલ ખ્રિસ્તીસમાજને ખૂબ જોરથી લાગી છે. આપણે જ્યારે યુરાપની નિશાળમાં પડેલારકા પાઠ ભણવા બેઠા, ત્યારે એ પાઠમાંથી આપણને ધૂન લાગી કે માસ માણુસમાં ભેદ નહિ. એટલા માટે આપણા એ નવા પડયા. સાથેના આપણા અધા ભેદ ટળી જાય એવુ કરવાને માટે આપણે બધી તૈયારી કરવા માંડી. એટલામાં તે પયાજીએ પેાતાની ધર્મ પૈાથી બધ કરી દીધી ને ખેલ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ સમાજભેદ ૧૯ કે પૂર્વ પશ્ચિમના ભેદ એવડા મારા છે કે ટાળ્યા ટળે ના. ડોક ભાઈ ! ભેદ છે જ તા ભલે રહ્યો. વિચિત્રતાથી સસાર નીરોગ રહે. પૃથ્વીમાં બધે ટાઢતડકા સરખેા નથી, એથી તા વાયુ વાય છે. સભ્યતાના જુદા જુદા આદશ જીદે જીદે રૂપે સાથ ક થઇને પેાતાની સ્વતંત્રતા ભલે સાચવે-એજ સ્વત'ત્રતામાં એકબીજાની પાસેથી એકબીજાને જ્ઞાનની લેવડદેવડ થાય. માજ તે જોઇએ છીએ કે, ગાળાગાળી ને ગાળાગાળીની લેવડદેવડ થાય છે. નવી ખ્રિસ્તી સદીની શરૂઆત એ રીતે થઈ. ભેદ તો છેજ એમ માની લઈને પણ બુદ્ધિ વડે, પ્રીતિ વડે, હૃદયના વિનય વડે એ ભેદના ઋતુમાં ઉતરવાની શક્તિ જો ન ડાય, તે ખ્રિસ્તી શિક્ષણમાં આગણીસસે વર્ષોએ કર્યું શું? પૂના કિલ્લાની ભાતા તાપના ગાળાથી તાડીને એકાકાર કરશેા કે ચાવી લઇને એના દરવાજા ઉઘાડી અંદર પેસરો ? મિશનરીઓ ઉપર ચીના લાફાએ હલ્લા કર્યો તેથી આ વિપ્લવને પાચા ન ખાચે છે. યુરોપ તા એ વાત સહેજે માની લે કે, ધમ લાવવામાં અને શિક્ષણ વિસ્તારવામાં ચીનાઓએ અધીરા અને અનુદાર થઈ જઇને આ જે વાંધા નાખ્યા છે તેથી એમણે પેાતાને હાથે જ સામિત કરી દીધુ' છે કે, તે પોતેજ અમર-જંગલી છે; ખાકી, મિશનરીએ કંઇ ચીનનું રાજ્ય જીતી લેવા ગયા નહાતા. પણ અહી. પૂર્વ પશ્ચિમના જે ભેદ છે તે ભેદ ધીરજ અને શ્રદ્ધા વડે સમજવાના પ્રયના ચુરાપ કરતા નથી, કારણ કે એનાં કાંડાંમાં જોર છે. ચીનનું રાજ્ય ચીના રાજાનું. એ કઈ રાજ્ય ઉપર હુમલા કરે તે રાજા રાજામાં લડાઈ થાય, એથી પ્રજાને જે કંઇ હાનિ થાય તે બહુ ઉંડી નહિ. પણ સુરાપમાં રાજ્ય શાનુ નહિ, સમસ્ત પ્રજાનું'. રાષ્ટ્રતંત્ર એજ યુરાપ્િ ભા. ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧ર ભારતધર્મ www wwww vvvvvvvvvvvvvvvvvvપત* ******** ચન સભ્યતાનું કલેવર. એ કલેવર ઉપર પ્રહાર થાય અને તેમાંથી રક્ષણ થાય નહિ તે એને પ્રાણ બચે નહિ, એટલા માટે બીજા કેઈ પ્રહાર સંબંધે તેઓ પરવા કરે નહિ. વિવેકાનંદ વિલાયતમાં જઈ જો વેદાન્તને પ્રચાર કરે ને ધર્મપાલ જે બુદ્ધધર્મને પ્રચાર કરે, તે તેથી કંઈ યુરોપના શરીરને ઘા લાગે નહિ; કારણ કે યુરેપનું શરીર તે રાષ્ટ્રતંત્ર બ્રાહટરના પહાડનું. એનું તે સમરત ઇંગ્લડ પ્રાણ દઈને રક્ષણ કરે, પણ ખ્રિસ્તી ધર્મનું રક્ષણ કરવા સાવધાન રહેવાની જરૂર તેમને લાગે નહિ. પૂર્વદેશમાં બરાબર એથી વિરુદ્ધ પૂર્વની સભ્યતાનું શરીર ધર્મ. ધર્મ એટલે “રીલીજિયન' નહિ, પણ સામાજિક કર્તવ્યતંત્ર-રીલીજિયન, પોલીટીકસ સૌ એની અંદર જ સમાઈ જાય. તેના ઉપર ઘા કરવાથી સમસ્ત દેશ ખળભળી ઉઠે; કારણ કે એનું મર્મસ્થાન સમાજની અંદર જ છે, તેની જીવનશક્તિ બીજી કઈ જગાએ નથી. ઢીલી રાજ્ય શક્તિ વિશાળ ચીનના સર્વ પ્રદેશમાં સચોટ દેખાય નહિ. રાજધાથી દૂર દૂર દેશના પ્રદેશમાં રાજાની આજ્ઞા પહેરો, રાજાને પ્રતાપ પહોંચે નહિ, પણ તેય ત્યાં શાન્તિ છે, વ્યવસ્થા છે, સભ્યતા છે. ડે. ડિલનને એથી નવાઈ લાગે છે. માત્ર થોડે જ બળે આટલું મેટું રાજય કબજે રાખવું એ કંઈ જેવી તેવી વાત નથી. પણ એ વિશાળ ચીન દેશ કંઈ હથિયારથી કબજે રહ્યો નથી, માત્ર ધર્મથી જ રહ્યો છે. પિતાપુત્ર, ભાઈબહેન, પતિપત્ની, આડેસીપાડેશી, રાજા પ્રજા, ગેર-યજમાન, એ બધાને મળીને એ ધર્મ બહાર ગમે એટલે વિપ્લવ હોય, અને રાજગાદી ઉપર ગમે તે ભલે બેસે, પણ આ ધર્મ વિશાળ ચીનની નીચે રહીને અખંડ નિયમબળે એ વિશાળ જનસમાજને નિયમમાં રાખી રહ્યા છે. એ ધર્મ ઉપર ઘા થયે ચીનને મૃત્યુવેદના થાય અને આત્મરક્ષણને માટે નિર્દય પણ બની ઉઠે, તે સમયે એને કોણ રોકી રાખે? તેને સમયે તે રાજા પણ કેણુ ને રાજાની સેના ય કોણ? ત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ સમાજ ભેદ, ૧૧૧ ચીન સામ્રાજ્ય નહિ, પણ ચીનજાતિ જાગી ઉઠે. એક નાનું ઉદાહરણ આપવાથી આપણી વાત ખી થઈ જશે. પાશ્ચાત્ય પરિવારને અમુક માણસ જીવે ત્યાં સુધી તેને સંબંધ રહે. આપણે પરિવાર તે કુળનું એક અંગ છે. આટલા ભેદમાં બધે ભેદ આવી જાય. પાશ્ચાત્ય માણસ એ ભેદ સમજવા ઉડે ઉતરે નહિ, તેથી હિન્દુ પરિવારનું દુઃખ એ કઈ રીતે સમજી શકે નહિ અને તેથી અનેક બાબતમાં અધીરે થઈ જઈ તેને તરછેડી નાખે. કુળસૂત્રે બંધાય હિન્દુ પરિવાર જીવતા ને મરેલા સૌ સાથે સંબંધ રાખે તેથી એ પરિવારમાંથી વિખૂટો પડીને એમને કેઈ નીકળી જાય, ત્યારે એ પરિવારને કે કારી ઘા લાગે, એ અંગ્રેજ સમજી શકે નહિ. કારણ કે અંગ્રેજ પરિવાર તે ધણધણુંઆણી સિવાય બીજા કોઈને માને નહિ. એટલા જ માટે હિન્દુસંસારમાં વિધવાવિવાહનું વિધાન છેવા છતાં એને પ્રચાર થયે નથી; કારણ કે સજીવ પ્રાણ જેમ પિતાના કેઈ સજીવ અંગને ત્યાગ કરે નહિ, તેમજ હિન્દુ પરિવાર પણ વિધવાને ત્યાગ કરી પિતાને પાંગળું કરી નાખવા ઈચ્છે નહિ. બાળવિવાહ પણ હિન્દુ પરિવારમાં એ જ કારણથી સારે મનાવે છે. કારણ કે પ્રેમસંચારની ઉંમર થતાંજ પતિ પત્નીની એકતા થાય, પણ સમસ્ત પરિવારમાં એક થઈ જવાને-મળી જવાને-વખત તે નાનપણનો જ. વિધવાવિવાહના નિષેધથી અને બાળલગ્નના વિધિથી બીજી રીતે તે અનેક હાનિ હોઈ શકે, પણ હિન્દુ સમાજની ભાવના જે જાણે તે તેને બર્બસ્તા-જંગલીપણું-માનીને ઉડાવી દેવાને પ્રયત્ન કરે નહિ. અંગ્રેજને ભારતવર્ષ કબજે રાખ હેય તે જિબ્રાહટર, માટી, સુએઝ અને એડનનું રક્ષણ કરવું જ પડે તેમ હિન્દુ પરિવારનું રક્ષણ કરવું હોય તે ઘા ખમતે ખમતે પણ હિન્દુએ આ નિયમ પાળવા પડે. પરિવારને અને સમાજને આમ સજડ બાંધી રાખવે એ સારું કે નહિ, એ તકે અંગ્રેજ કરી શકે. આપણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ભારતમ ઉત્તર દઈશું' કે રાષ્ટ્રીય સ્વાસ્થને સૌથી ઉપર રાખીને રાજકીય જડ ઉંડી ઘાલવી । નહિ એના ઉપર પણ તર્ક થઈ શકે. દેશનાં બીજા બધાં પ્રચાજનને ધીરે ધીરે દબાવી દઈ લશ્કરને વધારી મૂકવાની ચિંતાએ આખુ· ચુરાપ પીડાઈ રહ્યું છે—સેનાસ'પ્રદાયના અતિશય ભારથી સામાજિક સમતાલપશુ લાગી પડયું છે, એના ઈંડા ક્યાં ? નિહિલિસ્ટના અગ્નિઉત્પાતમાં કે એકબીજા સામેના પ્રલયના સગ્રામમાં આપણે સ્વાથ અને સ્વેચ્છાચારને અનેક મધને અંધાઇ મરીએ છીએ એ જો સાચુંજ હાય, તે યુનાશપ સ્વાથ અને સ્વાધીનતાને રસ્તે છૂટી લગામે ઘેાડા દોડાવી મૂકે છે તેથી સદ્દા જીવતા રહેશે કે કેમ, એની તા પરીક્ષા હજી બાકી છે. ગમે તેમ હા, પણ પૂર્વપશ્ચિમના આ બધા ભેદો વિચાર કરીને સમજવા જેવા છે. યુરોપની પ્રથાઓના જ્યારે વિચાર કરવા બેસીએ, ત્યારે યુરોપના સમાજતંત્ર સાથે તેના મેળ કરીને વિચાર ન કરીએ તા અનેક સમય આપણે પણ તેમને અન્યાયથી તરખેડી એસીએ એવા સભવ છે. એનુ એકજ પ્રમાણ:-વિલાયતી સમાજમાં કન્યાને બહુ વરસ સુધી કુમારી રાખવાના જે સ'પ્રદાય છે, તેના ઉપર આપણે ટીકા કરીએ છીએ--આપણે એ પ્રથાથી ટેવાયલા નથી એટલા માટે એ સમધે આપણે નાના પ્રકારની શકાઓ કરીએ છીએ. પશુ ખાળવિધવાને મરતા સુધી આપણે એવીજ દશામાં રાખીએ છીએ. તેના ઉપર તે પરાયા માણુસને એથીયે વધારે શકા ઉપજે એ વાત આપણે ત્યારે સમૂળી ભૂલી જઈએ છીએ. કુમારીને પ્રસગે આપણે કહીએ છીએ કે, માનવપ્રકૃત્તિ નિમ ળ છે, પણ વિધવાને પ્રસગે કહીએ છીએ કે, શિક્ષણસાધનાથી પ્રકૃતિને વશ કરી શકાય. પણ ખરી વાત તા એ છે કે, એ બધા નિયમા ફાઇ નીતિતત્ત્વને કારણે અધાયા નથી, પણ પ્રત્યેાજનને કારણેજ મંધાયા છે. નાની ઉંમરે કુમારીના વિવાહ કરવા એ જેમ હિંદુને માટે જરૂરતું છે, તેમજ વૈધવ્યના વિધિ પણ જરૂરને છે; એટલાજ માટે હાનિ છતાં પણ હિન્દુશ્મામાં બાળવિવાહ થાય છે, શકાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ સમાજ ય મહ સ્થાન હાવા છતાં મરશુસુધી વૈધન્ય પળાય છે. પ્રત્યેાજનને કારણેજ યુરોપમાં કુમારિકાઓના વિવાહ માટી ઉમરે થાય છે ને વિધવાના પુનર્વિવાહ થાય છે. ત્યાં નાની ઉંમરની કન્યાને જીદ' ઘર માંડવુ' અને નહિં અને ફોઈ વિધવા પરિવારનું અંગ ન હેાવાથી અનેક વાર પરિવારના આશ્રય પામે નહિ. યુરોપના સમાજતંત્રના રક્ષણને માટે અનુકૂળ હોવાથી એમ કરવુ ત્યાં ભલું છે, બીજી જે કઇ ભલુ' તે તા આક સ્મિક જ છે-ગૌણ છે. એમ પ્રચેાજનને અનુસરી જે આચાર બંધાય, તેની સાથે ધીરે ધીરે ભાવની સુદરતા જડાતી જાય. ઉંમરે આવેલાં કુમાર-કુમારીએની સ્વતંત્ર પ્રેમસુંદરતા યુરેપના ચિત્તમાં કેવી સજડ ચાંટી છે તે યુરેપનું સાહિત્ય વાંચવાથી ખાત્રી થશે. એ પ્રેમના આદર્શનું યુરેપિયન કવિઓએ દિવ્યભાવે ઊજળુ વર્ણન કર્યું છે. આપણા દેશમાં પતિવ્રતા ગૃહિણીને કલ્યાણપરાયણ ભાવ મધુર અની હિન્દુ ચિત્તનુ' રક્ષણ કરે છે. ખીજા' સો સોય કરતાં એ ભાવનાસૌને આપણા સાહિત્યમાં મગ્રસ્થાન મળ્યું છે. એ વિષેનું વિવેચન હું બીજા નિણ ધમાં કરીશ. પણ એટલા માટે જે સ્વાધીન ભાવનાસોર્ચ સમસ્ત યુરોપિયન સમાજને ઉજળા કરી મૂકયા છે, તેના નાદર કચે તા આપણી અધતા ને મૂઢતાજ સાબીત થશે. સાચી નાત તે એ છે કે, એ સૌ આપણા હૃદયને સ્પરો છે. જો એમ ના હોત, તે અંગ્રેજી કાવ્યકથા આપણે માટે મિથ્યા થાત. હિન્દુ કે મ'ગ્રેજમાં જાતિભેદ છે, તેમ સૌમાં તે જાતિભેદ હેઈ શકે નહિ, અંગ્રેજ સમાજના આઇશના સૌને સાહિત્ય જ્યારે ખાલી દેખાડે, ત્યારે તે આપણી જાતિના સસ્કાર ઉપર વિજય મેળવીને આપણા હૃદયમાં પ્રવેશ કરે, તેમજ આપણા હિન્દુ પરિવારના આદેશ માં જે કલ્યાણકારી સૌ છે તે જો મ`ગ્રેજ ન જોઈ શકે, તા એ અંગ્રેજ પણ એટલે મશે અખર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ભારતધર્મ યુરોપિયન સમાજે અનેક મહાત્માલકને જન્મ આપે છે; ત્યાં સાહિત્ય-શિ૯૫-વિજ્ઞાન રોજ રજ ઉન્નત થતાં ચાલે છે; એ સમાજ પિતાને મહિમા પોતે પગલે પગલે સાબિત કરતે આગળ ચાલે છે એને પિતાને ઘેડે નિરંકુશ બની ને ઉન્મત્ત નહિ બની જાય તે એના રથને બહારથી કેણ કે અટકાવી શકશે નહિ, તેની કલ્પના આપણાથી થઈ શકતી નથી. એવા ગૌરવશાળી સમાજને શ્રદ્ધાથી જોવાને બદલે જેઓ એના ઉપર વ્યંગ આક્ષેપ કરે છે એવા દેશી લેખકે અજાણતાં પિતાની જ મશ્કરી કરે છે. બીજી બાજુએ, હજારો વરસને સતત વિપ્લવ જે સમાજને ભેગું કરી શકશે નથી, હજારે દુર્ગત સહન કરીને પણ જે સમાજે ભારતવર્ષને દયાધમના ક્રિયાકર્તવ્યની અંદર સંયમિત કરી રાખે છે, ને તેને રસાતળમાં જતાં ઝાલી રાખે છે, જે સમાજ સાવધાન રહી હિન્દુજાતિની બુદ્ધિવૃત્તિનું એવે ભાવે રક્ષણ કરેતે આવ્યા છે કે બહારથી સામગ્રી મળતાની સાથે જ પ્રકટી ઉઠે, જે સમાજે મૂઢ અશિક્ષિત જનમંડળની પ્રવૃત્તિ ઉપર પગલે પગલે અંકુશ મૂકીને, પરિવાર અને સમાજના હિતને માટે આત્મત્યાગ કરતાં શીખવ્યું છે, તે સમાજને પાદરીઓ શ્રદ્ધાપૂર્વક જુએ નહિ, ત્યારે તે તેઓ પોતે જ શ્રદ્ધાને ગ્ય નથી. એમણે એટલું તે સમજવું જોઈએ કે, આ વિશાળ સમાજ એક મહાપ્રાણ સમાન છે- જરૂર પડશે પણ એના એકાદ અંગ ઉપર ઘા કરતા પહેલાં આખા પ્રાણના શરીરસવને તપાસી જોવાની ખાસ જરૂર છે. સાચી રીતે તે સભ્યતા સભ્યતામાં ફેર છે-એ ફેર થવામાં વિધાતાને કંઈક અભિપ્રાય છે. એ ભિન્નતાની અંદર જ્ઞાનને અને સાહુદયતાને લઈને પ્રવેશી શકાય તે જ એ વિચિત્રતા સાર્થક થાય. જે શિક્ષણ અને અભ્યાસ એ પ્રવેશનાં બારણું ભીડી દે, તે બર્બરતાની નીસરણનું પહેલું પગથીઉ. એથી જ અન્યાય, અવિચાર, નિર્દયતા પેદા થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ સમાજ ભૈ ૧૧૫ સાચી સભ્યતાનું લક્ષણ શું ? સર્વત્ર સર્વે ચિત્રાતે સર્વને જાણે છે અને સમયે પ્રવેશે છે, એ સૂત્રને જે અનુકૂળ છે તેજ સાચી સભ્યતા. જે પાશ્ચાત્ય સભ્યતાની સદા મશ્કરી કરે તેના તિરસ્કાર કરે તે હિંદુઆણી હિં'દુસભ્યતા તો નહિજ; તેમજ જે પૂર્વની સભ્યતાને સપૂર્ણ અસ્વીકાર કરે તે સાહેબી, યુરાપિયન સભ્યતા નહિ. જે આદશ ખીજા આદશ સાથે વેર રાખે એ આદશ જ નહિ. આજકાલ યુરોપમાં એ આંધળે વેરભાવે સભ્યતાની શાન્તિમાં પાપ ભરવા માંડયું છે. રાવણુ જ્યારે સ્વાથે આંધળે! ખની અધમ કરવા મડી પડયે, ત્યારે લક્ષ્મી તેને છેડી ચાલતી થઈ ગઈ. આધુનિક યુરૈપના દેવમ'ડપમાંથી લક્ષ્મી જાણે મહાર ચાલી આવી છે; એટલા જ માટે એર ગામડાંમાં આગ લાગી છે, ચીનમાં પશુબળે લાજ છેાડી દીધી છે અને ધર્માંપદેશકાનાં નિર્દય વચનાથી ધમ પીડાવા લાગ્યા છે. (૧૯૦૨) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ s ९-पूर्वनी अने पश्चिमनी सभ्यता કેન્ચ પંડિત ગિએ યુરોપિયન સભ્યતાની પ્રકૃતિ સંબધે જે કહ્યું છે તે વિવેચન કરવા જેવું છે. પ્રથમ તે તેને મત નીચે ઉતારું છું. તે કહે છે કે આજની યુરોપિયન સભ્યતાની માતા પૂર્વના કાળમાં શું એશિયામાં કે શું બીજે બધે, પ્રાચીન ગ્રીસ રેમમાં પણ માત્ર એક જ માર્ગે ચાલતી હતી. દરેક સભ્યતા જાણે એક જ મૂળમાંથી ઉગી હોય એમ એકજ ભાવને આધાર લઈને ચાલી છે. સમાજમાં તેનાં દરેક . અનુષ્ઠાન, તેને આચારવિચાર, તેનાં અંગવિકાસ સો એકજ સ્થાયી ભાવ ઉપરજ જીવે છે. જેમકે, ઇજીપ્તમાં માત્ર પુરોહિતેના વહીવટ નીચેજ બધે સમાજ બંધાઈ પડ હતું. તેના આચારવિચાર ઉપર, તેના કીર્તિસ્ત વગેરે ઉપર પણ માત્ર તેને જ પ્રભાવ. ભારતવર્ષમાં પણ બ્રાહાણતંગ્રેજ સમસ્ત સમાજને એકભાવે ગાંઠી દીધું હતું. વચ્ચે વચ્ચે એમાં જુદા પ્રકારની શક્તિને વિરોધ થતું નથી, એમ કહેવાનું કારણ નથી; પણ એ શક્તિ મૂળશક્તિની સામે હારી પડી છે. એ એકજ પ્રકારની શક્તિને બળે જુદા જુદા દેશ જુદે જુદે રૂપે લાભ પામ્યા છે. સમગ્ર સમાજમાં એવા ભાવની એકતાને કારણે ગ્રીસ આશ્ચર્યવેગે અપૂર્વ પ્રકારની ઉન્નતિ કરી શક્યા હતા. બીજી કઈ જાતિ એટલા ટુંક વખત પામ્યા છે અને અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ પૂર્વની અને પશ્ચિમની સભ્યતા ૧૧૭ માં એવી ઉન્નતિ કરી શકી નથી. પણ ગ્રીસ એમ ઉન્નતિની સીમાએ પહોંચ્યું ન પહોંચ્યું એટલામાં તે જીર્ણ થઈ ગયું. એની અવનતિ પણ એટલી જ ઝડપે થઈ ગઈ. જે મૂળભાવને રસ પીને ગ્રીસ પિતાની સભ્યતાને ઉછેરત હતું તે રસજ જાણે ખૂટી પડ હોય, અને બીજી કોઈ નવી શક્તિ આવીને તેને પિષી શકે નહિ કે તેનું સ્થાન લઈ શકે નહિ એવી દશા થઈ ગઈ. બીજી બાજુએ, ભારતવર્ષ અને ઈજીપ્તની સભ્યતાને મૂળભાવ એક તે ખરો, પણ તેણે સમાજને અચળ કરી રાખે, પણ તેની સરળતામાં બધું જડ થઈ ગયુંદેશ નાશ પામે નહિ, સમાજ ટકી તે રો, પણ કશું નવું નહિ. સમાજ આગળ વધશે જ નહિ, સી એક જગાએ આવીને બધાઈ પડયું, ભી ગયું. બધી પ્રાચીન સભ્યતાઓ કશા ને કશામાં બંધાઈ પડી, એ કોઈને પાસે આવવા દેતી નહિ, એ પિતાની ચારે બાજુએ વાડ બાંધીને બેસતી. એ ઐક્ય, એ સરળતાને ભાવ સાહિત્યમાં અને લેકના આચારવિચારમાં પણ રાજ્ય ચલાવો. એજ કારણથી પ્રાચીન હિન્દુઓના ધર્મને ને શાસ્ત્રને ઈતિહાસને બે કાવ્યને સાને એક જ પ્રકારને ચહેરે દેખાય છે. એમના જ્ઞાનને ને કલ્પનાને, એમની જીવનજાવાને ને અનુષ્ઠાનને સાને એકજ ઘાટ; એટલે સુધી કે ગ્રીસનું જ્ઞાન ને બુદ્ધિ વિશાળ હોવા છતાં તેના સાહિત્યમાં અને શિલ્પમાં આશ્ચર્યપ્રકારે એકરૂપતા દેખાય છે. યુરોપની આજની સભ્યતા એથી જુદીજ તરેહુની છે. એ સભ્યતાની ઉપર એક વાર આંખ ફેરવી જાઓ તે જોઈ શકે કે તે કેવી વિચિત્ર છે, કેવી અટપટી છે, કેવી નિર્ભય છે. એના ઉંડાણમાં સમાજતંત્રનાં બધા પ્રકારનાં મૂળતત્રે હાજર છે; લોકિક અને આધ્યાત્મિક શક્તિ, પુરહિતતત્ર, રાજતંત્ર, પ્રધાનતંત્ર, પ્રજાતંત્રની સર્વ શક્તિઓ, સર્વ અવસ્થાઓ એકઠી થયેલી દેખાશે, સ્વાધીનતા, પ્રભુતા અને માજાભિમત અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ભારતમ શક્તિ ધીરે ધીરે તેમાં આવી મળી છે. એ સૈા વિચિત્ર શક્તિ સ્થિર નથી. તેઓ પાતપાતાની અંદર જ લડે છે; પણ તેમાંની કઈ પણ એક શ્રીજી મધીને જીતી લઈ આખા સમાજને પેાતાના અધિકાર નીચે લાવી શકતી નથી. એ વિષી શક્તિ એકજ કાળે સાથે સાથે રહીને સમાજનુ કાજ કરે છે; તેમાં વિચિત્રતા હોવા છતાં, લડતી ઝઘડતી છતાં જાણે એકજ પરિવારની હાય એમ સાથે સાથે રહે છે. યુરેપિયન સભ્યતા ઓળખવાની આ નિશાની, ગ્યાચારમાં, વિચારમાં ને ભાવમાં એવી રીતે વિચિત્રતા અને વિરાય. તે રાતદહાડે એકખીજાને આળગે છે, લાતા મારે છે, ખાંધે છે, બદલી નાખે છે અને એકખીજામાં પૈસો પણ જાય છે. એક બાજુએ સ્વતંત્રતાની ઉત્કટ વાસના, બીજી બાજુએ મંધાવાની પશુ પુરેપુરી શક્તિ, માણુસ માણુસના વિશ્વાસથી આશ્ચયરૂપે બધાય, અને વળી ધના તાડવા માટે વિશ્વમાં ડૅાઇની ઉપર પણ નજર રાખ્યા વિના પેતાની ઇચ્છા પ્રમાણે એકલે ચાલ્યા જવાની ઉદ્ધૃત વાસના. સમાજ જેટલા વિચિત્ર છે, મન પણ એટલુજ વિચિત્ર છે. અને સાહિત્યમાં પણ એટલીજ વિચિત્રતા, એ સાહિત્યમાં સાનવમનના પ્રયત્ના જુદી તરેહન, વિષયા જુદી જાત ના અને ગંભીરતા દૂર દિશામાં જનારી, એજ કારણે સાહિત્યને બહારને ધાટ અને આદશ પ્રાચીન સાહિત્યના જે શુદ્ધ, સરળ અને સપૂ નથી. સાહિત્ય અને શિલ્પમાં ભાવ સ્ફુટ હોય, સરળ હેાય, એક હોય તેજ રચનાની સુંદરતા અદ્ભુત અને, પણ આજના યુરપમાં ભાવ અને વિચાર એહૈદ વધી પડયાં છે; તેથી રચનામાં એવી શુદ્ધ સરળતા સાચવી રાખવી ધીરે ધીરે કહ્યુ થતી જાય છે. વર્તમાન સુરાપની સભ્યતાના દરેકે દરેક અ’શમાં એ વિચિત્ર પ્રકૃતિ આપણે જોવા પામીશુ. એશક, એમાં મુશ્કેલી તે છે જ. એના દરેક અશ જુદા જુદા કરીને જોઈએ, તે પ્રાચીન કાળની સરખામણીમાં આ સભ્યતા ટુંકી લાગે; પશુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ પૂર્વની અને પશ્ચિમની સભ્યતા ૧૧૯ સમગ્ર સ્વરૂપે જોઈએ તે જ એને સારો પ્રભાવ આપણે જોઈ શકીએ, ગિઝે કહે છે કે વિશ્વ જગતમાં આ વિચિત્રતાને સંગ્રામ જામેલે છે. એ તે સ્પષ્ટ છે કે કેઈએક નિયમ, કોઈ એક તરેહનું બંધારણું, કેઈ એક સરળ સ્વભાવ, કેઈ એક અમુક શક્તિ વિશ્વને દબાવી, તેને એકબીજામાં ઢાળી સમસ્ત વિરોધી પ્રભાવને દૂર કરી, સમરત ઉપર સત્તા ચલાવી શકે નહિ. વિશ્વમાં નાના પ્રકારની શક્તિઓ છે, નાના પ્રકારનાં તવ છે, નાના પ્રકારનાં તંત્ર છે. તે એકઠાં થઈને યુદ્ધ કરે છે, એકબીજાને ઘડે છે, કઈ કઈને પુરી રીતે દબાવી શકે નહિ, કઈ કેઈથી દબાઈ જાય નહિ. અને એ સર્વ બંધારણ, તત્વ અને ભાવની વિચિ. ત્રતા–તેમને સંગ્રામ અને વેગ એક અમુક એકતા તરફ, એક અમુક વિશેષ આદર્શ તરફ ચાલે છે. યુરોપિયન સભ્યતા પણ એ વિશ્વતંત્રનું પ્રતિબિંબ છે. એ કંઈ અમુક સાંકડા વાડામાં બંધાઈને અચલ બની નથી. જગતમાં સભ્યતા આજે પ્રથમ વાર પોતાનું ખાસ સ્વરૂપ છેડી દઈ પ્રકટ થઈ છે, આજ પ્રથમ વાર વિશ્વના વિકાસની પેઠે તેને વિકાસ ભિન્ન ભિન્ન રૂપે, અનેકરૂપે અને અનેક દિશામાં દેખા દે છે. યુરોપની સભ્યતા એમ અનાદિ સત્યને માર્ગે ચાલી છે, એણે જગદીશ્વરની કાર્યપ્રણાલીની ધારા પકડી છે, ઈશ્વરે જે રસ્તે નિર્માણ કર્યો છે તે રસ્તે એ સભ્યતા ચાલી છે. એ સભ્યતાની શ્રેષ્ઠતાનું તત્ત્વ એ સત્યની ઉપર જ આધાર રાખે છે. ગિને મત આપણે આ રીતે ઉતાર્યો. યુરોપની સભ્યતાએ આજે પ્રચંડ સ્વરૂપ ધારણ કર્યું છે એમાં તે કશે સંદેહ નથી. યુરોપ, અમેરિકા, ઍસ્ટે લિયા–એ ત્રણ મહાદેશે એ સભ્યતાને વહેણને પિષે છે. એટલા બધા જુદા જુદા દેશે ઉપર એક મહાસભ્યતાની પ્રતિષ્ઠા થઈ છે, પૃથ્વીમાં આવું આશ્ચર્ય આજ સુધી કદી બનેલું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ ભારતધામ નહિ, એટલે એની સરખામણી કરવી તેની સાથે ક્યા ઈતિહાસને પુરા મૂકીને એના પરિણામનું માપ કાઢવું? બીજી બધી સભ્યતા તે એક દેશની સભ્યતા–એક જાતિની સભ્યતા. એ જાતિએ જ્યાં સુધી ઇંધણાં બેઠવ્યાં છે, ત્યાંસુધી તે તે બળતી રહી છે, ત્યાર પછી તે હલવાઈ ગઈ કે રાખ થઈ પડી છે. યુરોપિયન સભ્યતાના હામના અગ્નિમાં સમિધા હોમવાને ભાર લીધે છે અનેક દેશોએ, અનેક જાતિઓએ; ત્યારે આ યજ્ઞહુતાશન શું હેલવાશે, કે વ્યાપી જઈને સમસ્ત પૃથ્વીને ગળી જશે? આ સભ્યતામાં પણ કામ કરવાની શક્તિ તે છે, કોઈ પણ સભ્યતા આકારપ્રકાર વિનાની તે હોઈ શકે નહિ; પિતાનાં સર્વ અંગને એ હલાવે ચલાવે એવી કઈ શક્તિ જરૂર તેનામાં છે. એ શક્તિના વિજયપરાજય ઉપર જ એ સભ્યતાની ઉન્નતિનાશને આધાર રહેલે છે. એ શકિત કઈ? એની અનેક ચેષ્ટાઓનું અને સ્વતંત્રતાનું એકતાસૂત્ર કયાં આગળ છે? - યુરેપિયન સભ્યતાને દેશ દેશમાં ખંડ ખંડ કરીને જોઈએ તે બીજા બધા વિષમાં તેની સ્વતંત્રતા અને વિચિત્રતા નજરે પડે, માત્ર એકજ વિષયમાં જ તેમાં એકતા દેખી શકાય અને તે તેને રાષ્ટ્રીય સ્વાર્થ છે. ઈગ્લાંડ અથવા ટ્રાન્સ કહે કે બીજા બધા વિષયમાં જનસાધારણમાં અભિપ્રાયને મતભેદ હોઈ શકે, પણ પિતાના રાષ્ટ્રના સ્વાર્થનું પ્રાણબળે રક્ષણ કરવાનું આવે, પિષણ કરવાનું આવે, ત્યાં મતભેદ ચાલે નહિ. ત્યાં જ તેઓ એકમ, તેઓ પ્રબળ, તેઓ નિષ્ફર ત્યાંજ ઘા લાગે સમસ્ત દેશ એક મૂર્તિ ધારણ કરીને ઉભે થાય. આપણામાં જેમ જાતિનું રક્ષણ કરવાનું બળ સંસ્કારને બળ આવે છે, તેમ એમના માં પણ રાષ્ટ્રના સ્વાર્થનું રક્ષણ કરવાનું બળ અંદરના સં. સ્કારથીજ સૌની અંદર આવે છે. ઈતિહાસના ક્યાં છુપા નિયમે કરીને અમુક દેશની સભ્યતા અમુક ભાવને ગ્રહણ કરે છે, એ નક્કી કરવું બહુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ * * * પૂર્વની અને પશ્ચિમની સભ્યતા ૧૨ કઠણ છે; પણ એટલું તે નક્કી છે કે એ ભાવ તેનાથી ઊંચા ભાવને દબાવી ગુંગળાવે ત્યારે તેને નાશ પાસે જ હોય છે. દરેક જાતિને જેમ તેને એક જાતિધર્મ હોય છે, તેમજ જાતિધર્મ ઉપર પણ એક બીજે શ્રેષ્ઠ ધર્મ હેય છે-અને તે માનવધર્મ. આપણા દેશના વર્ણાશ્રમધમેં જ્યારે એ ઉંચા માનવધર્મને લાત મારી, ત્યારે એ માનવધર્મો વર્ણાશ્રમને ઘાત કર્યો धर्म एव हतो हन्ति धर्मो रक्षति रक्षितः। એક સમયે આર્ય સભ્યતાએ આત્મરક્ષણને માટે બ્રાહ્મણશુદ્ર વચ્ચે પડદા બાંધ્યા. પણ કાળે કરીને એ પડદાએ વર્ણાશ્રમધર્મના ઉંચા ધર્મને ઝાપટવા માંડશે. વર્ણાશ્રમે પિતાનું રક્ષણ કરવા પ્રયત્ન કર્યા, પણ ધર્મનું રક્ષણ કરવા કશા પ્રયત્ન ન કર્યા. જ્યારે ઉંચા પ્રકારના મનુષ્યત્વના વિચારમાંથી એણે શુદ્રોને એ કેવારે બાતલ કરી નાખ્યા, ત્યારે ધમેં એમનું વેર વાળ્યું. ત્યારે બ્રાહ્મણત્વ પ્રાચીન કાળની પેઠે પિતાના જ્ઞાનધર્મમાં આગળ ચાલતું અટકી પડ્યું. અજ્ઞાન જડ શદ્ર સંપ્રદાય પિતાના ભારે ભારથી સમાજને ખેંચીને નીચેની દિશામાં ખેંચી રાખવા લાગ્યા. શુદ્રને બ્રાહ્મણ દબાવી ઉચે આવવા દે નહિ, ત્યારે શુ બ્રાહ્મણને પકડી નીચે ખેંચી રાખે. આજેય ભારતમાં વર્ણાશ્રમ હોવા છતાં પણ શકના સંસ્કાર, નીચ પ્રકારના અધિકારીનું અજ્ઞાન બ્રાહ્મણ સમાજ સુધી વ્યાપી ગયું છે. પાશ્ચાત્યાના આગમનથી જ્યારે જ્ઞાન બંધનમાંથી છૂટી આવ્યું, જ્યારે સૈ મનુષ્યો મનુષ્યત્વ મેળવવાના અધિકારી થયા, ત્યારે બ્રાહ્મણધર્મની મૂરછી વળવાનાં લક્ષણ દેખાવા લાગ્યાં. આજે બ્રાહ્મણ-શદ્ર સિ મળીને હિંદુ જાતિની અંદર રહેલા આદર્શને શુદ્ધ મૂર્તાિએ જવાને માટે પ્રયત્ન કરી રહ્યા છે. શુદ્ર આજે જાગ્યા છે, માટે જ બ્રાહ્મણ ધર્મ હાલવા લાગે છે. ગમે તેમ છે, પણ આપણે બ્રાહ્મણ ધર્મ સાંકડે બની ભા. ૧૧ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ભારતધર્મ જઈને નિત્ય ધર્મને ઠેર ઠેર કાપવા મંડયે હતે. માટે જ ઉન્નતિને રસ્તે જતે અટકી પડીને વાંકે રસ્તે ચાલ્યું. - યુરેપની સભ્યતાને પાયે રાષ્ટ્રસ્વાર્થ ઉપર; એ રાષ્ટ્રસ્વાર્થ જે ફાટી જઈને ધમની સીમાએ રંધી દે, તે તેના વિનાશનાં પણ છિદ્ર પડે ને એ છિદ્રમાં થઇને શનિ અંદર પેસે. સ્વાર્થને સ્વભાવ રહ્યો વિરોધ. યુરોપની સભ્યતાને સીમાડે સીમાડે એ વિરોધના કાંટા રોજ રેજ વધારે ને વધારે ઉગતા ચાલે છે. આખી પૃથ્વીને માટે ઠેલાયેલી ને મારામારી થશે એની નિશાનીઓ દેખાવા માંડી છે. એ પણે જોઈએ છીએ કે, યુરોપના એ રાષ્ટ્રસ્વાર્થે ધર્મને ઉઘાડી રીતે તિરસ્કાર કરવા માંડે છે. “બળીઆના બે ભાગ” એ નીતિને સ્વીકાર કરતાં હવે એમને લાજ આવતી નથી. એ પણ ચેખી રીતે જોઈએ છીએ કે, જે ધર્મ નીતિ એક એક માણસને માટે જરૂરની છે તે આખા રાષ્ટ્રનું કામ કરવા જતાં અડચણ કરે તે છેડી દેવી જોઈએ, એવું પણ સર્વ રીતે સ્વીકારાવા લાગ્યું છે. રાષ્ટ્રતંત્રમાં જાડું બેલવું, આચરવું, સત્ય ડૂબાડવું, કપટ કરવું-એ હવે શરમભર્યું મનાતું નથી. જે સી જાતિઓ માણસમાણસના વ્યવહારમાં સત્યની મર્યાદા રાખે, ન્યાયાચારને સારો માને, તે સ જાતિઓ રાષ્ટ્રતંત્રમાં તે સ વાતને ધકકે મારવા લાગી છે. એથીજ કેન્ચ, અંગ્રેજી, જર્મન, રૂસ એ બધા લેક એકબીજાને કપટી ને પ્રપંચી કહી ગાળ દે છે. એથી એમ સાબિત થાય છે કે, યુરોપિયન સભ્યતા રાષ્ટ્રધ્વાર્થને એટલું બધું મહત્ત્વ આપે છે કે ધીરે ધીરે અભિમાની બની જઈને મહાધમ ઉપર પણ હાથ ઉગામવા તૈયાર થઈ ગઈ છે. આજે તે ગયા સૈકાના બ્રાતૃભાવના મંત્રના મોંમાં યુરેપ થુંકે છે. આજે તે ખ્રિસ્તી મિશનરી. એના મેંમાંથી નીકળતા ભાઈ શબ્દમાં ભ્રાતૃભાવને સૂર સંભળાતો નથી. પ્રાચીન ગ્રીક અને રામને સભ્યતાના મૂળમાં પણ એજ રાષ્ટ્રવાર્થ હતું. તેથી જ તેમની રાષ્ટ્રીય હવેલી તૂટી પડતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ પૂર્વની અને પશ્ચિમની સભ્યતા ૧૨૩ ની સાથે સાથેજ ગ્રીક અને રેમન સભ્યતા પણ તૂટી પડી, હિન્દુ સભ્યતા તે રાષ્ટ્રીય ઐકય ઉપર ચણાઈ નહતી. તેથી આપણે સ્વાધીન હાઈએ કે પરાધીન હઈએ, પણ એ હિન્દુ સભ્યતાને સમાજની અંદરના ભાગમાંથી વળી પાછી સજીવન કરી શકાશે, એવી આશા આપણે છેડી શકતા નથી, છોડવા જેવી નથી. નેશન” શબ્દ આપણી ભાષામાં નથી, એ ભાવ આપણા દેશમાં હતું નહિ. આજ યુરેપિયન શિક્ષણને પ્રભાવે રાષ્ટ્રીય મહત્વને આપણે આદર આપતાં શીખ્યા છીએ. પણ તેને આદર્શ આપણા અંતઃકરણમાં નથી. આપણે ઇતિહાસ, આ પણે ધર્મ, આપણે સમાજ, આપણું ઘર-કશુંય એ નેશન બાંધવાના મહત્વને કબૂલ રાખે નહિ. યુરોપ સ્વાધીનતાને જે સ્થાન આપે છે, આપણે મુક્તિને તેજ સ્થાન આપીએ છીએ. આત્માની સ્વાધીનતા સિવાય બીજી સ્વાધીનતાને આપણે ઓળખતા નથી. રિપુનું બંધન એ આપણે હિસાબે મુખ્ય બંધન છે–તેને છેદી નાખે આપણું પદ રાજામહારાજાના પદ કરતાંયે ઉંચું થાય. આપણું ગૃહસ્થના કર્તવ્યમાં સમસ્ત જગત પ્રત્યેનાં કર્તવ્યોને સમાવેશ થઈ જાય. આપણે ઘરની અંદરજ સમસ્ત બ્રહ્માંડ અને બ્રહ્માંડપતિની સ્થાપના કરી છે. આપણાં સમસ્ત કર્તવ્યને આદેશ આ એકજ મંત્રમાં સમાઈ ગયે છે – ब्रह्मनिष्ठो गृहस्थः स्यात् तत्त्वज्ञानपरायणः । यद्यत् कर्म प्रकुर्वीत तद्ब्रह्मणि समर्पयेत् ॥ એ આદર્શ પામી શકાય તે “નેશનલ” કર્તવ્યથી પણ એ મોટું છે. આજે એ આદર્શ આપણા સમાજમાં જીવંત નથી, એટલા માટે તે આપણને યુરોપની અદેખાઈ આવે છે. એ આદર્શને જે આપણે ઘેરઘેર સજીવન કરી શકીએ તે આપણને બંદુક અને ડમડમ ગેળીએાની જરૂર ન રહે. ત્યારે આપણે સાચેસાચી સ્વાધીનતા મેળવીશું, ત્યારે આપણું વિજેતા કરતાં કઈ રીતે ન્યૂન હોઈશું નહિ. પણ એમની પાસે કરેલી પ્રાર્થનાઓથી આપણને જે કંઈ મળશે એથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧ર૪. ભારતધર્મ આપણે કઈ રીતે મોટા થઈશું નહિ. પંદર-સાળ સૈકાઓ એ કંઈ બહુ લાંબા કાળ ન કહેવાય. “નેશન' જ સભ્યતાનું પરિણામ છે, એવી તે તેની છેલ્લી પરીક્ષા હોઈ શકે નહિ. પણ એ તે જોઈએ છીએ કે, તેના આચારવિચાર સારા નથી. એ અન્યાય, અવિચાર અને અસત્ય વડે ખૂબ ફાલી છે અને ભયંકર નિર્દયતા એનાં હાડકાંની અંદર પ્રસરી ગઈ છે. એ નેશનલ આદર્શને આપણે આદર્શરૂપે લીધાથી આપણામાં પણ શું અસત્ય આવ્યું નથી? આપણી રાષ્ટ્રીય સભા વગેરે સંસ્થાઓમાં શું નાના પ્રકારની ચતુરાઈ, અસત્ય, પિતાનાં મન સંતાડવાની ખબરદારી ખીલી નથી? આપણે ખેચેખું સત્ય બેલતાં શીખીએ છીએ? આપણે શું અંદરોઅંદર બલવા નથી લાગ્યા કે પિતાના સ્વાર્થને માટે કરવામાં જે દૂષણરૂપ છે, તે રાષ્ટ્રીય સ્વાથને માટે કરવામાં દૂષણરૂપ નથી ? ખરી રીતે દરેક સભ્યતા કેઈ ને કોઈ એક આસન ઉપર બેઠેલી હોય છે. એ આસન ધર્મને આધારે રહેલું છે કે નહિ તે જ વિચારવાની વાત છે. જે તે ઉદાર વ્યાપક ન હૈય, જે તે ધર્મને પીડીને વધેલું હોય તે તેમાંથી થયેલી ઉન્નતિ જોઈને આપણે તેની અદેખાઈ ન કરવી જોઈએ અને તેનેજ ઈષ્ટ માનીને તેના ઉપર આપણું સભ્યતાને સ્થાપવાની લાલસા ન રાખવી જોઈએ. આપણું હિન્દુ સભ્યતાના મૂળમાં સમાજ છે, યુરોપીઅને સભ્યતાના મૂળમાં રાષ્ટ્રનીતિ છે. સામાજિક મહાવથી માણસ માહાતમ્ય મેળવી શકે, રાષ્ટ્રનીતિના મહત્ત્વથી પણ મેળવી શકે. પણ યુરોપિયન પદ્ધતિએ નેશન ઘડવી એજ સભ્યતાની એકમાત્ર પ્રકૃતિ અને મનુષ્યત્વનું એકમાત્ર લક્ષ્ય છે એમ જે આપણે માની બેસીએ તે જરૂર આપણે ભૂલ કરીએ છીએ. (૧૯૦૨) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦-તિશયો*િ પૃથ્વીના પૂર્વ છેડાના લેક-આપણે બહુ વધારીને વાતે કરીએ છીએ. આપણે આપણું પશ્ચિમના ગુરુ મહાશયની પાસેથી ઠપકો ના પડે છે. જે લેક સાત સમુદ્ર પાર થઈને આપણા ભલાને માટે ઉપદેશ દેવાને આવે છે, તેમની વાતે આપણે માથું નમાવી સાંભળવી જોઈએ. કારણ કે આપણ હતભાગીઓની પેઠે એ લેક માત્ર વાતેજ કરી જાણતા નથી. વાતે કેમ કરી સંભળાવાય તે પણ એમને ખબર છે. આપણુ બંને કાનમાં એ દખલ કરે છે. પણ ઉપદેશ ને ઠપકા તે આપણે વારંવાર સાંભળ્યા છે; આપણે કેટલા અધમ છીએ એ તે આપણી નિશાળની ભૂગોળવિદ્યાનાં પાનાંમાં વાંચીએ છીએ ને કેકેશન હૈલમાં પેટ ભરીને સાંભળીએ છીએ. આપણે નબળો જવાબ એ સાંભળે એમ નથી; તે પછી કયાં સુધી ચૂપ બેસી રહેવું? નપું માથું કેટલું નમાવવું? ખરી વાત એ છે કે, બધી જાતિઓમાં અત્યુક્તિ ને અતિશક્તિ હોય છે જ; એ તે પિતાનું બિલકુલ સ્વાભાવિક ને સામાનું એકે વારે અસંગત લાગે. જ્યારે આપણે આપણું વાતે વધારી વધારીને કરીએ છીએ, ત્યારે અંગ્રેજ છાનેમાને બેઠે હોય, ને જ્યારે અંગ્રેજ પિતાની વાતે વધારી વધારી ને કરતે હોય, ત્યારે આપણે છાનામાના બેઠા હોઈએ. આપણને લાગે કે અંગ્રેજ વધારીને વાત કરે છે; અને અંગ્રેજ કે દિલ્હી દરબારની તૈયારીઓ વખતે લખેલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ ભારતધર્મ ધારે કે પૂર્વદેશના લેકને પ્રમાણુનું ભાન નથી. આપણા દેશમાં મહેમાનને કહીએ કે “બધું આપનું જ છે-ઘર આપનું, બાર પણ આપનું.” અગ્રેજ એના પિતાને જ ઘરના રસોડામાં પગ મૂકતાં રાંધનારીને પૂછે કે “રસોડામાં આવી શકુ કે?” આ બંને એક જ પ્રકારની અતિશક્તિ . સ્ત્રી મીઠાની વાડકી ધણ તરફ ખસેડી મૂકે ત્યારે અંગ્રેજ ધણું બેલેઃ “થેન્ક યુ !” એ પણ અતિશક્તિ. આપણા દેશમાં ખેતરમાં નેતરેલા પણ કેરીઓ ખાઈ–ચૂસીને, વળી છેડી છેડે બાંધીને ખેતરના ધણીને કહે કે “અમને બહુ સંતોષ થયે”—એટલે અમારે સંતેષ એજ તમારું ઈનામ; ત્યારે ખેતરને ઘણી કહે કે “હું કૃતાર્થ થયે.” આને પણ અતિશકિત કહી શકાય. આપણા દેશમાં (બંગાલમાં) સ્ત્રી સ્વામીને પત્ર લખે ત્યારે “શ્રીચરણેષુ” એવું લખે, તે અંગ્રેજને અતિશક્તિ લાગે. અંગ્રેજ જેને તેને “માય ડિયર' લખે. આ અભ્યાસ આપણને ન હોવાથી આપણને એ અતિશયોકિત લાગે. બેશક, એવાં તે હજારો દષ્ટાંત હશે. એ બધી સમાજમાં ચાલતી વંશપરંપરાથી ઉતરી આવેલી અતિશક્તિનાં દષ્ટાંતે, રોજરોજના વ્યવહારમાં આપણે નવી નવી અતિશક્તિ બનાવી કાઢીએ છીએ—એ જ પૂર્વની જાતિને દેષ. તાળી એક હાથે પડે નહિ, તેમ વાત પણ એકલાથી થાય નહિ. જ્યાં શતાવતા એકબીજાની તે સમજી શકે, ત્યાં એની મેળેજ અતિશક્તિ યોજાય. સાહેબ કાગળની નીચે આપણને “ચર્સ ફૂલી” લખે ત્યારે એ એને આપણી સાથેના એવા ઘાડા સંબંધને તરજુમો કરી આપણે પિટમાં વિચારીએ તે લાગે કે, સાચી રીતે સાહેબ આપણે છે જ નહિ. વળી વાઈસરોય સાહેબ આપણું ઉપરના પત્રમાં પિતાને આપને તાબેદાર સેવક લખે ત્યારે એમાંથી સેળે સોળ આના બાદ ર્યા પછી જે કંઈ વધે એમાંથી ફરી ભેળ આન બાદ કરવાનું મન થાય. એ બધી તે રિવાજની અતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ અતિશયોક્તિ ૧૨૭ શિકિત. પણ ચાલતી ભાષામાં પણ અંગ્રેજ ઢગલેઢગલા અતિશક્તિ કરે છે. ઈમેલી ઇમેઝરેબ્લી” “એકસ્ટ્રીમલી” “ઈન્ફીનીટલી “એસેલ્યુટલી” વગેરે વગેરે શબ્દ જો બધે સાચી જ રીતે માની લેવામાં આવે તે પૂર્વ દેશની અતિશકિત આ જન્મમાં તે માથું ઉંચું કરી શકે નહિ. બહારની વાતમાં આપણે ઢીલા છીએ એ હકીકત તે આપણે કબૂલ કરવી જોઈશે. બહારની ચીજને આપણે ઠીક ઠીક જોઈ શકતા નથી, ઠીક ઠીક સમજી પણ શકતા નથી. જ્યારે ત્યારે આપણે બહારના નવને છ ને છને નવ કરી નાખીએ છીએ. જાણી જોઈને આ દેષ ન કરીએ તે બેવડો દેષ-એક તે પાપ, ને તેના ઉપર વળી અજ્ઞાન. ઈ. દ્રિયને એટલી આળસુને બુદ્ધિને એટલી ગાફેલ રાખીએ તે દુનિયામાં આપણું આ બે મુખ્ય આધાર માટી થાય. વૃત્તાન્ત તરફ જરાય ધ્યાન ન આપીએ ને સિદ્ધાન્તને કલ્પનાબળથી વધારી મૂકીએ તે આપણે આપણને જ દગો દઈએ. જ્યાં જ્યાં ભૂલ કરીએ, ત્યાં ત્યાં જ ઠેકર ખાઈએ. કાણું હરણ દેખતી આંખ તરફ નજર રાખીને નીરાંતે ચરે, પણ કાણું આંખ તરફથી પારધિનું તીર આવીને એને પ્રાણ લે. આપશું કાણી આંખ મૃત્યુલોક તરફ છે, એ બાજુથીજ આપણને ઘા પડયા છે. એ બાજુના ઘા ખાઈને આપણે મર્યા પડયા છીએ. પણ સ્વભાવ પડયે તે જાય ના ને ! પિતાને દોષ કબૂલ કર્યો એટલે હવે પારકાને દેષ દેખાડવાને અવસર આવશે. અને લેક એવા પ્રયત્નની નિંદા કરે છે, હું પણ કરું છું. પણ જે લોક ન્યાય આપવા નીકળે, તેમને ન્યાય કરવાને બીજાને પણ અધિકાર હેાય. એ અધિકાર છેડી દે ગમતું નથી. એથી પારકાને કંઈ લાભ થશે એમ માનતું નથી, પણ અપમાન થવાને પ્રસંગે પિતાના લાભની વાત છેડી દેવી ગમે નહિ. આપણે જોયું છે કે આપણી અતિશક્તિ આળસુ બુદ્ધિને કારણે છે, તે ઉપરાંત બહુ દિવસની પરાધીનતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ ભારતવમ કારણે પણ આપણાં મન બગડયાં છે. જેમ આપણે જ્યારે ત્યારે વખતે કે કવખતે, જરૂરે કે બીનજરૂરે બૂમ પાડી ઉઠીએ છીએ કે “અમે રાજ ભકત !” પણ ભકિત કરવી કેની તેનું તે ઠેકાણું પણ નહિ-કાયદાના પિથાની કે કમિશ્નર સાહેબના ચપરાસીની કે પોલીસના હવાલદારની ? સરકાર છે તે ખરી, પણ તેમાં માણસ કયાં? હૃદયને સંબંધ જેડ કેની સાથે ? ઑફિસને છાતી સાથે ભીડાય નહિ. વચ્ચે વચ્ચે અપ્રત્યક્ષ રાજાનું મરણ થાય કે અભિષેક થાય ત્યારે તે વખતે ફંડ ઉઘરાવવાને બહાને રાજભકિત દેહી લેવાના પ્રયત્ન થાય. બીકના માર્યા સૂકી ભકિત ઢાંકવાની અતિશયોક્તિ માટે પણ રાજપાત્રને કાન સુધી ભરી આપવું પડે. જે વાત સ્વાભાવિક નથી, તેને પૂરવાર કરવા જતાં લેક વધારે જોરથી બૂમ પાડી ઉઠે-એ વાત તે ભૂલી જ જાય કે ધીરા રાગમાં બેસૂરે સૂર પકડાઈ જતાં વાર લાગે, બૂમ પાડવામાં એ બેસૂરે સૂર ચારગણે ગાજી ઉઠે. પણ આ પ્રકારની અતિશકિતમાં આપણે એકલાને દેષ નથી. એથી પરાધીન જાતિની ભીરુતા ને હીનતા તે દેખાઈ આવે છે, પણ એ અવસ્થામાં આપણા રાજ્યાધિકારીઓની મોટાઈ અને સત્ય નેહ કંઇ દેખાઈ આવતે નથી. તળાવનું પાણી સપાટીમાં નથી એવી વાત કોઈ મૂરખ ગંભીર બનીને કરે, તે પણ એના સરદાર વિના બીજે કેણ આવી વાત માને? આજકાલ આપણા લેક કહે છે કે અમે તે રાજભક્ત-અમે તમારી પગરજ તળે વેચાયેલા દાસ ! ને સામ્રાજ્યને મદે મત્ત થયેલા અંગ્રેજ એવી વાત સાંભળવા ચહાય, એટલું જ નહિ પણ એવી વાતે દુંદુભી વગાડીને જગતને સંભળાવે ! આ બાજુએ આપણા ઉપર પાઈભારને વિશ્વાસ એમના મનમાં નથી, આટલા મોટા દેશને હથિયાર વિનાને કરી મૂક બારણે એકાદ જંગલી ઘાતકી જનાવર આવી ચઢે, તે ઘરને આગળ મારી અંદર પેસી જવા વિના આપણને બીજો ઉપાય ન મળે, અને જગતના મેં સામે સામ્રાજ્યનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ અતિશયાક્તિ ૧૨૯ અળ દેખાડવા આપણી અટલ રાજભક્તિ જાહેર કરવા આપણે હાજરજ છીએ! મુસલમાન રાજ્યમાં દેશનાયક થવાના, સેનાનાયક થવાને, આપણા અધિકાર રદ થશે. નહેાતે; મુસલમાન બાદશાહે પડખામાં સામતસરદારને લઈને રાજસભામાં બેસતા એ કાંઇ મશ્કરી નહાતી. તે વખતના રાજાએ સાચીજ રીતે ખાદશાહતના મિત્રો હતા, રક્ષક હતા અને માનપાત્ર હતા. આજ તા રાજાઓને મેઢાનું માન આપવાનું અને તેમને પાછળ ઘસડી જઈ દેશવિદેશમાં રાજભક્તિનું નાટક પણ એમનીજ પાસે કરાવવાનું. આડંખર જૂના વખત કરતાં ચારગણે. જ્યારે ઇંગ્લાંડની સામ્રાજ્યલક્ષ્મી સાજ સજીને બેસે, ત્યારે કાલેાનીઓ (સસ્થાના) રાજ્યકર્તાના મુકુટમાં ચળક-ચળક કરે; અને ભારતના પ્રાચીન કુળના રાજવંશીએ એના ચરણના નપુરમાં ઘુઘરીની પેઠે બધાઇને માત્ર ઝંકાર કરવાનું કામ કરે. આ વખતના વિલાયતી દમારમાં જગતની સામે એ જાહેર થયું છે. અંગ્રેજનું સામ્રાજ્ય તે જગન્નાથજીનું મંદિર, ત્યાં કેનેડા, ન્યુઝીલાંડ, ઑસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા પેાતાનાં જાડાં શરીર ને ફૂલેલી ફ્રુડ લઈને હાંકારાઢાંકાર કરતાં પડયાગીરી કરતાં કરે છે, પણ ખિચાર્ સૂક ભારતવષ તેને દરવાજે ધક્કા ખાય છે, અને મંદિરમાં પેસવાનેય અધિકાર નહિ, ઠાકારછના ભાગ પણ એના નસીખમાં એવાજ. પણ જે દહાડે જગતના રાજમાર્ગ ઉપર ઠાકેારજીના ગગનભેદી રથ નીકળે, તેજ માત્ર એક દહાડે રથના વાંસ પકડી એને ખેંચવાને માટે ભારતવર્ષને હાંક પડે ! તે દહાડે કેટલી વાડુવા, કેટલી તાળીઓ, કેટલેા મિત્રભાવ ! તે દહાડે કર્ઝનની એડીએમાંથી છૂટેલા ભારતના રાજાએનાં મણિમાણેક લંડનના રાજમાર્ગ ઉપર ચળકે-ચળક થાય, અને લંડનની હૅાસ્પિટલેા ઉપર રાજભક્ત રાજાઓના દાનવરસાદ મુસળધાર વરસે, અને એ બધુ ભારતને નીચે માથે સાંભળી રહેવુ પડે ! આ ખધી ઘાલમેલ પશ્ચિમની અતિશયાક્તિ, આ બધી નકલ માત્ર અતિશયેક્તિભરેલીએમાં કશુંય સાચું નહિ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ભારતધર્મ પૂર્વના લેકેની અત્યુકિત ને અતિશક્તિ ઘણેક વખતે તેમના સ્વભાવની ઉદારતાને લીધે જ હોય છે. પશ્ચિમ ના લેકની અતિશક્તિ માત્ર ઠઠારેલી જ હોય છે, બનાવટી કહીએ તે ય ચાલે. દિલઉદાર મોગલ બાદશાહના સમયમાં દિલ્હીમાં દરબાર જામતે. આજ તે એ દિલેય નથી, એ દિલ્હી પણ નથી ત્યારે એક નકલી દરબાર કરવું પડશે. એક વર્ષથી રાજાએ પિલિટિકલ એજટેના હાથમાં સપડાઈ ગયા છે, સામ્રાજ્ય ચલાવવામાં એમને સ્થાન નથી, કામ નથી, એમને સ્વાધીનતા નથી. અકસ્માત્ એક દહાડે અંગ્રેજ સમ્રાટના નાયબે મહિમા વિનાની થઈ પડેલી દિલ્હીમાં સલામ કરાવવા માટે ભારતને હાંક મારી, ભેંચે ઘસડાતા પિતાના પોષાકના પાલવને શીખ અને રાજપૂત રાજકુમાર પાસે ઉપડાવી, અચાનક આવેલા કેળીઆની પેઠે એક દહાડે સમારેહને ભભક ઉલટી આવ્ય; ત્યાર પછી બધું સૂનું, બધું લખું ! હાલની ભારત સામ્રાજ્ય ઑફિસે પણ કાયદેસર ચાલેએમાં રંગઢંગ નહિ, ગીતવાદ્ય નહિ, એમાં પ્રત્યક્ષ માણસ નહિ. અંગ્રેજના રમતખેલ, નાચગાન, આનંદવિલાસ સૌ પિતાનામાં જ. એમની આનંદશાળાઓમાંથી એમના આનંદ વિનોદની કુશકી પણ ભારતદેશની સામાન્ય પ્રજાને માટે ઉડી બહાર આવે નહિ. આપણી સાથે અંગ્રેજને સંબંધ ઑફિસના બાંધ્યા કામથી ને હિસાબના ચેપડા ઉપર સહી કરાવવાથી પૂરો થાય. પૂર્વના બાદશાહે અને નવાબે સાથે આપણે સંબંધ અન્નવસ્ત્ર, શિલપશેભાને, આનંદઉસ વન–એમ અનેક રીતે હતે. એમના રાજમહેલમાં આનંદને દી સળગ્યે એનું અજવાળું ચારે કેરની પ્રજાના ઘર ઉપર પડે, તેને દરવાજે જે નેબત બેસે તેને આનંદધ્વનિ ગરીબની ઝૂંપડીમાં પણ વાગી ઉઠે. અંગ્રેજ સિવિલિયને પરસ્પરને નેતરાં તેડાં કરી ભાઈબંધી દાખવે, એ બધું પોતાને માટે. જ્યાં પાંચ અંગ્રેજ બેઠા છે ત્યાં આનંદની લહેર ઉડે છે, પણ એની ગંધ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ અતિશયોક્તિ ૧૩૧ બહાર નીકળતી નથી. આપણે માત્ર છેટેથી દેખી શકીએ છીએ–ચાકરે બારણે બેઠા ભડકયા ભડકયા ઉપર પાડેલા કાણામાંથી પંખાની દેરી ખેંચે છે, ગાડીવાળે ગાડીના ઘેડાની લગામ પકડી ચમરીથી ઘેડાના મરછર ઉરાડે છે અને બળેલા ભારતવર્ષના તપેલા સંબંધમાંથી નાસી જવા રાજપુરુષે સીમલાની શીતળ ટેકરીને રસ્તે ઉચે શ્વાસે દોડયા જાય છે. ભારતવર્ષમાં અંગ્રેજ રાજ્યને બહેળે વહીવટ એકેવારે આનંદ વગરને, એકવારે રસ વગરને છે–એને માર્ગ ઑફિસ અદાલતની દિશાએ; જનસમાજના હૃદયની દિશાએ નહિ. ત્યારે આજ એકદમ મ્યાનમાંથી દરબાર શ કાઢો? સમસ્ત રાજ્યવહીવટ સાથે એને યોગ કયાં આગળ? ઝાડવેલીએ ફૂલ ફૂટે, ઑફિસના વળવાંસને તે ગુલાબ ફૂલ ફૂટે ના! આ તે સૌ રેતીના રણમાં ઝાંઝવાના જળ જે ખેલ છે; એ પાણ થાક ઉતારવા માટેનું નથી, તરસ મટાડવા માટેનું નથી. પહેલાંના દરબાર બાદશાહને પ્રતાપે જાહેર કરવા નહાતા ભરાતા, કેઈની પાસે તીણે સૂરે સલામ કરાવવા માટે નહેતા ભરાતા–એ તે સ્વાભાવિક જ હતા. એ સૌ ઉત્સવે બાદશાહ નવાબની ઉદારતાના પ્રવાહ ઉછળતા ને વહેતા. એ પ્રવાહથી કામનાવાળાઓની કામના પૂરી થતી; દીનજનનાં દુઃખ દેવાતાં; એથી આશાનંદ દૂર દૂર સુધી વહી જતા. આવતા દરબારમાં કયા દુઃખનું દુઃખ જવાનું છે, કયા દરિદ્રની દરિદ્રતા ટળવાની છે? તે દિવસે જે કંઈ અભાગીઓ ખોટી આશા રાખીને હાથમાં અરજી લઈ સમ્રાટના પ્રતિનિધિ પાસે જવાની ઉમેદ રાખે તે પીઠ ઉપર સિપાઈના દંડા લઈને રેતે રેતે પાછો ના આવે? માટે જ કહું છું કે, આવતે દિલ્હી દરબાર પશ્ચિમની અતિશક્તિ, નકલી અતિશક્તિ છે. આ બાજુ હિસાબકિતાબ, દુકાનદારી, પેલી બાજુ પૂર્વના બાદશાહની નકલ કર્યા વિના પણ ન ચાલે. આપણે આખો દેશ ભૂખે સૂશે તે દિવસે મેટા દરબારને આડંબર દેખીને આપણે કંપી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર ભારતધર્મ *---- -- * * * * * * * * * * ઉઠયા છીએ, એમ માનીને રાજકારભારીએ આપણને ઠંડા પાડવા કહે છે કે, ખર્ચ કંઈ બહુ થશે નહિ, ને જે થશે તેમાંનું અર્ધક તે પાછું વાળી લેવાશે. પણ ખર્ચમાં કસર કરો તે ઉત્સવ થાય નહિ. કોથળીનું મોટું ખેંચી બધી ઉત્સવ કરવા નીકળતાં પિતાના પૈસા તે બચે, પણ બીજાને બચાવવાનું દિલ ના થાય. તેથી જ આવતા દરબારમાં સમ્રા ને નાયબ ચેડા ખરચે ચલાવી તે શકે, પણ આડંબરને કુલાવી દેવાને માટે રાજાઓને તે ખર્ચ કરવા પડશે. દરેક રાજાને છેવટે અમુક ઘેડા, અમુક હાથી, અમુક માણસે તે લઈ જવાંજ પડશે, ને સાંભળ્યું છે કે તેને માટે સૂચનાઓ તે અપાઈ પણ ગઈ છે. એ બધા રાજાઓના હાથીઘેડાથી ને લાવલશ્કરથી બને એટલે થેડે ખર્ચે બાદશાહને ચતુર સુ બને એટલે ભારે ઠાઠ ઠઠારી મૂકશે, પણ આપણે સંપ્રદાયે રાજકીય ઉત્સવને જેને પ્રાણ કહી શકાય તે ઉદારતા, તે દાનશીલતા એમાં જરાય નહિ હોય. એક આંખ કથળીની દેરી ઉપર ને બીજી આંખ પુરાતન બાદશાહની નકલ ઉપર રાખે કામ કંઈ થાય નહિ. એ સૌ કામ તે સ્વાભાવિક રીતે થાય ત્યારેજ થાય ને શેભા પામે. એટલામાં આપણા દેશના એક નાના રાજાએ સમ્રાટના આ અભિષેકને કારણે પિતાની પ્રજાને હજારોના કરની માફી આપી છે. મનમાં આવે છે કે, ભારતવર્ષને રાજકીય ઉત્સવ શી રીતે ઉજવાય, તેને પાઠ ભારતવર્ષના આ રાજાએ અંગ્રેજ કારભારીઓને શીખવ્યું છે, પણ જે નકલ કરે, તે સા પાઠ શીખે ના; એ તે માત્ર આડંબર કરી શકે. તપેલી રેતી સૂર્યની પેઠે તાપ આપે, પણ પ્રકાશ આપે ના. તેથી આપણા દેશમાં અસહ્ય અતિશયોકિતનું ઉદાહરણ આપવું હોય તે તપેલી રેતીનું અપાય છે. આવતા દિલ્હી દરબારમાં પણ એમ પ્રતાપ તે માટે દેખાશે, પણ આશા ને આનંદ તે દેખાશે નહિ. માત્ર દંભ દેખાડવાથી સમાને પણ શોભા નહિ-ઉદારતા નીચે, દયા નીચે, દાન નીચે એ અસદા દંભને ઢાંકી દેવામાં જ રાજાને ભા. આવતા દરબાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ અતિશકિત ૧૩૩ માં ભારતવર્ષ પિતાના રાજારજવાડાને લઈને બાદશાહના સુબાની સામે માથું નમાવવા જશે, પણ બદલામાં બાદશાહ એને શું માન આપશે, શી સંપદુ આપશે, શું અધિકાર આપશે ? કશુંજ નહિ. એથી ભારતની નબળાઈ સાબિત થશે, એટલું જ નહિ, પણ એવા પિલા દરબારની કંજુસાઈથી રાજમહિમા પૂર્વદેશમાં ઘટયા વિના નહિ રહે. જે સૌ કામ પાશ્ચાત્ય રિવાજ પ્રમાણે થાય, તે આપણું રિવાજને મળતાં ન પણ આવતાં હોય તેય એ બાબતમાં આપણે ચૂપ થઈ બેસી રહેવું પડે. દાખલા તરીકે, આપણું દેશમાં તે રાજા પધારે કે કઈ શુભ કર્મ આદરે, ત્યારે જે ઉત્સવ-આમેદ થતા, તેનું ખર્ચ રાજાઓજ કરતા. વળી જન્મતિથિ વગેરે પ્રસંગે રાજા પ્રજાને કંઈક લાભ આપતા. અહીં તે એથી છેક ઉલટું થાય છે. રાજા જન્મ કે મરે, ચઢે કે પડે, ત્યારે રાજા તરફથી પ્રજા પાસેથી પિસા કઢાવવા લખણીનું પાનિયું ચૌટામાં નીકળે; રાજા, રાય બહાદુર વગેરે ખિતાબના રાજકીય લીલામની દુકાન મંડાય. અકબર, શાહજહાં વગેરે બાદશાહે પિતાની કીતિ પતેજ રાખી ગયા છે આજકાલ તે રાજકારભારીઓ જુદી જુદી જગાએ વિવિધ ચતુરાઈએ લેક પાસેથી મોટા મોટા કીર્તિસ્તંભ કરાવી લે છે. આજે બાદશાહને પ્રતિનિધિ સૂર્યવંશી ક્ષત્રિીરાજાઓને સલામ કરાવવા બેલાવે છે, તે પિતાના ગજવામાંથી કંઈ નહેર ખોદાવશે કે કંઈ ધર્મશાળા બંધાવશે કે કેળવણીને માટે કે શિલ્પચર્ચાને માટે કંઇ પિસા ખરચશે? તે દિવસમાં તે બાદશાહ, નવાબે ને રાજકારભારીઓ આ બધાં શુભ કાર્યો કરીને પ્રજાનાં હૃદયની સાથે યોગ દેતા. આજ રાજકારભારીઓને તે પાર નથી, એમના પગાર પણ એવા જાડા છે કે દુનિયાભરમાં પંકાય છે; પણ આ દેશમાં દાન કે સત્કર્મ કરીને કશી નિશાની રાખી જતા નથી. વિલાયતી દુકાનમાંથી માલ ખરીદે, વિલાયતી દેઓંની સાથે મોજમજા ઉડાવે ને છેવટે વિલાયતના ખૂણામાં જઈ બેસી મરતા સુધી હિન્દુસ્તાનનું પેન્શન ખાય. ભા. ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ ભારતધ ભારતવષ માં લેડી ડક્રીનને નામે જે બધાં દવાખાનાં ખાલાયાં છે, તેના પૈસા છૂટકે નાછૂટકે આ દેશની પ્રજાતેજ આપવા પડયા છે. એ રીત બહુ સારી પણ હાઇ શકે, છતાં તે આ દેશની રીત તેા નથીજ-તેથી એ પ્રકારનું ભલુ કામ આપણા હૃદયમાં વસતું નથી. વસે કે ના વસે, તૈય વિલાયતના રાજા વિલાયતી રીતે ચાલે, એમાં એલવાનું કશું હોય નહિ. પણ કાઇ વેળા દેશી કેાઇ વેળા વિલાયતી થાય ત્યારે માનવુ' શુ' ? વળી આખરની વેળાએ દેશી રીત પકડે અને ખપત્રની વેળાએ વિલાયતી રીત પકડે ત્યારે તા આપણને બહુ વિચિત્રજ લાગે. આપણા વિલાયતી કારભારીએ માની બેઠા છે કે, પૂના લેાકેાનું હૃદય આડંબરથી ભાળવાઇ જાય છે, એટલા માટે ત્રીસકરાડ જીવડાંને દબાવી દેવાને માટે દિલ્હી દરખાર નામે એક ભારે અતિશ ચેક્તિ બહુ વિચાર કરી કરીને, હિસાબમાં બહુ કસાકસી કરીને ખડી કરી દીધી છે-જાણતા નથી કે પૂના લાકનુ હૃદય તા દયાદક્ષિણાથી અને મંગળકાથી લાળવાય છે. આપણે જે ઉત્સવસમારાહ, તેમાં નેતરેલા અણુનાતરેલા સૌને પીરસાય, તેમાં દિ ણંદ વૈદ પીયતામ્ મુખ્યતામ્ શબ્દોના તે પાર નહિ. એમાં પૂર્વના દેશોની અતિશયાક્તિ હશે, પણ એ પેટના ઉમળકાની છે, સ્વાભાવિક છે. અને પેાલીસની ચાકીએ ઘેરાયલા, સ’ગીનથી કાંટાળા થઇ ગયેલા, શકાથી સ'કાચ કરાવતા, કંજુસાઈથી સાંકડા થઈ ગયેલા, દયાહીન, દાનહીન જે આ દરખાર-જે માત્ર દભ ઉભા કરે એ પશ્ચિમના દેશની અતિશયક્તિ. એથી તા અમારૂ હૃદય પીડાય છે, લજવાય છે, અમારી કલ્પના ખે'ચાતી નથી અને પાછી ભાગે છે. ઉદારતાથી આ દરખાર ઉછળતા નથી. એ તા વાત થઈ નકલી અતિશયેાક્તિની; પણ નકલ બહારના ડાળને કારણે અસલને પહોંચી શકે એ તા સો કેાઈ જાણે છે. આથી સાહેબ જ્યારે સાહેબી છે।ડી નવામી લે, ત્યારે જે અતિશયાક્તિ બહાર પડી જાય, તે પણ નકલી. એના સ્વભાવની અતિશયોક્તિ હાથ આવે નહિ. વિલાયતી ૧૩૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ અતિશયાકિત ૧૩૫ અતિશયેાક્તિના એક દાખલા ઠીક યાદ આવે છે. સરકારેજ એ દાખલા ઉપર પથ્થરના થાંભલે ઉભા કરીને એને અમર કર્યાં છે. એ દાખલેા તે ખળવા વખતના કાનપુરના કતલી કૂવાવાળી અતિશયાક્તિ. પહેલેજ કહી દીધું છે કે, પૂર્વના લાકોની તે અતિશાક્તિ આપણે બહુ વાપરી દઈએ છીએ, કાપી*પીને ઠીકઠાક કરતાં આપણને આવડે નહિ. જુઓને, આપણાં કપડાંજ ઢીલાં ઢીલાં, જોઇએ તે કરતાં બહુ વધારે–સાહેબનાં કપડાં કાપી કુપીને ઠીક માપસર, કાપી કાપીને અને રંગ કરી કરીને એવાં કરી નાખે કે આપણે હિસાબે તે મર્યાદાની હદ પણ કૂદી જાય. આપણે જોઇએ તે પુષ્કળ નાગા, જોઈએ તા પુષ્કળ ઢાંકયા. આપણી વાત પણ એવીજ-જોઈએ તે એકે વારે મૂગા જેવા, જોઇએ તે બહુબેલા. આપણા વહેવારે પણ એવા જોઇએ તે બહુ સાંકડો, જોઇએ તે બહુ ઉમળકાભર્યં. પણ અગ્રેજની અતિશયેાક્તિ સ્વાભાવિક રીતે આવી વધારે પડતી નથી—તે અતિશયેાક્તિ તે ખરી, પણ ઠી‘ગણી, રેતી ઉડતી ના હોય, ત્યાં પણ દરિયા દેખાડે; પણ ચતુરાઈ એવી વાપરે કે એમાં કંઇ મા નહિ પૂર્વની અતિશાક્તિના મેટો ભાગ શાલા; એજ એના અલકાર; એથી વિનાસકાચે પાતે પેાતાની જાહેરાત આપે. અગ્રેજી અતિશાક્તિના મોટા ભાગ મહી. ઉંડા હાય અને ઉપરથી ખરાપણાના સાજ સજીને ખરા સત્યની હારમાં બેસી જાય. આપણે હાત તે કહી નાખત કે કતલી કૂવામાં હજારો માણસો મર્યાં છે, હકીકતાને એકદમ એક ધકકે અતિશયાક્તિના દરિયામાં ધકેલી દેત. હાવેલ સાહેબે તે, કેટલા માણસો મર્યાં. તેની સખ્યા નક્કી કરીને તેની યાદી કરી. કૂવાની લંબાઇ પહેાળાઇ માપી, ફુટના હિસાબ પણ આપ્યા! એ સંખ્યામાં કયાંય કશુંય કાણું મળે ના. પણ સામી કારાથી ગણિતશાસ્ત્રી એની વિરુદ્ધ ફરી બેસશે, એના ખ્યાલ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ભારતધર્મ બિચારાને રહ્યું નહિ. હેલનું જુઠાણું કેટલે ઠેકાણે કેવી. રીતે પકડાઈ જાય છે તે અક્ષયકુમાર મિત્રે સિરાજુદ્દોલા નામના પુસ્તકમાં દેખાડી આપ્યું છે. હેલની એજ અતિશ કિત આપણા ઉપદેશક કર્ઝન સાહેબને હાથે જેર કરીને રાજમાર્ગની માટી તેડી ફૂટી નીકળી છે ને પથ્થરની આંગળી વડે આકાશ દેખાડે છે. પૂર્વ અને પશ્ચિમના સાહિત્યમાં પણ એ બે પ્રકારની અતિશક્તિના દાખલા મળી આવે છે. પૂર્વની અતિશએક્તિને દાખલે અરેબીઅન નાઈટસ, ને પશ્ચિમની અતિશકિતને દાખલે કિબ્લીંગનું કામ અને તેણે આપેલું ભારતનું ચિત્ર. અરેબીઅન નાઈટ્સમાં પણ ભારતની વાત છે, ચીનની વાત છે, પણ એ વાતે તે ટાઢા પહેરનીએમાંથી કાપનિક સત્ય સિવાય બીજા સત્યની કેઈ આશા રાખી શકે ના, એ ચેમ્બુ ને ચટ્ટ છે; પણ કિબ્લીંગ પિતાની કલ્પનાને સંતાડી રાખી એવા ઢગ માંડે છે, કે જાણે સત્યજ લખતે હેય, જાણે સોગન ઉપર જુબાની આપતે સાક્ષી રજેરજ સાચું બેલત હેય ને! એવી સ્થિતિમાં કિથ્વીગનાં ગપ્પાંમાંથી અંગ્રેજ વાચક સાચું માની બેસે એમાં નવાઈ નહિ. - અંગ્રેજ વાચકને એમજ ભેળવી પડાય, કારણ કે એને હકીકતે વહાલી. ભણતી વખતે ય એને ચોક્કસ હકીકતે જોઈએ, ખેલતી વખતેય એકકસ હકીકતે તારવી ન શકે તે એને મઝા પડે નહિ. જોયું છે કે અંગ્રેજી રસેડામાં સસલાને રાંધી બને ત્યાં સુધી આખું રાખે. એ સ્વાદિષ્ટ છે એટલાજ માટે એમાં પૂરે સ્વાદ પડે નહિ, પણ સાચેસાચું એ અંગ્રેજભેજ્ય પ્રાણું છે એ અનુભવ કરવામાં પણ સ્વાદ પડે. બ્રિટિશ ખાણું તે માત્ર ખાણું જ છે એમ નથી. એને પ્રાણીવિદ્યાને અલૌકિક ગ્રંથ પણ કહી શકાય. કેઈ સરકારીમાં પંખીના શરીર ઉપર લેટ ચઢાવીને ઢાંકી દીધું હોય તે તેના પગ કાપીને તેના ઉપર મૂકે. એટલી બધી અંગ્રેજોને હકીકતની ચીવટ છે. પિતાની બાબતની કલપનામાં પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ અતિશયક્તિ ૧૩૭ અંગ્રેજ વાચક હકીકતના આંકડા માગે; ત્યારે કલ્પનાને પણ સાચા જેવી કરી દેખાડવી પડે ને ! માણસ અસગત જગાએ પણ સાપ જોવા ચાહ્ય, તેને વાદી દેખાડી દેવા પડે, એ સાપ કાઢે તા પેાતાની ઝોળીમાંથી, પણ દેખાડ કરે કે નીકળ્યા જોનારના ખેાળામાંથી. કપ્સી'ગ પણ પેાતાની કલ્પનાને અને સાપ કાઢે છે તા પેાતાની ઝોળીમાંથી, પણ હકીકતમાં અંજાઈ પડેલા અંગ્રેજ વાચક લેખકની ચતુરાઇમળે એમજ સમજે કે આ સાપના ઢગલેઢગલા એશિયાના ખેાળામાંથી નીકળી પડે છે. બહારના આંકડાભરી હકીકતાની આપણા લેાકને એટલી લેલુપતા નથી. આપણે તેા કલ્પનાને કલ્પના જાણી તેમાં પશુ રસ લઈએ. એટલા માટે ચકલાચકલીની વાત સાંભનીએ તેપણ તેમાં લીન થઇ જઇએ-લેખકને કંઇ છળ કરવાની કશી જરૂર નથી, કાલ્પનિકને વાસ્તવિક સત્યની દાઢીમૂછ પહેરાવવાની જરૂર નથી; પણ આપણે વિરુદ્ધ દિશામાં જઇએ છીએ. આપણે વાસ્તવિક સત્યને પણ કલ્પનાના રંગ ચઢાવી તેને કાલ્પનિક કરી નાખીએ છીએ; એથી આપણુ ને માઠુ લાગતું નથી. આપણે વાસ્તવિક સત્યને કલ્પનામાં ભેળવી નાખીએ-યુરોપ કલ્પનાને વાસ્તવિક સત્યનાં લૂગડાં પહેરાવી દે, આપણા એ સ્વભાવદોષને કારણે આપ ણુને બહુ નુકસાન થયુ છે-ત્યારે અ'ગ્રેજના સ્વભાવદોષ અંગ્રેજને નુકસાન કરે નહિ ? ઢાંકયું. અસત્ય ત્યાં શું ઘેર ઘેર મહાલતું નથી ? ત્યાંનાં વર્તમાનપત્રોમાં અનાવટી ખખરા કેમ પેસે છે એ કાઇથી ઢાંકયું નથી; ત્યાં વેપારીઓના મહેલમાં ને શેરબજારમાં શી શી ભયકર બનાવટા થાય છે એ કેાઈનું અજાણ્યુ' નથી. વિલાયતના વેપારીએ અદ્ભુત ચિત્તે અદ્ભુત રંગે અદ્ભુત અક્ષરે પેાતાની જાહેરાતામાં કેવી અતિશયેક્તિને મિથ્યાક્તિ કરે છે એ આપણે જાણીએ છીએ-અને આપણે પણ સારૂંખે તું મેળવી બેશરમાં થઈ એ રીત લેતા થઈએ છીએ. વિલાયતના પાલીટીકસમાં બનાવટી મજેટ તૈયાર કરવાં, પ્રશ્નના અનાવટી ઉત્તર ચેાજી કાઢવા વગેરેના આપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ભારતધર્મ એક પક્ષ બીજા પક્ષ ઉપર મૂકયે જ જાય છે. ત્યાંની પાર્લામેન્ટ અને પાર્લામેન્ટરી ભાષામાં ને કદી કદી તે તેની હદ ઓળંગી જઈને મોટા મોટા લોકને જૂઠા, લુચ્ચા, સાચું છુપાવનારા વગેરે શબ્દની પુષ્પાંજલિથી વધાવી લેવાય છે. એ પ્રકારના નિંદાવાદને અતિશક્તિનું શિખર કહેવાય કે નહિ એ જુદી વાત છે, પણ ઈંગ્લાંડનું પોલીટીકસ જુઠાણાથી જીર્ણ થઈ ગયું છે એ તે કબૂલ કરવું પડશે. ગમે તેમ હોય, પણ આ સૌ વિચાર કરતાં એટલું તે જણાય છે જ કે, અતિશક્તિને અતિશયોક્તિનાંજ કપડાં પહેરાવવાં સારાં છે, અને ચતુરાઈને કાપીફૂપી વાસ્તવમાં કપડાં પહેરાવી ઠાઠમાઠથી ગંભીરરૂપે બેસાડવી એથી તે ઉલટી આપદા થઈ પડે. (૧૯૦૩) * ****** * A. : 1 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ ( ૧ ન 'In જ ને ? જ જે A , , , , , , , , , , , , 4 ) ૧૧-નવું વર્ષ આપણે હિસાબે આજે કામની કિંમત મોટી છે. ગમે તે પાસે, ગમે તે દૂર, ગમે તે દિવસે, ગમે તે સંધ્યાકાળે, ગમે ત્યારે પણ કામ તે કરવું જ જોઈએ. શું શું કરું, કયાં કયાં જીવ આપું, ક્યાં પ્રાણ સમર્પે એજ રાતદહાડે આપણે ખેળીએ છીએ. યુરોપમાં પહેરેલી લગામે મરવું એ મોટા ગૌરવની વાત ગણાય છે. કાજ અકાજ, અકારણ કાજ, ગમે તે ઉપાયે જીવનના અંત સુધી ગાંડાની પેઠે દેહાદેડી કરી મરવી જોઈએ ! એ કાજને નશે જ્યારે એકે એ કે અનેક જાતિઓને ચઢવા માંડે, ત્યારે પૃથ્વી ઉપર શાંતિ રહેવી કઠણ; ત્યારે તે, અગમ્ય હિમાલયના શિખર ઉપર જે હરણું જીવતું ફરતું હતું, તે અકસ્માત. શિકારીની ગળીએ પડે પણ ખરું. જે જીવજંતુ માણસ ઉપર વિશ્વાસ રાખીને સુખે વિહરે છે તેના લેહીથી જળ થળ ને હવા રંગાય તે નવાઈ નહિ. વાણિયાની તેપ એકદમ આવીને ચીનના ગળામાં અફીણને ગળે ઉતારી પણ દે, અને આફ્રિકાનાં જંગલોથી ઢંકાયેલી કાળાશ સભ્યતાને વજદંડે ઘવાઈ રડી-કકળી મરણ પામે. અહી આશ્રમમાં નિર્જન પ્રકૃતિની અંદર સ્તબ્ધ બેસીએ છીએ ત્યારે અંતરમાં સ્પષ્ટ રીતે લાગે છે કે, હોવું એ જગતને અંતિમ હેતુ છે, કરવું એ નહિ. પ્રકૃતિમાં કર્મને તે છેડે નથી, પણ એ કમને પડદા પાછળ રાખીને પ્રકૃતિ પતે હેવાની મધ્યે પ્રકાશ પામે છે. પ્રકૃતિના મેં * શાન્તિનિકેતન આશ્રમમાં વાંચેલો નિબંધ છે. અને આજનના ગળા મા . વાણિયાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ભારતધમ સામે જ્યારે જોઇએ ત્યારે જાણે તાજી, જાણે નાતરેલા મહેમાનેને માટે બધી તૈયારીઓ કરી પરવારી એમની વાટ ખેતી આકાશમાં બિરાજી હોય. એ વિશાળ ગૃહિણીનુ રસડુ કયાં, એના ખાંણીએ-સાંબેલુ' કયાં, કયા ભંડારમાંથી એ વાસણુ કાઢી કાઢીને વાપરે છે ? તેના જમણા હાથમાંના ચાટવાને ભૂલથી ઘરેણાં માનીએ છીએ, એના કામને રમત માનીએ છીએ, એના ચાલવાને નૃત્ય માનીએ છીએ તે એના પ્રયત્નને ઉદાસીનતા માનીએ છીએ. ક્રૂરતાં ચક્રોને નીચે સંતાડી, ગતિની ઉપર સ્થિતિને રાખીને પ્રકૃતિ પોતે પ્રકાશે છે. ઉંચે શ્વાસે દોડતા કના વેગમાં પેાતાને અસ્પષ્ટ કરી દેતી નથી, એકઠાં થયેલાં કર્મોના ઢગલામાં પેાતાને ઢાંકી દેતી નથી. એ કમની ચારે બાજુએ અવકાશ રાખવા, ચંચળતાને ધ્રુવશાન્તિ સાથે બાંધી રાખવી-એ તે પ્રકૃતિની રાજરાજની નવીનતાનુ` રહસ્ય છે. માત્ર નવીનતા નહિ, એજ એનું ખળ છે. ભારતવષે પેાતાના તપેલા આકાશ પાસેથી, પેાતાની સૂકી પાંડુવર્ણની દિશાઓ પાસેથી, પેાતાના વાળાજટાવાળા મધ્યાન પાસેથી, કસોટીના પથ્થર જેવી પેાતાની નિઃશબ્દ રાત્રિ પાસેથી એ ઉદાર શાન્તિ, એ વિશાળ સ્તબ્ધતા પેાતાના અંતઃકરણમાં મેળવી લીધી છે. ભારતવષ કનુ ગુલામ નથી. સવ જાતિના પ્રકૃતિગત આદશ એક તરેહના હાતા નથી, અને તેને માટે દિલગીર થવાનું પણ કારણ નથી. ભારતવર્ષાં માણસને આળગી કમને વળગતું નથી, એણે ફળની આકાંક્ષાને ઉખાડી કાઢી છે, નેકના ઝેરી દાંત તેાડી નાખ્યા છે. એ રીતે માણુસ ક`ની ઉપર એસીને પેતાને જાગતા રાખવાના અવસર મેળવે છે. હાવુ એ આપણા દેશના મુખ્ય હેતુ છે, કરવું એ ગૌણ હેતુ છે. વિદેશના સમધથી પ્રાચીન ભારતવની એ પ્રાચીન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ નવું વ ૧૪૧ સ્થિરતા ડાલી ગઈ છે, એનાથી આપણુ' અળ વધ્યુ છે એમ માનવાનું કારણ નથી. એથી આપણી શક્તિ નખની પડી છે. એથી રાજ રાજ આપણી નિષ્ઠા ડગતી જાય છે, આપણું ચરિત્ર ભાગતું જાય છે, આપણું ચિત્ત વિક્ષેપ પામતું જાય છે અને આપણા પ્રયત્ના નિષ્ફળ થતા જાય છે. પૂર્વે ભારતવર્ષીની કા પ્રણાલી છેક સહેજ સરળ હતી, શાન્ત હતી અને છતાં ચે મજબૂત હતી. એમાં બિલકુલ આડંબર નહાતા, શક્તિના ખાટા ઉપચાગ થતા ન હતા. સતી સ્ત્રી અનાયાસે સ્વામીની ચિતામાં ચઢી શકતી, જોદ્ધે ચણા ચાવતા ચાવતા જુદ્ધે ચઢતુ. આચારનું રક્ષણ કરવાને માટે અડચણા વેઠવી, સમાજનુ રક્ષણ કરવાને માટે દુઃખ ભાગ વવાં અને ધર્મનું રક્ષણ કરવાને માટે જીવ આપવા, એ કાળે સહજ હતા. શાન્તિની એ શક્તિ ભારતવષ માં હજીયે પણ છે, આપણે એ શક્તિને એળખતા નથી એટલુજ, દરિદ્ર તાનું જે કઠણુ ખળ, મનના જે શાન્ત આવેગ, નિષ્ઠાની જે કઠાર શાન્તિ અને વૈરાગ્યની જે ઉદાર ગંભીરતા, તેને આપણા નવા શિક્ષણથી ચંચળ મની ઉઠેલા જુવાનીઆ વિલાસથી કે અનાસ્થાથી કે અનાચારથી કે અનુકરણથી ભારતવર્ષોંમાંથી ટાળી શકયા નથી. સયમે, વિશ્વાસે અને ધ્યાને કરીને આત્મામાં એકઠી થયેલી અમર શક્તિએ ભારતવર્ષના મુખકમળમાં મૃદુતા, હાડરસમાં અળ, લેાકવ્યવહારમાં કોમળતા અને સ્વધર્મ રક્ષામાં દઢ ભાવ મૂકયા છે. શાન્તિની આમ ગત મહાશક્તિને અનુભવવી જોઇશે. બહુ ક્રુતિમાં પણ અનેક સૈકા સુધી પેાતાની છાતીમાં સાચવી રાખીને આ આજ શક્તિએ દેશને આપણી સામે આણી મૂલ્યે છે. એ જ દીનહીન, નાગી સરખી, લૂંટાયા સરખી ને મૂંગી નિચ્છાએ પણ બળવાન શક્તિ જાગતી રહીને સમસ્ત ભારતવષ ઉપર પેાતાના આશીર્વાદ દર્શાવતા, ને ભય નિવારતા હાથ ધરી રાખશે–એના સામે અંગ્રેજી ખમીસ ને અંગ્રેજી દુકાન ના અસમાખ, અંગ્રેજી માસ્તરાની છટાની નકલ એ કશુય કામ નહિ આવે. જેને આજ આપણે જોવા ઇચ્છતા નથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ભારતધ તરાડી કાઢીએ છીએ, જેને જાણી શકતા પણ નથી, અંગ્રેજી નિશાળની બારીએ બેસીને જેના ખિચારાના પડછાયા પણ દેખતાં આંખ લાલ કરી નાખીએ છીએ ને મે ફેરવી લઇએ છીએ, એ જ આપણા સનાતન ભારતવષ . એ આપણી વિલાયતી તાળીઓને અનુસરી નાચવા માટે સભાએ સભાએ રખડતા ફરતા નથી; એ તે આપણી નદીઓની ગરમ તીવાળા તીરે લગેટી મારીને એકલા તૃણાસન ઉપર આસન વાળી મૂગા બેઠા છે. એ બળવાન, પ્રચંડ, દારુણુ, સહનશીલ, ઉપવાસી તેના હાડપિંજર જેવા ક્રેડની અંદર પ્રાચીન તપાવનનુ અમૃત, અશેક, અભય અને હામ વગેરે સામગ્રી હજીયે ખળે છે, અને આજના મેટ આડખર, દોડાદોડી, તાળીએ, લાંમાં લાંખાં વાકયે, આપણી પેાતાની બનાવટા જેને ભારતવર્ષમાં સૌથી સાચી ને સૌથી મેાટી માની બેઠા છીએ, એ તે સૌ પશ્ચિમસમુદ્રમાંથી ઉઠી આવેલુ' પ્રી છે; આ સૌ એક વાવાઝોડુ આવશે કે ક્યાંય ચારે દિશાઓમાં ઉડી જશે-એનુ' ઠેકાણું પણુ નહિ રહે. ત્યારેજ જોઈ શકીશુ.કે, અચળ શક્તિ તે। સંન્યાસીનાં તેજસ્વી ચક્ષુઓમાં મળે છે, તેની જટા તે વાયુમાં કપે છે. વાવાઝોડાના સૂસવાટામાં ચીપી ચીપીને ખેલતાં અંગ્રેજી ભાષણા ઉડી જશે, ત્યારે સન્યાસીના કઠણ જમણા હાથ ઉપરના લેાઢાના કડા ઉપર તેને લેઢાના દડ પડશે, ને મેઘ નાદ કરતાં પણ વધારે ભયકર નાદ ઉઠશે. ત્યારે આપણે આ સેાખતી વિનાના, એકલા વસતા ભારતવર્ષને આપણે ઓળખીશું; જે શુદ્ધે તેને તરણેાડી કાઢીશું નહિ, જે મૌન તેના અવિશ્વાસ કરીશુ' નહિ, જે વિદેશની અઢળક વિલાસસામગ્રીને તિરસ્કારી કાઢે તેને આપણે દરિદ્ર માની લઈશુ નહિ, હાથ જોડીને તેની સામે આવીને બેસીશું, અને વગર એલ્યે ચાલ્યે તેના પગની ધૂળ માથે ચઢાવી ચાલ્યા ચાલ્યા ઘેર આવીશુ ને વિચાર કરી જોઇશુ. આજ નવે વર્ષે આ એકાન્ત પ્રદેશમાં બીજો એક ભાવ પણ આપણે સમજી લઈશુ. એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ભારતવષ ના ભારતવષ ના www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ નવું વ ૧૪૩ એકાન્તવાસ છે. એકાન્તવાસના અધિકાર એ બહુ માટે અધિકાર છે. એ પ્રાપ્ત કરવા જોઇશે. એ મેળવાય તાપણુ સાચવવા કઠણ છે. આપણા પૂર્વજોએ ભારતવષને એ એકાન્તવાસનુ દાન કર્યું છે. રામાયણ-મહાભારત જેમ આપણી જાતીય સ’પત્તિ છે, તેમ એકાન્તવાસ પણ આપણી જાતીય સપત્તિ છે. એક અજાણ્યા પરદેશી મુસાફ પેાતાના વિચિત્ર પેાશાકમાં ફરવા લાગે, ત્યારે કુતૂહલે ગાંડા થઈ જઈને લેક તેની પાછળ દોડે, તેને પ્રશ્નો પૂછવા મંડી જાય, તેને કાયર કરી નાખે, તેના ઉપર વહેમ પણ આણુ-આમ સૌ દેશમાં થાય છે, પણ ભારતવષ માં મુસાફરને કાઇ કાયર કરે નહિ, એનાથી કઇ કાયર થાય નહિ. ચીન દેશના સાધુ ફાઈદ્યાન અને હ્વાનથ્યાં જેમ પેાતાનામાં ફરતા હોય, તેમ ભારતવર્ષમાં પ્રવાસ કરી ગયા છે. પર ંતુ યુરાપમાં કદી એમ બની શકે નહિ. ધર્માંની એકતા બહારથી તે ત્યાં દેખાતી નથી. જ્યાં ભાષા, આકૃતિ, પેાશાક સૌ સ્વત ંત્ર; જ્યાં કુતૂહલના નિર્દેય પ્રહાર પગલે પગલે પડે ત્યાં એ બધાંની વચ્ચેથી ચાલવુ બહું કઠણ પડે. પણ ભારતવષ એકાન્તને સેવી જાણે છે, પેાતાની ચારે માજીએ નિર્જનતાને લઈને ચાલે છે. એથી કાઈ તેના શરીર ઉપર આવી પડે નહિ. અજાણ્યા પરદેશી તેની પાસે ઘસાઈને જઈ શકે ને તાય જગા પામે. જે લેાક સદા દળ આંધીને, ભીડ કરીને અને રસ્તા રોકીને બેસે છે ત્યાં થઈને મુસાફરની લાત કાઇને વાગી ચે બેસે, ને બદલામાં મુસાફરને લાત ખાવી પણ પડે. સૌ કાઈ એને પ્રશ્ન ઉપર પ્રશ્ન પૂછે ને પરીક્ષામાં પાસ થઇ થઇને એક એક પગલું આગળ ભરી શકે; પણ ભારતવમાં તે ગમે ત્યાં જાઓ, પણ આ પ્રકારની મુશ્કેલી નડશે નહિ. અને જગ્યાની તાણાતાણુ નથી, એની એકાન્ત કાઈ ઝુંટવી લે નહિ. ગ્રીક હા કે આરખ હા, ચીના હા કે ગમે તે હોય; જ'ગલમાં જાણે જતા હાય એમ એને કઈ અટકાવ કરે નહિ. વનસ્પતિની પેઠે પેાતાની ચારે કારે શકે; અહીં આવીને આશ્રય લે ને વળી છાયા જગા રાખી પણુ પામે; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ભારતધર્મ જાય ત્યારે વગરબધે ચાલ્યા જાય. આ એકાન્તવાસનું મહત્વ જે સમજી શકે નહિ તે ભારતવર્ષને પણ સમજી શકે નહિ. અનેક સદીઓથી પ્રબળ વિદેશી, ગાંડા સુવરની પેઠે ભારતવર્ષને એક છેડેથી બીજા છેડા સુધી પિતાના દાંતથી ચીરતે ફર્યો છે, તે પણ ભારતવર્ષ પિતાના એકાન્તવાસને બળે અખંડ રહ્યો છે, કેઈ તેનું મર્મસ્થાન ચીરી શક્યું નથી. યુદ્ધવિરોધ ન કરવા છતાંય ભારતવર્ષ પિતાને પિતાની અંદર સહજે સ્વતંત્ર રાખી શકો છે-એટલા માટે હથિયારબંધ પહેરેગીર રાખવાનું એને પ્રજન હતું નહિ. કર્ણ જેમ સ્વાભાવિક કવચ લઈને જ હતું, તેમ ભારતવર્ષ પિતાનાં સ્વાભાવિક કવચથી રક્ષા પામે છે. સર્વ પ્રકારના વિરોધ–વિપ્લવની વચ્ચે પણ તેની અટલ શાન્તિ તેની સાથે સાથે અચળ સ્વરૂપે સદાય રહે, તેથી તે ભાગી પડતું નથી, તેને નાશ થઈ જતું નથી, કેઈ એને ગળી શકતું નથી–ઉન્મત્ત ભીડમાં પણ એ એકલે બિરાજે છે. યુરેપ ભેગ ભેગવે એકલે, પણ કામ કરે ટોળે મળીને. ભારતવર્ષને આચાર એથી વિપરીત જ છે; એ ભેગ કરે ભાગ વહેંચીને, કર્મ કરે એકલે. યુરોપની ધનસંપ અને આરામસુખ એકલાનું, પણ તેનું દાનધ્યાન, ફૂલ-કેલેજ, ધર્મચર્ચા, વણજવેપાર એ સૌ દળ બાંધીને થાય. આપણી સુખસંપત્તિ એકલાની નહિ, આપણું દાન ધ્યાન, આપણું અધ્યાપન, આપણું કર્તવ્ય એકલાનું. આ ભાવને જાણી જોઈને નાશ કરવાને કરેલી પ્રતિજ્ઞા નકામી છે; એવી પ્રતિજ્ઞાથી કશું ફળ થયું નથી, થશે પણ નહિ. એટલે સુધી કે વેપારવણજની વિશાળ થાપણું એક જગાએ જમાવી દઈ તેના વણછામાં નાના નાના ઉ ગેને જોર કરી નિષ્ફળ કરી નાખવા એને પણ હું ઠીક માનતા નથીભારતવર્ષનું વણાટ માર્યું ગયું છે તે એક થવાની જોગવાઈને અભાવે નહિ, પણ તેનાં જંત્રની ઉન્નતિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ નવું વર્ષ ૧૪૫ અભાવે. શાળા જે સારી હોય અને દરેક શાળવી જે કામ કરે–તેની કમાણમાંથી પેટ ભરે, સંતેણે પિતાની જીવનજાત્રા ચલાવે, તે સમાજમાં સ્વાભાવિક દરિદ્રતા અને અદેખાઈનું ઝેર જામવા પામે નહિ, અને માન્ચેસ્ટરનાં જટાવાળાં કારખાનાં તેને નાશ પણ કરી શકે નહિ. યંત્રતંત્રને અત્યંત સરળ અને સહજ બનાવી સોના અધિકારનાં કરવાં, ને સા સુલભ કરી દેવું એ આપણું પ્રાચીન ભાવના છે. આ વાત આપણે સર્વેએ સર્વદા મનમાં રાખવી જોઈશે. આનંદનું બળ, શિક્ષણનું બળ, હિતકર્મનું બળ એ સૌને એકવારે ગુચવી નાખી દુઃસાધ્ય કરી મૂકવાથી મંડળના હાથમાં કામ જઈ પડે. તેથી કામની સામગ્રી અને ઉત્સાહ ધીરે ધીરે એ માટે થઈ પડે કે માણસ તેમાં કઈ જાય. સ્પર્ધાના નિર્દય પ્રહારથી મજૂર યંત્ર કરતાં પણ હલકે થઈ જાય. બહારથી સત્યતાની માટી સામગ્રી દેખીને મૂઢ બની જવાય. એને તળીએ દારુણ નરમેધ યજ્ઞ રાતદિવસ ચાલતું રહે, પણ તે છુપ રહે. પણ વિધાતાની નજરથી તે છુપ રહી શકે નહિ. વચ્ચે વચ્ચે સામાજિક ધરતીકંપ થઈ આવે, ત્યારે તેનાં પરિણામ બહાર પડી જાય. યુરોપમાં મોટાં દળ નાના દળને દળી નાખે. માટે રૂપિયે નાની પાઈને ઘસી પાતળી કરી નાખે ને છેવટે આંખ મીચી ગળીની પેઠે તેને ગળી જાય. કામના ઉદ્યોગને બેહદ વધારી મૂકી, કામને મેટું કરી દઈ, કામ કામમાં ઝઘડા વધારી દઈ અશાન્તિ અને અસંતેષનું ઝેર લેવી કાઢવું, એ બધી વાતને વિચારજ જવા દે. વિચાર કરતાં આપણે જોઈ શકીશું કે આ સૌ કાળા ધુમાડા ઓકતાં માયાવી કારખાનાની અંદર ચારે બાજુએ માણસનું આજે તાલકુ પાકી જાય છે, તેથી તે એને એકાન્તવાસને સહજ અધિકાર, એકલા રહેવાની આબરૂ પણ ચાલી જાય છે. ના મળે સ્થાનને અવકાશ કે ના મળે કાળને અવકાશ કે ના મળે ધ્યાનને અવકાશ. એમ પિતાની જાતેજ પિતે અતડી સ્થિતિમાં આવી પડવાથી, કામમાંથી જરા, ભા. ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ભારતધ પણ વખત ખેંચતાં કલાલની દુકાને જઇ દારૂ પીએ, ગાંડા થાય ને પેાતાની જાતને પેાતાના હાથમાંથી વછેાડી દેવાના પ્રયત્ના કરે. શાન્તિમાં બેસવાની, એકાન્તમાં બેસવાની કે આનંદમાં રહેવાની કેાઈની તાકાત રહે નહિ. શ્રમજીવીની-મજૂરની તે આ દશા. જેઓ ભાગી તે નવા નવા ભાગની નવી નવી સામગ્રીઓથી થાકી જાય. જમણુ, ખેલ, રમત, નાચગાન, ઘેાડદોડ, શિકાર, ઘેાડાગાડી વગેરેમાં વાવાઝોડાની આગળ સૂકા પાંદડાની પેઠે બિચારા ઉડતા ફરે, વટાળીઆમાં ગુચાએલા બિચારા ન તા પેાતાને કે ન તા જગતને સારી રીતે જોઇ શકે, અને તે બધુ ધાંધળ દેખાય, જરા વાર એના આનંદૃચક્રના વટાળીએ થ‘ભી જાય, ત્યારે પણ એટલી વાર માટે એ પેાતાના આત્મા કે વિશાળ જગત સાથે જોગ દેવાના લાગ સાધતાં એને મુશ્કેલ લાગે. ભારતવર્ષ ભાગના માહાત્મ્યને સગાંવહાલાંમાં અને આડોશીપાડાશીમાં વ્યાપી દઇ નાતું કરી દીધુ છે, અને કામની જંજાળને પણ સરળ બનાવી દઇ માણુસમાસમાં વહેં'ચી દીધી છે. આથી ભાગ કરતાં, કમ કરતાં અને ધ્યાન ધરતાં પણ મનુષ્યત્વની ચર્ચા કરવાને માણસને અવકાશ મળે; વેપારી પણ ધ્યાન દઈને કથા સાંભળી શકે, કારીગર પણ નિરાંતે રાગ કાઢીને રામાયણ વાંચી શકે. એ અવકાશના વિસ્તારથી મલિનતાની જાડી વરાળમાંથી ઘરને, મનને સમા જને અનેક રીતે નિમ`ળ રાખી શકાય, ગંધાતા વાયુ એક જગાએ ભરાઇ રહેતા અટકે અને મલિનતાની જંજાળ ટ્રુડ ઉપર જામી જાય ના. એકખીજા પાસેથી કાઢાકાઢી કરવાનામારામારી કરવાના જે ભયંકર દાવાનળ સળગી ઉઠે, તે કારણથી ભારતવષ માં શાન્ત રહે છે. આ એકલા રહીને કામ કરવાનુ ભારતવષ તું જે આ વ્રત તે આપણે દરેક ગ્રહણ કરીએ તે આજના નવા વર્ષના આશીર્વાદ–વરસાદ અને કલ્યાણુ-વણુ સફળ થશે. દળ આંધવાની, પૈસા લૂટવાની અને સકલ્પને ફુલાવી મૂકવાની પરવા કર્યા વિના આપણે જે જ્યાં હાય ત્યાં, પેાતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ નવું વર્ષ ૧૪૭ પ્રદેશમાં, પિતાના ગામમાં, પિતાના મહેલામાં, શાન્ત ચિત્ત, ધીરજ રાખીને, સંતેષ રાખીને પુણ્યકર્મ મંગળકર્મ સાધવાને આરંભ કરી દઈએ. આડંબરના અભાવથી ક્ષે ન પામતાં, ઓછી સામગ્રીથી ન ગભરાતાં, દેશી ભાવથી ન લજવાતાં આપણું ઝુંપડીમાં રહીને, ભેંય ઉપર બેસીને, અંગવસ્ત્ર ઓઢીને આપણા કામમાં લાગી જઈએ, ધર્મની સાથે કમને, કર્મની સાથે શાન્તિને જોડી રાખીએ; વિદેશીએ શાબાશીની તાળીઓ પાડે એટલા માટે ચાતકની પેઠે એમના હાથ તરફ તાકી ન રહીએ; તે ભારતવર્ષના અંદરના સાચા બળથી આપણે બળવાન થઈ જઈએ. બહારથી તે આપણને લાતો મળે, બાકી બળ તે ના મળે. જાતના બળ વિનાનું બીજું બળ નહિ. ભારતવર્ષ જ્યાં પિતાના બળે બળીઓ છે, તે સ્થાન શોધી કાઢી તેને કબજે કરીએ તે ક્ષણમાત્રમાં આપણું બધી લાજ ચાલી જાય. - ભારતવર્ષે નાનામોટાને, સ્ત્રીપુરુષ સૌને મર્યાદા આપી છે, એ મર્યાદા બેટી લાલસાએ આપણું થઈ શકે નહિ. પરદેશીઓએ બહારથી એને દેખી શકે નહિ. જે માણસ પિતાના પૂર્વજોના જે કર્મક્ષેત્રમાં જન્મ્યો છે, તે કર્મક્ષેત્ર તેના માટે સરળ છે, સુલભ છે, તેમાં રહેવામાં જ તેનું ગૌરવ છે, તેમાંથી ભ્રષ્ટ થતાં તેની મર્યાદા તુટે. માણસને ધારણ કરી રાખવાને એક માત્ર ઉપાય એ મર્યાદાજ છે. પૃથ્વીમાં અવ સ્થાને ભેદ તે રહેવાનેજ, ઉંચી અવસ્થા તે ચેડા લોકનાજ ભાગ્યમાં હોય–બાકી બધા જે એવા લેકની સાથે પિતાના ભાગ્યની સરખામણી કરી મનમાં ને મનમાં અમર્યાદા અનુભવે, તે તેઓ પિતે ઉભી કરેલી આ દીનતામાં ખરેખર ક્ષુદ્ર બની જાય. વિલાયતમાં મજૂરે તન તેડીને કામ તો કરે છે ખરા, પણ એ કામમાં મર્યાદાને યોગ કરતા નથી, તે પિતે પોતાને હીન માનીને ખરેખરા હીન બની જાય છે. એ રીતે યુરોપમાં પંદર આના લેક દીનતાથી, અદેખાઈથી અને નિષ્ફળ પ્રયત્નથી અસ્થિર બની ગયા છે. યુરોપિયન મુસાફર પિતાના દરિદ્ર હલકા લેકના વર્ગને હિસાબે આપણા દરિદ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ભારતધર્મ ને હલકા લેકને વિચાર કરે ને માને કે તેમનાં દુઃખ અને અપમાન આપણામાં પણ છે. પણ એકવારે એ વાત ખોટી છે. ભારતવર્ષમાં કર્મના ભેદ છે, જ્ઞાતિના ભેદ નકકી થયેલા છે, માટે જ તે ઉંચી જાતના લેકને નીચી જાતના લેકનું અપમાન કરવાનું કશું કારણ નથી. માટેજ બ્રાહ્મણના છોકરાને ધાબી કાકા હોય છે. એકબીજા વચ્ચેની ભેદની લીટીઓ એની મેળેજ જળવાય છે. એકબીજામાં જવા-આવવાને સંબંધ; માણસ માણસના હૃદયને સંબંધ વગરવધે ચાલ્યા કરે છે; પિતાના નહિ એવી બીજી જાતિના લેકના હાથપગ એથી જ ઉપલી જાતિને લેક ભાગી નાખતા નથી. જગતમાં નાનામોટાને ભેદ રહેવાને જ હોય; સ્વાભાવિક રીતે જ બધેય નાનાઓની સંખ્યા વધારે ને મટાઓની સંખ્યા ઓછી રહેવાની જ હોય, તે તે સમાજના મોટા ભાગને અમર્યાદાની લાજમાંથી ઉગારી લેવાને જે ઉપાય ભારતે શોધી કાઢયો છે, એ શ્રેષ્ઠ જ છે એમ માનવું પડશે. યુરેપમાં અમર્યાદાને પ્રભાવ એટલે સુધી વ્યાપી ગયે છે કે ત્યાં આજે અમુક સ્ત્રીઓ સ્ત્રીરૂપે જન્મી છે તેથી પણ લાજ પામે છે. ગર્ભ ધારણ કરે, સ્વામીની તથા સંતાનની સેવા કરવી એમાં પણ એને સંકેચ લાગે છે. અમુક કામ મોટું નથી, માણસ મટે છે; માણસાઈ સાચવીને કામ કરાય તે એમાં અપમાન નથી–ગરીબાઈમાં લાજ નથી, સેવામાં લાજ નથી, હાથે કામ કરવામાં લાજ નથી, કામમાં અવસ્થામાં સહેજે માથું ઉંચું રાખી શકાય, એ ભાવ યુરોપમાં મળે નહિ. એજ કારણે બળીઆ કે બળહીન સૈ શ્રેષ્ઠ થવાને માટે સમાજમાં નિષ્ફળતા, અપાર વૃથા પ્રવૃત્તિઓ અને આત્મઘાતી ઉદ્યમે કર્યો જ જાય છે. ઘર વાળવું, પાણું ભરવું, ભાઈભાંડુને ને અતિથિને ખવરાવીને પછી ખાવું, એ યુરોપની આંખમાં જુલમ ને અપમાન લાગે છે. આપણે હિસાબે તે એ ગૃહલક્ષમીને ઉચે અધિકાર છે. એમાં જ એ પુણ્ય માને છે, એમાં જ એ માન સમજે છે. સાંભળ્યું છે કે, વિલાયતમાં એવાં બધાં કામ કરવામાં જે લેક પડયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ નવું વ ૧૪૯ છે, તેઓ ભાવનાથી પડીને ભ્રષ્ટ થઈ ગયા છે; કારણ કે કામને હલકુ' માનીને તે માણસ પોતે હલકા થઈ જાય છે. આપણી લક્ષ્મીદેવી સેવાના કામમાં જેટલી વધારે લીન થાય, હલકાં કામને પુણ્યક' માની લીન થાય, પ્રતાપ વિનાના સ્વામીની દેવતા માની ભક્તિ કરે, એટલીજ એમની શ્રીસાંઢ-પવિત્રતા વધી જાય, એમને પુણ્યપ્રકાશે ચારે બાજુની તુચ્છતા પલાયન કરી જાય. ચુરાપ તા કહે છે કે, સૈા માણસાના સા થવાના અધિકાર છે, એ ભાવનામાં જ માણસનું ગૈારવ છે; પણ ખરી રીતે તે સૈાને સૌ થવાના અધિકાર તેા છે જ નહિ, એ શુદ્ધ સત્ય નમ્રતા રાખીને પહેલેથી સ્વીકારી લેવામાં લાભ છે. વિનયથી માનીને સ્વીકારી લેવામાં નાનમ નથી. વહાલીના ઘરમાં લાલીના કઈ અધિકાર નથી, એ વાત નક્કી હાવાથી વહાલીના ઘરના વહીવટ કરવામાં કઇ ભાગ ન મળે તે તેથી કરીને લાલીને ક'ઈ નાનમ નથી. પણ કદી લાલીના માથામાં બગાડ થાય ને માની લઇએ કે વહાલીના ઘરના વહીવટ જબરદસ્તીથી પણ મારે કરવા જોઇએ અને એટલા માટે એ વારવાર માથેાડીઆં મારે, તે પછી એના અપમાનના અને દુઃખના પાર રહે નહિ. આપણા દેશમાં નક્કી કરેલી સીમામાં પાતપેાતાને સ્થાને રહી પેાતાને માટે નક્કી થયેલા અધિકાર પાળવામાં જ મર્યાદા ને શાન્તિ છે, એથી પ્રસંગ મળતે પણ માટો નાનાને દૂભવે નહિ અને નાના માટાને ફાવે નહિ. યુરોપ કહે કે એજ સાષ, વિજયની આકાંક્ષાના એ અભાવજ જાતિના મૃત્યુનું કારણ છે. યુરોપીઅન સભ્યતાનું મરણ થાય ખરું, પણ આપણી સભ્યતાના તા એ પાયેાજ છે. જે લેાક વહાણમાં બેઠા છે, તેમને માટે જે વિધિ હાય તેને તે વિધિ જે લેાક ઘરમાં બેઠા હોય તેમને માટે હાય નહિ. ચુરેપ જો કહે કે સવ સભ્યતા સરખી છે, અને એકસરખી સભ્યતાને આદશ માત્ર યુરો૫માંજ છે, તે તેમનાં એ અભિમાનભર્યાં' વચના સાંભળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ભારતધર્મ આપણું રત્નને ઠીંકરામાં મૂકીને ઉકરડે ફેંકી દેવું પાલવે નહિ. જે સંતેષમાં મરણ છે એમ માનીએ તે અંતિલાલ સામાં મરણ નથી એમ કોણ કહેશે? સંતેષ જડ થઈ ગયાથી કામ ઢીલું પડી જાય એ વાત સાચી હોય તે અતિલાલસાને મદ વધવાથી અનેક નકામાં નકામાં અને ભયંકર કામ વધી જાય એની કેનાથી ના પડાશે? પહેલા રેગથી જે મતે મરાય, તે બીજા રોગથી કમોતે મરવું પડે. યાદ રાખજે કે, એ બની માત્રા વધી ગયે વિનાશ જ થાય. ત્યારે હવે વધારે વિવેચન કર્યા વિના એટલું માની લેવું જ જોઈશે કે, સંતોષ, સંયમ, શાન્તિ, ક્ષમા–એ સો ઊંચી સભ્યતાનાં અંગ છે. એથી પરસ્પર ચકમક ઝરે નહિ, ઠોકાઠોકી થાય નહિ; તણખા પણ ખરે નહિ અને હીરા જેવો શુદ્ધ સુંદર પ્રકાશ નીકળે. એ સુંદર પ્રકાશ કરતાં એ તણખાની કિંમત જે લેક વધારે આંકે તે માત્ર અનાર્ય, તાનું–બર્બરતાનું લક્ષણ છે. ગમે તે યુરોપિયન સભ્યતાની નિશાળમાં એ બર્બરતા શીખવાય તે પણ એ તે બર્બરતા. આપણી પ્રકૃતિના અચલ સ્થાનમાં બેઠેલા ભારતવર્ષને આજે નવા વર્ષને દિને હું નમસ્કાર કરું છું. જેઉં છું કે ફળલુપ કર્મના ભયંકર ધક્કામાંથી છુટું રહી તે શાન્તિના ધ્યાનાસનમાં બેઠું છે. અનેક જન પથ્થરની ઘંટીમાંથી છટું રહી પિતાને એકાન્તવાસમાં આવી બેઠું છે, સ્પર્ધાના કઠણ ઘસારામાંથી અને ઈર્ષાની મેશમાંથી છુટું રહીને પિતાની અવિચળ મર્યાદામાં વિંટાઈ બેઠું છે. આ જ કર્મની વાસનામાંથી, માનવસંઘના પ્રહારમાંથી અને વિજયના મદમાંથી મુક્તિ. એ મુક્તિએ જ ભારતવર્ષને બ્રહ્મને માર્ગે ભયહીન, શેકહીન, મૃત્યુહીન પરમ મુક્તિને માર્ગે ચઢાવ્યું છે. યુરોપ જેને “કીડમ” કહે છે એ મુકિત આપણી આ મુક્તિ આગળ હીણી પડી જાય છે. એ કડમ ચંચળ, દુર્બળ, ભીરુએ અભિમાની, નિર્દય-એ બીજાની સામે આંધળું. એ ધર્મને પણ પિતાની બરોબરીમાં ગણે નહિ. સત્યને પણ યહીન, શેકહી શકાએ જ ભારતના વિજયના મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ નવું વર્ષ ૧૫n ખરીદી લઈ ગુલામ બનાવવા ઈછે ! એ સામા ઉપર માત્ર પ્રહાર કરે, સામાના પ્રહારની બીકે રાતદહાડે તે બખ્તર ને હથિયાર સજી કાંટાળું બને આત્મરક્ષાને કારણે પોતાના પક્ષના લોકને પણ એક પ્રકારની ગુલામગીરીમાં બાંધી મૂકે. એની અસંખ્ય સેના એ મનુષ્યત્વને દળી નાખનારું મહાભયંકર જંત્ર. એવું રાક્ષસી “કડમ” કેઈ કાળે ભારતવર્ષની તપસ્યાને અંતિમ વિષય હતે જ નહિ; કારણ કે આપણે જનસમાજ બીજા દેશ કરતાં વાસ્તવિક રીતે જ વધારે સ્વતંત્ર હતું. આજે પણ અનેક તિરસ્કાર થતે પણ એ “ફ્રીડમ” આપણા સમાજનું અંતિમ લક્ષ્ય બની શકશે નહિ. ના બને એજ સારૂં. એ “કીડમ” કરતાં જે ઘણું ઉંચું, ઘણું વિશાળ મહત્ત્વ-જે મુકિત ભારતવર્ષની તપસ્યાનું ધન, એને જે આપણે આપણા સમાજમાં નેતરી લાવીએ, આપણું અંતરમાં ઉતારીએ, તે ભારતવર્ષના નાગા પગની ધૂળ વડે પૃથ્વીના મોટા મોટા રાજમુકુટ પણ પવિત્ર બનશે. નવા વર્ષ સંબંધેના મારા વિચારે હું અહીંજ સમાપ્ત કરું છું. આજે આપણે પુરાતનમાં પ્રવેશ કરીએ છીએ, કારણ કે પુરાતન જ નવીનતાને અક્ષય ભંડાર છે. આજે જે નવપલ્લવનાં ઉત્સવવશ્વ વનલક્ષમીએ ધારણ કર્યા છે, એ વસ્ત્ર આજનાં નથી–જે ઋષિ કવિઓએ ત્રિસ્તુભ છંદમાં તરુણું ઉષાનાં વંદનગાન ગાયાં છે, તેઓએ પણ વનલક્ષમીને આ સુંવાળાં પીળાં-લીલાં વસ્ત્રોમાં સજાયેલી જોઈ છે. ઉજજયિ નીના ઉદ્યાનમાં કાલિદાસની મુગ્ધ દષ્ટિ સામે વાયુએ કંપતાં લેથી બહેકી ઉઠતી દિશાઓ બાલસૂર્યનાં કિરણોથી ઝળહળી ઉઠી હતી. નવીનતાની અંદર પુરાતનને અનુભવ્યું અને માપ યૌવનસમુદ્રમાં આપણું જીણું જીવન સ્નાન કરવા પામે. આજના નવા વર્ષમાં હજારો પુરાતન વર્ષોને અનુભવ્યેજ આપણું દુર્બળતા, આપણી લાજ, આપણાં લાંછન, આપણું ભેદ ટળશે. માગી આણેલાં ફૂલપાનથી ઝાડને સાજ સજાવીએ તે આજ હેય, કાલે ના હોય; એવી નવીનતાને નાશ થતે કેઈથી અટકાવાય નહિ. નવું બળ, નવી સુંદરતા બીજે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ભારતધર્મ કયાંકથી માગી આણીને આપણે આપણી જાતને સાજ સજાવીએ તે બે પહોર પછી કલંકની માળા બનીને એ આપણા શરીરની હાંસી કરાવશે; ધીરે ધીરે એમાંથી ફૂલપાન ખરી જઈને આપણે ગળે માત્ર બંધનને દેરેજ રહી જશે. વિદેશને વેશ-પોશાક મરડાટ અમળાટ આપણાં ગામ ઉપર જોતજોતામાં બેડોળ બની જશે; વિદેશનું શિક્ષણ રાજનીતિ આપણા મનમાં જોતજોતામાં નિર્જીવ ને નિષ્ફળ બની જશે; કારણ કે એની પાછળ બહુ કાળને ઈતિહાસ નથી, એ અસંગત છે, એની સાંકળ તૂટેલી છે. આજના નવા વર્ષને દિને આપણે ભારતવર્ષના ચિરપુરાતનમાંથી જ આપણી નવીનતા લઈશું-સાંજે જ્યારે વિશ્રામને ઘંટ વાગશે ત્યારે પણ એ ખરી પડશે નહિ–ત્યારે એ નહિ કરમાયેલી માળા આશીર્વાદ આપીને આપણું પુત્રને ગળે પહેરાવીને તેને નિર્ભય ચિત્તે સરળ હૃદયે વિજયને માર્ગે મેકલી દઈશું ! જય થશે, ભારતવર્ષને જય થશે! જે ભારત પ્રાચીન, જે ઢાંક્યું, જે મોટું, જે ઉદાર અને જે અબેલું તેને જ જય થશે આપણે અંગ્રેજી બોલનારા અવિશ્વાસ કરીએ છીએ, મિથ્યા વાણી બેલીએ છીએ, કૂદકા મારીએ છીએ, આપણે વર્ષે વર્ષે મળી મળી જઈએ સાગરલહરિ સમાના” તેય અચળ સનાતન ભારતને હાનિ થવાની નથી. ભસ્મચળ્યા મુનિએ ચારે વાટે મૃગચર્મ પાથરી બેઠા છે. આપણી બધી ચંચળતા પૂરી થઈ રહેશે, આપણાં પુત્ર-કન્યાને કેટ-કૅક પહેરાવી આપણે વિદાય થઈ જઈશું, તેય પણ એ ભારત આપણા પિત્રની વાટ જોતું ઉભું રહેશે, એની એમ વાટ જોયેલી નકામી નહિ જાય. એ બધા આ વૃદ્ધ સંન્યાસી સામે હાથ જેને ઉભા રહેશે ને બોલશે “પિતામહ, અમને મંત્ર આપ.” તે બેલશેઃ ૩ ત ત્રા તે બેલશેઃ મૂવિ ના ગુણતિ | તે બેલશે આવું ત્રણે વિજ્ઞાનનતિ વિના (૧૯૦૩) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ દો . १२-भारतवर्षनो इतिहास ભારતવર્ષને જે ઇતિહાસ આપણે વાંચીએ છીએ ને ગેખીને પરીક્ષા આપીએ છીએ, એ તે માત્ર ભારતવર્ષની અંધારી રાતના ભુંડા સ્વપ્નની એક કથા. કયાંકથી કઈક આવી પડ્યા, કાપાકાપી મારામારી થઈ પડી, બાપદીકરામાં ભાઈભાઈમાં સિંહાસન લેવા તાણાતાણ ચાલી; એક દળ બેસી જાય તે વળી ક્યાંકથી બીજું એક દળ આવી ખડું થઈ જાય; પઠાણ, મેગલ, પિગીઝ, ફ્રેંચ, અંગ્રેજ વગેરેએ મળીને સ્વમને વધારે ને વધારે ગુચવી નાખ્યું. પણ હીરંગે રંગાયેલા એ સ્વપડદાની અંદર ભારતવર્ષને વીંટીને તેના ઉપર નજર નાખીએ તે સાચા ભારતવર્ષને જોઈ શકાય નહિ. ભારતવર્ષ કયાં ? એ પ્રશ્નનો કેઈ ઉત્તર આ ઈતિહાસ આપી શકે એમ નથી. જાણે અહીં કે ભારતવાસી જ નથી-કેવળ જેમણે મારામારી કરી છે, કાપાકાપી કરી છે તે જ અહીં છે. પણ તે સમયના ભૂંડા દિવસમાં પણ મારામારી ને કાપાકાપીજ મુખ્ય વ્યાપાર હતું એવું તે ન હતું. વળીઅને દિવસે વટેળીઓ જ સાથી મેટે, એવું તે એના સખ્ત સપાટા ખાતે છતે પણ કબૂલ કરી લેવાય નહિ તે દિવસે પણ ધૂળથી ઘેરાયલા આકાશ નીચે ગામડાંમાં ઘેરઘેર જન્મમરણને સુખદુઃખને જે પ્રવાહ સતત ચાલ્યા જાય છે, તે એ ધૂળે ઢંકાયેલું રહે, તે પણ માણસને મન તે વળીઆ કરતાં મેટો. પણ પરદેશી મુસાફરને તે વંટેળીઓ જ મેટો દેખાય. ધૂળથી એની આંખે પુરાઈ જાય એટલું જ નહિ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ભારતધર્મ એ આખાય ઢંકાઈ જાય; કારણકે એ તે ઘરની અંદર નથી, ઘરની બહાર રસ્તાની ધારે ઉભે છે એટલા માટે પરદેશીને લખેલે ઇતિહાસ તે ધૂળને ઇતિહાસ-એમાંથી મળે આપણને વળીઆની વાતે, ઘરની અંદરની વાતે એમાંથી મળી શકે નહિ. એ ઇતિહાસ વાંચીએ ત્યારે એમ થાય કે જાણે ત્યારે ભારતવર્ષ હતું નહિ, પણ માત્ર મેગલે, પઠાણે પવ નમાં ઘેરાઈને સૂકાં પાંદડાંના વાવટા ઉડાવતા ઉત્તરથી દક્ષિણમાં ને પશ્ચિમથી પૂર્વમાં ચકાવે ચઢયા હતા. પણ જ્યારે વિદેશ હતું, ત્યારે દેશ તે હતે; નહિ તે એ બધા વળીઆની વચ્ચે કબીર, નાનક, ચિંતન્ય, તુકારામ વગેરેને કેણે જન્મ આપે ? તે વખતે માત્ર દિલ્હી ને આગ્રા હતાં એમ નથી; કાશી અને નવદ્વીપ (નદિયા) પણ હતાં. ત્યારે સાચેસાચ ભારતવર્ષમાં જે જીવનપ્રવાહ વહેતે, જે ચેષ્ટના તરંગ ઉઠતા, જે સામાજિક ફેરકારે થતા તેની કશી ખબરે આ ઇતિહાસમાંથી મળી શકે એમ નથી. નિશાળમાં ચાલતી ઈતિહાસની ચેપડીઓ અને બહારના એ ભારતવર્ષ સાથે જ આપણે તે સાચો જોગ છે. એ જોગનું બહુ કાળનું ઐતિહાસિક સૂત્ર ખોવાઈ જાય તે આપણું હૃદય ગભરાય. આપણે કંઈ ભારતવર્ષના માગી આણેલા દીકરા નથી. બહુ સદીઓથી આપણાં જટાજૂટ મૂળી ભારતવર્ષના મર્મમાં પેસતાં આવ્યાં છે, પણ આજ વાત આપણાં બાળક ભૂલી જાય એ ઇતિહાસ કમનસીબે એમને ભણ પડે છે, જાણે કે ભારતવર્ષમાં આપણે તે કંઈજ નથી, જે છે તે સૌ જાણે એ નવા પેઠેલાજ. આપણા દેશ સાથેને આપણે સંબંધ એટલે નાને કરી નાખીએ તે આપણે પ્રાણ કરવાને ક્યાં ? એવી દશામાં તે સ્વદેશને આસને વિદેશને બેસાડતાં આપણને શંકા થાય ના, ભારતવર્ષના અગરવથી આપણને લાજ આવે ના. આ પણે સહેજ બેલી નાખીએ કે, પૂર્વે આપણું કશું જ હતું નહિ, અને આજે આપણે વેશપાશાક, આચારવ્યવહાર બધું પરદેશની નિશાળમાંથી આપણે શીખી લેવું જોઈશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષને ઈતિહાસ ૧૫૫ Mw જે બધા દેશ ભાગ્યશાળી છે તે તે પિતાના પુરાતન સ્વદેશને દેશના ઇતિહાસમાંથી રોધી કાઢવા પામે છે. નાનાપણથી બાળકને ઇતિહાસજ તેના દેશ સાથેનું એાળખાણ કરાવે. આપણા દેશમાં બરાબર એથી ઉલટું દેશના ઈતિહાસેજ આપણું સ્વદેશને સંતાડી રાખ્યો છે. મહમુદની ચઢાઈથી માંડીને લોર્ડ કર્ઝનના અભિમાની દિલ્હી દરબાર સુધીને ઈતિહાસ એજ આપણા દેશને ઇતિહાસ ! પણ એ તે ભારતવર્ષ ઉપર ઉડી આવેલા વંટોળીઆને ઈતિહાસ–એ આપણને આપણું દેશની કશી ઓળખાણ કરાવી શકે નહિ, એ તે દેશની ઓળખાણ ઉપર ધૂળ છાવરે, એટલું જ. એ ઇતિહાસ કૃત્રિમ વીજળીને દીવ લાવીને એવી જગાએ ધરે કે તેથી આપણે ઇતિહાસની સાચી દિશાઓ ઉપર તે અંધારૂં જ રહે, ને દેખાય માત્ર અંધારામાંથી તરી આવતાં નવાબની વિલાસશાળામાં નાચતી નતકીઓનાં હીરા-મેતી, બાદશાહના દારૂના પ્યાલામાંથી નીકળતાં ફેણ ને ઘેનથી તથા જાગરણુથી થયેલી બાદશાહની લાલચોળ આંખો. એ ઈતિહાસે ઉભા કરેલા અંધારામાં આપણું પ્રાચીન દેવમંદિરોનાં શિખર ઢંકાઈ જાય ને બાદશાહે પિતાની પ્રિયતમાના પડદા ઉપર ઉભી કરેલી આરસની કબરોનાં કોતરણીવાળાં શિખરે ગગન ચુંબતાં નજરે પડે. એ અંધારામાં ઘડાની ખરીઓના અવાજ, હાથીઓના બરાડા, હથિયારના ખડખડાટ, ઘર સુધીના તંબુઓની હારને સફેદ રંગ, કિનખાબની ચાદરોને ચળકો રંગ, મરિજદના ફીણ જેવા સફેદ પથ્થરના મંડપ, બેજાઓની ચેકીવાળાં ચૂપ અને ભેદભર્યા અંતઃપુરે-આ સી વિચિત્ર નાદ, વિચિત્ર રંગ, વિચિત્ર ભાવ. એને શું ભારતવર્ષને ઇતિહાસ કહે? ખરે, એ તે માત્ર પા ઘડીની ઈન્દ્રજાળ છે. અરેબીઅન નાઇટ્સની કથા જેવી આ કથાએ ભારતવર્ષના સાચા ઇતિહાસને ઢાંકી રાખે છે, ને એ કથાઓ માત્ર આપણું વિદ્યાથીઓના નસીબમાં પરીક્ષાઓને માટે ગેખવાની રહી છે. પછી જ્યારે પ્રલય-રાત્રે મેગલે પઠાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ભારતધર્મ મૂછવશ થયા, ત્યારે એમનાં શબ ખેતરવા શ્મશાનભૂમિમાં દૂરદૂરથી કેટલાંક ગીધડાં આવી પહોંચ્યાં અને છળકપટ કરીને એ શબ ખાવા તેઓ અંદર અંદર મારામારી કરવા મંડી પડ્યાં–આને પણ શું ભારતવર્ષને ઈતિહાસ કહે ? ત્યાર પછી પાંચ પાંચ વર્ષનાં ટુંકાં ટુકાં ખાનાંવાળા શેતરંજ જેવું અંગ્રેજનું રાજ્ય. એમાં તે ભારતવર્ષ એથી ચે વધારે નબળો પડી ગ; શેતરંજમાં ને આ રાજ્યમાં ફેર એટલેજ કે શેતરંજના ખાનાં કાળાં ધળાં સરખાં, અને અંગ્રેજ શેતરંજનાં ખાના પંદર આના ઘેળો. આપણને પેટને અન્નને કારણે સારે વહિવટ, સારે ન્યાય, સારી કેળવણે સૌ હાઈટવે-લેડની દુકાને ખરીદવા જવું પડે છે, કારણ કે બીજી બધી દુકાને બંધ થઈ છે. એ કારખાનામાં ન્યાયથી માંડીને વેપાર સુધી સિા સારું જ હોઈ શકે; કારણ કે બીજી બધી દુકાને બંધ થઈ છે, અને તેમાં પણ આપણે માટે તે એ કારખાનામાં એક ખૂણે કારકુને છપાય છે, એમાં જ ઘડાવાનું. સર્વ દેશને ઈતિહાસ સરખેજ હાય, એ ભુંડે ખ્યાલ છેડયા વિના છૂટકે નથી. રથસ્સાઈડનું જીવન જેમણે વાંચ્યું છે, તેમને ક્રાઈસ્ટનું જીવન લખતાં તેના હિસાબનાં ખાતાં પતરાં અને ઍફીસની ડાયરી ખાળવાની તલબ લાગે, પણ એવા કાગળે ન જડે ત્યારે તિરસ્કાર કરીને બોલે છે, જેનામાં એક પૈસાની અક્કલ તે હતી નહિ, તેનું તે વળી જીવન કેવું? તેમજ ભારતવર્ષના જાતીય દફતરમાંથી એના રાજાઓની વંશાવળી અને જયપરાજયના કાગળપ જડે નહિ ત્યારે ભારતવર્ષના ઇતિહાસ સંબંધી જેઓ નિરાશ થઈ જઈને કહે કે જ્યાં “પાલીટીક્સ” નહિ, ત્યાં વળી ઇતિહાસ કે ? એવા લોક અનાજના ખેતરમાં રીંગણાં ખેળવા જાય ને ના મળે ત્યારે મનમાં લેભ લાવીને અનાજના ખેતરને ખેતરમાં જ ગણે નહિ. બધાં ખેતરમાં એકસરખે પાક ન પાકે, એમ માની દરેક ખેતરમાં જુદા જુદા પાકની આશા રાખે એ ખરે બુદ્ધિશાળી ને ચતુર ગણાય. કાઈટના હિસાબમાં ખાતાં ન જડે, ત્યારે તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષના તિહાસ ૧૫૭ ઉપર તિરસ્કાર થાય, તે પણ, તેના સબંધે ખીજા વિષયેાની તપાસ કરતાં ઘણું જડી આવે ને ખાતાં પતરાંની કિમત ઘટી જાય; તેમજ જાતીય ઈતિહાસમાં પણ ભારતવર્ષને દીનહીન માનવા છતાં મીજી માજીઓએ તપાસ થાય તા એની એ દીનતા ચાલી જાય. ભારતવષ ઉપર એ સાચી દિશામાંથી નજર ન નાખતાં આપણે નાનપણથી જ એને હીìા માનતા આવ્યા છીએ, ને તેથી આપણે જાતેજ હીણા થઇ ગયા છીએ. અંગ્રેજના છેાકરે જાણે કે મારા વડવાઆએ અનેક બુદ્ધ જીત્યાં છે, દેશ જિત્યા છે, વણજવેપાર ખેડયા છે, તેથી એ પેાતે પણ રણગારવો, રાજ્યગારવના ને ધનગારવના અધિકારી થવાની ઇચ્છા કરે. આપણે જાણીએ છીએ કે, આપણા વડવાઓએ નથી તેા દેશ જીત્યા કે નથી તેા વેપાર કર્યાં; એટલુ’જ શીખવાને માટે આપણે આપણા ઇતિહાસ ભણવાના ! એમણે શું કર્યુ છે, એ જાણીએજ નહિ એટલે આપણે શું કરવાના તે પણ જાણીએ નહિ; પછી ખાકી રહી પારકાની નકલ કરવાની ! અને દોષ દેવાને ? નાનપણથી જ આપણે જે ભણતર જે રીતે ભણીએ છીએ, અને પરિણામે ધીરે ધીરે આપણા દેશ ઉપરની મમતા ઘટતી જાય ને છેવટે દેશથી અવળા કરી બેસી દેશવિદ્રોહી પણ થઇ બેસીએ. આપણા દેશના ભણેલા સુદ્ધાં વારવાર મૂખ'ની પેઠે એલી ઉઠે છે કે દેશ તમે કહેા છે કાને ? આપણા દેશની વિશેષ ભાવના કઈ ? તે છે પણ કયાં? ને હતી પણ કયાં ? એમ પ્રશ્ના કચે' કઇ ઉત્તર મળે નહિ; કારણ કે પ્રથમ તા એ વાત એવી સૂક્ષ્મ છે, એવી મહત્ત્વની છે કે માત્ર યુક્તિથી કંઈ સમજી શકાય નહિ, અંગ્રેજ લ્યા કે ક્રેચ લ્યા, પણ કાઈ એક જાતિ પેાતાના દેશની ભાવના શી છે, દેશનું સાચુંમસ્થાન કયાં છે તે એક એ વાતે ખેલી સમજાવી શકે નહિ; એ તે દેહમાં રહેલા પ્રાણુના જેવું પ્રત્યક્ષ સત્ય છે, પણ એ દેખાડી શકાય નહિ કે તર્કથી સાબિત કરી શકાય નહિ. એ તે નાનપણથી આપણા લા, ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ભારતધર્મ જ્ઞાનની અંદર, આપણા સ્નેહની અંદર, આપણું કલ્પનાની અંદર અનેક ગુપ્ત માર્ગે નાના પ્રકારે નાના આકારે ઉતરે. એ પિતાની વિચિત્ર શક્તિ વડે આપણને ગુપ્ત ભાવે ઘડે. આપણું પ્રાચીન સાથે આપણું અર્વાચીનને વિચ્છેદ થવા દે નહિ-એની કૃપાએ જ આપણે મોટા, આપણે અખંડ. એ વિચિત્ર ઉદ્યોગપરાયણ ગુપ્ત પુરાતન શકિત સંશયી જિજ્ઞાસુની પાસે બે ચાર વાતમાં શી રીતે સાબીત કરી શકીએ? પણ ભારતવર્ષની મુખ્ય સાર્થકતા શેમાં છે, એવું જે કઈ પૂછે તે તેને તે ઉત્તર છે. ભારતવર્ષને ઇતિહાસ એ ઉત્તર આપી શકે એમ છે. ભારતવર્ષ પુરાતન કાળથી માત્ર એક જ સાધના સાધતું આવ્યું છે. અનેકતામાં એક્તા થાપવી, જુદા જુદા માર્ગોને એક લક્ષ્ય તરફ વાળવા અને બહુમાં એકને નિઃસંશયપણે અંતરતરરૂપે અનુભવ કરબહાર જે સી અનેકતા અને વિરુદ્ધતા દેખાય છે, તેને નાશ ન કરતાં એની નીચે–અંદર રહેલા ગુપ્ત જોગને સાધ. એ એકને પ્રત્યક્ષ કર ને તેને ઉંડે સુધી વિસ્તાર એજ ભારતવર્ષને સ્વભાવ છે. એના એ સ્વભાવને કારણે જ એ રાજગૌરવ પ્રત્યે બેદરકાર રહ્યો છે, કારણ કે રાજગૌરવના મૂળમાં તે વિરોધ રહે છે. જેઓ પારકાને સાચી રીતે પારકો માની શકે નહિ–ઉડા અંતરમાંથી માની શકે નહિ, તેઓ રાજગૌરવને જીવનને અંતિમ હેતુ માની શકે નહિ. પારકાને દબાવીને તેની જગાએ પિતે એંટી જવાને ઉદ્યમ એજ પિલીટીકસને પાયે, અને પારકાની સાથે પિતાને સ્નેહસંબંધ જોડવાને એજ ધર્મનીતિને અને સામાજિક ઉન્નતિને પા. યુરોપિયન સભ્યતાએ જે એકતાનું શરણું લીધું છે, એ એકતાજ વિરોધજનક છે. ભારત સભ્યતાએ જે એકતાનું શરણું લીધું છે, તેથી જોગ સધાય છે. યુરોપિયન રાજકીય એકતાની અંદર જે વિરોધની ફાચર બેઠેલી છે, તેને બીજાની સામે ધરી તે શકાય, પરંતુ પિતાનામાં પણ સાચી એકતા થવા દે નહિ, તેથીજ-એ ફાચરને બળેજ-ત્યાં માણસ માણસમાં, રાજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષના ઇતિહાસ ૧૫૯ પ્રજામાં, ધનવાન દરિદ્રમાં વિચ્છેદ ને વિરાધ સદા જાગતાં રહે છે. તેઓ સૌ મળીને પાતપેાતાના નક્કી થયેલા અધિ કાર વડે સમગ્ર સમાજને ચલાવે છે એમ નથી, તેઓ તા એકબીજાની વિરુદ્ધ ઉભા રહે, સામા પક્ષનુ મળ વધી જાય નહિ એ જોતા સૌ પક્ષ સાવધાન થઈને એસે; પણ જ્યાં સૌ મળીને ઠેલાઠેલી કરે, ત્યાં બળનુ સમતલ રહી શકે નહિ ત્યાં દિવસ જતે લોકો ચાગ્યતાના પ્રમાણમાં શ્રેષ્ઠતા મેળવે અને વેપારમળે ધનવાનના ધનભંડાર ભરાઇ જાય, પણ એવા સમાજનું સમતેલ ખળ તે તૂટી જાય અને એ બધા જુદા જુદા વિરાધીભાવેને તાડજોડથી એક કરી રાખવાને સરકારને કાયદા ઉપર કાયદા ઘડવા પડે. બીજી પરિણામ આવેજ નહિ; કારણ કે વિરાધ જેવું ખીજ, વિરાધજ તેનુ' ફળ. વચ્ચે જે મેટુ' જાડુ' ફૂલેલું દેખાય છે તે વિ રાધમીજમાંથી ફાલીફૂલી મેાટું થયેલુ. મળવાન વિષવૃક્ષ. ભારતવષે ભેદભાવમાં સમધ મધન માંધવાના પ્રયત્ન કર્યાં છે. જ્યાં સ્વાભાવિકજ ભેદભાવ છે, ત્યાં એ ભેદભાવને એને પેાતાને ખીલે માંધી રાખી–સયમમાં રાખી ખીજે મધે ભેદભાવ ટાળવાના પ્રયત્ન કર્યાં છે. મધાને એક કરવા માટે કાયદા મધ્યે કઇ એકતા થાય નહિ. જે એક થઇ શકે નહિ, તેમને એક કરવાના ઉપાય એજ કે, તેમને જુદા જુદા અધિકાર આપીને જુદા જુદા રાખવા કે જેથી વિરોધ થવાજ પામે નહિ. બુઢ્ઢાને કાયો કરી બળ વડે એક કર્યા તા એક દહાડા પાછા તે બળ વડે તૂટી જશે. અને તે દહાડા પ્રલયકાળ સમાન. જોગસાધનાનું આ રહેસ્ય ભારત અસલીજ જાણતા. ફ્રેંચ વિપ્લવ કાંડાને માનવજાતિના સમસ્ત ભેદભાવને લેહી રેડીને ધેાઇનાખશે એમ છાતી ઠોકીને કહેતા; પરંતુ ફળ ઉલટું જ આવ્યું છે. યુરાપમાં રાજાશક્તિ સામે પ્રજાશક્તિના, ધનશક્તિ સામે જનશક્તિના વિરોધભાવ અત્યંત જોરથી વધ્યે જાય છે. ભારતવર્ષનું પણ લક્ષ્ય તેા હતું એક સૂત્રે સાંધવાનું, પણ એના ઉપાય હતા કઈ જુદોજ. ભારતવર્ષે સમાજની સૌ જોરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ભારતધમ જુદી વિરોધી શક્તિઓને સીમામાં બાંધી દઈ અને એકખીજાથી જુદી રાખી સમાજકલેવરને એક આખું' મનાવ્યું' હતુ અને એ જુદાં જુદાં અગને પાતપેાતાનાં જુદાં જુદાં કામમાં ચેાજી આખા શરીરને પુષ્ટ ખનાવવાની વ્યવસ્થા કરી હતી. પેાતાના અધિકારની મર્યાદા તેડીને મીજાના વિરોધની સાંકળ ખખડાવવાના પ્રસ'ગજ આવ્યા ન હતા. પરસ્પરના વિરાધને માગે સમાજની સૌ શક્તિને ચેાજી દઇ સ'ગ્રામયજ્ઞ રચવાની ને તેમાં ધકમ અને ઘરબાર સો હામી રાખ કરી નાખતાં એના જીવ ચાલ્યા નથી. એનુ લક્ષ્ય તે એ હતુ કે એકતા, દ્વેગ, શાન્તિ અને સ્થિતિ સ્થાપીને તેમાંથી મુક્તિ પામવાના અવકાશ મેળવવે. વિધાતાએ ભારતવષ માં જુદી જુદી જાતિઓને ખેંચી આણી છે. ભારતવાસી આર્યાં જે શક્તિ પામ્યા છે, તે શક્તિ વિષે વિચાર અતિ પ્રાચીન કાળથી ભારતવષ કરતા આવ્યા છે. એકતા સાધનારી એ સભ્યતા તે માનવજાતિની સભ્યતા. એ સભ્યતાના પાચા નાખવાને માટે ભારતવર્ષે નાના પ્રકારની સામગ્રીના ઉપચેાગ કર્યાં છે. પારકા માનીને એણે કાઈને પાછા કાઢયા નથી, અનાખેલીને એણે કાઈને બહાર કાઢયા નથી, અસ’ગત માનીને એણે કશાને હસી કાયુ' નથી. ભારતવષે સવ'ને સઘર્યો છે, સને સ્વીકાર્યો છે. એમ બધાને એકઠા કરીને પણ આત્મરક્ષણ કરવા જતાં આ અનેક પ્રકારની સામગ્રીને વ્યવસ્થામાં, સયમમાં રાખ વાના ઉપાય લેવા ઘટે; એ બધાંની સાઠમારીમાં દારૂ પાઇ ને છોડી મૂકેલાં પશુની પેઠે છેાડી મૂકવામાં આવે અને એકબીજાની સાથે મઝાડવામાં આવે એથી કઈ કામ ચાલે નહિ. એમને સ્વતંત્ર રાખીને પણ મૂળભાવે આંધીને અધા ને એક કર્યા; સામગ્રી ગમે ત્યાંથી આવી હશે, પણ સચમ ભારતવર્ષના યુરોપ ખીજાને દૂર રાખી, તેના નાશ કરી સમાજને સલામત રાખવા ઇચ્છે; અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ન્યુઝીલાંડ, કેપ કેલેની વગેરે પ્રદેશેામાં આ માખતા પાર્કા અનુભવ આપણને મળી ચૂકયા છે. એનું કારણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષના ઇતિહાસ ૧૧ એવું છે કે, તેમના પેાતાના સમાજમાં સુવ્યવસ્થિત સયમસાંકળ નથી-પેાતાની અંદર મીજા સંપ્રદાયનાને ચૈાગ્ય સ્થાન આપી શકતા નથી, અને જે સમાજનાં અંગ છે, એ સૌ સમાજ ઉપર ખાજાસ્વરૂપ થઈ પડે છે એવી સ્થિતિ માં બહારના લેાકને એ સમાજ કેવી રીતે સ્થાન આપી શકે ? પેાતાનાજ જ્યાં ઉપદ્રવ ઉભા કરે, ત્યાં પારકાને પેાતાનાં કરી લેવાની એમની તાકાત શી? જે સમાજમાં નિયમ છે, એકતાનુ વિધાન છે, સવને સ્વતંત્ર સ્થાન અને અધિકાર છે, તેજ સમાજ બીજાને પેાતાના કરી શકે.ગમે તેા પારકાને કાપી, મારી, ખેાદી કાઢી પેાતાના સમાજનુ અને સભ્યતાનુ' રક્ષણ કરી શકાય કે ગમે તેા પારકાને પાતામાં મેળવી લઈને સુવ્યવસ્થિત સયમથી સ્થાન કરી અપાય-આ બેમાંથી એક રસ્તા હેાઈ શકે. યુરોપે પ્રથમ રસ્તા લઈને સમસ્ત વિશ્વની સાથે વિરેાધ કરી મૂકયેા છે ભારતે બીજા રસ્તા લઈને સર્વેને ધીરે ધીરે પેાતાના કરી લેવાના ઉપાય લીધા છે. જો ધમ પ્રત્યે શ્રદ્ધા હાય, ધમનેજ માનવ સભ્યતાના અંતિમ આદશ માનવામાં આવે, તેા ભારતવર્ષના રસ્તાનેજ ઉત્તમ માનવા પડશે. પારકાને પેાતાના કરી લેવામાં જ પ્રતિભા રહેલી છે. બીજાની અંદર સમાવેશ કરી લેવાની શક્તિ અને ખીજાને પેાતાના કરી લેવાની કરામત એમાં જ પ્રતિભા રહેલી છે. ભારતવષ માં એ પ્રતિભા આપણે જોઇ શકીએ છીએ. ભારતવર્ષે વિનાસ કાચે બીજામાં સમાવેશ કરી લીધેા છે, અને સહેજે મીજાની સામગ્રીને પાતાની કરી લીધી છે. વિદેશી : આ જેને મૂર્તિ પૂજા કહે છે, તેને જોઈને ભારતવષ ડરી ગર્ચા નથી; પેાતાનાં નાક ચઢાવી દીધાં નથી. ભારતવર્ષ પુલિ, શત્રુર, વ્યાધ આદિ અનાય જાતિઓ પાસેથી બીભત્સ સામગ્રી લઇને તેની અંદર પેાતાના ભાવ ઉતારી દીધા છે—તેના દ્વારા પેાતાના આધ્યાત્મિક ભાવ પ્રકટ કરી દ્વીધેા છે. ભારતવષ કશાના ત્યાગ કરે નહિ, સતુ ગ્રહણુ કરીને તેને પેાતાનું બનાવી દીધું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ ભારતધર્મ એ એકતાવિસ્તાર અને સમ ધમ ધન કેવળ સમાજવ્યવસ્થામાં જ નહિ, પણ ધર્મનીતિમાંય જોઇએ છીએ. ગીતામાં જ્ઞાન, પ્રેમ અને કર્મની મધ્યે જે સંપૂર્ણ જોગ સ્થાપવાના પ્રયત્ન જોઈએ છીએ, તેમાં ભારતવર્ષની જ વિશેષતા છે. યુરોપમાં ‘રીલીજિયન’ નામે જે શબ્દ છે, તેના અર્થના શબ્દ ભારતવર્ષની ભાષામાં હાઇ શકે નહિ; કારણ કે ભારતવર્ષના ધર્મમાં માનસિક વિચ્છેદને સ્થાન નથી. આપણી બુદ્ધિ, શ્રદ્ધા, આચાર, આપણા આ લેક અને પરલેાક સૌને સાથે માંધીને જ આપણા ધમ ઉદ્ભવ્યે છે. ભારતવષ તેના વિભાગ કરીને એકને પદિવસે પહેરવાના ને બીજાને પહેરી ફાડવાના પૈાશાક બનાવતા નથી. હાથનું જીવન, પગનું જીવન, માથાનું જીવન, પેટનુ' જીવન જેમ અલાયદું નહિ, તેમવિશ્વાસના ધમ, આચરણના ધમ, રિવવારના દેવળને ધમ, બાકીના છ દિવસના ધમ અને ઘરના ધમ, એમ ભારતવર્ષે ધર્મીના જુદા જુદા ભાગ કરી રાખ્યા નથી. ભારતવર્ષના ધમ તે સમસ્ત સમાજના ધર્મ, તેનું મૂળ માટીમાં ને માથુ આકાશમાં. તેના મૂળને ને માથાને છૂટુ' રાખીને ભારતવષ જુએ નહિ. ધમને ભારતભૂલેક-આકાશલેાકન્યાપી, માનવના સમસ્ત જીવનવ્યાપી એક મહાવૃક્ષ સમાન માને. વ ૧૬૨ પૃથ્વીના સભ્ય સમાજ સામે ભારતવષ જુદાને એક કરવાના આદશ મૂકે છે, એ એના ઇતિહાસથી સિદ્ધ થઈ શકશે. એકને વિશ્વ મધ્યે અને નિજને આત્મા મધ્યે અનુ ભવી એ એકને અનેકમાં સ્થાપી, જ્ઞાન દ્વારા પ્રકટ કરી, ક દ્વારા સ્થાપન કરી, પ્રેમદ્વારા પ્રાપ્ત કરી, જીવનદ્વારા પ્રચાર કરી અનેક વાંધા વિપત્તિ-દુર્ગતિ-સુગતિ વચ્ચે થઇને ભારતવર્ષે પેાતાના માગ કર્યા છે. ઇતિહાસમાં થઇને જ્યારે ભારતના એ નિત્યના ભાવના અનુભવ કરીશું, ત્યારેજ આપણા અર્વાચીન સાથેના પ્રાચીનના વિચ્છેદ્ય ટળી જશે. (૧૯૦૩) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ 0.1 કિમી ''' , કા છે જ Tો " - * . * * * ક १३-धर्मविरोधनुं दृष्टान्त બીજી એક જગાએ મેં લખ્યું છે કે, આ દેશમાં યુરી દ્વારા ન્યાય કરવાને અધિકાર આપવાની બાબતમાં એક અંગ્રેજ પ્રોફેસરે કહેલું કે આ દેશના અર્ધસભ્ય લેકને પ્રાણના માહાભ્યનું (એટીટી ઓફ લાઈફનું) ભાન નથી, માટે એમને જ્યુરીને અધિકાર આપ એ સર્વથા અગ્ય છે. પ્રાણનું માહામ્ય આપણા કરતાં અંગ્રેજ વધારે - સમજે છે, એ વાત સાચી ના હોય તે પણ જાણે કે આપણે સ્વીકારી લઈએ. ત્યારે એટલા માટે તે જ્યારે એ ખૂન કરે ત્યારે એને અપરાધ આપણું કરતાં પણ મેટે. પણ આપણે જોઈએ છીએ કે, કઈ અંગ્રેજ દેશીનું ખૂન કરે ત્યારે પણ અંગ્રેજ ન્યાયાધીશ અને અંગ્રેજ યુરીની કચેરીમાંએ ખૂની ફાંસીની સજા ખાય નહિ. પ્રાણનું માહામ્ય પિતે બહુ ઝીણું રીતે જાણે છે. એવાં પ્રમાણ વખતે ખૂની માનતે હશે કે, અંગ્રેજ તેની પાસે છે; પણ દેશી લેકને એનાં એ પ્રમાણ તે દેખાતાં નથી. એવા ન્યાયથી આપણને બે બાજુએથી ઘા લાગે. પ્રાણ જે જવાને તે તે જાય જ, ને તેના ઉપર માન જાય એ જુદું. એથી આપણું જાતિનું જે અપમાન થાય તેથી આપણા બધાનાં શરીર ઉપર ઘા લાગે. ઇગ્લાંડમાં લેબ નામે એક વર્તમાનપત્ર છે અને ત્યાંના ભદ્રકમાં આબરૂ પામેલું છે. તેમાં લખ્યું છે કે, ટમિ એટકિન (પલટણને એક ગેરે) દેશી લેકને મારી નાખવાના ઇરાદાથી મારે નહિ, પણ માર ખાઈને દેશી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ભારતધ મરી જાય એને માટે ટામિ બિચારાને થાડે! દડ તે થાય ઈંજ, ને તૈય દેશી વમાનપત્રો ચીત્કાર કરી મરે છે. ટાટમ એટિકન માટે દરદ તે અહુ દેખાય છે, પણ સેટીટી એક્ લાઇફ' ક્યાં આગળ ? જે પાશવ શ્વાને મળે અરૈાળ ફાટે, એ ઘાનું બળ એ ભદ્ર વર્તીમાનપત્રના આક્ષેપમાં પણ નથી શુ' ? પેાતાની જાતના ખુની ઉપર સ્નેહષ્ટિ રાખીને માર્યાં ગએલા માણસના સગાસ``ધીના વિલાપને ક્રેાધ કરી તિરસ્કાર, એથી તે શુ ખૂનને પાષતા નથી ? ઘેાડાક વખતથી આપણે જોતા આવ્યા છીએ કે, યુરોપિયન સભ્યતામાં ધર્મનીતિના આદર્શ સાધારણ રીતે અભ્યાસ ઉપર આધાર રાખે છે. ધમ સમજવાની શક્તિ એ સભ્યતાના અંતઃકરણની અંદર પ્રકટેલી નથી. એટલા માટે અભ્યાસની સીમા બહાર એ આદર્શને રસ્તે જડી શકે નહિ તે અનેક વાર આડે રસ્તે માર્યાં જાય. સુરેપિયન સમાજમાં ઘેરેઘેર કાપાકાપી મારામારી થઇ શકે નહિ. એમ કરવાથી ત્યાંના સાધારણ સ્વા માં વિરાધ આવે. ઝેર દઇને કે હથિયાર મારીને ખૂન કરવાના અભ્યાસ યુરોપમાંથી કેટલીક સદીએ થયાં ચાલ્યા ગયે છે. પણ હથિયાર વિના—લેાહી પાડયા વિના પણુ ખૂન તે થઇ શકે, પણુ અંતરમાં સ્વાભાવિક ધ જ્ઞાન થાય તા એવુ' ખૂન પણ નિ ંદાય અને પછી થવાના સભવ રહે નહિ. એક ખાસ દષ્ટાન્ત લઇને એ વાત વધારે સ્પષ્ટ કરીએ. હેન્રી સેવેજ લે'ડેર નામે એક પ્રખ્યાત મુસાફર હતા. ટિએટના તીસ્થાન લાસામાં જવાની એને ભારે તાલાવેલી લાગેલી. બધાને એ વાતની ખબર છે કે, ડિબેટના લેાકેા યુરેપિયન પ્રવાસીઓ અને મિશનરીએ ઉપર શંકાની નજરે જુએ છે. તેમના દુČમ ઘાટરસ્તા વિદેશીએ જાણતા નથી, એ હકીકત એમના રક્ષણને માટે એમના લાભની છે. એ લાભ જ્યોગ્રફીકલ સેાસાઇટીના હાથમાં સાંપી દઈ નિરાંતે ઉંઘવાને તેઓ રાજી થાય નહિ, તે એમના દોષ કાઢી શકાય નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ ધર્માવિરોધનું દૃષ્ટાન્ત ૧૬૫ પણ બીજાના વાંધા માનવા નહિ, કાઇના વાંધાને ગાંઢવું નહિ, એ તા યુરેાપના ધમ છે. પ્રત્યેાજન કઇઇ ડાય કે ન હોય, પણ વિપત્તિ ઓળંગી જઈ મહાદુરી કયે પણ યુરેપમાં એવી વાહવા એટલાય કે એવી બહાદુરી કરવાનું મન ઘણાને થઇ જાય, યુરેાપના બહાદુર લેક દેશવિદેશમાં વિપત્તિ ખાળતાજ કરે છે. ગમે તે ઉપાયે પણ લાસામાં યુરેપિયન પગ મુકાય તે યુરોપના સમાજમાં એની આબરૂની મા રહે નહિ. આથી પર્વત પરના મરના અને ટિમેટના લેાકેાના વાંધાની પરવા ન કરતાં લાસા જવું તે જોઇએજ. લે'ડાર સાહેબે આલમારાથી કુમાયુન તરફ જાત્રા શરૂ કરી અને ચંદનસિંહ નામે એક હિંદુ ચાકરને સાથે લીધે. કુમાયુન પ્રાન્તમાં ટિએટના સીમાડા ઉપર બ્રિટિશ રાજ્યમાં શેકા નામે એક પહાડી જાત છે. ટિબેટન લેાકેા ના ભયથી ને ત્રાસથી તેઓ ક પતા રહે છે. ટિમેટનેની પીડામાંથી બ્રિટિશ રાજ્ય આ લેાકનુ રક્ષણ કરી શકતું નથી, એવા આક્ષેપ લે'ડેાર સાહેબે વારવાર કર્યાં છે. એ શેકા લેકમાંથી જ સાહેબને કુલિ-મજૂર લેવા પડવાના હતા. બહુ મહેનતે ત્રીસ માણસે એકઠા કરી શકાયા. ત્યાર પછી પ્રવાસ શરૂ થયે.. મજૂર કઇ રીતે નાસી ન જાય એ તરફ સાહેબનું મુખ્ય ધ્યાન રાકાયું. તેમને નાસી જવાને ચેાગ્ય કારણ પણુ હતાં. લેડેરે પાતાના પ્રવાસવર્ણનના પચીસમા પ્રકરણમાં લખ્યું છે કે એ મજૂર લેાક જ્યારે વગર ખેચેચાલ્યે ગંભીરભાવે પીઠ ઉપર ખાજો લઇને દયામણી રીતે હાંફતા હાંફતા ઉંચા ને ઉંચા પહાડ પર ચઢયા જતા હતા, ત્યારે મનમાં બીક લાગતી હતી કે એમાંથી કેટલાક ગમે ત્યારે પણ પાછા જતા રહેશે. "" મારે પૂછવાનું એટલું જ કે એવી શંકા જ્યારે તમારા મનમાં થાય છે ત્યારે એ હતભાગીઓને તેમની મરજી વિરુદ્ધ માતના મેાંમાં લાત મારીને હાંકી જવા એને શુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ભારતધમાં નામ આપવું ઘટે ? તમારી તા થશે વાહવા, ને તેની ઉપર વળી ધન મળવાના પણ સારી રીતે સભવ છે-તમે તે એ આશાએ જીવસટોસટનુ` કામ કરી શકે, પણ એ શેની આશાથી એ કઇ સહી શકે ? વિજ્ઞાનના ઉન્નતિયુગમાં જીવચ્છેદ (વીવીસેકશન ) ઉપર યુરેપમાં અનેક તર્કવિતર્ક થાય છે. જીવતાં જ‘તુ ઉપર પરીક્ષા કરતી વખતે વેદના ન થાય એવુ` ઔષધ આપવુ જોઇએ, એવા પણ વિચાર થાય છે. પણ બહાદુરી કરી વાહવા લેવાને માટે મજૂરોને તેમની ઇચ્છા વિરુદ્ધ લઈ જવાને માટે પીડા કરવામાં આવે; પ્રવાસનનમાં એ પીડાનું પણ વર્ણન થાય; સમાલાચકે એના ઉપર તાળીઓ પાડે; એ ગ્રંથની આવૃત્તિ ઉપર આવૃત્તિઓ પ્રકટ થાય ને ખપી જાય; હજાર હજાર વાંચનારાએ એ ખધાં વર્ણન વિસ્મયથી વાંચે અને આન'દથી એની ચર્ચા કરે; પણ બરફના કઠણ રસ્તે એ શાન્ત શેાકી-કુલીએએ રાતદહાડો અસહ્ય દુઃખ ભેગ યુ-એમને શું મળ્યું? લેડર સાહેબ માનેા કે લાસામાં પહેાંચ્યા, પણ તેથી જગતપર એવે તે શે। ઉપકાર થઇ જવાના હતા ? અને એ બિચારા ભયભીત થઈ ગયેલા, નાસી જવાને આતુર માણસને પીડીને લાતા મારી મૃત્યુને માગે ધકેલવા એ સારૂ માની શકાય ? પણ એને માટે તે લેખકને ય સંકેચ થતા નથી, ને વાચકને ય દયા આવતી નથી ! ટિબેટને બહુ નિ યતાએ પીડે છે, અને મારી નાખે છે, એ કારણે શેકા લેાક ટિએટનાથી ભચે કપે છે; તેમને ટિબેટનેાના પજામાંથી ઉગારી લેવાને અંગ્રેજ રાજ્ય કેવું અશક્ત છે, એ તે લેડાર જાણતા હતે-એ એમ પણ જાણતા હતા કે જે ઉત્સાહૈ, ઉત્તેજને ને પ્રલેાભને પાતે સાહસ ખેડતા હતા, તેમાંનું લેશ માત્ર એ બિચારા શાકાઓને તે ન હતું. અને છતાં ય લે'ડોર પેાતાના પુસ્તકમાં ૧૬૫ મે પૃષ્ઠે જે શબ્દમાં જે ભાવે પેાતાના મજૂરોના ભયદુઃખનુ વર્ણન કરે છે તેના તરજૂમે નીચે આપ્યું છેઃ “ દરેક મજૂર હાથે માં ઢાંકીને આકુળવ્યાકુળ થઈ જઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ ધર્મવિરોધનું દૃષ્ટાન્ત ૧૬૭ રડતા હતા. કાચિના એ ગાલ ઉપર આંખમાંથી આંસુ વહ્યાં જતાં હતાં, ઢૉલા ધ્રુસ્કે રડતા હતા અને ડાકુ તેમજ બીજા જે એક ટિએટને માર્' કામ લીધુ' હતું, અને જે બધાએ બીકના માર્યાં પેાતાના વેશ બદલી નાખ્યા હતા, તેઓ પાતાના ખાજાની પાછળ સતાઈ બેઠા હતા. અમારી અવસ્થા જો કે ભયભરી હતી, તેપણુ અમારાં માણુસેની આ ભયાતુર દશા દેખીને મને હસવું આવ્યા વિના રહ્યું નહિ.” ત્યાર પછી એ અભાગીઆ નાસી જવાના પ્રયત્ન કરે તેા લેડારે તેમને એવી ધમકી આપીને શાન્ત કરી દીધા કે, જે કેાઇ નાસી જવાના કે સામે થવાના પ્રયત્ન કરશે તેને ગાળી છેાડી મારી નાખીશ. લેડાર સાહેબ સહેજસાજ કારણમાં પણ ગેાળી મારવા કેવા ઉશ્કેરાઈ જાય છે, તેનું પ્રમાણુ ખીજે ઠેકાણે આપ્યું છે. ટિમ્બેટી વહીવટદારે એ લેડારને પેાતાની હદમાં પેસવાની જ્યારે મના કરી, ત્યારે તેણે પાછા ફરવાનો ડોળ કર્યાં. એક ખીણમાં ઉતરીને દૂખીન માંડી જોયું તે જણાયું કે, પહાડના શિખર ઉપર આશરે ત્રીસેક માથાં પથ્થરની આડમાંથી દેખાતાં હતાં. સાહેબ લખે છે કેઃ “ મને ખડું ક્રોધ ચઢચે. જો ઈચ્છા જ હાય તેા ખુલ્લી રીતે મારી પાછળ કેમ આવે નહિ-દૂર રહીને શામાટે પહેરો ભરે ? આથી મે મારી આસેાગજી રાઈફલ લીધી ને જમીનપર સપાટ સૂતે, પછી જે માથુ' સૌથી સ્પષ્ટ દેખાયું તેના ઉપર નિશાન તાકયું, ” અહી એ આથીની તો મજા છે ! છુપાવાની લૈંડાર સાહેબને કેટલા બધા તિરસ્કાર છે! તે પાતે, અને તેની સાથે એક જણુ મિશનરી હિં’દુ જાત્રાળુના વેશ લઈને, ટીએટ જતા હતા; મનાઈ થતાં હિંદુસ્તાનમાં પાછા ઉતરવાના ડોળ કરીને છાનામાના લાસા જવાના પ્રયત્ન કરી રહ્યા હતા એનુ તા કઇ નહિ, ને એમની એ ચારી ઉપર સામે છુપાઅને પહેરા ભરાય એ વાત લેડર સાહેબને એટલી અસહ્ય લાગી કે પેાતે લાંમા થઇને જમીન ઉપર સપાટ સૂઇ ગયા અને એમ સામે ન ટ્રુખે એ રીતે છુપાઈને પેાતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ભારતધમ કે “ એ ખાયલાઓને ,, આઇસો-ગજી રાઈફલ તાકી એલ્યા સમજ પાડી દેવાની મને ઇચ્છા થાય છે. ” દૂરથી છુપાઈને રાઇલ ચલાવવામાં સાહેબે જે બહાદુરી બતાવી તે માટે વિચાર કરનારૂ તે ત્યાં કેાઈ હતું નહિ. આપણા પાત્યાની દુળતાની તા અનેક વાતે આપણે સાંભળી છે, પણ તાય કથરોટ કુંડાની ખેાડ કાઢે એના જેવી વાત કરતાં પશ્ચિમના લેાક પેઠે આપણને આવડે નહિ. ખરી વાત તા ભાઈ એ જ છે કે, કાંડાંમાં જોર હાય તે ન્યાય કર વાની સત્તા પેાતાના હાથમાં લેતાં વાર કેટલી ? અને એવું થાય ત્યારે પારકાના તિરસ્કાર કરવાના અભ્યાસ બધાઈ જાય અને પેાતાના સબધમાં ન્યાયને અવકાશ જ મળે નહિ. એશિયા આફ્રિકામાં પ્રવાસીએ અનિચ્છુક નાકા અને મજૂરા ઉપર જે જુલમ ગુજારે છે, દેશ ખાળવાની લાહ્યમાં છળે-મળે-કૌશલે જે રીતે એમને દુ:ખના અને મેાતના માંમાં ધકેલી લેઇ જાય છે એ બાપુ કાઇથી અ જાણ્યુ` નથી. અને ‘સેટીટી ઓફ લાઈફ' સખધે એ અધી પાશ્ચાત્ય સભ્ય જાતિઓને બહુ તીવ્ર ભાન હાય તાપણુ એ કાઈ જગાએ એમને આડ કરતી નથી. એનું કારણ એ છે કે ધમ બંધ પાશ્ચાત્ય સભ્યતાનુ' અંદરનું અંગ નથીસ્ત્રારક્ષણના પ્રાકૃતિક નિયમે બહારથી જ એનું નામ દેવાય છે. એટલા જ માટે યુરેાપના સીમાડા બહાર એમના ધર્મની પ્રકૃતિમાં વિકાર થઈ જાય છે. એ તા શું પશુ એ સીમાડાની અંદર પણ જયાં સ્વાર્થના પ્રશ્ન પ્રમળ થઈ ઉઠે, ત્યાં યાધનુ' રક્ષણ કરવુ' અને યુરેપ નબળાઈ માની હવે તા એના પણ તિરસ્કાર કરે છે. વિગ્રહને સમયે સામા પક્ષનું સર્વસ્વ ખાળી મૂકવુ, તેમનાં અનાથ સ્ત્રીબાળકાને કેદ કરી લેવાં એ ખધી વાતાની વિરુદ્ધ તમે ખેલા તા તમારી વાતાને ‘સેટીમે’ડિલિટ' ગણી કાઢે, યુ૫માં સાધારણ રીતે અસત્યપરાયણતા દૂષણરૂપ મનાય છે અને તે પણ પેાલીટીકસમાં એક પક્ષ ખીજા પક્ષ ઉપર હંમેશાં અસત્યના આરોપ મૂકયેજ જાય છે. એ જ કારણે ચીન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ ધર્મવિધિનું દૃષ્ટાન્ત ૧૬૯ વિગ્રહમાં યુરોપિયન સેનાને ઉપદ્રવ બર્બરતાની સીમા ઓળંગીને ચાલ્યો હતે અને કેગે પ્રદેશમાં સ્વાર્થોન્મત્ત, બેલજીઅમને વ્યવહાર પિશાચિકતાએ જઈ પહોંચ્યો છે. દક્ષિણ અમેરિકામાં નિ ઉપર શા શા જુલમ થાય છે, તે ન્યુયોર્કમાં પ્રકટ થતા “પટ” નામના વર્તમાનપત્રમાંથી બીજી જુલાઈના વિલાયતના “ડેલી ન્યસ”માં કરેલા ઉતારાથી સમજાશે. નજીવે બહાને સીદી સ્ત્રીપુરુષને પિોલીસ ખેંચી જાય, માજીસ્ટ્રેટ ત્યાં એમને દંડ કરે, કેટમાં ઉભેલા ગેરાએ એ દંડ ભરી દે અને એટલા પૈસા પેટે તેઓ એ બિચારા સીદીઓને ગુલામ બનાવીને લઈ જાય. ત્યાર પછી ચાબુક, લેઢાની સાંકળે અને એવે એ અનેક ઉપાયે તેમને ગરબડ કરતા ને નાસી જતા અટકાવે. એક સીદી બાઈને તે ચાબુકે મારી મારીને મારી નાખી છે. એક બીજી રસીદી બાઈને બે ધણું કરવાને અપરાધે કેદ કરી હતી. એ પિલીસ અટકમાં હતી તે વખતે એક ગોરા બારિ. સ્ટરે એને કેસ હાથમાં લીધે ને કેર્ટમાં હાજર કરતા પહેલાં જ પોલીસ અટકમાંથી એને નિર્દોષ ઠરાવી છોડાવી દીધી. પછી બારિસ્ટરે પિતાની ફીના દાવામાં એ સીદી બાઈને મેકી કેમ્પમાં ચૌદ મહિના સુધી કામ કરવાને મેકલાવી દીધી. ત્યાં એને નવ માસ સુધી ચાવી-તાળામાં બંધ કરીને અટકાવી રાખી. પછી એની ઈચ્છા વિરુદ્ધ જોરથી એક બીજા માણસ સાથે પરણાવી દીધી ને એને જણાવી દીધું કે, તારા પહેલા ધણુ સાથે વિવાહ ગેરકાયદેસર છે અને તેથી એની પાસે જઈ શકશે નહિ. આ ધણીની સાથેજ રહેવું પડશે. એક વાર એ નાસી જાય છે એ શંકાએ એની પાછળ કૂતરાઓ છોડી દીધા હતા અને તેને શેઠ મેકીએ તેને પિતાના હાથે ચાબુકને માર માર્યો હતો અને તેની પાસે સોગન લેવરાવ્યા હતા કે, ચૌદ માસની સજા પૂરી થયા પછી પણ મહિને પાંચ ડૉલરના પગારથી તેજ જગાએ કામ કરીશ. ‘ડેલી ન્યૂસ કહે છે કે, રશિયામાં યાહુદીઓની હત્યા ભા. ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ભારતધર્મ અને કેળામાં બેજિયમને જુલમ વગેરે જોઈએ છીએ ત્યારે અન્ય કેઈ ઉપર દેશને આરેપ દેવે મુશ્કેલ લાગે છે. આપણા દેશમાં ધર્મને જે આદર્શ છે, તે હૃદયની સામગ્રી છે. એને બહારની સીમાથી રોકી રખાય નહિ. આપણે જે એક વાર “સેન્કટીટી ઑફ લાઈફ” સ્વીકારી લઈએ તે પછી પશુપક્ષી-કીટપતંગ કશાને એની સીમાબહાર રાખીએ નહિ. ભારતવર્ષ એક વાર માંસભક્ષી હતા, આજે એને માંસને નિષેધ છે. માંસભક્ષી જાતિએ પિતાને સંયમમાં મૂકી એકે વારે માંસાહારને ત્યાગ કર્યો છે. લાગે છે કે, જગતમાં એવું બીજું દષ્ટાન્ત છે જ નહિ. ભારતવર્ષમાં જોઈ શકીએ છીએ કે, ગરીબમાં ગરીબ માણસ પણ જે ઉપાર્જન કરે, તે દૂર દૂરનાં સગાંસંબંધીઓ સાથે વહેચીને ખાતાં સંકેચાય ના. સ્વાર્થને પણ એક પ્રકારને ન્યાચ્ય અધિકાર છે, એ વાતને આપણે અનેક પ્રકારનાં સંકટો વેઠીને પણ બને ત્યાં સુધી દબાવી રાખી છે. આપણા દેશમાં બળ અને યુદ્ધમાં ધર્મરક્ષા કરવાનું વિધાન છે-હથિયાર વિનાનાને, નાસતાને, શરણે આવેલા શત્રુને માટે આપણે ક્ષત્રિયોને જે ધર્મવિહિત ધર્મ–ઠર્યો છે, તે યુરોપને તે હસવા જેવું લાગશે. અને તેનું એ જ માત્ર કારણ છે કે ધર્મને આપણે અંતરનું ધન માની આદર કરીએ છીએ. સ્વાર્થને પ્રાકૃતિક નિયમ આપણું ધર્મને ઘડી કાઢતે નથી, પણ ધર્મને નિયમ આપણા સ્વાર્થને સંયમમાં રાખવાની ચેષ્ટા કરે છે. એટલા માટે આપણે બહારના વિષમાં દુર્બળ હેઈએ, તેથી જે કે આપણે બહારના શત્રુથી પરાજય પામીએ, તથાપિ આપણા સ્વાર્થ અને સરળતા ઉપર ધર્મના આદર્શને વિજયી કર્યાને પ્રયત્નને કારણે ગૌરવ પ્રાપ્ત કર્યું છે, તે કદી વ્યર્થ જશે નહિ-એ પણ એક દહાડે આવશે. (૧૯૦૪) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ હS () ૧૪–સ્પેશ સમાન* આપણા દેશમાં યુદ્ધવિગ્રહ, રાજ્યરક્ષા અને ન્યાય કાર્ય રાજા કરતા, પણ વિદ્યાદાનથી માંડીને જલદાન સુધીનું સઘળું કામ સમાજ એવી સરળતાથી કરી શકો કે આજ સુધીમાં અનેક રાજાનાં રાજ્યો આપણા દેશ ઉપર થઈને નદીના પ્રવાહની પેઠે વહી ગયાં, તે પણ આપણું ધર્મને નાશ કરી આપણને પશુ જેવા કરી શક્યાં નહિ, સમાજને નાશ કરી આપણને કેવળ દરિદ્ર કરી દીધા નહિ. રાજા રાજામાં લડાઈને અંત નહિ, પણ આપણા મર્મર શબ્દ શોભતા વેણુકુંજમાં, આપણા આંબા અને આમલીના વનની છાયામાં દેવમંદિર બંધાય, અતિથિશાળા સ્થપાય, તળાવ ખોદાય, ગુરુમહાશય આંક ગેખાવે, ટેલમાં શાસ્ત્ર ભણુંવવાનું બંધ થાય ના, ચંડીમંડપમાં રામાયણને પાઠ થાય અને કીર્તનના અવાજથી ગામનાં આંગણાં ગાજે. બહારની સહાયતાની અપેક્ષા સમાજ રાખે નહિ, અને બહારના ઉપદ્રવથી દરિદ્ર થાય નહિ. પાણીનું બહુ દુઃખ છે, એવી વાતે તે આજે આપણે દેશમાં સામાન્ય થઈ પડી છે. સૌથી વધારે શોકની વાત તે તેના મૂળકારણ સંબંધે છે. આજે સમાજનું મન સમાજની અંદર નથી, આપણું મન બહારની દિશાએ છે. * બંગાળામાં જળકષ્ટ નિવારવા સરકારે પોતાનો અભિપ્રાય જાહેર કર્યો ત્યાર પછી આ નિબંધ લખાયો હતો. * પ્રાચીન પ્રણાલીની પાઠશાળાને બંગાળામાં ટેલ કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ ભારતધ કાઇ નદી જે ગામની બરાબર પાસે થઇને વહી જાય છે તે ગામની પાસેથી તે નદી ખસી જાય, ને તેના પ્રવાહ દૂર ચાલ્યા જાય, તેા તે ગામનું જળ ચાલ્યું જાય, ફળ ચાલ્યું જાય, સ્વાસ્થ્ય ચાલ્યું જાય, વ્યાપાર ચાલ્યા જાય, માગનું જંગલ થઈ જાય, પહેલાંની સમૃદ્ધિમાં મનેલાં ઘર ખંડેર થઇ પડે, તેની તૂટેલી ભીતાની ફાટામાં વડપીપળા ઉગી નીકળે ને તેમાં ઘુવડ-વાગેાળને આશરેા મળે. ૧૭૨ મનુષ્યના ચિત્તપ્રવાહ નદીના પ્રવાહ જેવીજ ચીજ છે. એ ચિત્તપ્રવાહથી મ`ગાળાનાં છાયાશીતલ ગામ મહુ દિવસ સુધી નીરોગ અને આન'દિત રહ્યાં હતાં આજે અં ગાળાનાં એ ગામાથી મંગાળીઓની ચિત્તધારા ખસી ગઈ છે, તેથીજ એનાં દેવાલય છણુ-એના છ દ્ધાર કરનાર કાઇ નથી; એનાં જળાશયેા પુરાઇ ગયાં છે-અને ફરી દુરસ્ત કરનાર કાઇ નથી; સમૃદ્ધ ઘર ખાલી થઈ પડયાં છે— ત્યાં ઉત્સવના આનદ્રધ્વનિ સ'ભાળતા નથી તેથીજ આજે જળદાનની વ્યવસ્થા કરનાર સરકાર મહાદુર, સ્વાસ્થ્યદાનની વ્યવસ્થા કરનાર સરકાર બહાદુર, વિદ્યાદાનની વ્યવસ્થા માટે પણ સરકાર બહાદુરને ખારણે માંમાં તરણું ઘાલી ફરવુ પડે છે, જે ઝાડ એક વાર પેાતાનાં ફૂલ પેતેિજ ફુટાવતુ, તેને આજે આકાશમાંથી ફૂલવૃષ્ટિ થાય એ આશાએ સ સકલી ડાળીએ ઉઉંચી કરી પ્રાર્થના કરવી રહી છે. વખતે એની પ્રાર્થના મજૂર પણ થાય, તમે એ સૌ આકાશકુસુમને લીધે એનુ વળવાનું શું? અગ્રેજીમાં જેને ‘સ્ટેટ' કહે છે તેને આપણા દેશમાં આધુનિક ભાષામાં સરકાર કહે છે. એ સરકાર પ્રાચીન ભારતમાં રાજશક્તિરૂપે હતી. પણ વિલાયતના સ્ટેટ અને આપણી રાજશક્તિ વચ્ચે ભેદ છે. વિલાયતે દેશનાં સમસ્ત કલ્યાણધર્મના ભાર સ્ટેટના હાથમાં સોંપી દીધા છે–ભારતવર્ષે તેમાંના કઈક ભાગજ સાંખ્યા છે. જેઓ દેશના ગુરુસ્થાને હતા; જે સમસ્ત દેશને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ સ્વદેશી સમાજ ૧૭૩ વિના પગારે વિદ્યાશિક્ષા, ધર્મશિક્ષા દેતા આવ્યા છે, તેમને પાલન કરવાનું, તેમને આદર કરવાનું કર્તવ્ય રાજાનું નહેતું એમ નહિ. પરંતુ માત્ર અંશભાગે, ખરી રીતે તે સામાન્ય રીતે એ કર્તવ્ય પ્રત્યેક ગુહીનું છે. રાજા જે એ સહાયતા બંધ કરે, અકસ્માત્ દેશ કદી અરાજક થઈ જાય, તથાપિ સમાજની વિદ્યાશિક્ષા, ધર્મશિક્ષા એકદમ અટકી પડે નહિ. પ્રજાને માટે તળાવે રાજા પેદાવતા મહેતા એમ નહિ, પરંતુ સમાજના ધનવાન લેક જેમ ખેદાવતા, તેમજ એ પણ દાવતા. રાજા બેદરકાર રહે તો દેશનું જળપાત્ર ખાલી થઈ જતું નહિ. વિલાયતમાં બધા માણસે પિતાના આરામ-આમેદ અને સ્વાર્થસાધનમાં પડયા છે, તેઓ કર્તવ્યભારથી પીડાતા નથી, તેમને સમસ્ત મોટો કર્તવ્યભાર રાજશક્તિને સેંધાયો છે. આપણે દેશમાં રાજશક્તિને કંઈક સેંપાયું છે ખરું, છતાં પણ પ્રજા સાધારણ પણ સામાજિક કર્તવ્યથી બંધાએલી છે. રાજા યુદ્ધ કરવા જાય, શિકાર કરવા જાય, રાજકાર્ય કરે અથવા આમોદપ્રમેહમાં દિન ગાળે; એને માટે ધર્મ ન્યાયને જવાબદાર થશે. પણ જનસાધારણ પિતાના મંગળને માટે તેના ઉપર બિલકુલ આધાર રાખીને બેસી રહે નહિ, સમાજનું કાર્ય સમાજના પ્રત્યેક ઉપર આશ્ચર્યપણે અને વિચિત્રરૂપે વહેંચાઈ ગયું છે. એમ હોવાથી જેને આપણે ધર્મ કહીએ છીએ તે સમાજમાં સર્વત્ર સંચરી રહ્યા છે. આપણે પ્રત્યેકે સ્વાર્થ, સંયમ અને આત્મત્યાગની વિવેચના કરી છે. આપણે પ્રત્યેક ધર્મ પાલન કરવું જોઈએ. આથી સ્પષ્ટ સમજી શકાશે કે, જુદી જુદી સભ્યતાની પ્રાણશક્તિ જુદે જુદે સ્થાને રહેલી છે. પ્રજાના કલ્યાણને ભાર જ્યાં સ્થપાયેલે છે, ત્યાંજ દેશનું મર્મસ્થાન છે. એ સ્થાને ઘા કરવાથી દેશને પ્રાણ સંકટમાં આવી પડે. વિલાથતમાં જે રાજશક્તિ નાશ પામે તે સમસ્ત દેશ નાશ જાય, કા અથવા એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ભારતધમ પામે, એટલાજ માટે યુરપમાં પેાલીટીસ એ બહુ અગત્ય ને વિષય ગણાય છે. આપણા દેશમાં સમાજ જો પાંગળા થઈ પડે, તાજ દેશ એ પ્રમાણે સ’કટમાં આવી પડે. આજ કારણે આટલા દિવસ સુધી રાષ્ટ્રીય સ્વાધીનતા માટે આપણે પ્રાણપણે પ્રયત્ન કરતા નહિ, પણ સામાજિક સ્વાધીનતા ખૂખ યત્નથી મચાવતા આવ્યા છીએ. ત્યાં દરિદ્રને શિક્ષાદાનથી માંડીને પ્રજાજનને ધશિક્ષાદાન સુધીનું સમસ્ત કામ વિલાયતમાં સ્ટેટ ઉપર આધાર રાખે છે, પણ આપણા દેશમાં પ્રજાજનની ધમ વ્યવસ્થા ઉપર આધાર રાખે છે, એટલા માટે અગ્રેજ સ્ટેટને ખચાવે તેજ ખચે અને આપણે ધમ વ્યવસ્થાને મચાવીએ તેજ ખચીએ. ઇંગ્લાંડમાં સ્વાભાવિક રીતેજ સ્ટેટને જાગતુ રાખવામાં લેક સદાય મ`ડયા રહે. આજે આપણે અંગ્રેજની પાઠશા ળામાં ભણીને નક્કી કર્યું' છે કે, જ્યારે ત્યારે સરકારને આર ખાસી સાવધાન કરવી એજ જનસમાજનુ મુખ્ય કન્ય છે. આપણે એ જાણ્યું નહિ કે, પારકાના શરીરને રાજરાજ લીસ્ટર લગાડવાથી પેાતાના વ્યાધિની પરીક્ષા થઈ શકતી નથી. આપણને તર્ક કરવા સારા લાગે છે, તેથી અત્યારે પણ આ તક ઉઠવે અસભવિત નથી કે, જનસમાજના કમ ભાર જનસમાજના સર્વાંગમાં સ’ચારી રાખવા સારા કે એને વિશેષભાવે સરકાર નામની અમુક એક જગાએ મૂકી દેવા સારા ? મારૂં કહેવુ' એમ છે કે, આ તક વિદ્યાલયની ડીબેટી'ગ સોસાઇટીમાં થઈ શકે, પણ અત્યારે તે આ તર્ક આપણા કઈ કામમાં આવે નહિ. કારણ કે એ વાત આપણે સમજવીજ જોઈશે કે, વિલાયતના રાજ્યનુ સ્ટેટ આખા સમાજની સપાટીની ઉપર જ અખડરૂપે સ્થપાયેલુ છે, એ ત્યાંના સ્વાભાવિક નિયમે સ્થપાયુ' છે; માત્ર તર્કથી એ મળી શકે નહિ, અત્યંત સારૂં હોય તેપણ મળી શકે નહિ. આપણા દેશમાં સરકાર અહાદુર એટલે સમાજમાંને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ સ્વદેશી સમાજ ૧૭૫ કઈ નહિ, સરકાર સમાજની બહારની વસ્તુ છે. તેથી કરીને જે કંઈ વિષયની તેની પાસે જેટલે અંશે આશા રાખીએ, તે બદલ સ્વાધીનતા એટલે અંશે ખેવી પડે. જે કર્મ સમાજ સરકાર પાસે કરાવી લે, તે કર્મ સંબંધે તે પિતાને અકર્મણ્ય બનાવી દે, અને એ અકર્મણ્યતા આપણા દેશની સ્વભાવસિદ્ધ વસ્તુ નહતી. આપણે જુદી જુદી જાતિઓની જુદા જુદા રાજાઓની સ્વાધીનતા સ્વીકાર કરતા આવ્યા છીએ, પણ સમાજ આજ સુધી પોતાનાં સમસ્ત કાર્યો પિતેજ કરતે આ છે; નાના મોટા કેઈ કામમાં બહારના બીજા કોઈને હાથ નાખવા દેતે નહિ. આથી રાજલક્ષમી કદી દેશવટે પામે તે પણ સમાજલક્ષ્મી ઘેરજ રહી શકે. આજે આપણે સમાજનાં સમસ્ત કર્તવ્ય એકેએકે સમાજ બહારના સ્ટેટને આપણું મેળે હાથે ઉઠાવી ઉઠાવીને સેંપવા તૈયાર થઈ ગયા છીએ. આજ સુધી હિંદુસમાજની અંદર રહી નવા નવા સંપ્રદાયોએ પોતાની અંદર અનેક પ્રકારના આચારવિચાર પ્રવર્તાવ્યા છે, હિન્દુ સમાજ એમને તિરસ્કાર કરતો નથી, આજથી બધું અંગ્રેજને કાયદે બંધાઈ ગયું છે, દરેક ફેરફાર પિતાને અહિંદી કહી પિકારવા તૈયાર થઈ ગયે છે. એથી જણાઈ આવે છે કે, આપણું મર્મસ્થાન-જે મર્મ સ્થાને આપણા પિતાના અંતે મળે જતન કરીને આજ સુધી સાચવી રાખતા આવ્યા છીએ એજ આપણું અંતરતમ મર્મસ્થાન ઉઘાડું થઈ પડયું છે, અશક્ત થઈ પડયું છે. એજ સંકટ છે, બાકી પાણીનું સંકટ એ કંઈ સંકટ નથી. પૂર્વે જે બાદશાહના દરબારમાં માન પામતા હતા, નવાબે જેમની સલાહ અને સહાયતાની અપેક્ષા કરતા હતા, તેઓ એ રાજપ્રસાદને યથેષ્ઠ માનતા નહિરાજપ્રસાદ કરતાં સમાજપ્રસાદને તેઓ ઉંચે માનતા. તેઓ સંમાનને માટે પિતાના સમાજ તરફ દષ્ટિ કરતા. રાજરાજેશ્વરની રાજધાની દિલ્હી તેમને જે સંમાન આપી શકતી નહિ, એ છેવટના સંમાનને માટે તેમને પિતાના અખાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ભારતધર્મ જન્મગ્રામની ઝુંપડીને બારણે આવીને ઉભું રહેવું પડતું. દેશના સામાન્ય લેક પણ કહે કે એ મહાશય છે. એ ઉપાધિ તેમને હિસાબે સરકારની દીધેલી રાજામહારાજાની ઉપાધિ કરતાં પણ મોટી હતી. જન્મભૂમિનું સંમાન તેઓ અંતરથી સમજતા હતા–રાજધાનીનું માહાસ્ય, રાજસભાનું ગૌરવ એમના ચિત્તને પિતાના ગામથી ખસેડી શકતું નહિ. એથી દેશનાં ગામમાં ચે કદી પાણીનું દુઃખ ન હતું અને મનુષ્યત્વના રક્ષણની સમસ્ત વ્યવસ્થા ગામેગામ સર્વત્ર થઈ શકતી. દેશના લેક ધન્યવાદ આપે, એથી આજ આપણને સુખ નથી, માટે દેશની દિશામાં આપણું ચેષ્ટાની સ્વાભાવિક ગતિ નથી. આજે સરકાર પાસે ભીખ માગીએ છીએ કે તેને તાકીદ કરીએ છીએ. આજે દેશના જલકષ્ટ નિવારણને માટે સરકાર લેકને મદદ દે છે–સ્વાભાવિક મદદ તે સો બંધ થઈ ગઈ છે. દેશના લેકની પાસે ખ્યાતિ, એ પણ એમને રુચે ના. આપણું હૃદય ગેરાની પાસે ગુલામી ખત વડે લખી આપ્યું છે. આપણી રુચિ સાહેબની દુકાને વેચાઈ ગઈ છે. મારા કહેવાને ભાવાર્થ સમજવામાં ભૂલ થવાનો સંભવ છે. હું એમ કહેતે જ નથી કે, આપણે આપણા ગામની માટીમાં વિટાઈ પડી રહેવું, અને વિદ્યા અને ધનની પ્રાપ્તિને માટે બહાર જવાનું કંઈ પ્રજનજ નથી. આકર્ષણ કરી બંગાળી જાતિને જે બહાર તાણે છે તેમની કૃતજ્ઞતા સ્વીકારવી જ પડશે. એથી બંગાળીની સમસ્ત શક્તિ પ્રકટ થઈ જાય છે અને બંગાળીનું કર્મક્ષેત્ર વ્યાપક બની તેનું ચિત્ત વિશાળ બને છે. પણ એજ ક્ષણે બંગાળીને નિત્ય સ્મરણ કરવાની જરૂર છે કે, ઘર અને બહારને જે સ્વાભાવિક સંબંધ છે, તેને એકે વારે ઉલટપાલટ કરી શકાય નહિ; બહાર પ્રાપ્ત કરવું પડશે તે ઘેર સંચય કરવાને માટે જ, બહાર શક્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ સ્વદેશી સમાજ ૧૭૭ વપરાશે તા જ હૃદયને પેાતાના ઘરમાં રાખી શકાશે. શિક્ષણ લઈશું અઢાર, તેના પ્રયાગ કરીશુ ઘેર. પણ આજકાલ તે આપણે “ ઘરને કર્યું. બહાર, બહારને કર્યું. ઘર; પરને કર્યાં પાતે, પેાતાને કર્યાં પર. ” આપણાં જુદાં જુદાં કામમાં એથી કેવી અસંગતિ થાય છે તેનું એક દૃષ્ટાન્ત તે આપણી પ્રાંતિક પરિષદજ છે. એ પરિષદ્ દેશને સલાહ આપવા એકઠી થાય છે, પણુ એની ભાષા વિદેશી હૈાય છે. અ'ગ્રેજી ભણેલાને જ આપણે લેાક માનીએ છીએ. સાધારણ લોકસમાજનાં અંતર આપણાં અંતર સાથે એક કરી શકીએ નહિ, ત્યાં સુધી આપણે કઇજ કરતા નથી એ વાત આપણા મનમાં વસતી નથી. લેાકસમાજ સાથે આપણે જુદાઇ કરી બેઠા છીએ, સમસ્ત કથાવાર્તામાં આપણે એને દૂર ઉભા રાખ્યા છે. વિલાયતના હૃદયને આકવા માટે છળખળ અને કૌશલના સાજ સરજામની કશી ખાકી રાખતા નથી, પણ દેશનું હૃદય વિલાયતના હૃદય કરતાં વધારે કિ ́મતી છે ને તેને માટે સાધના કરવી આવશ્યક છે; એ વાત આપણા મનમાં વસતી નથી. રાજકીય સાધનાનું અંતિમ ઉદ્દેશ્ય દેશના હૃદયને એક કરવાનુ જ છે. પણ દેશની ભાષા છેાડી, દેશની પ્રથા ડી, કેવળ માત્ર વિદેશીનું હૃદય આકર્ષીવા માટેના મહુવિધ પ્રયત્નાને મહા ઉપકારી રાજકીય શિક્ષણ માનવું એ આપણા હતભાગ્ય દેશમાં સામાન્ય કથા છે. દેશના હૃદયને એક કરવું એ જ જો અંતિમ લાભ માનીએ, તે સાધારણ કામકાજમાં જે સમસ્ત હિલચાલને આપણે અતિ આવશ્યક માની બેઠા છીએ તે સઘળીને દૂર કરી દઇને ખરેખરી રીતે દેશની પાસે જવાના કયા કયા રસ્તા ચિરદિન ઉઘાડા પડયા છે તેના ઉપર ષ્ટિ કરવી પડશે. વિચાર કરે કે, આપણે ખરેખરી રીતેજ દેશના વિચાર કરવાનું કામ પ્રાંતિક પરિષદ્ન સોંપત તા આપણે શુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ભારતધમ કરત? ત્યારે તે આપણે તેને વિલાયતી ઢંગની ન બનાવતાં દેશી પદ્ધતિને મેળેા ભરત. ત્યાં ગાન અને આત્મદપ્રમાદ કરતા દૂરદૂરાન્તરથી દેશના લેાક એકત્ર થાત; ત્યાં વેપારની અને ખેતીની દેશી વસ્તુઓનુ’ પ્રદર્શન થાત; ત્યાં ભલા ભલા કથાકારો, કીર્તનકારો લાભ આપત અને પામત. ત્યાં જાદુઈ ફાનસ વગેરેની સહાયતાથી લેાકસમાજને સ્વાસ્થ્ય વગેરેના ઉપદેશ સ્પષ્ટ રીતે આપી શકાત અને આપણે જે કઇ કહેવાનું હોય, જે ક'ઈ સુખદુ:ખની વાતા હાય તે તે ભલેભૂ 3 એકડા મળી આપણી સરળ દેશી ભાષામાં કરી શકત. આપણા દેશ માટે ભાગે ગામડાંમાં વસ્યા છે, એ ગામડાંને જ્યારે જ્યારે પેાતાની નાડીઓમાં મહારના લાહીના અનુભવ કરવાનું મન થઈ આવે, ત્યારે મેળા એ એના મુખ્ય ઉપાય છે. એ મેળાજ આપણા દેશમાં મહારનુ ઘેર લાવવાનુ મુખ્ય સાધન છે. એ ઉત્સવમાં ગામડાં પેાતાનો ત્રુટીએ ભૂલી જાય. અને પેાતાનું હૃદય ખેલી દાન કરવાનું અને ગ્રહણ કરવાનું' એ મુખ્ય સ્થાન છે. જેમ આકાશના જળથી જળાશય ભરવાના સમય વર્ષાઋતુ છે, તેમજ વિશ્વને ભાવે ગામડાનું હૃદય ભરી દેવાના ચાગ્ય અવસર મળે છે. એવા મેળા આપણા દેશમાં અત્યંત સ્વાભાવિક છે. સભાના હેતુથી લેાકને ખેલાવાતા શકાશીલ થઈને એ આવશે, એમનાં મન ખુલતાં બહુ વાર લાગશે; પણ મેળામાં લેાક એકઠા થાય એ તે મન ખોલીનેજ આવે. આથી મેળામાંજ લેાકનાં મન મેળવવાના પ્રસગ મળે. ગામમાં પાકી પાડી . કામધંધા બંધ થાય ત્યારેજ તેમની પાસે બેસવાના પ્રસ`ગ મળે. આપણા દેશમાં એવા જિલ્લા નથી કે જ્યાં જુદું જીદે સ્થળે વર્ષમાં જુદે જુદે પર્વે મેળેા ન ભરાતા હાય. પ્રથમ એવા મેળાની તાલિકા અને વિવરણના સંગ્રહ કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ સ્વદેશી સમાજ ૧૯૯ એ આપણુ. કન્ય છે. ત્યારપછી એ સમસ્ત મેળાને દેશના લેાકની સાથે યથાર્થ રીતે પરિચિત થવાના હેતુથી વ્યવસ્થા કરવી. દરેક જિલ્લાના ભદ્રં શિક્ષિત લેાક પેાતાના જીલ્લાના મેળાઓને જો નવે ભાવે જાગ્રત કરે, નવે પ્રાણે સજીવ કરી દે, પેાતાનુ' હૃદય એમાં સ’ચારી દે, એ સવ મેળામાં જો હિંદુમુસલમાન વચ્ચે સદ્ભાવ સ્થપાય, કોઈ પણ પ્રકારે નિષ્ફળ રાજકીય વિષય દાખલ થવા ન દઈને વિદ્યાલય, રસ્તા, જળાશય, એના ઘાટ, ગેાચર વગેરે જીલ્લાની જરૂરીઆતા પૂરી પાડવાના વિચાર ચાલે, તે થાડાજ સમયમાં સ્વદેશને સચેત કરી દેવાય. મને વિશ્વાસ છે કે, ફ્રી ફ્રીને આપણા દેશનાં જુદાં જુદાં સ્થળામાં મેળા કરવાને એક મ`ડળ તૈયાર થાય અને તે નૂતન નૂતન જાત્રા ( ધાર્મિક નાટકા, રામલીલાની પદ્ધતિ ઉપર) કીન કથા વગેરે રચી, સાથે ખાચા`ાપ, જાદુઈ ફાનસના દેખાવા, વ્યાયામ જાદુના ખેલ વગેરેની વ્યવસ્થા કરે તેના ખર્ચને માટે તેા ચિંતા રાખવાનું કારણ નથી. જો તેઓ એકદરે પ્રત્યેક મેળાને માટે જમીનદારને પાકના કઈ અશ આપવા અને દુકાનદારને તેના વેચાણુના નાના કઇક અશ આપવા પ્રાર્થના કરે તા એ અંશ મેળવવાના અધિકાર મળી શકે અને એ સુવ્યવસ્થાથી મેળાને લાભકર મનાવી શકાય. એ લાલમાંથી બધી વ્યવસ્થાના ખર્ચ ઉઠાવી શકાય અને ખર્ચ કરતાં માકી વધે તે દેશના કાર્યમાં વાપરી શકાય તા એ મેળાના લેાક સાથે દેશના હૃદયના સંબધ ગાઢ અની ઉઠે. લેાકેા દેશને અનેક રીતે જાણી શકે અને તેમના દ્વારા દેશનાં કેટકેટલાંક કાર્ય થઇ શકે એ તા વધુ વતાં પાર આવે નહિ. આપણા દેશમાં ચિરકાળથી આનંદૅ–ઉત્સવ દ્વારા લેાકને સાહિત્યરસ અને ધશિક્ષણુ દેવાયું છે. આજ અનેક કારણે જમીનદારો માટે ભાગે નગરમાં વસવા જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ભારતધ તેમનાં પુત્રકન્યાના વિવાહાદિ પ્રસંગે જે કઈ આમેદપ્રમાદ કરે છે તે કેવળ નગરના ધનવાન ખએને નાટકશાળામાં ને નાચગાનમાં ખેલાવી પૂરા કરે છે. અનેક જમીનદાર એવે પ્રસંગે પ્રજા પાસેથી ઉઘરાણુ` કરતાં અચકાતા નથી. આમ ગામડાના ૮ કૂતર નનાઃ 'મિષ્ટાન્નની વ્યવસ્થા ત કરી આપે, પણ એ • મિષ્ટાન્ન માંથી કમાત્ર પણ એ ૮ ફ્તરે નનાઃ ’ભાગવી શકે નહિ; ભગવી શકે માત્ર ' बान्धवाः ” અને “ સાદેવાઃ ” આથી મંગાળાનાં સૌ ગામ દિવસે દિવસે નિરાનદ થઈ પડયાં છે, અને જે સાહિ ત્ય દેશનાં આબાલવૃદ્ધે નરનારીઓનાં મનને સરસ અને શાલન કરી રાખતું, તે રાજ રાજ સાધારણ લેાકથી દૂર થતું જાય છે. આપણા એ કલ્પિત મેળાસંપ્રદાય જો સાહિત્યની ધારા, આનદના સ્રોત ગામડાંને માણે એક વાર ફરી વહેવરાવે, તા આ શસ્ય શ્યામલા 'ગાલ ભૂમિનું અંતઃકરણ દિવસે દિવસે શુષ્ક મરુભૂમિ થતું ન જાય. એ વાત આપણે ખરાખર મનમાં રાખવી જોઈશે કે, જે મેટાં જળાશયેા આપણને જળદાન અને સ્વાસ્થ્યદાન દેતાં, તે સૌ દૂષિત થઈ જઇ માત્ર આપણને જળકષ્ટ આપે છે, એટલુ જ નહિં પણ રાગનું અને મૃત્યુનુ પણ વિવરણ કરી આપે છે; તેમજ આપણા દેશમાં જે સો મેળા ધમને નામે ચાલ્યા છે, તેમાંના પણ ઘણાખરા કૃષિત થઇ જઇ લેાકશિક્ષાને માટે કેવળ અચેગ્ય થઇ પડયા છે. સભાળ રાખ્યા વિનાના ખેતરમાં અનાજ તે પાકતું નથીજ, પણ ઉલટા કાંટા ઉગી આવે છે. એવી સ્થિતિમાં આપણે આપણા ઉદ્દેશ્યના-એ મેળાને-જો આપણે ઉદ્ધાર ન કરીએ તા સ્વદેશના, ધર્મના આપણે અપરાધી થઈએ. આપણા દેશી લેાકની સગે દેશી ધારા મિલાવવાના ઉદ્દેશ્ય શુ' હાઈ શકે, તેનું આ માત્ર એક દૃષ્ટાન્ત દીધું અને એ ઉદ્દેશ્યને નિયમે આંધી વ્યવસ્થિત કરીને શું કરવાથી દેશવ્યાપી મ`ગળ વર્તાવી શકાય તેના માત્ર આભાસ આપ્ચા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ સ્વદેશી સમાજ ૧૮૧ જેઓ રાજદ્વારે ભિક્ષાવૃત્તિ કરવી એજ દેશનાં મુખ્ય મંગળ વ્યાપાર છે એમ માનતા નથી, તેમને અન્ય પક્ષવાળા પેસીમિસ્ટ” એટલે આશાહીન મંડળના માને છે–અર્થાત રાજાની પાસે કંઈ આશા નથી એમ માની આપણે નિરાશા માનીએ છીએ, તેટલી નિરાશા અમૂલક છે એમ તેઓ માને છે. હું સ્પષ્ટ કરીને કહું છું કે, રાજા આપણને વચ્ચે વચ્ચે દંડા મારી તેને બારણેથી હાંકી મૂકે છે એમ જાણીને પિતાના ઉપરજ નિર્ભર રહેવું વધારે સારું છે. કદી જ એવી દુર્લભ દ્રાક્ષ પામવાની હતભાગ્ય શિયાળની આશાને આશ્રય હું તે ન કરું. હું તે એજ કહું છું કે, પરાયાની કૃપાભિક્ષા એજ યથાર્થ પેસિમિસ્ટ” (આશાહીન) દીનનું લક્ષણ. મેંમાં તરણું લઈશું નહિ તે આપણું ગતિ નથી, એ શબ્દ હું કદી ઉચ્ચારીશ નહિ. મને સ્વદેશમાં વિશ્વાસ છે, આત્મશક્તિમાં સમ્માન છે. હું નિશ્ચય જાણું છું કે, ઉપાય ગમે તે હે, પણ આપણે પિતામાં સ્વદેશીય સ્વજાતીય એકતા પ્રાપ્ત કરીને આજે જે સાર્થકતા પ્રાપ્ત કરવા ઉત્સુક બન્યા છીએ, તેની ભીત જે પારકાની પરિવર્તનશીલ પ્રસન્નતા ઉપરજ ચણાય, જે એ વિશેષભાવે ભારતવર્ષના પિતાના ઉપર ન હોય, તે તે ફરી ફરી વ્યર્થ થઈ જશે, તેથી ભારતવર્ષને યથાર્થ માર્ગ કર્યો છે તે માટે આપણે ચારે બાજુ તપાસ કરવી જોઈશે. માણસની સાથે માણસને આત્મીય સંબંધ થાપવો એ ચિરકાલથી ભારતવર્ષની મુખ્ય ચેષ્ટા હતી, દૂર આત્મીયની સંગે પણ સંબંધ રાખ જોઈશે, સંતાન ઉંમરમાં આવે તે પણ એ સંબંધ શિથિલ થશે નહિ, ગામના લોકોની સાથે પણ વર્ણ અને અવસ્થાને વિચાર કર્યા વિના યથાયોગ્ય આત્મીય સંબંધ રાખ જોઇશે; ગુરુ–પુરહિત, અતિથિભિક્ષુક કે જમીનદાર-પ્રજાવંદ સર્વની સાથે યથાયોગ્ય સંબંધ બંધાઈ રહ્યું છે એ માત્ર શાસ્ત્રવિહિત નૈતિક સંબંધ નથી, એ તે હદયને સંબંધ છે. એમાંના કેઈ પિતૃસ્થાને, કોઈ પુત્રાસ્થાને, કેઈ બ્રાતૃસ્થાને ને કેઈ મિત્રસ્થાને છે. ભા. ૧૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ભારતધમ આપણે જે ફાઇના સબધમાં આવીએ છીએ, તેની સાથે કાઇ યથાયોગ્ય સબંધ આંધી બેસીએ છીએ, એટલા માટે કોઇ પણ અવસ્થામાં માણસને આપણે આપણા કાર્ય સાધનની કળ કે કળનુ અંગ ગણી શકતા નથી. એની સારી નરસી અને માજી હાઇ શકે, પણ એ આપણું દેશી, એથી યે માટુ' એ પૂર્વ જાપાનના યુદ્ધ્વ્યાપારમાંથી મારી એ વાતનુ' ઉજ્જવલ દૃષ્ટાન્ત મળશે. યુદ્ધવ્યાપાર કળને વ્યાપાર છે, એમાં તે સદેહ નહિ. સૈન્યને કળની પેઠે ઉઠવુ પડે, કળની પેઠે ચાલવુ પડે. પણ છતાંયે જાપાનના પ્રત્યેક સનિક એ કળ છેડીને આગળ ચાલ્યા-તે અધ જડવત્ નથી; રકતાન્મત્ત પશુવત્ પણ નથી; મિકાડાની સાથે અને એ સૂત્રે સ્વદેશની સાથે એ પ્રત્યેક સનિક બધાયે છે; એ સબધની પાસે પેાતાના સસ્વને તે હામી દે છે. એ પ્રમાણે આપણા પ્રાચીન કાળમાં પ્રત્યેક ક્ષેત્રસનિક પેાતાના રાજાને કે પ્રભુને સબધે મધાઇ ક્ષાત્રધમ માં પેાતાને સમપી દેતે. રણક્ષેત્રમાં એ શેતર’જનાં પ્યાદાંની પેઠે મરતા નહિ; માણસની પેઠે હૃદયને સબંધે, ધર્મને ગૌરવે મરતા. એથી યુદ્ધવ્યાપાર અનેક વખત વિરાટ્ આત્મહત્યારૂપ થઇ પડતા, અને પાશ્ચાત્ય સમાલાચકે એલી ઉઠે: “ એ ચમત્કાર-પણ એ યુદ્ધ નહિ !” જાપાને એ ચમત્કારને યુદ્ધ સાથે મિલાવ્યેા અને પૂર્વે પશ્ચિમના ધન્યવાદ પ્રાપ્ત કર્યાં. ગમે તેમ હાય, પણ એ આપણી પ્રકૃતિ છે. પ્રત્યેાજનના સંબધને આપણે હૃદયના સંબધે શુદ્ધ કરી લઇએ, ત્યારે વ્યવહાર કરી શકીએ. તેથી અનાવશ્યક બાજો પણ કઇક આપણે ઉડાવવા પડે. પ્રત્યેાજનના સંબંધ તા સાંકડા; આફિસમાંજ એ પૂરા થાય. પ્રભુસેવક વચ્ચે જો કેવળ પ્રભુસેવકનાજ સબંધ રહે, તે પગાર દેવામાં કામ કરવામાં એના નિકાલ આવે. પણ જો એમાં કેઇ પ્રકારે આત્મીય સંબંધને સ્વીકાર કરવામાં આવે તે જ એ બેાજાને તાણીને પુત્રકન્યાના વિવાહ અને શ્રાદ્ધશાન્તિ સુધી જવાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ સ્વદેશી સમાજ ૧૮૯ આ સંબંધે બીજું એક આધુનિક દષ્ટાન્ત આપું. હું રાજશાહી અને ઢાકાની પ્રાંતિક પરિષદમાં ગયે હતા. એ પરિષનું કામ હું અતિ મહત્વનું માનું છું એમાં તે સંદેહ નહિ. પણ આશ્ચર્ય તે એ જોયું કે, તેમાં સાચા કામ કરતાં અતિથિસત્કારની ધામધૂમ વધારે હતી. જાણે વરરાજાની જાન ગઈ હોય તેમ આહાર-વિહાર અને આમેદ-પ્રમોદને માટે એટલે બધે ઉપદ્રવ, કે આમંત્રણ કરનારને દમ નીકળી જાય. જો એ કહી દે કે, તમે સૌ સ્વદેશનું કામ કરવા આવ્યા છે, મારે માટે કંઈ આવ્યા નથી; ત્યારે આવું વિવિધ પ્રકારનું રહેવાનું, વિવિધ પ્રકારનું સૂવા બેસવાનું રોડાલેમેનેડ, ગાડીઘેડા-આ બધું ખર્ચ અમારે માથે કેમ? જે એ એવું કહી દે તે કંઈજ અન્યાય નહિ. પણ કામનું પ્રજન દેખાડી ખસી જ જવું એ આપણી જાતના લોકનું કામ નહિ. આપણે શિક્ષણના માર્યા ભયંકર કામગરા થઈ બેસીએ તે યે આમંત્રણ કરનારને કામ કરતાં આતિથ્યમાં વધારે ધ્યાન આપવું પડવાનું. આપણે કામને પણ હૃદયના સંબંધથી દૂર કરવા ઈચ્છતા નથી. ખરી રીતે તે એ પરિષદમાં આતિથ્યથી જેટલું આપણું મન આકર્ષાતું હતું, તેટલું કાર્ય વિભાગથી આકર્ષાતું નહતું. પરિષદ્ પિતાને વિલાયતી વ્યાપારમાંથી એ દેશી હૃદયને એકે વારે બાતલ કરી શકી નહિ. આમંત્રણ કરનાર અતિથિએને અતિથિભાવે આત્મીય ભાવે માન આપવું એ પિતાને ધર્મ માનતા હતા. તેમને પરિશ્રમ, ખર્ચ, કષ્ટ વગેરે કેટલું બધું હતું એ તે જે ત્યાં હતા તે જ જાણે. કેસમાં પણ આતિથ્યને જે અંશ છે, એ અંશ ભારતવષય છે, અને એજ અંશ દેશમાં ખરું કામ કરે–જે અંશ કામને તે તે માત્ર ત્રણ દિવસને, બાકી તે આખા વર્ષમાં તેને તે શબ્દય સંભળાય નહિ. અતિથિસેવાની ભાવના વિશેષરૂપે ભારતવર્ષને સ્વભાવ છે, તેનું અનુશીલન પ્રબળરૂપે ચાલુ રહે તે દેશમાં અતિ આનંદના કારણરૂપ થઈ પડે. જે આતિથ્ય ઘેરઘેર થાય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ ભારતધર્મ તેથીયે વધારે પરિતૃપ્તિ માટે પ્રાચીનકાળમાં મોટા મોટા યજ્ઞ થતા–આજ તે બહુ દિવસથી એ લુપ્ત થઈ ગયા છે. પણ ભારતવર્ષ એ ભૂલી ગયો નથી, માટે દેશના કામને કારણે સંઘ ભરાયો, અને એ ભારતલક્ષમીએ પોતાની અવ્યવહુત પુરાતન અતિથિશાળાનું દ્વાર ખોલી દીધું, પિતાના યજ્ઞભંડારની વચ્ચે પિતાનું હમેશનું આસન ગ્રહણ કર્યું. એમ કરીને કેંગ્રેસ-પરિષદમાં-જ્યાં વિલાયતી તરેહની વકતૃતા થાય છે અને ફડાફડ ફડફડ તાળિો પડે છે ત્યાં પણએ ઘેર સભાઓમાં પણ-આપણી જે માતા સ્મિતમુખે પિતાના ઘરની સામગ્રી, પિતાને હાથે બનાવેલું મિષ્ટાન્ન પિતાને હાથે સર્વેને પીરસી ખવરાવી ચાલી જાય, પછી ત્યાં શું થાય છે એની તે એ પરવા પણ ન કરે. માના મુખ ઉપર કંઈક હાસ્ય ફૂટે-જે એ જાણે કે પુરાતન યજ્ઞની પેઠે આ આધુનિક યજ્ઞમાં માત્ર ભણેલાગણેલાજ નથી આવ્યા, માત્ર ઘડિયાળધારી લેકજ નથી આવ્યા, પરંતુ બોલાવ્યા અણુ લાવ્યા પામરથી માંડીને સર્વ પ્રકારના લોક અજાણતેજ એકઠા થયા છે, તે એ અવસ્થામાં સંખ્યાનું ભેજ્ય ઓછું થાય, આડંબર પણ ઓછો થાય, પરંતઆનંદમંગળ અને માતાને આશીર્વાદે બીજું સૌ કામકાજ પણ પરિપૂર્ણ થઈ જાય. ગમે તેમ હોય, પણ એ તે સ્પષ્ટ દેખાય છે કે, ભારતવર્ષ કામ કરવા બેસે તેય માનવસંબંધનું માધુર્ય ભૂલી શકે નહિ, એ સંબંધની સમસ્ત જવાબદારી સ્વીકારી લે. આપણે એ સમસ્ત-મોટે ભાગે અનાવશ્યક–જવાબ દારી સહેજે સ્વીકારી છે, માટે જ ભારતવર્ષમાં ઘેર ઘેર, ઉંચનીચના, ગૃહ-અતિથિના ગાઢ સંબંધની વ્યવસ્થા સ્થપાઈ છે. એટલાજ માટે ટેલ ( ગુરુને ઘેર ચાલતી શાળા), પાઠશાળા, જલાશય, અતિથિશાળા, દેવાલય, અપંગ પાલન વગેરે માટે કઈ દિવસ કેઈને વિચારવું પડતું નથી. આજ જે એ સામાજિક સંબંધ છૂટી જાય, જે અન્નદાન, જલદાન, આશ્રયદાન, સ્વાચ્ચદાન, વિદ્યાદાન વગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ સ્વદેશી સમાજ ૧૮૫ સામાજિક તત્ર્ય છિન્ન સમાજમાંથી છૂટી બહાર પડી રહે, તે એકેવારે આધારૂ નહિ થઈ જાય ? ઘર અને ગામને ક્ષુદ્ર સંબંધ આળગી પ્રત્યેકને વિશ્વ સાથે ચેાગ દઇ અનુભવ કરાવવાને માટે હિન્દુ ધમે માગ તાન્યેા છે. હિન્દુધર્મ સમાજની પ્રત્યેક વ્યક્તિને પ્રતિદ્ધિન પચયજ્ઞ દ્વારા દેવતા, ઋષિ, પિતૃપુરુષ, સમસ્ત મનુષ્ય અને પશુપક્ષી સાથે પેાતાના મગળ સંબધ યાદ કરાવ્યા કરે છે. એ ધમ નો યથાર્થ રીતે પાળવામાં આવે, તે વ્યક્તિગત ભાવે પ્રત્યેકને માટે અને સાધારણભાવે વિશ્વને માટે મંગળકર મની ઉઠે. એ ઉચ્ચ ભાવથી આપણા સમાજમાં પ્રત્યેકની સાથે સમસ્ત દેશના નૈત્યિક સબંધ બાંધવા શુ અસભવિત છે ? પ્રતિદિન સ્વદેશને મરી દરેક જણ એક પૈસા, એથી ચે એન્ડ્રુ એક મૂઠી કે અધી મૂહી ચાખા, સ્વદેશખલિસ્વરૂપે દાન ના કરી શકે ? હિંદુધમ શુ આપણામાંથી પ્રત્યેકને આ આપણા દેવતાના વિહારસ્થળ, પ્રાચીન ઋષિના તપસ્યાના આશ્રમ, પિતૃપિતામહની માતૃભૂમિ, ભારતભૂમિની સાથે પ્રત્યક્ષ સબધે ભક્તિને મધને બાંધી શકશે નહિ ? સ્વદેશની સાથે આપણા મ‘ગળસ’'ધ એ શું આપણામાંથી પ્રત્યેકને ન્ય ક્તિગત થશે નહિ ? આપણે શું સ્વદેશનાં જલદ્યાન, વિદ્યાદાન વગેરે મગળ કાં પારકાના હાથમાં સોંપી દઇ દેશમાંથી આપણી ચેષ્ટા, ચિંતા અને હૃદયને એકેવારે વિચ્છિન્ન કરી દઈશું ? સરકાર આજે બંગાળ દેશને જલકષ્ટ નિવારણુ માટે પચાસ હજાર રૂપિયા આપે છે અને ધારો કે આપણી હિલચાલના પ્રચંડ મળે. પચાસ લાખ આપ્યા ને જલકષ્ટ એકેવારે નિવારાયું; તા ય ફળ શું? ફળ એ થયું કે સહાયતા અને કલ્યાણને સૂત્રે દેશનું જે હાય માજ સમાજમાં રહી કામ કરતું હતું અને તૃપ્તિ પામતું હતું, તે આજે વિદેશીના હાથમાં સમર્પણ કરાયુ. જ્યાંથી સમસ્ત દેશ ઉપકાર પામશે. ત્યાંજ એ પેાતાનું સમસ્ત હૃદય દોરશે. સ્વાભાવિક રીતે જ દેશે દેશનું દ્રવ્ય અનેક માગે અનેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ભારતધમ આકારે વિદેશમાગે ઢાડયુ જાય છે, એવા આપણે આક્ષેપ કરીએ છીએ; પણ દેશનુ હૃદય જો જાય, દેશ સાથેના સમગ્ર કલ્યાણસ અંધ એકેએકે જો વિદેશી સરકારને સોંપી દેવામાં આવે, આપણા હાથમાં કશુંય બાકી ન રહે, તે પરદેશ વહેતા દ્રવ્યપ્રવાહ કરતાં શું આછા આક્ષેપનું કારણુ છે ? આ કારણે આપણે સભાઓ ભરીએ, દરખાસ્ત કરીએ અને એ પ્રમાણે દેશને અંદર તથા ખહાર સંપૂર્ણ ભાવે પારકાના હાથમાં ફેકી દેવાની ચેષ્ટા કરીએ એ તે દેશહિતષિતા ? કદી નહિ. એ પ્રયત્ન કદી આ દેશમાં આદર પામશે નહિ; કારણ, એ ભારતવર્ષના ધર્મ નથી. અંતે દૂરના સબંધવાળા અનાથ આત્મીયને પણ પારકાની ભીખ ઉપર લટકતા રાખી શકીએ નહિ–તેમને પણ તેમનાં સંતાન સહિત સમાન સ્થાન આપ્યુ છે; બહુ કષ્ટે પેદા કરેલું ધન પશુ બહુ દૂરના કુટુ'બીની સાથે વહેંચી ખાતાં આપણે કદીયે એવા વિચાર લાવતા નથી કે, એ અસામાન્ય વ્યાપાર છે, ત્યારે આપણે એમ કહીશું કે આપણી જનની જન્મભૂમિના ભાર વહન કરી શકીશું નહિ ? વિદેશીએ ચિરદિન. આપણા દેશને અન્નજળની અને વિદ્યાની ભિક્ષા આપશે, અને આપણું કવ્ય એજ રહેશે કે, ભિક્ષાના ટુકડા મનમાનતા ન મળતાં આપણે ચીસેાજ પાડયા જઈએ ? કદી નહિ–કદી નહિ ! સ્વદેશના ભાર આપણે પ્રત્યેક અને પ્રતિદિન ગ્રહણ કરીશુંએમાંજ આપણુ ગૌરવ, એજ આપણા ધર્મ. આપણા સમાજ એક મહાન સ્વદેશી સમાજ થઇ શકે એ સમય આવ્યા છે. હુ એકલા નથી, હું ક્ષુદ્ર હોવા છતાં માશ ફાઇ ત્યાગ કરી શકશે નહિ અને ક્ષુદ્રમાં ક્ષુદ્રના પણ હુ ત્યાગ કરી શકીશ નહિ, એવુ' ભાન પ્રત્યેકને થાય એવે સમય આળ્યે છે. આજ જો કોઈને કહીએ કે, સમાજનું કાય કરે, તા શી રીતે કરૂ, ક્યાં કરૂ, કાની પાસે શું કરૂ'' વગેરે વિચા રતાં માથામાં ચક્કર આવશે. માટે ભાગે લેાકેા પેાતાનુ કર્તવ્ય સમજી શકતા નથી એમ કહીએ તાપણુ ચાલે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ સ્વદેશી સમાજ ૧૮૭ આવી સ્થિતિમાં વ્યક્તિગત પ્રયત્નને અમુક માર્ગે આકર્ષણ કરી લેવા માટે એક કેન્દ્ર દેવું જોઈએ. આપણું સમાજમાં કઈ પણ મંડળ એ કેન્દ્રનાં સ્થળ ઉપર અધિકાર ભગવતું નથી. આપણા દેશનાં અનેક મંડળ શરૂઆતના ઉત્સાહના ધકકાને બળે કે અનેક ફૂલ ફૂટાવે છે, પણ છતાંયે તેને ફળ આણું શકતાં નથી. એનાં ઘણાં કારણે છે, પણ એક મુખ્ય કારણ એ છે કે, આપણું મંડળની પ્રત્યેક વ્યક્તિ પોતાના મંડળના ઐક્યનું દહભાવે રક્ષણ કરી શકતી નથી-શિથિલ જવાબદારી પ્રત્યેકને ખભેથી ખસી પડે છે ને આશ્રય પામવાનું સ્થાન એને જડતું નથી. આપણે સમાજ હવે એ પ્રકારે ચાલશે નહિ. કારણ કે બહારથી જે ઉદ્યત શકિત દરરોજ સમાજને પિતાને કરતી જાય છે, તે શક્તિ અકબદ્ધ દઢ છે; એણે આપણું શાળાઓથી માંડીને હમેશની દુકાન અને બજાર સુધી પિતાને અધિકાર જમાવી પિતાનું જ આધિપત્ય સ્થલ સૂક્ષ્મ આકારે સ્થાપી દીધું છે. એની વિરુદ્ધ સમાજની આત્મરક્ષા કરવી હોય તે અત્યંત નિશ્ચિતભાવે એ સમાજને પિતાને ઉભે કરવો પડશે. એમ કરવાને એક ઉપાય છે એક વ્યકિતને અધિપતિત્વ સમર્પવું, સમાજના પ્રત્યેકને એ જ એકમાં પ્રત્યક્ષ કરવું, તેને સંપૂર્ણ શાસનનું વહન કરવામાં અપમાન ન માનતાં સ્વાધીનતાનું અંગ સમજવું. એ સમાજ પતિ કદી સારે હોય, કદી નરસે પણ હોય; પણ સમાજ જે જાગ્રત રહે, તે એકંદરે કઈ પણ વ્યક્તિ સમાજનું સ્થાયી અનિષ્ટ કરી શકે નહિ. વળી, એમ અધિપતિને અભિષેક એ સમાજને જાગ્રત રાખવાને સહજ ઉપાય છે. સમાજ અમુક એક સ્થાનમાં પિતાનું એકયા પ્રત્યક્ષભાવે પ્રાપ્ત કરે તે એની શકિત અજેય બની જાય. એની નીચે દેશને ભિન્ન ભિન્ન અમુક અંશમાં ભિન્ન ભિન્ન નાયક જાય. સમાજના સમસ્ત અભાવ–મેચન, મંગળકર્મ–સાધન અને વ્યવસ્થા રક્ષણ તેઓ કરે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ભારતધર્મ * * * * * * * **, ** , * ૧૧/૧૧/ સમાજ પતિ આગળ જવાબદાર રહે. પહેલાં કહ્યું છે કે, સમાજની પ્રત્યેક વ્યક્તિ દરરોજ અતિ અલપ પરિમાણમાં પણ કંઈક સ્વદેશને માટે અર્પણ કરી શકે. એ સિવાય વિવાહદિ શુભ દિને પ્રત્યેક ઘર જેમ ગામના ધર્માદામાં આપે છે, તેમ તેને સ્વદેશી સમાજમાં પણ કંઈક આપવું ભારે ન પડે. અમુક સ્થળે એને સંગ્રહ કરવાથી પછી દ્રવ્યને અભાવ લાગશે નહિ. આપણું દેશમાં ઈચ્છાપૂર્વક આપેલાં દાનથી મેટાં મોટાં મઠમંદિર ચાલે છે, એ દેશમાં સમાજ શું ઈછાપૂર્વક પોતાનું આશ્રયસ્થાન પિતે રચી શકે નહિ? વિશેષ કરીને અન્નથી, જલથી, સ્વાથ્યથી, વિદ્યાથી દેશનું સૌભાગ્ય થાય, તે કૃતજ્ઞતા કદી નકામી નહિ થાય. બેશક, અત્યારે હું બંગાળાની સામે દષ્ટિ રાખીને બોલું છું. બંગાળમાં અધિનાયક સ્થાપીને આપણી સામાજિક સ્વાધીનતાને જે આપણે ઉજજવળ અને સ્થાયી કરી શકીએ, તે ભારતવર્ષના અન્ય વિભાગે પણ આપણું અનુકરણ કરશે. અને એમ ભારતવર્ષને પ્રત્યેક પ્રદેશ જે પિતાની અંદર એજ્ય પ્રાપ્ત કરી શકે, તે પરસ્પરની સાથે સહગિતા કરવી એ પ્રત્યેકને માટે અત્યંત સહજ થાય. એક વાર એજ્યને નિયમ એક સ્થાને પ્રવેશ પામી સ્થપાય તે પછી તે સર્વત્ર વ્યાપે, પણ જુદે જુદે સ્થાને જુદા જુદા ઢગ કરાય તે એક થાય ના. આત્મશક્તિ એક વિશેષ સ્થાને સંચિત કરવી, એ વિશેષસ્થાનનું ભાન થવું, એ વિશેષસ્થાનમાંથી સર્વત્ર પ્રગ કરવાની વ્યવસ્થા થવી એ આપણે માટે કેટલું જરૂરનું થઈ પડયું છે, તે કંઈક આલેચના કર્યાથી જ સ્પષ્ટ રીતે સમજી શકાશે. સરકારે પોતાના કામની સરળતાને માટે કે પછી ગમે તે કારણને માટે, બંગાળાના બે ભાગ કરી નાખ્યા છે. આપણે ભય પામીએ છીએ કે એથી બંગાળ દુર્બળ થઈ જશે. એ ભય પ્રકટ કરીને આપણે રે–ફૂટ કરી મૂકી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ સ્વદેશી સમાજ ૧૮૯ છે; પણ જો એ રા-ફૂટ નિષ્ફળ જાય તે શું બધું પતી ગયું ? દેશને ખડિત કરી નાખે તે અમંગળ થવાના જે સ'ભવ છે, તેને દૂર કરવાને માટે દેશમાં ક્યાંય કશીય વ્યવસ્થા થશે નહિ. વ્યાધિનું બીજ બહારથી આવીને શરીરમાં ન ભરાય એ તે સારૂંજ છે, પણ કદી ભરાઈ પેઢું' તેા લાત મારી તેને કાઢી નાખવાની, ફરી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવાની શક્તિ શું નથી ? એ શક્તિ જો આપણે સમાજમાં સુદૃઢ સુસ્પષ્ટ કરી દઈએ, તે મહારથી કાઈ મંગાળાને નિર્જીવ કરી શકે નહિ, સમસ્ત વાતે આરાગ્ય આપવુ, ઐયને આકષી રાખવુ, સૂચ્છિતને સચેતન કરી દેવુ એ તે એનુ કર્તવ્ય છે. આજકાલ વિદેશી રાજપુરુષ સત્કના ઈનામરૂપે આપણને ઉપાધિ આપે છે, પણ સત્કમને માટે સાધુવાદ અને આશીર્વાદ આપણે સ્વદેશ પાસેથીજ પામીએ, તેા જ સાચા ધન્યવાદ છે. સ્વદેશ ધન્યવાદ આપે એવી શક્તિ આપણે આપણા સમાજમાં જો સ્પષ્ટ રીતે સ્થાપીએ નહિ, તે હંમેશની પેઠે એ સાÖકતાથી આપણે વાચિત રહીશુ. આપણા દેશમાં કયારે ક્યારે સામાન્ય કારણે હિન્દુ-મુસલમાનમાં વિરોધ ઉઠે છે, એ વિરાધ મટાડી દઇ મને પક્ષમાં પ્રીતિશાન્તિ સ્થપાય અને પક્ષ પોતપોતાના અધિકાર નિયમિત કરી દે, એવું વિશેષ કર્તુત્વ સમાજના કોઇ પણ સ્થાને જો ના થાય, તેા સમાજ વારેવારે ક્ષતક્ષિત થઇ ઉત્તરોત્તર દુખળ થતા જાય. પેાતાની શક્તિમાં અવિશ્વાસ કરતા નહિ. નક્કી જાણજો કે, સમય આવ્યે છે; નક્કી જાણજો કે ભારતવષ માં ઐક્ય માંધવાના ધમ હંમેશને માટે રહેલા છે. નાના પ્રકારની પ્રતિકૂળ સ્થિતિમાં આવી પડ્યા છતાં, ભારતવર્ષ ખરાખર પેાતાની વ્યવસ્થા કરી શક્યું છે; તેથીજ આજે રક્ષા પામ્યું છે. એ ભારતવષ ઉપર મને વિશ્વાસ છે, એ ભારત વ આજ આ ક્ષણે ધીરે ધીરે નૂતનકાળની સાથે પેાતાના પુરાતન આશ્ચર્યને એકરૂપે ગાંઠતું આવ્યું છે. આપણે પ્રત્યેક સજ્ઞાનભાવે તેમાં હાથ દઇએ-જડ થઇને વા વિદ્રોહને ભયે તેમાં જરાયે વિરુદ્ધંતા ન કરીએ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦. ભારતધર્મ બહારનાની સાથે હિંદુસમાજને સંબંધ આજે કંઈ ન નથી. ભારતવર્ષમાં આ આવ્યા, ત્યારે તેમની સાથે આદિવાસીઓ સાથે તુમુલ વિરોધ થયેલ. એ વિરોધમાં આ વિજય પામેલા, પણ આદિમ આસ્ટ્રેલિયન કે અમેરિકાની પેઠે નાશ નહિ પામેલા; તેઓ આર્ય મંડળથી દૂર જઈ નહિ પડેલા તેમના આચારવિચાર જુદા હેવા છતાં તેમને સમાજતંત્રમાં સ્થાન મળ્યું. તેમને મળવાથી આર્યસમાજ વિચિત્ર-નવરૂપ બને. એ સમાજ વળી એક વાર છિન્નભિન્ન થઈ ગયું છે. બૌદ્ધપ્રભાવના સમયમાં બૌદ્ધધર્મના આકર્ષણથી ભારતવર્ષની સાથે અનેક પરદેશીઓને ગાઢ સંબંધ બંધાયે. વિરોધસંબંધ કતાં આ મિલનસંબંધ ઘણે ગંભીર છે. વિરોધમાં આત્મરક્ષાની ચેષ્ટા બરાબર જાગ્રત રહે છે–મિલનમાં અજાણતાં પણ બધું એકાકાર થઈ જાય. ભારતવર્ષમાં એમજ બનેલું. એ એશિયા વ્યાપી ધમંપ્લાનમાં જુદી જુદી જાતિઓના આચારવિચાર, કિયાકમ, આહારવિહાર સૌ તણાઈ ગયું હતું, કેઈએ કહ્યું ન હતું. પણ એ અતિમહાન ઉચખલતા સામે પણ વ્યવસ્થાસ્થાપનની શક્તિ ભારતમાંથી ગઈ ન હતી. જે કંઈ ઘરનું, જે કંઈ બહારનું, એ સમસ્તને એક કરી લઈ ફરી વળી ભારતવર્ષે પિતાને સમાજ વ્યવસ્થિત કરી દીધું. પહેલાંના કરતાં સમાજ વળી વધારે વિચિત્ર બની ઉઠયો, પરંતુ એ સર્વ વિચિત્રતામાં પણ સર્વત્ર ઐક્ય સ્થાપી શકો, આજ અનેક જિજ્ઞાસા કરે છે કે, નાના પ્રકારના વિરોધથી, નાના પ્રકારના ખંડવિખંડથી ભરેલા આ હિન્દુધર્મનું, આ હિન્દુ સમાજનું અય કયે સ્થળે? સ્પષ્ટ ઉત્તર દેવે કઠણ છે. બહુ મોટી પરિધિનું કેન્દ્ર ખેળી શકવું એવું જ કઠણ છે; પરંતુ કેન્દ્ર છે તે ખરૂં જ ને તે પણ બહાર નહિ, પરંતુ અંદર. નાના ગોળાને સમજ કઠણ નથી, પણ ગેળ પૃથ્વીને જેઓ ખંડ ખંડ કરી જુએ છે, તેમને તે એ ચપટી જ દેખાશે. એજ પ્રમાણે હિન્દુ સમાજે નાના પ્રકારના ચિત્રવિચિત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ સ્વદેશી સમાજ ૧૯૧ ખડાને એક કરી લઇ ઐક્યને સૂત્રે ગાંઠયા છે. એ ઐક્ય આંગળી કરીને દેખાડી દેવુ તે કઠણ છે, પણ એ સમસ્ત દેખીતા વિરાધાની વચ્ચે પણ ઢભાવે રહ્યું છે એ તે આપણે સ્પષ્ટભાવે જોઈ શકીએ છીએ. ત્યાર પછી ભારતવર્ષને મુસલમાન પ્રજાઓના સંબધ થયા. આ સબધની સમાજ ઉપર કશીજ છાપ પડી નહોતી, એમ કહી શકાય નહિ. તે વારે હિન્દુ સમાજમાં પરસમધમાં જોડાવાની પ્રક્રિયા સત્ર ચાલી રહી હતી. હિન્દુમુસલમાન સમાજનું એવુ' સ’ચેાગસ્થળ રચાયું હતુ' કે જ્યાં અને સમાજની સીમારેખા ભળી જાય; નાનકપંથી, કીરપથી અને નીચેના વના વૈષ્ણવસમાજ આ સીમારેખાનાં દષ્ટાન્ત છે. આપણા દેશમાં સાધારણ લાકમાં જીદે જુદે સ્થાને ધમ અને આચારની તડજોડ ચાલે છે, શિક્ષિત લેક તેની કઇ ખખર રાખતા નથી. જો એવી એવી ખખર રાખે તેા જોઇ શકે કે, આજે પણ અંદર અંદર પરસ્પર જોડાવાની સજીવ પ્રક્રિયા બંધ નથી. આજે બીજો એક પ્રખળ વિદેશી ધમ આચારવ્યવહાર અને શિક્ષાદીક્ષા લઈને આવી ઉભે છે. એમ પૃથ્વીના ચાર પ્રધાન ધમને આશ્રયે ઉભેલા ચાર મહાસમાજ છે. હિં'દુ, ખૌદ્ધ, મુસલમાન અને ખ્રિસ્તી, આ સૌ ભારતવર્ષોંમાં આવી મળ્યા છે. વિધાતાએ મહાન્ સમાજસંમેલનને માટે જાણે ભારતવર્ષમાં જ એક મહાન રાસાયનિક પ્રચાગશાળા ખેાલી છે. અહી મારે એક વાતના સ્વીકાર કરવા પડે છે કે, બૌદ્ધવિકાસને સમયે સમાજમાં એવુ... મિશ્રણ અને ઉથલપાથલ થઈ ગઈ હતી કે પાછળના હિન્દુ સમાજમાં એક પ્રકારનું ભયનું લક્ષણ રહી ગયું હતું. નવીનતા અને પરિ વનમાત્ર તરફે સમાજની નસેનસમાં શંકા પેસી ગઈ. એવા ચિરસ્થાયી લયની અવસ્થામાં સમાજ આગળ ચાલી શકે નહિ. અહારના વિરાધ સામે જય મેળવવાનુ તેને અસાધ્યુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ભારતધર્મ થઈ પડયું. જે સમાજ માત્ર આત્મરક્ષાને માટેજ પિતાની સમસ્ત શક્તિને પ્રયોગ કરે, તે સમાજ તડજોડની વ્યવ સ્થા પછી કરી શકે નહિ. ભયને માટે સાવધાન પણ રહેવું જોઈએ, અને સાથે સાથે આગળ વધવું પણ જોઈએ; નહિ તે એ પાંગળે બની બચી શકે તે ખરો, પણ સાંકડી જગામાં બંધાઈ પડે-એનું નામ એક પ્રકારે જીવનમૃત્યુ. બૌદ્ધ વિપ્લવ પછીને હિંદુ સમાજ, પિતાની પાસે હતું તેનું પ્રાણપણે રક્ષા કરવાને માટે, પારકાના સંબંધથી સર્વ રીતે દૂર રહેવાને માટે, પિતે જાળમાં પુરાયે. આથી ભારતવર્ષ પિતાનું મહત્ત્વપદ ગુમાવી બેઠે. એક સમયે ભારતવર્ષ પણ પૃથ્વીમાં ગુરુપદે હત; ધર્મમાં, વિજ્ઞાનમાં અને દર્શનમાં ભારતવર્ષના ચિત્તસાહસની સીમા ન હતી; એજ ચિત્ત, સર્વ દિશાએ દુર્ગમ દૂર દેશપ્રદેશ ઉપર પ્રકાશ પાડવા પિતાની પોતાની શક્તિ પ્રેરતું. એમ ભારતવર્ષે ગુરુનું જે પદ પ્રાપ્ત કર્યું હતું તે પદથી એ આજે ભ્રષ્ટ થઈ પડે છે; આજે એને શિષ્યત્વ સ્વીકારવું પડ્યું છે. એનું કારણ એ કે, આપણામાં ભય પેસી ગયો છે. સમુદ્રયાત્રા ચારે બાજુના ભયથી આપણે બંધ કરી દીધી છે. શું જલસમુદ્ર કે શું જ્ઞાનસમુદ્ર! આપણે હતા વિશ્વના તે પિસી ગયા ગામડામાં. સંચય અને રક્ષા કરવાને માટે સમાજમાં જે ભીરુ સ્ત્રીશકિત છે, એજ શક્તિએ કૌતુહલપર, પરી. લાપ્રિય, સાધનશીલ પુરુષશક્તિને હરાવી તેને ઉપર અધિ. કાર મેળવે છે. તેથી આપણે જ્ઞાનરાજ્યમાં પણ દઢ સં. સ્કારબદ્ધ સ્ત્રીશક્તિને વશ થઈ પડ્યા છીએ. જ્ઞાનના વાણિજ્યમાં ભારતવર્ષે જે કંઈ આરંક્યું હતું, જે સદા સર્વદા વધી ફૂલીને જગતના ઐશ્વર્યને વિસ્તારી મૂકતું હતું, તે આજ અંત:પુરના અલંકારના ડબામાં પેસી પિતાને સુરક્ષિત માને છે; એ આજ વધતું નથી, જે ખોવાઈ જાય છે એ વાઈજ જાય છે. વસ્તુતઃ આપણું એ ગુરુપદ દેવાયું છે. રાજ્યશક્તિ પ્રાપ્ત કરવી એ તે આપણુ દેશે કદી પરમસંપત્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ સ્વદેશી સમાજ ૧૯૩ માની જ નહતી-એ શક્તિએ આપણા દેશના સર્વ લેકના હૃદયમાં વાસ કર્યો જ નહોતે–તેના અભાવથી આપણા દેશને એટલી બધી ઉણપ લાગતી નહોતી, બ્રાહ્મણત્વને અધિકાર, જ્ઞાનને અધિકાર, ધમને અધિકાર, તપસ્યાને અધિકાર એજ આપણે સમાજના પ્રાણને યથાર્થ આધાર હતા. જ્યારથી તપસ્યાને હડસેલી મૂકી આચારે તેનું સ્થાન લીધું–જ્યારથી પિતાની ઐતિહાસિક મર્યાદા ભૂલી આપણું દેશમાં બ્રાહ્મણ સિવાયના સર્વેએ પિતાને શુદ્ર-અર્થાત્ અનાર્ય માની લીધા,-સમાજને તપસ્યાનું નવું નવું ફળ, નવું નવું ઐશ્વર્ય આપવાને ભાર જે બ્રાહ્મણ ઉપર હતું, તેજ બ્રાહ્મણ જ્યારે પિતાનું યથાર્થ માહાસ્ય ભૂલી સમાજના દરવાજા ઉપર આવી ઉભા ને માત્ર ચેક કરવાને ભાર ગ્રહણ કર્યું–ત્યારથી આપણે બીજાને પણ કંઈ દઈ શકતા નથી; આપણું જે કંઈ હતું, તેને પણ નકામું કરી દીધું, બગાડી દીધું. નક્કી જાણવું કે, પ્રત્યેક જાતિ વિશ્વમાનવનું અંગ છે. વિશ્વમાનવને દાન કરવાથી, સહાયતા આપવાથી શી સામગ્રી ઉત્પન્ન કરી શકીએ છીએ, એને ઉત્તર સારી રીતે આપવામાંજ જાતિની પ્રતિષ્ઠા રહેલી છે. જ્યારથી એ ઉત્પન્ન કરવાની પ્રાણશકિત કઈ જાતિની નાશ પામે, ત્યારથી જ પક્ષાઘાતના અંગની પેઠે એ જાતિ વિશ્વમાનવના અંગમાં ભારરૂપ થઈ પડે; કેવળ ટકી રહેવામાં તે ગૌરવ નથી. ભારતવર્ષ રાજ્યને માટે મારામારી કરે નહિ, વાણિ જ્યને માટે ઝુંટાખુંટી કરે નહિ. જે ટિબેટ-ચીન-જાપાન યુરેપને ભયે સમસ્ત બારીબારણું બંધ કરવા તૈયાર છે, તેજ ટિબેટ-ચીન-જાપાન ભારતવર્ષને ગુરુ માની આદરપૂર્વક તેને પિતાને ઘરમાં જવા આમંત્રણ આપતા હતા. ભારતવર્ષે પિતાની સેનાથી અને વાણિજ્યદ્રવ્યથી સમસ્ત પૃથ્વીનાં હાડમાંસ તેડી નાખ્યાં નથી, એ તે સર્વત્ર શાન્તિ, સાત્વના અને ધર્મવ્યવસ્થા સ્થાપન કરી માનવ ભા. ૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ભારતધમ સમાજની ભક્તિને પાત્ર થયું છે. એમ જે ગૌરવ એણે પ્રાસ કર્યું" છે, તે તપસ્યા દ્વારા કર્યું છે અને એ ગૌરવ-રાજ્ય ચક્રવતી પણા કરતાં પણ મેટુ' છે. એ ગૌરવ ગુમાવી બેસી જ્યારે આપણે ગાંસડાં-પાટલાં માંધી ભયભીત ચિત્તે ખૂણામાં આવી ભરાયા, એજ સમયે અંગ્રેજને આવવાનું પ્રયાજન થયુ. અગ્રેજને પ્રબળ આ ઘાતે કરી પલાયન કરનાર આ ભીરુ સમાજનાં ક્ષુદ્ર આવરણુ અનેક સ્થાનેથી તૂટી ગયાં છે. મહારના ભયથી ભાગી જેમ જેમ દૂર ગયા, તેમ તેમ એ ભય હા હા કરીને ગરદન ઉપર આવીને તૂટી પડયા-એને ઠેલી કાઢવાની કેાની શક્તિ હાય ! એ ઉત્પાતથી આપણા કિલ્લા તૂટી પડા, અને એમાંથી એ વસ્તુ આપણને સ્પષ્ટ થઇ. આપણી કેવી આશ્ચર્યશક્તિ હતી તે આપણને સ્પષ્ટ થઈ અને આપણે કેવા આશ્ચય રીતે અશક્ત થઈ પડયા છીએ તે પણ સ્પષ્ટ થતાં વાર લાગી નહિ. આજ આપણે સ્પષ્ટ રીતે સમજી શક્યા છીએ કે, ઘરમાં અંગ ઢાંકીને બેસી રહે આત્મરક્ષા કરી શકાય નહિ. પેાતામાં રહેલી શક્તિને સ` રીતે જાગ્રત કરવી, ચલાવવી એજ આત્મરક્ષાના સાચા ઉપાય છે; એજ વિધાતાને નિયમ, અંગ્રેજ ત્યાં સુધી આપણા ચિત્તને અભિભૂત કરશેજ, જ્યાંસુધી આપણું ચિત્ત જડત્વ ત્યજી તેના પેાતાના ઉદ્ય સમાં કામ નહિ મંડે, ખૂણે બેસી કેવળ ગયું ગયું ? મેલીને હાહાકાર કરી મરવાથી કઇ ફળ થનાર નથી. સવ વિષયમાં અંગ્રેજનુ અનુકરણ કરી કપટવેશ ધારણ કરી ખચવાની ચેષ્ટા કરવી તે તેા પેાતાનેજ છળવાની વાત છે. આપ ણે અસલ અંગ્રેજ થઇ શકવાના નથી, નકલી અંગ્રેજ થયે આપણે અંગ્રેજને હઠાવી શકવાના નથી. આપણી બુદ્ધિ, આપણુ હૃદય, આપણી રુચિ પ્રતિ દિન પાણીને મૂલ્યે વેચાય છે, તે અટકાવી દેવાને માત્ર એકજ ઉપાય છે. આપણે પાતે જે છીએ, તેજ સજ્ઞાન ભાવે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ સ્વદેશી સમાજ સબળભાવે, સચવભાવે, સંપૂર્ણ ભાવે બની ઉઠવું. આપણું જે શક્તિ બંધાઈ ગઈ છે, તે વિદેશી વિધના આઘાતેજ મુક્ત થશે; કારણ કે આજ પૃથિવીમાં એનું કામ પડયું છે. આપણા દેશના તાપસે તપસ્યા દ્વારા જે શક્તિ સંચય કરી ગયા છે એ મહામૂલ્ય છે, વિધાતા એને નિષ્ફળ કરશે નહિ. એટલા માટે સમય આવતાં તેણે નિશ્ચષ્ટ ભારતને કઠિન દુઃખ દઈને જાગ્રત કર્યું છે. બહુમાં એકેયપ્રાપ્તિ, વિચિત્રમાં ઐક્યસ્થાપન, એ તે ભારતવર્ષને અંતરને ધર્મ છે. ભારતવર્ષ પાર્થયને વિરોધ માને નહિ-પરને શત્રુ હોવાની કલ્પના કરે નહિ. એટલાજ માટે ત્યાગ ન કરી, વિનાશ ન કરી, એક વિરાટ વ્યવસ્થામાં સર્વને સ્થાન આપે. એથી જ એ સર્વ અભિપ્રાયેને સ્વી. કાર કરે, સ્વાસ્થાનમાં રહી, સર્વના માહામ્યને નિહાળી શકે. ભારતવર્ષમાં આ ગુણ હેવાથી, કોઈ સમાજને આપણે વિરોધી માની કરી શકીએ નહિ. પ્રત્યેક નવા નવા સંઘાતથી-નવા નવા સંબંધથી આપણે તે આપણા વિસ્તારની જ આશા રાખી શકીએ. હિંદુ, બૌદ્ધ, મુસલમાન અને ખ્રિસ્તી ભારતવર્ષને ક્ષેત્રમાં પરસ્પર લડી મરશે નહિ, અહીં તે એકતા શેધી લેશે. એ એકતા અહિંદુ થશે નહિ, એ વિશેષભાવે હિંદુ થશે. તેનાં અંગ પ્રત્યંગ ગમે તેટલાં દેશવિદેશનાં હોય, પણ તેને પ્રાણ–તેને આત્મા ભારતવર્ષને થશે. ભારતવર્ષના વિધાતાએ આપેલા રોગનું જે આપણે સમરણ કરીએ, તે આપણું લક્ષ્ય સ્થિર થાય, લજજા દૂર થાય, ભારતવર્ષની અંદર જે એક મૃત્યુહીન શક્તિ છે, તેની ભાળ જડે. આપણે મનમાં રાખવું જ જોઈશે કે, યુરોપના જ્ઞાનવિજ્ઞાનને અનંત કાળ સુધી આપણે માત્ર શિષ્યની પેઠે ગ્રહણ કરીએ એમ નહિ, પણ ભારતવર્ષની સરસ્વતી જ્ઞાનવિજ્ઞાનનાં સમસ્ત દલને અને ભેદને એક શતદલ પદ્યમાં વિકસિત કરી મૂકશે, તેની ખંડતા દૂર કરશે. એક્ય સાધવું એજ ભારતવર્ષની પ્રતિભાનું મુખ્ય કાર્ય છે. ભારત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ભારતધ વર્ષી કોઈના ત્યાગ કરવા કાઇને દૂર કરવા ઇચ્છતું નથી, ભારતવર્ષ સકળને સ્વીકાર કરવાના, સકળનું ગ્રહણ કરવાના, વિરાટ્ એકની અંદર સકળને પેાતપેતાની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાના પથ આ વિવાદમાં પડેલા, આવરણથી ઘેરાયેલા સ'સારને એક દિવસ દેખાડી દેશે. એ મ'ગળ દિન આવે તે પહેલાં- એક વાર તું મા કહી શબ્દ કર!' જે એક માત્ર મા દેશના પ્રત્યેકને ગાદમાં ખે`ચી લેવા, અનેકતા ટાળવા, રક્ષા કરવા પ્રયત્ન કર્યાં કરે છે, જે પેાતાના ભંડારમાંથી ચિરસ`ચિત જ્ઞાનધમ નાના આકારે, નાના પ્રત્યેાજને આપણા સના અંતઃકરણમાં અશ્રાન્તભાવે સંચાર કરી, આપણા ચિત્તને લાંમી પરાધીનતાની રાત્રિએ વિનાશથી બચાવતી આવી છે, તેને મદમત્ત ધનવાનાની શિક્ષાશાખાના ખૂણામાં સ્થાન કરી આપવાની દોડાદોડી ન કરતાં, દેશને મધ્યસ્થળે સત્તાનથી વીટાઇ વળેલી યજ્ઞશાળામાં તેનું સ્થાન સ્થાપા ! આપણે શુ એ જનનીના જીણુ ગૃહના ઉદ્ધાર કરી શકીશું નહિ ?સાહેબની દુકાનાનાં ખીલ ચૂકવી શકીએ નહિ, આપણા સાજઅસખામ આડંબરમાં ખામી આવે, એટલા માટે આપણી જે માતા એક દિન અન્નપૂર્ણા હતી, તેને આજે પારકાના રસાડાને બારણે ખાવાને માટે ભીખ માગવી પડશે ? આપણા દેશ એક દિન ધનને તુચ્છ કરી જાણતા હતા, એક દિન દારિદ્રચમાંજ શેશભા અને મહિમા માનતાં શીખ્યા હતા, તે આજ આપણે શુ' ટકાની પાસે ધૂળમાં સાષ્ટાંગે આળેટી આપણા સનાતન સ્વધર્મને અપમાનિત કરીશું? આજ આપણે એ શુદ્ધ, નિયમિત અને અલ્પસંતુષ્ટ જીવનયાત્રા ગ્રહણ કરી આપણી તપસ્વિની જનનીની સેવામાં નિયુક્ત નહિ થઈ શકીશું ? આપણા દેશમાં કેળાનાં પાતરાંમાં ખાતાં તા કેાઇ દિન શરમ નહાતી, શરમ તે એકલા ખાવામાં હતી. એ શરમ પાછી આવશે નહિ ? શું આજ સમસ્ત દેશને પીરસવા માટે તૈયાર થવા આપણે પેાતાના કેાઈ આરામને, ફાઇ આખરને પરિત્યાગ કરી શકીશુ નહિ ? એક દિન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ સ્વદેશી સમાજ આપણે માટે કેવળ સહજ હતું તે શું આજે આપણે માટે એ કેવારે અસાધ્ય થઈ પડયું છે?—કદી નહિ. અત્યંત દુસમયે પણ ભારતવર્ષને નિશબ્દ પ્રકાંડ પ્રભાવ ધીરભાવે ગઢભાવે વિજયી બન્યા છે. હું નિશ્ચય માનું છું કે, આપણે બે-ચાર દિવસની આ નિશાળની સુખસ્થ વિદ્યા એ ચિરપ્રભાવને ભેદી શકશે નહિ. હું નિશ્ચય માનું છું કે, ભારતવર્ષને ગંભીર સાદ પ્રતિક્ષણે આપણું અંતરમાં ધ્વનિ કરી રહ્યો છે, અને આપણે અજાણતે પણ ધીરે ધીરે એ ભારતવર્ષની તરફ જ ચાલીએ છીએ. આજ જે સ્થળેથી માર્ગ આપણા મંગળદીપક વડે પ્રકાશતા ઘર તરફ જાય છે, તેજ સ્થળે આપણે ગૃહયાત્રાને આરંભે તે દિશામાં ઉભે રહી “એક વાર તું મા કહી શબ્દ કર !” (૧૯૦૫) IN IN Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ સ ગઝલ १५-परिशिष्ट કણે જ્યારે તેના સહજ કવચને ત્યાગ કર્યો ત્યારે તેનું મૃત્યુ થયું; ગાંડીવ ઉપાડવાની અજુનની શકિત ગઈ ત્યારે તે સામાન્ય દસ્યુ–કાબાને હાથે પરાજય પામે. એથી જાણી શકાશે કે, સર્વની શક્તિ એક સ્થાને નથી-કેઈ દેશ પોતાનાં અસ્ત્રશાસ્ત્રમાં પોતાનું બળ ભરી શકે, કઈ દેશ પિતાના સર્વાંગમાં શક્તિકવચ ધારણ કરી જય પ્રાપ્ત કરે. - યુરેપનું જે સ્થળે બળ, તે સ્થળે આપણું બળ ન હોય. યુરોપ પિતાની આત્મરક્ષાને માટે જે સ્થાને ઉદ્યમપ્રવેગ કરે, તે સ્થાને આપણે આત્મરક્ષાને માટે ઉદ્યમ પ્રવેગ કરો વૃથા છે. યુરોપની શક્તિને ભંડાર સ્ટેટઅર્થાત્ સરકાર છે. એ સ્ટેટે દેશનાં સમસ્ત હિતકર કાર્યોને ભાર ગ્રહણ કર્યો છે. સ્ટેટજ ભિક્ષાદાન કરે, સ્ટેટજ વિદ્યાદાન કરે, ધર્મરક્ષાને ભાર પણ સ્ટેટ ઉપર; તેથી સ્ટેટના શાસનને સર્વ પ્રકારે સબળ, કમિંછ અને સચેતન કરી રાખવું, તેને અંદરની વિકળતાથી અને બહારના હુમલાથી બચાવવું, એજ યુરોપીય સભ્યતાની પ્રાણુરક્ષાને ઉપાય છે. આપણા દેશની કલ્યાણશકિત સમાજની અંદર જ છે. એ શક્તિ ધર્મરૂપે આપણા સમાજમાં સર્વત્ર વ્યાપી રહેલી છે. એટલાજ માટે આજસુધી ધર્મને, સમાજને બચાવ એજ આત્મરક્ષાને એકમાત્ર ઉપાય ભારતવર્ષ માનતું હતું, રાજત્વ તરફ નહિ, પણ સમાજ તરફ એટલા માટે તેની દષ્ટિ હતી, એટલાજ માટે સમાજની સ્વાધીનતા એજ યથાર્થ ભાવે ભારતવર્ષની સવાધીનતા હતી. કારણકે મંગળ કરવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ સ્વાધીનતા, ધર્મરક્ષાની સ્વાધીનતા એજ સ્વાધીનતા છે. આજસુધી નાના પ્રકારનાં વિદનેમાં એ સ્વાધીનતા અખંડ હતી. પણ આજ આપણે અચેતનભાવે, મૂઢભાવે પારકાના હાથમાં પ્રતિદિન ઑપતા જઈએ છીએ. અંગ્રેજને આપણું રાજ્ય જોઈતું હતું, તે એને મળ્યું છે, આપણે હાથે કરીને વિનામૂલ્ય સેંપી દીધું છે. એનું એક પ્રમાણ જુઓ. અંગ્રેજના કાયદાએ આ પણું સમાજરક્ષાને ભાર લીધે છે. ગમે તે એ યથાર્થ– ભાવે રક્ષા કરે, પણ એથી ખુશી થયે પાલવશે નહિ. પૂર્વે સમાજ વિદ્રોહીસમાજ પાસેથી દંડ પામી અને સમાજની સાથે નિકાલ કરી લે, અને અંદર અંદર સમજૂત થઈ જતી. તેનું ફળ એ થતું કે, જે કઈ સામાજિક પ્રથાથી જુદા ચાલે, તે જુદા સંપ્રદાયરૂપે સમાજના કેઈ વિશેષ સ્થાને આશ્રય લે. એમ કહી શકાય નહિ કે, હિંદુસમાજમાં આચારવિચારમાં કઈ વિવિધતા નથી. વિવિધતા તો છે જ, પણ એ વિવિધતા સામાજિક વ્યવસ્થાની દેરીએ બંધાઈ પરસ્પરને આઘાત કરે ના. આજ એવું થવાની તેની શક્તિ ગઈ છે. કેઈ અંશે કેઈ દળ જુદું થઈ ગયું કે તે હિન્દુ સમાજમાંથી કપાઈ ગયું. પૂર્વે એમ કપાઈ જવું, એ ભયસ્વરૂપ મનાતું, કારણ કે તે સમયે સમાજ એ સબળ હતું કે સમાજને અનાદર કરી દૂર થવું એ સહજ નહોતું. તેથી જે દળ કઈ કારણથી જુદાઈ કરે તે ઉદ્ધતભાવે સમાજની બહાર નીકળી જાય ના. સમાજ પણ પિતાની શક્તિ સંબંધે નિ સંશય હતું, તેથી અંતે ઉદાર થઈ જુદા સંપ્રદાયવાળાને યથાયોગ્યભાવે પોતાના અંગમાં જોડી દેતે. આજ તે જે દળ કંઈક જુદું ચાલે, તેને સમાજ ત્યાગ કરે છે. કારણ કે કેણુ હિંદુ, કેણ અહિંદુ તેને નિર્ણ ય કરવાને ભાર અંગ્રેજના કાયદાને લીધે છે અને સમજૂતી કરવાને ભાર અંગ્રેજીના હાથમાં નથી, સમાજના હાથમાં ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ભારતધામ નથી. એનું કારણ એ કે, જુદા થવાને કારણે કેઈને લાભ નુકસાન નથી-અંગ્રેજના રચેલા સ્વતંત્ર કાયદાને આશ્રય લેવામાં વિશેષ બાધ નથી. આથી આજ હિંદુસમાજ કેવળ માત્ર ત્યાગ કરી શકે. માત્ર ત્યાગ કરવાની શક્તિ બળરક્ષાનેપ્રાણુરક્ષાને ઉપાય નથી. દાંત આવે છે, ત્યારે બાળક વેદનાથી વ્યાકુળ થાય છે; પણ જયારે તે આવી રહે, ત્યારે મેં એજ દાંતનું રક્ષણ કરવા તૈયાર રહે છે. દાંત આવતાં થયેલી વેદનાને યાદ કરી એ સો દાંતને વિદાય દેવાની શરીર તૈયારી કરે, તે કહીશું કે એની સ્થિતિ સારી નથી, શરીર શક્તિહીન થયું છે. એ પ્રમાણે કોઈ પ્રકારે નવી સમૃદ્ધિને પિતાની કરી લેવાની શક્તિ સમાજમાં બિલકુલ ન રહે, તેને ત્યાગ કરીને નિરુપાયભાવે બેસી રહે એ સમાજ જીવતે હેવાનું લક્ષણ નથી. વળી તેને ત્યાગ કરવાને માટે અંગ્રેજના કાયદાની સહાયતા લેવી એ તે સામાજિક આત્મહત્યાને ઉપાય. - જ્યાં સમાજ પિતાના ટુકડા કરે ને એ ટુકડા બહાર ફેંકી દે, ત્યાં એ પિતાને જ ના કરી દે, એટલું જ નહિ પણ ઘરની સામે જ એક વિધી દળ ઉભું કરે. ધીરેધીરે જેમજેમ એ વિરોધી પક્ષ માટે થતું જાય છે, તેમ તેમ હિંદુસમાજ તેમનાથી ઘેરાતે જાય છે. કેવળ ખાવાનું જ હેય, તે તે નક્કી આમ દુશ્ચિન્તાનું કારણ છે. પ્રાચીનકાળે આપણી આ દશા નહોતી. આપણે ખેતા નહતા. આપણે વ્યવસ્થાબદ્ધ સમસ્તની રક્ષા કરતા હતા, એજ આપણું વિશેષ––એજ આપણું બળ હતું. માત્ર એટલું જ નહિ, કઈ કઈ સામાજિક પ્રથાને અનિષ્ટકર માનીને, આપણે અંગ્રેજના કાયદાને ઘુસાડી દીધે છે, એ કેઈથી અજાણ્યું નથી. જે દિવસે પરિવારનાં સંતાનેની વ્યવસ્થા કરવા પિલીસને બેલાવવી પડે, તે દિવસે પરિ. વારરક્ષાની ચેષ્ટા કેવી? તે દિવસે તે વનવાસ જ ભલે. મુસલમાન સમાજ આપણું શેરીમાં જ છે અને ખ્રિસ્તી સમાજ આપણું સમાજની ભીંત ઉપર જળના ધોધની પેઠે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૦૧ ધસી આવે છે. પ્રાચીન શાસકારોના સમયમાં એ પ્રશ્ન જ ઉપસ્થિત થ ન હતું, જે થયે હોત, તે હિંદુસમાજની સાથે એ સર્વ પરસમાજને અધિકાર પણ નક્કી કરત–એવું કરત કે જેથી પરસ્પર વિરોધ થાય નહિ. આજ વાતવાતમાં જુદા જુદા પક્ષે વચ્ચે જે કંધ જાગે છે, એ તંદ્ર જ આ અશાન્તિ, અવ્યવસ્થા અને દુર્બળતાનું કારણ છે. જ્યાં એ ઠંદ્ર બહાર સ્પષ્ટભાવે નીકળી આવતું નથી, ત્યાં અંદર ઘુમાય છે. આ ક્ષયરોગ તે સામાન્ય રોગ નથી. આમ સમાજ બીજાની સાથેને પિતાને સંબંધ નક્કી કરવાને કંઈ પ્રયત્ન કરતો નથી; પિતાને ક્ષયરોગ નિવારવા પણ કંઈ પ્રયત્ન કરતો નથી. એની મેળે થાય છે એમ થવા દે છે; જ્યારે રોગ વધી જાય છે ને દુઃખ ઉભરાઈ આવે છે, ત્યારે માથે હાથ દઈ વિલાપ કરે છે; પણ આજ સુધી હલેસું ફેંકી દઈ વિલાપ કરીને પ્રવાહને કેઈ અટકાવી શકયું નથી; રેગનું ઔષધ વિલાપ ન હોય. વિદેશી શિક્ષણે, વિદેશી સભ્યતાએ આપણું મનને, આપણી બુદ્ધિને જો આમ હરાવી દીધી ન હોત, તે આપણું સ્વાધીનતા એમ સહજે નાશ ન પામી જાત. ભારે રોગથી જ્યારે રોગીનું મસ્તક વ્યાકુળ થાય, ત્યારે વૈદ્યને ભય લાગે. એનું કારણ કે, શરીરમાંના રોગને ચઢી વાગતા અટકાવવા માટેની વ્યવસ્થા તે મસ્તક જ કરી શકે. એ જે હારી ગયું તે વૈદ્યને જે મુખ્ય સહાયતા મળવાની તે ચાલી જાય. પ્રબળ અને વિચિત્ર શક્તિશાળી યુપીય સભ્યતાએ આપણા મનને બહુ સહેજે હરી લીધું છે. એ મનજ સમાજનું મસ્તક છે, વિદેશી પ્રભાવને હાથે એ હારી જાય તે સમાજ પોતાની રક્ષા કરી શકે શી રીતે? એમ વિદેશી શિક્ષાની પાસે સમાજને શિક્ષિત વર્ગ પિતાના હૃદય-મનને હારી બેઠે છે, તેથી જ કેઈ એને ગાળ દે છે, કે એની હાંસી કરે છે, પણ એ શાન્તભાવે વિચાર નથી કરતે કે આનું કારણ શું? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ભારતધર્મ વૈદ્ય કહે છે કે, શરીર જ્યારે સબળ અને સક્રિય હોય, ત્યારે રોગના હુમલાને કેલી શકાય; નિકિત અવસ્થામાં મેલેરિયા, શરદી, ખાંસી વગેરે ચઢી વાગે. - વિલાયતી પ્રભાવને રોગની સાથે સરખા એટલા માટે ક્ષમા માગું છું. પિતપતાને સ્થાને સૌ દીપે, અસ્થાને પડેલી સારી વસ્તુ પણ ઉત્પાત કરે. આંખનું કાજળ કપાળે લગાડીએ તે લાજ આવે. મારી ઉપમાનું આ તાત્પર્ય છે. ગમે તેમ, પણ આપણું ચિત્ત જે સર્વ વિષયમાં સતેજ, સક્રિય હેત તે આજે વિલાયત આપણું એ ચિત્તને વિળ કરી શક્ત નહિ. દુર્ભાગ્યે જ્યારે અંગ્રેજ તેનું કળબળ, તેનું વિજ્ઞાનદશન લઈને આપણે બારણે આવી ઉભે, ત્યારે આપણું ચિત્ત ચેષ્ટહીન હતું. જે તપસ્યાને પ્રભાવે ભારતવર્ષ જગતને ગુરુપદે જઈ બેઠે હતું, તે તપસ્યા ત્યારે ક્ષીણ થઈ ગઈ હતી. આપણે ત્યારે કેવળ વચ્ચે વચ્ચે થિીઓને તડકે સૂકવતા હતા ને પાછી વીટીને પેટીમાં મૂકતા હતા. આપણે કશું ય કરતા નહોતા. આપણું ગૌરવને દિવસ તે બહુ દૂર પાછળ ક્ષિતિજમાં છાયાની પેઠે માત્ર દેખાતે હતે. પાસેની નદીને સામે તટ પણ એ પાછળની પર્વતમાળા કરતાં મટે ને સત્યરૂપે દેખાતે હતે. ગમે તેમ, પણ આપણું મન જ્યારે નિશ્રેષ્ટ–નિષ્ક્રિય હતું, તે સમયે એક સચેષ્ટ શક્તિ, સૂકા જેઠની ઉપર અષાઢનાં વાદળાં આવી તૂટી પડે એમ, અકસ્માત્ ચારે દિશાએથી પિતાની વાવિધુત, વાયુવેગ અને જલવર્ષણ લઈ તૂટી પડી. આથી આપણું મન હારી ન જાય તો કરે શું? બચવાને ઉપાય આપણે પિતાની શક્તિને બળે સર્વ રીતે જાગ્રત કરે જોઈશે. આપણા પૂર્વ પુરુષની સંપત્તિ આપણે બેઠા બેઠા કુંકી ખાઈએ છીએ એમાં કંઈ આપણું ગૌરવ નથી; આપણે એ ઐશ્વર્યને વધારીએ છીએ, એમ જ્યારે સમાજમાં સર્વત્ર ભાન થશે, ત્યારે જ પિતાના ઉપર યથાર્થ શ્રદ્ધા પેદા થશે ને આપણે મોહ તૂટશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૦૩ આપણે કહીએ છીએ કે, સમાજ તે છે જ, એ તે આપણ પૂર્વપુરુષે બાંધી ગયા છે, આપણે તે કરવાનું કંઈજ નથી. અહીં જ આપણું અધઃપતન છે. અહીં જ વર્તમાન યુરોપીય સભ્યતાએ વર્તમાન હિંદુસભ્યતાને જિતી લીધી છે. યુરોપમાં ‘નેશન” એ સજીવ સત્તા છે. પ્રાચીન સાથે નેશનના અર્વાચીનને માત્ર જડ સંબંધ છે એવું નથી. પૂર્વ પુરુષાએ પ્રાણ આપી કામ કર્યું છે અને વર્તમાન પુરુષ આંખ મીંચી માત્ર ભેગવે છે એવું નથી. પ્રાચીન-અર્વાચીન વચ્ચે નિરંતર ચિત્તને સંબંધ છે–અખંડ કર્મપ્રવાહ ચાલે આવે છે. એક અંશ પ્રવાહિત, બીજે જડાઈ ગયેલે; એક અંશ બળ, બીજે બુઝાયેલે, એવું નથી. એમ હોય તે સંબંધ તૂટી જાય, જીવનની સાથે મૃત્યુ ભળે. આળસની ભક્તિથી તે સધાય ના-ઉલટુ દૂર થવાય. અંગ્રેજ જે પહેરે, જે ખાય, જે બેલે, જે કરે, એ સૌ સારુંએ અંધભાવે માની લેવાની આપણું ભક્તિ આપણને અંધ અનુકરણ કરવા પ્રેરે, અસલ અંગ્રેજથી આપણને દૂર કરી દે. કારણ કે અંગ્રેજ એમ નિરુદ્યમ અનુકરણ કરનાર નથી. અંગ્રેજ સ્વતંત્ર વિચાર અને ચેષ્ટાને બળે તે માટે થયો છે. પારકાએ આપેલી વસ્તુને આલસ્યભાવે ભોગ કર્યો કંઈ અંગ્રેજ થઈ જવાય નહિ, અંગ્રેજી સાજમાં સજાયે સાચું અંગ્રેજપણું આપણે માટે દુર્લભ છે. એજ પ્રમાણે આપણું પિતામહ મોટા થયા હતા, તે કેવળ આપણું પ્રપિતામહના ખોળામાં નિશ્ચલભાવે સૂતાથી નહિ. તેમણે ધ્યાન કર્યું છે, વિચાર કર્યો છે, પરીક્ષા કરી છે, ફેરફાર કર્યો છે, તેમની ચિત્તવૃત્તિ સચેષ્ટ હતી. આથી તેઓ મોટા થયા છે. આપણું ચિત્ત જે તેમના એ ચિત્તની સાથે વેગ પામે નહિ, માત્ર તેમનાં કર્યા કાર્યો સાથે આપણે જડ સંબંધ જ રહે છે તે સાચું ઐક્ય નથી. પિતામાતાની સાથે પુત્રને જીવનને વેગ છે–તેમનું મૃત્યુ થતાં પણુ જીવનક્રિયા પુત્રના દેહમાં એકજ રીતે કામ કરે. પરંતુ આપણા પૂર્વ પુરુષોની માનસી શક્તિ જે ભાવે કામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ભારતધર્મ કરતી હતી, તે ભાવ જે આપણા મનમાં આવે નહિ, આપણે જે માત્ર તેમનું અવિકલ અનુકરણ કરતા ચાલીએ, તે જાણવું કે, આપણામાં આપણું પૂર્વપુરુષો સજીવ નથી. શણની દાઢી પહેરેલે નાટકને નારદ જેટલે અંશે મહર્ષિ નારદ, તેટલે અંશે આપણે આર્ય. આપણે સમાજ નાટકનું નટમંડળ-ગ્રામ્યભાષામાં અને કૃત્રિમ સાજસરંજામમાં પૂર્વ પુરુષને વેશ લઈ નાટક કરીએ છીએ. પૂર્વપુરુષના એ ચિત્તને આપણે જડ સમાજમાં જગાડી દઈશું, ત્યારે જ આપણે મોટા થઈશું. આપણે સમસ્ત સમાજ જે પ્રાચીન મહત્તાની સમૃતિ અને ભાન દ્વારા આદિથી અંત સુધી સજીવ સચેષ્ટ બની જાય, પિતાના અંગ-પ્રત્યંગમાં અનેક શતાબ્દીને જીવનપ્રવાહ અનુભવી પિતાને સબળ અને સચળ કરી મૂકે, ત્યારે રાષ્ટ્રીય પરાધીનતા અને બીજી સર્વ દુર્ગતિ દૂર તુરછ થઈ જાય. સમાજની સચેષ્ટ સ્વાધીનતા બીજી બધી સ્વાધીનતા કરતાં મેટી છે. જીવનનું પરિવર્તન વિકાસ છે, મરણનું પરિવર્તન વિકાર છે. આપણા સમાજમાં પણ સત્વર વેગે પરિવર્તન ચાલે છે, પણ સમાજની અંદર સચેતન અંતઃકરણ નથી તેથી એ પરિવર્તન વિકારની દિશાએ દેડે છે-કેઈ એને અટકાવી શકતું નથી. સજીવ પદાર્થ સચેષ્ટ ભાવે બહારની અવસ્થાને પિતાને અનુકૂળ કરી લે, નિર્જીવ પદાર્થને બહારની અવસ્થા પ્રબળ આઘાત મારી પિતાને તાબે કરી લે. આપણા સમાજમાં થતા પરિવર્તનમાં ચેતનકાર્ય નથી; તેમાં બહારની સાથે અંદરને મેળ નથી–બહારથી પરિવર્તન અંગ ઉપર આવી પડે છે અને સમાજના સર્વ સાંધા નબળા કરી નાખે છે. નવી અવસ્થા, નવી શિક્ષા, નવી જાતિની સાથે સંઘર્ષએ સૌને અસ્વીકાર કરી શકાય નહિ. આપણે જે એમ માનવાની ઈચ્છા કરીએ, કે નવું જાણે કશું આવ્યું જ નથી, જાણે આપણે ત્રણ હજાર વર્ષ પૂર્વના કાળમાં બેઠા છીએ, તે એ ત્રણ હજાર વર્ષ પહેલાંની અવસ્થા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૦૫ આપણને કંઈ સહાયતા નહિ આપે અને વર્તમાન પરિવર્તન નને પ્રવાહ તે આપણને ખેંચી લઈ જશે. આપણે વર્તમાનને અસ્વીકાર કરી પૂર્વ પુરુષના બળ ઉપર ઝૂકીશું, તેથી કંઈ પૂર્વપુરુષ સાદ દેવાના નથી. આપણી આ નિષ્ક્રિય-નિષ્ટ અવસ્થા કેમ થઈ છે, તેનું કારણ મારા લેખમાં દેખાયું છે-એનું કારણ ભીરુતા છે. આપણે જે કંઈ હતું, તેમાંજ પડી રહેવાની વિદેશી સભ્યતાને આઘાતે આપણે હારી પડ્યા–અંજાઈ ગયા. પણ પ્રથમ જેણે આપણને દાબી દીધા, તેણેજ આપણને જાગ્રત કર્યા છે. પ્રથમ નિદ્રાભંગ સમયે જે પ્રકાશે આપણને આંજી નાખ્યા, તેણે જ ધીરે ધીરે આપણું દષ્ટિને સહાયતા આપી છે. આજે આપણે જાગ્યા– જ્ઞાન ભાવે પિતાના દેશના આદર્શને પ્રાપ્ત કરવા પ્રવૃત્ત થયા. આજે એ આદર્શ શું કરવાથી બચાવી શકાય એની વ્યાકુળતાથી વિવિધ માર્ગ શોધવા આપણે મંડી પડ્યા છીએ. જેમ છીએ, તેમજ બેસી રહો જે સમસ્ત રક્ષા થઈ શકે એમ હોત, તે રોજ રોજ પગલે પગલે આપણું આવી દુર્ગતિ થાત નહિ. ભાષાની છટાથી મુગ્ધ કરી હિંદુ સમાજને એકાકાર કરી દેવાની ગુપ્ત મતલબ મનમાં મેં ભરી રાખી છે, એવી કઈ કેઈ બંગાળી લેખક શંકા કરે છે. મારી બુદ્ધિશક્તિ ઉપર એમની જેટલી ગંભીર અનાસ્થા છે, તેટલી બીજા બધાની હોઈ ન શકે એવી આશા કરું છું. મારા આ ક્ષીણ હાથમાં શું ભેરવનું પિનાક છે? નિબંધ લખીને હું ભારતવર્ષને એકાકાર કરીશ? જે મારી મતલબ એવી જ હોય તે મારી વાતને પ્રતિવાદ કરવાની જરૂર જ શી છે? કઈ બાળક નૃત્ય કરે, ત્યારે ધરણું ફેલાવવાની તેના મનમાં મતલબ છે એવી શંકા કરીને લેકને સાવધાન કરવાને કણ પ્રયત્ન કરશે? વ્યવસ્થા બુદ્ધિ વડે ભારતવર્ષના અનેયમાં ઐક્યનું સ્થાપન કરવું એને અર્થ એ ન થઈ શકે કે, ભારતવર્ષ ભા. ૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ભારતધામ ઉપર સ્ટીમરોલ ફેરવીને બધી વિચિત્રતા વિવિધતા દબાવીને સપાટ બનાવી દેવું. વિલાયત પારકાને વિનાશ કરવામાંજપારકાને દૂર કરવામાંજ આત્મરક્ષાને ઉપાય માને છે, ભારતવર્ષ પારકાને પિતાનું કરવામાંજ આત્મસાર્થકતા માને છે. એ વિચિત્રને એક કરવું, બીજાને પિતાનું કરવું એ એકાકાર નહિ, પરંતુ પરસ્પરના અધિકાર સ્પષ્ટભાવે નકકી કરી દેવાની વ્યવસ્થા છે. એ વાત શું આપણું પિતાના દેશમાં પણ ઢેલ વગાડીને કહેવી પડે ? આજ જે વિચિત્રમાં ઐકય સ્થાપી નહિ શકીએ, પારકાને પોતાના કરી નહિ શકીએ, આપણે જે પગને અવાજ સાંભળતાંજ-અતિથિ અભ્યાગતના દેખતાંજ હાં-હાં સદે લાકડી લઈ મારવા દેડીશું, તે તે જાણવું કે, પાપને ફળે આપણા સમાજની લમી આપણને છેડી ચાલી તે ગઈ છે જ, ને આ લહમીવિહીન અરક્ષિત ઘરને આજ કેવળ મારામારી કરીને જ બચાવવું પડશે. એના ગૃહદેવતા-જેણે હસતે મુખે સર્વને બોલાવી આણી સર્વને પ્રસાદને ભાગ આપી વિના કેલાહલે વિના ઉપદ્રવે એને બચાવ્યું હતું તે-હવે કયારે ચાલ્યા જવું એજ વિચારશે. પ્રશ્ન ઉઠે છે કે મેં નવી નવી જાત્રા, કથા વગેરે વાતને પ્રસ્તાવ કર્યો છે, એવી નવી વાર્તાનું તાત્પર્ય શું? પુરાતન બસ નથી કે ? રામાયણના કવિએ રામચંદ્રની પિતૃભક્તિ, સત્યપાલન, ભ્રાતૃપ્રેમ, દાંપત્યપ્રેમ, ભકતવાત્સલ્ય વગેરે અનેક ગુણનાં ગાન કરી યુદ્ધકાંડ સુધીના છ કાંડમાં એ મહાકાવ્ય પૂરું કર્યું તે પણ તેમાં “ના” ઉત્તરકાંડ ઉમેરાયે. તેમના વ્યક્તિગત અને પારિવારિક ગુણોનું યથેષ્ટ વર્ણન થયું નહોતું, જનસમાજ પ્રતિ તેમની કર્તવ્યનિષ્ઠાને કઠિનભાવે પ્રથમ વર્ણ વેલા સમસ્ત ગુણેની ઉપર પ્રતિષ્ઠિત કરીને તેમના ચરિતગાનને શેભાવી મૂક્યું. આપણી જાત્રા-કથામાં અનેક શિક્ષણ છે. એ શિક્ષણ આપણે ત્યજી શકીએ નહિ, એટલું જ નહિ પણ તેને નવું સ્વરૂપ આપી નવું કર્તવ્ય શિક્ષણ આપવું જોઈશે. દેવતા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૦૭ સાધુ, પિતા, ગુરુ, ભાઈ, નકર વગેરે પ્રત્યે આપણું શું કર્તવ્ય છે, એમને માટે કયાંસુધી ભેગ આપી શકાય તે શીખીશું સાથે સાથે જનસમાજ પ્રતિ, દેશ પ્રતિ આપણું શું કર્તવ્ય છે તે પણ આપણે નવે રૂપે ગાવું પડશે, એ વાતમાં કેઈ પક્ષને કંઈ શંકાનું કારણ છે ખરું? બીજો પ્રશ્ન ઉઠાવ્યો છે કે, સમુદ્રયાત્રાનું હું સમર્થન કરું કે નહિ ? જે કરું છું, તે હિંદુધર્માનુગત આચારપાલનની વિધિ પાળી શકાય કે નહિ? પૃથ્વીમાં જન્મ ગ્રહણ કરી પૃથ્વીના પરિચયથી દૂર રહેવું અને હું ધર્મ માનતા નથી. તેમજ વર્તમાન પ્રસંગે એ સૌ વાતને પ્રધાનપદ આપવું એ પણ હું ચગ્ય માનતે. નથી. કારણ કે હું એમ કહેતું નથી કે, મારા મત પ્રમાણેજ સમાજનું સંગઠન કરવું. મારું એમ કહેવું છે કે, આત્મરક્ષાને માટે સમાજને જગાડ પડશે, કત્વ ગ્રહણ કરવું પડશે. સમાજ જે કેઈ ઉપાયે એ કત્વ પામી શકે, તે સૌ ઉપાયના અને સમાજે પિતજ ખેલવા જોઈશે. એ પ્રશ્નને વિચાર કેવે સમયે કેવે રૂપે કરે પડશે, તે સો હું ગણાવી શકું નહિ. આથી પ્રસંગનુસાર હું જે બે ચાર વાતે બે છું, એને બહુ સૂક્ષમભાવે ચીંધવી એ મિથ્યા છે. સૂતેલા ઝવેરીને જગાડીને જ્યારે હું કહું કે “ભાઈ, તમારી હીરામેતીની દુકાન સંભાળો” ત્યારે એણે મારા એ સાદને શું એ ઉત્તર દેવે જોઈએ કે “કંકણ બનાવવાની રીતમાં તમારો અમારે મત એક નથી, માટે તમારી વાત સાંભળવા જેવી નથી?” તમારું કંકણ જેમ ખુશી પડે એમ ઘડે, એને માટે વખતે તમારે ને અમારે ચિરદિન વાદ પ્રતિવાદ થશે; પણ પ્રથમ પાણું છાંટી આંખ ધંઈ નાખો, તમારું મણિમાણિક્યનું ધન સાચ, ડાકુને કે લાહલ સંભળાય છે, અને તમે વિનાશબ્દ વિના ચેતને બારણું વાસી પડ્યા છે, જ્યારે તમારી ભીતમાં તે સુરંગ ખોદવાનું કામ ચાલી રહ્યું છે. (ઇ. સ. ૧૯૦૫) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ १६ - सफळतानो सदुपाय ભારતવષ ઉપર અંગ્રેજના એકછત્ર રાજવથી મુખ્ય કલ્યાણુ એ થયું' કે, ભારતમાંની જુદી જુદી જાતિએ એક થઈ ગઈ. અ ંગ્રેજની ઇચ્છા ન હાય તાય ઐકયસાધનની ક્રિયા પેાતાની મેળેજ ચાલ્યા કરે. નદી જો મનમાં વિચારે કે, દેશના બે ભાગ કરી નાખું. તેય એક દેશની સાથે ખીજા દેશના સ'અ'ધ જોડી આપે, વાણિજ્ય વહન કરે, તીરે તીરે બજાર ઉભાં કરે, જવા-આવવાના માર્ગ ખુલ્લા કર્યાં વિના એને ચાલે નહિ. ઐકયહીન દેશમાં વિદેશી રાજાનું શાસન એમ ચેાગનું સાધન થઇ પડે, વિધાતાના એ મ'ગળ હેતુથી ભારતવર્ષમાં બ્રિટિશ શાસન સ્થપાયુ છે. જગતના ઇતિહાસમાં સત્ર જોઈ શકાય છે કે, એક પક્ષને દખાવી રાખી બીજા પક્ષનું' ભલે' બહુ લાંખા વખત સુધી કરી શકાય નહિ. ધમ સામજસ્ય-મેળ ઉપર સ્થપાયે છે ને એ સામંજસ્ય નાશ પામ્યે ધમ પણ નાશ પામે; અને धर्म एव हतो हन्ति धर्मो रक्षति रक्षितः । ભારતસામ્રાજ્યથી તે અંગ્રેજ બળવાન થા છે, પણ ભારતને જો અંગ્રેજ મળહીન કરવાની ચેષ્ટા કરે તે એ એક પક્ષની સુવિધા કોઇ રીતે બહુ લાંખે કાળ સ્થાયી રહી શકશે નહિં. તે પેાતાના વિનાશ પેાતાની મેળેજ કરી દેશે. નિરસ્ર, નિઃસત્વ, નિરન્ન ભારતની દુખળતા જ અંગ્રેજ સામ્રાજ્યના વિનાશ કરી દેશે. પણ રાષ્ટ્રનીતિને ઉદાર હૃદયે જોવાની શક્તિ મહુ થાડા લેાકમાં હોય છે. ખાસ કરીને લેાલ જ્યારે વિશેષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ સફળતાને સદુપાય ૨૦૯ હોય છે, ત્યારે જોવાની શક્તિ એથી યે ઓછી થઈ જાય છે. ભારતવર્ષને અનંત કાળ સુધી અમારી મિલ્કત કરી રાખીશું, એવી રાષ્ટ્રનીતિ અને આ અસ્વાભાવિક સંકલ્પ કેઈ અત્યંત લેભભાવે કરે તે ભારતવર્ષને અનાદિ કાળ રાખી મૂકવાને ઉપાય પણ એ જરૂર જે. ચિરકાળ રાખી શક સંભવ નથી. એ તે જગતના નિયમ વિરુદ્ધ છે-ફળે વૃક્ષને છેડવું જ જોઈશે-ચિરદિન બાંધી રાખવાનું આયેાજન કરતાં, ખરેખરી રીતે જેટલા દિવસ રાખી શકવાને સંભવ હોય તેમાં પણ ઓછા થાય. આધીન દેશને દુર્બળ કરે, તેને કુસંપથી છિન્નભિન્ન કરે, દેશના કેઈ પણ સ્થાનમાં શક્તિને સંચય થવા ન દેવે, સમસ્ત શક્તિને પિતાના શાસનબળે નિર્જીવ કરી રાખવી એ રાષ્ટ્રનીતિ વિશેષભાવે કયા સમયની? જે સમયે વર્ડઝવર્થ, શેલી, કીટસ, ટેનિસન, બ્રાઉનિંગ ચાલ્યા ગયા ને કિપલિંગ થયે કવિ જે સમયે કાર્લાઇલ, રસ્કિન, મેગ્યુ આર્નોલ્ડ નહોતા, એકમાત્ર મેલિને માથે અરણ્યરદનને ભાર આવી પડ હતે; જે સમયે ગ્લૅડસ્ટનની વાગભીર વાણી નીરવ થઈ ગઈ ને ચેમ્બલેનની વાણીચંચળતાથી સમસ્ત ઈંગ્લાંડ ઉન્મત્ત બની ગયું હતું, જે સાહિત્યના કુંજવનમાં હવે એ ભુવનમેહન ફૂલ ફૂટતું નહોતું-એકમાત્ર પાલીટીસના બાવળીઆ અસંભવ તેજે પ્રકાશતા હતા; જે સમયે પીડિતને માટે, દુર્બળને માટે, દુર્ભાગ્યને માટે દેશની કરુણા ઉછળી આવતી નહિ, ભૂપે શાહીવાદ સ્વાર્થ જાળ વિસ્તારવામાં જ મહત્તવ માનતું હતું, જે સમયે વીર્યનું સ્થાન વાણિજ્ય પચાવી પાડ્યું હતું અને ધર્મનું સ્થાન સ્વાદેશિકતાએ પચાવી પાડયું હતું એ સમયની એ રાષ્ટ્રનીતિ. પરંતુ આ સમયને આપણે દુ સમય કહે કે નહિ તેને સંપૂર્ણ આધાર આપણા પિતાના ઉપર છે. સત્યને પરિચય દુઃખની વેળાએ જ સારી રીતે થાય, એ સત્યના પરિચય વિના કઈ જાતિને કઈ કાળે ઉદ્ધાર નથી. જે પિત કરવાનું હોય, તે અરજીઓથી ન થાય; જેને માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ભારતધર્મ સ્વાર્થ ત્યાગની જરૂર છે, તેને માટે બેલબેલ કરવાથી કંઈ વળે નહિ; એ સૌ વાતો સારી રીતે સમજવાને વિધાતા દુઃખ મોકલે. જયાં સુધી નહિ સમજીએ ત્યાં સુધી દુઃખ ઉપર દુઃખથી ને અપમાન ઉપર અપમાનથી અભિભૂત થઈ જઈશું. પ્રમથ તે એ વાત આપણે સાદી રીતે સમજવી જોઈશે કે, કેઈ જે કંઈ શંકા મનમાં રાખીને આપણું ઐક્યના માર્ગમાં યથાસંભવ કાંટા ઝટવા તૈયાર થાય, તે એ શંકાને પ્રતિવાદ વડે આપણે કેવી રીતે દૂર કરી શકીએ? સભાઓમાં આપણે એવાં કેવાં વાક્યોનું ઇંદ્રજાળ રચીએ કે જેથી તેમને ક્ષણમાત્રમાં આશ્વાસન મળે? આપણે શું એમ કહી શકીશું કે, અંગ્રેજ અનંતકાળ આપણને શાસન નીચે રાખશે એમાંજ આપણું શ્રેય છે ? કદી કહીએ તે પણ અંગ્રેજ શું એ ભીરુ ને બુદ્ધિહીન છે કે એવી વાત ઉપર ક્ષણ પણ વિશ્વાસ કરે? આપણે એ વાત કહેવી જ જોઈશે અને ના કહીએ તે પણ એ તે સ્પષ્ટ જ છે કે, જ્યાં સુધી આપણી વિવિધ જાતિઓમાં ઐકય સાધનની શકિત યથાર્થ ભાવે-સ્થાયીભાવે પેદા ન થાય, ત્યાં સુધી અંગ્રેજનું રાજત્વ આપણે માટે જરૂરનું છે, પણ ત્યાર પછી બીજે જ દિવસે નહિ. અંગ્રેજ જે મમતાથી મુગ્ધ થઈ પોતાની જાતિના સ્વાર્થ ઉપર જ દષ્ટિ રાખીએ સ્વાર્થને પછી ભલેને ગમે એવું મેટું નામ આપે, ભલેને એને શાહીવાદ જ કહેજે સ્વાર્થ ઉપર જ દષ્ટિ રાખી એમ કહે કે અમારા ભારત રાજ્યને અમે પાકું ચિસ્થાયી કરીશું, અમે સમસ્ત ભારતવર્ષને એક થવા દેવાની નીતિ ગ્રહણ કરીશું નહિ, ત્યારે એને તે જવાબ છે ? કઠિયારે જ્યારે ઝાડની ડાળ કાપે, ત્યારે જે વનસ્પતિ બેલેઃ “આહા, શું કરે છે, એમ તે અમારાં ડાળપાંદડાં ચાલ્યાં જશે !” તે કઠિયારે જવાબ દે કે “ડાળ કપાય છે તે શું હું નથી જાણતું ? હું શું બાળક છું?” અને છતાયે તર્કની ઉપર ભરોસે રાખી રહી શકાય ? આપણે જાણીએ છીએ કે, પાર્લામેન્ટમાં તર્ક થાય છે. ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #235 -------------------------------------------------------------------------- ________________ સફળતાના સદુપાય ૧ સામસામી પક્ષે સવાલ-જવાબ કરે; એક પક્ષ બીજા પક્ષને હરાવે ત્યારે કાજ સયુ" માની રાજી થાય; તેથી આપણા મનમાંથી એ વિસરાતું નથી કે, અહી' પણ કાજ સરવાના એ જ એકમાત્ર ઉપાય છે. પણ ઉપાય એકજ હાઈ શકે નહિ. ત્યાં તે બે પક્ષ છે—એકજ અંગનાં ડામાં જમણાં એ અંગ છે. તેમની બન્નેની શક્તિના આધાર એકજ છે. આપણે શુ એ પ્રમાણે એકજ છીએ ? જ્યાં સરકારજ શક્તિની પ્રતિષ્ઠા છે, ત્યાંજ શું આપણી શક્તિની પ્રતિષ્ઠા છે ? તેએ જે ડાળ હલાવે તા મૂળ પડે, તેજ ડાળ આપણે હલાવીએ તે તેનાંજ ફળ આપણને મળે ? ઉત્તર આપતી વખત પૈાથી ખેાલશેા ના. એ સમધે મિલે શું કહ્યું છે કે સ્પેન્સરે શુ કહ્યુ છે, કે શૈલીએ શુ કહ્યું છે તે જાણ્યાથી આપણને પાઇભાર પણ લાભ નથી. પ્રત્યક્ષ શાસ્ત્ર સમસ્ત દેશમાં ખુલ્લુ' પડયુ છે, સક્ષેપમાં એલીએ, તેા કર્તા કારવતાનું એ કામ છે ને આપણે કર્તા કારવતા નથી. તાર્કિક થઈને ખેલી શકાય કે “ એ શી વાત ! આપણે કરાડે રૂપિયા સરકારને આપીએ છીએ અને એ રૂપિયા ઉપર તે સરકારને આખા આધાર છે, તે આપણું ધાર્યું કેમ ન થાય ? આપણે એ રૂપિયાના હિસાબ માગી લઈશું'. ” ગાય નદન'ને એ વાર દૂધ આપે, અને એ દૂધ ખાઇ નદનદન રાતાચાળ થાય, ત્યારે ગાય શિ'ગડાં હુલાવીને ન ંદન...દનની પાસે દૂધના હિંસામ કેમ ન માગી લે ? કેમ નથી માગતી એ તે ગાયના અ'તરાત્મા જાણે કે તેના અંતર્યામી જાણે, ,, સીધી વાત તે એ છે કે, અવસ્થાલેદના ઉપાય પણ જુદા જુદા હાય છે. ધારો કે, ફ્રાન્સની પાસે કઇ ખાખત અંગ્રેજને મતલબ છે, તે અગ્રેજ ફ્રેન્ચ પ્રેસીડેટને તમાં નિરુત્તર કરી નાખવાના કંઇ પ્રયત્ન કરે નહિ, તેમજ તેને ધર્મના ઉપદેશ પણ કરે નહિ. ફ્રેન્ચ રાજકર્તાઓનાં મન મેળવવા તે અનેક પ્રકારે કૌશલ્યના ઉપયેગ કરે છે અને એટલાજ માટે અંગ્રેજના કુશળ રાજદૂત ફ્રાન્સમાં રહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ભારતધમ છે, સાંભળ્યુ છે કે, એક વાર જમની અને ઇગ્લાંડ મિત્ર હતાં. ત્યારે યુકની ઉપાધિવાળા અંગ્રેજ તે ભેજનસભામાં ઉભા થઈ જમન કૈસરના હાથમાં હાથ મિલાવ્યો ને તેના ઉપર રૂમાલ ઢાંકયે, અને એથી કાજ સિદ્ધ થયું હતું. એવા પણ એક દિન હતા કે જ્યારે મેગલ સભામાં ને નવાબના દરબારમાં અંગ્રેજને બહુ ખુશામત, બહું અવ્યય, બહુ ગુપ્ત કૈાશલ કરવુ પડતું હતું. એ દિવસે એમની પેટની લ્હાય બહુ પ્રસન્નમુખે એમને કેવી રીતે પેટમાંજ રાખવી પડતી, એને તે હિસાબ નથી. પારકાની પાસેથી મતલબ કઢાવવી હોય ત્યારે એ જરૂરનુ` છે. વળી, આપણા જેવી નિરુપાય જાતિને જો પ્રમળ પક્ષ પાસેથી કેાઈ સુમેળ મેળવવા હોય તે શું ક'ઈ હિલચાલ વડે સફળ થઇ શકાય ? જે દૂધમાં માખણ છે, તે દૂધમાં આન્દોલન કરીએ તે માખણ તરી આવે; પણ માખણનું દૂધ રહ્યું ગેાવાળને ઘેર, અને આપણે રાજરાજ ઘરના પાણીમાં આન્દોલન કરીએ. એથી તે શુ માખણ નીકળવાનુ હતું ? જે પુસ્તકપથી છે, એ તે છાતી ફુલાવીને ખેલશે કે અમારે સુયેગ જોઇતા નથી, અમારે જોઇએ ન્યાય્ય અધિકાર. ભલે, એ વાત તે સારી છે. ધારો કે, તમારી મિલ્કત અમુક મુદ્દતને માટે ગીરે છે, તે છેડાવવી હૈય તા ગીરા રાખનારનુ મન પતવવુ જોઇશે. સરકાર કાઈ એક લેાઢાની કળ નથી, એની પાછળ તે રક્તમાંસનાં માણસા છે, તેઓ એછેવત્તે અંશે ષડિપુને વશ છે. તેએ રાગદ્વેષને હાથ દઇ એકેવારે જીવન્મુક્ત થઇને તે આ દેશમાં આવ્યા નથી. તેઓ અન્યાય કરતા હોય ત્યારે હાથ પકડીને દેખાડી દેવા એ અન્યાય ટાળવાના સુંદર ઉપાય છે એવુ તા કાઈ કહેશે નહિ. પણ આપણી શી વ્યવસ્થા, શુ' ઉદ્દેશ્ય અને શે ઉપાય, એ આપણે સ્પષ્ટ રીતે વિચારી જોતા નથી. યુદ્ધમાં જેમ જય પ્રાપ્ત કરવા એજ મુખ્ય લક્ષ્ય, એમ રાજ્યનીતિમાં ઉદ્દેશ્યસિદ્ધિ એજ મુખ્ય લક્ષ્ય છે, એ આપણે જો કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #237 -------------------------------------------------------------------------- ________________ ** * સફળતાને સદુપાય ર૧૩ મેંએ બેલીએ છીએ, તથાપિ મનમાં એને અમલ કરતા નથી. માનીએ છીએ કે, રાજ્યનીતિનું આપણું ક્ષેત્ર શાળાબાળકેની ડીબેટીંગ ક્લબ છે, સરકાર જાણે કે પ્રતિપક્ષી વિદ્યાર્થીએ હોય અને આપણે જવાબ દઈ શક્યા એટલે બસ જીતી ગયા એમ માનીએ છીએ. શાસ્ત્રમાં ચિકિત્સા અતિ સુન્દર હોવા છતાં રોગી મરે, આપણા રાજ્યનીતિના ક્ષેત્રમાં પણ ભાષણે બહુ સુંદર હોવા છતાં કામ કથળે છે એનાં દષ્ટાન્ત રેજરોજ જોઈએ છીએ. હું મારા પિતાના સંબંધમાં પણ એક વાત કબૂલ કરવા ઈચ્છું છું. કર્તા કાવતાએ આપણા પ્રતિ કયે દિવસે કેવી વ્યવસ્થા કરી એ સંબધે હું પિતે અત્યંત ક્ષુબ્ધ થઈ જ નથી. હું જાણું છું કે, મેઘ જેટલી વાર ગાજે એટલી બધીય વાર વજ પડશે એવા ભયથી અસ્થિર બની જવાથી કંઈ લાભ નથી. પ્રથમ તે વજ પડે પણ ખરું, ન પણ પડે, બીજું જ્યાં વજી પડવાનું જ છે, ત્યાં આપણી ગતિવિધિ નથી, પ્રતિવાદ કે પ્રાર્થના ત્યાં પહોંચનાર નથી; ત્રીજું વાપાતના હાથમાંથી બચવાને કદી ઉપાય હેય, તે તે ઉપાય ક્ષીણ કંઠે વજને સામે જવાબ દેવામાં નહિ, પણ વિજ્ઞાનને અનુકૂળ ચેષ્ટા કરવામાંજ છે; જ્યાંથી વીજળી પડે, ત્યાંથી સાથે સાથે વજનિવારણને માટે ત્રાંબાપાટે કંઈ એની પિતાની ઉતરી આવે ના, એ તે શાન્તભાવે વિચારપૂર્વક આપણે પોતેજ તૈયાર કર જોઇશે. પ્રાકૃતિક નિયમ ઉપર કોલ કર્યો પાલવે ના. સનાતન ધર્મશાસ્ત્ર પ્રમાણે મારી પાંખ બાળી નાખવી ઉચિત નથી એમ બોલીને કદી પતંગ જે આગમાં ઝપટ દે તે પણ એની પાંખ તે બળે. એ સ્થળે ધર્મની વાતે ગેખવામાં સમય ગાળવાને બદલે આગને દૂરથીજ નમસ્કાર કરવા એ એનું કર્તવ્ય હાય. અંગ્રેજ તે આપણા ઉપર રાજય કરશે. આપણુંને સંપૂર્ણ રીતે તાબે રાખવાની ચેષ્ટા કરશે. જ્યાં પિતાની શાસન-સાંકળ શિથિલ થવાની લેશમાત્ર શંકા હશે, ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ ભારતધર્મ તક્ષણ જરથી એક બે ખીલી ઠેકી દેશે. આ તે કેવળ સવાભાવિક છે–પૃથ્વીમાં સર્વત્ર એમજ બનતું આવ્યું છે; આપણે સૂમ તર્કો કરી શકીએ કે ફડફડાટ અંગ્રેજી બોલી શકીએ એથી કંઈ વાત બદલાય નહિ. એવે સ્થળે બીજું ગમે તે થાય, પણ કેધ કર્યો પાલવે નહિ. એક વાત મનમાં રાખવી જોઈશે. અંગ્રેજની આંખમાં આપણે કેટલા તુરછ છીએ? દૂર યુરોપના નિત્યલીલામય પિોલીટીકલ રંગક્ષેત્રમાં એક સ્થાને રહી આપણા ઉપર એ રાજય કરે છે; ફ્રેન્ચ, જર્મન, રશિયન, ઇટાલિયન, અમેરિકન અને તેનાં જુદાં જુદાં સંસ્થાને સાથે તેને રાજનૈતિક સંબંધ બહુ વિચિત્ર રીતે ગુંચાયેલું છે, એ સંબંધ સદા તેને સાચવીને રાખ પડે, આપણે તે આ વિપુલ પિલિટિકલ ક્ષેત્રને સીમાડે પડયા, આપણી ઈરછા-અનિરછા, રાગ-દ્વેષ સામે જોવાનું તેનાથી બને નહિ, અને માટે જ તેનું ચિત્ત આપણા સંબંધે તેલ પાણીને સંબંધ બંધાયેલું છે, માટે જ ભારતવર્ષના વિષયપ્રસંગે પાર્લામેન્ટમાં સભાસદે ઉઘે છે, પ્રવાહના પાણીની પેઠે અંગ્રેજ સદા આ દેશની ઉપર થઈને વહી જાય છે. અહીં તેનું કશું સંચય થતું નથી, તેના હદયનું મૂળ અહીં વિસ્તરતું નથી, રાજાની તરફ દષ્ટિ રાખી કામ કરે છે, જે કંઈ આમેદપ્રમોદ કરે છે તે પોતાની જાતિવાળા સાથે અહીંના ઈતિહાસની ચર્ચાને ભાર જમને ઉપર છે, અહીંની ભાષા સાથે પરિચય તેમને કચેરીમાં માત્ર સાક્ષીઓજ આપે, અહીંના સાહિત્ય સાથે પરિચય સરકારના દુભાષિયા છે;–એવી સ્થિતિમાં આપણે તેમની નજરમાં કેટલા તુચ્છ છીએ તે આપણે આપણું મમત્વના નશામાં ભૂલી જઈએ છીએ અને તેથી આપણે પ્રતિના અંગ્રેજના વ્યવહારથી પ્રતિક્ષણે વિસ્મિત થઈએ છીએ; ક્ષુબ્ધ થઈએ છીએ; આપણું એ વિરમય-ભને વધારે પડતે માની આપણા કર્તાહર્તા કદી કોધે ભરાય છે, તે કદી હસવું સમાવી શકતા નથી. હું આ અંગ્રેજના અપવાદનું વર્ણન કરતું નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #239 -------------------------------------------------------------------------- ________________ સફળતાને સહાય ૨૫ તે કહું છું કે, એ તે નિયમ જેવું થઈ ગયું છે અને એ સ્વાભાવિક છે. અને એ પણ સ્વભાવિક છે કે, જે પદાર્થ અતિસૂક્ષમ હોય છે તેની મર્યની વેદનાને, તેની પ્રાણુનાશક ક્ષતિને સ્વતંત્ર રીતે જોવાની, ધ્યાન આપીને જોવાની શક્તિ ઉપરવાળામાં ચગ્ય પરિમાણમાં હોઈ શકે નહિ. જે આપણે હિસાબે મેટું, તે તેમને તુચ્છજ લાગે. આપણી ભાષા, આપણું સાહિત્ય, આપણું બંગાળના ભાગવિભાગે, આપણું મ્યુનિસિપાલીટીઓ, આપણી આ સામાન્ય યુનિ. વર્સિટી, એ બધાને માટે ભયની ભાવનાથી અસ્થિર થઈ દેશમાં ગમે એટલી ચીસાચીસ કરી મૂકીએ છીએ, ગમે એટલું આશ્ચર્ય પામીએ છીએ, પણ એટલું એટલું કર્યું મનમાનતું ફળ કેમ મળતું નથી ? કારણ કે આપણે ભૂલી જઈએ છીએ કે, અંગ્રેજ આપણું ઉપર છે, આપણી અંદર નથી. તે જે સ્થાને ઉભે છે, તે સ્થાને આપણે જે પહોંચી શકીએ, તે આપણે દેખી શકીએ કે આપણે કેટલે દૂર પડ્યા છીએ, આપણે કેટલા નાના દેખાઈએ છીએ. આપણે એટલા નાના દેખાઈએ છીએ, માટે તે કર્ઝન સાહેબ-જાણે સહજ વાત હોય એમ બેલ્યા હતા કે, તમે પિતાને શાહીવાદી તંત્રની અંદર એકાકાર થવામાં કેમ ગૌરવ માની શકતા નથી? સર્વનાશ! આપણા પ્રત્યે આ તે કે વ્યવહાર ! એ કેવારે જાણે પ્રણયવાર્તા સંભળાવે છે! એ ઓસ્ટ્રેલિયા ને કેનેડા–જેમને અંગ્રેજ શાહીવાદના આલિંગનમાં લઈ લેવા ચહાય છે, ને તેથી જ જેમના શયનગૃહની બારીઓ નીચે ઉભે રહી એ અંગ્રેજ પ્રણયસંગીત ગાઈ તેને નાદ આકાશભરમાં ભરી કાઢે છે, જેમને માટે ભૂખતરસ વેઠીને પિતાની જેટલી પણ મેંઘી કરવા રાજી થાય છે–તે ઓસ્ટ્રેલિયા ને કેનેડા સાથે આપણી તુલને ! એવી મોટી મોટી વાત કરતાં મોટા લેકને લાજ ના આવે, પણ આપણે તે લાજે મરી જઈએ! ઓસ્ટ્રેલિયા આપણને મારી કાઢે, નાતાલ આપણને કલંકિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ભારતધર્મ સિકલ સહિતના ત્રણ થયા કરે, ઘેર સ્વદેશમાં પણ અધિકારીઓ આપણને મૂર્ખ બનવે; ને એવી સ્થિતિમાં શાહીવાદી વાસર ઘરમાં ( લગ્ન પછી વરવહુ પ્રથમ રાત્રિ જે ઘરમાં ગાળે છે તેમાં) જેવા આપણને શા માટે નિમંત્રણ મળે છે ! કર્ઝન સાહેબ આપણા સુખદુઃખના સીમાડાથી બહુ દૂર બેસીને વિચારે છે કે એ તે બહુ મુદ્ર છે, ત્યારે શા માટે શાહીવાદમાં એકેવા રે મળી જવા રાજી નથી, પિતાની આટલી સરખી સ્વતંત્રતા માટે, આટલાશા ક્ષતિલાભ માટે આટલો બધો હાહાકાર કેમ કરી રહ્યા છે? એક દષ્ટાન્ત લે. એક યજ્ઞ થાય છે, બધુ-બાન્ધવને નિમંત્રણ થયાં છે, ત્યાં એક બકરાને પણ આદરસહિત નિમંત્રણ કરવાને માટે હાથમાં માળા સિંદૂર લઈને લેક આવે અને એ આદરવ્યવહાર જોઈને બકરે કેચ પામી પાછા હઠે, ત્યારે યજમાન તેને કહે શું આશ્ચર્ય ! આવા મોટા યજ્ઞમાં ચગ દેવામાં તને આપત્તિ શી ! હાય ! યજ્ઞમાં બીજા રોગ દે અને પોતે પણ રોગ દે, એ બે વચ્ચે શું ભેદ છે, તે એક પળવાર પણ તે બકરે ભૂલી શકે ? યજ્ઞમાં આત્મવિસર્જન દેવા સિવાય બીજો કોઈ અધિકાર એને નથી. પણ બકરાની એ વેદના યજ્ઞકર્તા શી રીતે સમજી શકે ? એ તે સમજે કે બકરે તે ક્ષુદ્ર પ્રાણી છે. શાહીવાદી તંત્ર નિર્દોષ ટિબેટમાં લડાઈ કરવા જાય, આપણે અધિકાર એ લડાઈને માટે ખર્ચની જોગવાઈ કરી આપવાને; સોમાલીકુંડમાં બંડ થાય તેનું નિવારણ કરવા જાય, ત્યાં આપણે અધિકાર જીવ આપવાને; ગરમ દેશમાં ફસલ પેદા કરવા જાય ત્યાં આપણે અધિકાર સસ્તા મજુરની જોગવાઈ કરી આપવાને ! મોટાનાના મળીને યજ્ઞ કરવાને આ નિયમ. પરંતુ એથી ઉતાવળા થઈ જવાની જરૂર નથી. સશક્ત અને અશક્તને હિસાબ જ્યારે એક જ ચોપડામાં રખાય, ત્યારે જમા બાજુના આંકડા અને ઉધારના આંકડાને ભાગ એજ પદ્ધતિએ ફાળવાય-અને જે સ્વાભાવિક છે, તેની ઉપર આંખ રાતી કરવી કે આંખમાંથી આંસુ પાડવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #241 -------------------------------------------------------------------------- ________________ સફળતાને સદુપાય ૨૧૭ વૃથા છે. સ્વભાવને સ્વીકારી લઈએ તે કામ થઈ શકે. વિચારી જુઓ કે, આપણે જ્યારે અંગ્રેજને કહીએ છીએ કે “તમે સાધારણ મનુષ્યસ્વભાવને ઓળંગી જાઓ છે, તમે સ્વજાતિના સ્વાર્થને કારણે ભારતવર્ષના મંગળનું કાજ અવગણે છે ત્યારે અંગ્રેજ જે જવાબ દે કે “ ઠીક, તમારા મુખશ્રીને ધર્મોપદેશ અમે પછી સાંભળશું, પ્રથમ તે તમને અમારે કહેવાનું કે સાધારણ મનુષ્યસ્વભાવની જે નીચી કેટિમાં અમે છીએ, એ કટિમાં તમે આવે. તેની ઉપર ચઢવાનું કારણ નથી-સ્વજાતિના સ્વાર્થને તમારો પિતાને સ્વાર્થ માને. સ્વજાતિની ઉન્નતિમાં પ્રાણ ન અપી શકે તે ગમે તે આરામ અપે, દ્રવ્ય અપે, કંઈ પણ અ! તમારા દેશને માટે અમે જ બધું કરીએ અને તમે કંઈજ ના કરે?” એ પ્રશ્નને કંઇ ઉત્તર છે? વસ્તુતઃ આપણે કેણ શું અપએ છીએ? કેણ શું કરીએ છીએ? કશું કર્યા વિના પણ દેશની ખબરજ રાખીએ, તે પણ આળસ રાખે બને નહિ. દેશને ઇતિહાસ અંગ્રેજ રચે અને આપણે તેને તરજુમે કરીએ; ભાષાતત્ત્વને ઉદ્ધાર અંગ્રેજ કરે, આપણે તેને ગેખી લઈએ; ઘરની પાસે શું છે, તે જાણવા હંટરને પૂછયા વિના આપણું ગતિ નથી. ત્યાર પછી દેશની ખેતીને વિષય લે કે વાણિજ્યને વિષય લે, કે ભૂતત્ત્વ લે કે માનવતત્વ લે, પણ આપણા પિતાના પ્રયત્નથી આપણે કશુંય કર્યું નથી. સવદેશ પ્રતિ એમ એકવારે ઉત્સુકતાહીન હોવા છતાં આપણા દેશ પ્રતિનું કર્તવ્ય પાળવા વિદેશીને આપણે ઉંચી કર્તવ્ય નીતિને ઉપદેશ આપતાં અચકાતા નથી. એ ઉપદેશ કઈ દિવસ કંઈ કામ લાગી શકે નહિ. કારણ કે જે માણસ કામ કરે તે અધિકારી છે, અને જે માણસ કામ કરતું નથી પણ માત્ર વાત કરે છે, તે અધિકારી નથી; એ બે માણસ વચ્ચે કદી સાચી રીતે લેવડદેવડ હેઈ શકતી નથી. એક બાજુએ પિસા અને બીજી બાજુએ માત્ર ચેકબૂક. એવે સ્થળે ખાલી ચેક વટાવવા સંભવિત નથી. ભિક્ષાસવરૂપે એકાદ વાર ભા. ૧૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ભારતધર્મ ચાલે, પણ તે સ્થાને અધિકારસ્વરૂપે તે ચાલેજ નહિ; એથી પેટમાં વખતે બળતરા થાય. મનમાં એમ થાય કે, અપમાન કરી પાછા કાઢ, પણ એ અપમાન–એ વ્યર્થતા શદે કે નિઃશબ્દ પિકારીએ, પણ પેટમાં ઉતારી દઈ પચાવી લેવા સિવાય બીજે રસ્તે ક? એ તે એમ હમેશાં થયા કરે છે. આપણે વિરાટ સભાઓ કરીએ, વર્તમાનપત્રમાં લેખ લખીએ. અને છેવટે જે હજમ ન થઈ શકે એવું હોય તે હજમ પણ કરી જઈએ. ગઈ કાલે જેને એકવારે અસહ્ય માની ચીસે પાડી તરફડતા હતા, તેને માટે આજે હવે વૈદ્ય બોલાવવાની જરૂર માનતા નથી. મને લાગે છે કે, બધા મને કહેશે કે તમે તે બહુ પુરાતન કથા બોલે છે; પિતાનું કામ પતેજ કરવું પડશે, પિતાનું કલંક તેજ દૂર કરવું પડશે, પિતાની સંપદ્ પિતેજ કમાવી પડશે, પિતાના સંમાનને ઉદ્ધાર પતેજ કરે પડશે એ કંઈ નવી વાત છે? બેશક, વાતે તે પુરાતન કહું છું એ અપવાદ હું સ્વીકારી લઉં છું, હું નવી વાતો વિનાને છું એ કલંક માથે ચઢાવું છું; પણ જે કોઈ એમ કહે કે, તમે નવી કયી વાત બતાવે છે ત્યારે મારી મુશ્કેલી ! કારણ કે સહજ બાબતને કેમ કરીને પ્રમાણ કરી દેખાડવી એ વિચારવું બહુ કઠણ છે. દુસમયનું મુખ્ય લક્ષણ એ કે, સહજ બાબત કઠણ લાગે અને પુરાતન બાબત અદ્ભુત લાગે, એટલે સુધી કે લેક ગાળ દેવા તૈયાર થઈ જાય. જનશુન્ય પધ્રાના ભાઠામાં અંધારી રાત્રે માર્ગ ભૂલી જળને સ્થળ, અને ઉત્તરને દક્ષિણ માની ભ્રમિત થયેલેજ જાણે કે જે અત્યંત સહજ છે, તે અંધારે કેવું વિપરીત ને કઠણ થઈ પડે છે; દી આવે કે પળમાત્રમાં એ ભ્રમને માટે વિસમયને પાર રહે નહિ. આપણે અત્યારે અંધારી ઘેર રાત્રિમાં છીએ, આજે દેશમાં જે કંઈ અત્યંત પ્રામાણ્ય વાતને પણ વિપરીત જ્ઞાન માની કડવાં વચન કહે, તે તે પણ સકરુણ ચિત્તે સહન કરવો પડે, આપણા કુગ્રહ સિવાય બીજા કેઈને દેષ દઈશું નહિ. આશા રાખીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #243 -------------------------------------------------------------------------- ________________ સફળતાને સદુપાય ૨૧૯ બેસીશું કે, ઉત્તરને દક્ષિણ માની ચાલીશું તો એક દિવસ પાછા આવવું જ પડશે; એમ ઠોકર ખાઈને શીખવું પડશે. વળી હું તે નક્કી જાણું છું કે, સર્વનીજ એવી દશા છે એમ નથી. આપણામાં એવા અનેક ઉત્સાહી યુવક છે કે તેઓ દેશને માટે માત્ર બેલી જાણતા નથી, ત્યાગ કરવાને માટે પણ તૈયાર છે. પણ શું કરવું, કયાં જવું, શું દેવું, કેને આપવું, તેનું એમને ઠામ ઠેકાણું જડતું નથી. વેરાતું ફેંકવામાં માત્ર નાશજ થાય. દેશને ચલાવવાની એક શક્તિ જે ક્યાંય પ્રત્યક્ષ આકારે હાય, તે જેઓ મનનશીલ છે તેમનું મન, જેઓ ચેષ્ટાશીલ છે તેમની ચેષ્ટા, જેઓ દાનશીલ છે તેમનું દાન એક પ્રકાંડ લક્ષ્ય પામી શકે. આપણું વિદ્યાશિક્ષા, આપણું સાહિત્યનુશીલન, આપણું શિલ્પચર્ચા, આપણાં નાના પ્રકારનાં મંગલ અનુષ્ઠાન સહેજે તેને આશ્રય લે ને એ ઐક્યની ચારે બાજુએ દેશ ઉભે રહીને એક અદ્ભુત વ્યાપાર ચાલી રહે. મારા મનમાં શંકા નથી કે, આપણને બહારથી જેટલી લાતે વારંવાર પડે છે, તે કેવળ એક્યના આશ્રયને જવ્રત કરવાને માટે જ; અરજીઓ કરીને જેટલા નિરાશ થઈ એ છીએ, તે માત્ર આપણને એ ઐકયના આશ્રયની દિશામાં ફેરવવાને માટે જ; આપણા દેશમાં મેં સામે તાકી રહેનારા કર્યહીન સમાલોચકે સ્વાભાવિક નિરૂપાય નિરાનંદ રેજરોજ દષ્ટિએ પડે છે, તે કેવળ એ એમના આશ્રયની–એ શક્તિના કેન્દ્રની શોધને માટેજ; એ બધું કઈ વિશેષ કાયદે રદ કરાવવાને માટે કે કે અમુક અંગની બળતરા નિવારવાને માટે નહિ. દેશની અંદર એ શક્તિ સ્થપાય, ત્યારે તેની આગળ આપણું પ્રાર્થના સંભળાય, ત્યારે આપણે જે યુક્તિઓને પ્રયોગ કરીને તેને કાર્યનું અંગ ગણી શકાય. તે શક્તિના પગમાં આપણે હાથ દે જોઈશે, સમય દેવે જોઈશે, સામર્થ્ય દેવું જોઈશે, આપણી બુદ્ધિ, આપણે ત્યાગપતા, આપણું વીર્ય, આપણે પ્રકૃતિની અંદર જે કંઈ ગંભીર-જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #244 -------------------------------------------------------------------------- ________________ ભારતધર્મ કંઈ મેટું છે, તે જગાડવાનું, આકર્ષવાનું, જવાનું એ એક ક્ષેત્ર બનશે; એને આપણું ઐશ્વર્ય દઈશું, અને તેની પાસેથી આપણે ઐશ્વર્ય પ્રાપ્ત કરીશું. ત્યાંથીજ આપણા દેશની વિદ્યાશિક્ષાની, સ્વાથ્થરક્ષાની, વાણિજ્યવિસ્તારની ચેષ્ટાઓ થાય, તે આજ એક વિદન માટે, કાલે એક વાત માટે જ્યારે ત્યારે ઉતાવળ ઉતાવળા બે ચાર વકતાઓને બેલાવી લાવીને ટાઉનહોલની સભાઓમાં દેહાદેડી કરી મરવું પડે નહિ. આ રહી રહીને ચમકી ઉઠવું પડે, પછી ચીસે પાડવી પડે અને પછી સ્તબ્ધ થઈને ઉભા રહેવું પડે એ તે હસવા જેવો ખેલ થઈ પડે છે; આ પણ પિતાની પાસે અને સામાની પાસે પણ માં આપણી ગંભીરતા સચવાતી નથી. આ પ્રહસનમાંથી રક્ષા પામવાને એકજ ઉપાય છે–પિતાનું કામ પતે સંભાળી લેવું. એ ઉપરથી એમ સમજવાનું નથી કે, સરકાર સાથે આપણે કશે સબંધ રાખવા ઈચ્છતા નથી. આ જે કોઈ, આ જે અભિમાન–આ તે સમાનકક્ષામાં ઉભેલાને શોભે; પ્રણયનું સંગીતજ શોભા પામે. હું તે બીજી પણ ઉલટી વાત કહું છું. હું કહું છું કે, સરકાર સાથે આપણે ભદ્રરૂપ સંબંધ સ્થાપવાને ઉપાય કરવું જોઈએ. ભદ્રસંબંધમાત્રમાં એક પ્રકારની સ્વાધીનતા છે. જે સંબંધ આપણું ઈચ્છા-અનિચ્છાની કંઈ અપેક્ષા જ રાખે નહિ, એ તે દાસ ત્વને સંબંધ. એ છણત છણાત છેવટે તૂટી જાય; પણ સ્વાધીન લેવડ–દેવડને સંબંધ ધીરે ધીરે ઘાડે થતું જાય. આપણે અનેક કલ્પનાઓ કરીએ છીએ ને કહીએ છીએ કે, આપણને જે કંઈ જોઈએ છે, તે બધું જે સરકાર આપે, તે પછી આપણે પ્રીતિને ને સંતોષને પાર રહે નહિ. એ વાત કેવળ પાયા વગરની છે. એક પક્ષ માત્ર આપે, બીજો પક્ષ માત્ર લે–એને અંત ક્યાં ? ઘી હોમે આગ કદી બુઝાય જ નહિ, એ તે શાસ્ત્ર પણ કહે છે. એ દાતાભિક્ષુકને સંબંધ જેટલું વધે, તેટલે દાનશીલતા ઉપર આધાર વધે; અને અસંતેષનું પરિમાણ તે આકાશ સુધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #245 -------------------------------------------------------------------------- ________________ સફળતાને સદુપાય વધી જાય. જ્યાં મેળવવું આપણી શક્તિ ઉપર આધાર રાખતું નથી પણ દાતાની ઉદારતા ઉપર આધાર રાખે છે, ત્યાં જેમ આપણે પક્ષે અમંગળ છે, તેમ દાતાને પક્ષે કઠણ છે. પણ જ્યાં લેવડદેવડને સંબંધ-દાનપ્રતિદાનને સંબંધ છે ત્યાં બન્નેનું મંગળ છે. ત્યાં દાવાનું પરિમાણ પણ સવભાવથીજ ન્યાઓ થઈ ઉઠે અને સર્વ વાતે લેવડદેવડમાંજ સમાય. દેશમાં એવી ભદ્ર અવસ્થા થવાને માત્ર એકજ ઉપાય છે; સમાજમાં દેશના મંગળસાધનની ભીતના પાયામાં સ્વાધીન શક્તિને ગોઠવવી. એક કશક્તિની સાથે બીજી કતૃશકિતઓને સંબંધ શોભે ને સ્થાયી થાય એજ આનંદ અને સમાનને ભંડાર છે. ઈશ્વર સાથે સંબંધ જોડવા જતાં પિતાને જડ પદાર્થ કરી દીધું ચાલે નહિ. પોતે પણ એક સ્થાને ઈશ્વર થવું પડે. માટેજ મેં કહ્યું છે કે, સરકાર પાસેથી આપણા દેશને જેટલું લેવાનું, તે છેવટ સુધી લઈ શકાશે. જે આપણે દેશને જેટલું દેવાનું, તેટલું ઠેઠ સુધી દઈ શકીશું તે જે પરિમાણમાં દઈશું, તેજ પરિમાણમાં લેવાને સંબંધ દઢ થશે. એવી પણ શંકા ઉઠી શકે કે, આપણા દેશનું કામ કરવા જતાં કદી પ્રબળ પક્ષ વિદન નાખે તે ? જ્યાં બે પક્ષ છે, અને બન્ને પક્ષના સ્વાર્થ જયાં સમાન નથી ત્યાં કદી વિદત નડશે જ નહિ, એવું તે બની શકે નહિ. પણ એટલા માટે હાથ પહોળા કરી નાખે પાલવે નહિ. જે પુરુષ બરાબર કામ કરવા ઈચ્છે છે તેના માર્ગમાં છેવટ સુધી વિદને નાખવાં અશકય છે. સ્વાયત્તશાસનનું દષ્ટાંત લે. આપણે માથે હાથ દઈ રોઈએ છીએ કે રિપને આપણને સ્વાયત્તશાસન આપ્યું, તે પાછું અધિકારીઓએ ઝૂંટવી લીધું. ધિફ આવું રેવું ! એક જણ જે દઈ શકે, બીજો એક જણ તે ઝુંટવી લઈ શકે તે કણ નથી જાણતું? એને સ્વાયરશાસન નામ આપ્યું માટે શું સ્વાયત્તશાસન થઈ ગયું ? સવાયત્તશાસનને અધિકાર તે આપણા ઘર આગળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #246 -------------------------------------------------------------------------- ________________ રરર ભારતધામ પડે છે. એને કેઈ ઝુંટવી લેતું પણ નથી ને કદી ઝૂંટવી લેવાય પણ નહિ. આપણા ગામની ગામડાની શિક્ષા, વાચ્ય, વાટાઘાટની ઉન્નતિ, એ તો આપણે પિતે કરી શકીએ. જે ઈરછા કરીએ, જે એક થઈએ તે એ માટે સરકારની ચપરાશ છાતીએ બાંધવાની કશી દરકાર નથી. પણ ઈચ્છા જ જે થાય નહિ, જે એક થવાય જ નહિ; તે ચુલામાં ગયું એ સ્વાચત્તશાસન ! તે દેરી–લેટા જે બીજો કેઈ બંધુ નથી ! પરંપરાથી સાંભળ્યું છે કે, આપણા દેશના કેઈ એક રાજાને એક ઉંચા અધિકારીએ બંધુભવે કહ્યું કે, સરકારને સૂચના કરી આપને ઊંચી પદવી દેવડાવીશ; તેજસ્વી રાજાએ ઉત્તર આપે કે, અમલ આપને છે, આપ લોક જોઈએ તે મને રાજા કહે, જોઈએ તે બાબુ કહે; ગમે તે નામે બોલાવે, પણ મને એવી ઉપાધિ આપશે નહિ. જે આજ ઈચ્છા થયે દાન કરી શકે તે કાલ ઈચ્છા થયે હરણ કરી શકે. મારી પ્રજા મને મહારાજાધિરાજ કહી બોલાવે છે, એ મારી ઉપાધિ કઈ લઈ શકે નહિ, તેમ આપણે ગમે તે બોલીએ, પણ અમલ સરકારને, આપણને એવા સ્વાત્તશાસસનનું કામ નથી. જે જેટલી પળમાં આપે, તે તેટલી પળમાં ઝુંટવી લે. જે સ્વાયત્તશાસન આપણું છે, દેશનું મંગળ કરવાને જે અધિકાર વિધાતાએ આપણા હાથમાં મૂક્યો છે, તેને જ અંગીકાર આપણે મેહમુતચિત્તે, નિષ્ઠા સાથે કરી શકીએ રિપનને જય થાઓ ને કર્ઝન ઘણું છે ! હું ફરીથી કહું છું કે, દેશની વિદ્યાશિક્ષાને ભાર આપણે ગ્રહણ કરે જ જોઇશે. કેઈ સંશય કરશે કે, શિક્ષાને ભાર તે આપણે લઈએ, પણ કામ આપે છે કેણ? કામ તે આપણે જ આપવું પડશે. એક મોટું સ્વદેશી કર્મક્ષેત્ર આપણુ અધિકારનું ન થાય તે આપણે હંમેશાં દુર્બળ રહેવાના, કેઈ પણ યુક્તિથી આપણે આ નિર્જીવ દુર્બળતાથી બચી શકવાના નહિ. જે આપણને કામ આપશે, તેજ આપણે કર્તા થશે, બીજું બની શકે જ નહિ; જે કર્તા થશે તે આપણું વ્યવસ્થા કરતી વખતે પિતાને સ્વાર્થ વિસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #247 -------------------------------------------------------------------------- ________________ સફળતાના સદુપાય ૨૧૩ રશે નહિ, એ પણ સ્વાભાવિક છે. માટેજ સ` પ્રયત્ને આપણે એવુ એક સ્વદેશી ક ક્ષેત્ર તૈયાર કરી દેવુ જોઇશે કે જ્યાં સ્વદેશી વિદ્યાલયમાં ભણેલા શિક્ષકનાં, વૈદ્યનાં અને એવાં સ્વદેશનાં બીજા કાર્યાની વ્યવસ્થામાં જાશે. આપણે આક્ષેપ કરી શકીએ કે, આપણને કામ શીખવાને માટે અને કામ દેખાડવાને માટે અવકાશ જ ન હેાય તે મનુષ્ય બની શકીએ નહિ. પણ એ અવકાશ પારકાની મારફત કદી પણુ સંતાષજનક રૂપે મળી શકે નહિ, એનાં પ્રમાણ મળવામાં હવે ખાકી રહી નથી. હું જાણું છું કે, ઘણા એમ કહેશે કે મેં વાત બહુ કઠણુ સ ́ભળાવી દીધી છે, મારાથી પણ એ વાતની ના પાડી શકાતી નથી. પ્રશ્ન સહેજ નથી અને સહેજ હેાત તા વિશ્વાસ પણ ન આવત. જો કોઇ દરખાસ્તના કાગળની નાકા બનાવી સાત સમુદ્ર પાર સાત રાજાના ધનમાણેકના વ્યાપાર ચલાવવાના પ્રસ્તાવ કરે, ત્યારે તે દરખાસ્ત ગમે તેની પાસેથી સાંભળવા જેવી હોય, તાપણુ એ કાગળની નૌકાના વાણિજ્યમાં કોઇને પણ તેનું ધન ખરચવાની સલાહ આપું નહિ. મધ મધવા કઠણ છે, માટે ત્યાં દળ બાંધી નદીને ખસી જવાની પ્રાથના કરવી એને કાન્સ્ટીટયુશનલ એટેશન”નું નામ આપી શકાય. કામ તે બહુ સહજ છે, પણ ઉપાય એવા સહુજ નથી. આપણે સસ્તામાં મેટું કામ કરવાની ચતુરાઇ ગ્રહણ કરીએ પણ એ સસ્તે ઉપાયે વારવાર કામ ભાગીને જ્યારે ધૂળધાણી થઇ જાય, ત્યારે પારકાને માથે દ્વેષ આરોપી સતાષ પામીએ. એથી તૃપ્તિ તા થાય પણ કાજ થાય ના. પેાતાના પ્રસગમાં બધી જવાબદારી હલકી કરી ના ખવી ને પારકાના પ્રસગમાં એને ભારે કરી દેવી, એ કતવ્યનીતિનું વિધાન નહિ, આપણા પ્રતિનાં અ'ગ્રેજનાં આચરણના જ્યારે વિચાર કરીએ, ત્યારે સમસ્ત વિઘ્નાની અને મનુષ્યપ્રકૃતિની સ્વભાવિક દુળતાની આલેચના કરીને આપણી આશાઓના આંકડા જેમ બને તેમ આછા મૂકવા જોઇએ. પણ આપણા પેાતાના કર્તવ્યનું વિવેચન કરવા એસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ભારતધામ તાં બરાબર તેથી ઉલટું ચાલવું જોઈએ. પિતાની બાબતમાં બહાનું કાઢવું નહિ જોઈએ અને પોતાને ક્ષમા નહિ આપવી જોઈએ. પિતાની અમુક સગવડને કારણે પિતાને આદર્શને ટુંકે કરી નાખવાને સંકલ્પ નહિ કરવા જોઈએ. એટલા માટે જ હું કહું છું કે, અંગ્રેજના ઉપર કેધે ભરાઈ ક્ષણિક ઉશ્કેરણીના ઉદ્યોગમાં ઉંચાનીચા થવું સહજ છે, પણ એ સહજ માર્ગ શ્રેયને માર્ગ નથી. જવાબ દેવાની, નિરુત્તર કરી દેવાની પ્રવૃત્તિ આપણને યથાર્થ કર્તવ્યથી, સફળતાથી ભ્રષ્ટ કરી દેશે. લેક જ્યારે ક્રોધે ભરાઈ મુકદ્દમે કરવા તૈયાર થઈ જાય, ત્યારે પિતાનું સર્વનાશ કરતાં પાછા હઠે નહિ. આપણે જે એ પ્રમાણે તપીને ગરમ વાયોના કુંફાડાથી કે ધાતુર થઈ જવાની ચેષ્ટા કરીએ, તે ફળલાભનું લક્ષ્ય ચૂકીએ ને માત્ર ધની પરિતૃપ્તિ પામીએ. સાચી રીતે ગંભીર ભાવે દેશને સ્થાયી મંગળ તરફ ધ્યાન રાખીએ તે ક્ષુદ્ર પ્રવૃત્તિના હાથમાંથી મુક્ત થવું જોઈએ. પિતાને કુદ્ધ અને ઉત્તેજિત અવસ્થામાં રાખીએ તે સર્વ વ્યાપારનું પરિણામજ્ઞાન ચાલ્યું જાય-નાની વાતને મોટી કરી દેવાય–દરેક તુચ્છને પકડી અસંગત અગ્ય આચાર વડે પિતાનું ગાંભીર્ય નષ્ટ કરી દઈએ. એવી ચંચળતાથી દુર્બળતાની જ વૃદ્ધિ થાય—એને શક્તિને પ્રયોગ કહે એ અશકિતનું પ્રમાણ છે. એ સર્વ ક્ષુદ્રતામાંથી પિતાને ઉદ્ધાર કરી દેશપ્રીતિની ઉપર જ દેશના મંગળની સ્થાપના કરવી જોઈશે-સ્વભાવની દુર્બળતા ઉપર નહિ, પારકા પ્રત્યેના દ્વેષ ઉપર નહિ અને પારકા પ્રત્યેના અંધ આધાર ઉપર પણ નહિ. એ આધાર અને એ દ્વેષ દેખતે પરસ્પર વિરુદ્ધ લાગે છે, પણ ખરી રીતે એ એક ઝાડની બે ડાળીઓ છે. એ બન્ને આપણી લજજાકર અશક્તિ અને જડત્વનાં પરિણામ છે. પારકાના ઉપર દા રાખવે એ અમારું ભાથું છે એમ માનીએ તે એ દાવામાં નિષ્ફળ થતાં આપણે વિદ્વેષ ઉત્તેજિત થાય. એ ઉત્તેજિત થઈ ગયેલી વૃત્તિને આપણે સ્વદેશહિતષિતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #249 -------------------------------------------------------------------------- ________________ સફળતાને સદુપાય ૨૨૫ ^^^^^ ^ ^^^^^^ ^^^^^^^^^^^ ગણી કાઢીએ છીએ. આપણું દુર્બળતાને મોટું નામ આપી આપણે કેવળ સાંત્વન લઈએ છીએ એટલું જ નહિ, પણ ગર્વ માનીએ છીએ. એ વાત વિચારી જુઓ કે, માતાને તેના સંતાનની સેવાથી દૂર કરી, એ કાયને ભાર જે બીજા લોક લઈ લે તે માતાને એ અસહ્ય થઈ પડે. એનું કારણ કે સંતાન પ્રતિને અકૃત્રિમ સનેહ જ તેની સંતાનસેવાનું આશ્રયસ્થાન, દેશહિતેષિતાનું યથાર્થ લક્ષણ, દેશનું હિતકર્મ આગ્રહપૂર્વક પિતાના હાથમાં લેવાના પ્રયત્ન કરવા એ જ છે. દેશની સેવા વિદેશીની પાસે કરાવવાની ચતુરાઈ એ યથાર્થ પ્રીતિનું લક્ષણ નથી; એને યથાર્થ બુદ્ધિનું પણ લક્ષણ કહી શકાય નહિ. કારણ કે એવી ચેષ્ટાથી કઈ પ્રકારે સફળ થઈ શકાય નહિ. (ઇ. સ. ૧૯૦૫) હક છે 1 / tithi * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #250 -------------------------------------------------------------------------- ________________ -- UTF १७-देशी राजा દેશવિદેશના લોક કહે છે કે, ભારતવર્ષના દેશી રાજાઓ પાછળ પડી ગયા છે. જગતની ઉન્નતિના માર્ગમાં પાછળ પડી જવું એ સારું નથી, એ તે સૌ કઈ કબૂલ કરશે, પણ આગળ ચાલવાના બધા ઉપાસેથી મંગળાજ થાય છે એવું પણ નથી. પિતાની શક્તિ વડેજ આગળ ચાલવું એનું નામ ખરી રીતે આગળ ચાલવું-એથી કદી ધીમું ચલાય તેય એ સારું. બીજા માણસની કેડે કે પીઠે ચઢી ચાલવાનું નામ ચાલવું નથી, એમાં કાંઈ ગીરવ નથી. કારણ કે ચાલવાની શક્તિ આવે એજ સાચે લાભ છે, ખાલી આગળ જવામાં કંઈજ લાભ નથી. બ્રિટિશ રાજ્યમાં આપણે જે કંઈ આગળ ચાલ્યા છીએ, એથી આપણું કેટલું દળદર ફીટયું છે ? એમને રાજવહીવટ, રક્ષણ અને વિધિવ્યવસ્થા ભલેને ગમે એટલાં સારાં હોય, તે પણ ખરી રીતે એ આપણાં નથી. માણસ ભૂલ, ગુટી, ક્ષતિ અને કલેશ વચ્ચે થઈને જ પૂર્ણતાને રસ્તે ચઢી શકે છે, પણ આપણને ભૂલ કરવા દેવાની ધીરજ બ્રિટિશ રાજ્યને નથી. એ કારણે એ આપણને ભિક્ષા આપી શકે છે, શિક્ષા આપી શકતું નથી. તેમની પાસે જે બધું છે તેનાં ફળ આપવાને એ તૈયાર છે, પણ તેના બીજને હાથ અડાડવા દેતા નથી. વિચારી લે કે, કલકત્તા મ્યુનિસિપાલિટીના કમીશનરે નગરનું કામ કરવાને સ્વાધીનતા પામ્યા પછી યંગ્ય કુશ ળતા દેખાડી શક્યા નહિ, એ અપરાધથી અધીરા થઈને અંગ્રેજે તેમની રવાધીનતા ઝૂંટવી લીધી. વખતે એમ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #251 -------------------------------------------------------------------------- ________________ દેશી રાજા ૨૨૭ હશે કે, આજે કલકત્તા મ્યુનિસિપાલિટીનું કામ પહેલાંના કરતાં સારું પણ ચાલતું હશે, પણ એવી રીતે સારૂં ચલાવવું એ જ સૌથી સારું એમ માની શકાતું નથી. એના કરતાં તે આપણું શકિત વડે કંઈક ખરાબ ચલાવીએ તે પણ આપણે માટે તે સારું છે. આપણે રા ગરીબ લેક અને તેમાં પણ ઘણા વિષયોમાં તે અશક્ત. આપણા દેશમાં ભણાવવાનું કામ ધનીજ્ઞાની વિલાયતના વિખ્યાત વિશ્વવિદ્યાલય સાથે સરખામણીમાં કંઈ નથી, એમ માનીને એ કામમાં દેશી જનેને દબાવી દઈ રાજા જે પિતાને જેરે કેમ્બ્રીજઓકસફર્ડની નકલી મૂતિ અહીં ખડી કરી દે, તે એથી આપણું વખતે કંઈક ભલું થતું ય હેય; પણ આપણે ગરીબને એગ્ય વિદ્યાલય આપણે પોતે જ સ્થાપી શકીએ, તો જ એ આપણું સાચી સંપત્તિ. જે સારૂં આપણું પિતાનું સારું નથી, તેને આપણું માની લેવું એ જ માણસનું મેટું સંકટ, થોડા દિવસ ઉપર એક બંગાળી ડેપ્યુટી મેજીસ્ટ્રેટે દેશી રાજા પ્રત્યે પુષ્કળ તિરસ્કાર બતાવ્યું હતું ત્યારે ચોખી રીતે લાગ્યું કે, બ્રિટિશ રાજ્યની જે સૌ સુવ્યવસ્થા તે જાણે પિતાની જ સુવ્યવસ્થા હોય એમ એ માનતે હવે જોઈએ. જે એના મનમાં તે વખતે આવ્યું હેત કે, હું તે માત્ર ભારવાહી છું; જંત્રી હેય જંત્ર માંહેનું એક ચક્રમાત્ર, તે દેશી રાજા પ્રત્યે એમ અભિમાનથી તે તિરસ્કાર દેખાડત નહિ. બ્રિટિશ રાજ્યમાં જે કંઈ આપણે પામીએ છીએ તે આપણું ન હોય એ હકીતને સાચી રીતે સમજી લેવી આપણે માટે બહુ કઠણ થઈ પડી છે. એ કારણે આપણે રાજા પાસેથી નવા નવા અધિકાર માગ્યા જઈએ છીએ, પણ ભૂલી જઈએ છીએ કે અધિકાર મેળવવા અને અધિકારી થવું એ બે એક વાત નથી. દેશી રાજ્યની ભૂલ, બુટી, મંદ ગતિ એ સૌની વચ્ચે પણ આપણને આશ્વાસનની વાત એટલી છે કે, એમાં જે કંઈ લાભ છે, તે સાચી રીતે આપણે લાભ છે. એ લાભ બીજાની ખાંધે ચઢવાને લાભ નહિ, પણ આપણે પિતાને પગે ચાલવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ભારતમ લાભ છે. એટલા માટે આપણા મ’ગાળાના આ નાના ત્રિપુરરાજ્ય તરફ્ ઉત્સુક નજરે જોયા વિના ચાલતું નથી. એટલા માટે જ ત્યાંની રાજ્યવ્યવસ્થામાં જે સૌ ખામીએ ને વિઘ્ના નજરે પડે છે. તે સૌને આપણા સમસ્ત ખગાળાનું દુર્ભાગ્ય માનુ છું. એટલા માટેજ ત્યાંના રાજવહીવટમાં કઈ અવ્યવસ્થા કે વ્યવસ્થાની કાઇ ખામી જોઉં છું ત્યારે તે ઉપર અભિમાન વડે ટીકા કરવાનુ સાહસ નથી થતું-ઉલ મારૂં માથું શરમને લીધે નમી પડે છે. એટલા માટે જ જો જાણવામાં આવે કે, તુચ્છ સ્વાથ પરાયણ પેાતાના સામાન્ય લાભને ખાતર, તરત મળી જતી સરળતાને, ખાતર, રાજશ્રીની 'દિભી'તને ઢીલી કરી નાખવા પાછી પાની કરતા નથી, ત્યારે એ અપરાધને ક્ષુદ્ર રાજ્યની એક ક્ષુદ્ર ઘટના ગણી કાઢવાનું સાહસ થતું નથી. દેશી રાજ્યની આવા પ્રકારની લાજને જો પેાતાનુ' ગૌરવ માની લઇએ નહિ તે દેશ સંબધે આપણે ભૂલ કરી બેઠા છીએ એમ માનવું પડે, પહેલાં કહી ગયા છું કે, ભારતની પ્રકૃતિને વી દઈ સખળ કરી શકીએ તેજ આપણે સાચી રીતે ઉન્નતિની આશા રાખી શકીએ. બ્રિટિશ રાજ્ય ઈચ્છા કરે તાપણુ આપણને એ વિષયમાં મદદ કરી શકે નહિ. તે તે પેાતાના મહિમાનેજ મહિમા માને છે; તેથી સારી બુદ્ધિએ કરીને આપણને જે કેળવણી આપે છે, તેથી ચે આપણે તે સ્વદેશની અવગણના કરતા થયા છીએ. આપણામાં જેઓ દેશભક્ત ગણાય છે તે માંના કેટલાય આમ દેશની અવગણના કરનારા છે. એમ જેએ ભારતની અંતરમાંથી અવગણના કરે છે, તેઓ તે ભારતને વિલાયત અનાવી દેવા તૈયાર થઇ ગયા છે. સારે નસીબે તેમની અસંભવ આશા કદી સફળ થવાની નથી. આપણાં દેશી રાજ્યે પાછળ પડી ગયાં હોય કે ગમે તેમ હાય, પણ ત્યાંજ આપણે સ્વદેશને સાચી રીતે જોઈ શકીએ એમ છે. નકલખગાડનુ કેગનીઉં ત્યાં નહિ પેસે એવી આપણે આશા રાખીએ છીએ. બ્રિટિશ રાજ્ય આપણી ઉન્નતિ ચાહે તાપણુ એ ઉન્નતિ બ્રિટિશ ટંકશાળની ચાડે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #253 -------------------------------------------------------------------------- ________________ દેશી રાજા ૨૯ એવી સ્થિતિમાં કમળની ઉન્નતિ કરવાની રીત ગુલાબની ઉન્નતિ કરવા માટે અજમાવવામાં આવે. પણ દેશી રાજ્ય તે સ્વાભાવિક નિયમ વડેજ ઉન્નતિ મેળવવાના ઉપાય જે એ આપણી કામના હોય. એનું કારણ એવું નથી કે, ભારતીય સભ્યતા જ સૌ સભ્યતામાં શ્રેષ્ઠ છે. યુરોપની સભ્યતાએ માનવજાતિને જે સંપત્તિ આપી છે તેની કિંમત મેટી છે, એ બાબતમાં શંકા કરવી એ તે ધૃષ્ટતા છે. આથી યુરોપિયન સભ્યતાને હલકી ગણે છેડી દેવી જોઈએ એમ હું કહેતા નથી, પણ એ આપણે માટે અસ્વાભાવિક છે, અસાધ્ય છે એમ માનીને જ સ્વદેશી આદર્શ તરફ આપણે મન લગાડવું જોઈશે-બે આદર્શની તુલના કરીને વિવાદ કરવાનું આપણને કારણ નથી. એમ કહેવાની પણ જરૂર છે કે, માણસને બન્ને આદર્શની જરૂર છે. તે દિવસે અહીંના કેઈ સારા માણસે મને પ્રશ્ન કર્યો હતું કે, સરકાર આટ ફૂલની ગેલેરીમાંથી વિલાયતી છબિઓ વેચી નાખી તે શું સારું થયું છે ? એને ઉત્તર આપે હતું કે, સારું જ થયું છે. એનું કારણ એ નહિ કે વિલાયતી ચિત્રકલા એ સારી સામગ્રી નથી, પણ એ ચિત્રકલાને એમ જલદી મેળવી લીધે ચાલે નહિ. આપણા દેશમાં એ ચિત્રકલાને સાચે આદર્શ લાવ કયાંથી? આપણા દેશની એકાદ લખનેરી હુમરી તથા “હિલિમિલિ પનિયા ” સાંભળીને જે કેઈ વિલાયતી અંગ્રેજ ભારતની સંગીતવિદ્યા શીખી લેવાનું મન કરે, તે એના ભાઈઓએ એને તરત વાર જોઈએ. વિલાયતી બજારમાંથી ફેંકી દીધેલી થેડીક સસ્તી અને તેની સાથે એકાદ બે સારી છબિ આંખ સામે રાખવાથી કંઈ આપણે ચિત્રવિદ્યાને સાચે આદર્શ શીખી શકીશું? એ ઉપાયથી આપણે ગમે એટલું શીખીએ, તે પણ એમાં કેટલી ખામી છે તે જાણી લેવાને ઉપાય આપણા દેશમાં તે છે નહિ. જ્યાં એક વસ્તુ ની નથી શરૂઆત કે નથી છેડે, માત્ર વચમાંના થડા આંટા ભા. ૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #254 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ભારતધમ દેખાય છે, ત્યાં એ વસ્તુના માહિતગાર થવાનું કામ બહુ ભયંકર. એવી અધુરી વિદ્યાથી આપણી દૃષ્ટિ નષ્ટ થઈ જાય. પારકા દેશનું ભલું તે શીખી શકાય નહિ અને આપણા દેશનું ભલુ શીખવાની શક્તિયે ચાલી જાય. આ સ્કૂલમાં ભરાવા તા થયા છે, પણ આપણા દેશમાં શિલ્પકળાના આદર્શ શે એ આપણે જાણતા નથી. જો શીખવાથી એ સમજી શકાતા હોત તે સાચી શક્તિ પામવાના ઉપાય થાત. કારણ કે એ આદશ તે આપણા દેશમાંજ છે—એક વાર જો નજર ખુલી જાય, તે એ આદ આપણે આખા દેશમાં-થાળીમાં, લેટામાં, વાડકીમાં, ટોપલામાં, ઝુંપડીમાં, મ`દિરમાં, મઢમાં, કપડામાં, કપડાની કારમાં, જણસામાં, જસેાના ઘાટમાં, ઘરમાં, ઘરની ભીંત ઉપર જુદે જુદે આકારે, જુદે જુદે સ્વરૂપે અને સમગ્ર મૂર્તિરૂપે જોઇ શકીએ, એના તરફ આપણે ચિત્ત દઇને પ્રયત્ન કરીએ તા પૂર્વજની સંપત્તિ સંભાળી તેની કિંમત કરાવી શકીએ. એટલા માટે આપણા ભણવાના દિવસેામાં વિલાયતી ચિત્રાના મેહ જોર કરીને પણ ભાગી નાખવા સારા છે; નહિ તા પેાતાના દેશમાં શું છે, એ જોવાનું મન પણ નહિ થાય. જે ધન ઘરની પેટીમાં પડયું છે, તે માત્ર અવગણનાને કારણેજ લૂંટાઈ જશે. આપણે જોયુ' છે કે, જાપાનના એક પ્રખ્યાત ચિત્રરસજ્ઞ પડિત આપણા દેશની કેટલીક આંતરી ખાધેલી લૂગડા ઉપરની છિએ જોઈને છક થઈ ગયા ને તેમાંથી એક મિ ખરીદ કરીને સાથે લઇ ગયે. જાપાનમાંના અનેક ગુણજ્ઞ લાકાએ એ ખિ માટે માટી મોટી રકમ આપવાની માગણી કરી, પણ તેણે વેચી નહિ. આપણે એ પણ જોઈ શકીએ છીએ કે, યુરોપના અનેક રસજ્ઞ લાક આપણી ખુણાખેાચરાની દુકાનેામાં પેસીને મેલી ફાટી ગયેલી મિઓને ખરીદી માટી મિલ્કતની પેઠે સંઘરીને સ્વદેશ લઇ જાય છે. એ બધાં ચિત્રા જોઇને આપણી આટ સ્કૂલના વિદ્યાર્થી એ તા નાક ચઢાવે એનું કારણ શું ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #255 -------------------------------------------------------------------------- ________________ દેશી ાજા ૩૧ કારણ એટલુજ કે, જેએ કલાવિદ્યા સાચી રીતે શીખ્યા છે, તે તે વિદેશની અજાણી રીતનાં ચિત્રના સૌંદર્ય ને ખરાખર રીતે જાણી શકે છે-એમનામાં એક પ્રકારની શિલ્પા છે જાગી જાય છે. પણ જેએ માત્ર નકલ કરવા ઇચ્છે છે, તે નકલ બહાર કશું પણ જોઇ શકતા નથી. આપણે જો પેાતાના દેશની શિલ્પકલાને સમગ્ર ભાવે સાચે ભાવે જોતાં શીખત, તે આપણામાંચે શિલ્પઢષ્ટિ, શિલ્પજ્ઞાન આવત. એની મદદૅ શિલ્પ સુ ંદરતાના દિવ્ય ધામનાં ખારણાં ઉઘડી જાત. પણ વિદેશી શિલ્પના અધુરા ભણતરથી આપણે જે શીખ્યા નથી તે શીખી લીધું માની લઈએ છીએ. જે પારકાના કબજામાં ચાલ્યું ગયું છે તેને પેાતાની સંપત્તિ માની અભિમાન કરીએ છીએ. ‘પિચર લેટિ· નામ ધારણ કરી એક પ્રખ્યાત ફ્રેંચ મુસાફર ભારતમાં મુસાફરી કરવા આવ્યેા હતે. તે આપણા દેશના રાજમહેલામાં વિલાયતી અસબાબની ભરતી ચઢેલી જોઇને બહુ નિરાશ થઇ ગયેા હતેા. તે સમજી ગયેા હતા કે, વિલાયતી અસખામની બીજા પ્રકારની સામગ્રીથી ઘર સજાવીને આપણા દેશના મોટા મોટા રાજાએ પેાતાના અજ્ઞાનને કારણે ને શિક્ષાને અભાવે ગૌરવ માને છે. ખરી રીતે વિલાયતી સામગ્રીને એળખવાનું શીખાય વિલાયતમાં. ત્યાં શિલ્પકળા સજીવ, ત્યાં શિલ્પીએ રાજ રાજ નવી નવી કળા પેદા કરે, ત્યાં શિલ્પપદ્ધતિના કાળપર પરાથી ઇતિહાસ છે, ત્યાંના ગુણીજન પ્રત્યેક કળાની સાથેની દેશ-કાળ-પાત્રની સંગત જાણે; આપણે એમાંનુ કશુય જાણ્યા વિના માત્ર હાથમાં પૈસાની કોથળી લઇને મૂખ' દુકાનદારની મદદે આંધળા થઇને ત્યાંથી વચલા વાંધાની જણસ ચીજ મ`ગાવી ઘરમાં ઢગ મારીએ છીએ-એના સંબધમાં વિચાર કરવાની તે આપણામાં તાકાત નથી. એ બધી અસખામની દુકાના જો લાડ કર્ઝન જોર કરીને બંધ કરી શકયા હાત, તે જખ મારીને આપણે સ્વદેશી સામગ્રીની મર્યાદા પાળી શક્યા હાત-ત્યારે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ભારતધામ પૈસાનું બળ હોવા છતાં પણ કઈ ચીજો ખરીદાત નહિ. એટલે રુચિ વિષેને વિચાર થાત, ત્યારે તે પૈસાવાળાના ઘરમાં પિસતાં તે ઘર વિલાયતી અસબાબની દુકાન જેવું લાગત નહિ, એના માલિકના મનમાં જે કાંઈ ડું શિલ્પનું જ્ઞાન હત તે પણ બહાર પડત. આપણને એ સ્થિતિમાં શિક્ષણ મળતને લાભ થાત. એ સ્થિતિમાં આપણી અંદર બહાર, આપણું સ્થાપત્ય-ભાસ્કમાં, આપણું ઘરની ભીતે ઉપર, આપણા ચૌટામાં આપણે સ્વદેશનાં દર્શન કરી શકત. કમનસીબે બધા દેશોમાં બીજા વર્ગના લોક સંસ્કાર વિનાના હોય છે. સાધારણ અંગ્રેજીમાં પણ શિલ્પનું જ્ઞાન હેતું નથી. તેથી તેઓ સ્વદેશી સંસ્કારને બળ આંધળા બને છે. તેઓ આપણી પાસે તેમની નકલ કરાવવા ઇરછે છે. આપ| દિવાનખાનામાં તેમની દુકાનની સામગ્રી જુએ ત્યારે જ એમને ટાઢક વળે, ત્યારે એ માની શકે કે આપણે એમની ફરમાયશના તૈયાર થયેલા સભ્ય પદાર્થ બન્યા છીએ. એમની અશિક્ષિત રુચિને અનુસરીને આપણે આપણા દેશના પ્રાચીન શિલ્પસૌદર્યના સુલભ અને સામાન્ય અનુકરણને માર્ગ છેડી દઈએ છીએ. આ દેશના શિલ્પીઓ વિદેશી ટકાની લાલચે વિદેશી રીતની અદ્ભુત નકલ કરવા મંડી પડી અક્કલ ગુમાવી બેઠા છે. જેમ શિલ્પમાં, તેમજ સૌ બાબતમાં આપણે વિદેશી પદ્ધતિને જ એકમાત્ર પદ્ધતિ માની બેઠા છીએ. કેવળ બહારની બાબતમાં નહિ, પણ આપણા મનમાં, આપણા હૃદયમાં પણ એ ઝેર ઉતર્યું છે. દેશને માટે આના જેવી વિપદ બીજી કઈ હોઈ શકે નહિ. આ મહાવિપદમાંથી ઉદ્ધાર પામવાને માટે આપણે માત્ર આપણાં દેશી રાજ્ય તરફ તાકી બેઠા છીએ. એ વાત હું કહેતે નથી કે, વિદેશી સામગ્રી આપણે લઈશું જ નહિ, લેવી તે પડશે જ; પણ સ્વદેશીને આધારે લઇશું. પારકા વસ્ત્ર ખરીદતાં આપણું પિતાનાં કારખાનાંને ભાગી નાખીશું ૪ સ્થાપત્ય-ઘર બાંધવાની કળા; ભાસ્કર્ય-કેતરવાની કળા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #257 -------------------------------------------------------------------------- ________________ દેશી રાજ ૨૩૩ નહિ. એકલવ્યની પેઠે ધનુર્વિદ્યાની ગુરુદક્ષિણામાં આપણા જમણું હાથને અંગુઠો કાપી આપીશું નહિ. એ વાત મનમાં રાખવી જ જોઈશે કે, પોતાની પ્રકૃતિની અવગણના કરતાં માણસ દુર્બળ થઈ જ જાય. વાઘને રાક બેશક જ બળદાયક છે, છતાં પણ હાથી જે એ બરાકને લેભ કરે તે જરૂર મરે. આપણે લેભને કારણે પ્રકૃતિની સાથે આવી સેળભેળ ન કરીએ તે સારૂં; પણ આપણે તે આપણા ધર્મ કાર્યમાં, આચારવિચારમાં એવું જ કર્યા જઈએ છીએ ને તેથી આપણે કોયડો રોજ ને રોજ વધારે ને વધારે ગૂંચવાતે જાય છે-આપણે કેવળ નિષ્ફળ થતા જઈએ છીએ, ભારે દબાતા જઈએ છીએ. મોટી મોટી જટાજૂટ એ આપણા દેશને ધર્મ નથી, સામગ્રીની વિરલતા અને જીવનજાત્રાની સરળતા એ જ આપણા દેશને ધર્મ છે, ત્યાં જ આપણું બળ છે, ત્યાંજ આપણે પ્રાણ છે, ત્યાંજ આપણી પ્રતિભા છે. આપણા ચંડીમંડપમાંથી વિલાયતી દુકાનની મોટી જંજાળને ઝાડુ મારી નહિ કાઢીએ તે બે ય બાજુથી મરીશું-વિલાયતી કારખાનાં અહીં ચાલી શકશે નહિ, ચંડીમંડપ પણ મંડપને યોગ્ય રહેશે નહિ. આપણે કમનસીબે એ કારખાનાં ધૂળધુમાડાભર્યો વાયુ રાજ્યવ્યવસ્થામાં પેસી ગ છે, સહેજસાજને વિના કારણે ગુંચવી નાખ્યું છે, ઘરને પરદેશ બનાવી મૂક્યું છે. જેઓ અંગ્રેજને હાથે માણસ બન્યા છે, તેઓ તે સ્વને પણ સમજી શકે નહિ કે, અંગ્રેજની સામગ્રી કદી લેવી જ પડે, તે ય પિતાની કરી ન શકાય તે તેથી નુકસાન જ થાય. અને આપણું કરવાને એકમાત્ર ઉપાય એ કે, તેને છે એમ જ ન રાખવી, પણ આપણી પ્રકૃતિને અનુકૂળ બનાવી લેવી. અનાજ પેટમાં જઈને અનાજ જ રહે છે તેથી પુષ્ટિ મળવી તે ઘેર ગઈ પણ ઉલટ રેગ થાય. અનાજ જે પિતાનું રૂપ બદલી નાખીને શરીરની પ્રકૃતિને અનુકૂળ બની હાડ, માંસ અને લેહીનાં રૂપ ધારણ કરે તથા જે પચી શકે તેવું ન હોય તે નીકળી જાય તે જ આપણે પ્રાણ બચે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ભારતધર્મ વિલાયતી સામગ્રી જ્યારે આપણી ભારતપ્રકૃતિ વડે જીર્ણ થઈ જઈ પિતાનું મૂળ સ્વરૂપ છેડી દે, આપણા કલેવરની સાથે એકવરૂપ થઈ જાય, ત્યારે જ તે આપણને લાભ કરી શકે-જ્યાં સુધી તે વિદેશી રૂપમાં સાજી રહે ત્યાં સુધી આપણે ને લાભ કરે નહિ, વિલાયતી સરસવતીને પા -પાળે પુત્ર એ વાત કઈ રીતે સમજી શકે નહિ. પુષ્ટિ કરવા તરફ તેની નજર નથી, તેની નજર માત્ર બેજો વધારવા તરફ જ છે. આથી જ આપણું દેશી રાજ્યો વિદેશી, અસંગત અને બીનજરૂરી મટી જંજાળથી પિતાની શક્તિ વિનાકારણે બુઠ્ઠી કરી નાખે છે. વિદેશી બે જે એમ સહેજે લઈ શકાત, જે એ બે જે સમાન જ રહે ન હેત, રાજ્યને જે એક ઑફિસસ્વરૂપ બનાવી દેવાને માટે આટલે પરસેવે પાડવામાં ન આવ્યું હતું, જે સજીવ હૃદયપિંડની નાડી સાથે સંબંધે જોડાયેલું હતું તેને સંચાની નળી સાથે જોડી દેવામાં ન આવ્યું હતું, તે આપણને દુઃખ માનવાનું કશું કારણ ન હતું. આપણા દેશનાં મેટાં રાજ્ય તે કાર કુનેને હાથે ચાલતાં મેટાં કારખાનાં ન હય, નિર્દોષ નિર્વિ કાર એંજિન ન હોય, તેના સંબંધી અંગ લેઢાનાં ન હોય એ તે જે હૃદયતંતુ, રાજ્યલક્ષ્મી, પળપળ કર્મને સુકા કામમાં રસ સંચારે, કઠણને કેમળ કરે, તુચ્છને સુંદર કરી શોભાવે, લેવડદેવડના કારભારમાં કલ્યાણ મૂકી તેને ઉજળા બનાવે, અને ભૂલચૂકને ક્ષમાનાં આંસુજળે ધોઈ નાખે. આપણું નસીબ એવાં સુંડાં ન નીવડે કે દેશી રાજ્ય વિદેશી ઑફિસના બીબામાં ઢાળીને પિતાને સંચા બનાવી દે. એ સૌ સ્થાને માં આપણે સ્વદેશલક્ષમીનાં દૂધલીનાં સ્તનવાળી માતાને સ્પર્શ કરી શકીએ એટલી જ આપણી કામના છે. દેશની ભાષા, દેશનું સાહિત્ય, દેશનું શિલ૫, દેશની રુચિ, દેશની કાન્તિ-આ સ્થાનમાં માની કેડની પેઠે આશ્રય પામે અને દેશની શક્તિ મેઘમુક્ત પૂર્ણચન્દ્રની પેઠે અતિ સહેજે અતિ સુંદરભાવે પ્રકાશ પામે એજ આપણી કામના છે. ( ૧૯૦૬ ). કઝક , કાર ? - : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #259 -------------------------------------------------------------------------- ________________ १८-शाहीवाद વિલાયતને શાહીવાદને નશો ચઢે છે. ત્યાંના અનેક લેક તાબાના દેશને તથા સંસ્થાને ને જેડી બાંધી ઉપસર્ગ બનાવી અંગ્રેજી સામ્રાજ્યને લગાડી દેવાની ચિંતામાં પડયા છે. વિશ્વામિત્રે નવી સૃષ્ટિ સુજવાને ઉદ્યોગ માંડે હતે; સ્વર્ગની સાથે હરીફાઈ માંડીને એક રાજાએ સ્તંભ ઉભે કરવાની ચેષ્ટા કર્યાની કથા બાઈબલમાં આવે છે; ખુદ રાવણને માટે પણ એમજ કહેવાય છે. એવા એવા મને રથ ધરતીને તળીઓ ઉપર અનેક વાર અનેક લેકના મનમાં પેદા થયેલા આપણે જાણ્યા છે. એ મને પાર તે પડે ના, પણ ધૂળભેગા ભળતા પહેલાં જગતમાં કંઈ ને કંઈ તફાન મચાવ્યા વિના પણ રહે નહિ. અંગ્રેજોના દેશમાં પણ આવા મને રથનાં મોજાં લૈર્ડ કર્ઝનના મનમાં ઉછળી રહ્યાં છે, તે એમના તે દિવસના ભાષણ ઉપરથી જણાઈ આવે છે. જોયું છે કે કઈ કઈ વર્તમાનપત્ર કદી કદી એ વિષય સંબંધે ઉત્સાહમાં આવી જાય છે ને કહે છે કે વાત તે સારી છે, ભારતવર્ષને બ્રિટિશ સામ્રાજ્યમાં દાખલ થવાને અધિકાર આપો ને? એમ વાત પકડી લીધાથી અધિકાર મળે નહિ–અરે, છાપામાં પંડિતાઈ ભરેલા લેખો લખે પણ દુર્બળને હક્ક સચવાય નહિ. આથી જ્યારે જોઈએ છીએ કે, આપણા ઉપરવાળાને એ તે શાહીવાદનું ભૂત વળગ્યું છે, ત્યારે તે મનમાં કશી આશા રહેતી નથી. તમે કહેશે કે, તમને આટલી બધી બીક લાગે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ભારતધર્મ શેની? જેમના હાથમાં સત્તા છે તેઓ તે શાહીવાદના આંક ગેખે કે ના ગેખે, પણ ધારે તે તમારું ભુંડું સહેજે કરી નાખે એમ છે, ત્યારે ભય છે ? સહેજે કરી શકે નહિ. કારણ કે હજાર કરે તેય દયાધમ એકવારે છેડા કઠણ છે. કંઈક શરમ પણ આવે. પણ જે કઈ મોટી વાતનું એઠું લેઈ બેસે, ત્યારે નિર્દયતા પણ આચરી શકે ને અન્યાય પણ સહેજે કરી શકે. જતુને દુઃખ દેતાં અનેક લોકેને જીવ દુખાય. દુઃખ દેવાનું નામ ફેરવી એને શિકાર કહેવામાં આવે ત્યારે તે મારેલાં પશુપંખીની યાદી કરવામાં આનંદે અભિમાન કરે. વિના કારણે જે પંખીની પાંખ તેડી નાખે તે બેશક શિકારીથી નિર્દય જ ગણાય; પણ એમ કહેવાથી પક્ષીનું કંઈ ભલું થાય નહિ. એ બિચારાને તે એ નિર્દય લેક કરતાં પણ શિકારી હજારગણું ભયંકર જેમને શાહીવાદનું ભૂત લાગ્યું છે, તેઓ તે દુર્બળ જાતિનું સ્વતંત્ર અસ્તિત્વ ટાળવા માટે અને અધિકાર ઝુંટાવી લેવા પણ જરૂર નિર્દય થઈ શકે. પૃથ્વીમાં આમ તે ઘણી યે વાર બન્યું છે. ફિલેન્ડ, પિલેન્ડને પિતાના જાડા શરીરમાં ગળી ઉતારી જવા રૂશિયાએ કેટલું જેર કર્યું છે, તે સૌ કઈ જાણે છે. પિતાના તાબાના જુદા જુદા દેશની વિવિધ સ્થિતિ જબરદસ્તીથી તેડી નાખી એક કરી દેવાને શાહીવાદને નામે એક સ્વાર્થસાધનાની બહુ જરૂર છે એવું જે રૂશિયાએ માન્યું ન હોત તે એ આટલે સુધી કદી કરત નહિ. એ સ્વાર્થને રૂશિયાએ પિલેન્ડ-ફિલેન્ડને સ્વાર્થ મા. લોર્ડ કર્ઝન પણ એમજ બેસે છે કે, જાતિની વાતે ભૂલી જાઓ, સામ્રાજ્યના સ્વાર્થને તમારે સ્વાર્થ માની લે. કઈ બળીઆ માણસને આ વાત સાંભળીને બીક લાગે નહિ, એને બીક લાગવાનું કારણ પણ નથી; કારણકે માત્ર વાતેથી એ ભેળવાય એમ નથી, એ તે આનાપાઈને હિસાબ ગણીને પિતાને સ્વાર્થ તપાસે. મતલબ કે, એને પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #261 -------------------------------------------------------------------------- ________________ શાહીવાદ ૨૩૭ દળમાં ખેંચવા જતાં પિતાને સવાર્થ પણ થોડોઘણો ન છેડાય, તે એનું મન મેળવી લેવાય નહિ. તેથી એવે ઠેકાણે મધ પણું ઢળવું પડે. ને તેલ પણ ઢળવું પડે; એમ કર્યા વિના ચાલે નહિ. ઈંગ્લાંડનાં સંસ્થાને એજ આ વાતનું દષ્ટાન્ત. ચેતત હૃદયં મમ તત્ત્વ દૃયતા એવા એવા અનેક મંત્ર સંસ્થાનેના કાનમાં એ કુકયે જાય છે, પણ માત્ર મંત્રથી એ કંઈ ભેળવાઈ જાય એવાં નથી. એ તે રૂપિયા-આના-પાઈના હિ સાબ ગણ જુએ છે. હતભાગીઓ જે આપણે તેને વારો આવે ત્યારે તે કઈ મંત્રની પણ જરૂર પડતી નથી, ને રૂપિયા આના પાઈની તે વાત જ શી ! આપણે વારે આવે ત્યારે તે એજ વિચારવાનું કે, જાતિને પ્રશ્ન વિચારો ત્યારે તે ભેદબુદ્ધિ ચાલે, શાહીવાદને વિચાર કરે ત્યારે એવી બુદ્ધિ વિપરીત કહેવાય. આથી એવી ભેદબુદ્ધિનાં જે સી કારણ હોય એને ઉખાડી નાખવાં જ ભલાં. ત્યારે એ કારણ ઉખાડવા માટે એ પણ કરવું જોઈએ કે, દેશના જુદા જુદા પ્રાંતમાં જે એક પ્રકારની એકતા જામવા માંડી છે તેને જામવા દેવી નહિ. એ એકતા જે તૂટી-ફૂટીને ટુકડા થઈ જાય તે પછી દેશને કબજે કરવામાં બહુ મુશ્કેલી પડે નહિ. ભારતવર્ષ જેવા આવડા મોટા દેશને એક કરી દેવામાં મોટું ગૌરવ છે. એને જાણી જોઈને તેડી નાખવાથી અંગ્રેજના જેવી અભિમાની જાતિનેજ લાજ લાગે. પણ શાહીવાદના મંત્રથી એ લાજ દૂર થઈ જાય. બ્રિટિશ સામ્રાજ્યમાં મળી જવાથી ભારતવર્ષને જે લાભ જ છે, તે એ મહાહને કારણે ઘંટીમાં દળીને એને લેટ કર એજ મનુષ્યત્વ ! ભારતવર્ષના કોઈ પ્રાન્તમાં તેની પિતાની શક્તિને એકઠી થવા ન દેવી એ તે અંગ્રેજ સભ્ય નીતિને હિસાબે જરૂર લાજ લાગે; પણ જે શાહીવાદને મંત્ર ભણીને એ કામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ભારતધર્મ man કરવામાં આવે તે મનુષ્યને લાગતી લાજ ભુંસાઈ જાય ને રાજનીતિને માથે ગૌરવનું છે શું ઉગે. પિતાનું ઉપરીપણું નિર્ભયતાએ ચલાવી શકાય એટલા માટે એક મહાદેશના અસંખ્ય લેકને હથિયાર વિનાના બનાવી દઈ તેમને પૃથ્વીના જનસમાજમાં કાયમના બિચારા બાપડા બનાવી મૂકવા એ કેવડે માટે અધર્મ, કેટલી મેટી નિર્દયતા એ કહી બતાવવાનું કારણ નથી; પણ એ અધર્મ ની લાનિમાંથી પિતાને બચાવવા માટે એક મોટા શબ્દની ઓથ લીધી એટલે પત્યું ! સેસિલ હડઝને પણ શાહીવાદને વાયુ લાગ્યું હતું એટલા માટે દક્ષિણ આફ્રિકાના બેર લેકની સ્વાધીનતા લૂંટી લેવાને માટે એના પક્ષના લેકે કે આગ્રહ કર્યો હતે એ સૌ કઈ જાણે છે. માણસ માણસના વહેવારમાં જેને આપણે ચેરી કહીએ, જુઠાણું કહીએ, જેને પ્રપંચ, ખૂન, લૂંટ કહીએ તેને “વાદ પ્રત્યય લગાડીને શુદ્ધ કરી નાખ્યો એટલે ગૌરવશાળી થઈ પડે; આના દાખલા વિલાયતના ઈતિહાસમાં અમરપદ પામી ગયેલા ઢગલેઢગલા લોકના આચારમાંથી પુરા પાડી શકાય એમ છે. એટલાજ માટે કારભારીઓના મેંમાંથી શાહીવાદના શબ્દને આભાસ માત્ર નીકળતાં આપણે જીવ કંપી ઉઠે છે. એવડા મેટા રથને પૈડા નીચે આપણું હૈયું પીલી નાખવામાં આવે, ત્યારે ધર્મનું નામ દીધું કે આપણે વાત સાંભળે નહિ. કારણ કે એક બાજુ કામ કથળી જતું હોય, એવી વેળાએ પિતાના વહેવારમાં ધર્મની દખલ થવા ન દે. પ્રાચીન ગ્રીસમાં પ્રબળ આથેનિયને જ્યારે દુર્બળ મેલિયાના બેટને અન્યાયથી, નિર્દયતાથી ખુંચાવી લેવા તૈયાર થયા હતા, ત્યારે બંને પક્ષ વચ્ચે કે વાદવિવાદ થયું હતું, તેને નમુને ગ્રીક ઇતિહાસક થુકી દીદીસ આપી ગયા છે. તેના થોડાક ભાગને ભાવાર્થ આ નીચે ઉતાર્યો છે તે પરથી વાચક સમજી શકશે કે, શાહીવાદને વાયુગ યુરેપમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #263 -------------------------------------------------------------------------- ________________ શાહીવાદ ૨૩૯ કેટલે જૂને છે, અને પિલીટીસના જે પાયા ઉપર યુરોપની સભ્યતા ચણાઈ છે, તેમાં કેટલી ભયંકર નિર્દયતા છુપાઈ બેઠી છે એથેનિયન્સ–“પરંતુ અમારે અને તમારે, આપણે જે વિચાર ધરાવતા હેઈએ તે સત્યપણે વ્યક્ત કરવા જોઈએ, તેમજ શકય હોય તેટલું જ ધ્યેય ધરાવવું જોઈએ. કારણ કે આપણું બન્ને સમાનપણે જાણીએ છીએ કે માનુષી બાબતેની ચર્ચામાં, જ્યાં જરૂરિયાતનું દબાણ એકસરખું હોય છે ત્યાં જ માત્ર ન્યાયને પ્રશ્ન આવી ઉભું રહે છે. અને તેમાં પણ જે બળશાળી હોય છે તેઓ શક્ય એટલું બધું મેળવવા મથે છે અને નિર્બળને તે આપવું જ પડે છે. x x x હવે આપણને સમજાશે કે આપણે આપણા સામ્રાજ્યના હિતને અર્થે આ બધું કરીએ છીએ. અને આપણે જે કહેવાનું છે તે એજ કે અમે માત્ર તમારા શહેરને રક્ષિત રાખવા માગીએ છીએ. કારણ કે ઓછામાં ઓછી મહેનતે અમે તમને અમારા બનાવવા માગીએ છીએ અને તમારે નાશ ન થાય તે આપણા બન્નેના ભલાને માટે જ છે.” ' મેલિયાને—“અમારા સ્વામી થવામાં કદાચ તમારું હિત હશે, પરંતુ અમે તમારા ગુલામ બનીએ તે શી રીતે બને?” એથેનિયન્સ–“આથી તમને એ લાભ થશે કે અમને તાબે થવાથી તમારાં અનિષ્ટ દૂર થશે અને તમારા રક્ષણ માટે અમે સંપત્તિવાન થઈશું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #264 -------------------------------------------------------------------------- ________________ છole १९-राजभक्ति એક હતે રાજપુત્ર. રાજ્યના પ્રધાનના જેટલા પુત્ર તે બધા તેની ચારે બાજુ વાડ કરી તેમાં તેને ઘેરી ઉભાકેઈની શક્તિ નહિ કે એમાં છીડું શોધી પેસી શકે. તેય વખતે છીંડું રહી ગયું હોય તે સાચવવા કેટવાળને પુત્ર એની ચોકી કરતે ઉભે–એને સિરપાવ મળ્યો. ત્યાર પછી ? ત્યાર પછી પુષ્કળ દારૂખાનું ફેકી રાજપુત્ર વહાણે ચઢી ચાલતે થયે-અને મારી વાર્તા પૂરી થઈ ગઈ. છે શું? આ તે માત્ર વાતજ, રાજ્ય અને રાજ્યપુત્રને આ બહુ મેં સંબંધ જેટલે દૂર, એટલે એ છે, એટલે નિરર્થક બની શકે એટલે બ. સમસ્ત દેશ ફરી ફરીને, દેશને જેટલો ઓછ ઓળખી શકાય-દેશની સાથે જેટલો એ છે યોગ કરી શકાય, તેટલે બહુ બહુ ખર્ચ કરીને, બહુ બહુ ચતુરાઈ વાપરીને, બહુ બહુ ડોળ કરીને કરી લીધો. બેશક, રાજકારભારીઓ એમાં કંઈક પિલીસી, કંઈક પ્રજન માને છે–નહિ તે આટલું નકામું ખર્ચ કરે કેમ? વાતમાં આવે છે કે, રાજપુત્ર કેઈ ઉંઘતી રાજકન્યાને જગાડવા સાત સમુદ્ર તેર નદી ઓળંગીને ગયે હતે. આપણે રાજ પુત્ર પણું, લાગે છે કે, ઉંઘતી રાજભક્તિને જગાડવાને મુસાફરીએ નીકળ્યો હશે, પણ એમાંથી શી સેનાની કેડી કાઢી? અનેક ઘટનાથી સાફ જણાય છે કે, આપણા રાજકારભારીઓને સેનાની કઠી કરતાં લેઢાની કેઠી વહાલી લાગે છે! પિતાના પ્રતાપને આડંબર પ્રચંડ વીજળીની પેઠે ઘડીએ ઘડીએ આપણી આંખ સામે તે ઝગઝગાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #265 -------------------------------------------------------------------------- ________________ રાજભક્તિ ૨૪૧ તેથી આપણે આંખ અંજાઈ જાય, હૃદય પણ કંપી જાય, પણ રાજા પ્રજામાં કંઇ અંતરનું બંધન થાય નહિ-ઉલટ ભેદભાવ વધી જાય. ભારતવર્ષનું નસીબ એથી બીજું હેઈ શકે નહિ. કારણ કે અહીંના રાજ્યસન ઉપર જે બેસે છે તે તે ચાર દિવસના ચાંદરણુ જેવા. અને અહીંની રાજસત્તા એવી જોરાવર છે કે ખુદ ભારતસમ્રાટની પણ એવી નથી. ખરી રીતે ઈંગ્લાંડમાં તે રાજ્ય કરવાને જેગ કેઈનેય નથી, કારણ કે ત્યાં પ્રજા સ્વતંત્ર છે. ભારતવર્ષ તાબાને મુલક છે, એ એમને મુંબઈને કાંઠે પગ મૂકતાં જ સમજાઈ જાય છે. તેથી આ દેશમાં અધિકારને દંભ, શક્તિને મદ કબજે રાખ એ નબળા મનના માણસને માટે કઠણ છે. બુનિયાદી રાજા તે રાજકીય નશે ઢળી પડે નહિ. રાજાને માટે એ નશે ઝેર જેવું છે. ભારતવર્ષમાં જે પણ રાજ્ય કરવા આવે છે, તેમાંના મોટા ભાગને આ નશાને અભ્યાસ નથી. તેમના દેશમાં અને આ દેશમાં બહુ ફેર છે. જેની કિંમત ત્યાં કુટી બદામની નથી હોતી, તે અહીં આવીને એક પળમાં મેટાભા થઈ જાય છે. એવી દશામાં નશાને જેરે આ નવી મળેલી સત્તાને સૌ કરતાં વહાલી ગણે છે–કિંમતી ગણે છે. પ્રેમને માર્ગ એ તે નમ્રતાને માર્ગ. સામાન્ય લોકના હૃદયમાં પેસવું હોય તે તેમના બારણાના માપ પ્રમાણે માથું નીચું નમાવીને પેસવું પડે. પોતાના પ્રતાપ અને પ્રતિષ્ઠાને માટે જે માણસ નવા ગાદીએ ચઢેલા નવાબની પેઠે હમેશાં પગથી માથા સુધી ચમકેલ રહે તે માણસનામાં એવી નમ્રતા અશક્ય છે. હિંદુસ્તાનમાં અંગ્રેજનું રાજ્ય જો માત્ર જવા આવવાનું જ રાજ્ય ન હેત, આ દેશમાં કાયમના રહીને તેઓ પણ રાજ્યને તાપ સહેતા હતા, તે તે જરૂર તેઓ આપણું સાથે હૃદયને જોગ જોડવા પ્રયત્ન કરત. પરંતુ આજે તે તેઓ ઈંગ્લાંડ નામે અજાણ્યા મુલકમાંથી થોડાક દિવસને માટે આવે છે, તેથી ભૂલી શકતા નથી કે અમે તે રાજાના ભા. ૨૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ભારતધમ કારભારી. અને એ પેલેા દભ હમેશાં ચકચકતા રાખવાને તે દરેક ખાખતમાં રાતદહાડ। આપણને છેટા ને છેટા રાખ્યા કરે છે અને માત્ર પ્રતાપને જોરે આપણને નીચા રાખવાના પ્રયત્ન કર્યા કરે છે. આપણી ઈચ્છા-અનિચ્છા તેમની રાજનીતિને અડતી નથી, એ વાત કબૂલવા તે ના પાડે છે. એટલે સુધી કે કાઈ ખાખતમાં આપણને વેદના થાય ને રડી ઉઠીએ ત્યારે તેને પણ આપણી ઉદ્ધતાઈ કહે છે. વર ગમે એટલે કહ્યુ હાય છતાં પણ વહુની સાથે મળવા ઇચ્છે, એટલુ‘જ નહિં પણ મનમાં ને મનમાં તેનું હૃદય મેળવવા પણ ઇચ્છે. હૃદય મેળવી લેવાના સાચા રસ્તે લે નહિ તે તેનુ અક્કડ અભિમાન વચ્ચે નડે. જો એને વહેમ પડે કે સ્ત્રી તેની સત્તા તે સહન કરે છે, પણ ચાહતી નથી; તા વધારે કંઠાર ખનતા જાય છે. પ્રીતિ ઉત્પન્ન કરવાના આ સાચા માર્ગ નથી, એ તા સૌ કોઇ જાણે છે. એમ ભારતવર્ષના અંગ્રેજ રાજાએ પણ આપણી પાસેથી રાજભક્તિના દાવા છેાડી શકતા નથી. પણ ભક્તિને સંબંધ એ તા હૃદયના સબધ–એ સબધ દેવા આપવાથી થાય એ કઈ સંચાના સબંધ નથી. એ સખ`ધ માંધવા જતાં જ પાસે આવવું પડે, કઈ જખરટ્ઠસ્તીથી અને નહિ, પરંતુ શ્યા તા પાસે પણ આવવું નથી, હૃદય પણ દેવુ' નથી ને રાજભક્તિ જોઈએ છે. પછી ભક્તિના સ`ખધમાં કઇ વહેમ પડે, ત્યારે ગુરખાને ખેલાવે, ફટકા ચડકાવે ને જેલમાં નાખી રાજભક્તિ કરાવવાના ઉપાય શેષે. અંગ્રેજ રાજ્ય ચલાવતાં ચલવતાં કદી કદી રાજભક્તિને માટે આતુર થઈ જાય છે. કર્ઝનના અમલમાં એના એક નમુના મળી આબ્યા હતા. સ્વાભાવિક બુનિયાદ નહાવાથી લાર્ડ કર્ઝન કારભારના નશામાં ચકચૂર ખની ગયા હતા, એના સાક્ અનુભવ થઇ ગયા છે. ગાદી છેડવી તા એને જરા પણ ગમતી નહાતી. એ રાજકીય આડંબરમાંથી છૂટયા પછી એનેા અંતરાત્મા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #267 -------------------------------------------------------------------------- ________________ રાજભક્તિ ૨૪૩ * ખુમારીથી ગાંડા બનેલા માણસની પેઠે આજ જે અવસ્થામાં એ છે એ જે આપણે બરાબર અનુભવીએ તે આપણને પણ એ બિચારાની દયા આવે. એને અધિકારની એવી લેપતા લાગી હતી કે ભારતવર્ષના બીજા કેઈ અધિકારીએ એવી દેખાડી લાગતી નથી. એ લાટ સાહેબે ભારતવર્ષના જૂના કાળના બાદશાહના જે દરબાર ભરવાને સંકલ્પ અને કર્યો જાણી જોઈને દરબારનું સ્થાન દિલ્હી ઠરાવ્યું. પણ એ બાદશાહે તે સમજતા કે, દરબાર સત્તા દેખાડવા માટે નથી, દરબાર તે રાજા સાથે પ્રજાના આનંદમેળાને ઉત્સવ છે. તે દહાડે માત્ર રાજા પિતાના પ્રતાપથી પ્રજાને મૂઢ નહોતે કરી મૂકતે, પણ એ પ્રતાપ વડે પ્રજાને પાસે બેલાવતું હતું. એ દિવસ તે દયા કરવાને, દાન કર વાને, કારભારને સુન્દર બનાવવાને શુભ અવસર હતા. પણ પશ્ચિમના તાજા નવાબ તે દિલ્હીના જૂના ઈતિહાસને બાજુ રાખીને અને સેદાગરની કંજુસાઈ વડે દાન–ઉ. દારતાને કાપીકુપીને કેવળ પ્રતાપને ચકચકતે કરી આગળ ધરે છે. એથી કંઈ અંગ્રેજને રાજવૈભવ આપણી સામે મેટે દેખાતું નથી. એથી દરબારને હેતુ પૂરેપુરી રીતે રદ ગયો છે. એ દરબારના અસહ્ય તાપથી દેશનાં હૃદય પીડાય છે ખરા; બાકી આકર્ષાયાં તે લેશમાત્ર નથી. આટલા બધા ખોટા ખર્ચ નું કંઈ ફળ રહી જાય તે એ અપમાનની યાદગીરી સોનાની સળીનું કાજ, લેઢાની સળી સારવા જાય તે અફળ તે જય જ, એટલું જ નહિ પણ ઉલટું ફળ આવે. આ વખતે રાજપુત્રને ભારતવર્ષમાં આવ્હે. રાજનીતિને હિસાબે તે આ યુક્તિ અતિ ઉત્તમ છે. કારણ કે ભારતવર્ષ. નું હૃદય સાધારણ રીતે બહુ કાળથી રાજવંશી તરફ આકર્ષાય છે. એટલા માટે દિલ્હી દરબારમાં ડયુક ઑફ કેનેટ હાજર હોવા છતાં કર્ઝન દરબારને તખ્ત ચઢયો તેથી સમસ્ત ભારતવાસીઓને નવાઈ લાગી. એવે ઠેકાણે ડયુકને હાજર રહેવું એજ ઠીક નહતું. ખરેખર, લેકેએ માની લીધું હતું કે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #268 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ભારતધર્મ કર્ઝને આડંબર દેખાડવાને માટેજ જાણી જોઈને ડયુક ઓફ કેનેટને દરબારમાં હાજર રાખ્યું હતું. આપણે વિલાયતી કાયદે તે જાણતા નથી, પણ દરબાર વસ્તુ જ જ્યારે પૂર્વ દેશની છે, ત્યારે તે એ હેતુએ ભરેલા દરબારમાં ઉઘાડી રીતે રાજવંશનું અપમાન કરવું એ તે રાજનીતિ પ્રમાણે પણ ઘટતું નથી. ગમે તેમ છે, પણ રાજભક્તિ ઉપજાવવાને માટે એક વાર રાજપુત્રને સમસ્ત દેશમાં ફેરવવા એ ઠીક થઈ પડશે, એવી સલાહ પહેલાં થઈ હેવી જોઈએ. પણ ભારતવર્ષને અંગ્રેજ તે હૃદયને કારભાર કદી યે કરતા નથી, તેઓ તે આ દેશને કદી હદય આપતા પણ નથી, દેશનું હૃદય કયાં છે તેની પણ ખબર રાખતા નથી. એમણે તે રાજપુત્રનું ભારત વર્ષમાં આવવું જેટલું ઓછું સફળ થાય એ પ્રમાણે કર્યું. આજે રાજપુત્ર ભારતવર્ષની ધરતી છેડી વહાણે ચઢી ચાલતે થયે છે ને આપણું મનને થાય છે કે, એક સ્વપ્ન ઉડી ગયું-જાણે નાનાં છોકરાંની રાજપુત્રની વાત પૂરી થઈ. કશું ય થયું ના, મનમાં રાખવા જેવું કશું ય રહ્યું ના, જેવું હતું તેવું પાછું બની ગયું. ભારતવર્ષ પ્રકૃતિથી જ રાજભક્ત છે, એ વાત સાચી. હિંદુ ભારતવર્ષની રાજભક્તિમાં કંઇક વિશેષત્વ છે. હિંદુઓ રાજાને દેવતુલ્ય માને, રાજભક્તિને ધર્મસ્વરૂપ માને; પશ્ચિમના લેક એ વાતને મર્મ જાણે ના. તેઓ તે એમ જ સમજે કે બળીઆની સામે શિર નમાવવું એ તે આપણે દીનહીન સ્વભાવ જ છે. સંસારના સંબંધે દેવ સંબંધ છે, એમ હિન્દુઓ માને છે. હિન્દુઓને હિસાબે કશું ય અકસ્માત નથી, કારણ કે તેઓ સમજે છે કે આપણી સામે જે આ વિચિત્ર જુદી જુદી લીલાઓ દેખાય છે તે સૌની મૂળશક્તિ એક જ છે. હિંદુને હિસાબે આ માત્ર દાર્શનિક તત્વ જ નથી, પણ ધર્મ છે, એ માત્ર પિથીમાંનાં રીંગણ નથી, અને કેલેજોમાં શીખવાની પુસ્તકબાજી નથી-એ તે જ્ઞાનની સાથે સાથે હૃદયમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #269 -------------------------------------------------------------------------- ________________ રાજભક્તિ ૨૪૫ ઉતારવાનું અને ત્યાંથી જીવનના વ્યવહારમાં ઉતારવાનું તવ છે. આપણે પિતામાતાને દેવ માનીએ છીએ, સ્વામીને દેવતા માનીએ છીએ, તેમજ સતી સ્ત્રીને લક્ષમી માનીએ છીએ. ગુરુજનની પૂજા કરીને ધર્મને સંતોષીએ છીએ. એનું કારણ એ કે, જે કઈ પણ સંબંધમાંથી આપણે મંગળ પ્રાપ્ત કરીએ છીએ, તે સઘળા સંબંધોની અંદર આપણે આદિમંગળશકિતને જોઈએ છીએ. આ સર્વ સંબંધ થી છૂટીને દૂર દૂર સ્વર્ગમાં મંગળમયની સ્થાપના કરી તેની પૂજા કરવી એ ભારતવર્ષને ધર્મ નથી. પિતામાતાને જ્યારે આપણે દેવ કહીએ, ત્યારે આપણે બેટી રીતે એમ માની નથી લેતા કે, તેઓ વિશ્વભુવનના ઈશ્વર છે અથવા તેમનામાં અલૌકિક શક્તિ છે. તેઓ મનુષ્ય છે એ તે આપણે ખરેખાતજ સ્વીકારીએ છીએ, તે પણ એ ય ખરેખાતજ માનીએ છીએ કે, જેઓ પિતામાતાસ્વરૂપે આપણું કલ્યાણ કરે છે, તેઓ જગતના પિતામાતાના પ્રતિનિધિરૂપે આપણું સાથે સંબંધ રાખે છે. ઇંદ્ર, ચંદ્ર, અગ્નિ અને વાયુને વેદમાં જે દેવતા માન્યા છે, તેનું કારણ પણ એ જ છે. શકિતમાનની શક્તિમાં ભારતવર્ષ સદા સત્તાને અનુભવ કરે છે, એ જ કારણે વિશ્વના જુદા જુદા હેતુમાં જુદે જુદે પ્રકારે ભકિતએ નમ્ર બની ભારતવર્ષ પૂજા કરી રહ્યો છે. જગત આપણું સામે સર્વદા દેવશક્તિથી સજીવ દેખાય છે. આપણે દીનતાથી પ્રબળની પૂજા કરીએ છીએ, એ વાત કેવળ ખોટી છે. બધા જાણે છે કે, ભારતવર્ષ ગાયની પૂજા કરે છે. ગાય પશુ છે એમ એ જાણતા નથી એવું તે નથી. માણસ બળીઓ છે ને ગાય બિચારી છે, એ પણ એ જાણે છે. આમ છતાં ભારતસમાજ ગાયની પાસેથી અનેક પ્રકારે લાભ પામે છે, એ લાભ માણસ પશુ પાસેથી પિતાના બળ વડે લઈ શકે છે, પણ ભારતવર્ષમાં એ ઉદ્ધતાઈ નથી. સર્વ મંગળનું મૂળ જે દૈવ તેની કૃપાને પ્રણામ કરીને સર્વની સાથે સ્નેહસંબંધ જેડીએ તેજ બચી શકાય. કારીગર તેના ઓજારને નમસ્કાર કરે, યોદ્ધો તેની તલવારને નમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com www Page #270 -------------------------------------------------------------------------- ________________ ભારતધર્મ ~~~~~~~~ સ્કાર કરે, (ગુણી) વગાડનાર તેની વીણાને નમસ્કાર કરેઆ સઘળા પિતાનાં જંત્રને જંત્ર માનતા નથી, એમ તે નથી; પરંતુ સાથે સાથે તેઓ એમ પણ જાણે છે કે, જંત્ર તે માત્ર સાધન છે, પણ જંત્ર માંહેથી જે અલૌકિક આનંદ અને ઉપકાર થાય છે તે લાકડાથી કે લોઢાથી મળતું નથી; કારણ કે આત્મા વિનાની બીજી કે સામગ્રી આત્માને સ્પર્શ કરી શકતી નથી. એટલા માટે તેમની કૃતજ્ઞતા, તેમની પૂજા જે વિશ્વ જંત્રને જંત્રી તેની પાસે આ મારફત પહોંચાડે છે, સમર્પે છે. એટલા માટે ભારતવર્ષ પિતાના ઉપરને કારભાર પુરુષરૂપે નહિ, પણ માત્ર જંત્રરૂપેજ ચાલતે દેખે, ત્યારે એને મન બીજી કઈ પીડા વધારે ન લાગે. જડ માંહે ચેતનને અનુભવ કરતાં ધરાય નહિ એવા ભારતવાસીઓ રાજતંત્ર જેવા આવડા મેટા માનવવ્યાપાર માંહે હૃદયને પ્રત્યક્ષ મૂર્તિમાન દેખે નહિ તે એની કેવી દશા થાય? આત્માની સાથે સ્નેહને સંબંધ જ્યાં છે, ત્યાં જ માથું તે નમે-જ્યાં એ સંબંધ નથી, ત્યાં રાતદિવસ માથું નમાવવું પડે તે અપમાન લાગે, પીડા લાગે; આથી રાજકારભારમાં, આપણે દેવતાની શક્તિને, મંગળના પ્રત્યક્ષ સ્વરૂપને રાજરૂપે દેખી શકીએ તે કારભારને ભારે ભાર સહજે ઉપાડી શકીએ; નહિ તે હૃદય પળે પળે ભાગી જાય. આપણે પૂજા કરવા ચાહીએ છીએ, રાજતંત્રમાં પ્રાણપ્રતિષ્ઠા કરી તેની સાથે આપણા પ્રાણને જે અનુભવવા ચાહીએ છીએ-આપણે બળને કેવળ માત્ર બળરૂપે સહન કરી શકીએ નહિ. આથી ભારતવર્ષની રાજભક્તિ સ્વાભાવિક જ છે, એ વાત સાચી; પણ તેટલા માટે રાજા તેને હિસાબે માત્ર તમાશાને જ રાજા છે એમ નથી. રાજાને માત્ર નકામા આડંબરનું અંગ જે એને ગમતું નથી. રાજાને સત્યરૂપે રાજા અનુભવવા એ ઈચ્છે છે. એ રાજા એમને બહુ કાળથી મળ્યો નથી એમ માનીને એ દુઃખી થયા કરે છે. આ વિશાળ દેશ પળપળના અનેક રાજાઓના અસહૃા ભારથી મર્મમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #271 -------------------------------------------------------------------------- ________________ રાજભક્તિ ૨૪૭ * * * કેટલી પીડા પામે છે, લાચાર થઈને કેવા ઉંડા નિસાસા મૂકે છે, એ જોનારૂં અંતર્યામી વિના બીજું કંઈ પણ નથી. જેઓ માત્ર મુસાફર છે, જેમની નજર છુટ્ટીના દિવસે ઉપરજ ચૂંટેલી હોય છે, જેઓ ભૂખને દુખે આ કાળે પાણીએ આવી પડયા છે, જેઓ પગાર ખાઈને રાજકારભારના સંચાની કળ ફેરવ્યા જાય છે, જેમની સાથે આપણે જરા પણ સામાજિક સંબંધ નથી– રોજરોજ બદલાતા એવા લેકને હૃદયના સંબંધ વિનાને ઓફિસી વહીવટ રાતદિવસ ઉપાડે પડે એ કેટલે અસહ્ય છે, તે તે ભારતવર્ષ જ જાણે. રાજભક્તિની દીક્ષા પામેલું ભારતવર્ષ અંતઃકરણથી નમ્રભાવે પ્રાર્થના કરે છે કે, ભારત ઉપર રૂઠેલા હે ભગવન! આ નાના નાના રાજા, ક્ષણ ક્ષણના રાજા, અનેક રાજા હવે અમારાથી સહન થતા નથી; અમને તે એક રાજા આપ ! એ રાજા આપ કે જે એમ બોલે કે ભારતવર્ષ મારું રાજ્ય વાણિયાનું નહિ, ખાણવાળાનું નહિ, ચાકરનું નહિ, કેશાયરનું નહિ, પરંતુ ભારતવર્ષ જેને અંતરથી અનુભવ કરી શકે કે આ અમારો રાજા. હેલીડે રાજા નહિ, કુલર રાજા નહિ, વર્તમાનપત્રને તંત્રી રાજા નહિ. રાજપુત્ર ભલે આવે, ભારતને રાજતને બેસે, એમ થાય તે સ્વાભાવિક રીતે ભારતવર્ષ એમને હિસાબે મુખ્ય થશે અને ઈંગ્લાંડ ગૌણ થશે. એમાંજ ભારતવર્ષનું મંગળ છે ને ઈંગ્લડને લાભ છે. કારણ કે માણસ ઉપર કળ વડે રાજ્ય કરીશું, એની સાથે હૃદયને સંબંધ, સમાજને સંબંધ રાખીશું નહિ, એ અપમાન ધર્મ રાજ કદાપિ લાંબે વખત સહી શકે નહિ એ સ્થિતિ સવાભાવિક નથી-એ સ્થિતિ વિશ્વવિધિને પીડા સમાન છે. હદયને આ ભયંકર દુકાળ સારા રાજવહીવટથી કહે કે શાન્તિથી કહે, પણ કશાયથી પૂરી શકાય નહિ. આવી વાત સાંભલીને કાયદે રાતે પીળે થઈ જાય, પિલીસ પણ ઉંચીનીચી થઈ જાય; પણ જે ભૂખ્યું સત્ય ત્રીસ કરોડ પ્રજાના મર્મમાં હાહાકાર કરી ઉઠે છે, તેને બળ ઉછેદ કરી શકે એવા વહીવટનો ઉપાય કોઈ પણ માનવીના હાથમાં નથી, કેઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #272 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ભારતધર્મ પણ માનવીના હાથમાં નથી. ભારતવર્ષની પ્રજાના હૃદયમાં આજે રાતદિવસ કલેશ થયા કરે છે, એને કંઈક સાત્વના આપવા માટે જ રાજપુત્રને અહીં લાવવામાં આવ્યું હતું. આપણને દેખાડવામાં આવ્યું છે કે, અમારે પણ રાજા છે, પણ ઝાંઝવાના જળથી તે સાચી તરસ છીપતી હશે ? ખરેખ તે આપણે રાજશક્તિને નહિ, પણ રાજહૃદયને અનુભવ કરવા, પ્રત્યક્ષ રાજાને આપણું હૃદય અર્પ ણ કરવા ઈચ્છીએ છીએ. અમારાં જાનમાલનું રક્ષણ થયું એટલે કૃતાર્થ થયા એમ, હે રાજસ્વામી! માનતા ના. તમે અમારી અવજ્ઞા કરી છે માટે જ તમે બેલી શકે છે, એ લેક શાંતિમાં તે છે, ત્યારે એમને બીજું જોઈએ શું? નકકી જાણજો કે, હૃદય વડે માણસના હૃદયને સંબંધ જોડાય તે પોતાની ખુશીથી જાનમાલ તે હેમી શકાય, ભારતના ઈતિહાસમાં એનાં પ્રમાણ છે. માણસ શાન્તિથી ધરાતે નથી, એને તૃપ્તિ જોઈએ છે, અને દૈવ અમારા વિરુદ્ધ ભલેને રૂડ હેય, પણ અમેય પુરુષ છીએ! અમારી ભૂખ મટાડવાને અમને સાચેસાચ અનાજની જરૂર છે; બીજા કશાથી અમારું હૃદય વશ થશે નહિ. દેવ હો કે મનુષ્ય હો, લાટ છે કે જૈક હે, જ્યાં કેવળ પ્રતાપ દેખાડવામાં આવે, બળનું પ્રદર્શન થાય ત્યાં બહી જવું, નમી પડવું વગેરે જે આત્માનું અપમાન એ તે બીજું કશું જ નહિ, પણ ખુદ ઈશ્વરનું અપમાન થયું સમ જવું. હે ભારતવર્ષ ! એને ઠેકાણે તું તારા પુરાતન ઉદાર અભય બ્રહ્મજ્ઞાનને બળે એ સૌ લાંછનેની ઉપર તારું માથું ટટાર રાખ–એ બધાં મોટાં મોટાં નામ ધારણ કરીને આવતાં અસત્યને તારા અંતઃકરણમાંથી દૂર કર, ખોટા ખોટા વેશ પહેરીને એ બધી બલાઓ આવે એનાથી ડરી જતે ના. તારા આત્માની દિવ્યતા, ઉજજવળતા અને પરમ શક્તિની પાસે આ સૌ ઢલવાજ, આ સી ઉંચા પદનાં અભિમાન, આ સૌ રાજકારભારના આડંબર નાના બાળકના તુરછ ખેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #273 -------------------------------------------------------------------------- ________________ રાજભક્તિ જેવા છે–તને વખતે સહજ પીડા કરશે, પણ તને હણે કરી શકશે નહિ. જ્યાં પ્રેમને સંબંધ ત્યાંજ માથું નમાવ્યું ગૌરવ-જ્યાં એ સંબંધ નથી, ત્યાં ગમે તે થાય તે પણ અંતઃકરણને મુક્ત રાખજે, સીધું રાખજે, દીનતાને સ્વીકાર કરતે ના, ભિક્ષાવૃત્તિને ત્યાગ કરજે, નિજ ઉપર અચલ શ્રદ્ધા રાખજે; કારણ કે જગતમાં તારૂં નકકી પ્રજન છેએટલા માટે તે આટઆટલું દુઃખ પડયે પણ તારે નાશ નથી થયે. આટલે દહાડે બીજાનું બહારનું અનુકરણ કરીને ઐતિહાસિક ફારસ કરવાને માટે આટલા દિવસ સુધી તું બચે છે એવું કદાપિ નથી. તું જે બનશે, જે કરશે એને નમુને બીજા દેશના ઈતિહાસમાં નથી–તું તારે સ્થાને વિશ્વભુવનમાં સૌ કરતાં મટે છે. હું મારા સ્વદેશ! મહાસમુદ્રથી વીંટાઈ મહાપર્વત સુધી તારું આસન વિસ્તરેલું છે. એ આસન સામે હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, બૌદ્ધ-સો લેક વિધાતાના નેતર્યા આવીને બહુ દિવસથી વાટ જોઈ ઉભા છે. તારા એ આસન ઉપર ફરીને તું આવી બેસશે, ત્યારે હું નક્કી માનું છું કે, તારે મંત્રે શું જ્ઞાનના કે શું કર્મના કે શું ધર્મના બધા વિરોધે ટળી જશે, તારા પગ આગળ આજના રાજકીયપણાનું વિશ્વષી ઝેરી અભિમાન નમી પડશે. તે ચંચળ થતે ના, મુગ્ધ થતે ના, ભય પામતે ના; તું આમા વિદ્ધિ-પિતાને ઓળખ અને રિણિત જ્ઞાત प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशिता दुरत्यया दुर्गम પત્તાત્ વા વનિત | ઉઠ, જાગ, શ્રેષ્ઠને પામીને જ્ઞાની બન; જે સાચે માર્ગ છે તે તે છરાની ધાર જે તીક્ષણ છે, ઓળંગ સહેલું નથી, એમ જ્ઞાનીજન કહી ગયા છે. (૧૯૦૬) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #274 -------------------------------------------------------------------------- ________________ હિંગ ? 1 \ / \ n = r 1 r t of Sciece office Ali २०-बहुमुखी राजवहीवट જૂના કાળની સાથે આજના કાળની સરખામણી કરવી ઠીક નથી. જૂને કાળ જ્યારે આજે હાજરજ નથી, ત્યારે એકતરફી ઈસાફમાં જેમ બને છે તેમ બનવાને સંભવ છે, એટલે કે ન્યાયાધીશના મિજાજમાં આવે તે કદી જૂને કાળ જિતે, કદી આજને કાળ પણ જિતે. પણે એવા ઈન્સાફ ઉપર ભરેસે મૂકી શકાય નહિ. આપણે માટે મેગલેને અમલ સુખજનક હતું કે આજને, એ વાતને ઈન્સાફ થોડા ઘણા જાડા પાતળા સાક્ષીપૂરાવા લઈને આપી શકાય નહિ. નાની મોટી અનેક વાતે ઉપર માણસના સુખદુઃખને આધાર છે-એ સૌ વાતને હા-ના, હા-ના કરીને છેડો લાવી શકાય નહિ. વળી જે કાળ ચાલ્યો ગયો છે, તે તે પિતાના અનેક સાક્ષી પુરાવા પિતાની સાથે જ લેતે ગયે છે. આમ છતાં જૂના નવા કાળ વચ્ચે બીજા નાનામોટા ભેદ તે અનેક છે, પણ તે સૌને માથે એક માટે ભેદ છે. જેમ એ. ભેદ બીજા સિા ભેદ કરતાં મટે છે, તેમ એ ભેદનાં ફળા. ફળ પણ બીજાં સી કરતાં મોટાં છે. આ નાના નિબંધમાં એનું વિવરણ આપણે દુકામાં કરીશું. પહેલાં ભારતવર્ષના સિંહાસન ઉપર એક બાદશાહ બેસતા, ત્યાર પછી એક કંપની બેઠી, ત્યાર પછી આખી એક પ્રજા બેઠી. આગળ હતે એક, હવે થયા અનેક, એ વાત એવી ચાખી છે કે એનાં પ્રમાણની કશી જરૂર નથી. જ્યારે બાદશાહ હતા, ત્યારે તે જાણતા કે સમસ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #275 -------------------------------------------------------------------------- ________________ બહુમુખી રાજવહીવટ ૩ ભારતવષ મારા છે, આજે અંગ્રેજ પ્રજા જાણે છે કે, ભારતવ અમારા બધાના છે-એક રાજકુટુબ જ હિં, પશુ સમસ્ત અગ્રેજ પ્રજા ભારતવષ વડે પૈસાદાર બની ગઇ છે. ખૂબ સ`ભવ છે કે, માદશાહને જુલમ બહુ હશે પરંતુ આજે જુલમ નથી, પણ બાજે છે. હાથીની પીઠે મહાવત બેસીને વચ્ચે વચ્ચે તેને અંકુશ મારે તે હાથીને સારા લાગે નહિ. પણ મહાવતને બદલે બીજા એક આખા હાથીને પીઠ પર ચઢાવીને ખે'ચવા પડે, ત્યારે હવે મહાવતના અ’કુશના માર ખાવા પડતા નથી એમ માનીને એ રાજી થાય ના. એકજ દેવની પૂજાને માટે થાળમાં ફૂલ સજાવવાનાં હોય, ત્યારે ફૂલના ઢગલા કરી શકાય, એ ફૂલ વીણનારને મહેનત પડે એ તે દેખીતુંજ છે. પણ તેત્રીસ કરોડ દેવતાને એક એક આખુ ફૂલ નહિ, પણ ફૂલની એક એક પાંખડી જ ચઢાવવાની હોય ત્યારે દેખાય તેા નાની, પણ કામ કંઇ સહેલું પડે નહિ. અને એ એક એક પાંખડી એક જગાએ એકઠી કરવી કઠણ થઇ પડે ત્યારે બીજા કાઇને દોષ દેવા કરતાં પેાતાના નશીખને દોષ દેવાનું મન થાય. આપણે અહી કોઇને દોષ દેવાની વાતા કરતા નથી. મેગલ કરતાં અત્યારના રાજકર્તા સારા કે નહિ તે મામતના વિચાર કરવાથી કઇ ખાસ લાભ તે નથી. તા પણ સ્થિતિ ખરાખર જાણી હોય તે અનેક નકામી આશા ને નકામા પ્રયત્નમાંથી ખચીએ તે પણ એક લાભ તે ખરા. ધારો કે, આપણે આક્ષેપ કરી મરીએ છીએ કે, દેશની મેાટી મેાટી નાકરીએ ગેરાઓના નશીએ જઇ પડી છે એના ઉપાય શે! ? આપણે ધારીએ છીએ કે, વિલાયત જઈને ઘેર ઘેર આપણાં દુ:ખ રડતા ફરીએ તે આપણી સદ્ગતિ થાય. પણ યાદ રાખવુ` જોઇશે કે, જેની વિરુદ્ધ આપણે ફરિ યાદ કરવાની છે તેનેજ ખારણે ફરિયાદ કરવા જઇએ છીએ. બાદશાહના અમલમાં આપણે વજીર થતા, સેનાપતિ થતા, દેશનું કારભારૂં કરતા. આજે એ વાત આપણા નસીખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ભારતધર્મ માંથી છટકી ગઈ છે એનું કારણ શું? બીજા ઉઘાડાં છાનાં કારણ તે જવા દે, પણ એક મોટું કારણ છે તેજ જુઓ ને! ઈંગ્લાંડ બધા અંગ્રેજોનું પેટ ભરી શકે નહિ, એટલા માટે ભારતવર્ષમાં તેમને માટે અન્નસત્ર ખોલવું જોઈએ. એક એક પ્રજાને ખવરાવવાને ભાર અનેક અંશે આપણા ઉપર પડ છે, તેથી આપણે તેમનાં જુદી જુદી રીતનાં ભાણમાં એક કે બીજે રૂપે ખાવાનું નાખવું પડે છે. જે એડવર્ડ રાજા સાચી જ રીતે આપણા દિલ્હીના સિંહાસન પર રાજા થવાને બેઠા હતા, તે તેમની પાસે જઈને આપણે કહી શકત કે હજુર ! અન્નના મોટા મોટા કેળી આ પરદેશીઓના ભાણામાં જઈ પડે તે તમારું રાજ્ય કેમ ટકશે ? ત્યારે રાજા બોલત કે હાતે, મારા રાજ્યમાંથી મારા ભેગા માટે હું જે લઉં, તે તે શેભે; પણ એટલા માટે ચેતરફનાં ભૂત એકઠાં થઈ ભાણ માંડી બેસી જાય એ કેમ ચાલે? તે વારે તેઓ અમારું રાજ્ય છે એમ માની આપણું દુઃખ જોતા અને બીજાના હાથને તરછોડી કાઢતા. પણ આજ તે દરેક અંગ્રેજ ભારતવર્ષને પિતાનું રાજ્ય માને છે. એ રાજ્યમાં તેમના ભાગમાં કંઈ ઉણપ આવે તે એકઠા મળીને એ કેલાહલ મચાવી દે કે તેમના સ્વદેશીઓ કાયદામાં કશે ફેરફાર કરી શકે નહિ. આ આપણું લાખ મુખવાળા રાજાના મુખમાં કેળીઆમાંથી ભાગ પડાવ હોય તે દરબારમાં જવું નકામું છે, એ સહજ વિચાર કરતાં સમજી શકાય એમ છે. સીધી વાત–એક આખી પ્રજા પિતાના દેશમાં બેસી બીજા દેશ ઉપર રાજ્ય કરે એ દાખલ ઇતિહાસમાં આજ સુધી કદાપિ બન્યો નથી. રાજા ખૂબ સારો હોય તે પણ આવી સ્થિતિમાં બેજો ઉપાડ દેશને બહુ ભારે થઈ પડે. ખાસ કરીને પારકા દેશને ને સાથે સાથે ગૌણ રૂપે પિતાના દેશને પણ સ્વાર્થ જે દેશને એકસાથે સંભાળ પડતે હેય, એને જે બીજો અભાગીઓ દેશ કઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #277 -------------------------------------------------------------------------- ________________ બહુમુખી રાજવહીવટ ર૫૩ નહિ. જે દેશનું ગુરુત્વાકર્ષણબિન્દુ પિતાની બહાર ખેંચાઈ જાય, તે દેશ ઉભું રહી શકે શી રીતે? લૂંટ-ચારી દેશમાંથી બંધ પણ થઈ જાય, અદાલતમાં ન્યાય પણ સારે મળી શકે; પણ બે ઘટે શી રીતે ? ત્યારે કોંગ્રેસે જે કંઈ પ્રાર્થના કરવી હોય તે આજ કરે કે જોઈએ તો એડવર્ડના છોકરાને, જોઈએ તે લોર્ડ કર્ઝનને કે લોર્ડ કીચનરને, જોઈએ તે “ઈંગ્લીશમેનના કે પાયોનિયર'ના તંત્રીને, સારા ખોટા કે ગમે તેવા એકાદ અંગ્રેજને લાવીને અમારો કરી દિલ્હીને સિંહાસને બેસાડે. એમને ગમે એટલે મોટે રસાલે હશે તો પણ એક રાજાને એક દેશ પાળી શકે; આખી પ્રજા જ્યાં રાજા હોય એ રાજા પાળો કઠણ. ( ૧૯૦૬ ) ભા. ૨૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #278 -------------------------------------------------------------------------- ________________ (1) છે ; ડગ 3 Shri २१-रस्तो ने रस्ता- भाएं પાણીમાં જે દરરોજ જાળ નાખે, તેની જાળમાં માછલાં આવે. એક દિન જાળ નાખતાં ઘડે આવ્યા. ઘડાનું માં ઉઘાડયું કે તરત જ ધુમાડાના ગોટેગોટારૂપે એક રાક્ષસ નીકળી આવ્યા. આવી વાત અરેબીઅન નાઈસમાં આવે છે. આપણા દેશનાં છાપાંની જાળમાં અનેક ખબરે રેજ રેજ પકડાઈ આવે છે, પણ તે દિવસે જાળમાં જેમ ઘડે આવ્યું હતું એ ત્રાસજનક બનાવ છાપાંની જાળમાં પકડાઈ આવશે કે કેમ એવી આશા કદી રખાય નહિ. છેક ઘરના બારણાજ પાસે આ બનાવ આંખ મીંચતામાં બની જાય; ત્યારે સમસ્ત દેશના લોકેનાં મન ઉંચ નીચાં થઈ જાય, અને એટલી બધી ચંચળ દશામાં બોલવા ચાલવામાં ફેર પડી ગયા વગર રહે નહિ. પાણીમાં જ્યારે મજા ઉઠે, ત્યારે પડછાયે બેડોળ થઈ જાય એમાં કોને દેષ દે! અત્યંત ભયભીત અને ચિંતાતુર દશામાં આપણા બોલવા-વિચારવામાં સહજે ભૂલ થાય, પણ બરાબર એ જ વખતે અચળ અને ચેખા સત્યની સૌથી વધારે જરૂર છે. સાદા દિવસમાં અસત્ય અને અસત્ય આપણને માત્ર નુકસાન કરે, પણ સંકટના સમયમાં તે એના જે બીજે કે શત્રુ નહિ. આથી ભગવાન કરે ને આજ આપણે ક્યથી, કંધથી, દુખથી નબળા મનના થઈ જઈ, પિતાને ભૂલી જઈ પિતાને કે બીજાને ભુલાવવાને માટે ફેકટના શબ્દની ધૂળ ઉડાવી આપણી આસપાસના મેલા આકાશને વધારે મેલું કરી નાખવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #279 -------------------------------------------------------------------------- ________________ રસ્તે ને રસ્તાનું ભાથું ૨૫૫ ની ભૂલ ના કરી બેસીએ. તીવ્ર વાકયથી ચંચળતા વધારવાના, ભય વડે સત્યને કઈ રીતે દબાવી દેવાના પ્રયત્ન થશે; માટે આજ હૃદયને આવેશ દેખાડવાની લાલસાને દબાવી રાખી શાન્તભાવે જે હાલના બનાવ સંબંધે વિચાર કરીશું નહિ, સત્યને બહાર કાઢી તેને પ્રચાર કરીશું નહિ, તે આ પણ વિવેચને માત્ર વ્યર્થ જશે; એટલું જ નહિ પણ એમાંથી પરિણામ પણ ભુંડું આવશે. આપણે નબળા, એટલે આ સંકટના સમયમાં બેહદ આતુર થઈ જઈ દેડી આવી મોટેથી બૂમ પાડવાનું મન થઈ જાય કે “અમે તે એમાંના નહિ; એ તો માત્ર અમુક લેકનું જ કામ છે, એ અન્યાય અમુક લોકો જ છે; અમે તે પહેલાથી જ કહેતા આવ્યા છીએ કે, એ બધું કંઈ સારું નથી; અમે તે જાણતા હતા કે આવું બનશે.” કઈ ખરાબ પ્રસંગ બને ત્યારે આવી નહિ શેભતી ઉત્કંઠાથી પારકાના સૂરમાં સૂર મેળવવા અને પોતાની સુબુદ્ધિ માટે અભિમાન લેવું એમાં તો આપણી નિર્બળતાજ તરી આવે છે, અને એટલા માટે આપણે શરમાવું ઘટે છે. વળી આપણે બળીઆની સત્તા તળે છીએ એટલા માટે રાજપુરુષ રાગ કરે, ત્યારે બીજાને ગાળ દઈ પોતે સારા માણસોના ટોળામાં પેસી જવાની તજવીજ કરવી તેથી તે આપણામાં એક પ્રકારની અધમતા આવે; માટે આવી સ્થિતિમાં હદમાં રહીને ઉત્સાહ દેખાડવો એમાંજ માલ છે, હદ છોડવામાં માલ નહિ. વળી જેમણે અપરાધ કર્યો છે, જેઓ પકડાઈ ગયા છે, નિય રાજદંડ જેમના ઉપર ચઢી બેઠે છે, તેમના ઉપર વિચાર કર્યા વિના તીખા થઈ ઉઠવું ને કહી નાખવું કે એ લેક ભુંડા છે; એ તે માત્ર બાયલાનેજ શેભે. તેમને ન્યાય જેમના હાથમાં છે તેઓ સજા કરતાં દયા–મમતાને કારણે પાછું વાળી જુએ એવા નથી. આપણે આગળ પડીને એમના સૂરમાં સૂર મેળવીએ આપણા બીકણ સ્વભાવની નિર્દયતાજ ઉઘાડી પડે. બનાવ ગમે એટલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ભારતધર્મ દેષભર્યા હોય તો પણ ગભરાઈને અભિપ્રાય આપી દેવા હદ શા માટે ઓળંગી જવી? સમગ્ર દેશના માથા પરના આકાશમાં ભયંકર વાદળાં ઘેરાઈ તેમાં કાટકા થાય છે ને જગતને બાળી ભસ્મ કરી નાખે એવી વીજળી પણ આવી આવીને બીવરાવે છે. એવે વખતે એ વીજળીની સામે દેડાદેડ કરી મૂકવી એ તો ભયંકર છે. અમુક માણસો પિતાને ગમે તેટલા દૂરદશી માનતા હશે, પણ એટલું તે આપણે કબૂલ કરી દેવું પડશે કે, સ્થિતિ આટલે સુધી આવી પહોંચશે એ તે દેશમાં ભાગ્યે જ કેઈએ કપ્યું હશે. બુદ્ધિ તે થોડે ઘણે અંશે આપણા સૌમાં છે, પણ ચોર છટકી ગયા પછી જે બુદ્ધિ આવે, તે બુદ્ધિ ત્યાર પહેલાં હતીજ એમ તે કહી શકાય નહિ. બેશક, બનાવ જ્યારે બન્યો છેજ ત્યારે તો સા કોઈને સહજે બોલતાં આવડે છે, આવું બનશે એ તે અમે જાણુતાજ હતા. અને આ પ્રસંગે આપણામાં જેઓ સ્વભાવથીજ કંઈક વધારે ચંચળ છે તેમને સહજે ઠપકે પણ દેતાં આવડે કે, તમે આટલી દેડાડીને કરી હતી તે ઠીક થાત. આપણે હિંદુ, વળી બંગાળી. શબ્દમાં ગમે એટલા લાંબા પહોળા થઈએ છીએ, પણ કામમાં એટલા આગળ ચાલતા નથી, એ બાબત તો દેશવિદેશમાં આપણે માથે કલંક છે. એટલા માટે તે આપણે બાબુ લેક અંગ્રેજની ગાળે ખાઈ લાતો ખાઈ પાછા આવીએ છીએ. બંગાળીના ગમે તેવા ભયંકર શબ્દોમાં પણ ભય નથી, એ વાતની તે આપણા શત્રુ-મિત્રને સૌને પાકી ખાતરી છે ! એટલે સુધી કે બેલાચાલીમાં આપણે ગમે તેટલે ક્રોધ કરીએ, અને ગમે એટલું કપાળ ચઢાવીએ, તે દેખીને કદી પિતાના અને કદી પારકા ક્રોધ કરે, ને બીજા લેક તે આપણી છક્કા પંચી ઉડાવવામાં બાકી રાખે નહિ. સાચીજ વાત છે કે, છાપાંમાં કે સભાઓમાં જ્યારે અનંત કંધના એવા શબ્દ છૂટે છે ત્યારે ખાસ કરીને શરમ આવે છે કે, જે જાતિ સાહસિક છતાં કામ કરવા પાછી ભાગે છે તે જાતિ આવાં વાક્યોથી તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #281 -------------------------------------------------------------------------- ________________ રસ્તો ને રસ્તાનું ભાથું ૨૫૭ માત્ર પોતાની નબળાઈજ ખુલ્લી કરી મૂકે છે. સાચી વાત તે એ છે કે, બંગાળી જાતિ ભીરુતાનું કલંક કપાળમાં લઈને બહુ દિવસથી નીચી ડેકે ચાલે છે, ત્યારે ન્યાય-અન્યાય, ઈષ્ટ-અનિષ્ટ વગેરેને વિચાર એક બાજુ મૂકીએ તો આ કલંક આજે છેવાય છે એ વિચારીને બંગાળીને આનંદ થયા વિના રહે નહિ. એટલા માટે એ વાત સાચીજ છે કે, બંગાળાના મનની જ્વાળા જોતજોતામાં જે પ્રકારે અગ્નિરૂપે પ્રકટી નીકળી છે, એ જોઈને આપણા દેશને કે બીજા દેશને કઈ જ્ઞાની પુરુષ તે એમ અનુમાન ન કરે કે, આમ બનવાનું જ હતું. આજ આપણા આ અકસ્માત્ બુદ્ધિવિકાસને દિવસે, આપણને ઠીક લાગતા લોકને આગળ ધરી તેમની ગાફેલીઅતને માટે તેમને જવાબદાર કરી મૂકવા એ કઈ રીતે વ્યાયસંગત નથી. હું પણ આ ગરબડના દિવસોમાં કેઈની પણ સામે ફરિયાદ કરવા ઈચ્છતા નથી, પરંતુ શાથી શું બન્યું અને તેનું ફળાફળ શું થયું એ બાબતને શુદ્ધ વિચાર કરીને તેમાંથી આપણે આપણે ઠીક રસ્તે કાઢી લેવો જોઈએ. એમ કરતાં જે કઈ એક કે અનેક પુરુષની સાથે મારે મતભેદ દેખાય તે દયા કરીને તેઓ એટલે તે ખ્યાલ રાખશે જ કે, મારી બુદ્ધિને દેષ હવાને સંભવ હશે, મારી દષ્ટિને દોષ દેવાને સંભવ હશે; પણ સ્વદેશહિતની ખામીને કારણે કે સ્વદેશહિતૈષીની વિરુદ્ધ જવાને કારણે હું મારા વિચારમાં ભૂલ કરું છું, એ વાત કદાપિ સત્ય નથી. એટલા માટે મારા અભિપ્રાય તેઓ ભલે ગ્રહણ ન કરે, તે પણ ધીરજ તથા શ્રદ્ધા રાખીને તેઓ વિચારશે તે ખરાજ એવી મને આશા છે. બંગાળામાં થોડાક વખતથી જે બનાવ બનતા ચાલ્યા છે, એ બનાવોમાં આપણા કયા બંગાળીને કેટલે હાથ છે એ બાબતને ઝીણે વિચાર ન કરીએ, તે આટલું તે નકકી કહી શકાય કે, આપણે દરેકે એ બાબતમાં કાયા વડે, મન વડે કે વાક્ય વડે કંઈને કંઈ ભાગ આપે છે. આથી મનની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ભારતધર્મ બળતરા એક સાંકડા ઠામમાં ઘેરાઈ રહે નહિ, પ્રકૃતિભેદથી એ છે વત્તે અંશે આપણે સૌએ જે બળતરા અનુભવી છે ને બહાર કાઢી છે, તે જે તેના ઠામમાંથી ઉભરાઈ બહાર નીકળી પડે અને તેને પરિણામે ગુપ્ત વિપ્લવની આવી અદ્ભુત તૈયારીઓ થાય, તો તેની જવાબદારી ને દુઃખ બંગાળીમાત્રે સ્વીકારવું જોઈએ. તાવ જ્યારે આખા શરીરમાં પેઠે હોય છે ત્યારે વખતે કપાળ કરતાં હાથ ઠંડા હોય, પણ મોત આવીને હાથ પકડે ત્યારે હાથ પોતે સાધુ થઈને બેસે ને કપાળનેજ સર્વનાશનું કારણ ઠરાવી ફરિયાદ કરે; એથી પોતે કંઈ નિર્દોષ ઠરી જાય નહિ. આપણે શું કરીએ, શું કરી શકીએએ ન સૂઝે ત્યારે આપણા મનની આગ ધુંધવાઈ ઉઠે, એ આગ સ્વભાવને લીધે લીલાં લાકડાંમાં ધુણીના ગોટા ઉઠાવે, અને સૂકાં લાકડાંમાંથી ભડકા કાઢે એ સમયે ઘરમાં પડેલું ઘાસતેલ ડબાની સત્તા સહન ન કરવાથી તોડીને ભયંકર કામ કરી બેસે. એ તે ગમે તે થયું, કાર્યકારણના પરસ્પર વેગથી પરસ્પરની વ્યાપ્તિ ગમે તેવી રીતે બની, પણ એ બધા તક છોડીને અગ્નિ જ્યારે ભભૂકીજ ઉઠયે છે, ત્યારે તેને હેલવવાની તજવીજ પ્રથમ કરવી એમાં તે કોઈને પણ મતભેદ ચાલશે નહિ. વળી કારણ દેશમાંથી દૂર થયું નથી; લેકનાં મન ઉશ્કેરાઈ ગયાં છે, અને એટલાં તીવ્ર રીતે ઉશ્કેરાઈ ગયાં છે કે જે સૌ ભયંકર બનાવે આપણને અસંભવિત લાગતા તે પણ બનવા લાગ્યા છે. વિરોધબુદ્ધિ એટલી ઉંડી અને એટલા વિસ્તારમાં વ્યાપી ગઈ છે કે, કારભારીઓ તેને ઠામઠામથી બળ વડે કાઢવાનો પ્રયત્ન કરે તે પણ એને પાર આવે નહિ, એટલું જ નહિ પણ એથી તે એને બળવાન અને પ્રચંડ કરી મૂકે. આજને સંક્રટસમયે રાજપુરુષેએ શું કરવું જોઈએ, એ બાબતને આપણે વિચાર કરીએ, તે તેઓ તે ઉપર શ્રદ્ધા રાખીને સાંભળશે એ ભરોસે નથી. તેમની દંડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #283 -------------------------------------------------------------------------- ________________ રસ્તા તે રસ્તાનું ભાથુ પહે શાળાને બારણે બેસીને તેમને રાજકીય ડહાપણનું શિક્ષણ આપવાનું દિલ થતું નથી. આપણે કહેવાની વાત તે જૂની છે ને તે સાંભળીને માની લેવામાં આવશે કે, આપણે બીકના માર્યા ખેલીએ છીએ. પણ સત્ય જૂનું, તાય સત્ય; એને ખાટુ' માનીએ તા પણ તે સત્યજ, એ વાત આ છેઃ રાોચ મૂળ ક્ષમા । સાથે બીજી પણ વાત છેઃ રક્ષા બળવાનનું માત્ર ભૂષણુ જ છે એમ નથી. અમુક પ્રસંગે બળવાનનું બ્રહ્માસ્ત્ર પણ ક્ષમાજ છે. પણ જ્યારે આપણે મળવાનના દળમાં નથી, ત્યારે આ સાત્ત્વિક ઉપદેશનું વધારે વિવેચન કરવામાં આપણી શે।ભા પણ નહિ. રાગ તે બન્ને પક્ષને લાગુ પડયા છે અને બન્ને પક્ષમાં પરસ્પરને જાણવા સમજવાના સબધ છેક ચાલ્યા ગયેા છે. એક બાજુએ પ્રજાની વેદનાની અવગણના કરીને સત્તાએ પ્રચડ રૂપ ધારણ કર્યું છે; ત્યારે બીજી બાજુએ દુબળ, પેાતાના નિરાશ મનેારથ સફળ કરવાના કશે! રસ્તા ન રહેતાં, ધીરે ધીરે મરણને રસ્તે ચાલે છે. એવી પરિસ્થિતિમાં નિકાલ કઇ સહેલા નથી. કારણ કે બે પક્ષના ઝઘડામાં એક પક્ષ તરફ ઉભા રહીને જ વિચાર કરવાનું આપણા હાથમાં છે. જાતે હલેસુ પકડી બહાર નીકળવાના પ્રયત્ન કરીશુ-માછી મદદ કરશે તે ઠીક છે, અને નહિ કરે તેપણ જાતે પ્રયત્ન કરવાજ જોઇશે, કારણ કે જ્યારે ડૂબવા બેઠા હોઈએ ત્યારે ખીજાને ગાળા દઈ સતાષ પકડવાથી ઉદ્ધાર થાય નહિ. આવે દુઃખને દહાડે સત્યને ચૂપચાપ દાખી રાખીએ તે પ્રલયક્ષેત્રમાં બેઠા છતાં છોકરાંની રમત કરવા જેવું થાય. આપણે જણાવી દેવા તૈયાર થઈ ગયા છીએ કે, આ બધાં કામ તેા બે-ચાર વડેલા છેાકરાઓનાં મગજના વિકારનું પરિણામ છે. પરંતુ હું તે। માનું છું કે, એ પ્રકારના ખાલી આશ્વાસનથી કોા લાભ થવાના નથી. સૌથી પ્રથમ તા એમ ગમે તે પ્રકારે ખેલવાથી આપણે સરકારને એની રાજનીતિમાંથી રજમાત્ર પણ પાછી વાળી શકીશું નહિ. બીજી દેશની આજકાલની અવસ્થામાં ક્યાં શું અને છે તે નક્કી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ભારતધામ જાણીએ છીએ એમ બોલવું જૂઠું છે; એ તે ક્યારનું ય સાબિત થઈ ગયું છે. તેથી વિપ સંભવ કબૂલ કરીને પણ આપણે કામ તે કરવું જ જોઈશે. જવાબદારી લીધા વિના માત્ર ટુંકાં ટુંકાં-છૂટાં છૂટાં વાક્યો બેન્ચે સંકટ સાચી રીતે દૂર થાય નહિ. આજ તે સાચું જ બોલવું જોઈશે. આજે દેશના લોકોને વિના કપટે દેશના હિતને કારણે સાફ સાફ કહેવું જોઈશે કે, સરકારને રાજવહીવટ ગમે તે રસ્તે જતો હેય, અને ભારતવર્ષમાંના અંગ્રેજોના આપણા તરફના વહેવારથી આપણું મન ગમે એટલાં લેવાતાં હોય, તે પણ આપણી જાતને ભૂલી જવી એ આત્મઘાત છે; એમાંથી બચવાનો માર્ગ નથી. આ સ્થિતિમાં સરકારને ધર્મનાં વા શાસ્ત્રમાંથી કાઢી બતાવવાં, એ પણ મિથ્યા છે. કારણ કે રાજનીતિમાં ધર્મનીતિને સ્થાન છે એમ જે માણસ જાહેર કરે તેની લેક મશ્કરી કરે ને કહે કે, ગમે તે એને વસ્તુસ્થિતિનું ભાન નથી કે ગમે તે એને નીતિને વાયુ લાગે છે. જરૂર પડયે બળીઓ પક્ષ માને કે કામની આડમાં ધમને લાવે છે તે કામ બગાડવા બરાબર છે, અને એના દાખલા તે પશ્ચિમના ઇતિહાસમાં પાને પાને મળી આવશે; એમ છતાં પણ જરૂર પડયે નબળાને ધર્મ માનવાને ઉપદેશ દેવાય, તે એ ઉશ્કેરાઈને કહી દેશે કે ના, એ તે તમે ધર્મને નામે ભય બતાવે છે. થોડા વખત અગાઉ જે બોર વિગ્રહ થઈ ગયો છે તેમાં ધર્મબુદ્ધિને અનુસરીનેજ વિજયલક્ષ્મીએ જીતનારને માળા નથી પહેરાવી, એમ કઈ કઈ ધર્મથી ડરનારા અંગ્રેજ કહેવા લાગ્યા છે. યુદ્ધના સમયમાં શત્રુઓને બીવરાવવા અને કાયર કરવા માટે તેમનાં ગામગામડાં ભાંગી નાખવાં, ઘરબાર બાળી મૂકવાં, ખાવાપીવાનું લૂંટી લઈ વગરન્યાયે અનેક નિરપરાધ નરનારીને નિરાધાર કરી મૂકવાં-એ બધું યુદ્ધનું અંગ ગણાય છે. લશ્કરી કાયદાને અર્થ જ એ છે કે, જરૂરને પ્રસંગે ન્યાયબુદ્ધિને મહું વિશ્વ માનીને તેને દેશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #285 -------------------------------------------------------------------------- ________________ રસ્તો ને રસ્તાનું ભાથું પાર કરી દેવી અને વેર લેવાની માણસની પ્રકૃતિને મોકળી કરી દઈ પિતાનું પ્રયોજન સાધવામાં પશુવૃત્તિ ઉપર મુખ્ય આધાર રાખે. મ્યુનિટિવ પિલીસ મૂકીને સમસ્ત નિરાધાર લોક ઉપર બળ કરીને ભાર લાદવાનું વિવેક વિનાનું જંગલીપણું પણ એનું જ છે. એ બધા ઉપરથી જે એમ સાબિત કરવામાં આવે છે કે, રાજકાજમાં ચેખા ન્યાયધર્મથી સ્વાર્થ સાધી શકાતું નથી. યુરેપની એ અવિશ્વાસી રાજનીતિએ આજ સમસ્ત પૃથ્વીની ધર્મબુદ્ધિમાં ઝેર ભેળવી દીધું છે. એવી સ્થિતિમાં જ્યારે અમુક પ્રસંગે અમુક કારણે કઈ પરાધીન જાતિ અચાનક પોતાની આધીનતાની ભયાનક મૂતિને જોઈ રમે રેમે દુઃખી થઈ ઉઠે અને ઠેર ઠેર અપમાન પામી પિતાને નિરાધાર દેખી તપી ઉઠે, ત્યારે તેમાંનું એક દળ અધીરૂં બની જાય, છુપા માર્ગ લે, ધર્મબુદ્ધિ સામે કર્મબુદ્ધિ પણ બેઈ બેસે, ન કરવાનું કરી બેસે તે વખતે દેશના હિલચાલ કરનારા ને ભાષણ કરનારા ઉપર બધી જોખમદારી ઢળી પાડવી, એ અગ્ય જ ગણાય. એવે સમયે જે લોકોએ, દેશહિત સાધવાને માટે માત્ર છુપા રસ્તા જ ખુલ્લા રસ્તા છે એમ માની લીધું હોય, એવા લેકેને ગાળો ભાંડવાથી કંઈ ફળ ન આવે; તેમને ધર્મને ઉપદેશ આપવા જતાં તે તેઓ મશ્કરીમાં ઉડાવવાના. આ યુગમાં જ્યારે રાજનીતિ સામે ધર્મ બિચારે લાચાર થઈને ખુલ્લી રીતે બેસી પડે છે, ત્યારે તે એવી સ્થિતિમાં ધર્મનાશનું જે દુઃખ તે સૌ લેકને જુદે જુદે રૂપે ભેગવવું પડશે જ; રાજા કે પ્રજા, પ્રબળ કે દુબળ, ધની કે શ્રમી કઈ પણ એમાંથી છૂટી શકશે નહિ. રાજા પણ સ્વાર્થ સાધવા પ્રજાને અનીતિથી ઘા કરશે ને પ્રજા પણ સ્વાર્થ સાધવાને રાજાને અનીતિથી ઘા કરવાના પ્રયત્ન કરશે, અને જે ત્રીજા વર્ગના લેક આ બધી ગડમથલમાં સીધી રીતે વણાયા નથી, તેમને પણ અનીતિઓ ઘસાતા બે પક્ષમાંથી દેવતા ખરશે તેથી દાઝવું પડશે. આમ સંકટમાં આવી પડેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૬ર ભારતધર્મ નક છે , લોક જ્યારે ખરી રીતે જોઈ શકશે કે અધર્મને પગાર આપીને રાખવાથી એ કંઈ એક પક્ષની ગુલામીગીરીએ બાંધે પ રહેશે નહિ; એ તે પિઠે એટલે બન્ને પક્ષના પૈસા વારાફરતી ખાઈ જઈ બન્ને પક્ષને વારાફરતી પીડા આપ્યા કરશે, ત્યારે એની સહાયતા ઉપરથી વિશ્વાસ ઉઠી જશે ને દુઃખમાં આવી પડેલા બંને પક્ષે એકઠા મળીને તેને હાંકી કાઢશે. એ રીતે જ ધર્મરાજ દારુણ યુદ્ધમાંથી ધમને વિજયી બનાવી બચાવી લે છે. અને એ કામ પૂરું નહિ થાય ત્યાંસુધી સંદેહની સામે સંદેહના, દ્વેષની સામે શ્રેષના, કપટનીતિની સામે કપટનીતિના સંગ્રામમાં માનવસમાજ બળતો જ રહેશે. ત્યારે, અત્યારે દેશના તપી ગયેલા લેકને કશી પણ વાત કહેવી હોય, તે પ્રજનની દિશાએજ ઉભા રહીને કહેવી જોઈશે. તેમને એ વાત બરાબર સમજાવવી જોઇશે કે, પ્રયોજન ગમે એટલું ભારે હશે તો પણ સીધા રસ્તે જવાથીજ કામ સરશે. કેઈ ટુંકે રસ્તે પતાવી દેવા જતાં એ રસ્તે ભુંડો હોવાથી ઠોકર ખાઈ બેસશે, ને કામ સમૂળું કથળી જશે. આપણું ઉતાવળને કારણે જગતમાં માર્ગ પણ પિતાને કે કરી દે નહિ, સમય પણ પાસે આવી જાય નહિ અને ઉતાવળે આંબા પાકે નહિ. દેશનું હિતવિધાન કેવડું મોટું છે, એની અગણિત શાખાઓ કેટલા કેટલા વિસ્તારે વિસ્તરી છે એ વાત આપણે પ્રસંગને વશ થઈ જઈ ભૂલવાની નથી. ભારતવર્ષ જેવા અનેકરંગી ને વિરોધે ભરેલા દેશમાં તો આ કોયડો વળી વધારે ગુંચવણભર્યો હોય એ સ્વાભાવિક જ છે. ભગવાને આપણું ઉપર એવડે મેટે કર્મને ભાર મૂક્યો છે. આપણે એવડા મોટા ગુંચવાયેલા જાળાની લાખે ગાંઠે છેડવાને આદેશ લઈને અવતર્યા છીએ કે તેનું માહાસ્ય ભૂલી જઈને ક્ષણવાર પણ આપણે ચંચળ થવું ન ઘટે. આદિકાળથી જગતમાં જેટલી જેટલી મટી શક્તિઓના પ્રવાહ વહી નીકળ્યા છે, એ સ ભારતવર્ષમાં આવી મળ્યા છે. ઈતિહાસ રચાતા પૂર્વેના કાળમાં કે ગૂઢ કારણથી ધકકેલાયેલી આ જાતિ, પર્વતની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #287 -------------------------------------------------------------------------- ________________ રસ્તો ને રસ્તાનું ભાથું ગુફામાં ભરાઈ રહેલી નદીની ધારા અકસ્માત છૂટે તેમ, વિશ્વની યાત્રાએ જવા બહાર નીકળી પડી અને તેમાંની એક શાખા વેદમંત્રને ઉચ્ચાર કરતી કરતી આવીને જે દિવસે ભારતવર્ષની અરણ્યછાયામાં યજ્ઞને અગ્નિ સળગાવી બેઠી, તેજ દિવસથી આય–અનાર્યનાં ઈતિહાસે જે વિશાળ ગાન ગાવાં શરૂ કર્યા છે, તે પૂરાં થતા પહેલાં જ શું આજ અટકી પડશે? એને શું વિધાતા છોકરાંનાં રમવાનાં રેતીનાં ઘરની પેઠે અકસ્માત્ ભાગી નાખશે ? ત્યારપછી આજ ભારતવર્ષમાંથી છૂટેલા બૌદ્ધ ધર્મના મિલનમત્રે, કરુણાજળ ભર્યા ગંભીર મેઘની પેઠે ગાજી ઉઠી, એશિયાના પૂર્વસાગર સુધીના સમસ્ત મંગેલિયન લોકોને જગાવી મૂક્યા, અને બ્રહ્મદેશથી માંડીને દૂરદૂર જાપાન સુધીના જુદી જુદી ભાષામાં જુદા જુદા લેહીના લોકને ધર્મ સંબંધે ભારતવર્ષની સાથે જોડ્યા; ભારતક્ષેત્રમાં એજ મહાશક્તિને અભ્યદય શું કેવળ ભારતને જ માટે વગર પરિણામ આવે સમાપ્ત થઈ જશે ? ત્યાર પછી એશિયાને પશ્ચિમકાંઠે દેવબળની પ્રેરણાએ માનવીની બીજી એક મહાશક્તિ ઉંઘમાંથી જાગી ઉઠીને, એકતાને મંત્ર લઈ દારુણ વેગે પૃથ્વીના પટ ઉપર ફરી વળી, એ શક્તિ વિધાતાએ ભારતમાં માત્ર બોલાવી આવ્યું છે, એટલું જ નહિ પણ તેમને અહીં કાયમનું ઘર કરી આપ્યું છે. આપણું ઈતિહાસમાં શું આ માત્ર આકમિક ઉત્પાતજ છે? એમાં શું કશા નિત્ય સત્યનું લક્ષણજ નથી? ત્યાર પછી યુરેપના મહાક્ષેત્રમાંની માનવશક્તિ પ્રાણને બળે, વિજ્ઞાનને કૌતુહલે, ધનની વાસનાએ જ્યારે ઘરમાંથી બહાર નીકળી પડી ને વિશ્વને માર્ગે ચાલી, ત્યારે એની પણ એક પ્રબળ દ્વારા ભારતમાં આવી અને વિધાતાના વિધિએ એણે આપણને લાત મારી જગાડી દીધા. બૌદ્ધધર્મનું પૂર ઓસરી ગયા પછી દેશમાં જુદા જુદા ધર્મની કાંટાની વાડે ઝટાઈ દેશના ટુકડે ટુકડા થઈ ગયા હતા, તે અવસરે શંકરાચાર્યે આ સર્વ ટુકડાઓને એક કરવાના સમર્થ પ્રયત્ન કર્યા અને વળી ફરી ભારતવર્ષનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #288 -------------------------------------------------------------------------- ________________ ભારતધર્મ * ગારવ શોભાવ્યું. પછી વળી જ્યારે દાર્શનિક જ્ઞાનની સાધનાને કારણે ભારતવર્ષના જ્ઞાની–અજ્ઞાની, અધિકારી-અનધિકારી તૂટી છૂટી પડવા લાગ્યા ત્યારે ચૈતન્ય, દાદુ, કબીર વગેરે સંતોએ ભારતવર્ષના જુદા જુદા પ્રદેશની જાતિઓની ફાટને, ધર્મની ફાટને સાંધવા માટે ભક્તિને પરમ સુંદર અમૃતરસ રેડ્યો. ભારતવર્ષના માત્ર હિંદુસમાજની ફાટે સાંધવા તેમાં પ્રેમને રસ તેમણે રેડ છે, એટલું જ નહિ પરંતુ ભારતવર્ષના હિન્દુ-મુસલમાન એ બે મોટા ધર્મ વચ્ચે રહેલા સમુદ્ર ઉપર તેમણે પૂલ બાંધ્યા છે. ત્યારપછી પણ આજસુધી ભારતવર્ષ હાથપગ જોડીને બેસી રહ્યો છે એવું નથી. ત્યારપછી પણ રાજા રામમોહન રાય, સ્વામી દયાનંદ, કેશવચંદ્ર સેન, રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, શિવનારાયણ સ્વામી વગેરે અનેક મહાપુરુષોએ અનેકતામાં એકતા તથા ક્ષુદ્રતામાં મહત્તા સ્થાપવાને માટે પિતાનાં જીવનની સાધના ભારતવર્ષને સોંપી છે. અતિ પ્રાચીન કાળથી આજ સુધી ભારતવર્ષને આ એક એક અધ્યાય ઈતિહાસનાં વિખેરાઈ પડેલાં ગપ્પાં નથી, પણ સમસ્ત ઘટનાઓ એક અખંડ દોરીએ ગૂંથાયેલી છે–એને સ્વમની પેઠે ઉડાવી દેવાની કોઈની તાકાત નથી-એ બધી ઘટનાઓ આજ સુધી જીવંત છે. સંધિ હોય કે વિગ્રહ હોય, તો પણ એ બધા વચ્ચે થઈને એ ઘટનાઓ ઘડીમાં લાડ લડાવી, ઘડીમાં લપડાક મારી, વિધાતાની વિધિ પ્રમાણે પિતાની રચના આજ સુધી રચતી આવી છે. પૃથ્વીના બીજા કે દેશમાં આવી મટી રચનાની સામગ્રી એકઠી થઈ સાંભળી નથી. આટલી જાતિઓ, આટલા ધર્મ, આટલી શકિત બીજા કે તીર્થક્ષેત્રમાં એકઠી થઈ સાંભળી નથી. ઠેઠ સુધીની આવી ભિન્નતા અને વિચિત્રતાને ભવ્ય એકતાએ બાંધી રાખી વિરોધમાં પણ એકતાના આદર્શને પૃથ્વીમાં વિજય કરાવવા વિધાતાને આ વિધિ બીજે ક્યાંય સંભળા નથી. બીજે બધે માનવી ભલે રાજ્ય વિસ્તારે, વેપાર વધારે, પ્રતાપ વધારે–ભારતવર્ષમાં તે માનવી કઠણ તપસ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #289 -------------------------------------------------------------------------- ________________ રસ્તા ને રસ્તાનું ભાથુ ૨૩૫ વડે એકના-બ્રહ્માના, જ્ઞાને--પ્રેમે-કમે સમસ્ત અનેકતામાં અને સમસ્ત વિરાધમાં પણ સ્વીકાર કરી, માનવીની અતિ ઘણી સાંકડી કમશાળામાં પણ મુક્તિની ઉદાર નિર્મળ જ્યાતિને સળગતી રાખે-ઇતિહાસના આરભથી માંડીને ભારત આપણને એજ આજ્ઞા આપતું આવ્યું છે. કાળા, ગેારા, મુસલમાન, ખ્રિસ્તી, પૂર્વ પશ્ચિમ કાઈ આપણી વિરુદ્ધ નહિ-ભારતના પુણ્યક્ષેત્રમાં સર્વ વિરાધ એક થઇ જવા માટે હજારો વર્ષ લગી કઢાર સાધના કરશે, એટલા માટે તે બહુ પ્રાચીન કાળે અહીનાં તપાવનમાં એકનુ તત્ત્વ ઉપનિષદે સરળ જ્ઞાન સાથે એવી આશ્ચય રીતે ઉપદેસ્યું છે કે તેની જુદી જુદી દિશાએથી જુદી જુદી વ્યાખ્યા આ કરતાં પણ પાર પામી શકાય નહિ. માટેજ હું સૂચવું છું કે, ખીજા દેશના લેાકને થોડોક ઇતિહાસ જોઇને એમ માની લેવું નહિ કે ભારતવના ઇતિહાસમાં ક’ઇ નથી; તેમાં જે ઉત્પાત ને વિરોધ દેખાય છે તેથી નિરાશ થઈને અધભાવે ન કરવાનું કરી બેસવાનું કઇ પણ કારણ નથી; નક્કી માનજો કે, એ માગે આપણે સફળ થઈ શકીશું નહિ. વિધાતાની ઈચ્છા સાથે પેાતાની ઇચ્છાના ચોગ કરવા એજ સફળતાના સાચા ઉપાય છે, વિધાતાની સામે બંડ ઉઠાવવાથી એ સહજ સફળતાની લાલચ દેખાડી અંતે આપણને વિફળતાના ઉંડા ખાડામાં નાખશે. માનવીની સમસ્ત મહાશક્તિ વડે જે ભારતવષ ધીરે ધીરે આમ વિરામૂર્તિ ધારણ કરી શકયા છે, સમસ્ત આઘાત, અપમાન, સમસ્ત વેદના સહન કરતે કરતે આ પરમ પ્રકાશને રસ્તે ચાલ્યેા છે, તે ભારતની મહાસાધનાની અંદર પેાતાની અચળ ભક્તિને જોરે સમસ્ત ક્ષેાલ, અધૈય અને અહંકારને ડુબાવી દઈ ભારતવિધાતાના પગ આગળ તેની પૂજાની સામગ્રીરૂપે પેાતાના નિÖળ જીવનને કાણુ અપી દેશે ? ભારતને જગાડનારા આપણા પુરાહિતા ક્યાં ? તેઓ ગમે ત્યાં હશે, પરંતુ એ વાત નક્કી ભા. ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨ ભારતધમાં માનજો કે, તેએ ચ'ચળ નથી, તે ક હીન અભિમાનભર્યાં વાચા વડે રી મૂકી ગાંડા નહિ બનાવી દે; નક્કી જાણજો કે, એમનામાં બુદ્ધિ છે, હૃદય છે, અસાધારણ કનિષ્ઠા પણ છે; તેમનામાં જ્ઞાનની ગંભીર શાન્તિ તથા ધૈય અને સાથે સાથે ઇચ્છાશક્તિના પ્રબળ વેગ તથા કાર્યકુશળતા પણ છે. તેઓ ઉન્મત્ત નથી, દેશના લેાકને ઉશ્કે પણ જયારે જોઇએ છીએ કે, અમુક બનાવથી ઉશ્કેરાઇ જઇને, પ્રાસગિક વિરાધથી ગભરાઈને, દેશનું હિત કરવું જોઇએ એમ ધારીને દેશના અનેક લેક પળમાત્રમાં ઉચે શ્વાસે દોડવા મંડી જાય, ત્યારે માનવું પડે છે કે તેઓ હૃદયની લાગણીનેજ માત્ર સાધન માની વન-વગડાને રસ્તે દોડવા બહાર પડયા છે. દેશના વિશાળ અને દૂર દૂર સુધી વિસ્તરતા મ'ગળને શાન્તભાવે સત્યભાવે વિચાર કરવાની તેમનામાં શક્તિ નથી. હૃદયમાં અતિ ઘણી ચાલતી વેદનાનાજ તે અનુભવ કરે છે અને વેર લેવાની વૃત્તિ મનમાં એટલી બધી ઉંડી રાખે છે, કે પેાતાની જાતને વશ રાખવાની શક્તિ ન હેાવાને કારણે સમગ્ર હિતને ઘા કરી દે એવા સભવ છે. ઇતિહાસના અભ્યાસ વિચારપૂર્વક કરવા એ કઠણ વાત છે. સં દેશના ઇતિહાસમાં કાઈ પણ મેાટે બનાવ મૂર્તિરૂપે ખડા થાય, ત્યારે અભ્યાસ કરવાથી જણાશે કે, પ્રચડ ઘા અને આંદોલનને બળેજ એ સ્મૃતિ પેદા થયેલી. રાષ્ટ્રમાં કે સમાજમાં વિષમતાના એજો અનેક દિવસથી ધીરે ધીરે છાના છાનેા એકઠા થઈ ઢગલેા થાય, પછી ફાટીને એકદમ મહાર પડે ને વિપ્લવ થાય એ સમયે દેશમાં જે અનુકૂળ સામગ્રી તૈયાર હોય, પહેલેથી જો ભડારમાં જ્ઞાન અને શક્તિની સામગ્રી વગરકેાલાહલે ભરી રાખી હાય, તેા એ વિપ્લવના ભયંકર ઘાને રૂઝાવી દઇ દેશ પેાતાના નવતર જીવનને નવીન સમતા આપી આગળ ચાલે. દેશની અંદરની એ છાનીમાની સઘરી રાખેલી સામગ્રી જોયા જાણ્યા વિનાજ આપણે માની લઈએ છીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #291 -------------------------------------------------------------------------- ________________ રસ્તા ને રસ્તાનું ભાથું ૨૧૭ કે, વિપ્લવથી દેશ નવજીવન પામ્યા; માની લઈએ છીએ કે,વિપ્લવજ મ`ગળનું મૂળ કારણ છે-વિપ્લવજ મગળને મુખ્ય ઉપાય છે. ઇતિહાસના એમ મહારથીજ અભ્યાસ કરીને આપણે માની બેસવાના કે, જે દેશના મમસ્થાનમાં પેદા કરવાની શક્તિ નબળી પડી ગઇ છે, તે પ્રલયના ઘાને કદીજ રૂઆવી શકે નહિ. બાંધવાની-ચણવાની સ્વાભાવિક પ્રવૃત્તિ જેનામાં જીવતી છે, તેના જીવનધર્મને, તેની સરજવાની શક્તિને એજ નાશ કરવાની શક્તિ લાત મારીને જગાડે. એમ નવી સૃષ્ટિને નવા બળ વડે ઉભી કરવી એજ પ્રલયના મહિમા છે; નહિ તે માત્ર ભાગવું, વગરવિચાર્યે વિપ્લવ જગાડવા, એ કાઈ રીતે કલ્યાણુજનક થઈ શકે નહિ. શઢમાં વેગવાળા પવન ભરાય તે વહાણુ આળસ ખ'ખેરી સરસર ચાલ્યુ જાય, ત્યારે નક્કી જાણીએ કે બીજી કશું તે નહિ, પણ તળીએ કાણું તે નથીજ. કદાચ હશે તે વહાણના સુથારે ગમે તે રાત્રે કે ગમે તે દિવસે બેસીને એની મેળે પૂરી દીધું છે. પણ જે જીણુ વહાણુને ધક્કો મારતાંજ તળીઆનું એક પાટી' બીજા પાટીઆ સાથે અથડાઇને દાંત કાઢે, તેના શઢમાં વેગવાળા પવન શું વિનાશનું કારણ નથી ? આપણા દેશમાં એક જરા સરખા ધક્કો લાગતાં હિંદુ મુસલમાન સાથે અને ઉંચી વ નીચી વણુ સાથે શું અથડાઇ પડતી નથી ? અંદરજ જ્યારે આમ કાણાંની પરપરા છે, ત્યારે પવન કાપીને, મેાજાથી બચીને સ્વરાજ્યને મંદરે પહેાંચવા માટે ઉશ્કેરણી ઉપરથી ગાંડછામાં કૂદી પડવું એ તે કંઇ ઉપાય છે ? બહારથી દેશ જ્યારે અપમાન પામે છે, આપણા હક લેવાની ઇચ્છા કરતાં પણ, ‘તમે તેા નાલાયક છે’ એવા અપવાદ જ્યારે રાજકારભારીઓ તરફથી મળ્યા કરે છે, ત્યારે આપણા દેશની કયી દુખળતા કચી ત્રુટી માનવી એ પણ વિચારવું આપણે માટે કઠણ થઈ પડે છે. ત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ભારતધર્મ આબરૂ રાખવાને કારણેજ બીજાની સામે લપડાક મારીને માં રાતું રાખીએ છીએ એટલું જ નહિ પણ અભિમાન ઉપર લાત વાગતાં પોતાની ગુંજાશ સંબંધેને વિચાર કરવા જેટલી પણ બુદ્ધિ નેઈ બેસીએ છીએ. આપણે અપમાનને એગ્ય નથી, એ આંખના પલકારામાં સાબિત કરી દેવાને માટે આપણે એકદમ અધીરા બની ઉઠીએ છીએ. આપણે બધું કરી શકીએ છીએ, આપણે સર્વ રીતે તૈયાર છીએ, માત્ર બહારના દબાણથીજ આપણે દબાઈ રહ્યા છીએ એવી વાતે ઊંચું ગળું કરીને બેલી બેસી રહેતા નથી, પણ એવે વિશ્વાસે કામ કરવાને પણ આપણું અપમાનિત હૃદય આકુળવ્યાકુળ થઈ ઉઠે છે. ચિત્તની આવી અત્યંત ઉશ્કેરાયલી સ્થિતિમાં ઇતિહાસ ભણતાં આપણે ભૂલ ખાઈ જઈએ છીએ. મનમાં માની લઈએ છીએ કે, જે સર્વ પરાધીન દેશ સ્વાધીન બન્યા છે તે સૌએ વિપ્લવ કર્યો છે, અને તેથી સ્વાધીન બન્યા છે. એ સ્વાધીનતા હાથ કરવાને અને ત્યાર પછી હાથ રાખવાને માટે બીજા કઈ ગુણની જરૂર છે કે નહિ, તે આપણે કાળજી રાખીને ભણતા નથી; અથવા ઉતાવળે ઉતાવળે માની લઈએ છીએ કે, એ સૌ ગુણ આપણામાં છે અથવા તે જરૂર પડતાં એ ગુણ કેઈ ને કઈ રીતે જોગવી લઈશું. એ રીતે માણસનું મન જ્યારે અપમાનથી દુભાઈને પિતાનું ગૌરવ સાબિત કરવાને તૈયાર થઈ જાય, બધી કઠણ મુશ્કેલીઓને ગણકાર્યા વિના જ ગાંડાની પેઠે અસાધ્ય સાધનાએ આત્મહત્યા કરવાને ઉદ્યોગ કરે, ત્યારે એને જેવી મર્મભેદી કરુણાજનક સ્થિતિ જગતમાં બીજી કયી ! એ પ્રકારના ઉદ્યોગથી તો આપણે જરૂર નિષ્ફળ થવાના, એમ છતાં પણ એને હસી કઢાય એમ નથી. એની મધ્યે માનવપ્રકૃતિને જે પરમ દુઃખકર ઉત્સાહ રહે છે, તે પૃથ્વીના સર્વ દેશમાં અને સર્વ કાળમાં અનેક કારણે અનેક અસંભવ આશાએ અસાધ્ય સાધને વારંવાર બળતા પતંગીઆની પેઠે આંધળે થઈ બળીને ભસ્મ થઈ જવા માટે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #293 -------------------------------------------------------------------------- ________________ રસ્તા ને રસ્તાનું ભાથું અગ્નિશિખામાં પડતું મૂકે છે. એ તે ગમે તે હોય–ગમે તે થઈ ગયું, પણ શક્તિનું અભિમાન લાત ખાઈને જાગી ઉઠયું એ જાતિને માટે અનિષ્ટ છે, એમ તે કહી શકાય નહિ. ત્યારે વખતે વિરેધને કેધભર્યા આવેશને લીધે આપણે આ ઉદ્યમ અકસ્માત્ ફળી ઉઠયો છે એમ માનીને આપણામાંના કેઈ કઈ દેશની શક્તિ વિરોધની મૂર્તિમાં જ છે એમ માની બેસે છે. પણ જેમને સામાન્ય અવસ્થામાં કેઈ દિવસ સ્વાભાવિક સ્નેહને કારણે દેશહિતમાં ઉભા રહેવાને અભ્યાસ નથી, અનેક દિવસની ધીરજ વડે અનેક સાધને અનેક વિદમાં થઈને ઉચા સંકલ્પને સફળ કરવાની જેમને પ્રકૃતિ નથી, જેઓ અનેક દિવસથી રાજકારભારના વિકટ કાચથી દુર્ભાગ્યને કારણે નીકળી ગયા છે ને નાના નાના સ્વાર્થો સાધવા માટે સાંકડા મનથી જીવનનાં કામ કરતા આવ્યા છે, તેઓ એકદમ ક્રોધ કરીને નિમેષમાત્રમાં દેશનું સમસ્ત હિત કરી નાખે, એ કઈ રીતે બની શકે એમ નથી. સામાન્ય દિવસે તે વહાણની પાસે પણ ગયે નથી, તેને તોફાનને દહાડે ઉતાવળે ઉતાવળે હાથમાં સુકાન પકડી મોટે માછી થઈ બેસું ને દેશમાં વાહવાહ બોલાવું એ સંક૯૫ તે સ્વમમાં જ આવ સહેલું છે. માટે આપણે પણ ઠેઠ શરૂઆતથી માંડીને કામ કરવું પડશે. એથી વિલંબ તે થશે જ, પણ વિપરીત ઉપાયે તે એથી પણ વધારે વિલંબ થશે. માનવી વિશાળ મંગળ સાધે, તપસ્યા વડે કેધથી કે કામથી એ તપસ્યાને ભંગ થાય; અને તપસ્યાના ફળને પળવારમાં નાશ થઈ જાય; આપણા દેશના કલ્યાણ માટે પણ એકાન્તમાં નકકી તપસ્યા થાય છે. ઉતાવળે ફળ મેળવવાને એને લાભ નથી. પ્રસંગે પ્રસંગે થતી આશાભંગને કે એ દાબી રાખે છે. એ સમયે આજ અકસ્માત અને ધીરી ઉન્મત્તતા યજ્ઞક્ષેત્રમાં લેહી વરસાવી, એની બહુ દુઃખે સંચિત કરેલી તપસ્યાના ફળને કલંકિત કરી નષ્ટભ્રષ્ટ કરવાને આ ઉદ્યોગ મંડાવે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #294 -------------------------------------------------------------------------- ________________ *: ભારતધર્મ * ક્રોધના આવેશમાં તપસ્યા ઉપર વિશ્વાસ પડે નહિ; એને નકામી ગણું કાઢે, પિતાના કાજમાં અંતરાયરૂપ માનને ધૂતકારી કાઢે, ઉત્પાત કરીને એ તપસાધનાને હલાવી નાખે ને તેને વિફળ કરી નાખવાના પ્રયત્ન કરે. ફળને પાકવા દેવા જે ધીરજ જોઈએ તેને એ આળસ માને, ઝડપ દઈને કાચા ફળને તેડી પાડવામાં જ પુરુષાર્થ માને, એ તો માને કે માળી બિચારે ઝાડના મૂળમાં પાણી રેડે છે, કારણકે ઉપર ચઢીને ફળ તોડી લેવા જેટલું એનામાં સાહસ નથી, બિચારે નબળો છે; એવી સ્થિતિમાં એ માળી ઉપર રાગ કરે ને પાણી રેડવાના કામને નકામું ગણે કે આળસ ગણે. ઉશ્કેરાયેલી દશામાં માણસ પોતાની સ્થિતિનેજ જગતમાં સૌથી વધારે સાચી માને, જ્યાં એ સ્થિતિ ન હોય ત્યાં એને કશી સાર્થકતા દેખાય નહિ. પણ ચીણગારીમાં ને દીવામાં જે ફેર છે, તે જ ઉશ્કેરાયેલી દશામાં ને શક્તિમાં ફેર છે. ચકમક પછાડવાથી જે ચણગારી પેદા થાય તેથી કંઈ ઘરમાંથી અંધારું જાય નહિ. તેની સામગ્રી જેમ નાની, તેમ તેનું ફળ પણ નાનું. દિવો કરવો હોય તે કેડીઉં લાવવું પડે, રૂ લાવી દીવેટ કરવી પડે, તેમાં તેલ પૂરવું પડે અને દીવાસળી ઘસી દી. કરવો પડે. જોઈતું ખર્ચ કરીએ ને જોઈતી મહેનત કરીએ, ત્યારે દીવો થાય ને ઘરને અજવાળાય. દીવાને માટે આટલી બધી સામગ્રી તૈયાર કરીએ નહિ, માત્ર ચકમકના પથરા ઠેકાઠેક કરવા માટે દોડાદોડ કરી મૂકીએ, તણખા છૂટયે કામ સિદ્ધ થયું માની આનંદે ગાંડાતુર થઈ જઈએ, એવી સ્થિતિ થાય ત્યારે નકકી માનવું પડે કે, એથી કંઈ ઘરમાં દીવો સળગવાને નથી, પણ વખતે આખું ઘર સળગી ઉઠવાનો સંભવ છે. પણ શક્તિને સસ્તે મૂલ્ય ખરીદવા માટે માણસ ઉશ્કેરાઈ જાય. એને ખબર નથી કે, માલ એ મળે ખરે, પણ એ એવો તે તકલાદી છે, કે ફરી ફરીને ખરીધે તેને પાર આવવાનો નથી ને મૂલ્ય આપી આપીને થાકી જવાશે; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #295 -------------------------------------------------------------------------- ________________ રસ્ત ને રસ્તાનું ભાથું ૭૧ પરિણામે એ તકલાદી માલ બહુ મેંઘો પડી જશે. એના કરતાં પહેલેથી મેંઘ પણ ટકાઉ માલ વધારે મૂલ્ય આપીને પણ ખરીદ્યો હોત તે બહુ લાભ થાત. આપણા દેશમાં પણ દેશની હિતસાધનાબુદ્ધિને નામે મેં દુર્લભ માલ સહજ ઉશ્કેરણીથી સ્ત્રી-પુરુષ, બાળ-વૃદ્ધની પાસે જથાબંધ જે, ત્યારે આપણા જેવી કંગાલ જાતિને આનંદને પાર રહ્યો નહિ. ત્યારે તે આપણા મનને શંકા કરવાનું ય સૂઝયું નહિ કે સારી ચીજ આટલી સસ્તી મળવી સહેલી નથી. એવા વરાળીઆ દેવને યંત્રમાં બાંધી કામે લગાડીએ નહિ, તે એથી કામ સરે નહિ–આકાશમાં ઉડી જાય. વાટાઘાટના લેક, અમે યુદ્ધ કરવા તૈયાર છીએ, એમ બેલતા ગાંડાની પેઠે આમતેમ દેડે, તે વેળાએ એમને એકઠા કરી ક્વાયત કરી યુદ્ધની તાલીમ આપી હોય, વખત આવતાં યુદ્ધ ચઢીશું એમ બેલી આશ્વાસન આપ્યું હોય, તો સાચેસાચ લડાઈ આવતાં એ સૌ જાનમાલ ખુશીથી આપવા તૈયાર થાય; એવી વ્યવસ્થા ના કરી હોય તે તાનમાં ને તાનમાં બજારની દુકાને લૂંટી, વાણિયાનાં માથાં ફોડી તૃપ્ત થાય ને રાત પડે એટલે ઘેર જઈ સૂઈ જાય. અસલ વાત એવી છે કે, દારૂડીઓ જેમ પિતામાં ને પિતાની મંડળીમાં માત્ર નશે જ વધારવા ચહાય, તે જ ઉશ્કેરણને નશો ચઢતે આપણે આજ જોઈએ છીએ. ત્યારે તે નશે વધારી મૂકવાને આપણે દોડાદોડ કરી મૂકીએ છીએ, કોઈના વાવ્યા પાછા વળતા નથી. વળી આ નશાની અસર છે એ વાત દારૂડીઓ કબૂલે નહિ તેમ આપણે પણ કબૂલતા નથી. માત્ર માની લઈએ છીએ કે, એ ભાવનાને પ્રવાહ છે ને એની તો બેશક જરૂર છે. પણ એમને ખબર નથી કે, જોઈતી ગરમી થશે એટલે શીશીનો પારો વગર ઉછાળે એની મેળે ઉંચે ચઢશે. દેશનું કામ કરીએ એમ કહેતા કહેતા જેઓ રાતદહાડે દેડાદેડ કરી મૂકે છે એ ટુકી નજરના લોક છે, એમને લાંબે વિચાર નથી–ને ખોટી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ભારતધર્મ ભાવનાએ દેશને ગાંડો કરી મૂકે છે. આપણે આજ આમ સમસ્ત દેશને આ મંત્ર આપીને ભૈરવીચકમાં બેસાડી દીધા છેઃ पीत्वा पीत्वा पुनः पीत्वा यावत्पतति भूतले । उत्थाय च पुनः पीत्वा पुनर्जन्मो न विद्यते ॥ ધર્મ નહિ, કમ નહિ, કશી યેજના નહિ; માત્ર ભાવના ઉછાળા ને મત્તપણાની મૂર્તિ ! અનેકને ઇસારા કરી બોલાવ્યા, અનેકને સાદ કરી બોલાવ્યા, લેકનાં ટેળાં જોઈને આનંદ થયે, આશા પડી પણ કાર્યના ક્ષેત્રમાં એવું કશું બીજ વવાયું નહિ કે ઉપડી આવેલી શક્તિને માટે કશું સાર્થક જેવું ઉગી નીકળે. માત્ર ઉત્સાહજ આવવાથી કંઈ કામ થાય નહિ, કારણ કે કામ તે આપ્યું નહિ. ભૂખ ઉઘડી હોય તે વેળાએ ખાવાનું ન મળે તે રોગ થાય. મનમાં માન્યું કે ઉત્સાહથી માણસ નિર્ભય બને, એથી કાર્યક્ષેત્રમાં આવતાં વિને ઓળંગી શકે; પણ એમ થેકડા મારી મારીને વિદને ઓળંગવાના ઉત્સાહથીજ કંઈ સૌ કામ થઈ જાય નહિ. બુદ્ધિ સ્થિર રાખીને વિચાર કરવાની શક્તિ અને કામની જના કરવાની શક્તિ એજ વધારે ઉપયોગની છેબેશક, દારૂડીઓ હાથમાં તલવાર લઈને ખૂન તો કરી શકે, પણ કરીને યુદ્ધ કરી શકે નહિ. યુદ્ધમાં કશે ઉન્માદ જ હોતે નથી, એમ તે નથી, પણ એ ઉન્માદને ઠંડું મગજ વશ રાખી ચલાવે છે. એવી ઠંડા મગજવાળા દૂરદર્શન કર્મોત્સાહી પ્રભુને આજે આ ઉશ્કેરણીના દિવસે માં દેશ શોધે છે, બોલાવે છે; પણ દેશના દુર્ભાગ્યને કારણે એને સાદ એવા વિરને પહોંચતું નથી. આપણે તરફ જે દેડી આવ્યા છે તે તે મઘના પાત્રમાં માત્ર મઘ જ રેડયા જાય છે, એંજીનમાંથી વરાળ છૂટયા જાય છે. જ્યારે પ્રશ્ન ઉઠે છે કે, એ એંજીનને માટે રસ્તો સીધા કરીને પાટા બેસાડવાની ગોઠવણ કરીએ, ત્યારે આપણે ઉત્તર દઈ દેવાના કે, એ રગડે કામ કરવા માટે માથું દુખાડવાની જરૂર નથી–એ તે વખત આવ્યે એની મેળે થઈ રહેશે, મજૂરનું કામ મજૂર કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #297 -------------------------------------------------------------------------- ________________ રસ્તો ને રસ્તાનું ભાથું ર૭૭ લેશે-આપણે તો નાયક, એટલે એંજીનમાં ચઢી બેસવાના. - આજ સુધી જે શાન્ત થઈને બેસી રહ્યા હતા તે પણ આજ ઉઠીને પ્રશ્ન કરે છે કે, ત્યારે શું બંગાળાની સમસ્ત પ્રજામાં આ જે ઉત્સાહ આવી ગયો છે તેનું કશું સારું ફળ નહિ થાય ? નહિ થાય એ વાત હું કદી જ કહેતા નથી. ઉંઘતી શક્તિને જગાડી ઉઠાડવા માટે આજ ઉત્સાહની જરૂર હતી, પણ શક્તિને જગાડી બેઠી કરી, ઉભી કરી, ત્યાર પછી કરવું શું? કામ કરાવવાનું નહિ, માત્ર ગાંડાજ કઢાવવાનાં ઠંડા જીવને કામ કરાવવા જેટલા મદની જરૂર હોય, તેથી વધારે આપવાથી તેની કામ કરવાની શક્તિ ઉલટી નાશ પામે. જે સૌ કાચાં કામમાં ધીરજ અને ખંતની જરૂર છે એ કામમાં દારૂડીઆને ચિ થાય નહિ, એમાં એની શક્તિ ચાલે નહિ. એને તે દોડાદોડી ગમે ને કામને નામે એ કામનું સત્યાનાશ વાળી દે. એની રુચિ જ એવી છે. પોતાના નશાના ઘેનમાં આ જે ઉત્પાત મચાવી મૂકે એને એ દેશહિતનું નામ આપે અને ઉંચે સાદે ઉશ્કેરણી કર્યા કરે. હદયના આવેશને માત્ર અંતરમાંજ બાંધી રૂંધી રાખીએ ને જોઈતું કામ આપી બહાર નીકળવાને માગ આપીએ નહિ, તો એ આવેગ સડીને ઝેર થાય–તેની નકામી ચંચળતા આપણી નાડીમાં જોરથી ઉછળે અને આપણું કર્મસભાને નૃત્યસભા કરી મૂકે. ઉંઘમાંથી ઉઠી પોતાની ચંચળ શક્તિ સાચી છે એમ અનુભવવા માટે ઉત્સાહના બળની આપણને જરૂર હતી. મનમાં નકકી કરી લીધું હતું કે, જન્માન્તરની સુકૃતિ અને જન્મકાળના શુભ ગ્રહસ્વરૂપ આપણું કહીન હાથ અંગ્રેજ સામે જેડીએ એટલે એ આપણું સૌ કામ પતેજ આપણુને કરી આપશે. વિધાતાએ આ વગર મહેનતે આપેલા સાભાગ્યને કદી પગે લાગતા ને કદી તેની સાથે ઝગડો કરી વખત ગુમાવતા. એમ કરતાં કરતાં જ્યારે સા લેક ઓફિસમાં જાય, ત્યારે આપણે ઘરમાં જઈને નિરાંતે ઊંઘ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #298 -------------------------------------------------------------------------- ________________ ભારતધર્મ લેતા. એ ઉંઘમાંથી જાગવાની જરૂર હતી. એવે સમયે કેણ જાણે ક્યાંથી ઘા આવી પડયે ને ઉંઘ ભાગી ગઈ. પહેલાંની પેઠે સુખસ્વપ્ન જોવાની હવે ઈચ્છા રહી નહિ. ફરી આંખ મીંચવાની ઈચ્છા થઈનહિ, તેય ખુબીની વાત તે એ છે કે, આપણું સ્વપ્ન આપણું જાગરણમાં પણ તરવા લાગ્યાં. એટલે આપણે માની લીધું કે, પ્રયત્ન નહિ કરીએ તેપણ ફળ એની મેળે આવીજ મળશે, હજીયે માનીએ છીએ કે ફળ મેળવવાના લાંબા માર્ગને, મહેનત બચાવવાને કારણે આપણે ટુંકે કરી શકીએ. સ્વાવસ્થામાં આકાશના તારા હાથમાં લઈ જતા હતા, જાગ્રત અવસ્થામાં પણ એ વાતને ભૂલી શકતા નથી. શક્તિને ઉત્સાહ એટલે બધે આપણામાં વધી ગયા છે, કે બહુજ જરૂરને વિલંબ પણ આપણાથી સહન થઈ શકતું નથી-નકામે લાગે છે. બહારથી પુરાણું દીનતા એની એજ કાયમ છે, અંદરથી નવા જાગેલા ઉત્સાહને જેરે માથું ઉંચું થઈ ગયું છે, એ બેને જેગ કરો કેવી રીતે? ધીરે ધીરે ? રીતે રીતે? બેની વચ્ચેની ઉડી બખલ ઉપર પથ્થરને પૂલ બાંધીને ? પણ અભિમાન વિલંબ ખમે નહિ, મત્તતા બોલે “મને સીડીની જરૂર નથી, હું તો એમજ ઉડવાની; પ્રસંગ પકડીને તે સૌ કોઈ સાધના સાધી શકે, પણ અસાધ્ય સાધન વડે હું જગતને ચમકાવી મૂકું એજ કલ્પના મારા હૃદયમાં રમી રહી છે. પણ જાણવું જોઈએ કે, પ્રેમ જ્યારે જાગે ત્યારે તે શરૂઆતથી જ કામ કરવા ઈચ્છે છે; એ નાના મેટા કશાની ગણના કરે નહિ, કશું કામ પાછળ બાકી રહી જશે એવી શંકા પણ કરે નહિ, પ્રેમ પિતાને સાર્થક કરવા ચહાય, એ પિતાને સાબિત કરવા ઉતાવળે થાય નહિ. પણ અપમાનની લપડાક ખાધે માત્ર જે અભિમાન જાગી ઉઠે, એ તે છાતી ફૂલાવી બોલે કે બસ, હું તે ચાલવાનું નહિ, હું તો થેકડા મારતું જવાનું. એટલે કે સા જગતના લેકને જે કરવું પડે, તે કરવાની એને જરૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #299 -------------------------------------------------------------------------- ________________ રસ્તા ને રસ્તાનું ભાથું ૨૫ લાગે નહિ, ધીરજ એને નકામી લાગે, ખંત નકામી લાગે; ફરને બિન્દુએ જવા માટે ત્યાં પહેાંચવાના ઉપાય લેવા પણ એને તે નકામા લાગે. ગઇ કાલે જેમ પારકાની શક્તિ પર આંધળા થઇ રહેતા, તેમ પેાતાની શક્તિ ઉપર આંધળા થઇને આજે કૂદતા જોઇએ છીએ. તે વખતે પણ કામ કરવું સૂઝતું નહાતુ, આજે પણ કામ કરવું સૂઝતું નથી. એક વાતમાં આવે છે કે, જ્યાંસુધી ખાપ જીવતા હતા ત્યાં સુધી દીકરાને ખેતરમાં જવું સૂઝતું નહિ. આપ ખેતી કરતા ને તેએ મઝાથી ખાતા. આપ મરી ગયા ત્યારે ખેતરમાં તા ગયા, પણ ખેતી કરવા નહિ, બાપે સંતાડેલું ધન ખાદી કાઢવાને ગયા. સાચેસાચું ધનતા હાડકાં નમાવીને ખેતી કરવામાં છે, એ શીખતાં બહુ દહાડા ફેાકટ નીકળી ગયા. ધન કાઇ અદ્ભુત ઉપાયે દાટેલું જડવાનું નથી. સમસ્ત સ'સારના લેાક જેમ મહેનત કરીને ધન મેળવે છે ને ભાગવે છે, તેમ આપણે પણ કરવું પડશે, એ વાત જો આપણે સહજે નહિ શીખી લઇએ તેા ઘા ને દુઃખ રાજ રાજ વધ્યાજ જશે, અને ખાટે માગે જેમ જેમ આગળ ધસીશું, તેમ તેમ પાછા વળવાના રસ્તે લાંખે! અને કઠણ થઈ પડશે, અધીરાઇથી કે અજ્ઞાનથી સ્વાભાવિક રસ્તા ઉપર અવિશ્વાસ લાવીને, કાઇ અણઘટતા રસ્તા ખાળી કાઢવાની ઉતાવળ કરી મૂકે તેા માણસની ધમબુદ્ધિ ભ્રષ્ટ થાય. ત્યારે સ સાધનને સાધન માની લેવાનું, સં ઉપાયને ઉપાય માની લેવાનું મન થાય. નાનાં નાનાં છે।કરાંને પણ પેાતાની વાતા ચાખ્ખી રીતે ખેલી દેતાં મનને આંચકા લાગે નહિ. મહાભારતમાંના સામક રાજાની પેઠે અવળે ઉપાચે પણ સિદ્ધિયાભ કરવાની લાલચે આપણે અતિ સુકુમાર બાળકાને પણ ચજ્ઞના કુંડમાં હામી બેઠા છીએ. આ અવિચારી નિષ્ઠુરતાનું પાપ ચિત્રગુપ્તની નજરથી ઢાંક્યું રહે તેમ નથી. એનું પ્રાયશ્ચિત્ત શરૂ થઇ ગયુ છે, બાળકા ઉપરની વેદનાથી આખા દેશનું હૃદય ચીરાવા લાગ્યુ છે, હજી કાણુ જાણે કેટલું ચ દુઃખ વેઠવું પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ભારતધર્મ દુઃખ સહન કરવુ એટલુ કઠણ નથી, પણ બુદ્ધિને કબજે રાખવી બહુ કઠણ છે. અન્યાયને, મારફાડને એક વાર જો કમસાધનાની મદદે બેલાવી તો પછી અતઃકરણને બગડતું ખચાવવાની સર્વ શક્તિ ચાલી જાય. ન્યાયધમનું મધ્યબિંદુ એક વાર છેડયુ એટલેજ બુદ્ધિ તા નાડી; પછી કામ થઇ શકે નહિં અને પછી તે વિશ્વવ્યાપી ધમવ્યવસ્થાની સાથે આપણા શ્રેષ્ઠ જીવનના ચાગ કરવાને માટે બહુ મુશ્કેલ થઇ પડે. આવી દશા આપણા દેશમાં ઘેાડા દિવસથી થતી આવે છે, એ આપણે નમ્ર હૃદયે અતિશય દુઃખની સાથે કબૂલ કરવુ પડશે. આ વિવેચન કરવું સારૂં નથી લાગતું, પણ તેટલા માટે છાનામાના બેસી રહી એ સ્થિતિ છુપાવી રાખવી, અથવા અતિશયાક્તિથી તેને ઢાંકી રાખવી એ પણ ઇષ્ટ નથી; કારણ કે એથી તેા દહાડેદહાડે સ્થિતિ ખરાબ થતી જાય. બનતા સુધી પરદેશી માલ ન વાપરવા, દેશી કારીગરીને ઉત્તેજન આપવું અને તેની ખૂબ પ્રયત્ન કરીને ઉન્નતિ કરવી એના વિરુદ્ધ હું એટલું છું એવી કાઇએ શ’કા કરવાનું કારણ નથી. બહુ દિવસ પહેલાં મે લખ્યું હતુ` કે નિજ હસ્તે શાક અન્ન તુલે દાએ પાતે, તાઇ જેને રૂચે; મેાટા વસ્ત્ર ખુને દાઆ યદિનિજ હાતે, તાઇ લજજા ઘુચે. * તે વખતે તે લાડ કર્ઝન ઉપર રાગ કરવાનું આપગુને કંઇ કારણ ન હતું, અને અહુ પહેલાં જ્યારે સ્વદેશી ભડાર સ્થાપીને દેશી વસ્તુઓને પ્રચાર કરવાના મે` પ્રયત્ન કર્યાં હતા, ત્યારે તે મારે લેાકમતની વિરુદ્ધ ઉભું રહેવુ' પડયું હતું. પણ, પરદેશી વસ્તુને બદલે દેશમાં દેશી વસ્તુને પ્રચાર કરવાનું કામ ગમે એટલું મહત્ત્વનું હાય, તે પણ × પેાતાને હાથે શાક ને અન્ન લાવીને થાળીમાં પીરસીએ તે જ ખાવાની રુચિ જાગે, તે જાડાં વસ્ત્ર પેાતાને હાથે વણી લએ તાજ લાજ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #301 -------------------------------------------------------------------------- ________________ રસ્તો ને રસ્તાનું ભાથું ^^^^^^^^^^^^^^^^^ એનું સમર્થન કરવાને લેશમાત્ર અન્યાય કરવો એ મતને હું કદાપિ માની શકતા નથી. વિલંબથી, વિરુદ્ધતાથી ડરવાનું નથી; એથી તે ભીંત પાકી થશે અને ધાર્યા ફળ આવશે. દિવાળીને દહાડે પળવારમાં સુન્દર કેરી બનાવી આપે અને આશ્વાસન આપી કહે કે, એને રોકડા પૈસા આપવાની જરૂર નથી, એવી ઈંદ્રજાળ કઈ રીતે સારી નથી. પણ હાય ! મનમાં જાણે બીક લાગે છે કે, ઘડીના છઠ્ઠા ભાગમાં પરદેશની મિલે જે બંધ કરી શકીશું નહિ, તે અચળ નિષ્ઠાથી આપણું કામ કરવાની આપણામાં શક્તિ રહેશે નહિ! એટલા માટે કઈ રીતે હાથે હાથે ભાગલાનું વેર લેવા દેડતાં માર્ગ–કુમાર્ગને વિચાર છેડી દઈએ છીએ. ચારે દિશાએથી કાન ચીરી નાખે એવા કેટલાહલથી ભમી જઈ, પિતાના ઉપર અવિશ્વાસ કરી, પિતાના સ્વભાવ ઉપર અશ્રદ્ધા આણી, શુભ બુદ્ધિને તિરસ્કાર કરી ઉતાવળે ઉતાવળે લાભ લણી લેવા દેડીએ છીએ, અને પરિણામે લાંબા વખત સુધી નાશનાં ગાડાં ભરી લાવીએ છીએ. મંગળને દબાવી મંગળ પમાશે, સ્વાધીનતાના મૂળમાં ઘા કર્યાથી સ્વાધીનતા લેવાશે એ કદી બની શકે એમ નથી, એવું વિચારવાની તે કદી ઈચ્છા પણ થતી નથી! આપણામાંથી ઘણાય પૂરી રીતે જાણતા નથી અને કેટલાક જાણ્યા છતાં કબૂલ કરતા નથી કે, બહિષ્કારની બાબતમાં અનેક ઠેકાણે દેશના લોક ઉપર દેશનાજ લે કે જુલમ કર્યો છે. જેને હું સારૂં માનું તે દૃષ્ટાન્તથી કે ઉપદેશથી બીજા બધાને જે સારૂં મનાવવાની જે ધીરજ રહે નહિ, બીજાના અધિકારમાં બળથી હાથ નાખ એ વાતને અન્યાય માનવાને અભ્યાસ જે દેશમાંથી ઉઠી જાય, તે પછી અસંયમને કેઈ સીમામાં બાંધી રાખવો કઠણ પડે. કર્તવ્યને નામે અકર્તવ્યનું બળ વધી પડે તે જોતજોતામાં આ દેશ અસ્વાભાવિક બની જાય. એટલાજ માટે સ્વાધીનતા મેળવવાને નામે ખરેખર સ્વાધીનતાધમની વિરુદ્ધ બંડ ઉઠયું છે, દેશના મતભેદને– ભા. ૨૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #302 -------------------------------------------------------------------------- ________________ ભારતધર્મ ઈચ્છાવિરોધને દંડ લગાવી બળથી એકાકાર કરી શકાશે એવી કુમતિ પેદા થઈ છે. હું જે કરું તે બધાએ કરવું જ જોઇશે, હું જે બેલું તે બધાએ બોલવું જ જોઈશે એમ માનીને દેશના અભિપ્રાયમાં, ઈચ્છામાં અને આચારમાં જે ભેદ છે તેને બળાત્કારે અકાળ મૃત્યુને વશ કરવા એનેજ આપણે જાતીય ઐકય માની લીધું છે. આપણે સમાજ વિરુદ્ધ મતવાળાને પીડા કરે છે, છાપાંમાં ગમે તેવી ગાળો ભાડે છે, એટલું જ નહિ પણ માર મારીને ઠેકાણે લાવવાને ભય દેખાડે છે. તમે નક્કી માનજે ને મને તે એથી યે વધારે ખબર છે કે, એવા નનામા કાગળ આપણા દેશના અનેક લેકને વારંવાર મળે છે, અને દેશના પ્રવીણ માણસે પણ એ અપમાનમાંથી બચી ગયા નથી. અનેક મહાપુરુષોએ જગતમાં સામા પક્ષની વચમાં જઈને પિતાના મતને પ્રચાર કરતાં પ્રાણ સુદ્ધાં આપ્યા છે. આપણે પણ આપણો મત પ્રચારવાને બહાર નીકળ્યા છીએ; પણ એ સૌ સારાં દૃષ્ટાન્તને બાજુ પર મૂકી* કાળા પહાડને જ ગુરુ માની બેઠા છીએ. પહેલાં જે કહી ગયું છું કે, જેમનામાં ચણવાની શક્તિ નથી, તેઓને માટે ભાગવું એ આપઘાત સમાન છે. હું પ્રશ્ન કરું છું કે, આપણા દેશમાં બાંધવાની એ શક્તિ કયાં આગળ છે? કઈ સૃજનશક્તિ આપણામાં અંદરથી કામ કરીને આપણને એક સૂત્રે બાંધી રાખે એમ છે? ભેદનાં લક્ષણ તે ચારે બાજુએ છે! પોતાનામાં જ જ્યારે ભેદભાવ બળવાન હોય ત્યારે કોઈ રીતે આપણે પિતાનું કામ કરવા ઉભા થઈ શકીએ નહિ. એમ જે આપણું કામ આપણાથી થાય નહિ ત્યારે તે બીજા આપણા ઉપર કારભાર કરે જ. એ સ્થિતિની તો કઈ રીતે ના પાડી શકાય નહિ. અનેક લેક એમ માને છે કે, પરાધીનતાને રેગ અંદરને નથી; માથું અંદરથી દુખતું નથી, પણ સરકાર માથાની ઉપર બોજારૂપ છે, તેથી માથું દુખે * સંસારનાં બધા પ્રકારનાં બંધનો સામે યુદ્ધ મચાવનાર વ્યક્તિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #303 -------------------------------------------------------------------------- ________________ રસ્તા ને રસ્તાનું ભાથું ૨૯ છે. ગમે તેમ કરીને માથા ઉપરથી એ ખાજો ફેકી દીધેા એટલે માથું હલકું થઇ જશે. પણ એ વાત સહજ નથી ! સરકાર કંઈ આપણી પરાધીનતા નથી, એ તેા આપણી પરાધીનતાનું માત્ર પ્રમાણ છે. પણ એનાં ગભીર કારણેા વિચારવા જેટલા પણ અવકાશ આપણાં મનમાં આજકાલ નથી, ભારતવર્ષની આટલી જાતિઓના ભેદ હાવા છતાં શી રીતે એક જાતિ અનીને સ્વરાજ્ય મેળવી શકાય ? એ પ્રશ્ન જ્યારે ઉઠે, ત્યારે આપણામાંના જે ઉતાવળીઆ તેતા એમજ કહીને વાતનેા નિકાલ કરી દે કે, સ્વીટ્ઝર્લાડમાં પણ અનેક જાતિઓ તેા છે અને ત્યાં શું સ્વરાજ્યને વાંધા આવે છે ? એવાં પ્રમાણ આપીને આપણે આપણી જાતને ભુલાવી શકીએ, પણ વિધાતાની આંખમાં ધૂળ નાખી શકીશુ નહિ. ખરી રીતે તા અનેક જાતિએ હાવા છતાં સ્વરાજ્ય ચાલી શકે કે કેમ, એ અસલ પ્રશ્ન નથી. ભેદ તે અનેક જાતના હાઇ શકે. જે કુટુંબમાં દશ માણસ હોય તે કુટુખમાં પણ દૃશ મત હોય છે. પણ અસલ પ્રશ્ન એ છે કે, એવા ભેદમાં પણ એયનું તત્ત્વ કામ કરી શકે કે નહિ? સ્વીટ્ઝર્લી’ડમાં અનેક જાતિઓ હાવા છતાં એક બની શકે, તા તે ઉપરથી સમજવું જોઇએ કે, એ ભેદ ઉપર થઇને પણ એકતા કરી શકાય. ત્યાંના સમાજમાં એવા એકતાના કાઇ ધમ છે. આપણા દેશમાં પણ ભેદતા છે જ, પણ એવા એક ધમ ન હેાવાથી ભાષા, જાતિ, ધર્મ, સમાજ અને લેાકાચારના ભેદ જુદી જુદી રીતે મેાટા થઇ પડયા છે અને આ મહાદેશને નાના નાના ટુકડા કરી છિન્નભિન્ન કરી નાખ્યા છે. તેથી એવાં પ્રમાણ આપીને નિરાંતે બેસી રહેવામાં લાભ નથી. આંખે। મીંચીને એમ એલ્યે કઇ ધમ સાંભળશે નહિ કે, આપણું સૌ ઠીક થઇ ગયું છે, ને હવે માત્ર અ’ગ્રેજને કાઢી શકીએ તે બંગાળી, પજાબી, મરાઠા, મદ્રાસી, હિન્દુ, મુસલમાન એકઠા મળીને એકમને એકપ્રાણે એકસ્વાથે સ્વાધીન બની જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ભારતધર્મ આજ ભારતવર્ષમાં થોડું ઘણું એજ્ય દેખીને હવે કામ સિદ્ધ થશે એમ માનીએ છીએ, પણ એ ઉપર ઉપરનું છે, અંદરનું નથી. ભારતવર્ષની જુદી જુદી જાતિઓમાંનું આ ઐક્ય જીવનધને કારણે બંધાયું નથી–પરજાતિના રાજ્યને બહારના બંધનથી આપણે બંધાયા છીએ. સજીવ પદાર્થ યંત્રભાવે એકઠા રહી રહીને પણ કોઈ વાર મળી જાય છે. એક જાતના ઝાડની ડાળીમાં બીજી જાતના ઝાડની ડાળીની કલમ લગાવી શકાય, પણ જ્યાં સુધી એ બે ડાળીઓ મળી એક થઈ જાય નહિ, ત્યાંસુધી એના ઉપરના પાટા છેડી શકાય નહિ. બેશક, પાટા એ કંઈ ઝાડનું અંગ નથી, એટલા માટે ગમે એટલા સારા હોય તે પણ ઝાડને પીડા તે જરૂરજ દેશે, પણ જ્યારે જુદી જાતનાં બે ઝાડને એક કરી તેમનાં શરીરના અંદરના ભાગને બાંધ્યા જ, ત્યારે તે બેને એક થયા વિના બીજે માર્ગ નહિ. જરૂર કરતાં બાંધણ વધારે છે એ વાત ખરી પણ હોય, પણ એમાંથી છૂટવાને એકજ ઉપાય-નવી આવેલી ડાળીની રેષાઓમાં મૂળ ઝાડે પિતાના અંતરને રસ રેડ, પૂરે ગ કરીને તેને પિતાની કરી લેવી, ત્યારે ઉપરનું બંધન છૂટી જાય. એ વાત નકકી છે કે, એવી રીતે કલમ કરતાંજ આપણે માળી આપણું રેષાએ કાપી નાખશે. અંગ્રેજી રાજ્ય નામે બહારના પાટા સ્વીકારી લઈને, અને ત્યાર પછી જડભાવે નહિ પણ અંદરથી સેવા કરીને, સ્નેહ કરીને સર્વ કૃત્રિમ પડદાને ખસેડી નાખી નાડીના બંધનથી ભારતવર્ષને એક કરી લેવું પડશે. અનેક કાર્યો એકઠા થઈને ને કરવાને માટે ભેગેલિક ભૂમિને સ્વદેશરૂપે પિતાને હાથે તૈયાર કરવું પડશે અને વીખેરાઈ પડેલી અનેક જાતિઓને પિતાને હાથે સ્વજાતિરૂપે બનાવી લેવી પડશે. વળી કઈ કઈ એવું પણ બોલતા સાંભળ્યા છે કે પાશ્ચાત્ય ઉપરને સર્વ લોકને સર્વસાધારણ દ્વેષ જ આપણને એક કરી શકશે. પૂર્વની પરજાતિ પ્રત્યેની પાશ્ચાત્યેની સ્વાભાવિક બેદરકારીથી અને ઉદ્ધતાઈથી ભારતના નાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #305 -------------------------------------------------------------------------- ________________ રસ્તો ને રસ્તાનું ભાથું ૨૮૧ મેટા સૌ લોક બળી ઉઠ્યા છે. દિવસ જતા જાય છે, તેમ તેમ વેદનાને અણીઆળે કાંટે ઉડો ને ઉડે આપણાં હૃદયમાં પેસતો જાય છે. એમ રોજ ને રોજ ઉડે ઘાજ બધા ભારતને એક કરવાનું કામ કરી રહ્યો છે, માટે એ દ્વેષનેજ આપણી એકતાને માટે કામે લે.” આ વાત સાચી જ હોય, તે દ્વેષનું કારણ જ્યારે ચાલ્યું જશે, અંગ્રેજ આ દેશમાંથી ચાલ્યા જશે, ત્યારે તે એ એકતાની દેરી પળમાત્રમાં તૂટી જશે. તે વખતે દ્વેષનું બીજું કારણ આપણે ક્યાં ખેળવા જઈશું ? ત્યારે તે એ કારણ શોધવા દૂર જવાશે નહિ, બહાર જવાશે નહિ; અને પરિણામે લોહીતરસી શ્રેષબુદ્ધિને કારણે એકબીજા ઉપર છરી લઈને દેડવું જોઈશે. આટલા દિવસ તે ગમે તેમ ચાલ્યા, પણ હવે તે કંઈક સારૂં થશેજ, માટે અત્યારે તે આજ રીતે ચાલે” એવી એવી વાતે જે કરે છે, તે એ વાત ભૂલી જાય છે કે, દેશ એમની એકલાની પૂંજી નથી; રાગદ્વેષને ઈચ્છા અનિચ્છા લઈને એ લેકે ચાલ્યા જશે તે પણ દેશ તે અહીં રહી જશે. ટ્રસ્ટી જેમ સેપેલા ધનને ઉપયોગ રીતસરના ઉપાયો છેડીને પિતાની ઈચ્છા પ્રમાણે ગમે તેમ કરી શકે નહિ, તેમ બહુ કાળનું બહુ લોકનું મંગળ અમુક પ્રસંગના ક્ષોભને વશ થઈ આંખ મીંચીને ટૂંકી બુદ્ધિએ શકમંદ સ્થિતિમાં ફેંકી દેવાને અધિકાર આપણામાંથી કોઈને નથી. સ્વદેશને ભવિષ્યમાં જેથી લાભ થઈ પણ શકે એવું ઢીલું શંકાસ્પદ કામ આજની ઉશ્કેરણીને ખાતરજ કરી નાખવું એ કદાપિ કેઈનું કર્તવ્ય હાઈ શકે નહિ. કર્મનું ફળ તે કંઈ આપણે એકલાએ ભેગવવાનું નથી, એમાંથી જે દુઃખ થાય તો તે અનેકને ભોગવવું પડે. માટે જ વારંવાર કહ્યું છે ને વારંવાર કહીશ કે, વેરબુદ્ધિને રાતદિવસ માત્ર બહારની બાજુએ જાગતી રાખવાને માટે ઉશ્કેરણીની આગમાં પિતાની સંઘરેલી બધી થાપણને હેમી દે ના; બીજાની સામેથી ભમર ચઢાવેલું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #306 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ભારતધર્મ મેં ફેરવી લે, અષાઢને દિવસે આકાશમાં ચઢેલાં વાદળાં જેમ મુસળધારે તાપે સુકાયેલી તરસી માટી ઉપર તુટી પડે, તેમ દેશની સર્વ જાતિના સર્વ લોકની વચ્ચે ઉતરી આવે, સર્વ પ્રકારના મંગળકાર્યના જળથી સ્વદેશને સર્વ પ્રકારે બાંધી દે, કર્મક્ષેત્રને ચારે બાજુએથી વિસ્તારેએટલે સુધી વિસ્તારી દો કે દેશના ઉંચા નીચા-હિન્દુ મુસલમાન ખ્રિસ્તી-સૌ હદય સાથે હૃદયને અને કામ સાથે કામને મેળવી એક થાય. એથી રાજા આપણું ઉપર સંદેહ કરશે, આપણાં કામમાં વાંધા નાખશે, આપણને ઘડી ઘડી આંતરવાના પ્રયત્ન કરશે; પણ તેમાં એ કદી ફાવી શકશે નહિ-આપણે જરૂર વિજયી થવાના. વાંધાની સામે ગાંડાની પેઠે પિતાનું માથું અફાળીને નહિ, પણ વિચાર કરીને ધીરેધીરે તેને ઓળંગી જઈને વિસયી થઈશું, એટલું જ નહિ પણ કાર્યસિદ્ધિની સાચી સાધનાને દેશમાં હમેશને માટે સંઘરી શકીશું; આપણું અનુજેને માટે કામ કરવાને સૌ માર્ગ એકેએકે ઉઘાડા કરી દઈશું. આજ આ જે કેદખાનામાં લેઢાની સાંકળોને ઝણકાર સંભળાય છે, દંડાવાળા પુરુષોનાં પગલાંથી કંપતા રસ્તા ગાજી ઉઠે છે, એના ઉપર પણ બહુ ધ્યાન આપતા નહિ. જે કાન માંડીને સાંભળશે તે કામના મહાસંગીતમાં આ અવાજ તે ક્યાંય વિલીન થઈ જશે! કેટલા જુગની કેટલી ઉથલપાથલ, કેટલી પીડાના કેટલા છે, આ દેશના દરવાજામાં થઈને કેટલા કેટલા રાજપ્રતાપના પ્રવેશ ને વિદાય-એ સૌમાં થઈને ભારતવર્ષ પિતાની પરિપૂર્ણતાને માગે ચાલ્યું જાય છે. તેમાં આજના એક નાનકડા દિવસને નાનકડે ઈતિહાસ એની સાથે મળી જાય છે ને કંઇ કાળ પછી તે કયાંય ઉતરી ગયો છે એ દેખાશે પણ નહિ ! પામશે નહિ, ક્રોધ કરશો નહિ; ભારતવર્ષને જે પરમ મહિમા સમસ્ત દુ:ખના ઘા ખમતે ખમતે પણ વિશ્વકવિના સૃજનઆનંદને વહેતે વહેતે પ્રકટ થઈ ઉઠે છે તેની અખંડ મૂર્તિ ભક્તસાધકના શાન્ત ધ્યાનનેત્રમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #307 -------------------------------------------------------------------------- ________________ રસ્તો ને રસ્તાનું ભાથું અનુભવી શકીશું. ચારે બાજુના કેલાહલ અને ગભરાટની વચ્ચે સાધનાને સાચે માર્ગે સ્થિર રાખીશું. નક્કી માનીશું કે, આ ભારતવર્ષમાં જુગજુગાન્તરના માનવહૃદયની સમસ્ત કામનાઓને પ્રવાહ એકઠા થયો છેઅહીં જ જ્ઞાનની સાથે જ્ઞાન ચર્ચા કરશે, જાતિની સાથે જાતિ મળશે. અહીં વિચિત્રતાને ગુંચવાડો થાય છે, ભેદ અત્યંત બળવાન છે, વિરોધ સખ્ત છે–આટલો ભેદ, આટલી વેદના, આટલી મારામારી આટલા બધા દિવસે સુધી સહન કરીને કે દેશ બચી શકે નહિ. પણ કઈ મહામિલનને હેતુ જ આ સમસ્ત વિધભાવને ધારણ કરી રહ્યા છે, એકબીજાને ઘા થવા છતાં પણ કેઈને નાશ થવા દેતો નથી. આ જે સમસ્ત વિચિત્ર પ્રકારની જુદી જુદી સામગ્રી દેશદેશાન્તરથી ને કાળ-કાળાન્તરથી આવા એકઠી થઈ છે, તેને આપણે નબળી શક્તિ વડે ધકેલી પાડવા જતાં આપણે પોતે જ પડી જઈશું અને એને તે કશું પણ કરી શકીશું નહિ. જાણું છું કે, બહારથી થતા અન્યાય અને અપમાન આપણું એવી પ્રકૃતિને ઉશ્કેરી મૂકે છે કે જે ઘા કરી જાણે, જે ધીરજ રાખી જાણે નહિ, જે પોતાને નાશ થવા છતાં પણ પિતાને પ્રયત્ન સફળ થયો માને. પણ એ અભિમાનને ગાંડપણને ટાળવા માટે આપણું અંતઃકરણમાં ગંભીર આત્મગૌરવ ગ્રહણ કરવાની ઉંડી શક્તિ ભારતવર્ષ શું આપણને આપશે નહિ ? જેઓ પાસે આવીને આપણને ઓળખવા ઈચ્છતા નથી, જેઓ દૂરથી આપણે તિરસ્કાર કરે છે એ સઘળા વાયે ફૂલેલાં ક્ષણજીવી વર્તમાનપત્રોની–પેલા વિલાયતના ટાઈમ્સના અથવા આ દેશના ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની વાણીમાત્રના–અંકુશ ખાઈ આપણે આંધળા થઈને વિરોધને માગે દેડીશું ! એના કરતાં તે બીજી સાચી અમર વાણી આપણા પિતા પૂર્વજોને પવિત્ર મુખમાંથી શું નીકળી નથી ? જે વાણી દૂરનાને પાસે લેવાનું બોલે, જે વાણું પારકાને પિતાનાં કરવા બેલાવે, એ સર્વ શાન્ત ગંભીર સનાતન કલ્યાણવાણું આજે શું હારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ભારતધર્મ જશે? ભારતવર્ષમાં આપણે મળીશું ને મિલાવીશું; આપણે એ કઠણ સાધના સાધીશું, જેથી શત્રુમિત્રને ભેદ ટળે. પવિત્રતાને તેજે, ક્ષમાને વીચે, ન હારી પડે એવી પ્રેમની શક્તિએ સંપૂર્ણ એવું જે સર્વથી ઉંચું સત્ય છે તેને આપણે કદાપિ અસાધ્ય માનીશું નહિ, તેને નકકી મંગળકારી માની માથે ચઢાવીશું. દુઃખવેદનાને કઠણ માગે ચાલી આજે ઉદાર આનંદિત મનમાંથી સમસ્ત દ્રોહભાવ દૂર કરીશું, જાણ્યે અજાણ્યે વિશ્વને માનવી આ ભારતક્ષેત્રમાં મનુષ્યત્વનું જે અતિ આશ્ચર્યજનક મંદિર જુદા જુદા ધર્મ, જુદાં જુદાં શાસ્ત્ર અને જુદી જુદી જાતિ ઓ વડે બાંધવા પ્રયત્ન કરે છે, તે સાધનામાં આપણે જોગ દઈ મદદ કરીશું, આપણું અંતરની સર્વ શક્તિ એ શક્તિમાં મેળવીને એ મંદિર બાંધવામાં ભાગ આપીશું, એમ જ કરી શકીશું; જે જ્ઞાને, પ્રેમ ને કર્મે ભારતવર્ષના આ હેતુમાં સમસ્ત પ્રાણ દઈ કામે લાગી શકીશું તેજ મોહમુક્ત પવિત્ર દષ્ટિથી સ્વદેશના ઈતિહાસમાં આ એક નિત્યસત્યને જોઈ શકીશું. ઋષિજન કહે છે કે – स सेतुर्विधृति रेषाम् लोकानाम् । ત દવા પતરા ત્રહ્મ નામ સત્ય' (૧૯૦૬) T ; બજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #309 -------------------------------------------------------------------------- ________________ २२-कोहडो મેં “રસ્તો અને રસ્તાનું ભાથું ? નામના નિબંધમાં આપણું કર્તવ્ય અને તે સાધવાની રીત ઉપર વિવેચન કર્યું છે. એમાં બતાવેલા વિચાર સાથે બધા મળતા આવશે એવી તે હું આશા રાખી શકતા નથી. સારૂં શું અને તેને માટે સારો ઉપાય છે તે બાબતેના તને કોઈ દેશમાં હજી પણ નિકાલ થયો નથી. માણસના ઈતિહાસમાં એ તર્કથી બહુ લેહી રેડાયું છે, વળી તે એક બાજુએથી દબાઈ જાય તો બીજી બાજુએથી નવા રૂપમાં ફૂટી નીકળે. આપણું દેશમાં દેશહિત વિષેને મતભેદ માત્ર મેઢે મઢે, છાપાંમાં, છાપખાનામાં કે સભાઓમાં લડાઈ કરે છે. ધૂમાડાની પેઠે માત્ર ધુમાય છે, આગની પેઠે ભભૂકી ઉઠતે નથી. પણ આજે આપણા દેશમાં એકબીજાના મતવિધને દેશના હિતાહિત સાથે જોડી દેવાને પ્રયત્ન થતે જોવામાં આવે છે; એને માત્ર કાવ્યાલંકારને ઝંકારમાત્ર માની લેતું નથી. આથી જેમની સાથે મારે મતને વિષેધ છે તેઓના ઉત્તરમાં કદી કઠોરતા દેખાઈ આવે છે તે અયોગ્ય માનીને હું ક્ષોભ કરી શકતું નથી. આ સમયમાં કશી વાત બેલ્યા પછી માણસ તેમાંથી સહેજે છટકી શકતે. નથી, એ સમયનું સારું લક્ષણ છે એમાં કશો સંદેહ નથી. ત્યારે તર્કની મારામારી ગમે એટલી પ્રચંડ હોય, પણ જેમની સાથે આપણે કોઈ કોઈ ઠેકાણે મતભેદ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #310 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ભારતધમ તેમના અંતરમાં દેશનું હિત સાધવાની નિષ્ઠા છે એવી આપણી શ્રદ્ધા નાશ પામવાને કશું કારણ મળે નહિ, ત્યાં સુધી આપણે પરસ્પર શુ' કહેવાનુ છે તે ચાખ્ખી રીતે સમજી લેવાની જરૂર છે. પહેલેથી જ રાગ કરી બેસીએ, અથવા વિરાધી બુદ્ધિ લઇ બેસીએ ને વહેમ લાવીએ તે વખતે પેાતાની જ બુદ્ધિને છેતરવા જેવુ થઈ જાય. આછીવત્તી બુદ્ધિને કારણે જ મતભેદ થાય એવું તે કંઇ હમેશાં બનતું નથી. ઘણે ભાગે તે પ્રકૃતિફેરથી મતભેદ પડે છે, તેથી મતભેદને સહન કરવાથી પેાતાની બુદ્ધિનું અપમાન થાય છે એ વાત કદાપિ સાચી નથી. આટલું વિવેચન કરીને હવે ‘ રસ્તા અને રસ્તાનુ ભાથું ' એ નિખ`ધે જે વિવેચન ઉભુ કર્યું છે એ ખાખત વળી વિશેષ લખું છું. ܕ સંસારમાં વસ્તુસ્થિતિ સાથે આપણે કદી જોગ રાખવા પડે છે, કદી તેની સાથે લડાઇ કરવી પડે છે. આંધળા થઈને ચાલવાથી કે ચતુરાઇ કરવાથી વસ્તુસ્થિતિને આપણાથી ઓળગી શકાય નહિ; એવી રીતે તેા નાનામાં નાનું કામ પણ આપણે કરી શકીએ નહિ. એટલા માટે દેશહિતના સકલ્પ સબંધે જ્યારે આપણે તર્ક કરવા બેસીએ, ત્યારે એ તર્કની મેાટી વાતતા એજ કે, સકલ્પ ગમે એટલા માટા હોય અને ગમે એટલા સારા હોય તાપણુ વસ્તુસ્થિતિ સાથે એને મેળ છે કે નહિ એ તપાસી જોવું જોઇએ. ચેક ઉપર કેટલા રૂપિયાને આંકડો છે તે જોઇને રાજી થવાનુ નથી, પણ કયા શેઠને ચેક છે એ તપાસવાની જરૂર છે. સડકટને સમયે જ્યારે કેાઇને સલાહ આપવાની હાય, ત્યારે છેક સાધારણ જ હાય એવી સલાહ આપવાથી ચાલે નહિ. કેાઈ માણસ ખાલી વાસણ સામે માથે હાથ મૂકીને એઠો હોય ને શું ખાવું ને કેમ કરી પેટ ભરવું એ ચિ’તાથી ઘેરાઇ પડયેા હાય, ત્યારે એને એવી સલાહ આપ્યું એનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #311 -------------------------------------------------------------------------- ________________ કારે હિત ન થાય કે, સારી રીતે ખાધેપીધે ભૂખતરસ મટે. એવી સલાહને માટે અત્યાર સુધી એ કપાળ ઝાલીને બેસી રહ્યું ન હતો. સાચી ચિંતાને જે વિષય છે, તેને ઓળંગીને ગમે એટલી મોટી વાત કરીએ તો પણ એ સે તે વખતે તો નકામી છે. ભારતવર્ષ સંબંધે પણ મુખ્ય જરૂર શેની છે એ વાતને વિચાર કરતાં, જે આપણે તેને આજે શેની ખામી છે અને ખરી સ્થિતિ શી છે એ હકીકત દબાવી રાખીને ખૂબ મોટી મોટી વાત બેલી બેસીએ ત્યારે જેના ખાતામાં બેંકમાં સીલકજ ન હોય તેને લાખ રૂપિયાને ચેક લેવા જેવી છે; લેણદાર છાતી ઉપર આવી બેઠા હોય તેને કાઢવાને માટે આ ચેક ચાલાકીથી વાપરી શકાય ખરે, પણ પરિણામે એથી લેણદારને કે દેણદારને કોઈને પણ કશે ફાયદે થાય નહિ. “રસ્તે અને રસ્તાનું ભાથું” એ નિબંધમાં જે આવી ગફલત કરી દેવાને મેં પ્રયત્ન કર્યો હોય, તે તર્કની કેટમાં માફી પામવાની ઈચ્છા હું રાખતું નથી. સાચી વાતને છુપાવીને અથવા નકારીને આગળ ધરી અમુક ભાવ સંબંધે નકામા તર્ક કર્યો હોય તે સર્વની સામે એના ટુકડા કરી નાખવા સારા છે. કારણ કે ભાવ જે તેની વાસ્તવિક સ્થિતિથી તૂટીને જુદે ઉભે રહે તે દારૂગાંજાની પેઠે એ માણસને કર્મણે ને સદેહશીલ બનાવી મૂકે. પણ અમુક અવસ્થામાં શું ખરેખર વાસ્તવિક છે એને નિકાલ લાવ એ સહજ નથી. એટલાજ માટે ઘણી વખત માણસ માની લે કે જે આંખ સામે દેખાય છે તે જ સૌથી વધારે વાસ્તવિક વસ્તુ છે. ખરેખરૂં તે, માનવસ્વભાવની નીચેના પડમાં જે કંઈ છે તે જ સૌથી વધારે સાચું છે. કેઈ અંગ્રેજ વિવેચક રામાયણ કરતાં ઈલિયડ મેટું છે એવું સાબિત કરતાં બોલેલો કે, ઇલિયડ કાવ્ય વધારે હ્યુમન” છે, એટલે કે માનવચરિત્રની વાસ્તવિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ભારતધામ સ્થિતિ એણે સ્વીકારી છે; કારણ કે એ કાવ્યમાં એકીલીઝ મરાયેલા શત્રુના શબને રથે તાણ બાંધીને ટ્રયને માર્ગે ધૂળ ઉડાવતે ચાલ્યો, જ્યારે રામચંદ્ર તે હારેલા શત્રુને ક્ષમા આપી. ક્ષમા કરતાં હિંસા માનવચરિત્રને માટે વધારે વાસ્તવિક છે, એને અર્થ જે એજ હોય કે એનું કદ મોટું છે તે એ વાત કબૂલ થાય; પણ સ્કૂલ કદના પ્રમાણથી પણ વાસ્તવ સ્થિતિનું પ્રમાણ નીકળી શકે, એ વાત તે માણસથી કદી સ્વીકારી શકાય નહિ. એટલાજ માટે લેક ઘરભર્યા અંધારા કરતાં નાના સરખા એક દીવાને વધારે પસંદ કરે છે. ગમે તેમ હોય, પણ એ વાત તો સાચીજ છે કે, માનવીના ઈતિહાસની અનેક સામગ્રીઓમાં કઈ મુખ્ય ને કઈ શૈણુ, હાલને સમયે સૌથી ઉપયોગી કઈ અને કઈ નહિ, તે એક વાર માત્ર આંખ ફેરવી ગયે નકકી કરી શકાય નહિ; અને બેશક, એ વાત તે સ્વીકારવી જ જોઈશે કે, ઉશ્કેરણને દિવસે ઉશ્કેરણીજ સૌથી મોટી લાગશે. રેગ થયો હોય ત્યારે જે વસ્તુ રોગ થવા જ ન દે એવી વસ્તુની વાત કરવી નકામી છે. એ સમયે માણસ સહેજે બેલી ઉઠે કે “રાખી મૂકે તમારી ધમની વાત !” એનું કારણ એ નથી કે, ધર્મ ખરેખરજ વાસ્તવ પ્રજનને માટે નકામે છે ને દુષ્ટ બુદ્ધિજ એના કરતાં વધારે ઉપચગી છે, પણ એનું કારણ એ છે કે, વાસ્તવ ઉપગિતા તરફ હું નજર કરવા ઈચ્છતો નથી, પણ વાસ્તવ સિદ્ધિલાભને જ હું તો કબૂલ કરું છું. પણ સિદ્ધિલાભથી વાસ્તવને હિસાબ થોડાજ થઈ શકે? એના કરતાં ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને હિસાબ કરે વધારે જરૂર છે. ૧૮૫૭ના બળવા પછી જે અંગ્રેજેએ ભારતવર્ષને નિદયતાથી ખુંદવાની સલાહ આપેલી તેઓએ માનવચરિત્રના વાસ્તવને હિસાબ બહુ સાંકડા મનથી કરી નાખેલ. રેગ વખતે એ સાંકડે હિસાબ થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #313 -------------------------------------------------------------------------- ________________ જાય એ સ્વાભાવિક છે એટલે કે મત લેતાં આ હિસાબ કરનારની સંખ્યા વધારે નીકળે. પણ લોર્ડ કેબ્રિગે ક્ષમાની દિશામાં નજર રાખીને જે વાસ્તવનો હિસાબ કર્યો છે, તે હિસાબ વેરના હિસાબ કરતાં વાસ્તવને બહુ ઉંચી દષ્ટિએ-ગંભીર દીર્ઘ દૃષ્ટિએ ગણીને કર્યો છે. પણ જેઓ ક્રોધે ભરાયેલા તેઓ તે બેલવા મંડી પડેલા કે, કૅનિંગની ક્ષમાનીતિ લાગણીવશતા છે, એનું વાસ્તવનું ભાન ગયું છે ને એને ભાવનાનું વાયુ લાગ્યું છે. હમેશાં એમજ થતું આવ્યું છે. અક્ષૌહિણી સેનાની સંખ્યામાં જ જે પક્ષ ગૌરવ માને, તે પક્ષ નારાયણને તરછેડીને પણ પોતાને સબળ માને, પણ જયલાભને જ જે વાસ્તવનું છેવટનું પ્રમાણ માનીએ તે નારાયણ એકલા ભલેને હો, ગમે એટલી નાની મૂર્તિ લઈને ભલેને એ આવે, તે પણ એ જ વિજય અપાવશે. આટલી વાત કહેવાનું તાત્પર્ય એ છે કે, કેઈ પક્ષમાં જે સાચું વાસ્તવ છે તે ઉશ્કેરણને બળે કે લોકસંખ્યાને બળે માપી શકાય નહિ. શાન્તિ ધારણ કરતું વાસ્તવ નાનું ને જે વાસ્તવ મનુષ્યને ચાબુક મારી દેડાવે અને રસ્તે તપાસવા માટે પણ અવસર આપે નહિ એ વાસ્તવ મેટું, એ વાત આપણાથી સ્વીકારી શકાય નહિ. “રસ્તો ને રસ્તાનું ભાથું” એ નિબંધમાં મેં બે વાતનું વિવેચન કર્યું છે. પ્રથમ તે ભારતવર્ષને માટે દેશહિત શું? એટલે કે દેશી કપડાં પહેરવાં ને પરદેશીને હાંકી કાઢો એ કે બીજું કંઈ ? બીજું એ દેશહિત સાધી શકાય શી રીતે? ભારતવર્ષનું સાચું હિત શેમાં છે, એ સમજવામાં આપણે પિતેજ વાંધા નાખીએ છીએ એમ નથી; અંગ્રેજને આપણા પ્રત્યેને વ્યવહાર એ સૌથી મોટા વાંધારૂપ થઈ પડે છે. અંગ્રેજ કઈ રીતે આપણી પ્રકૃતિને માનવપ્રકૃતિ માનવા ઈચ્છતું નથી. તેઓ તે માને છે કે, આપણે જ જ્યારે રાજા, ત્યારે તે જવાબદારી માત્ર આપણું જ; એમની જરા પણ નહિ. બંગાળાના એક ચાલ્યા ગયેલા અધિકારીએ ભા. ૨૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ભારતમ ભારતવષ ની ચંચળતા માટે જે વરાળ કાઢી છે, તેમાં આખા ભારતવર્ષના જ વાંક કાઢયા છે, ને અભિપ્રાય આપ્યા છે કે, છાપાં બધાં બંધ કરી નાખા; સુરેન્દ્ર બેનરજી, બિપિન પાલ એ સૌને 'ધનમાં નાખેા, દેશને 'ડા પાડવાના આટલા આજ ઉપાય જેએની કલ્પનામાં સહજે આવે ને વિનાસકાચે જણાવે એવા માણસે આપણા રાજકારભારમાં મેટી પદવીએ બિરાજે એજ શું દેશનુ લેાહી ગરમ કરી નાખવાને માટે અસ નથી ? અંગ્રેજના શરીરમાં જોર છે માટે શું માનવપ્રકૃતિની એણે અવગણના કરવી ઘટે છે ? ભારતવર્ષની ચંચળતા દૂર કરવા જતાં ભારતનુ પેન્શન ખાતે ઇલિયટ પેાતાના જાતભાઇને શું એક પણ શબ્દ કહેવાના નહિ ? જેમના હાથમાં સત્તા છે, તેમને કમજે રાખવાની તેા વાત નહિ, ને જે બિચારા સ્વભાવથી જ બિચારા છે, તેમને જ માટે શમ, દમ, નિયમ, સચમ બધી વ્યવસ્થા ! તેણે લખ્યું છે કે, ભારતવષ માં કેાઇ ગેારાના શરીર ઉપર જે હાથ ઉપાડે તે કાઇ દિવસ એમ ને એમ છૂટી ન જાય એ માટે બહુ સાવધાન રહેવાની ખાસ જરૂર છે. ત્યારે જે પણગારા માણસ ભારતવાસીનાં ખૂન કરીને માત્ર દંડ ભરી છૂટી જાય છે અને ન્યાય ઉપર કાયમનું કલક આંકી જાય છે, તથા ભારતવાસીનાં હૃદય બાળ્યા કરે છે તેને માટે સાવધાન રહેવાની કશી જરૂર નહિ ? અળને અભિમાને આંધળી બનેલી આવી ધબુદ્ધિ વિનાની સ્પર્ધાથીજ ભારતવર્ષમાં પાશ્ચાત્ય રાજ્ય અને પાશ્ચાત્ય પ્રજા શુ ભ્રષ્ટ થતી નથી ? નબળેા બિચારા લાહીમાંસ સુધી બળી જાય, તેવે સમયે પણ સરકારને લાલ ચેાળ આંખવાળા પિનલ કેાડ એકલે જ ભારતવર્ષમાં શાન્તિ સ્થાપી શકે એવી શક્તિ ભગવાને સરકારનાં હાડકાંમાં આપી નથી. સરકાર જેલમાં નાખી શકે, ફાંસીએ ચઢાવી શકે; પણ પેાતાને હાથે અગ્નિકુંડ સળગાવી મૂકે, પછી લાત મારીને તે હેાલવી શકે નહિ. જ્યાં જેલની જરૂર જ માની છે ત્યાં તે પછી ગમે તે રાજા હુાય તે તેને પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #315 -------------------------------------------------------------------------- ________________ કહોડા નાખવો જોઈએ. જો એમ ન કરે, પિતાના રાજદંડને જે વિશ્વવિધિ કરતાં પણ મેટે માને તે પછી એ ભયંકર અંધતાએ કરીને દેશમાં પાપના બેજાને ઢગલો કરી દઈ એક દિવસ એ આણે કે ત્યારે એ ભયંકર જુદાઈને કારણે જ દેશમાં દારુણ દાવાનળ સળગી ઉઠયા વિના રહે નહિ. દેશના અંતર અંતરમાં જ રેજ જે ચિત્તવેદના એકઠી થતી જાય છે તેને માત્ર કૃત્રિમ માનીને પોતાને બળે ફૂલેલે અંગ્રેજ હસી કાઢી શકે–મેલિ તેને ન ગણકારીને રાજનીતિને બુદ્ધિનું લક્ષણ માની શકે અને ઇલિયટ તેને પરાધીન જાતિની સ્પર્ધા માનીને ઘડપણમાં પણ દાંત કચકચાવી શકે, પરંતુ આ બિચારા નબળાની વેદનાને હિસાબ કેાઈ જ રાખતું નથી એમ માને છે ? બળવાન જ્યારે માની લે કે, મારા અન્યાય કરવાના નિરકુશ અધિકારને હું કબજે રાખવાને નહિ, છતાં પણ ઈશ્વરના વિધાન પ્રમાણે તે એ અન્યાયને જરૂર બદલો લેવાની વૃત્તિ માનવહૃદયમાં ધીરે ધીરે ધૂમાઈ ધૂમાઈને સળગી ઉઠે; એ વૃત્તિને જ માત્ર અપરાધી માનીને તેને બરાબર દાબી દઈ નિરાંતે સૂઈ રહે અને એ રીતે પ્રબળ બળ વડેજ પિતાના બળના મૂળમાં કુહાડાને ઘા કરે. કારણ કે ત્યારે એ અશક્તના ઉપર ઘા કરતો નથી, પણ વિશ્વબ્રહ્માંડના મૂળમાં જે શક્તિ રહેલી છે તે વાશક્તિની સામે પિતાને મુક્કો ઉગામે છે. જો તમે એમ કહે કે, જે વેદના હથિયાર વિનાનાને પણ આમ સળગાવી મૂકે છે, જેથી આવા નબળાની પણ ધીરજ છૂટી જાય છે ને તેથી તે પિતાને જ નાશને માર્ગે દોડયે જાય છે, એ બાબતમાં અમારો પાશ્ચાત્યને કશે હાથ નથી, અમે કયાંય પણ અન્યાય કરતા નથી, અમે માત્ર સ્વાભાવિક બેદરકારીને કે ઉદ્ધતાઈને કારણે રોજ રોજ અમારા કરેલા ઉપકારને તમારી આંખમાં અરુચિકર બનાવી મૂકતા નથી; જે માત્ર અમારે જ દેષ કાઢીને અમારા સામે કહે કે અમારાથી થઈ શકયું નથી એટલા માટે અસંતુષ્ટ થવું એ ભારત વગરકારણે અપરાધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #316 -------------------------------------------------------------------------- ________________ રહર ભારતધર્મ કરે છે, અને અપમાનને માટે બળતરા કરવી એ ભારતની ચોખ્ખી કૃતઘતા છે, ત્યારે તે એવી એવી તમારી સઘળી જૂઠી વાતો તમે રાજગાદી ઉપર હોવા છતાં નકામી જશે, અને તમારે ટાઈમ્સમાં કાગળ લખનારે અને ડેલી મેલને ખબરપત્રી તથા પાનિયર અને ઇગ્લિશમેનના અધિપતિઓ એવી વાતને બ્રિટિશ પશુરાજની ભીમગજનાનું સ્વરૂપ આપી દેશે તે એવા અસત્યથી તે તમને કશું સારૂં ફળ નહિ મળે. તમારા શરીરમાં જે તે છે, છતાં પણ સત્યની સામે આંખ રાતી કરવાનું તમારું જોર નથી. નવો કાયદે કરીને લેઢાની નવી સાંકળ ઘડી શકશે, પણ વિધાતાને હાથે જડી શકશો નહિ. માટે માનવપ્રકૃતિના મારથી વિશ્વને નિયમે જે લોક ગુંદાપાક ખાઈ બેઠા છે તેની તીખી યાદ આપીને મારા નિબંધથી તેમને ચૂપ કરી શકીશ એવી બેટી આશા હું રાખતું નથી. દુબુદ્ધિ જ્યારે જાગી ઉઠે, ત્યારે એ વાત મનમાં રાખવી જોઇશે કે, દુબુદ્ધિના મૂળમાં બહુ દિવસથી બહુ કારણે એકઠાં થતાં આવ્યાં હોવાં જોઈએ. એ વાત મનમાં રાખવી જોઈએ કે, એક પક્ષને જ્યાં સર્વ પ્રકારે નિર્બળ ને નિરુપાય બનાવી દેવામાં આવે છે ત્યાં સામા પક્ષની બુદ્ધિને નાશ અને ધર્મની હાનિ જરૂર જ થાય છે. જેની ઉપર હમેશાં અશ્રદ્ધા રાખીએ, જેનું રોજ રોજ અપમાન કરીએ તેની સાથે વ્યવહાર રાખવાથી આપણું માન ઉજજવળ રાખી શકાય નહિ. નબળાના સંબંધથી બળિ હિંસક બની જાય ને પરાધીનના સંબંધથી સ્વાધીન હોય તે નિરંકુશ બની જાય. પ્રકૃતિના આ નિયમને કેણ ધક્કેલી શકે ? વધતાં વધતાં વાત ક્યાંયની ક્યાં ચાલી જાય, પણ શું એને ક્યાંય અટકાવજ નહિ ? ચરિત્રના છૂટા મૂકેલા ઘોડાથી આંખમાં ધૂળ ઉડી બુદ્ધિ આંધળી થઈ જાય ત્યારે શું એથી દરિદ્રને એકલાને જ નુકસાન થાય? દુબળાને એકલાને જ દુઃખનું કારણ થઈ પડે? આ જે બહારના ઘા બહુ દિવસથી દેશનાં દિલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #317 -------------------------------------------------------------------------- ________________ કહીરા ઉશ્કેરે છે ને સળગાવી મૂકે છે, એ તે ખેચેખી વાત છે એમાં તે કેઈથી ના પાડી શકાય એમ નથી. અને અંગ્રેજ બધે વહીવટ અને બધી સાવધાનતા કેવળ એક બાજુએ-માત્ર દુબળની જ બાજુએ દબાવીને જે અસમાનતા ઉભી કરી દે છે; ને તેથી ભારતવાસીની સમગ્ર બુદ્ધિને અને સમગ્ર કલ્પનાને તથા વેદનાની સમગ્ર લાગણને બહારની બાજુએ, આ ઉત્પાતની દિશાએ ખેંચી આણે છે એમાં કશે સંદેહ નથી. આથી, આવી અવસ્થામાં દેશની કયી વાત સૌથી મોટી એ જે લેક ભૂલી જાય છે તે સ્વાભાવિક જ છે. પણ તે સ્વાભાવિક હોવા છતાં પણ સર્વ કાળે સારી નથી હોતી. હૃદયના આવેશની તીવ્રતા પૃથ્વીનાં સૌ વાસ્તવ કરતાં મેટું વાસ્તવ છે એમ માનવાથી આપણે અનેક ભયંકર ભ્રમમાં પડી જઈએ છીએ-એને અનુભવ સંસારમાં અને આપણું પોતાના જીવનમાં આપણને ડગલે ને પગલે મળે છે. સ્થિર ચિત્તે વિચાર કરી જોઈશું તે જાતિઓના ઈતિહાસમાં પણ એ વાત અનેક વાર ચાખી દેખાય છે. “ભલે ઠીક, તમે શેને દેશની સૌથી મોટી વાત માને છે?” આવો પ્રશ્ન ઘણુ લેક રાગ કરીને મને પૂછશે એ હું જાણું છું. એ કોધ વહેરી લઈને પણ એ ઉત્તર આપવા માટે તૈયાર થવું જોઈએ. ભારતવર્ષની સામે વિધાતાએ જે કાડે મૂકે છે, તે ઉકેલવે બહુ મુશ્કેલ પણ હોય, પણ ધીરે ધીરે ઉકેલતાં ઉકેલ કઠણ નહિ પડે. તે આપણી જ સામે આવી પડ્યો છે, એટલે બીજ દૂરના ઈતિહાસના દાખલાથી ઉકેલવા જઈશું તે એને છેડે હાથ લાગશે નહિ. ભારતના પર્વતમંડળથી આરંભીને સમુદ્ર સુધી નજર ફેરવી જઈશું તે સૌથી પહેલું શું નજરે પડશે? આટલી જુદી જાતિઓ, આટલી જુદી ભાષાઓ અને આટલા જુદા આચાર જગતના બીજા કોઈ પણ દેશમાં નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #318 -------------------------------------------------------------------------- ________________ ભારતધમ પશ્ચિમ દેશના જે બધા ઇતિહાસા આપણે નિશાળમાં ભણીએ છીએ, એમાંના કાઈમાં આવા કાઘડા દેખાતા નથી. સુરેપમાં જે ભેદ-પ્રભેદ વચ્ચે જુદ્ધ મચ્યાં હતાં, તે આપણા જેવાં ન હતાં, એમનામાં મેળનું એક એવું તત્ત્વ હતું કે લડીને પાછા એકઠા થઇ ગયા ત્યારે એમના માં ઉપર જુદાઇનું ચિહ્ન પણ મળે નહિ. પ્રાચીન યુરાપમાં રામન, ગ્રીક, ગાથ વગેરે જાતિઓમાં શિક્ષાદીક્ષાને બહારથી ગમે એટલેા ભેદ દેખાતા હતા, તેપણ પ્રકૃતિએ તે એ સવાળા એકજ જાતિના હતા. એકબીજાની ભાષા, વિદ્યા અને ર'ગ મેળવી એક થઇ જવાને પેાતેજ પ્રયત્ન કરતા. વિરાધને તાપે ગળી જઇ જ્યારે મળી ગયા છે, ત્યારે સમજાયું છે કે તેઓ એક ધાતુના ગઠ્ઠા બની ગયા છે. ઇંગ્લાંડમાં એક દિવસ સેક્સન, નાન અને કેલ્ટીક જાતિઓમાં વિરોધ થયા હતા, પણ તેમનામાં એકતાનું એક પ્રકારનું સ્વાભાવિક જ તત્ત્વ હતું કે જેથી જિતનારી જાતિ કાયમને માટે જુદી રહી શકી નહિ; વિશષ કરતી કરતી. પણ તે કયારે એક થઇ ગઇ તે પણ જણાયું નહિ. આથી યુરેપિયન સભ્યતામાં માણસની સાથે માણસે એકતા કરી છે એ સ્વાભાવિક એકતા છે. યુરોપ આજે પણ એ સ્વાભાવિક એકતાને માને છે પેાતાના સમાજમાં ફાઇ ગંભીર ભેદ થવા દે નહિ, થાય તે તેને હાંકી કાઢ કે મારી નાખે. યુરોપની ગમે તે જાતિ હોય ને, પણ તે સર્વે માટે અગ્રેજના સંસ્થાનનાં બારણાં ઉઘાડાં, અને એશિયાવાસી તેની પાસે ઘસાઇને પણ ન જાય એટલા માટે સાપની પેઠે ફેણ માંડીને સદા સાવચેત બેસે. ૨૪ યુરોપની સાથે ભારતને અહીથીજ-શરૂઆતથીજ ભેદ દેખાશે, ભારતવર્ષના ઇતિહાસ જ્યારથી શરૂ થયેા હશે ત્યારથીજ વહુ સાથે વર્ણના અને આય સાથે અનાન વિરાધ હતા. ત્યારથીજ આ વિરાધ મટાડવાને માટે ભારતવર્ષનું દિલ લાગ્યું હતું. આય સમાજમાં જે અવતારસ્વરૂપ મનાય છે તે રામચંદ્રે દક્ષિણ દેશમાં આર્મીનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #319 -------------------------------------------------------------------------- ________________ કારે ૨૧ સંસ્થાને વધારવા પ્રયત્ન કર્યો ને તે માટે જે દિવસે ચંડાલરાજ ગુહક સાથે સ્ત્રી બાંધી, જે દિવસે કિષ્કિધાના અનાનો વિનાશ ન કરતાં તેમને મિત્ર બનાવી સહાયક કરી લીધા, અને લંકાને હારેલા રાક્ષસરાજ્યને ઉખેડી નાખવાનો પ્રયત્ન ન કરતાં વિભીષણની સાથે બંધુભાવ બાંધી શત્રુની શત્રુતાના કાંટા ઉખેડી નાખ્યા એ દિવસે આ મહાપુરુષે ભારતવર્ષને અભિપ્રાય સ્પષ્ટ કરી બતાવ્યું હતું. ત્યાર પછીથી આજ સુધી આ દેશમાં માણસને જે મેળે ભરાય છે તેમાં વિચિત્રતાને પાર રહ્યો નથી. જે સામગ્રીને એકઠી બાંધી શકાય નહિ, તે આવી આવીને એકઠી થઈ ગઈ છે. એવી રીતે આવી આવીને બેજે એકઠે તે થયે, પણ ઘર બંધાવાની કશી તૈયારી થઈ શકી નહિ. એટલા માટે એ કઠણ છે જે ભારતવર્ષને હજારો વર્ષથી માથે ઉચકી રાખવું પડે છે. ત્યારે વિચારવાને પ્રશ્ન એજ છે કે, આ વીખરાઈ પડેલી સામગ્રી કેવી રીતે જોડી શકાય ? જે વિરુદ્ધ સ્વભાવની છે તેને અનુકૂળ શી રીતે કરી શકાય ? જેમનામાં અંદરથી જ વિભેદ છે એની કઈ રીતે ના પાડી શકાય એમ નથી તે સંબંધી શી રીતની વ્યવસ્થા કરી હોય તે એ ભેદ બને એટલે એકબીજાને ઓછે નડે, એટલે કે શું કર્યું હોય તે સ્વાભાવિક ભેદને સ્વીકાર કરવા છતાં પણ વાંધારૂપ ન થઈ પડતાં સામાજિક એકતાને બને એટલી મદદ કરે ? જુદા જુદા પ્રકારના લેક જ્યાં એકઠા થયા છે ત્યાં રાતદિવસ એ કેહ્મડે આવી ઉભું રહે છે કે, એ જુદાઈની પીડાને, એ ભેદની દુર્બળતાને કેમ કરીને દૂર કરી શકાય? એકઠું રહેવું તે જોઈએ જ, ને એક થઈ શકાય નહિ; આવી સ્થિતિ કરતાં માણસને બીજી કઈ સ્થિતિ વધારે દુઃખકર ન હોઈ શકે. એવી સ્થિતિમાં એ પ્રયત્ન થાય કે, એ ભેદને અમુક સીમા બાંધીને અલગ કરી દે-એક બીજે સામસામાના ઘસારામાં ના આવે એ સંભાળી લેવું, એક બીજાની બાંધી લીધેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ભારતધર્મ સીમા સામેને ઓળંગે નહિ, એવી વ્યવસ્થા કરી લેવી; પણ એ નિષેધની સીમાઓ જે પ્રથમ અવસ્થામાં બહુ જુદા લેકને એકઠા રહેવામાં મદદ કરે, તેજ સીમાએ વખત જતાં જુદાને એક કરતાં અટકાવી દે. એ જેમ સામસામેના ઘાને અટકાવે, તેમજ એકબીજાને મળતા પણ અટકાવે. અશાનિતને દૂર અટકાવી રાખવી તેનું નામ શાન્તિ સ્થાપી એમ ન કહેવાય. ખરી રીતે તે એથી કાયમને માટે અશાન્તિની સીમાઓ બંધાય છે. વિરોધને દૂર રાખવા જતાં પણ રહે તે ખરેજ. છોડ્યા છતાં પણ કેઈક દિવસ રાક્ષસમૂતિ ધારણ કરીને સામે આવી ઉભું રહે. માત્ર એટલું જ નહિ, પણ વ્યવસ્થા બાંધવાને કારણે એક ઘરમાં રહીને એકબીજાને નકારવા એથી એમને સ્વીકાર થયો કહેવાય નહિ. એથી માણસને આરામ મળે, પણ શક્તિ મળે નહિ. સાંકળે બંધાયાથી કામ તે ચાલે, પણ પ્રાણ તે એકતાથીજ બંધાય. ભારતવર્ષે પણ આટલે વખત પોતાના ભેદભાવને ને વિધભાવને એક વ્યવસ્થાની અંદર તાણી લાવી અમુક અમુક કેઠામાં પૂરી મૂકવાનો પ્રયત્ન કર્યો છે. બીજા કે દેશમાં આ ખરેખાતને ભેદભાવ એકઠો આવી ઉભો નથી, એટલે બીજા કે દેશમાં આવે કઠણ પ્રયત્ન કરવાનું કશું કારણ નહોતું. આવું નિરંકુશ છિન્નભિન્ન સત્ય જ્યારે લાંબુ થઈને જ્ઞાનને માર્ગ રેકી બેસવા પ્રયત્ન કરે, ત્યારે વિજ્ઞાનનું પહેલું કામ તે એ કે, તેમને ગુણકર્મ સ્વભાવને અનુસરીને ગોઠવી દેવું. પણ શું વિજ્ઞાનમાં કે શું સમાજમાં એવી રીતે સામગ્રીને હારબંધ ગોઠવી દેવી એજ કંઈ છેવટને હેતુ ન હોઈ શકે છેવટને હેતુ તે એ હોઈ શકે છે, તેનું એક કલેવર બાંધવું. ઈંટ, ચૂને, સુરકી, લાકડાં વગેરે સામગ્રી એકઠી થઈ જાય તે એકબીજાને બગાડી નાખે. માટે તેમને છૂટી છૂટી રાખવી એ છેવટને હેતુ ન હોઈ શકે; તે બધાને ઉપયોગ કરીને એક મોટું મકાન ચણવું એજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #321 -------------------------------------------------------------------------- ________________ કાયા ૨૯૭ AAAAAA છેવટના હેતુ તા હાઈ શકે. આપણા દેશમાં પણ એમ જુદા જુદા ભાગ તા તૈયાર છે, પણ ગમે તેા ચણવાનું કામ હજી શરૂ થયું નથી કે ગમે તે એ કામ બહુ આગળ વધ્યું નથી. એક જ પ્રકારની વેદના અનુભવવાથી લેાહી જેમ સ્નાયુ, માંસ અને હાડકાંને વિટાઇને રહે છે તેમ વિધિનિષેધની સૂકી કહ્યુ વ્યવસ્થાને એકેવારે વીટી લઇને જ્યારે એક સરસ સહાનુભૂતિની નાડીઓના જાળાની અંદર પ્રાણનું ચૈતન્ય વ્યાપી દેવાય, ત્યારે જાણીએ કે મહાજાતિએ દેહ ધારણ કર્યાં. આપણે જે જે દેશના ઇતિહાસ વાંચ્યા છે, તે સઘળા દેશેાએ પાતાને અનુકૂળ જુદે જુદે માગે પોતાની સિદ્ધિ સાધી છે. તેમના વિકાસમાં જે જે વિન્નો નડેલાં તેમની સામે તેમને લડવુ પડેલ. એક દિવસ અમેરિકામાં એવા કહ્યડો હતા કે સ‘સ્થાનવાસી એક દિશાએ અને તેમની કળ ચલાવનારા સમુદ્રની સામી દિશાએ-માથું ને ધડ જાણે ખરાખર છૂટાં-એવા વિજોગ કોઇ જાતિથી સહન થઇ શકે નહિ, જન્મેલું બાળક જેમ માતાના શરીર સાથે કશા બધને અ'ધાયેલુ રહી શકે નહિ-નાળ કાપવાજ પડે-તેમ અમેરિકા સામે આ નાળ કાપવાનો પ્રશ્ન આવી પડયા, ત્યારે છરી લઈને ઝટ કાપ મૂકયા. એક દિવસ ફ્રાન્સની સામે કોહ્યડો આવી પડચેા કે, ત્યાં રાજા અને પ્રજાના લેાક હતા તેા એક જાતિના, પણ એ એના જીવનના રસ્તા ને સ્વા એવા વિરુદ્ધ હતા કે એ જુદાઇની પીડા માણસથી સહન થઇ શકે નહિ. આવી સ્થિતિ દૂર કરવાને માટે ફ્રાન્સને એક વાર લેાહીની નઢી વહેવરાવવી પડી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat બહારથી જોતાં અમેરિકા અને ફ્રાન્સની સાથે ભારતવર્ષના કોહ્યડી મળતા આવે છે. ભારતવર્ષમાં પણ રાજાપ્રજા એકબીજાથી દૂર રહે છે, તેમજ તેમના બેના જીવનના રસ્તા ને સ્વાથ જુદા છે. એવે ઠેકાણે રાજકારભાર તા વખતે સારે ચાલે, પણ રાજકારભારની વ્યવસ્થા ઉપરાંત માણસને ખીજી અનેક તૃષ્ણાએ હાય છે. જે આનદે માણસ www.umaragyanbhandar.com Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ભારતધમ જીવી શકે અને વિકાસ પામી શકે એ આનંદ માત્ર કાયદો કે કાર્યો સ્થાપવાથી કે પોલીસ સ્થાપી જાનમાલનું રક્ષણ કરવા માત્રથીજ મળી શકે નહિ. માણસ આધ્યાત્મિક જીવ છે—એને શરીર છે, મન છે, હૃદય છે તેને તૃપ્ત કરવા જતાં એ સમગ્રને તૃપ્ત કરવુ' પડે, સજીવ પદાર્થાંના એક અગને પીડા થતાં એ સમગ્ર પદાર્થને પીડા થાય. તેને કઇ વસ્તુ આપવી હાય તા એ વસ્તુ એકલીના હિસાબ ગણવાના નથી, પણ એ વસ્તુ એને કેમ આપવી એ હિસાબ એ કરતાં પણુ માટેા છે. ઉપકારની સાથે સાથે આત્મશક્તિ અપાય નહિ તે! એ ઉપકાર તા માત્ર ખેાજા સમાન થઇ પડે. જો એની સાથે સ્વાધીનતાના આનદ હાય તે એ કઠણ રાજવહીવટ પણ છાનામાના સહન કરી લેવાય, એટલુજ નહિ પણ હી'ડી ચાલીને તેને કબૂલ પણ કરી લેવાય. માટેજ કહું છું' કે, કેવળ માત્ર સારી વ્યવસ્થાજ માણસને સંતાષ આપી શકે નહિ. વળી જ્યાં રાજા પ્રજા દૂરરહે, એકબીજા વચ્ચે કામ સિવાય ખીને ઉંચા અંતરના સંબંધ બંધાતાં વાંધા ઉઠે, ત્યાં રાજકારભાર ગમે એટલા સારા હાય તે પણ ત્યાં માત્ર આફિસ, અદાલત અને કાયદા-કાનુન સિવાય ખીજું કઇ હાઇ શકે નહિ. આટઆટલું છતાંય માણસ કેમ આમ સુકાતા જાય છે, તેની અંદરના આનંદ કેમ આમ ઉડી જાય છે તે સબંધે કારભારીએ કશેય વિચાર કરે નહિ, માત્ર રાતી આંખ કરે; એટલુજ નહિ પણ પ્રજા પાતે પણ પેાતાને સારી રીતે સમજી શકે નહિ. આમ રાજાપ્રજા એકખીજાથી જુદાં રહેવાથી રાજકારભાર સૂકા ને જીવનહીન અન્યા વિના રહે નહિ. કમનસીબે ભારતમાં પણ એમ જ અન્યું છે એની કાઇથી ના પડાય એમ નથી. ત્યાર પછી અઢારમી સદીના ફ્રાન્સની સ્થિતિ સાથે આજના ભારતની સ્થિતિ મળતી આવે છે, એ વાત પણ માનવી પડશે. આપણા રાજકારભારીઓનું જીવન આપણા જીવન કરતાં બહુ જ ખર્ચાળ છે. તેમનાં ખાનપાન, તેમના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #323 -------------------------------------------------------------------------- ________________ હડ ૨૯૯ વિલાસ-વિહાર, સમુદ્રની પેલી પાર આ પારનું તેમનું ખર્ચ, અહીંથી છૂટી લઈને વિલાયત જાય ત્યારે તેમની ગેરહાજરીમાં અહીંના કામની જોગવાઈ અને તેમનાં પાન એ સે આપણે કરવું પડે. જોતજોતામાં એમના વિલાસની માત્રા વધી ગઈ છે, એ તો સૌ કોઈને જાણીતું છે. એ સૈ વિલાસનું ખર્ચ જોગવવાને ભાર ભારતવર્ષને માથે છે, અને એને પિતાને તે બે વેળા પટમાં નાખવાના પણ સાંસા છે ! એવી સ્થિતિમાં જે વિલાસી બળવાન પક્ષ, તેમનું અંતઃકરણ નિર્દય બને. જે કઈ એમને કહે કે જુઓ, આ હતભાગીઆઓને પૂરું ખાવાનું પણ મળતું નથી, ત્યારે તેઓ સાબિત કરવા મંડી પડે કે, એમને જે ખાવાનું મળે છે તે પૂરતું છે ને સ્વાભાવિક છે. જે સો કારકુને પંદર વીસ રૂપિયામાં મજૂરની પેઠે મહેનત કરી મરે છે, તે પોતાના પરિવારનું શી રીતે પેટ ભરી શકતો હશે એને વિચાર ભારે મહિને ખાતે સાહેબ, વીજળીના પંખા નીચે ઠંડે થઈ જાય ત્યારે પણ કરવાની પરવા કરે નહિ. કારણ કે એ મનને શાન્ત સ્થિર રાખવા ચહાય, નહિ તે એનું ખાધું પચે નહિ ને એને પિત્ત ઉછળી આવે. એને ડાથી ચાલે નહિ. અને ભારતવર્ષ ઉપર જ એને આખે આધાર છે, એ વાત જો નક્કી જ છે તે પછી એ વાત પણ નક્કી જ છે કે, એની ચારે બાજુના લેક શું ખાય છે, શું કરે છે ને શી રીતે દહાડાકાઢે છે એને વિચાર નિઃસ્વાર્થપણે તે એને કદી આવે જ નહિ. વળી એકાદ બે માણસ નહિ, કેવળ એક રાજા નહિ, એક મહારાજા નહિ, પણ સમગ્ર જાતિના ભેગવિલાસ ભારતવર્ષ પૂરા પાડવા પડે. બહુ દૂર બેસીને બાદશાહ જેવા વિલાસ ભેગવવા ઈચ્છે તેમને માટે કશા પણ સગપણ વિનાની પરદેશી જાતિનાં અન્નવસ્ત્ર ઉપર છરી મુકાય છે. આવી નિષ્ઠુર વિષમતા રોજ ને રોજ વધ્યા જાય છે એની કણ ના પાડી શકે તેમ છે? - આથી એક બાજુએ મેટા મેટા પગાર, જાડું જાડું પેન્શન ને લાંબા લાંબા ચોખા; બીજી બાજુએ કેવળ દુઃખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૦. ભારતધર્મ ને અર્થે ભૂખ્ય પેટે ચલાવાતે સંસારવ્યવહાર ! માત્ર અન્નવસ્ત્રની જ તાણ છે એમ નથી, આપણી આબરૂ પણ એટલી હલકી, એકબીજાની કિંમતમાં પણ એટલે ફેર કે કાયદાને હિસાબે પણ પક્ષપાતમાંથી આપણને બચવું બહુ મુશ્કેલ પડે. એવી રીતે તે જેમજેમ દહાડા જાય છે, તેમ તેમ ભારતવર્ષની છાતી ઉપરનો ભાર વધતો જ જાય છે, બે પક્ષ વચ્ચેની વિષમતા પણ પાર વિનાની વધતી જ જાય છે, એ જાણવાનું હવે કઈને બાકી નથી. આ સ્થિતિમાં એક બાજુથી વેદના અસહ્ય થતી જાય છે, બીજી બાજુએથી અવગણના પણ એટલી જ ગંભીર થતી જાય છે. આવી તાપની અવસ્થા જે ચાલુ જ રહે તે એક દિવસ વાવાઝેડું આવે જ એમાં કશે સંદેહ નથી. આમ કેટલુંક એકય હોય તે પણ આપણે કહેવું જોઈશે કે, વિપ્લવની પહેલાં અમેરિકા તથા ફ્રાન્સની સામે જે એકમાત્ર કહ્યડે હતું અને જે કહ્યડો ઉકેલતાં તેમને મુક્તિ મળી જાય એમ હતી, તેજ કેહ્મડો આપણે કહાડો નથી. આપણે જે દરખાસ્તના બળ વડે કે શરીરના જેર વડે રાજકર્તાને ભારતવર્ષમાંથી વિદાય લેવા રાજી કરી શકીએ તે પણ આપણો કહ્યડો ઉકલી જાય નહિ, એવી સ્થિતિમાં તો અંગ્રેજ પાછો આવશે નહિ તે વળી એ બીજે કઈક આવી પડશે કે જેના મની ફાડ ને પિટને ઘેરા અંગ્રેજ કરતાં નાને નહિ હોય. કહેવાનું કારણ નથી કે, જે દેશ પિતાની જાતિને ગાંઠી એક મહાજાતિ બનાવી શકે નહિ, તે દેશમાં સ્વાધીનતા હોઈ શકે જ નહિ. કારણ કે સ્વાધીનતાને “સવ કયાં છે? સ્વાધીનતા? કોની સ્વાધીનતા ? ભારતવર્ષમાં બંગાળી ને સ્વાધીન થાય તે દક્ષિણની નાયર જાતિ પિતાને સ્વતંત્ર થઈ માને નહિ; અને પશ્ચિમની જાટ જાતિ જે સ્વાધીનતા પામે તે પૂર્વની આસામ પ્રદેશની જાતિ તેના ફળનું ગૌરવ પામે નહિ. એક બંગાળામાંજ હિન્દુની સાથે મુસલમાન પિતાનું ભાગ્ય એકઠું કરવા રાજી હોય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #325 -------------------------------------------------------------------------- ________________ કાનુડા ૩૦૧ એવાં કશાં લક્ષણ જણાતાં નથી. ત્યારે સ્વાધીન થાય કાણુ ? હાથની સામે પગ, પગની સામે માથુ એકે વારે જીદુ' રહીને હિસાબ ગણે ત્યારે લાભ એ વસ્તુજ કેાની ? એવા તર્ક પણ સંભળાય છે કે, જ્યાંસુધી આપણે પારકાના આકરા વહીવટને તાબે રહીશું, ત્યાંસુધી આપણે જાતિને બાંધી શકીશું નહિં. પગલે પગલે વાંધા પડશે ને એકઠા મળીને જે માટાં મેટાં કામ કરવાથી એકબીજાના મેળ જામે તે કામ કરવાના અવસર જ મળશે નહિ. આ વાત જો સાચીજ હાય તે! તે પછી એ કાહ્યડાના ફાઈ ઉકેલ જ નથી. કારણ કે ટુકડા કાઇ દિવસ આખા સામે તા વિરાધ જગાવી શકે નહિ, ને જગાવે તે જિતી શકે નહિ. ટુકડામાં ખળ ભાગે, ઉદ્દેશ્ય ભાગે, કામ કરવાની ખત પણ ભાગે. વળી ટુકડા પણ જડની પેઠે પડ્યા પડયા ખચી તે શકે, પણ કાઇ ઉપાયે કોઇ વાયુવેગે તેને હલાવવા જતાંજ વીખરાઇ પડે, ભાગી જાય, એક ટુકડો ખીજામાં અથડાઇ બેના ચાર થઇ જાય અને તેમનામાં રહેલી દુળતા અનેક સ્વરૂપે જાગી ઉઠી એકબીજાના સંહાર કરવા મડી પડે. આપણે પાતે એક ના હાઇએ તેા બીજો જે આખા એક હાય તેને ખસેડી શકીએ નહિ, ગમે તે તે કૃત્રિમ રીતે એક થયા હાય તાપણું. ખસેડી શકીએ નહિ એટલુજ નહિ, પણ કાઇ બહુજ જરૂરને કારણે માનેા કે તેમ કરી શક્યા તેપણુ જે બહારના બંધનને લીધે આપણે એકઠા થયા હતા, તે બંધન પણ ત્યારે પૂરૂજ થવાનું, તૂટી જવાનું. ત્યારપછી તે આપણા અંદરના વિરાધ પાછે જાગવાના. તેવે સમયે મારામારી કાપીકાપી કર્યા પછી પણ એક થવાનું આપણી પાસે કઇ કારણ હશે નહિ. વળી આપણને એવા સમય પણ કઈ આપશે નહિ; કારણ કે આપણને મળેલા શુભ પ્રસ'ગના લાભ આપણે લઈ શકતા નથી ત્યારે જગતમાં જે સા મળવાન જાતિએ વખતે કવખતે હમેશાં વાટ જોતી તૈયાર જ બેઠી હાય છે, તે કઇ આપણા ઘરમાં લા. ૨૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ભારતધમ ચાલતા યુદ્ધકાંડ નાટકના દ્રષ્ટાઓની પેઠે છેટેથી જોતી માત્ર ચૂપચાપ બેસી રહેશે નહિ. ભારતવષ કઇ એવા દેશ નથી કે લેાભીઆની આંખ એના ઉપરથી કદીયે ખસતી હાય. આથી જે દેશમાં વસતી જુદી જુદી જાતિએ એક થઇને એક મહાજાતિ ખની શકે નહિ, તે દેશ પરદેશીની સત્તા નીચે હાય કે ન હેાય તે વિચારવાની જરૂરજ નથી. એમ મહાજાતિને માંધવાનેાજ જ્યાં એક મેટે પ્રશ્ન આવી પડે છે, ત્યાં બીજા સા નાના નાના પ્રશ્નાએ એક બાજુ ખસી જવું' જોઇએ-એટલુજ નહિ, પણ પરદેશી રાજ્ય પણ એ ખાખતમાં કામ આવી શકે એમ હોય તે એને માટે તે રાજ્યને પણ આપણા ભારતવષ ની સામગ્રીસ્વરૂપ માની લઈ કબૂલ કરી લેવુ પડશે. તેને અંતરની પ્રીતિથી કમૂલવાને બહુ વાંધા છે. એ બધા વાંધા દૂર કરીને અંગ્રેજી રાજ્ય શું કરીએ તે આપણા આત્મસમાનને દબાવી શકે નહિ ? શું કરીએ તેા તેમની સાથે આપણા ગારવભર્યા સંબંધ બાંધી શકાય ? એ બહુ કઠણ પ્રશ્નના પણ વિચાર આપણે કરવા પડશે. રાગ કરીને જો આપણે કહીએ કે ‘ના, એ તે। અમારે કરવું નથી,’ તે એ વાત ચાલશે નહિ; આપણે એમ કરવુંજ પડશે. કારણ કે જ્યાંસુધી આપણે એક મહાજાતિ ગાંઠી શક્યા નથી ત્યાંસુધી પરદેશી રાજ્યતું જે પ્રયેાજન તે કદી પૂરૂ થશે નહિ. આપણા દેશના સાથી મેાટા કાહ્યડો એ છે કે, ઘેાડા દિવસ થયાં વિધાતાએ આપણી સવ ચેતનાનુ કારણ ખેંચી આણીને એના હાથમાં મૂક્યું છે. આપણે તે દિવસે ધાયું હતુ કે, ખંગભ’ગને કારણે એણે જે આપણાં મન ખાન્યાં છે, તેટલા માટે આપણે એને દેખાડી આપીશું; આપણે પરદેશી મીઠું' હવે હાથમાં ઝાલીશું નહિ; દેશમાંનુ’પરદેશી કાપડ ખેંચી નાખશું નહિ ત્યાં સુધી પાણી પીશુ નહિ; પારકાની સાથે યુદ્ધ કરવા નીકળ્યા, ત્યાં ઘરમાં જ એવું વ્રુદ્ધ જામ્યુ કે પહેલાં એવુ કદી જોયું સાંભળ્યું ન હતું. હિન્દુમુસલમાનના વિરાધ અક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #327 -------------------------------------------------------------------------- ________________ ફાગ સ્માત્ ગંભીરરૂપે જાગી ઉઠયેા. એ વાતથી આપણને ગમે એટલુ દુઃખ લાગે એમ હાય, તેા પણ આપણે એ શીખવાની પણ જરૂર હતી. એ વાત આપણે નક્કી જાણવાની જરૂર હતી કે, આપણા દેશમાં હિન્દુ અને મુસલમાન એ બે જુદાં તત્ત્વ છે એ વાત આપણે ગમે તે કામ કરવા નીકળીએ, તેા પણ ભૂલી જવું ચાલે એમ નથી. હિન્દુમુસલમાનના સબંધમાં તે કશે। દોષ ન હતા, પણ અંગ્રેજેજ મુસલમાનને આપણી વિરુદ્ધ ઉશ્કેરી મૂક્યા છે એમ કહી જાતને છેતરવાથી કામ સરશે નહિં. ૩૦૩ અંગ્રેજે જો મુસલમાનને ખરેખાતજ આપણી વિરુદ્ધ ઉભા કર્યાં છે, તેા અંગ્રેજે આપણા ઉપર પરમ ઉપકાર કર્યાં છે. દેશમાંના એક મેાટા વાસ્તવ સત્યને આપણે મૂઢની પેઠે વિચાર કર્યાં વિનાજ દેશનાં મેાટાં માટાં કામની સામગ્રીના હિસાબ ગણુતા હતા, ત્યારે શરૂઆતમાંજ એ સત્ય સામે અંગ્રેજે આપણી નજર કરાવી છે. એમાંથી કશું શીખ્યા વિના આપણે જો અગ્રેજ ઉપરજ આંખ રાતી કરીએ તેા આપણી મૂઢતા દૂર થવા સારૂ ફરી આપણે ફૅટકા ખાવા પડશે. જે સ્વાભાવિક છે, તે ગમે તેમ કરીને પણ આપણે શીખવું પડશે, એને ઓળગી જવાના નકામા પ્રયત્ના કાઈ રીતે ચાલશે નહિ. એની સાથે ખાસ એક વાત યાદ રાખવી જોઇશે કે, હિન્દુ અને મુસલમાન, અથવા હિન્દુઓની અંદરના જુદા જુદા ભાગેા, અથવા ઉંચા નીચાઓની વચ્ચે મેળ નહિ થવાથી જ આપણાં કામ બરબાદ જાય છે; માટે કાઈ પણ રીતે મેળ કરીને આપણે ખળ મેળવીશું એ વાત સા કરતાં માટી નથી, માટે સૈા કરતાં સત્ય પણ નથી. હું આ પહેલાં જ કહી ગયેા છું કે, કેવળ માત્ર પેટપૂરતું ખાવાનું મળે, કેવળ માત્ર રાજ્યમાં સારી વ્યવસ્થા મળે તેથી કઈ પ્રાણુ ખચે નહિ. ક્રાઈસ્ટે કહ્યું છે કે, માણસ માત્ર રોટલીથી જીવી શકતા નથી. એનુ કારણ એવુ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ભારતધમ કે, માણસને ક'ઇ એકલુ' શારીરિક જીવન જ નથી, આધ્યાત્મિક જીવન પણ છે. એ મહાજીવનને ખોરાક છૂટચે છે એટલા માટે તેા પરદેશી રાજ્યના સર્વ પ્રકારના વહીવટ સારે। હાવા છતાં પણ આપણે! આનંદ શાષાઇ ગયા છે. પણ જો આ ખારાક કેવળ મહારથી એ રાજ્યને લીધેજ મળી જાય એમ હોય તેા કાઇ પણ પ્રકારે બહારથી સુધારા કચે આપણું કામ સફળ થાય. પણ પોતાના અ'તઃપુરમાં બહુ દિવસથી આ ઉપવાસની સ્થિતિ ચાલી આવે છે. આપણે હિન્દુ-મુસલમાન, આપણે ભારતવષઁના જુદા જુદા પ્રદેશના હિન્દુએ એક જગાએ રહીએ છીએ ખરા, પણ માણસને રોટલી કરતાં પણ જે ઉચા ખારાક પ્રાણ, શક્તિ અને આનંદથી પુષ્ટ કરી શકે, તે ખારાકથી આપણે એકબીજાને ભૂખ્યા રાખતા આવ્યા છીએ. આપણી સા હૃદયવૃત્તિઓ, ભલા માટેના આપણા સા પ્રયત્ન આપણા કુટુબકબીલામાં અને એક સાંકડા સમાજમાં એવા ગુંચાઇ રહેલા છે કે સાધારણ માણસની સાથે સાધારણ ભાઈચારાને જે સબંધ તે સ્વીકારવાને માટે પણ આપણે તૈયાર થતા નથી; તેટલા માટે નાના નાના બેટામાં આપણે પડયા હાઇએ એમ એકબીજાથી છૂટા પડી ગયા છીએ, મહાદેશમાં થવુ જોઇએ તેમ એક સમથ જાતિ બનાવી શક્યા નથી. દરેક માનવી મહામાનવી સાથે અનેક મગળ કા વડે પેાતાનું ઐક્ય નાના પ્રકારે આંધી શકે. એથી અમુક લાભ થશે એટલા જ માટે નહિ, પણ એ તેને પ્રાણ છે, તેનુ' મનુષ્યત્વ એટલે કે તેના ધમ છે, માટે આ એકતા અધાવી જોઇએ. એ ધમથી જેટલે એ પાછે પડે તેટલે એ નીરસ બની જાય. આપણા દુર્ભાગ્યને લીધે બહુ દિનથી ભારતવ માં આપણે આ નીરસતાને વશ થઇ પડયા છીએ. આપણા જ્ઞાન કમ આચાર વ્યવહારના, આપણી સર્વાં પ્રકારની લેવડદેવડના મેાટા મેટા રાજમાગ આપણી નાની નાની મ`ડળીએ આગળ આવીને અટકી પડયા છે; આપણુ હૃદય અને આપણા પ્રયત્ન ઘણું કરીને આપણા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #329 -------------------------------------------------------------------------- ________________ કાણા ૩૦૫ પેાતાના ઘરમાં કે પેાતાના ગામમાં જ ક્રે છે, એને વિશ્વમાનવ સામે ખુલ્લાં મૂકવાના અવસર આપણે લીધા નથી. એજ કારણે આપણને પરિવારમાં આનંદ મળે છે, નાના સમાજની મદદ મળે છે, પણ મહામનુષ્યની શક્તિ અને સ'પૂર્ણતાથી આપણે બહુ દિવસથી વિખૂટા પડી ગયા છીએદ્મનીનની પેઠે જીવીને માત્ર દહાડા કાઢીએ છીએ. આ મેાટી ખેાટ ભાગવાના ઉપાય જે આપણા પેાતામાંજ છે તે ન લઇ શકીએ તે પછી બહારથી તે ક્યાંથી લાવી શકીશું ? પરદેશીઓના ચાલ્યા જવાથી આપણી એ ખાટ ભાગશે એવી કલ્પના આપણે શા માટે કરીએ છીએ? આપણે એકબીજા ઉપર શ્રદ્ધા રાખતા નથી, એકબીજાને મદદ કરતા નથી, એકબીજાને ઓળખવા સુદ્ધાં પ્રયત્ન કરતા નથી, માત્ર આજ સુધી ઘરના આંગણાને પણ પરદેશ માની ઘરમાં પડયા રહીએ છીએ; એકબીજા માટેની જે બેદરકારી, જે અવગણના અને જે વિરાધ આપણે દૂર કરવાજ જોઇશે, તે શુ' માત્ર પરદેશી કાપડને ખેંચી કાઢવાને માટેજ કે માત્ર પરદેશી કારભારીઓની સામે આપણી શક્તિ જાહેર કરવાને માટેજ દૂર કરવાના છે ? ના, એ દૂર નાહ કરીએ તે આપણા ધમ પીડાતા રહેશે, આપણું મનુષ્યત્ત્વ સાંકડુ રહેશે, આપણી બુદ્ધિ સાંકડી રહેશે, આપણા જ્ઞાનના વિકાસ થશેનહિ, આપણુ દુખળું ચિત્ત અનેક અંધસંસ્કારથી જડ થઈ રહેશે, આપણે અંદરની અને બહારની પરાધીનતાનાં બંધન છેદીને વિનાભયે વિનાસ'કાચે વિશ્વસમાજમાં માથુ' 'ચું રાખીને ફરી શકીશું નહિ, એ સ’કૈાચ વિનાના માધાવિનાના વિશાળ મનુષ્યત્વના અધિકારી થવાને માટેજ એકબીજાની સાથે એકબીજાના ધર્મનું બંધન બાંધવુ જોઇશે. એ વિના માણસ કેઇ રીતે માટા થઇ શકે નહિ અથવા કાઇ રીતે સાચેા થઇ શકે નહિ. ભારતવષ માં ગમે તે હશે, ગમે તે આવ્યા હશે, પણ તે બધાને લઇને આપણે સપૂણ થવું જોઇશે. ભારતવષ માં વિશ્વમાનવના એક મેટા કેાહ્યડાના ઉકેલ થવાના છે. એ કાહ્યા એજ કે પૃથ્વીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩%. ભાdધર્મ માણસ રંગે, ભાષાએ, સ્વભાવ, આચરણે, ધમે વિચિત્ર છે-નરેદેવતા એ વિચિત્રતા હોવાથી વિરાટ-એ વિચિત્રતાને આપણે આજ ભારતવર્ષના મંદિરમાં એક કરીને જોઈશું; સ્વાભાવિક ભિન્નતા છે એને લેપ કરીને નહિ, પણ સર્વત્ર બ્રહ્મને ઉદાર અનુભવ કરીને, માનવી પ્રત્યેને સહનશીલ પરમ પ્રેમ વરસાવીને, ઉંચા નીચા–પોતાના પારકા એ સૈની સેવામાં ભગવાનની સેવા છે એમ માનીને. બીજું કશું નહિ તે શુભ પ્રયત્ન વડે દેશને જિતી લે-જેઓ તમારા ઉપર સંદેહ આણે, એમના સંદેહને જીતી લે, જેઓ તમારા ઉપર દ્વેષ રાખે તેમના દ્વેષને જિતી . બંધ બારણું ઠેકે, વારંવાર ઠોકો-કશી નિરાશાથી, કશા અભિમાનથી ખિન્ન થઈ પાછા ફરતા ના; માણસનું હૃદય માણસને હૃદયથી લાંબા વખત સુધી કદી પણ દૂર રહી શકશે નહિ ભારતવર્ષને સાદ આપણું અંતઃકરણને સંભળા છે. એ સાદ વર્તમાનપત્રોની ક્રોધભરી ગર્જનાઓમાં કે હિંસાભરી ઉશ્કેરણીના શબ્દમાં સાચી રીતે પ્રકટ થાય છે એ વાત હું સ્વીકારતા નથી; પણ એ સાદ આપણું અંતરાત્માને જગાડે છે એમ ત્યારેજ માની શકાય કે જ્યારે આપણે જાતિવણને ભેદ ટાળીને દુકાળથી પીડાતા લોકોને બારણે અન્નપાત્ર લઈને જઈએ, જ્યારે મેટાનાનાને ભેદ ટાળીને પ્રવાસે આવેલા યાત્રાળુની મદદને માટે કેડ બાંધીએ, રાજપુરુષના નિર્દય સંદેહ અને વિરોધ સમયે પણ, અટકાવ અને જુલમને સમયે પણ આપણા યુવકે કેાઈ સંકટના સંભવથી અટકી પડે નહિ. સેવામાં આપણે સંકેચ રાખતા નથી, કર્તવ્યમાં આપણો ભય ટળી ગયો છે, બીજાને સહાયતા આપવામાં આપણે ઉચાનીચાને વિચાર ચાલ્યો ગયો છે વગેરે જે સુલક્ષણે દેખાવા લાગ્યાં છે તેથી જાણી શક્યા છીએ કે, આપણને જે સાદ આવ્યું છે તેણે કરીને બધી સાંકડી ગલીઓમાંથી નીકળી બહાર આવીશું. ભારતવર્ષમાં આજ માણસ માણસને બેલાવે છે. આજ જ્યાં જેને જે કશાને અભાવ હશે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #331 -------------------------------------------------------------------------- ________________ કાથડા પૂરા કરવાને આપણે જવું જોઇશે-અન્ન, સ્વાસ્થ્ય અને શિક્ષણની વ્યવસ્થા કરવાને માટે દૂર દૂરનાં ગામડાંઓમાં જઈને પણ આપણું જીવન સમર્પવું જોઇશે; ખીજા કોઈ પેાતાનાં સ્વાસ્થ્યમાં કે તરગમાં આપણે બધાઇ રહીશું નહિ. બહુ દિવસના સૂકા દુકાળ પછી વરસાદ આવે ત્યારે વાવાઝાડાને પણ લેતે આવે, પણ નવા વરસાદની શરૂઆતનું વાવાઝોડુ' આ નવા વિકાસનું સૌથી મેટુ' અ'ગ નથી, તેમ કાયમનું પણ નથી. વીજળીના ચમકારા, વાદળાંના કાટકા ને પવનનાં તાફાન પાતાની મેળે શાન્ત થઈ જશે અને પછી તા વાદળાં ઘેરાઈ સવ આકાશને ઘેરી ઠંડા વાયુ છેડશે-ચારે દિશાએ વરસાદ વરસશે ને સૂકાં વાસણાને પાણીથી છલે છલ ભરી દેશે, ભૂખ્યાંને ખેતરમાં અન્નની આશા ખધાવશે, આખા ને હૃદય ઠંડુ કરશે. મગળમય એ વિચિત્ર સફળતાના દિવસ બહુ દિવસ વાર જોયા પછી આજ ભારતવષ માં દેખાય છે, એ સમાચાર નક્કીના જાણીને આપણને જાણે આનંદ થાય છે. શેને માટે? ઘર છેાડીને ખેતરમાં આવવા માટે, ખેતી કરવા માટે, ખીજ વાવવા માટે—ત્યાર પછીથી સેાનાની સલથી જ્યારે લક્ષ્મીનાં દર્શન થશે, ત્યારે એ લક્ષ્મીને ઘેર પધરાવી મહાત્સવ કરવા માટે, ૧૯૦૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat doc www.umaragyanbhandar.com Page #332 -------------------------------------------------------------------------- ________________ , 1 હકી E २३-देशनायक સેના જ્યારે રણક્ષેત્રમાં યાત્રા કરે, તે વેળાએ પાસેની ગલીમાંથી તેમને કઈ ગાળ દે કે શરીર ઉપર ઢેકું મારે, ત્યારે અપમાનનું વેર લેવા તેજ સમયે છત્રભંગ થઈ તે ગલીમાં દોડી જાય નહિ. એ અપમાન એને પશે પણ કરે નહિ, કારણ કે તેની સામે મહાસંગ્રામ-મહામૃત્યુ પડયું છે. તેમ જ જ્યારે આપણે યથાથભાવે આપણા દેશનું કાર્ય કરવાને યાત્રાએ નીકળીએ, ત્યારે તેના માહાભ્યને બળે નાના મોટા અનેક વિક્ષેભ આપણને સ્પર્શ કરી શકે નહિ-ક્ષણે ક્ષણે નાના નાના મતભેદને માટે દેવાદેડી કરી વૃથા યાત્રાભંગ કરે પાલવે નહિ. આપણા દેશમાં આજકાલ જે સર્વ આલન–આલેચનાના તરંગે ઉઠ્યા છે, તેમાં કેટલાક તે માત્ર કલહસ્વરૂપ છે. બેશક, દેશવત્સલ લેક એ કલહને માટે અંદર અંદર શરમાય છે, કારણ કે કલહ નિર્બળનું બળ છે, અકર્મશ્યનો એક પ્રકારને આત્મવિદ છે. દેશમાં ચારે દિશાએ દષ્ટિ નાખશે તો જણાશે કે લેક એટલું દુઃખ એ મૂંગે મોઢે વહન કર્યા જાય છે કે જગતમાં બીજે કઈ સ્થાને એ દેખાવ નજરે પડશે નહિ. નિરાશા, નિરાનંદ, ભૂખ, રોગ એ સાએ પ્રાચીન ભારતવર્ષનાં મંદિરની ભીંતને તોડીફોડીને ધૂળ કરી છે. દુઃખના જેવું કઠેર સત્ય બીજું કયું? એના જેવી દારુણ પરીક્ષા બીજી કઇ? એની સાથે રમત કયે ચાલે નહિ, એની સામે આંખો મીંચી શકાય નહિ, એ સંબંધે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #333 -------------------------------------------------------------------------- ________________ દેશનાયક ૩૦૦ - કૃત્રિમ કલ્પનાઓ કરવાને અવકાશ પણ નહિ, એ શત્રુમિત્ર સર્વને સખ્ત રીતે વીંધી નાખે. આ દેશવ્યાપી દુઃખના સંબંધમાં આપણે કે વ્યવહાર આચરીએ છીએ તે માપવાથી જ આપણા મનુષ્યત્વનું સાચું માપ થશે. આ દુઃખના કાળા કઠણ કસોટી પથ્થર ઉપર આપણે દેશનુરાગ જે ઉજળી રેખાઓ પાડે નહિ, તે નિશ્ચય જાણજો કે, એ સાચું સોનું નથી. જે સાચું નથી તેનું મૂલ્ય કેણ આપે? અંગ્રેજ એ વિષયને ઝવેરી છે, તેને છેતરશે શી રીતે ? આપણા દેશહિતૈષણાના ઉદ્યોગ ઉપર તેની શ્રદ્ધા શી રીતે બેસાડવી? પોતે આપીએ તેજ દાવો કરી શકીએ; પણ સાચું કહે, આપણે શું કર્યું છે? દેશના દારુણ દુઃખને દિવસે આપણામાંથી સુખી છે, તેઓ સુખમાં પડ્યા છે; જેમને અવકાશ છે, તેઓ આરામમાંથી જરા પણ દૂર થતા નથી; જે કંઈ ત્યાગ થયે છે તે એટલે થડે છે કે કહે પણ નકામે છે; જે કંઈ સહન કર્યું છે, તેના કરતાં અનેકગણું બૂમ પાડી છે. . આનું કારણ શું ? એનું કારણ એ કે, આજ સુધી પારકાને બારણે માથું ફોડવાની ચર્ચા કર્યા કરી છે, સ્વદેશસેવાની તે ચર્ચા કરી નથી. દેશનું દુઃખ તે, ગમે તે વિધાતા, ગમે તે સરકાર દૂર કરશે એ વિશ્વાસે રહ્યા છીએ. આપણે એકઠા થઈએ, વ્રત લઈએ અને એ કાર્ય કરવા મંડી પડીએ, એ વાત તો આપણે અકપટભાવે આપણી પિતાની પાસે પણ સ્વીકારતા નથી. આથી દેશના લેકની સાથે આપણું હૃદયને સંબંધ બંધાય ના; દેશના દુઃખની સાથે આપણા પ્રયત્નોને જોગ જામે ના; વાસ્તવતાની ભીંત ઉપર દેશાનુરાગ જામે ના એટલાજ માટે ફંડનું પાનીઉં લઈ મફત રખડી મચે ને કામ પડયે કે ઉત્તર પણું દે ના. વીસ વર્ષ ઉપર, પ્રેસીડેન્સી કેલેજના તે વખતના અધ્યાપક ડૉકટર શ્રીયુત પ્રસન્નકુમાર રાય મહાશયને ઘેર છાત્રસમેલન થયું હતું, તે વખતે જે ગાન ગવાયું હતું, તેને એક ભાગ નીચે ઉતારૂં છું: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #334 -------------------------------------------------------------------------- ________________ ભારતધ “ શબ્દોએ રચેલું જાળ અને વિના આંસુનું રાવુ' મિથ્યા છે. આવેદન—નિવેદનના ભારથી માથુ નમ્યું જાય છે. રાઇને દયા માગવી ને જગતની સામે ભિખારીને વેશે ફરવું, એથી તેા લાજ આવે છે. આપણું કામ આ પણે તા કરતા નથી ને બીજા ઉપર આટલે રોષ શે!? “ પાતેજ પેાતાની શરમ ઉખાડા, પારકાને બારણે રખડા ના. માનને માટે પારકાને પગે પડી ભીખ માગવી એ બધી ભીખામાં હલકી છે. આપે!-આપે! કહી પારકાની પાછળ પાછળ લટક્યે અને રડયે કશુ મળે ના, જે માન જોઇએ, પ્રાણ જોઇએ તે પહેલાં પ્રાણ સમાઁ,’ ત્યારથી આજ વીસ વર્ષ પછીના વિદ્યાથી એ આજ નિઃસ ંદેહ કહેશે કે, આજ અમે અરજીના થાળ મૂકી દઇને હાથ ખાલી કરીશુ, આજ તે અમે પેાતાનું કામ પેાતેજ કરવા તૈયાર થયા છીએ. એ વાત સાચીજ હાય તે તે સારૂં, પણ પારકાના ઉપર અભિમાન શા માટે રાખવું? જ્યાં અભિમાન છે ત્યાંજ ગુપ્તભાવે પ્રાથનાઅરજી આવી પડે છે. આપણે પુરુષની પેઠે બલિષ્ઠભાવે સ્વીકારી લેવું નહિં કે, આપણે વિઘ્ના સ્વીકારીશુંજ ? આપણે પ્રતિકૂળતાને ઓળગીશુજ ? વાત વાતમાં આપણી આંખમાં આંસુ કેમ ભરાઈ આવે છે? આપણે શા માટે એમ વિચારીએ છીએ કે, શત્રુમિત્ર સર્વ મળીને આપણા મા સુગમ કરી લઈશું ? ઉન્નતિના માર્ગ તા દુર્ગામ છે, એ વાત જગતના ઇતિહાસમાં સર્વત્ર પ્રસિદ્ધ છે. क्षुरस्य धारा निशिता दुरत्यया दुर्गमं पथस्तात् कवयो वदन्ति । દૃરત્યય-મુશ્કેલીથી આળગાય એવા-માગ ખીજા સાફ ન કરી આપે, સીધા ન કરી આપે, તે આપણે માત્ર ફરિયાદોમાં દહાડા કાઢીએ, અને માં ચઢાવીને બડબડ કરીએ, ત્યારે આપણે આપણી શાળનાં કપડાં પહેરીશું, આપણી પાઠશાળાઓમાં ભણીશું એ અભિમાન તે શા ઉપર ? હું પૂછીશ કે, સનાશની સામે ઉભેલા કાને અભિમાન આવે ? મૃત્યુ-શય્યાને ઉશીકે એસી ફાણુ કલહ કરવા ૩૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #335 -------------------------------------------------------------------------- ________________ નાયક - w માંડે? આપણે શું જોતા નથી કે, આપણે મરવા માંડયું છે ? હું આ રૂપકની ભાષામાં બોલતો નથી, આપણે સાચેસાચા મરવા પડ્યા છીએ. જેને વિનાશ કહે, જેને વિલાપ કહે, તે અનેક રૂપ ધરી આપણી આ પુરાતન જાતિના ઘરમાં પેઠે છે. મલેરિયાથી હજારે માણસે મરે છે, મરતા નથી એ જીવન્યૂત થઈ ગયા છે ને પૃથ્વીને ભાર વધારે છે. એ મેલેરિયા પશ્ચિમથી પૂર્વમાં અને એક પ્રદેશથી બીજા પ્રદેશમાં વ્યાપી ગયા છે. પ્લેગ એક રાત્રિને અતિથિ થઈ આવ્યા પછી તે વર્ષ ઉપર વર્ષ ચાલ્યાં ગયાં, તોય નરરક્તની એની તરસ છીપતી નથી. જે વાઘે એક વાર મનુષ્યમાંસને સ્વાદ ચાખે, પછી તે જીભની લાલસા કેમે કરી છોડી શકે નહિ. દુષ્કાળ એમજ વારંવાર ફરી ફરીને આવે છે ને લોકનાં ઘરબાર સૂનાં કરી મૂકે છે. આને દેવની દુર્ઘટના માની આંખો મીંચી શું પડયા રહીશું ? સમસ્ત દેશ ઉપર મૃત્યુની કાણાં વિનાની આ જાળ વીંટાયેલી દેખીએ છીએ તેને શું આકસ્મિક કહી સૂઇ રહીશું? એ આકસ્મિક નથી. એણે વ્યાધિનું સ્વરૂપ ધારણ કરી મૂળ નાખ્યાં છે. એવી રીતે અનેક જાતિઓ મરી પરવારી છે આપણે પણ આ દેશવ્યાપી મૃત્યુને વિનાપ્રયને દૂર કરી શકીશું, એવું બનવા સંભવ નથી. આપણે આંખ સામે જોઈએ છીએ કે, જે જાતિઓ સુસ્ત ને સબળ છે તે પણ પ્રાણુરક્ષાને માટે પ્રતિક્ષણ લડાઈ કરે છે–ત્યારે આપણ જીર્ણ દેહ ઉપર મૃત્યુદેવ વારંવાર નખ માર્યા જાય છે. એ દશામાં વિના પ્રયત્ન આપણે બચી શકીશું? . એ વાત આપણે મનમાં રાખવી જ પડશે કે, મેલેરિચા-પ્લેગ-દુષ્કાળ એ તે બહાર દેખાતાં માત્ર લક્ષણ છે, બાકી મૂળ રેગ તે દેશની નાડીમાં જામી ગયો છે. આપણે આજ સુધી એકભાવે ચાલ્યા આવીએ છીએ-આપણું હાટે–વાટે, ગામે-ઘરે આપણે એકભાવે બચવાની વ્યવસ્થા કરી છે, આપણે એ વ્યવસ્થા બહુ કાળની પુરાતન છે. ત્યાર પછી આજે બહારના સંઘાતથી આપણું વ્યવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૧ર ભારતધામ સ્થામાં ફેર પડી ગ છે. એ નવી અવસ્થાની સાથે આપણે પૂરી રીતે યોગ કરી શક્યા નથી–એક જગાએ મેળ થતાં બીજી જગાએ તૂટે છે. એ નવી અવસ્થાની સાથે આપણે પૂરે મેળ કરી શકીએ નહિ, તે આપણે મરવું જ પડે. પૃથ્વીની જે સર્વ જાતિઓ મરી પરવારી, તે એવી જ રીતે ! મલેરિયાનું કારણ દેશમાં નવું જ છે એમ નથી. પૂર્વે પણ આપણા દેશમાં ભેજવાળી જમીન હતી, વનજંગલ તે આજના કરતાં પણ વધારે હતાં અને મચ્છરને અભાવ તે કદીયે નહોતે, પણ દેશ તે વારે સમૃદ્ધિવાન હતા. યુદ્ધ કરવા જઈએ તે સાથે રાકની વ્યવસ્થા પણ કરવી પડે. સર્વ પ્રકારના રેગશત્રુની સાથે લડવાને તે વારે આપણી પાસે ખેરાકને અભાવ ન હતે. આપણાં ગામડાંની માતા અન્નપૂર્ણા તે વારે પિતાનાં બાળકને ભૂખ્યાં રાખી પૈસાને લેભે પારકાં બાળકને ધવરાવતી નહોતી, એટલું જ નહિ, પણ તે સમયની સમાજવ્યવસ્થા એવી હતી કે ગામડાંનાં જળાશયે ખેદાવવા અને સમારવા માટે પારકા સામે તાકી રહેવું નહેતું પડતું-ગામડાંની ધર્મબુદ્ધિ ગામડાંની જરૂરીઆતે પૂરી પાડવા સદા જાગ્રત રહેતી. આજ બંગાળામાં ગામે ગામે જળકષ્ટ આવી પડયું છે, એટલું જ નહિ પણ પ્રાચીન જળાશયે ગંદાં થઈ પડ્યાં છે. એવી રીતે શરીર જ્યારે અન્ન વિના હીનાબળ થઈ જાય, પાણ સુધાર્યા વિના રોગનું ઘર થઈ પડે, ત્યારે બચવાને ઉપાય શે? એથી પ્લેગને પણ આપણા દેશમાં પગ પેઠે છે; કેઈથી એને રોકાતે નથી; કારણકે પુષ્ટિને અભાવે આપણું શરીર નબળું થઈ પડ્યું છે. પુષ્ટિને અભાવ થવાનું મુખ્ય કારણ શું ? જુદી જુદી નવી નવી પદ્ધતિએ દેશનું અન્ન વિદેશમાં ચાલ્યું જાય છે. આજ સુધી જે અન્ન ખાઈને આપણે માણસ રહ્યા હતા, તે અનાજ હવે પેટપૂરતું મળતું નથી. ગામડામાં જઈને જુઓ-દૂધ દુર્લભ, ઘી મધું અને તેલ શહેરમાંથી આવે ! તેને પૂર્વના અભ્યાસથી માની લઈએ કે, એ તે સરસીઉં ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #337 -------------------------------------------------------------------------- ________________ દશનાયક ૩૧૩ સંતેણે ખાઈએ; વળી જ્યાં પાણીનું દુખ ત્યાં માછલાને પણ અભાવ. સસ્તામાં સસ્તું વીનીન થયું છે. સમસ્ત દેશની જીવનશક્તિને મૂળસંચય ધીરે ધીરે ઘસાતો ન હોય એ એક દિવસ જ નથી. શાહુકારની પાસેથી દેવું કર્યું તે સમયે તે તે વાળવાની શક્તિ હોય, પણ સંપત્તિ ઘસાતાં જે શાહુકાર એક પ્રકારને લેણદાર હતું તે કાયમને થઈ જાય. એમ જ આપણું દેશમાં મલેરિયા, પ્લેગ, કે ગળીઉં, દુષ્કાળ કઈ કઈ પ્રસંગે અતિથિ થતાં, તે શક્તિ ઘસાતાં ધીરે ધીરે ઘરજમાઈ થઈ પડ્યાં ને કાઢયાં જતાં નથી; આપણું મૂળધન ઘસાતું આવ્યું છે, હવે શાહુકાર ઉઘરાણી કરવા આવતું નથી, હવે તે ઘખેતરમાં ને વાડીવજીફામાં પગ જમાવી પડે છે. વિનાશ જે આમ થતે જ ચાલે, તો વર્ષવર્ષને હિસાબ લેતાં પાર કયાં આવે? આવી સ્થિતિમાં રાજાની મંત્રણાસભામાં-લેજીસ્લેટિવ કોંસિલમાં-એક બે પ્રશ્ન પૂછવા હોય તે પૂછે, એને મને વાં નથી. પણ એથી શું વળી ગયું?ગરજ એના કરતાં આપણને વધારે નથી? ઘરમાં આગ લાગે ત્યારે પોલીસના થાણામાં ખબર આપીને નિરાંતે બેસી શકશે ? ઘરમાં બેરી-છોકરાં બળી મરે, ત્યારે દરેગાની શિથિલતા માટે માજીસ્ટ્રેટ પાસે ફરિયાદી કરવા મોટી સભા ભરશે તેણે વળવાનું શું? ગરજ તે આપણે છે! મરીએ છીએ તે આ પણે! અભિમાન કરવાને, કલહ કરવાને, વાટ જેવાને હવે આપણને વખત નથી. જે કંઈ થાય તે કરવાને માટે આપણેજ કેડ બાંધવી જોઈશે. પ્રયતન કયે હમેશાં કાર્ય સિદ્ધ થાય, ન પણ થાય; પણ બાયલાની નિષ્ફળતા તે સ્વીકારાય ના–ચેષ્ટાવિનાની નિષ્ફળતા એજ પાપ છે-એ જ કલંક છે. આપણા દેશની જે દુર્ગતિ થઈ પડી છે, તેનું કારણ આપણા પ્રત્યેકના અંતરમાં છે અને આપણું જાત સિવાય બીજા કેઈથી એ કદી દૂર કરી શકાશે નહિ. આપણે પારકાનાં પાપનાં ફળ ભેગવીએ છીએ એ કદી જ સાચું નથી, અને આપણું પાપનું પ્રાયશ્ચિત્ત પારકાથી નિરાંતે લા. ર૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #338 -------------------------------------------------------------------------- ________________ (૩૧૪ ભારતધામ કરાવી લેવાશે એવી પણ કદીજ આશા રાખી શકાશે નહિ. સાભાગે આજ દેશને જુદે જુદે સ્થળે પ્રશ્ન ઉઠે છે કે “શું કરીએ, કેવી રીતે કરીએ ? આજ કર્મ કરવાની ઈચ્છા આપણને થઈ છે, કામે લાગ્યા પણ છીએ; એ ઈચ્છા નિરાધાર ન થઈ પડે, આપણા પ્રયત્ન નિષ્ફળ ન થાય, પ્રત્યેકની ક્ષુદ્ર શુક્ર શક્તિ છૂટા છૂટા કણ થઈ નાશ ન પામે તે વિષે આપણે આજ સંપૂર્ણ ધ્યાન દેવું જોઈશે. રેલગાડીની વરાળ સીસોટી વગાડવા માટે નથી, એ તો ગાડી ચલાવવા માટે છે. સીટી વગાડવામાં જ સમસ્ત વરાળ ફેંકી દેવામાં આવે, તે અવાજ તે પ્રચંડ થાય, પણ ગાડી ચાલતી બંધ થઈ જાય. આજ દેશમાં જે ઉદ્યમ ચાલી રહ્યો છે, તેને વ્યવસ્થિત કરી એક નીકમાં નહિ વહેવડાવીએ તે ઘણું વ્યર્થ જાય, પરસ્પર વિરોધ પણ કરે, નવાં નવાં દળ બંધાય અને સામયિક પ્રશ્નો ને આકર્ષણ તુચ્છ કાર્યોને મહાસ્વરૂપ આપી દઈને પોતાની શક્તિને અપવ્યય કરે. દેશના સમસ્ત ઉદ્યોગને એમ વ્યર્થ થતાં અટકાવીને એક દિશામાં ફેરવી લાવવાને એકમાત્ર ઉપાય એ છે કે કોઈ એક જણને આપણું અધિનાયકરૂપે સ્વીકારે. દેશમાં એકઠા થઈને વાદવિવાદ તે કરી શકાય, પણ તેવી રીતે કામ કરી શકાય નહિ. શાકબજારમાં ગમે તેમ એકઠા થઈને ઝઘડા કરી શકાય, પણ યુદ્ધે ચઢતાં તે સેનાપતિ જોઈએ. વાત કરતાં નાના પ્રકારના લેક એકઠા થઈ સૌ ઉચે સ્વરે પોતપોતાને મરજી મુજબ બોલી શકે, પણ વહાણ ચલાવવાનું હોય તે તે એક ટંડેલની જરૂર પડે. | મારા દેશવાસીઓને આજે હું નમ્રતાપૂર્વક કહું છું કે, તમે કોધના માર્યા આત્માને વિસરે ના. ક્ષોભ મટાડવા માટે માત્ર વિરોધની ચેષ્ટા ન કરો.ભિક્ષા માગવા જઈએ તે પારકાના માં સામે તાકી રહેવું પડે; વિરોધ કરવા જઈએ, ત્યારે પણ પારકા ઉપર સર્વ ધ્યાન દેવું પડે. એ જયને માર્ગ નથી. એ સર્વની પ્રબળ ઉપેક્ષા કરીએ તેજ મંગળસાધનનું મહાગૌરવ પ્રાપ્ત કરવામાં આપણે વિજયી થઈ શકીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #339 -------------------------------------------------------------------------- ________________ દેશનાયક ૩૧૫ તમે ખ્યાલ રાખજો કે, બંગભંગ આજ મુખ્ય વિષય નથી, મેં તે એને નામે કરી નાખ્યો છે. શી રીતે નાને કરી નાખે છે ? બંગભંગના આઘાતથી આપણે સમસ્ત બંગાળીઓએ એકઠા થઈને વેદનાને બળે સ્વદેશના તરફ જોયું કે તરત જ એ ભંગની કૃત્રિમ રેખા નાનાથી નાની થઈ ગઈ. આજ સમસ્ત મેહને કાપી સ્વદેશની સેવા સ્વહસ્તે કરવાને માટે આપણે તૈયાર થઈ ઉભા, તેની સામે ભંગના નખના ઘા તુચ્છ થઈ ગયા ! પણ આપણે જે કેવળ પીટીશન ને પ્રોટેસ્ટ (અરજી અને વિરોધ), બહિષ્કાર ને વાચાળતા કરીને બેસી રહ્યા હતા તે બંગભંગ માટે થાત, આપણે નાના થાત-પરાભૂત થાત. કાર્લાઇલને શિક્ષાસકર્યુલર આજ કયાં ઉતરી ગ છે! આપણે તુચ્છ કરી દીધો છે; ગાળાગાળી કરીને નહિ, મારામારી કરીને પણ નહિ. ગાળાગાળી મારામારી કરી હોત તે તે એ ચઢી વાગત. આજ આપણે વિદ્યાદાનની આપણી પોતાની વ્યવસ્થા કરવા તૈયાર થયા છીએ. એથી આપણુ અપમાનને દાહ, આપણું આઘાતની ક્ષતવેદના એકવાર મળી ગઈ છે. આપણી સર્વ ક્ષતિ સર્વ લાંછનની ઉપર તરી આવી છે. પણ એ માટે જે આજ સુધી કેવળ મહાસભાઓ ભરવા દેશના એક પ્રાન્તથી બીજા પ્રાન્ત સુધી દેડાદેડ કરી મૂકત, નાક ચઢાવીને નાકમાંથી ઉચ્ચારેલી ફરિયાદે સમુદ્રની આ પારથી પેલે પાર સુધી તરાવી મૂકી હત, તે છેટીને મોટી કરી મૂકત અને એમની સામે આપણી જાતને નાની કરી મૂકત. હાલ બારિસાલને રસ્તે આપણું શેડાંક માથાં ભાગ્યાં અને થોડે દંડ પણ દેવો પડશે. પરંતુ એ વ્યાપાર ઉપર સમસ્ત ઝેક દઈ નેતર ખાધેલા બાળકની પેઠે ભેંકડે મૂક્યું તે આપણું ગૌરવ જાય. એ સામાન્ય વાતની ઉપર ચઢી ન બેસતાં, માત્ર આંસુ જ પાડયા જઈએ તે લાજ મરવું પડે. ઉપર ચઢી આવવાવાને એક ઉપાય છે. જેને આપણે નાયકપદની માળા આરેપીએ તેને રાજદરબારને દરવાજેથી પાછા લાવી આપણી કુટીરને આંગણે પુણ્યદિકા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ભારતધર્મ * * * * ઉપર સ્વદેશના વ્રતપતિરૂપે અભિષેક કરે. ક્ષુદ્રની સાથે મારામારી કરી દિવસ કાપવા એ કંઈ જય મેળવવાને ઉપાય ન હોયતેની ઉપર આવવામાં જ જાય છે. આપણે આજ આપણું સ્વદેશના કેઈ મનસ્વી પુરુષનું કર્તુત્વ જે આનંદ સાથે, ગૈરવ સાથે સ્વીકારી શકીએ, તે એમને આપણામાંના કોની સાથે કેવો વ્યવહાર કર્યો છે, કેપના આચરણમાં કાયદા વિરુદ્ધ કંઈ થયું છે કે નહિ, તે તુચ્છથી તુચ્છ થઈ સામયિક ઈતિહાસના કાગળ ઉપરથી એકવારે ભુંસાઈ જશે. વસ્તુતઃ આ ઘટનાઓને તુચ્છ માની ફેકી નહિ દઈએ તે આપણું અપમાન દૂર થશે નહિ. ' સ્વદેશના હિતસાધનને અધિકાર આપણુ પાસેથી કોઈ લૂંટી શકે નહિ-એ અધિકાર દેવદત્ત-સ્વાયત્તશાસન સદાકાળનું આપણુંજ છે. રાજા સૈન્ય લઈને ભલે પહેરે ભરે, રાતા કે કાળા ગાઉન પહેરીને ભલે ન્યાય કરે, ભલે કદી અનુકૂળ ને કદી પ્રતિકૂળ થાય; પણ પોતાના દેશનું કલ્યાણ પિત કરવાને જે સ્વાભાવિક કતૃત્વ-અધિકાર, તે નષ્ટ કરવાની શક્તિ કોઈની જ નથી. એ અધિકાર આપણે પિતેજ નષ્ટ કરી શકીએ. એ અધિકાર જે આપણે ન ગ્રહણ કરીએ તે નષ્ટ થાય. પિતે જ એ અધિકાર ખોઈ બેસી પારકાના ઉપર કર્તવ્યશિથિલતાને દેષ આરેપીએ તે આપણે માથે લાજ પર લાજ! મંગળ કરવાને જેમને સ્વાભાવિક સંબંધ નથી, તેઓ તો માત્ર દયા કરે, તેમની પાસેથી સમસ્ત મંગળ, સમસ્ત સ્વાર્થ ત્યાગ કરવાની આશા રાખવી ને પિતે કશાને ત્યાગ કરે નહિ, એથી કાર્ય જ થાય ના. એવી દીનતાને અનુભવ કરે એ શું કઠણ છે ! માટેજ કહું છું કે, સ્વદેશના મંગળસાધનનું કતૃત્વસિંહાસન આપણી સામે શૂન્ય પડી આપણને પ્રતિક્ષણે લજવાવે છે. હે સ્વદેશસેવકગણ! એ પવિત્ર સિંહાસનને વ્યર્થ કરે ને, એને પૂર્ણ કરે. રાજ્યશાસનને અસ્વીકાર કરવાનું પ્રયોજન નથી-એ તે કોઈ વેળા શુભ, કોઈ વેળા અશુભ, કોઈ વેળા સુખને કોઈ વેળા અસુખને આકારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #341 -------------------------------------------------------------------------- ________________ દેશનાયક ૩૧૭ આપણા પર થઈને વહી જશે, પણ આપણુ પ્રત્યેનું આપણું શાસન જ ગંભીર, એજ સત્ય, એજ ચિરસ્થાયી; એજ શાસનથી જાતિ યથાર્થ રીતે ઘડાય, બહારને શાસને નહિ. એજ શાસન આજ આપણે શાન્ત દઢ પવિત્ર ચિત્તે ગ્રહીશું. - જો આપણે એ ગ્રહણ કરીએ, તે સર્વે પિતપોતે મેટા થઈ બંધનહીન થઈ ગયે ચાલે નહિ. એક જણને માન્ય આપણે યથાર્થભાવે પિતાને માની શકીએ. એક જણને આપણે સર્વેએ સ્વીકાર કરવો જોઈશે. એક જણને દક્ષિણ હસ્ત આપણી સર્વની શક્તિએ બલિષ્ટ કરી દેઈશું. આ પણ સર્વના વિચાર એમના મંત્રણાભંડારમાં એકઠા થશે અને એમની આજ્ઞા આપણા સર્વની આજ્ઞારૂપે ઘેરઘેર ગાજી ઉઠશે. જેઓ પીટીશન વા પ્રાટેસ્ટ ( અરજી વા વિરોધ), પ્રણય વા કલહ કરવાને રાજવાડીની સડકે દોડાદોડી કરી મૂકે છે ને એને દેશનું મુખ્ય કાજ માને છે, તે દળમાને હું નથી, એ ફરીથી જણાવવાની જરૂર નથી. આજસુધી જેઓ દેશહિતનું વ્રત ધારણ કરનારા નાયક થતા આવે છે, તેઓ રાજમાર્ગની સૂકી રેતીને આંસુથી અને ધર્મથી સિંચી, ઉત્પાદન કરવાની ચેષ્ટા કરતા આવ્યા છે, તે પણ હું જાણું છું. માછલાવિનાના પાણીમાં જાળ નાખી રાતદિવસ કિનારે બેસી રહે, અંતે માછલાં મળે એવી આશાને એમને નશે ચઢે, એને નિઃસ્વાર્થ નિષ્ફળતાને ન કહેવાય; માનવસ્વભાવમાં એને પણ સ્થાન છે. પણ એટલા માટે નાયકે ઉપર દેષ દઈ શકાતો નથી, એ આપણું ભાગ્યને દોષ છે. દેશની આકાંક્ષા મૃગજળની દિશાએ ન દેડતાં જળાશયની દિશાએ વહે, તો તેઓ તેને નક્કી એ દિશામાં વહન કરી લઈ જાય, વિરુદ્ધ માગે ચાલી શકે નહિ. ત્યારે નાયક થવાની સાર્થકતા શી, એ પ્રશ્ન ઉઠી શકે. નાયકનું કર્તવ્ય કાર્યપરિચાલન-ભ્રમને માગે છે કે ભ્રમસંશોધનને માગે છે. બ્રાનિરહિત તવદશી નાયકને માટે વાટ જોઈ બેસી રહે કશું કામ થાય નહિ. દેશે ચાલવું જ જોઇશે; કારણ કે ચાલવું સ્વાથ્યકર છે, બલકર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ભારતધર્મ w છે. આટલા દિવસ રાજકીય હિલચાલને માર્ગે ચાલ્યા છીએ, તેથી બીજો ફળલાભ ગમે એટલે સામાન્ય થયે હશે, પણ નકકી બળલાભ તો થયે છે–નક્કી એથી આપણું ચિત્ત જાગ્રત થયું છે, આપણું જડત્વ દૂર થયું છે. ઉપદેશથી ભ્રમનું મૂળ કદી પણ ઉપડી આવે નહિ, વારંવાર અંકુરિત થઈ ઉઠી આવે. લેગ વડે કર્મને ક્ષય થાય, એમજ ભ્રમ કરતાં કરતાં યથાર્થભાવે ભ્રમશુદ્ધિ થાય; નહિ તો એની જડ મરવાની નહિ. ભૂલ કરતાં મને ભય થતો નથી, ભૂલની શંકાએ નિશ્રેષ્ઠ બેસી રહેતાં ભય લાગે છે. દેશની વિધાતા દેશને વારંવાર વિભાગે ફેકતાં ફેંકતાં માર્ગ દેખાડી દેશે-ગુરુમહાશય પાઠશાળામાં બેસીને માર્ગ દેખાડી શકશે નહિ. રાજમાર્ગે દોડાદેડી કરી જેટલું ફળ પામી શકાય, એટલા સમયમાં પિતાનાં ખેતર ખેડયે વધારે લાભ થવાનો સંભવ છે, એ વાત સારી રીતે સમજાવવાને માટે આટલા દિવસની વિફળતા ગુરુની પેઠે સામી ઉભી છે. એ ગુરુની શિક્ષા જ્યારે હૃદયમાં ઉતરશે, ત્યારે જ જેઓ સડકે દેડે છે, તે ખેતરવાટે ચાલવા માંડશે. અને જે ઘેર પડયા રહ્યા છે, એ તો નથી સડકના કે નથી ખેતરના; તેઓ તે અવિચલિત જ્ઞાનના આડંબર, પડ્યા પડ્યા સર્વ આશાથી, સર્વ સદગતિથી ભ્રષ્ટ થવાના. આથી દેશને ચાલવું પડશે. ચાલશે તે જ એની સર્વ શક્તિ એની મેળે જાગશે, ખેલશે; પણ વ્યવસ્થિત રીતે ચાલવાને ચાલક જોઈએ, માગનાં સર્વ વિદ્મ ટાળવાને વીખરાઈ પડેલી વ્યક્તિઓનું દળ બાંધવું જોઈએ, સ્વતંત્ર શક્તિઓને એકત્ર કરવી જોઈએ, એક જણનું નાયકત્વ સ્વીકારી દઢ નિયમને અધીન રહી પોતાની મતભિન્નતાને યથાસંભવ નિયમિત કરવી જોઈએ; નહિ તો આપણી સાર્થકતાની શોધની આ મહાયાત્રા દીર્ઘકાળ સુધી કેવળ દેડાદોડીમાં, બૂમાબૂમમાં અને મારામારીમાં નષ્ટ થઈ જશે. (૧૯૦૭) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #343 -------------------------------------------------------------------------- ________________ છે *મ * २४-पबना प्रादेशिक संमेलनमां आपलं भाषण આજની આ મહાસભામાં સભાપતિનું આસન લેવા આમંત્રણ કરીને મને આપે જે માન આપ્યું છે, તેને માટે હું અગ્ય છું એ વાત જણાવવીજ નિરર્થક છે. ખરી રીતે તો એવું માન ગ્રહણ કરવું સહજ છે, પણ પાર ઉતારવું કઠણ છે. અગ્ય માણસને ઉચ્ચપદે બેસાડવે એ તેને પદગ્રુત કરવાનેજ ઉપાય છે. બીજો પ્રસંગ હોત તો આવી મોટી જવાબદારીમાંથી નીકળી જવાની ચેષ્ટા કરત; પણ આજે આપણું આત્મભંગને સંકટકાળે-જ્યારે કાંઠે વાઘ ને પાણીમાં મગર છે, આત્મીય સમાજમાં પણ એકબીજા સાથે જ્યારે કોઈ ધેય ધરી શકતું નથી, જ્યારે નિશ્ચય જાણું છું કે આ સભાપતિનું આસન નથી સુખનું આસન કે નથી માનનું આસન, અપમાનની શંકાએ ચારે દિશાએથી ઘેરે છે–ત્યારે આપના એ આમંત્રણને વિનયને કારણે પણ કાપુરુષની પેઠે પાછું ઠેલી શક્યા નથી અને વિશ્વ જગતની સમસ્ત વિચિત્રતાઓ અને વિરોધની વચ્ચે પણ જીવ જે એક છે, અવર માનવસમાજની વિવિધ જાતિઓની વચ્ચે જાતિહીન જે બિરાજમાન છે, જે વહુધા રાત્િ વત્ર મત્તે વન નિહિતાર્થો રાતિ બહુધા શક્તિ વડે જુદી જુદી જાતિઓનાં જુદાં જુદાં પ્રયજન વિચિત્રરૂપે સંપાદન કરે છે, જિન વિશ્વમાં વિશ્વના સમસ્ત આરંભમાં જે છે, સમસ્ત પરિણામમાં પણ જે છે, ક જેવા જ તે સુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩ર૦ ભારતધર્મ યા કુમળા રંગુન, એજ દેવતા આપણું આ મહાસભામાં શુભ બુદ્ધિસ્વરૂપ વિદ્યમાન રહી આપણા હૃદયમાંથી સમસ્ત ક્ષુદ્રતા દૂર કરે, આપણાં ચિત્તને પરિપૂર્ણ પ્રેમમાં મિલા અને આપણી ચેષ્ટાને મહાન લક્ષ્યમાં પ્રવેશાવે, એવી એકાન્તચિત્તે પ્રાર્થના કરી અગ્ય હોવા છતાં પણ આ મહાસભાના સભાપતિનું આસન ગ્રહણ કરે છું. વળી જાણું છું કે, એ સમય આવે કે જ્યારે અગ્યતાજ વિશેષ યોગ્યતાનું સ્વરૂપ ધરી ઉઠે. આજ સુધી દેશની રાષ્ટ્રસભામાં સ્થાન પ્રાપ્ત કરવા માટે મેં પિતાને તૈયાર કર્યો નથી, તેથી મારામાં તેવી શક્તિને અભાવ અને સ્વભાવની ખામી પ્રકટ થઈ છે. - એ ખામીને લીધે હું સર્વ દળેથી બહાર છું અને એ કારણે હું સર્વથી નિવિરોધી છું, એમ માનીને સભાપતિના ઉચ્ચ આસનને નિરાપદ કરવાને માટેજ આપે મને અહીં બેસાડે છે. આપની એ ઈચ્છા જે સફળ થશે તે હું ધન્ય થઈશ; પણ રામચંદ્ર સત્યપાલનને માટે જ્યારે વનવાસ ગયા અને પછી ભરતે જે ભાવે રાજ્યરક્ષાને ભાર લીધો હતો, તેમજ હું પણ મારા નમસ્ય મેષ્ઠ ગણની પાદુકાને મનની આગળ રાખીને મારી જાતને હેતુસ્વરૂપ આ સ્થાને સ્થાપું છું. રાષ્ટ્રસભાનાં કોઈ દળ સાથે મારે ઘાડે યોગ ન હોવાથી આજ કાંગ્રેસમાં જે આત્મવિપ્લવ થઈ ઉઠયો છે તેને દૂરથી જોવાને મને સુગ મળે છે. જેઓ એની અંદર હતા, તેઓએ સ્વાભાવિક રીતે જ એ ઘટનાને એવે પ્રચંડરૂપે જોઈ છે અને તેથી એવા ભારે અહિતની શંકા કરી છે કે હજી પણ તેમના મનને ક્ષેભ દૂર થતું નથી. પણ જે ઘટના બની જ ગઈ છે તેને વેદનાની અંદર વીટી રાખવાની ચેષ્ટા કરવી એ બલિષ્ઠ પ્રકૃતિનું લક્ષણ નથી. કવિએ કહ્યું છે કે, સાચા પ્રેમને પ્રવાહ વિનાવિકને વહે નહિ; સાચા જીવનને પ્રવાહ પણ એજ છે, સાચા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #345 -------------------------------------------------------------------------- ________________ પગના પ્રાદેશિક સંમેલનમાં આપેલું ભાષણ ૩૨૧ કર્મના પ્રવાહની પણ એજ દશા છે. દેશની નાડીમાં પ્રાણને વેગ ચંચળ થઈ ઉઠતાં કર્મમાં જે વચ્ચે વચ્ચે વિન આવી પડે છે તેથી નિરાશ ન થઈ જઈ એ વાત મનમાં રાખવી કે, જે જીવનધર્મની અતિ ચંચળતાએ એક વાર કોંગ્રેસને આઘાત કર્યો છે, એ જીવનધર્મજ એ આઘાતને અનાયાસે દૂર કરી કોંગ્રેસમાં નવા સ્વાસ્થને સંચાર કરશે. મૃત પદાર્થજ પિતાની કઈ ક્ષતિને ભૂલી શકે નહિ. સૂકું લાકડું જેમ ભાગ્યું તેમજ ભાગ્યું રહે, પણ સજીવ વૃક્ષ નવે પાને નવી ડાળીએ સર્વદા પિતાની ક્ષતિ પૂરી દઈ વધતું ચાલે. સુસ્થ દેહ જેમ પોતાના ઘાને તુરતજ રૂઝાવી શકે તેમજ આપણે કોગ્રેસને ઘા સત્વર રૂઝાવી દઈશું અને સાથે સાથે એ ઘટનામાંથી મળતું શિક્ષણ પણ નમ્રભાવે ગ્રહણ કરીશું. એ શિક્ષણ એવું કે જ્યારે કે પ્રબળ આઘાતથી માણસના મનમાંથી ઉદાસીનતા નાશ પામે અને એ ઉત્તજિત અવસ્થામાં જાગી ઉઠે, ત્યારે તેને કારણે જે કામ કરવાનું હોય તે કામમાં મતની વિચિત્રતા અને મતને વિધ સહિષ્ણુભાવે સ્વીકારવો જ જોઈએ. જ્યારે દેશનું ચિત્ત નિજીવ અને ઉદાસીન હોય તે સમયના કાર્યની પ્રણાલી જેવી હોય, તેવી જ પ્રણાલી વિપરીત અવસ્થામાં હોઈ શકે નહિ. - આજે જે અપ્રિય છે તેને બળપૂર્વક ધક્કો મારવાની અને જે વિરુદ્ધ છે તેને પ્રહાર વડે ખસેડવાની ચેષ્ટા કરવાથી ચાલશે નહિ. એ તે શું પણ એવે સમયે તે હાર માનવામાં પણ જય પ્રાપ્ત થાય છે. જીતીશુંજ એવું પણ લઈને બેસાય તે જે મેળવવાની ઈરછા કરીએ તેના ટુકડા ટુકડા કરી નંખાય. સમસ્ત વિચિત્રતા અને વિરોધને એક વિશાળ વ્યવસ્થામાં બાંધી લેવા એજ આપણે માટે સાથી મેટું શિક્ષણ છે. એ શિક્ષણ જે આપણે માટે અસંપૂર્ણ હોય તે સ્વાયજ્ઞશાસન આપણે માટે અસંભવ થશે. યથાર્થ સ્વાયત્ત, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ભારતધર્મ શાસનમાં મતવિચિત્રતા કચરાઈ ન જાય, સર્વ મત પોતાનું યથાયોગ્ય આસન ગ્રહણ કરી લે અને વિરોધને વેગે પરસ્પરની શક્તિને પરિપૂર્ણ રૂપે સચેતન કરી રાખે. - યુરોપના રાષ્ટ્રકાર્યમાં સર્વત્ર અનેક વિધી દળોને એકત્ર સમાવેશ થતો દેખાય છે. દરેક દળ મુખ્ય લાભને માટે પ્રાણ પણે ચેષ્ટા કરે છે. મજૂર પક્ષ અને સમાજવાદી વગેરે સર્વ દળે રાષ્ટ્રસભામાં સ્થાન પામે છે અને તેઓ વર્તમાન સમાજને પોતપોતાના અભિપ્રાય પ્રમાણે ખેંચી જવા પ્રયત્ન કરે છે. એવું અનય કર્યો બળે એક થયું છે, અને આટલે વિરોધ મિલનને નાશ કેમ નથી કરી નાખતે ? એનું કારણ બીજું કશું નથી, પણ એ સર્વ નીતિના ચરિત્રમાં એવું શિક્ષણ દઢ થયું છે કે જેથી સર્વ પક્ષો નિયમના શાસનને માન્ય કરીને ચાલી શકે છે. નિયમનું ઉલ્લંઘન કરીને તેઓ પોતાના ધારેલા ફળને ટુકડા કરી નાખવા ઈ૨છતા નથી, નિયમનું પાલન કરીને જ જયલાભ કરવાને માટે હૈયે ધારણ કરી જાણે છે, એ સંયમ તેમના બળનું દર્શન કરાવે છે. એ કારણથી એટલા વિચિત્ર અને વિરુદ્ધ મતિગતિના લેક એકત્ર થઈને માત્ર તર્ક અને આલોચના જ નહિ, પણ મોટાં મોટાં રાજ્ય અને મહારાજે ચલાવવાનું કામ કરી શકે છે. આપણી કોંગ્રેસ ઉપર રાજ્ય-સામ્રાજ્ય ચલાવવાને ભાર નથી, માત્ર દેશને શિક્ષિત સંપ્રદાય એકઠો મળી દેશની ઈચ્છાને પ્રકટ કરવાને માટે એ સભાને ચલાવે છે. એ ઉપાયે દેશની ઇચ્છા ધીરે ધીરે સ્પષ્ટ આકાર ધારણ કરી બળ પ્રાપ્ત કરશે અને દેશ ઈચ્છાશક્તિને બળે કાર્યશક્તિ પ્રાપ્ત કરી દેશનું આત્મજ્ઞાન જગાડી દેશે, એ આપણું લક્ષ્ય છે. સમસ્ત દેશના શિક્ષિત સંપ્રદાયની એકત્ર મળેલી ચેષ્ટા જે મહાસભામાં આપણી ઈચ્છાશક્તિને પ્રકટ કરવા તત્પર થઈ રહી છે, એમાં એવી ઉદારતા જે ન હોય કે જેથી શિક્ષિત સંપ્રદાયના સર્વ વર્ગો અને સર્વ મતને લે કે ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #347 -------------------------------------------------------------------------- ________________ પબના પ્રાદેશિક સંમેલનમાં આપેલું ભાષણ કરવું પિતાનું સ્થાન પ્રાપ્ત કરી શકે; તે તેથી આપણી શક્તિ અસંપૂર્ણ છે એમ સિદ્ધ થાય. એ મિલનને સંભવિત કરવાને માટે મતના વિરોધને નાશ કરે પડશે, એવી ઈચ્છા કરીએ તે તે સફળ થાય નહિ અને સફળ થાય તે પણ એમાં કલ્યાણ નહિ. વિશ્વસૃષ્ટિના વ્યાપારમાં પણ આકર્ષણ અને વિકર્ષણ, કેન્દ્રાનુગ અને કેદ્રાતિગ શક્તિઓ પરસ્પર વિરોધ કરે છે, અને છતાં પણ એક નિયમને આધીન રહેવાથી જ વિચિત્ર સૃષ્ટિને વિકસાવી શકે છે. રાષ્ટ્રસભામાં પણ નિયમથી બંધાઈ પ્રત્યેક પક્ષ પિતાને મુખ્ય લાભને માટે ચેષ્ટા કરે નહિ, તે તેથી સભાનું સ્વાચ્ય નાશ પામે, શિક્ષણ અપૂર્ણ રહે અને પરિણામે ભવિષ્ય સાંકડું થઈ જાય. આથી મતવિરોધ જે માત્ર થવાનેજ, એટલું જ નહિ પણ લાભકારક પણ છે, તે સભાને માટે નિયમશાસન સફળ થાય એમ પણ ઈચ્છવું જ જોઈએ. નહિ તે વરપક્ષ ને કન્યાપક્ષ ઉશ્રુંખલ ભાવે વાદવિવાદ કરીને માત્ર વિવાહને નિષ્ફળ કરી નાખશે. વરાળના જથાને બેઈલરમાં બાંધી રાખીએ તેજ કળ ચાલી શકે, તેમજ આપણું મતસંઘાતની શંકા જેટલી પ્રબળ હોય તેટલું જ આપણું નિયમબેઈલર વા સમાન કઠણ કરવું પડશે, ત્યારે જ કામ કરી શકાશે, નહિ તે અનર્થ થતાં વાર નહિ લાગે. આપણે આજ સુધી કોંગ્રેસને અને કૉન્ફરન્સને માટે પ્રતિનિધિ મોકલવાના યથારીતિ નિયમ કર્યો નથી. જ્યાં સુધી દેશના લોક ઉદાસીન હતા અને રાષ્ટ્રીય કર્તવ્ય સંબંધે આપણામાં મતભેદ હતા નહિ ત્યાંસુધી એવા નિયમની શિથિલતાથી કંઈ હાનિ નહોતી. પણ જ્યારે દેશનું મન જાગી ઉઠયું છે, ત્યારે કામની અંદર દેશનું મન લેવું જોઈશે, પ્રતિનિધિ દ્વારા સાચી રીતે દેશની સંમતિ લેવી જોઈશે. એમ માત્ર પ્રતિનિધિ સંબંધે જ નહિ, પણ કોંગ્રેસ અને કોન્ફરન્સનું કામ ચલાવવાને વિધિ પણ નિયમિત કરવાનો વખત આવ્યે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #348 -------------------------------------------------------------------------- ________________ ભારતધર્મ એમ ન કરતાં માત્ર વિવાદથી બચવા માટે દેશને પ્રત્યેક પક્ષ જે એકાએક સાંપ્રદાયિક કોંગ્રેસે ઉભી કરે તે કાંગ્રેસને કશે અથજ રહેશે નહિ. કાંગ્રેસ સમગ્ર દેશની અખંડ સભા, વિન્ન થતાં જ એ સંપ્રદાયને કાઢી મૂકવા તૈયાર થાય તે કેવળ માત્ર સભાની સંખ્યા તે વધશે, પણ એથી આપણને લાભ શે ? આજ સુધી કંઈ પણ કામ કરતાં, એટલે સુધી કે આપણે માટે મંડળ બાંધતાં પણ એકમત ના થઈ શક્યા ત્યારે જુદાં જુદાં મંડળમાં વહેંચાઈ ગયા છીએ. વિરોધ થતા માત્રમાં મૂળ વસ્તુને ગમે તે તે નષ્ટ થઈ જતી હોય તે પણ, એને છોડી દેવાની ચેષ્ટા કરી છે. અને જ્યને ઐક્યમાં બાંધી તે બધાનું જુદાં જુદાં અંગવાળું સુંદર શરીર બનાવવાની જીવની શક્તિ આપણે બતાવી શક્યા નથી. આપણી સમસ્ત દુર્ગતિનું કારણ એજ કોંગ્રેસમાં પણ એ રોગ ફૂટી આવે; ત્યાં પણ જે વિરોધના આઘાત માત્રથી ઐક્યને મૂળ પાયે સુદ્ધાં હચમચી જાય, તે આપણે કોઈ પણ પક્ષ ઉભે રહેવાને શેના ઉપર? જે મરચાં બાળીને ભૂત કાઢવાનું છે તે મરચાને જ ભૂત ખાઈ બેઠું તે ઉપાય છે ? બંગભંગ રદ કરાવવાને માટે આપણે જેવી કઠણ ચેષ્ટા કરી છે, તેથીયે કઠણ ચેષ્ટા આત્મભંગ રદ કરવાને માટે આપણે કરવી પડશે. પારકાની સામે જે દુર્બળ, તે આભીયાની સામે પ્રચંડ થઈ પિતાને પ્રબળ માનવાથી સાત્વના ન થાય. પારકે આપણામાં ભંગ પાડે, તેથી તે માત્ર અનિષ્ટજ થાય; પણ આપણે આપણામાં ભંગ પાડીએ; એથી તે પાપ થાય. એ પાપનું અનિષ્ટ અંતરના ઉંડા ભાગમાં-દારુણ પ્રાયશ્ચિત્ત ન થાય ત્યાં સુધી ભરાઈ રહે. હાલને સમયે હવે આત્મવિસ્મૃતિ રાખે કોઈ રીતે ચાલી શકશે નહિ; કારણકે આજે આપણી મુક્તિની તપસ્યા છે. ઇંદ્રદેવે આપણી પરીક્ષાને માટે આપણે તપભંગ કરવા આ જે ઘટનાને મોકલી છે, તેની સામે હાર સ્વીકાયે આપણી મંગળસાધના નષ્ટ થશે. માટે ભાઈએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #349 -------------------------------------------------------------------------- ________________ પક્ષના પ્રાદેશિક સ”મેલનમાં આપેલું ભાષણ કર્ષ જે ક્રોધે ભાઈ ભાઈની ઉપર હાથ ઉગામે એ ક્રોધને દમાવવા જોઇશે, પેાતાના વિરોધને વારવાર ક્ષમા આપવી ોઇશે, પરસ્પરમાં અવિચારને કારણે જે વિરોધભાવ થઇ પડશે છે તેનું પ્રાયશ્ચિત્ત કરીને તેને દૂર કરવામાં વિલ’બ ચાલશે નહિ. આગ જ્યારે આપણા પેાતાનાજ ઘરમાં લાગી છે, ત્યારે બન્ને પક્ષે બે બાજુથી એ અગ્નિને ગરમ વાક્યને વીંઝણે-વાયુ નાખી બુઝાવવા પ્રયત્ન કરવા એના જેવી બીજી મૂઢતા આપણી કશી ન હેાઈ શકે. પારકાએ પાડેલા ભ'ગથી દેશમાં જે ઉત્તેજના પેદા થઇ છે, તેને પરિણામે આપણામાંજ ભંગ પડી જાય તે, ભારતને શનિગ્રહ કનમૂર્તિને ગ્રહી આપણી જાતને પણ ગ્રહેવા તૈયાર થાય તેા બહારના મારથી અસ્થિર થઈ ઘરમાં જઈએ, ત્યાં પણ આશ્રયનું સ્થાન નથી. આજ એક પ્રચ’ડ તલવાર દેશના માથા ઉપર ઝઝૂમે છે. કેટલી સદીઓથી આપણે હિન્દુમુસલમાન એક દેશમાતાની એ જાંગ ઉપર બેસીને એકજ સ્નેહના ઉપલેાગ કરીએ છીએ, પરંતુ આજે આપણા મિલનમાં વિઘ્ન પડયું છે. એ દુબ ળતાનું કારણ જ્યાં સુધી છે, ત્યાંસુધી આપણા દેશની કાઇ મેાટી આશાને સંપૂર્ણ રીતે સફળ કરવાના સંભવ નથી; આપણાં સમસ્ત રાષ્ટ્રીય વ્યપાલન પગલે પગલે મુશ્કેલ થતાં જશે. બહારથી હિન્દુ-મુસલમાનના ભેદને પરિણામે વિરાધ કરાવવાના પ્રયત્નો થાય તેા તેથી આપણે ડરવાનું નથી. આપણી પાતાની અંદર જે બેબુદ્ધિનું પાપ છે તેને દૂર કરી શકયે, ખીન્તએ ઉભા કરેલા ભેદભાવ નક્કી દૂર કરી શકીશું, એ ભાવ દિવસ જતાં એની મેળે મરી જશે. કારણ કે એ આગમાં રાજ ફાલસા પૂરવાની સરકારની શક્તિ નથી. એ આગને આશ્રય આપવા જતાં તુરતજ એવી સીમાએ જઈ પહેાંચશે, કે જ્યારે બખાને માટે ખૂમ પાડવીજ જોઇશે. પ્રજાના ઘરમાં આગ લાગશે, તા. કોઇક દિવસે કોઈક રસ્તે એ રાજવાડીની પાસે જઈ પહાંચશે, લા. ૨૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ ભારતધમ જો એ વાત સાચી હાય કે હિન્દુઓ પ્રતિ જે આચાર આચરવાના પ્રયત્ન થાય છે, તે દેખીને કદી મુસલમાન જે મનમાં પાકુ સમજી જાય, તે એ શનિ, એ કલિ, એ ભેદનીતિ રાજાને પણ છેડશે નહિ. કારણ કે આદર વડે વધારી મૂકેલી આશાને પૂર્ણ કરવી બહુ કઠણ પડે છે. જે ભૂખ સ્વાભાવિક છે તેને એક દિવસ મટાડી શકાય; ચેાગ્યતાની સ્વાભાવિક માગણીને પણ સીમા હાય છે, પણ આદરથી ઉભી કરેલી માગણીને સીમાજ હાતી નથી. એ તા કાણા કળશીમમાં પાણી ભરવા જેવું છે. આપણાં પુરાણમાં કલ`કભજનના જે ઇતિહાસ છે, તેનું દૃષ્ટાન્ત સરકાર છે, પ્રિયજન પ્રતિના પ્રેમથી હેા કે વિપરીત પક્ષ પ્રતિના વિરોધથી હા, પણ અયેાગ્યતાને કાણા કળશીઓ કદી ભરી શકાય નહિ. અસતેષને સદા ભૂખ્યા રાખવાના ઉપાય આદર છે. એ બધી કાશીના કરવતની નીતિ છે; જતાં પ્રજાને વહેરશે, તે આવતાં રાજાને પણ વહેરશે. આ ઘટનામાં જે સારૂં છે તેની પણ આપણે વિવેચના કરી જોવી જોઇશે. આપણે આર’ભથીજ અંગ્રેજની નિશાળમા ધ્યાન દઈ સારી રીતે ગેાખી શક્યા છીએ તેથી સરકારની નાકરી અને સમાનના ભાગ મુસલમાન ભાઈએ કરતાં આપણે ભાગ વધારે આવ્યા છે, એમાં તે સદેહ નહિ. એવી રીતે આપણામાં એક ભેદ છે. એ ભેદ દૂર થાય નહિ તે આપણું મન સારી રીતે મળે નહિ. આપણામાં ઈર્ષાના ભાગ અદરઅંદર રહેવાનેાજ, મુસલમાનને જો યાગ્ય પરિમાણમાં કરી અને માન મળે, તે જે અવસ્થાભેદને કારણે એ જાતિઓનાં મનમાં ભિન્નભાવ ઉભે થયા છે, તે ચાલ્યેા જાય ને આપણામાં સમાનભાવ સ્થપાય. જે રાજકૃપાના ઉપભાગ આજ સુધી આપણે કરતા આવ્યા છીએ, તે ભાગ હવે મુસલમાનને પણ મળે, એવી પ્રાથના પ્રસન્નચિત્તે કરૂં છું. પણ એ કૃપા અમુક સીમાએ પહોંચશે અને જ્યારે જોશે કે, મહારના ક્ષુદ્ર દાનથી અંતરના દૈન્યને કેાઇ રીતે પૂરી શકાય એમ નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #351 -------------------------------------------------------------------------- ________________ પમના પ્રાદેશિક સમેલનમાં આપેલું ભાષણ ૩૨૭ જ્યારે સમજશે કે શક્તિલાલ જેવા ખીજે લાભ નથી, અને ઐક્ય વિના એ લાભ અશક્ય છે; જ્યારે જાણશે કે જે દેશમાં આપણે જન્મ્યા છીએ તે દેશના ઐક્યનું ખ’ડન થયે ધમ હાનિ થાય અને ધમહાનિ થયે કદી સ્વાર્થ રક્ષા થઈ શકે નહિ, ત્યારે આપણે અને ભાઇ એક જ સમચેષ્ટાના મિલનક્ષેત્રમાં આવી હાથ પકડી ઉભા રહીશું. ગમે તેમ હા, હિન્દુ ને મુસલમાન, ભારતવર્ષના એ બે મુખ્ય ભાગને એક રાષ્ટ્રમિલનમાં બાંધવા માટે જે ત્યાગની, જે સહિષ્ણુતાની, જે સાવધાનતાની, જે આત્મદમનની જરૂર છે, તે આપણે ગ્રહણ કરવુ જ જોઇશે; એ પ્રચ’ડ ક ઋણ જ્યારે આપણે સારી રીતે સમજીશું, ત્યારે જવાબદારીની સુબુદ્ધિને, જવાબદારીના ધર્મોને અને પ્રાણધર્મને નિયમે દેશમાં જે જે નવા પક્ષે ઉભા થશે તે પ્રત્યેક વિરાધરૂપે ઉડી દેશને બહુ ભાગે ચીરી નહિ નાખે. તેએ એક મહાવૃક્ષની ઉપર નવી નવી સતેજ ડાળીઓની પેઠે, રાષ્ટ્રના ચિત્તને નવપદ્ભવથી શાભાવી મૂકશે. પુરાતન દળમાંથી દેશમાં જ્યારે એક નવું દળ ઉત્પન્ન થાય, ત્યારે પ્રથમ તે એવા ભ્રમ થાય કે, એની જરૂર નથી. કાર્ય કારણની પરપરામાં તેનું એક અનિવાય સ્થાન છે જ, તે અજાણ્યાને બેપરવાઈથી જોવાની ટેવને લીધે આપણે તરત સમજી શકતા નથી. એ કારણે પેાતાને પ્રમાણભૂત માનવાના પ્રયત્નમાં નવા દળની પ્રથમ અવસ્થામાં સ્વાભાવિકતાની શાન્તિ હાય નહિ, એ અવસ્થામાં પેાતાનું હોવા છતાં આપણે તેને પારકુ માનીએ છીએ. પરંતુ એ વાત નક્કી જ સાચી છે કે, દેશમાં નવાં દળ, ખીજમાંથી ફાટી નીકળેલા અંકુરની પેઠે, બધાં વિશ્નોને તાડી સ્વભાવ ને નિયમેની ઉપર દેખાવાનાં. જૂનાની સાથે અને ચારે દિશાઓની સાથે તેને સબધ છે. એ તે આપણું નવું દળ, એ તે આપણા પેાતાના લેાક; એમની સાથે કદી કદી ઝગડા કરીશું, વળી ખીજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ભારતધર્મ ક્ષણે સુખદુઃખે, ક્રિયાકમેં તેમને પાસે તાણી લાવી ખભે મેળવી કાર્યક્ષેત્રમાં પાસપાસે ઉભા રહીશું. પણ ભાઈઓ ! એકસ્ટ્રીમીસ્ટ કે ચરમપન્થી કે વધી ગયેલું દળ કે ગમે તે કહે એવું એક દળ આપણા દેશમાં ઉભું થાય છે એવી વાતે સંભળાય છે. એ દળ છે કયાં? પૂછું છું કે આ દેશમાં સા કરતાં મટે અને મૂળ “એકસ્ટ્રીમીસ્ટ કોણ? ચરમપત્વિને ધર્મજ એ કે, એક દિશાએ અત્યંત ઉચે જાય એટલે એજ તાણને બળે બીજી દિશાએ પણ પોતાની મેળે એટલે જ ઉંચે જાય. બંગભંગને કારણે સમસ્ત બંગાળા જેવી વેદના અનુભવે છે અને જે દારુણ ભાવ દુઃખભેગ વડે એ પ્રકટ કરે છે, એવું ભારતવર્ષમાં, મને લાગે છે કે, કદી નહિ બન્યું હોય. પણ પ્રજાની એ સત્ય વેદના તરફ રાજપુરુષ કેવળ ઉદાસીન થઈ ઉભો નથી, ઉલટ ત્રાદ્ધ થઈ તલવાર પકડી ઉભે છે. એ ઉપરાંત ભારતવર્ષને વર્તમાન વિધાતા, જેના અસ્પૃદયના સંવાદમાત્રથી ભારતવર્ષને ચિત્તચકર પિતાની સમસ્ત તૃષાતુર ચાંચ પહોળી કરી એકવારે આકાશમાં ઉડે હવે તેણે પિતાના દર સ્વર્ગલોકમાંથી સંદેશ મોકલ્યું કે, જે થઈ ગયું છે તે એ કેવારે છેવટની સીમાએ પહોંચી ગયું છે, તેમાં હવે બીજું કંઈ થઈ શકે નહિ. એમ બહેરા થઈને સમસ્ત બંગાળ દેશની ચિત્તવેદનાને એ કેવા છેવટની સીમાએ પહોંચાડી દેવી એ શું રાજ્યશાસનને ચરમપંથ નથી ? એની સામે કઈ જ પ્રહાર ન હોય? અને એ પ્રહાર શું કેવળ નિવભાવે હોય? એ સ્વાભાવિક પ્રતિપ્રહારને શાન્ત કરવા માટે રાજપુરુષે તે કઈ શાન્ત નીતિ લીધી નહિ; તે તે ચરમની દિશાએજ ચઢવા લાગ્યા. પ્રહાર કરીને તેણે જે મજું ઉઠાડયું, તેને શાંત કરવા માટે તે ઉંચે શ્વાસે માત્ર દંડા ઉપર દંડા મારવા લાગ્યું. એથી તે બળવાન છે એમ સિદ્ધ થઈ શકે, પરંતુ કુદરત કંઈ રાજાની પ્રજા નથી. આપણે દુર્બલ છીએ અને અશક્ત છીએ, પરંતુ વિધાતાએ આપણને હસ્પિડ (હૃદય) આપ્યું છે, તે કેવળ મૃપિંડ નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #353 -------------------------------------------------------------------------- ________________ પબના પ્રાદેશિક સંમેલનમાં આપેલું ભાષણ રક એ પ્રકારથી આપણે પણ ચકિત થઈ જાગી ઉઠીએ, એ તે માત્ર પ્રતિક્રિયા છે, જેને અંગ્રેજીમાં “રીફલેકસ ઍકશન” કહે છે. રાજસભામાં એને જે અવિનય માને તે પ્રહાર સંબંધે પણ વિવેચના કરવી ઘટે. જેમને શક્તિ છે, તે અનાયાસે જ બેમાં ઉમેરી શકે, પણ પરિણામે ચાર થયેલાં જોઈને ઉન્મત્ત થઇ ઉઠે, એ તે વિધાતાની સામે વિદ્રોહ છે. સ્વભાવના નિયમથી જ્યારે કામ કરીએ, ત્યારે કઈક મુશ્કેલી ઉભી થતાં એને દેખીને અસંતુષ્ટ ન થવું જોઈએ. વીજળીને વેગ લગાડવાથી જે દુબળ સ્નાયુમાં પ્રબળભાવે ધબકારા થતા જોઈએ ત્યારે કષ્ટ થતાં પણ આશા બંધાય છે. એક બાજુ લૈર્ડ કર્ઝન, મેલિં, ઈબટસન, ગુરખા, યુનીટીવ પિોલીસ ને પિલીસનું રાજ્ય, દેશનિકાલ, જેલ અને દંડને માર; પીલવું, પીડવું ને કાયદાનું વિસરવું; ત્યારે બીજી બાજુએ પ્રજાની અંદરજ ધીરે ધીરે ઉત્તેજનાવૃત્તિ થાય છે, જે સંતાપ થોડા સમય ઉપર લેકની જીભ ઉપરજ માત્ર દેખાતું હતું, તે ધીરે ધીરે વ્યાપીને અને ગંભીર બનીને માંસ ને હાડકાંની પણ અંદર પેસી ગયા છે; તેઓ આ રેગથી ડરી ન જતાં અસહિષ્ણુ બની ગયા છે. આથી આપણને ઘણી મુશ્કેલીઓ અને શંકાઓ થાય એ વાત સાચી, પણ સાથે સાથે આશા રાખ્યા વિના પણ રહી શકતા નથી કે, નિરાશાની પાછળ પણ સ્વભાવ નામને એક પદાર્થ હજીયે આપણી અંદર રહેલો છે; પ્રબળ ભાવે કષ્ટ પામવાની શક્તિ હજીયે આપણું ગઈ નથી, અને જીવનધર્મમાં જે સ્વાભાવિક પ્રતિક્રિયાને નિયમ તે હજીયે આપણી અંદર રહી પિતાનું કાર્ય કર્યું જાય છે. ચરમનીતિ એટલેજ સુકાન છેડી દેવાની નીતિ, તેથી એની ગતિ જ્યારે કોને કયાં લઈ જઈ ઉતારશે એ પહેલે થી કેઈ નકકી કહી શકે નહિ. એના વેગને હમેશાં નિયમિત રાખી ચલાવાય, એ બેસનારને માટે અસાધ્ય છે. તેને કાવવું સહેલું છે, પણ ચલાવવું ઘણું કઠણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦. ભારતધર્મ એ કારણે જ આપણા રાજ્યકર્તાઓએ જ્યારે ચરમનીતિ ગ્રહણ કરી ત્યારે તેઓ આટલે દૂર આવી પહોંચશે એમ એમણે મનમાં ધાર્યું પણ નહિ હેય. આજે ભારતના રાજ્યકાર્યમાં પોલીસના સામાન્ય પહેરાવાળાથી માંડીને ન્યાયદંડ ધારણ કરનાર ન્યાયાધીશ સુધી સર્વમાં સ્થળે સ્થળે જે અસંયમ ફૂટી નીકળ્યો છે, તેની નકકી ભારતરાજ્યના સુકાનીઓને કલપના પણ નહિ હોય. પરંતુ સરકાર કંઈ અલૌકિક વસ્તુ નથી; શાસનકાર્ય જેમને હાથે ચાલે છે, તે પણ રક્તમાંસનાં માણસે છે અને તેમની પણ પ્રકૃતિમાં થોડે અંશે શક્તિની સાથે મદ પણ રહેલે છે. જે સમયે પ્રવીણ સારથિની પ્રબળ રાશ એ બધાને સખ્ત રીતે ખેંચી રાખે, ત્યારે પણ મસ્ત ઘડો ડેકું વાંકું કરીને થનથનાટ કરે અને છતાંયે રાજ્યની શોભાને કલંક ન લાગે, પણ ત્યારે તે બધા સરખી રીતે પગ નાખે અને તેથી રસ્તે જનારા પાસે થઈને જાય તેપણ તેના હાલચાલ સમજી ગયેલા હોવાથી તેમને કંઈ નુકસાન થાય નહિ. પણ ચરમનીતિ હાથમાંથી રાશિ છોડી મૂકે ત્યારે આ વિરાટ શાસનતંત્રમાં છૂટી મૂકેલી જીવપ્રકૃતિ જોતજોતામાં વિચિત્ર બની ઉઠે. ત્યારે કયા પહેરાવાળાને દંડે ક્યા ભલા આદમીને કપાળને ફેડી નાખશે અને ક્યા ન્યાયાધીશને હાથે કાયદે ભયંકર રીતે મરડાઈ પડશે, એ જાણવાને ઉપાય રહે નહિ. ત્યારે પ્રજાને જે અમુક ભાગ આદર પામે તે પણ સમજી શકે નહિ કે, તેમના આદરની સીમા કયાં આવશે? ચારે બાજુ શાસનનીતિની એવી અભુત દુર્બળતા પ્રકટ થતી જોતાં સરકારને પોતાની ચાલ જોઈને તેનેજ કંઈક કંઈક શરમ આવે; ત્યારે એ શરમ દૂર કરવાને કમિશન નીમે ને તેના રિપિટ નીચે પિતાની શરમ ઢાકે. જેઓ દુઃખી છે તેમને જૂઠા કહી અપમાન આપે અને જેઓ ઉચશૃંખલ છે તેમને દુઃખી કહી આશ્વાસન આપે. પણ એમ કર્યાથી તે કંઈ શરમ ઢંકાતી હશે ? વળી સમસ્ત ઉદ્દામ ઉત્પાતને સંકેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #355 -------------------------------------------------------------------------- ________________ પબના પ્રાદેશિક સંમેલનમાં આપેલું ભાષણ ૩૩૧ લેવામાં હાનિ માને અને દુખળતાને પ્રબળ ભાવે સમર્થન કરવામાં રાજપુરુષ શક્તિના પરિચય માને,એ એમના ભ્રમ છે. બીજી માજીએ આપણામાં પણ ચરમનીતિને સારી રીતે કબજે રાખવી કઠણ છે. આપણામાં પણ પેાતાના દળને વારી રાખવુ' દલપતિને કઠણ પડે છે. એવી અવસ્થામાં કેાના આચરણને માટે કાણું જવાબદાર છે અને કચે મત કેટલે અંશે કાના, તે નક્કી કહે એવા કાણુ છે? અહી એક વાત મનમાં રાખવી પડશેઃ “ એકસ્ટ્રીસીસ્ટ” નામ આપી આપણી વચ્ચે જે સીમા માંધનારી લીટી તાણી છે તે આપણી પેાતાની તાણેલી નથી. એ તા અગ્રેજની સહીના દાગ છે. તેથી એ લીટી ક્યાંથી ક્યાં ખસશે તે કહી શકાય નહિ. દલના મતને અનુસરીને નહિ, પણ સમયની ગતિને અને રાજપુરુષની મરજીને અનુસરીને એ લીટી આમતેમ ખસશે. તેથી અગ્રેજ તેના પેાતાના પ્રતિના આપણા ભાવના વિચાર કરીને જેને “એકસ્ટ્રીમીસ્ટ” દળનું નામ આપવાના પ્રયત્ન કરે છે, એ શું એક દળ છે કે ખરા શબ્દોમાં કહીએ તે દેશનું એક લક્ષણ છે? કાઇ એક દળને ખળાત્યારે દબાવી દેવામાં આવશે તે એ લક્ષણ કાઈ ખીજે આકારે ફૂટી નીકળશે કે બહાર પ્રકટ થવાને બદલે વળી અંદર ઉંડું ઉતરશે ? કોઇ સ્વાભાવિક પ્રકાશને આપણે જ્યારે પસંદ ન કરીએ ત્યારે એમ કહી નાખીએ કે, એ તે કેવળ સ`પ્રદાયવિશેષના ક્રૂ' છે. યુરાપમાં અઢારમી સદીમાં એવાજ વાયરા વાયા હતા કે, ધમ નામની ચીજ તેા કેવળ સ્વાર્થી ધર્માચાર્યાએ કૃત્રિમ રીતે પેદા કરી છે; એ આચાર્યાના નાશ થાય તે ધમની મલા એની મેળે એકે વારે ટળી જાય, હિન્દુધમ પ્રતિ જેઓ અસહિષ્ણુ છે, તે પણ તેઓ એમજ કહે છે કે, બ્રાહ્મણાએ અંદર અંદર સપીને પેાતાની આજીવિકાના ઉપાયથી એ તૈયારી કરી છે; તેથી એ બ્રાહ્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ ભારતધમાં @ાને દેશ બહાર કાઇ ટાપુમાં દેશનકાલ કરવામાં આવે તે હિન્દુધર્મની પીડા એની મેળે ટળી જાય. આપણા રાજા પણ એમજ વિચારે છે કે, ‘એક્સ્ટ્રીમીઝમ’ તેા ફેકી દેવાય એવા એક પદાર્થ છે ને તે દુષ્ટ લેાકેાએ પેાતાની લેબેરેટરીમાં કૃત્રિમ ઉપાયે અનાવી કાઢ્યો છે, તેથી કેટલાક દલપતિને પેાલીસ કેટમાં સાંપી દીધા એટલે એ ઉત્પાતના નિકાલ આવશે. પરંતુ અસલ વાત તે અંદરની છે. આંખે દેખાય એવી એ ચીજ નથી; એ તેા અંદર ઉતયે સમજાય એવી છે. જે સત્ય અવ્યક્ત હોય એ જ્યારે પ્રથમ અકસ્માત્ વ્યક્ત થાય ત્યારે એકદમ મૃદુ મદ મધુર ભાવે થાય નહિ, વાવાઝોડાની પેઠે આવી પડે, કારણ કે અ-સામંજસ્યને પ્રહાર જ એને જગાડી દે છે. આપણા દેશમાં થાડા વખતથી ઇતિહાસના શિક્ષણથી, જવા આવવાના અને વ્યાપાર-વ્યવસાયના સુયેાગથી, એકરાજ્યશાસનના ઐકયથી, સાહિત્યના અભ્યુદયથી અને કાંગ્રેસની ચેષ્ટાથી આપણે અંદર અંદર સમજતા થયા છીએ કે, આપણા દેશ એક છે, આપણી જાતિ એક છે, સુખદુઃખમાં આપણી દશા એક છે અને પરસ્પરને પરમઆત્મીય ન માનીએ અને પાસે તાણી ન લઇએ તે આપણું કશું મગળ ન થાય. જાણુતા તેા હતા, પણ એ અખંડ ઐક્યની મૂર્તિને સાક્ષાત્ સત્યરૂપે દેખી શકતા નહાતા; એતે માત્ર વિચારને વિષય હતા. એટલા માટે સમસ્ત દેશ એક છે એમ માન્યા છતાં, મનુષ્ય દેશને માટે જેટલું આપી શકે, જેટલું સહી શકે, જેટલું કરી શકે તેમાંનું આપણે કશું કરતા નહિ, એવા ભાવ હજી યે કેટલાક દિવસ ચાલત. એવે સમયે લાડ કર્ઝને આવીને પડદા એવા બળથી ખેચેા કે જે નેપથ્યમાં હતું તે હવે કશું ય છૂપું રહ્યું નહિ. એક બંગાળાના બે કરવાના હુકમ છૂટયા કે તરતજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #357 -------------------------------------------------------------------------- ________________ પબના પ્રાદેશિક સંમેલનમાં આપેલું ભાષણ ૩૩૩ પૂવામાંથી પશ્ચિમ સુધી ધ્વનિ ગાજી ઉઠઃ આપણે બંગાબી; આપણે એક બંગાળી કદી બંગાળીની આટલે સમી૫ આવી પડી હોય, લેહીની નાડીએ કદી બંગાળાના સમસ્ત શરીરને એવી રીતે એક ચેતનાના બંધને બાંધી દીધું હોય એવું પહેલાં આવી સ્પષ્ટ રીતે જાણી શક્યા નથી. આપણી એ આત્મીયતાના સજીવ શરીરમાં વિભાગની વેદના જ્યારે એટલી અસહા થઈ ઉઠી, ત્યારે વિચાર્યું કે, બધા મળીને રાજદરબારમાં જઈ ફરિયાદ કરીએ તે દયા પામીએ. કેવળ ફરિયાદથી જ દયા મેળવી શકાય, એ વિના બીજી કોઈ ગતિ હોઈ શકે એ આપણે જાણતા નહોતા. આ પણ એ નિરૂપાયને ભરે; પારકાની દયા જ્યારે એકદમ નિષ્ફળ થઈ, ત્યારે જે માણસ આજ સુધી પિતાને પાંગળું માનીને બહુ કાળથી અચળ બેસી રહ્યો હતો, તે ઘરમાં આગ લાગતાં સફાળે ઉભે થઈગયે ને જોઈ શક્યો કે, તેનામાં ચાલવાની શક્તિ છે. આપણે પણ એક દિન અંતઃકરણ ઉપર પડેલા એક પ્રહારથી જોઈ શક્યા કે, આપણામાં જેર કરીને બોલવાની શક્તિ છે કે અમે પરદેશીને સ્પર્શ કરીશું નહિ. - આપણી એ શેાધ બીજી સર્વ શોધોની પેઠે પ્રથમ તે સંકુચિત લક્ષ્ય લઈને આપણી સામે ઉભી. અંતે જોતાં જોતાં આપણે સમજી શક્યા કે, લક્ષ્ય એથી તે ઘણું ઊંચું છે. એ શક્તિ ! એ સંપદુ ! એ બીજાને બાંધવા માટે નહિ, પણ પિતાને સશક્ત કરવાને માટે છે. એનું બીજું પ્રજન છે કે ન હે, એને છાતીમાં ઘાલી સત્ય માનીને અનુભવ કરે એ સા કરતાં મોટું પ્રજન થઈ પડયું છે. શકિતના એ અકસ્માત્ અનુભવને લીધે આપણે પ્રચંડ ભરોસાથી આનંદ પામ્યા છીએ. એ આનંદ ન હોત તો વિદેશી ત્યાગના વ્યાપારમાં આપણે આવું અવિરામ દુઃખ કદી પણ સહન કરી શકતા નહિ. કેવળ ક્રોધની આટલી સહિષણુતા હેય નહિ. ખાસ કરીને પ્રબળની વિરુદ્ધ દુબ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ભારતધર્મ ળને ક્રોધ આટલા જોરથી ઉભું રહી શકે નહિ. બીજી બાજુએ જેટલું દુઃખ પામીએ, તેટલું જ સ્પષ્ટ સત્યનું દર્શન થાય; જેટલું દુઃખ પામીએ, તેટલી જ આપણી શક્તિ ગંભીર અને વ્યાપ્ત થતી જાય. આપણું દુઃખનું એ મોટું ધન ધીરે ધીરે આપણા હૃદયની વિશાળ સામગ્રી થઈ પડી છે. અગ્નિ વડે દેશના ચિત્તને તપાવી વારંવાર ગાળીને આ જે છાપ પાડી છે, તે કઈ દિન ભુંસાવાની નથી. એ રાજમહેરની છાપ દુઃખ સહન કરવાની આપણી શક્તિની સાખ પૂરશે; દુઃખને જેરે એ ઘડાઈ છે ને એને જેરે આપણે દુઃખ સહન કરી શકીશું. એમ સત્ય વસ્તુ મળતાં તેને આનંદ કેટલા બળપૂર્વક કામ કરે, તે તેઓ સ્પષ્ટ જોઈને આજ આશ્ચર્ય પામી ગયા છે. કેટલા દિવસથી જ્ઞાનીઓ ઉપદેશ દેતા આવ્યા છે કે, હાથે કામ કરવામાં લાજ પામીએ ને ચાકરી કરવામાં જીવનને સાર માનીએ તે આપણે કદી પણ મનુષ્ય બની શકીએ નહિ. જે સાંભળે છે તે કહે છે, હા, વાત ખરી; અને વળી સાથે સાથે નેકરીની અરજીઓ લખી લખી હાથ પકવી નાખે છે. એટલા મેટા નેકરીના ભૂખ્યા બંગાળા દેશમાં પણ એવો એક દિન આવ્યો કે જ્યારે વગર આનાકાનીએ ધનવાનને બાળક પિતાને હાથે શાળ ચલાવવા માટે શાળવીની પાસે ભણવા બેઠે; ભદ્ર ઘરનો બાળક પિતાને માથે કાપડની ગાંસડીએ ઉંચકી બારણે બારણે વેચવા નીકળ્યા અને બ્રાહ્મણને દીકરે હળ લઈને ખેતરમાં ચાલ્યા ને એને શૈરવનું કામ માની સ્પર્ધા પ્રકટ કરવા લાગે. આપણા સમાજમાં એ કદી સંભવિત હોઈ શકે એવું આપણે સ્વપ્ન પણ માનતા નહોતા. તકથી તક મટે નહિ, ઉપદેશથી સંસ્કાર ગળે ઉતરે નહિ; સત્ય જ્યારે ઘરના એક ખૂણામાં એક શિખાની પેઠે દેખા દે ત્યારે ઘરભરનું અંધારું ઉડી જાય. પૂર્વે દેશને અતિ ઉપયોગી કારણે પણ ઘેરઘેર ભિક્ષા માગતાં, ધન કરતાં વ્યર્થતા વધારે મળતી; પણ આજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #359 -------------------------------------------------------------------------- ________________ પબના પ્રાદેશિક સંમેલનમાં આપેલું ભાષણ ૩૩૫ એમ જ જ્યાં હાંક પડી કે તરતજ દેશના લેક આવશ્યક કે અનાવશ્યક કારણને વિચાર કર્યા વિના ત્યાગ કરવાને માટે દેડે છે ને દાન દઈ પિતાને કૃતાર્થ માને છે. ત્યાર પછી જાતીય વિદ્યાલય કોઈ પણ દિવસે દેશમાં સ્થાપન કરી શકાય, તે માત્ર છેડા ઉત્સાહિકોની કલ્પનામાં જ હતું. પરંતુ દેશમાં શક્તિને અનુભવ થતામાત્રમાં એ દુર્લભ કલ્પનાસામગ્રીએ જોતજોતામાં આકાર ધારણ કરી લીધું અને દેશને આશીર્વાદ દેવાને માટે હાથ ઉચા કરી આપણી સામે આવી ઉભી છે. એકઠા મળીને મેટાં કારખાનાં કરે એવું બંગાળીએનું ન હતું શિક્ષણ, ન હતી અભિજ્ઞતા કે ન હતી અભિચિ. એમ છતાં યે બંગાળીએ એક મિલ કાઢી છે ને તેને સારી રીતે ચલાવે છે; નાના મોટા એવા ઘણું ઉદ્યોગ સ્થપાઈ ગયા છે. દેશની ઈચ્છા માત્ર એક જ લક્ષ્યમાં સફળ થઈ છે; દુઃખ અને ઘા ઉપર પોતાની શક્તિને વિજયી બનાવી છે, તેમજ જુદી જુદી દિશામાં જાતીય જીવનયાત્રાના સમસ્ત વ્યાપારમાં સફળ થવાને માટે દોડવું પડશે જ. પણ જેમ એક દિવસ દેશની એ શક્તિને આપણને સત્ય અનુભવ થશે, તેમ એજ કારણે આપણને આપણુંમાં એક પ્રચંડ અભાવને પણ અનુભવ થયે. જોઈ શકયા કે, આવડી મોટી શક્તિને નિયમે બાંધી રાખવાની કે વ્યવસ્થા આપણામાં નથી; વરાળ જુદી જુદી દિશામાં નષ્ટ થઈ જાય છે, તેને બાંધી કરીને યથાર્થ માગે ચલાવવાને ઉપાય કરી શકીએ તે આપણે સદાને માટે માર્ગે પડીએ-- આ વ્યાકુળતાથી આપણને કષ્ટ થાય છે. અંદર ગંભીર અભાવ કે પીડા થાય ત્યારે જે સારી રીતે ચિકિત્સા કરીને બરાબર ટાળી શકાય નહિ, ત્યારે તે એ વિના કારણે પણ નવું નવું રૂપ ધારણ કરે. શિશુ અનેક સમય વિના હેતુએ પણ રાગ કરે ને એની માને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #360 -------------------------------------------------------------------------- ________________ ભારતધર્મ મારે, ત્યારે લાગે કે એ રાગ કરે છે એની મા ઉપરે; પણ ખરી રીતે તે બાળકને કેાઈ અમુક અસ્વાસ્થયનું એ લક્ષણ છે. સુસ્થ બાળક જ્યારે આનંદમાં હોય ત્યારે રાગનું કારણ હોય, તે પણ તે અનાયાસે ભૂલી જાય. એજ પ્રમાણે દેશને આન્તરિક આક્ષેપ આપણને આત્મકલહની દિશામાં ખેંચી જાય છે તે બીજું કંઈ નહિ, પણ વ્યવસ્થાબંધનના અભાવથી પેદા થયેલા વ્યર્થ ઉદ્યમને અસંતોષ છે. શક્તિને અનુભવ કરીએ છીએ અને તેને વ્યવસ્થિત કરી શકતા નથી, એ અસ્વાથ્યને અને આત્મગ્લાનિને કારણે આપણે આપણને સહન કરી શકતા નથી. જ્યારે આપણે પ્રયોગ કરીને જોઈ શકયા કે, આ બહુ પરિવારથી ભારે થઈ પડેલા દરિદ્ર દેશમાં પણ જાતીય ભંડારમાં પૈસા આવી ભરાવા બહુ મુશ્કેલ નથી, ત્યારે એ આક્ષેપ કેમ કરીને ભૂલી શકાય કે, કેવળ માત્ર વ્યવસ્થા ન કરી શકાય એ કારણે જ એક દિવસના ઉદ્યોગને આપણે કાયમને કરી શકતા નથી? એ તે શું, પણ જે પિસા આપણા હાથમાં આવી પડયા છે તેનું શું કરવું એ પણ આજસુધી નક્કી કરવું આપણને અસાધ્ય થઈ પડ્યું છે, તેથી માતાના સ્તનમાં રૂંધાઈ પડેલા દૂધની પેઠે એ જમા થયેલા પૈસા એક વિષમ વેદનાનું કારણ થઈ પડયું છે. દેશના લોક વ્યાકુળ થઈને પૂછે છે કે, અમે આપવા ઈચ્છીએ છીએ, અમે કામ કરવા ઈચ્છીએ છીએ; કયાં આપીએ, શું કરીએ તેને એક કિનારો મળી આવે તે બચીએ, તે પણ દેશની એ તૈયાર થયેલી ઈચ્છાને સાર્થક કરવાને માટે કઈ એક યજ્ઞક્ષેત્ર તૈયાર નથી, તે પણ બધું કામ છૂટું છૂટું થયા કરે, ત્યારે એવી અવસ્થામાં એવે ખેદે માણસ કશુંય ન કરી શકે એટલે ભાઈભાઈમાં ઝઘડા કરી કમભ્રષ્ટ થાય, અને ઉદ્યમને ક્ષય કરે. તેમજ ઝઘડાનું લક્ષ્ય પણ તેવું જ અસંગત. આપણામાંથી કેઈ કહે કે, આપણે બ્રિટિશ સામ્રાજ્યની અંદર સ્વાયત્તશાસન જોઈએ; વળી કઈ કહે કે ના, આપણે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #361 -------------------------------------------------------------------------- ________________ પબના પ્રાદેશિક સંમેલનમાં આપેલું ભાષણ ૩૩૭ vvvvvvvvvvvvvvvvv સામ્રાજ્યથી સ્વતંત્ર રહેવું જોઈએ. એ સૌ વાતે માત્ર મોઢાની છે અને તે પણ એવી કે એની સાથે એના જેગની જવાબદારી તે કશી લેવાય નહિ. દેવતા જ્યારે સાંસ્થાનિક સ્વરાજ્ય અને આટનેમી એ બે વરદાન બે હાથમાં લઈને આપણી સામે ઉભે રહેશે અને પળમાત્ર પણ વિલંબ સહેશે નહિ, ત્યારે કયા વર સ્વીકાર તેને નિશ્ચય કરતાં મારામારી કરવી આવશ્યકજ હશે, તે તે નિરૂપાયે એમ પણ થશે. પણ જ્યારે ખેતરમાં ખેતી તે હજી થઈ નથી, તે પહેલાં ફસલને ભાગ પાડવા મારામારી કરવાની શી જરૂર ? વ્યક્તિ કહે કે જાતિ કહે, પણ મુક્તિ એ સોની ચરમસિદ્ધિ છે. પણ શાસ્ત્રમાં કહે છે કે, મુક્તિની બાધા તે આપણું અંદરજ રહેલી છે, એ બધાને પહેલાં કર્મ વડે ક્ષય ન કરી શકાય તે કઈ પ્રકારે મુકિત નથી. આપણે જાતિની મુક્તિનું મુખ્ય વિઘ આપણું પિતામાંજ નાના પ્રકારે રહેલું છે; કમ વડે એ સૌને નાશ નહિ થાય, તે તર્ક વડે થવાનો સંભવ નથી ને વિચાર વડે તે વધી જવાને સંભવ છે. સાયુજ્ય મુક્તિ સારી કે સ્વાતંત્ર્ય મુકિત સારી, એ વિચાર શાતિરક્ષા કર્યાથી અનાયાસે કરી શકાય; પણ સાચુ કહે કે સ્વાતંત્ર્ય કહે, પણ શરૂઆતની વાત તો એજ કે કર્મ. એ ઠેકાણે તે બંને દળનેએકજ માગે યાત્રા કરવી પડશે. એ સર્વ પ્રકૃતિગત કાર એ આપણે દરિદ્રને દુબળ, આપણે વિભક્ત, વિરુદ્ધ અને પરતંત્ર. એ કારણ દૂર કરવા જે આપણે સાચેસાચું મન હેય, તે આપણું સર્વ મતના લોકેએ એકઠું થવું પડશે. એ કર્મક્ષેત્રમાં જે આપણે સર્વેએ મળવું જ હોય તે એ મિલનને માટે એક ગુણનું ખાસ પ્રજન છે અને એ ગુણ તે અમત્તતા છે. આપણે જે સાચા બળવાન પુરુષની પેઠે વાતમાં ને વ્યવહારમાં, વિચારમાં ને આચારમાં પરિમાણની રક્ષા કરી ચાલી ન શકીએ તે એજ મિલન ભા. ૨૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ભારતધમ આપણે માટે વિવાદનું કારણ થઇ પડશે. કર્માંના પ્રયત્નના લાભ ન પામતાં વારવાર ઘા ખમવા પડશે. એ વિષયમાં આજકાલના ભારતીય રાજપુરુષની ચાલે ચાલવાના પ્રયત્ન કરીશું તે આપણું અનિષ્ટ થશે. આજે ભારતશાસનના વ્યાપારમાં પ્રચંડ હિસ્ટીરીઆ પેસી ગા છે ને રહી રહીને કદી પ'જાખમાં તે કદી મદ્રાસમાં, તે કદી બંગાળામાં સયમ વિના તેના આંચકા વાગે છે એ તેનુ દેષ્ટાન્ત આપણે માટે બસ છે. જેના હાથમાં વિરાટ્ શક્તિ છે, તે જે અસહિષ્ણુ થઇને ચંચળ મની ઉઠે અને એને જ પૌરુષ માનવાની કલ્પના કરે, તથા પેાતાની રચનાને પાતે જ તેાડી નાખી સાંત્વન પામે તે તેના એ ચિત્તવિકાર આપણા જેવા દુળને અનુકરણ કરવા ઉત્તેજિત કરે. ખરી રીતે તે પ્રબળ હા કે નિર્મળ હા, પણ જે વ્યક્તિ વાક્યમાં અને આચરણમાં અંતરના ભાવાવેગને ચેાગ્ય પરિમાણે સ’ચમમાં રાખી શકતી નથી, તે વ્યક્તિ સર્વ કર્મમાં અંતરાયરૂપ થઇ પડે છે. આ વાત જ્યારે જ્યારે આપણે ભૂલીએ ત્યારે ત્યારે તેની સત્યતા પણ તરતજ સાખિત થઈ જાય. આજે દેશનું કમ એટલે શું અને તેની યથાર્થ ગતિ કઇ દિશાએ, એ માબત આપણામાં સાચી રીતે કચે। મતભેદ છે એ સબંધે હું કાંઇ વિચાર કરી શકતા નથી. કમનું ઉદ્દેશ્ય માત્ર અમુક ફળ પ્રાપ્ત કરવાનું નથી, શક્તિને કસવા માટે પણ એનું પ્રયાજન છે. કને સુયેાગ મળતાં જ એ શક્તિ આશ્ચયરૂપે અને નહિ ધારેલી રીતે પ્રકાશી નીકળશે. ફળ તા મળે, પરંતુ શક્તિનું કઇ પ્રયાજન ન હેાય એવા જો ઉપાય હાત તે એમાં આપણું કઇ સૌભાગ્ય છે એમ હું માની શકત નહિ. એવા ઉપાય પૃથ્વીમાં છે પણ નહિ, આપણે કોઇ શ્રેય પદાર્થ પારકાની કૃપાથી લઇ શકીએ નહિ, પેાતાની શક્તિથીજ લઇશું; એથી વિરુદ્ધ થઇ શકે જ નહિ; કારણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #363 -------------------------------------------------------------------------- ________________ પબના પ્રાદેશિક સમેલનમાં આપેલું ભાષણ ૩૩૯ કે વિધાતા આપણા નાશ કરી શકે, પણ મનુષ્યત્વને અપમાનિત થવાને માર્ગે ચઢાવે નહિ. એટલા જ માટે જોઇ શકીએ છીએ કે, સરકારના દાનની સાથે જ્યાં આપણી શક્તિના જોગ જોડી શકાય નહિ, ત્યાં એ દાન વાંકું વળી આપણને અનેક વિપમાં નાખી દે ! વિશ્વાસુ પોલીસ જ દૃસ્યુવૃત્તિ કરે તેા તેના પ્રતીકાર કરવા અસ‘ભવ થઇ પડે; સરકારની કૃપા પામેલી પ'ચાયત જ્યારે ગુપ્તચરનું કામ કરે, ત્યારે ગામમાં એ કેવા માટેા ઉપદ્રવ કરે, તે કહી શકાય નહિ; સરકારની નાકરી જ્યારે અમુક વર્ગના લાકને કૃપા કરી આપવામાં આવે, ત્યારે ઘરની અંદર જ દ્વેષ પેસી જાય; અને રાજમંત્રીસભામાં જ્યારે અમુક સપ્રદાયના લાકને માટે જ આસન પાથરવામાં આવે ત્યારે કહેવું પડે કે, તમારા ઉપકારની અમને ગરજ નથી, તમે તમારી કૃપા પાછી લઇ લ્યા. આપણા પેાતાનામાં જ સતેજ શક્તિ હાય તાજ આ વિકૃતિઓ બનવા પામે નહિ; આપણામાં દાન ગ્રહણ કરવાની અને તેનું રક્ષણ કરવાની શક્તિ હાય તેા દાન આપણે માટે કાઇ અવસ્થામાં બલિદાન થઇ પડે નહિ. એટલે હુ કહું છું તેથી એમ નહિ સમજવું કે, આપણા કમની કંઇ જ વ્યવસ્થા સરકારની સાથે કરવાની નથી; પણ સમજવાનું એ છે કે, પેાતાની પૂરી શક્તિ વાપરીને ક માં પ્રવૃત્ત થઇએ તેાજ તેની વ્યવસ્થા સર્વ સ્થાનેથી કરવાના અધિકારી થઈએ; નહિ તેા આપણી દશા કથામાં કહી છે એવી થશે. આપણે માતા કાલીને પાડાની માનતા માનતી વખતે વિચાર કરીએ નહિ, પણ જ્યારે પાડા ચઢાવવાના દિવસ આવે ત્યારે માની ઘણી ઘણી ક્ષમા માગીએ, જંતુ લાવીને ચઢાવીએ ને માને કહીએ કે, મા ! તમારા ખેતરમાંથી પાતેજ પાડા ખેાળી ચા ને. આપણે પણ વાત કરતી વખતે તે મેાટી માટી વાત કરીએ અને અંતે દેશનું એક સામાન્ય કામ કરવાનું હોય ત્યારે બીજાની ઉપર નાખી દઇ ખસી જવાની ઇચ્છા કરીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #364 -------------------------------------------------------------------------- ________________ ભારતધ કામ કરવા બેસતાં ક્રોધ કરવાથી, ગવ કરવાથી કે ખીજે કારણે જે વસ્તુ નિશ્ચિત છે તેને અસ્વીકાર કરવાથી, એ નથી એમ માની હિંસામમાં ખાદ્ય કચે ચાલશે નહિ, ભારતમાં પરદેશી રાજ્ય છેજ નહિ એમ એકવારે આંખા મી’ચીને શયનગૃહમાં વિચારી શકાય, પણ કમક્ષેત્રે એમ માનીને ચાલીએ તેા જરૂર ઠાકર ખાઇએ. બેશક, એ વાત સાચી છે કે, અંગ્રેજ મને ત્યાં સુધી તે એમ જ માનીને ચાલે છે કે આપણે જાણે છીએજ નહિ. આપણા ત્રીસ કરોડની વચ્ચે હોવા છતાં તે આપણાથી બહુ દૂર છે; એટલા માટે જ આપણા સંબંધેનુ એમનું પરિમાણુ જ્ઞાન એકે વારે ચાલ્યું ગયું છે; એટલા માટે પંદર વર્ષીના નિશાળે જતા કરાતું પણ તેજ જોઇને તેઓ જેલમાં તેમને ફટકાવે છે; માણસા સહેજસાજ 'ચાં થાય કે મ્યુનિટીવ પેાલીસના દબાણથી તેમને નિશ્ચલ કરી દે છે; મનમાં એ વાતને ધિક્કાર થતા નથી, ને દુષ્કાળના કાળમુખમાં ખેચાતા લેાક ચીત્કાર કરે ત્યારે એ તા ખાટી ખૂમેા પાડે છે, એમ માની તેમના અનાદર કરે છે. એટલાજ માટે અગભગની મામતમાં બધા અંગાનીઓને ન ગણકારતાં માલીએ, એ તે સેટલ્ડ ફેક્ટ’ એમ કહી દીધુ.. એમ આચારમાં, વિચારમાં ને રાજ્યવિધાનમાં જોઇ શકીએ છીએ કે, અંગ્રેજના હિસાબી ચેપડામાં આપણે હિસાબે કેવ ું મેદુ મીંડુ છે, અને ત્યારે અને ઉલટાવી દેવાને આપણે પણ બને ત્યાં સુધી એમને અસ્વીકાર કરવાના પ્રયત્ના કરીએ છીએ. ૩૪૦ પણ એમના હિસાબી ચાપડામાં આપણે માથે મીંડુ' મૂક્યું છે, છતાંયે આપણે એકેવારે મીઠું નથી. અંગ્રેજના આંકડા ગણનારે જે આંકડાને ભૂલથી મૂકી દઈ હિસાબ ગણ્ય છે, તેથી આખા ચાપડા કૃષિત થઇ ગયા છે. શરીરને જોરે હા કે ના કહી નાખીએ, પણ ગણિતશાસ્ત્ર કઇ એવું પ્રાણી નથી કે જે આપણી હાએ હા ભણે ને આપણી નાએ ના ભણે. એવી ભૂલ અંગ્રેજ કરે છે માટે ક્રોધ કરીને શું આપણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #365 -------------------------------------------------------------------------- ________________ પબના પ્રાદેશિક સંમેલનમાં આપેલું ભાષણ ૩૧ પણ એવી ભૂલ કરીશું? પારકાના ઉપર વિરક્ત થઈને શું તેનું વેર આપણું જાત ઉપર લઈશું? એ કામની રીત ન હોય. વિરોધમાત્રમાં શક્તિને ખર્ચ થાય છે-અનાવશ્યક વિરોધમાં તે નકામે ખર્ચ થાય. દેશના હિતવ્રતમાં જેઓ કમોગી છે, તેમને તે પગલે પગલે કાંટા ખાવાની ને સહન કરવાની જરૂર પડશે; પણ શક્તિને ઉદ્ધત કરી દેખાડવા માટે દેશના યાત્રામાર્ગમાં પોતે જ કાંટા વાવવા એ શું દેશહિતષિતા છે આપણે આ જે વિદેશીત્યાગનું વ્રત લીધું છે, એનુંજ દુઃખ કઈ જેવું તેવું નથી. ખુદ યુરેપના જ ધનવાને પિતાને ધનવૃદ્ધિને માર્ગ ખુલ્લો રાખવા માટે મજૂરોને નાગપાશ વડે બાંધી લે છે અને તેને લીધે ત્યાં કેટલા કઠણ આઘાત–પ્રતિઘાત થાય છે! આપણા દેશમાં એજ ધનવાને માત્ર ધનવાને જ નહિ, પણ જેલના દારેગા સુદ્ધાં લિવરપૂલનું નિમક ખાય છે. તેથી આ દેશનું જે ધન લઈ પૃથ્વીમાં તેઓ એશ્વર્યને શિખરે ચઢયા છે તે ધનના રસ્તામાં આપણે પથરે મૂકીએ તો તેઓ એમ સહજમાં આપણને છોડી દેશે નહિ. એવી અવસ્થામાં જે બળ આપણું સામે આવી પડશે, તેની સાથે રમત કર્યો નહિ ચાલે-આરામ વિશ્રામ છોડીને આપણી સમસ્ત શક્તિ અને સહિષ્ણુતાને ઉપગ કરે પડશે. એવી સ્થિતિમાં જેઓ વગરકારની ઉદ્ધતાઈ અને ગરમ વાયોથી આપણું કમમાર્ગમાં વિદને નાખી માગ વધારે મુશ્કેલ કરશે, તેઓ શું દેશના અપરાધી નથી ? કામની કઠોરતાને સંપૂર્ણ રીતે ઉપાડી લઈશું, કશાથી પરાભવ સ્વીકારીશું નહિ, દેશના શિલ્પ-વાણિજ્યને સ્વાધીન કરી પિતાની શક્તિને અનુભવ કરીશું, દેશની વિદ્યાશિક્ષાને સ્વતંત્ર કરીશું, દેશના કર્તવ્યસાધનને ઉપચેગી થાય એવી રીતે સમાજને બળવાન બનાવીશું એમ કરવા જતાં ઘેર અને બહાર દુઃખ અને વિદ્ગોને પાર રહેશે નહિ, એ માટે અપરાજિત ચિત્તે તૈયાર થઈશું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ભારતધર્મ પણ વિરેધને તેા વિલાસસામગ્રી માનીશું નહિજ. દેશનું કામ દારૂડીઆનું કામ નથી, એ તે સયમીનું છે–ચેાગીનું છે. એમ માનશે। નહિ કે, ભય અને સ`કાચથી હું આમ બેાલુ છુ. દુઃખને હું જાણું છું, દુઃખને હું માનું છું, દુઃખ દેવતાના પ્રકાશ છે; એટલા માટે એ સબધે એનાથી ચાંચળ થઇ ઉડવું એ શેાભા નથી. દુઃખ દુળને ગમે તે સ્પર્ધામાં કે ગમે તે! પરાજયમાં લઇ જાય. પ્રચંડતાને જો પ્રબળતા માનું, કલહને જો પૌરુષ માનુ અને પેાતાની સ વાતને મેાટી કરી બતાવવી અને આત્મજ્ઞાન માનું, તે દુઃખની પાસેથી હું કંઈ માટુ શિક્ષણ મેળવવાની આશા રાખી શકુ નહિ. દેશમાં આપણું મેટું કમસ્થાન તૈયાર કરવું હોય તા એના આરભ શી રીતે કરવા ? મિનારાને આકાશ સુધી લઇ જવા હાય તે। શિખર કરતાં પાયે ઘણા પહેાળે ચણવા પડે. આપણી કશક્તિને બહુ ઉંચે ચઢાવવી હાય તા દરેક જીલ્લાથી માંડીને તેના પાયે ચણવા જોઇશે. પ્રાંતિક પરિષદ્ તેની સાકતા છે. પ્રત્યેક પ્રદેશમાં એક એક પ્રાદેશિક પ્રતિનિધિ સભા સ્થાપવી જોઇશે. એ સભાએ યથાસભવ ગામે ગામ પેાતાની શાખાઓને વિસ્તારી દઇ સમસ્ત જીલ્લાઓને ઢાંકી દેવા જોઇશે. પ્રથમ સમસ્ત પ્રદેશના સર્વ વિષયેાની હકીકત સ’પૂર્ણ રીતે એકઠી કરવી જોઇશે; કારણ કે જ્ઞાન એજ કમની ભૂમિકા છે, કારણ કે કામ કરવાનું છે તે તે સવાઁ અવસ્થા જાણવી જોઈશે. દેશમાં સૌ ગામને પેાતાના સર્વ પ્રકારના પ્રયેાજનસાધનમાં શક્તિમાન કરીને જૂથ બાંધવુ પડશે. કેટલાંક ગામડાંની એક મડળી સ્થપાય. એ માંડળના મુખીએ ગામનાં સા કામ કરવાની અને અભાવ દૂર કરવાની વ્યવસ્થા કરીને મડળને પેાતાને સમથ બનાવી દે, ત્યારેજ સ્વાયત્તશાસનની ચર્ચા દેશમાં સત્ર સાચી બની જાય. પેાતાની પાઠશાળા, શિલ્પ-શિક્ષાલય, ધર્મશાળા, સહકારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #367 -------------------------------------------------------------------------- ________________ પબના પ્રાદેશિક સંમેલનમાં આપેલું ભાષણ ૩૪૩ ભંડાર, બેંક વગેરે સ્થાપવાને માટે તેમને શિક્ષણ, સહાયતા અને ઉત્સાહ આપવાં જોઈશે. પ્રત્યેક મંડળ પિતપિતાને એક એક ચોરે બાંધશે, ત્યાં મંડળનાં કામોની ચર્ચા થશે ને અન્ય પ્રકારે આમેદપ્રમોદ પણ કરશે. અને ત્યાં જ મુખીઓ એકઠા થઈ મધ્યસ્થ નીમી ગામના વિવાદ ને મામલાને નિકાલ કરશે. જમીનદાર અને ખેડુત જ્યાં સુધી પિતપોતાને જુદે માગે ચાલ્યા જશે, ત્યાં સુધી તેમની દશા સુધરવાની નથી. પૃથ્વીમાં ચારે બાજુએ જૂથ બંધાઈ સે પ્રબળ કાર્ય કરે છે; એવી સ્થિતિમાં સિ છુટાછુટા એકેક ભાવે કામ કરે તે તેમને હંમેશને માટે ગુલામગીરી ને મજૂરી કરી મરવું પડશે. સમય એ આવ્યું છે કે આપણું જેટલી શક્તિ છે, તે બધી એક ઠેકાણે એકઠી કરવી; અમુક વ્યવસ્થામાં બાંધવી પડશે. એમ નહિ કરીએ તે ઢળાવને માગે આપણી નાની નાની શક્તિઓ અને સાધને ઢળી જશે અને બીજા દેશનાં તળાવ ભરી કાઢશે. અન્ન ઉગતાં છતાં આપણને ખાવા મળતું નથી અને આપણે કયે કારણે કેવી રીતે મરીએ છીએ તે આપણે જાણવા પણ પામતા નથી. આજ જેને બચાવવા ઈચ્છીએ છીએ, તેને મેળવી લેવા પડશે. - યુરોપ-અમેરિકામાં ખેતીનાં નાના પ્રકારનાં યંત્ર થયાં છે, આપણે દરિદ્ર હોવાથી એ સૌને ઉપયોગ કરી શકતા નથી. જે દરેક મંડળી અને દરેક ગામ એકત્ર થઈને પિતાની સમસ્ત જમીનને એકઠી કરીને ખેતી કરવા મંડી જાય તે આધુનિક યંત્રોને ઉપયોગ કરી બહુ ખર્ચ બચાવી શકાય, કામને સરળ કરી શકાય અને ઘણે લાભ મેળવી શકાય. જે આખા ગામની શેરડી એક કેલુમાં પીલવાની વ્યવસ્થા થાય તે તેને માટે યંત્ર ખરીદી શકાય ને બહુ લાભ કરી શકાય. શણની ખેતી કરનારા એક થાય તે ગામમાં કોથળા વણાતા થાય, ને બધે નફે ગામમાં રહે. ગોવાળ બધા એકઠા થાય અને ઘીમાખણ કાઢે તે તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ભારતષમ લાભ થાય ને ગામને ઘી સસ્તુ મળે. વણકર એકઠા થઈ મડળ આંધે અને પેાતાના ગામમાં નાનું કારખાનુ કાઢે, ને તેમાં પેાતાની મજૂરી આપે તે પુષ્કળ કાપડ કાઢી શકે તે દરેકને સગવડ થાય. શહેરમાં ધનવાનાનાં કારખાનાંમાં મજૂરી કરવા જતાં મજૂરાનુ` મનુષ્યત્વ કેવી રીતે નષ્ટ થાય છે, એ તા સા જાણે છે. વળી આપણા દેશની સ્થિતિ જ જુદા પ્રકારની છે. આપણા સમાજ કુટુબપ્રથા ઉપર 'ધાયેલા છે, આપણી ગૃહનીતિ વિચલિત થાય તે ધમના એક મુખ્ય આધાર ખસી પડે અને સમાજના મસ્થાનમાં વિષને સંચાર થાય. આવી સ્થિતિના આપણા દેશમાં, શહેરમાં, કારખાનાં સ્થાપીને ચારે બાજુનાં ગામડાંના દરિદ્ર ગૃહસ્થાને ત્યાં ખેંચી લઈ જવામાં આવે, તે તેમની સ્વાભાવિક અવસ્થા ભ્રષ્ટ થાય, ઘરથી છૂટાં પડેલાં સ્ત્રી પુરુષા નિરાન’દ કારખાનાંએકમાં કામ કરતાં કરતાં કેવી દુર્ગતિમાં ડૂબી જાય છે એનું અનુમાન કરવું પણું કઠણ છે. કારખાનાથી કેવળ જડ વસ્તુઓની વૃદ્ધિ થાય પણ ચેતન માસના ક્ષય થઈ જાય. એ સ્થિતિમાં સમાજ બહુ ચાલી શકે નહિ. તેથી ગામડાંના લાક એકઠા થઈને જે યત્રાને વ્યવહાર શક્ય હાય તેની સહાયતાથી ત્યાંજ બેઠા કામ કરે તો ઉન્નતિ પણ થઇ શકે ને ચારે બાજુથી રક્ષા પણ થઇ શકે. માત્ર એટલું જ નહિ, પર`તુ જનસાધારણને ઐક્યનીતિમાં દીક્ષિત કરવાના પણ એજ માત્ર ઉપાય છે. પ્રાદેશિક સભા ઉપદેશ અને દૃષ્ટાંતથી એ રીતે જો એક મંડળી બાંધી શકે તેા એ દૃષ્ટાંતની સફળતા જોઇને ચારે દિશામાં જોતજોતામાં એવાં મડળ બંધાઇ જાય. એવી રીતે ભારતવર્ષના પ્રાન્તા આત્મનિર્ભર અને વ્યૂહબદ્ધ થઈ જાય તેા ભારતવષઁના પ્રદેશમાં પણ કેન્દ્રો સ્થપાય અને એ પ્રાદેશિક કેન્દ્રોમાંથી એક કેન્દ્ર સમસ્ત ભારતવષ ને માટે પણ સ્થપાય, અને ત્યારેજ ભારતવષ નું એ સાચુ` કેન્દ્ર થાય; નહિ તે પરિધિ જેની નિશ્ચિતજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #369 -------------------------------------------------------------------------- ________________ પખના પ્રાદેશિક સમેલનમાં આપેલું ભાષણ ૩૪૫ નથી, એ તે કેન્દ્ર કેનુ'? અને જેમાં દેશના કાઈ કમના ઉદ્યાગ નથી, જ્યાં માત્ર દાવાઢાવીની વાત થાય એ સભા દેશની રાજકમસભા સાથે સહયાગી થવાની આશા કરે કયા સત્યે અને કેાની શક્તિના જોરે ? મિલે આવીને જેમ શાળાને મારી નાખી છે, તેમ પરદેશી શાસને પણ સગ્રહ અને સવવ્યાપી થઈને આપણા ગ્રામ્યસમાજની સહજ વ્યવસ્થાને નષ્ટ કરી નાખી છે. ધીરે ધીરે પ્રચાજનના વિસ્તાર સાથે નાની વ્યવસ્થા જો માટી થતી જાય, તા એ સારૂજ છે, એમાં કઇ ખાટું નથી; પણ તે સ્વાભાવિક રીતે વિકાસ પામતી જવી જોઇએ. આપણી જે ગ્રામ્યવ્યવસ્થા હતી, તે નાની હતી તાપણુ આપણી હતી; પરદેશી વ્યવસ્થા ગમે એટલી માટી હાય, તેપણ તે આપણી નથી. પરિણામે એનાથી આપણી શક્તિ જડ થઈ ગઈ છે, એટલું જ નહિ, પણ આપણાં બધાં કામ ઠીક રીતે સરતાં પણ નથી. પેાતાની આંખાને આંધળી કરીને પારકાની આંખે જોઇ ચાલવાનું કદી જ મનગમતું હાય નહિ. એજ કારણે હાલ જોઇએ છીએ કે, ગામડાંમાં ચેષ્ટાનાં કઇ લક્ષણ દેખાતાં નથી. પહેલાં જળાશયે। હતાં, તે આજ પુરાઈ ગયાં છે; કારણ કે દેશનું કામ બંધ પડયું છે. ગામનાં ગેાચર ગામના રક્ષણ વિના ચાલ્યાં ગયાં છે; દેવાલયે તૂટી પડયાં છે તેના ઉદ્ધાર કરવાની શક્તિ આપણામાં રહી નથી; ગામના જે પડિત હતા તેમના મૂખ દીકરા કચેરીઓમાં જૂઠી સાક્ષીએ પૂરવાના ધંધા લઇ બેઠા છે. જે ધનવાનાને ઘેર અવસર આવતાં જાત્રા ભરાતી અને ગાન દ્વારા સાહિત્યરસ જામતા અને ધમની ચર્ચા થતી; તે બધા ધનવાન શહેરમાં ચાલ્યા ગયા છે. જે દુળના સહાયકા હતા, શરણાગતના આશ્રયસ્તંભા હતા, દુરાચારીને દંડ દેનારા હતા તેમનું સ્થાન પેાલીસના દારાગાએ લઇને શું કરવા માંડયુ છે એ તે કાઈથી અજાણ્યું નથી. લાકહિતના કાઇ ઉચા આદ, પારકાને માટે આત્મત્યાગનું ઉંચુ દૃષ્ટાન્ત ગામમાં હવે રહ્યું નથી; કેાઇ વિધિનિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ભારતધર્મ ધની શક્તિ અંદરથી કામ કરી શકતી નથી, કાયદાના કૃત્રિમ બંધને જે થાય છે તે થાય છે. એક બીજા વિરુદ્ધ તરકટી દાવા કરીને ગામ દારૂડીઆની પેઠે પિતાને નાખે પિતાને ચીરે છે, એને રસ્તે ચઢાવનાર કોઈ નથી. જંગલ ઉગી નીકળ્યાં છે, મેલેરિયા ઘર કરી પડ્યો છે, દુકાળ ફરી ફરી આવે છે; દુકાળ પડતાં આવતી ફસલ સુધી બચવા જેટલે સંચય કરવાનું જોર રહ્યું નથી. ચેર કે પિોલીસ ઘરમાં ચોરી કરવા પિસે, અથવા પોલીસ ચેરીની તપાસ કરવા પસી નુકસાન ને અપમાન કરે, તેમાંથી ઘરને બચાવવા જેટલું ગામમાં એક્યજનિત સાહસ નથી; ત્યાર પછી જે ખાઈને શરીર બળ પામે અને રોગ પા છે હઠી જાય તેની શી દશા તે જુઓ ! ઘી ડબાનું, દૂધ છું, તેલ કટાએલું; જે કંઈ સ્વદેશી વ્યાધિ હતા, તે સઘળા બળ ઉપર સિંહાસન જમાવીને બેઠા; વળી વિદેશી રોગ આવ્યા તે અતિથિ થઈને તેની ચારે બાજુ વીંટાઈ વળી બેઠા; ડીસ્થીરીઆ, રાજયફમા, ટાઈફોઈડ એ સૌ આ લેહી વિનાના હાડ કંકાલ ઉપર “એકસપ્લેઈટેશન”ની નીતિ ગ્રહણ કરી બેઠા છે. અન્ન નથી, સ્વાચ્ય નથી, આનંદ નથી, ભોસો નથી, એકબીજાની સહયોગિતા નથી; લાત પડતાં માથું નમી પડે છે, મૃત્યુ આવતાં કૂતરાને મતે મરીએ છીએ, અન્યાય થતાં અદષ્ટને દેષ કાઢીએ છીએ અને ઘરમાં આપત્તિ આવતાં દેવની ઉપર આધાર રાખીને બેસી રહીએ છીએ. એ બધાનું કારણ શું? એનું કારણ એ કે, જે મૂળમાંથી રસ ચૂસવાને એ મૂળ જ સડી ગયું છે, જે માટીમાંથી જીવવાને માટે બે રાક મેળવવાને તે માટીજ પથ્થર જેવી કઠણ થઈ ગઈ છે, જે ગ્રામ્ય સમાજ જાતિની જન્મભૂમિ અને આશ્રયસ્થાન તે સમસ્તનાં વ્યવસ્થાબંધન છિન્નભિન્ન થઈ ગયાં છે. આજ એજ છિન્ન થયેલા મૂળવાળા વૃક્ષની પેઠે નવીન કાળના નિય પ્રવાહમાં ખેંચાઈ ગયાં છે. બહારથી આજ પરિવર્તન આવ્યાને કારણે પુરાતન આશ્રય વપરાયા વગરજ સડી જાય અને નૂતન કાળને ઉપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #371 -------------------------------------------------------------------------- ________________ પબના પ્રાદેશિક સંમેલનમાં આપેલું ભાષણ ૩૪૭ યેગી કંઈ નૂતન વ્યવસ્થા બંધાય નહિ, તેથી પૂર્વકાળમાં બહુ પુરાતન જાતિઓ પૃથ્વીના પડ ઉપરથી ઉખડી ગઈ છે. આપણે પણ રોજ રોજ ઉદાસ દેષ્ટિ સામે આપણ નીતિને એ જ દશાએ પહોંચતી દેખીશું ? મેલેરિયા, પ્લેગ, દુષ્કાળ એ સઘળું શું આકસ્મિક છે? સાથી ભયંકર લક્ષણ તે સમગ્ર દેશની હૃદયમાં સંતાયેલી નિરાશ નિષ્કિય વૃત્તિ છે. સર્વને ઉપાય આપણુ પિતાના હાથમાં છે, ગમે તે વ્યવસ્થા આપણે કરી શકીએ, એવો વિશ્વાસ જ્યારે ચાલ્યા જાય, જ્યારે કોઈ પણ જાતિ કેવળ કરુણભાવે કપાળ ઉપર હાથ મૂકે, અને નિસાસા મૂકી આકાશ સામે તાકી રહે, ત્યારે સામાન્ય ધકકો પણ એ ઝીલી શકે નહિ, નાના નાના ઘા પણ જોતજોતામાં ઝેરી થઈ ઉઠે; ત્યારે હવે મર્યો એમ માને ને સાથેજ મરે. પણ કાળરાત્રિ વીતી ગઈ છે, રોગીની બારી એ થઈ પ્રભાતને પ્રકાશ આશા લઈને અંદર આવે છે; આજ આપણે દેશને શિક્ષિત ભદ્રવર્ગ–જે આજ સુધી સુખદુઃખમાં જનસાધારણના સંગી અને સહાય હતા અને આજ જે ભદ્રતા અને શિક્ષાના વિલાસને વશ થઈ વિચારમાં, ભાષામાં, ભાવમાં આચારમાં, કર્મમાં સર્વ વિષયમાં જનસાધારણથી કેવળ દૂર ચાલ્યા જઈએ છીએ તેવા–આપણે વળી પાછું એકવાર ઉચ્ચનીચ સર્વની સાથે મંગળ સંબંધે મળવું પડશે અને સામાજિક અસામંજસ્યની ભયંકર વિપદમાંથી દેશના ભવિષ્યનું રક્ષણ કરવું જોઈશે. આપણું શક્તિને દેશના કલ્યાણમાં અને દેશની શક્તિને આપણું કર્મમાં જેગવવાને વખત જ રાજ ચાલ્યા જાય છે. જેઓ સ્વભાવથીજ એક છે, તેમનામાં વાંધા પડી જે એક લેહી એક પ્રાણમાં વગરવાંધે સંચરી ન શકે તે સંઘાતિક વ્યાધિ જન્મે; એ વ્યાધિથી જ આપણે આજ મરવા પડ્યા છીએ. પૃથ્વીમાં આજ સો એકયબંધને બંધાય છે, આપણેજ માત્ર સર્વ દિશામાં વીખરાયેલા પડયા છીએ. આપણે શી રીતે ટકી શકીશું? આપણી ચેતના, જાતિનાં સર્વ અંગમાં-સર્વત્ર પ્રસરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ભારતધમ નથી. આપણી વેદનાનું જ્ઞાન અતિશય પ્રમાણમાં કેવળ શહેરમાં અને કેવળ શિષ્ટ સમાજમાંજ ઘેરાઈ રહ્યું છે; એનું એક પ્રમાણ જીએ. સ્વદેશી ઉદ્યાગ તે શહેરની શિક્ષિત મડળીજ ચલાવે છે, પણ દેશના મેટા ભાગને તા એની ખખર પણ નથી. જે વિપમાં પડયા છે તે કેણુ ? જગળ પથ્થર છાતી ઉપર મૂકવા એ એક પ્રકારને દ ડિવિધ છે એવું રૂપક કથામાં સાંભળ્યુ' છે. વર્તમાન રાજ્યશાસનમાં રૂપક કથાના એ જગળ પથ્થર મ્યુનિટિવ પેાલીસનું વાસ્તવ રૂપ ધરી આવ્યે છે. પણ એ પથ્થર અસહાય ગામડાં ઉપર પડયેા છે, એના દબાણથી આપણા સર્વાંની છાતી દખાતી નથી શું ? અંગાળા દેશની છાતી ઉપરને એ ભાર આપણે સર્વે મળીને સમાનભાગે વહેંચી લઇને વેદનાને સમાન કરી નહિ લઇશું ? સ્વદેશી પ્રચાર જો અપરાધ હોય તેા મ્યુનિટિવ પેાલીસના ખના ભાર પણ આપણે સર્વ અપરાધીઓએ મળીને વહેચી લેવા જોઇએ. એ વેદના જો સવ અગાળાની સામગ્રી થશે, તે એ વેદનાજ લાગશે નહિ, આનદ લાગશે. એ જ કારણે દેશના જમીનદારા પ્રતિ મારી પ્રાથના છે કે, બંગાળાનાં ગામડાંની અંદર પ્રાણ સંચાર કરવાને તેઓ ઉદ્યાગી નહિ થાય તેા કામ કદી સારી રીતે નહિ થઇ શકે. ગામડાં સચેતન થઈ પેાતાની શક્તિ પાતે અનુભવે તે જમીનદારના અધિકાર અને સ્વાર્થને હાનિ પહાંચે એવી શ`કા કાઇને થાય; પણ એક પક્ષને દુળ કરી પેાતાના સ્વેચ્છાચારની શક્તિને માત્ર વિશ્ર્વરહિત કરી રાખવી અને ડાઇનામાઇટને છાતીના અંદરના ગજવામાં લઈને ફરવુ એ એ એકજ વાત છે. એક દિવસ પ્રલયઅસ્ર વિમુખ થઇને અસ્ત્રધારીને જ હશે. રૈયતને એવી સમળ અને શિક્ષિત કરી રાખવી જોઇએ કે જેથી ઈચ્છા થાય છતાં પણ તેમના ઉપર અન્યાય કરવાનું મન પણ જમીનદારને થાય નહિ. જમીનદાર શુ વાણિયાની પેઠે કેવળ દીનભાવે લેવાના માર્ગ જ સર્વ પ્રકારે ખુલ્લા રાખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #373 -------------------------------------------------------------------------- ________________ પબના પ્રાદેશિક સંમેલનમાં આપેલું ભાષણ ૩૪૯ શે ? પણ સાથે સાથે ઉદારભાવે સ્વાર્થ ત્યાગ કરવાને સંબંધ જતન કરીને સાચવશે નહિ તે આત્મસંમાન રાખશે કેવી રીતે? રાજહાટમાં ઉપાધિ ખરીદતી વેળાએ તે એ નુકસાનને નુકસાન માનતું નથી ને ? પરંતુ ખરા રાજા થવાને એક માત્ર સ્વાભાવિક અધિકાર તે છે, તેની પ્રજા પાસે. તે બહુ લેકને પ્રભુ છે, બધુ છે, રક્ષક છે, બહુ લેકને મંગળકર્તા છે, પૃથ્વીમાં આવડું મોટું ઉચ્ચપદ મેળવીને એ પદની જવાબદારીનું રક્ષણ નહિ કરે ? એમ ન માનશે કે, દર બેસીને પૈસા નાખવાથી રૈયતનું ભલું કરી શકાશે. એ સંબંધે એક વાત યાદ રાખવી પડશે. એક વખતે જમીનદારની ખબર લેવા હું બહારગામ ગયે હતું. ત્યાં સાંભળ્યું કે, પોલીસના એક ઉંચા અધિકારીએ ગામના માછીઓનું ઘણું નુકસાન કર્યું ને પછી પોલીસ તપાસને બહાને એ ગામના ગૃહસ્થાના ઘરમાં પણ અશાન્તિ કરી મૂકી. મેં દુઃખી માછીઓને બેલાવીને કહ્યું કે, તમે એ ગુનેગાર અધિકારીની સામે દિવાની કે ફેજદારી, રુચે તેવી ફરિયાદ કરી; હું કલકત્તાથી મોટે વકીલ લાવી કેસ ચલાવીશ. તેઓએ હાથ જોડી કહ્યું કે, ફરિયાદ જીતવામાં ય લાભ છે ? પોલીસની વિરુદ્ધ ઉભા રહી અમે ગામમાં રહીએ કયાં ? ' વિચારી જોયું કે વાત ખરી છે, દુબળ લેક જીતે તોય હાર્યા. અસ્ત્રચિકિત્સા ચમત્કાર છે, પણ ક્ષીણરેગી તો એ ચિકિત્સાને સહી પણ ન શકે અને ચિકિત્સા પૂરી થતા પહેલાં મરી જાય. તે ઉપર મેં વારંવાર વિચાર કર્યા ને છેવટે એ નિર્ણય ઉપર આવ્યું કે, બીજું કઈ દાન તે દાન નથી, શક્તિદાન એજ ખરું દાન છે. એક કથા છે–એક બકરીનું બચ્ચું એક વાર બ્રહ્માની પાસે ગયું ને આંખમાં આંસુ લાવી બાહ્યું કે “ભગવન્! તમારી પૃથ્વીમાં સૌ કોઈ મને ખાવાની કેમ ઈચ્છા કરે છે?” બ્રહ્માએ ઉત્તર દીધું કે “બાપુ! બીજાને શાને દેષ ભા. ૩૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #374 -------------------------------------------------------------------------- ________________ ભારતધામ ~ ~~ ~ દે છે? તારો ચહેરે દેખીને મને પણ તને ખાઈ જવાની ઈચ્છા થઈ જાય છે. ” પૃથ્વીમાં અશક્તને ન્યાય મળે, રક્ષણ મળે એવી વ્યવસ્થા તે દેવતા પણ કરી શકે નહિ. ભારતની મંત્રસભાથી લઈને પાર્લામેન્ટ સુધી માથું ખંજવાળતા રખડી મરે, પણ એથી કંઈ વળે નહિ. સાધુ ઈચ્છા અહી અશક્ત છે. દુબળતાની સંગતથી કાયદે પણ દુર્બળ થઈ જાય, પોલીસ તેને ભયરૂપ થઈ પડે અને જેને રક્ષણકર્તા કહી દાવે કરીએ છીએ, તે પિતે જ પોલીસને ધર્મને બાપ થઈને ઉભું રહે. બીજી બાજુએ પ્રજાની દુબળતા ટાળવી એ આપણા રાજકર્તાઓની વર્તમાન રાજનીતિની વિરુદ્ધ છે. પોલીસ કમીશનમાં બેસી એક દિવસ ધર્મ બુદ્ધિને જેરે જેણે પિલીસને અત્યાચારી કહી કડવાં વેણ કહ્યાં હતાં, તેણે જ લાટ સાહેબની ગાદી ઉપર બેસીને કમબુદ્ધિને જેરે એજ પોલીસના વિષદંતને જરા આઘાત લાગતાં અસહ્ય વેદનાથી આંસુ વર્ષાવ્યાં. તેનું કારણ બીજું કંઈ પણ નહિ, પરંતુ બીજાના હાથમાંથી દુર્બળની રક્ષા કરવા જતાં એ પિતાના ચતુમુખને માટે પણ કંઈક સપ્ત થઈ જશે એ શંકા તેના પેટમાંથી ખસતી નથી. તેવા સુધારવા માટે દેશના જમીનદારને કહું છું કે, હતભાગ્ય રૈયતને પારકાના હાથમાંથી અને પિતાના હાથમાંથી છોડાવવા ગ્ય રીતે શિક્ષિત, સુસ્થ અને શક્તિશાળી કરશે નહિ તે કાયદે કે અનુકૂળ રાજશક્તિ એમનું રક્ષણ નહિ કરી શકે. એમને દેખીને સૌની જીભ સળવળે છે. એ રીતે દેશના મોટા ભાગના લેકને જે જમીનદાર, મહાજન, પોલીસ, મુકી ને ન્યાયખાતાના લોક, જેને ફાવે તે મારી જાય કે મારી શકે, ત્યારે દેશના લેકને માણસ થતાં ન શીખવાય તે રાજા થતાં શી રીતે શીખવાશે ? અંતે, વર્તમાનકાળમાં આપણે દેશને જે સર્વ દઢ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #375 -------------------------------------------------------------------------- ________________ પબના પ્રાદેશિક સંમેલનમાં આપેલું ભાષણ ૩૫૪ નિષ્ઠ યુવકે સમસ્ત સંકટને ઉવેખી સ્વદેશહિતને માટે સ્વ૨છાત્રત ધારણ કરે છે તે સેવે આ સભામાં સમસ્ત બંગદેશના આશીર્વાદ પામે ! રક્તવર્ણ પ્રભાતે તમે જ સાથી વહેલા જાગ્યા છે અને અનેક દુઃખ વેઠ્યાં છે. તમારા એ. પૌરુષને નાદ માત્ર વાઝુંઝારથી પ્રકટ થતું નથી, પણ તૃષ્ણાતુર દેશમાં કરુણુવર્ષણથી પ્રેમનાં વાદળાં એણે ખેંચી આણ્યાં છે. સર્વેએ જેમની અવજ્ઞા કરી છે, અપમાન સહવાને જેમને અભ્યાસ પડી ગયા છે, જેમની સગવડને માટે કેઈ જરા સરખું પોતાને સ્થાનેથી હાલ્યું નથી, ઘરની બહાર જેમણે કદી કોઈની પાસેથી આશા રાખી જાણું નથી, તેઓ આજ તમારા કલ્યાણને અર્થે દેશનાં બાળકને ભાઈ કહેતાં શીખ્યા છે. તમારી શક્તિ આજ જ્યારે પ્રીતિમાં વિકાસ પામી ઉઠી છે, ત્યારે પાષાણ ગળી જશે, મરુભૂમિ લીલીછમ થઈ ઉઠશે, ભગવાન હવે આપણું ઉપર અપ્રસન્ન રહી શકશે નહિ. તમે ભગીરથની પેઠે તપસ્યા કરીને રુદ્રદેવની જટામાંથી આજે પ્રેમની ગંગા આણું છે; એના પ્રબળ પુણ્ય પ્રવાહને ઇંદ્રને ઐરાવત પણ વ્યથા દઈ શકશે નહિ, અને એના સ્પર્શમાત્રથી પૂર્વપુરુષને ભસ્મશશિ સંજીવિત થઈ ઉઠશે. હે તરુણતેજે ઉદ્દીપ્ત, ભારતવિધાતાના દૂતજને! આજ તમને જયધ્વનિ કરીને એ નિવેદન કરું છું કે, અદયોગ કેવળ એક દિવસને નથી. સ્વદેશના અસહાય, અનાથ લેક જે વંચિત, પીડિત અને ભયભીત છે, તે કેવળ કઈ વિશેષ સ્થાને વા વિશેષ કારણે નથી, અને તેમને માત્ર તમારી પિતાની શક્તિથી બચાવી લેવાશે એવી દુરાશા કરતા ના. જેનાથી બને અને જ્યાં બને ત્યાં તમે એક એક ગામને ભાર માથે લે ને ત્યાં જઈને રહે. ગામને વ્યવસ્થાબદ્ધ કરે; શિક્ષણ આપે; ખેતી, શિલ્પ અને ગામની વ્યવહાર સામગ્રી સંબંધે નવા નવા પ્રયત્ન કરે; ગામડાના લોકનાં ઘર જેથી સ્વચ્છ, સ્વાથ્યકર અને સુંદર બને તે ઉત્સાહ લોકમાં પ્રેરે; અને જેથી તે એકઠા મળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #376 -------------------------------------------------------------------------- ________________ ઉપર ભારતધમ ને ગામનાં સૈા કામ કરી શકે એવી વિધિ પેદા કરે ! એ કામમાં ખ્યાતિની આશા રાખતા નહિ, એટલું જ નહિ પણ ગામડાના લોકે। કૃતજ્ઞતાના બદલામાં તમારા કામમાં અવિશ્વાસ લાવશે અને વિઘ્ન નાખશે, એ બધું તમારે ગળે ઉતારી જવું જોઇશે. એથી ફ્રેાધ ન કરશો,વિરેાધ ન કરશે, બ્રૂમ ન પાડશો; કેવળ ધૈય, પ્રેમ અને તપસ્યા-મનમાં માત્ર એટલી જ પ્રતિજ્ઞા લેજો કે, દેશમાં જેએ સાથી વધારે દુઃખી છે તેમના દુઃખમાં ભાગ લઇને એ દુઃખના મૂળને ઉખેડવા માટે સમસ્ત જીવન સમપીશ. અવાળા દેશની પ્રાંતિક પરિષદ્ જો ખંગાળા દેશના જીલ્લા જીલ્લામાં આવી પ્રાદેશિક સભાએ સ્થાપી તેનુ પાષણ કરવાને ભાર માથે લે અને એ પ્રાદેશિક સભા ગામડે ગામડે પેાતાની ફળવાન અને છાયાપ્રદ શાખાપ્રશાખાએ વિસ્તારી દે, તાજ સ્વદેશ પ્રતિ આપણા અધિકાર જન્મે અને સ્વદેશના સર્વાંગમાંથી વિવિધ ધમનીઓ વડે જીવનસંચાર થાય. એ જીવનસ'ચારને ખળે કાંગ્રેસ દેશના ધડકતા મિડસ્વરૂપે મમ પદાર્થ બની ભારતવષઁની છાતીમાં સ્થાન પામે. સભાપતિને આ સ્થાનેથી સભાના કાર્યક્રમ સંબંધે હું કઈ ખેલ્યા નથી. દેશનું સમસ્ત કાય કયે લક્ષ્ય ચાલવું જોઇએ, તેનાં મૂળતત્ત્વજ કંઈક દેખાડયાં છે. ટુકામાં ફરી એ કહી જાઉં છુંઃ— પ્રથમ તે વત માન કાળની પ્રકૃતિ સાથે આપણા દેશની અવસ્થાનું સામંજસ્ય કરી નહિ શકીશું, તે આપણા વિનાશ થશે. જૂથે બધાવું, વ્યૂહબદ્ધતા, આગેનાઇઝેશન એ વર્તમાનકાળની પ્રકૃતિ છે. સમસ્ત મહાગુણે! હાવા છતાં વ્યૂહની સામે કેવળ સમૂહ આજ કશું કરી શકશે નહિ. માટે ગામેગામે આપણામાં જે વિચ્છિન્નતા, જે મૃત્યુલક્ષણ દેખાય છે તે ટાળીને વ્યવસ્થાખદ્ધ થઈ જવું જોઇશે. બીજી, આપણી ચેતના જાતિકલેવરમાં સત્ર જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #377 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠના પ્રાદેશિક સમેલનમાં આપેલું ભાષણ ૩૫૩ પહેાંચતી નથી. તેથી સ્વાભાવિક રીતેજ આપણી ચેષ્ટાને પરિણામે એક સ્થાન પુષ્ટ થાય છે ને બીજી ક્ષીણ રહે છે. જનસમાજની સાથે શિક્ષિત સમાજના જુદી જુદી રીતે વિચ્છેદ હાવાથી જાતિનું ઐક્ય સાચી રીતે સધાતું નથી. એ ઐય માત્ર ઉપદેશથી કે માત્ર આલેાચનાથી કઇ રીતે સાધી શકાશે નહિ. શિક્ષિત સમાજમાં પેાતાની ક ચેષ્ટા પ્રસારે ત્યારેજ આપણા પ્રાણના જોગ પોતે જ અજાણ્યે સત્ર સંચરી જશે. સર્વસાધારણને એકત્ર આકષી એક મોટી કમન્યવસ્થા ઘડી કાઢવી હેાય તે શિક્ષિત સમાજે પોતામાંના વિરાધ દૂર કરવાજ જોઇએ, નહિ તેા સં કઈ અસવિત છે. મતભેદ તે આપણામાં છે જ, રહેશે જ અને રહેવા જ જોઇએ. પણ દૂરની વાર્તાને દૂર રાખીને, તર્કના વિષયને ત સભામાં રાખીને, સમસ્ત દેશને વિનાશ અને વચ્ચે૪ના હાથમાંથી છેડાવવા માટે સવ મતના લેાકાએ આજે જ-અત્યારે જ કને દ્રુમ માગે યાત્રા કરવા નીકળવું પડશે, એ સમગ્યે મતભેદ ચાલી શકે નહિ. જો એ મતભેદ રહેશે, તેા કષ્ટની સાથે જાણવુ પડશે કે, દેશની આ જે સાંઘાતિક દશા આવી પડી છે તે આપણે આંખે જોવા છતાં જોઈ શકતા નથી; અથવા એ સાંધાતિક દશાનું સૌથી ભૂ'ડુ. લક્ષણ–નૈરાશ્યની ઉદાસીનતા-આપણને દુરારાગ્યરૂપે પકડી બેઠુ છે. ભાઇએ ! જગતના જે સમસ્ત કક્ષેત્રમાં માનવજાતિએ પાતાના મહાસ્વરૂપને પરમ દુઃખ અને ત્યાગરૂપે પ્રકટ કરી દીધું છે, તે ઉદાર ઉન્મુક્ત ભૂમિમાં આજ આપણા ચિત્તને સ્થાપીશુ'; જે સમસ્ત મહાપુરુષ! દીકાળની કઠાર સાધના દ્વારા સ્વજાતિને સિદ્ધિને માગે ઉપાડી ગયા છે, તેમને આજે મન અને આંખની સામે રાખીને પ્રણામ કરીશું, અને એમ થશે તે આજ જે મહાસભામાં અંગદેશની આકાંક્ષા પેાતાની સફળતાને માટે દેશના લેાકની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ ભારતધર્મ સામે જોઇ રહી છે; તેનું કમ યથાથ ભાવે સ‘પન્ન થશે. નહિ તે વાતવાતમાં કલહ કરતાં ને તેથી પેાતાને ભૂલી જતાં વાર કેટલી ? ગમે તે વ્યક્તિગત કલહ થશે કે ગમે તે ઉદ્દેશના માગમાં કાંટા પથરાશે અને દળના અભિમાને જ કોઇ રીતે વિજય કરવામાં સ્વદેશના જય છે એમ ભૂલ કરી બેસીશુ. આપણે એક એક કાળના લેાક કાળના અંત સાથે કયાંય ચાલ્યા જઈશું, કયાં ય જશે આપણી આ બધી ક્ષુદ્રતા, માન-અભિમાન, તર્ક-વિતર્ક અને વિરોધ. પણ વિધાતાના ગૂઢ હાથ આપણાં જીવનકને નક્કી ધીરે ધીરે થરે થરે આકાર આપશે અને આપણા દેશને ઉપર લેશે, આજની દીનતાહીનતાની વચ્ચે થઇને ચળકતા, એ વાદળાં વિનાના પ્રકાશિત ભવિષ્યના અભ્યુદયને આપણી સામે પ્રત્યક્ષ કરે, એવું આપણા પાત્રગણ ગૈારવથી ખેલે કે એ સમસ્ત આપણું છે, એ સમસ્ત આપણે ઘડયું છે. આપણાં ખેતરને આપણે લીલાંછમ કર્યાં છે, જળાશયાને નિમ`ળ કર્યાં છે, આપણા વાયુને શુદ્ધ ને નીરાગ બનાવ્યેા છે, વિદ્યાને વિસ્તારી છે અને ચિત્તને નિર્ભય કર્યુ છે; એટલી શકશે કે, આ અમારે પરમ સુંદર દેશ, આ સુજલા, સુકલા, મલયજ શીતલા માતૃભૂમિ; જ્ઞાને કમે ધર્મ પ્રતિષ્ઠિત, વીયે વિધુત જાતીય સમાજ એ અમારી જ કીતિ -જે દિશે જોઇએ તે સમસ્ત અમારી ચિંતાથી, ચેષ્ટાથી અને પ્રાણથી પરિપૂર્ણ આનન્દગાનથી મુખરિત અને નૂતન નૂતન આશાપથના યાત્રીઓના અણુથાક્યા પદભારથી કમ્પમાન. ઈસ ૧૯૦૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #379 -------------------------------------------------------------------------- ________________ २५- साचो उपाय ખારિસાલથી વિશ્વાસપાત્ર સમાચાર મળ્યા છે કે, આજકાલ વિલાયતી મીઠા કરતાં ગામઠી મીઠું સસ્તું મળે છે, છતાં ચે ત્યાંના મુસલમાના વધારે પૈસા આપીને પણ વિલાયતી મીઠું ખાય છે. સમાચાર મેાકલનાર કહે છે કે, ત્યાંના મુસલમાના આજકાલ સગવડના વિચાર કરીને વિલાયતી કાપડ કે મીઠું· ખરીદતા નથી; માત્ર તે જીદ કરે છે. અનેક સ્થળે નામશૂદ્રમાં પણ એવી ઘટનાએ મન વાના સમાચાર આવ્યા છે. ભાગલાના પ્રસંગથી ક્રોધે ભરાઇને આપણે એવું પણ લીધું કે, દેશને વિલાયતી કાપડ છેડાવીશું; એથી માટી અને દૂરની વાત આપણે વિચારી નથી. જો પૂછે! કે એથી મેાટી વાત કયી હાઈ શકે ? તેના ઉત્તરમાં હું કહીશ કે, ખગાળા દેશના બે ભાગ કરવાથી જે મુશ્કેલીનું કારણ આવી પડયું છે તે કારણ પ્રાણપણે દૂર કરવાની પ્રાણપણે ચેષ્ટા કરવી; પરંતુ તેની આગળ ક્રોધ કરવા નકામા છે. પાટી શનથી આપણને મુખ્ય મુશ્કેલી કયી આવી? આ વાતના આપણે ઘણી વાર વિચાર કરી જોયા છે. આપણા મનમાં એવી ધારણા છે કે, એ તરફ્ ખ્યાલ કરીનેજ સરકારે અગાળાને પૂર્વ અને અપૂર્વ એવા એ ભાગમાં વહેંચી નાખ્યા છે મગના ભગ કરી નાખ્યા છે. મ’ગાળાના પૂર્વ ભાગમાં મુસલમાનાની સખ્યા વધારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ ભારતધર્મ છે. ધર્મગત અને સમાજગત કારણે મુસલમાનમાં હિન્દુએ કરતાં ઐય વધારે છે. તેથી કરીને શક્તિનું મુખ્ય સાધન તેમની અંદર રહેલું છે. એ મુસલમાનોને કંઈ ભાગ ભાષા, સાહિત્ય, શિક્ષા વગેરેને કારણે હિંદુઓ સાથે અનેક અંશે બંધાયેલ છે. જે બંગાળાના મુખ્ય હિન્દુઓ અને મુખ્ય મુસલમાને એક વાર બે ભાગે વહેચાઈ જાય, તો ધીરે ધીરે હિન્દુ-મુસલમાનનાં સર્વ બંધન સહજમાં શિથિલ બની જાય. નકશામાં લીટી દેએ હિન્દુથી હિન્દુને જુદો પાડી શકાય નહિ. કારણ કે બંગાળી હિન્દુમાં સામાજિક ઐકય છે. પણ હિન્દુ અને મુસલમાનમાં ભેદ રહી ગયે છે; ભેદ કેટલો છે તે બંને પરસ્પર પાસપાસે છે એટલા જ ઉપરથી પ્રત્યક્ષભાવે અનુભવી શકાય નહિ; બંને પક્ષ એક રીતે તે મળી ગયા હતા. પણ જે ભેદ છે તેને રાજા જે પ્રયત્ન કરીને વધારવા ચાહે અને બે પ્રશ્નને યથાસંભવ સ્વતંત્ર કરી નાખે તે ધીરે ધીરે હિન્દુમુસલમાન દૂર થતા જાય અને પરસ્પરમાં ઈષ્યવિદ્વેષની તીવ્રતા વધે એમાં કંઈ સંદેહ નથી. અસલ વાત એ છે કે, આપણા દુર્ભાગ્યે દેશમાં ભેદ ઉભો કરે એ કંઈ કઠણ નથી; મિલન કરાવવું એજ કઠણ છે. બિહારીઓ બંગાળીના પાડોશી છે અને બંગાળીઓ બહુ દિવસથી બિહારીઓની સાથે મળીને કારભાર કરે છે; પણ બંગાળીઓની સાથે બિહારીઓનું એકમન નથી એ વાત બિહારવાસી બંગાળી માત્ર જાણે છે. શિથિલ ઉડિયાએ બંગાળીઓથી પિતાને સંપૂર્ણ સ્વતંત્ર કરવાને દંડે ખડે કરવા ઉત્સુક છે, અને આસામીઓની પણ એ જ અવસ્થા છે. તેથી ઉડિયા, આસામ, બિહાર અને બંગાળાને એક કરી આપણે જે દેશને બહુ દિવસથી બંગાળા દેશ માનતા આવ્યા છીએ તેના સર્વ રહેવાસીઓ પિતાને બંગાળી માનવાને કદી સ્વીકાર કરતા નથી અને બંગાળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #381 -------------------------------------------------------------------------- ________________ સાચો ઉપાય ૩પ૭ પણ બિહારીને, ઉડિયાને કે આસામીને પિતાના કરી લેવાના કદી પ્રયત્ન કરતા નથી, પણ તેમને પિતાનાથી હલકા માની-અવજ્ઞા કરી દુઃખી કરે છે. આથી બંગાળામાં જે ભાગના લેક પિતાને બંગાળી કહે છે તે ભાગ બહુ મોટે નથી, અને તેમાં પણ જે ભાગ ફળફૂલ વડે લીલે, ધનધાન્યથી પૂરે, જ્યાંના લેક શરીરે બળવાન, મને તેજ, મલેરિયા અને દુષ્કાળે જેમના પ્રાણને સારભાગ ચુસાઈ ગયે નથી એ ભાગમાં મુસલમાન વધારે છે; એ ભાગમાં મુસલમાનોની સંખ્યા વર્ષે વર્ષો વચ્ચે જાય છે, ત્યારે હિન્દુની દિવસે દિવસે ઘટયે જાય છે. એવી સ્થિતિમાં આ બંગાળીઓના બંગાળાના જે એવી રીતે ભાગ કરી નાખવામાં આવે કે જેથી મુસલમાન બંગાળા અને હિન્દુ બંગાળ એક રીતે તૂટી જાય તે બંગાળા જે ખંડિત દેશ ભારતવર્ષમાં એક પણ હશે નહિ. એવે સમયે બંગવિભાગને માટે આપણે અગ્રેજ રાજની સામે ગમે એટલે કોધ કરીએ અને એ ક્રોધ પ્રકટ કરવાને વિલાયતીને ત્યાગ આપણે માટે ગમે એટલો આવશ્યક હોય, પણ એના કરતાં પણ મોટું કર્તવ્ય આપણું કયું હતું? રાજાએ કરેલા વિભાગથી આપણે પોતાનામાં વિભાગ ન થાય એવી વ્યવસ્થા કરવા આપણે પોતે પ્રયત્ન કરવા. એ તરફ દષ્ટિ ન કરતાં આપણે બહિષ્કારના વ્યાપારને એવું એકમાત્ર કર્તવ્ય માની બેઠા કે ગમે તે પ્રકારે એ બહિષ્કારને વિજયી બનાવવા તૈયાર થયા, અને તેને વિજયી બનાવવાને આપણે એવા જોરથી જીદ પકડી કે બંગવિભાગના જે પરિણામથી ડરીને આપણે તેને મહારોગ કહેતા હતા, તેજ પરિણામને આપણે આગળ ધરીને સહાયતા આપી. આપણે ધેય બેઈ બેસીને સાધારણ ઈચ્છા-અનિછાને, અગવડ-સગવડને વિચાર માત્ર કર્યા વિના વિલાયતી કાપડનો અને મીઠાને બહિષ્કાર કરવા જતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ભારતધામ બીજી કોઈ વાતે સારા નરસાને વિચાર કરવાની ઈચ્છા પણ ન કરી. પછી તે લેકની સંમતિ મેળવી લેવામાં થતે વિલંબ પણ આપણે સહન કરી ન શક્યા, અંગ્રેજને હાથે તેનું કર્મફળ દેખાડવા માટે આકુળ થઈ ગયા. એ સંબધે આપણે પરિણામે દેશના નીચેના વર્ગના લેકની ઈચ્છા અને સગવડને કચડી નાખવાની સ્થિતિ કરી મૂકી, એ વાત સ્વીકારતાં સારું તે લાગતું નથી જ, પણ વાત ખોટી છે એમ પણ કહી શકતું નથી. એનું ફળ એ થયું છે કે, વાસનાની અતિ ઉગ્રતા વડે આપણે પિતાનીજ ચેષ્ટાથી દેશના એક દળને આપણું વિરુદ્ધ ખડું કર્યું છે. તેમને આપણું મરજી પ્રમાણે કેટલે સુધી કાપડ પહેરાવી શક્યા એ તે હું જાણતું નથી, પણ તેમનું મન તે આપણે બેઈજ બેઠા. અંગ્રેજની સાથે શત્રુતા કરવાથી આપણે કેટલા કૃતકાર્ય થયા છીએ એ તે હું કહી શકતું નથી; પણ દેશની અંદર શત્રુતા જગાવી દીધી છે, એમાં તે સંદેહ માત્ર નથી. આપણે સર્વ સ્થાને મુસલમાન અને નીચેના વર્ગના હિન્દુઓને અડચણમાં નાખીને વિરોધ જગાડી મૂક્યા છે, એ વાત સાચી છે– એટલે સુધી કે જેઓ બાયકોટના કલ્યાણથી ઘણે લાભ પામ્યા છે, તે પણ આપણી વિરુદ્ધ પડ્યા છે એનાં પણ પ્રમાણ છે. એનું કારણ કે, આપણે કામમાં પ્રવૃત્ત થતા પહેલાં અને સાથે સાથે એમનાં મન મેળવી લીધાં નહિમન મેળવી લેવાના પ્રયત્ન પણ કર્યા નહિ, આપણું ઉપરને એમને અવિશ્વાસ પણ દૂર કર્યો નહિ. આપણે એમને આપણુ મત પ્રમાણે ચલાવવાની અને કામે લગાડવાની ચેષ્ટા કરી છે, પણ એમને પાસે લીધા નથી. એટલા માટે અકસમાત્ એક દિવસ એમના ઘરની પાસે જઈને એમને ઢળી ઉઠાડયા; ત્યારે તેઓ સંદેહ અને વિરોધ કરી જાગી ઊઠયા. એમને પોતાના કરી લીધા વિના એમની પાસેથી આત્મીયતાને દાવો કર્યો છે, અને જે ઉત્પાત લેક કઈ રીતે સહન કરી શકે નહિ, તે ઉત્પાત વડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #383 -------------------------------------------------------------------------- ________________ અા ઉપાય એમને પહેલાં કરતાં પણ દૂર ઠેલી મૂક્યા છે. આટલા દિવસ પછી આપણા વકતાઓ અંગ્રેજી સભાનાં પ્લેટફોર્મ છેડી દેશના સાધારણ લેકને બારણે આવી ઉભા. દેશના લેકના મનમાં પ્રશ્ન ઉઠ –આ શું અકસ્માતું? અમારે માટે બાબુલેક આટલા વ્યાકુળ કેમ? સાચી વાત તે એ છે કે, એ લેકને માટે પહેલાં પણ આપણું માથું દુખતું ન હતું, આજે પણ એટલું બધું દુખતું નથી. આપણે એ વાત મનમાં લઈને એમની પાસે જતા નહિ કે “દેશી કાપડ પહેરવાથી તમારું ભલું થાય. અમને દિવસે ખાવા ભાવતું નથી, રાત્રે ઉંઘ આવતી નથી.” આપણે તો એમ બેલતા જતા કે “અંગ્રેજને જબ્દ કરવા ઈચ્છીએ છીએ, પણ તમે અમારી સાથે ભળે નહિ તે બહિષ્કાર સંપૂર્ણ રીતે થાય નહિ. એટલા માટે નુકસાન વેઠીને પણ તમારે દેશી કાપડ પહેરવું જોઈશે.” જેના મંગળ માટે કદી વિચાર કે ચેષ્ટા કરી નથી, જેમને પોતાના ગણું કદી પાસે ખેંચ્યા નથી, જેના ઉપર બરાબર અશ્રદ્ધાજ રાખી છે, તેમને નુકસાનને સ્વીકાર કરાવતી વખતે ભાઈ કહીને બોલાવીએ, તે તેઓ ખરા મનથી જવાબ આપે એ સંભવ નથી. જવાબ મળે નહિ, ત્યારે રાગ કરીએ. મનમાં એમ થાય છે કે, જેને કદી લાવ્યા નથી, તેમને આજે આટલે આદર કરીને લાવીએ છીએ તે પણ વશ થતા નથી ! ઉલટું એમને ઘમંડ વધી ગયેલ છે. જેઓ ઉપર છે, જે પિતાને શ્રેષ્ઠ માને છે, તેમને નીચેના લોક સંબંધે એવી અધીરાઈ થાય છે. અશ્રદ્ધાને કારણે માનવપ્રકૃતિની સાથે તેમને અપરિચય રહે. અંગ્રેજ પણ એજ કારણથી આપણી સાથે કોઈ અભિપ્રાયસાધનમાં વાંધે પડે તે કાર્યકારણને કંઈ વિચાર કર્યા વિના ક્રોધ કરી ઉઠે છે. આપણે નીચે છીએ, એટલે ઉપરવાળાની ઇચ્છાને આપણી ઈચ્છા દ્વારા અત્યંત સ્વાભાવિક કારણે પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #384 -------------------------------------------------------------------------- ________________ ભારતધર્મ બાધ આવી પડે, તે એને વિનાકારણ સ્પર્ધા માની લેવાય. મયમનસિંગ વગેરે સ્થાને આપણું વક્તાઓ જ્યારે મુસલમાન ખેડુતનું ચિત્ત આકષી શક્યા નહિ, ત્યારે તેઓ અત્યંત ક્રોધ કરવા લાગ્યા. એ વાતને તે એમણે વિચાર પણ ન કર્યો કે, આપણે મુસલમાનના અથવા આપણા દેશના જનસાધારણના યથાર્થ હિતૈષી છીએ તેનું કશું પ્રમાણ કેઈ દિવસ આપ્યું નથી, તેથી તેઓ આપણી હિતષિતા ઉપર સંદેહ લાવે તો એમને જરાયે દેષ નથી. ભાઈની સાથે ભાઈ ઉભું રહીને દુઃખ સહન કરે પણ ભાઈ કહીને એક જણ અકસ્માત્ આવીને ઉભું રહે કે તરત જ તેને કેઈ ઘરને ખૂણે કાઢી આપે એમ તે બને નહિ. આપણે દેશના સાધારણ લોકના ભાઈ છીએ એવું તે એ સાધારણ લેક જાણતા નથી અને આપણા મનમાં પણ તેમના પ્રતિને ભ્રાતૃભાવ આપણું વ્યવહારમાં અત્યંત જાગ્રત ભાવે છે એવાં પ્રમાણ દેખાયાં નથી. પહેલાં જ કહ્યું છે તેમ સાચી વાત તો એ છે કે, અંગ્રેજની ઉપર રાગ કરીને જ આપણે દેશના લોક તરફ છૂટયા છીએ, એમના ઉપર વહાલ આવવાથી નહિ. એવી સ્થિતિમાં “ભાઈ” શબ્દ આપણું કંઠમાં બહુ સુંદર સૂર આપતું નથી. જે કડક સૂર બીજા બધા સૂરને દબાવી બહાર નીકળે છે તે બીજા પ્રતિના વિદ્વેષને છે. આપણા દેશના શિક્ષિત લેકે જન્મભૂમિને ઉદ્દેશીને મા શબ્દને અવાજ કરે છે. એ શબ્દથી આપણું હૃદયને આવેગ એવો જાગી ઉઠે છે કે, દેશમાં આપણે માની સાચી ભાવના સ્થાપતા નથી, એને વિચાર પણ કરતા નથી. આપણે તે વિચારીએ છીએ કે, ગાન દ્વારા, કેવળ ભાન્માદ દ્વારા માં સમસ્ત દેશની મધ્યે થઈ ઉઠી છે. એટલા માટે દેશને સાધારણ સમાજ જે સ્વદેશમાં માને અનુભવ ના કરે તે આપણે પૈયને છોડી દઈ માની લઈએ છીએ કે, ગમે તે તેઓ જાણી જોઈને આંધળા બને છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩ વજ * મા છે નેહિ, શકે કે ગમે તે આપણે શત્રુપક્ષ તેને માતૃવિદ્રોહી થવા ઉશ્કેરે છે. પણ આપણે જ માને દેશમાં પ્રતિષ્ઠિત કરી નથી એ અપરાધ આપણે કઈ રીતે માથે લેવા રાજી નથી. વિદ્યાથીને માસ્તર વિષય બરાબર સમજાવે નહિ, સમજાવવાની તેની શક્તિ પણ નથી, અને વિદ્યાથી જ્યારે ભણી શકે નહિ ત્યારે તેના ઉપર રાગ કરીને તેને મારવા લે એના જેવી આ વાત છે. આપણે જ દેશના સાધારણ લોકને દૂર રાખ્યા છે, અને પ્રજનન સમયે આપણે રાગ કરીએ છીએ કે તેઓ દૂર રહે છે. અંતે જે આપણે સાથે સ્વાભાવિક કારણે જોગ દઈ શકતા નથી, જેમાં અનેક કાળથી બરાબર જે માગે ચાલ્યા આવે છે તે ને તે માર્ગે અભ્યાસથી ચાલ્યા જાય છે ને અકસ્માત્ અંગ્રેજી ભણેલા બાબુઓની વાતથી પિતાને પુરાતન માગ છેડી દેવાની ઈચ્છા કરતા નથી, તેમના ઉપર આપણે બળાત્કાર કરીએ છીએ-તેમને આપણે માગે લાવવા જીદ પકડીએ છીએ. આપણે પોતે એમ સમજી બેઠા છીએ કે, જેઓ આત્મહિત સમજતા નથી, તેમને બળપૂર્વક આત્મહિતે ચલાવવા જોઈશે. આપણું દુર્ભાગ્ય છે કે, આપણે સ્વાધીનતા તે જોઈએ છે, પણ સ્વાધીનતા ઉપર અંતરથી વિશ્વાસ કરતા નથી. મનુષ્યની બુદ્ધિવૃત્તિ ઉપર શ્રદ્ધા રાખવા જેટલું આપણને ધેય નથીઆપણે ભય દેખાડીને તેમની બુદ્ધિને ઉતાવળી ચલાવવાની ચેષ્ટા કરીએ છીએ. પિતૃપુરુષ નરકે જશે એ ભય, હજામ અને બેબી બંધ કરવાનું શાસન, ઘરમાં દેવતા મૂકવાનો પ્રયાગ કે રસ્તે પકડી ઠેકવાને ભય-એ સૌ દાસવૃત્તિને અંતરમાં ચિરસ્થાયી કરી દેવાના ઉપાય છે; કામ કરવામાંથી બચી જવાને માટે આપણે જ્યારે આ સર્વ ઉપાય લઈએ છીએ, ત્યારે સાબિત થાય છે કે, બુદ્ધિ અને આચરણની સ્વાધીનતા માણસનું કેવું અમૂલ્ય ધન છે તે આપણે જાણતા નથી. આપણે એમ માની બેસીએ છીએ કે, આપણું પેઠે જ સૌ ચાલે એમાં ભા. ૩૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat એ છે, તેની બુદ્ધિ ભય દેખાડી www.umaragyanbhandar.com Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ ભારતધર્મ જ તેમનું સાચું ભલું છે, તેથી સૌ જે એમ ન ચાલે તે તેમણે પોતાની ભૂલ ભાગીને એમ ચાલવું જોઈશે અથવા તેમ ન કરે તે સૌથી સહેલે ઉપાય જબરદસ્તી ! બહિષ્કારની જીદમાં પડીને એ સર્વ ટુંકા માર્ગ લઈને હિતબુદ્ધિના મૂળમાં ઘા કર્યો છે એમાં કઈ સંદેહ નથી. થોડાજ દિવસ ઉપર બહારગામને એક કાગળ મળે છે તે ઉપરથી જણાય છે કે, ત્યાંના એક બજારના લેકને એવી નોટીસ મળી છે કે જે તેઓ વિલાયતી માલ છેડી દઈ દેશી માલ નહિ ખરીદી લાવે તે અમુક વખત વીત્યા પછી બજારમાં આગ લાગશે. સાથે સાથે ત્યાંના અને પાસેના જમીનદારોના વહીવટદારનાં ખૂન કરવાને ભય દેખાડ્યો છે. એવી નેટી મળ્યા પછી કોઈ કોઈ સ્થળે આગે લાગી પણ છે. આજ સુધી જેર કરીને પરદેશી માલ આવતે અટકાવવાના પ્રયત્ન થયા છે, અને ખરીદનારને બળપૂર્વક વિલાયતી માલ ખરીદતાં અટકાવ્યા છે. ધીરે ધીરે એ ઉત્સાહ બજારમાં આગ લગાડવા અને માણસ મારવા સુધી તે પહોંચી ગયો છે. દુઃખની વાત તે એ છે કે, એવા ઉત્પાતને આપણા દેશના અનેક ભદ્રક આજ પણ અન્યાયરૂપ માનવા ના પાડે છે. તેઓએ નક્કી કર્યું છે કે, દેશના હિતને માટે એ ઉપદ્રવ કરે પડે. એની સામે ન્યાયધર્મની વાતો કરવી મિથ્યા છે; તેઓ બેલશે કે, માતૃભૂમિના મંગળને માટે જે કરવામાં આવે તે અધર્મ હોઈ શકે નહિ. પણ અધર્મ દ્વારા માતૃભૂમિનું મંગળ કદી પણ થશે નહિ એ વાત વિમુખ બુદ્ધિની પાસે વારંવાર કરવી પડશે. બજારમાં આગ લગાડીને અને ઈચ્છા વિનાના લેકનાં માથાં ભાગીને જે આપણે વિલાયતી કાપડ છેડાવી કંઈ લોકને દેશી કાપડ પહેરાવીશું, તે તેમને માત્ર બહારથી દેશી બનાવી તેમના અંતઃકરણને સ્વદેશીની વિરુદ્ધ હમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #387 -------------------------------------------------------------------------- ________________ સાચો ઉપાય ૩૬૩ શને માટે વિદ્રોહી નહિ બનાવી મૂકીએ? દેશને જે સંપ્રદાય સ્વદેશીના પ્રચારનું વ્રત લેઈ બેઠે છે, તેમના વિરુદ્ધ એ લેકને દ્વેષ ચિરસ્થાયી નહિ થાય ? આવી ઘટના બની નથી? “વિપ-આપદમાં, સુખદુખમાં જેઓ અમારા ઉપર સ્નેહ કરતા નથી, સામાજિક વ્યવહારમાં જેઓ અમને પશુ કરતાં પણ વધારે તિરસ્કાર આપે છે, તેઓ આજ કાપડ પહેરવા કે કોણ જાણે બીજા કોઈ હેતુએ અમારા ઉપર જબરદસ્તી કરે છે, એ અમે સહન કરીશું નહિ.” એવી અસહિષ્ણુતા દેશના નીચેના વર્ગના મુસલમાન અને નામશદ્રોમાં જાગી નથી ઉઠી? તેઓ જેર કરીને પણ-એ તે શું, હાનિ ખમીને પણ--પરદેશી સામગ્રી વાપરે છે. માટેજ હું કહું છું કે, વિલાયતી વસ્તુ વાપરવી એજ દેશનું પરમ અહિત નથી, ઘરભંગના જેવું મોટું અહિત બીજું કશું હોઈ શકે નહિ. દેશને એક પક્ષ પ્રબળ થઈ બીજા ક્ષીણ પક્ષને કેવળ માત્ર જોર વડે દાસની પેઠે સાંકળે જકડી દે એના જેવી ઈઝહાનિ બીજી કઈ હોઈ શકે નહિ. એવું કહીને, વંદે માતરમ મંત્ર ઉચ્ચાર્યો માતાની વંદના કરી શકાશે નહિ. દેશના લોકને મુખે ભાઈ કહી, ભ્રાતૃવિદ્રોહ કરાશે. ગળું ડાબીને પકડી રાખવાથી મિલન થાય ના, ભય દેખાડીને અને વર્તમાનપત્રોમાં ગંદી ગાળે દઈને મતવિરોધને તેડવાથી જાતીય ઐક્ય થાય ના. એ સર્વ પ્રણાલી દાસત્વની પ્રણાલી. એવી રીતે ઉપદ્રવને દેશહિતને ઉપાય જેઓ માને છે, તેઓ સ્વજાતિની લજજાકર હીનતા જ પ્રકટ કરે છે, અને એ પ્રકારે ઉત્પાત કરીને જેમને હેરાન કરવામાં આવે, તેમને પણ એ રીતે હીનતાની દીક્ષા દેવામાં આવે છે. વર્તમાનપત્રમાં એક દિવસ વાંચ્યું હતું કે, મોલીને જ્યારે કહેવામાં આવ્યું કે, પ્રાચ્ય લોક કઈ પ્રકારે સુલેહના અધિકારનું મૂલ્ય સમજતા નથી, તેઓ તે જેરને જ માને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ભારત ઓ છે, ત્યારે તેણે કહ્યું કે, એમ હાઇ શકે, પણ આપણે તે પ્રાચ્ય નથી, પાશ્ચાત્ય છીએ. એ વાંચીને મનમાં આક્ષેપના એધ થયા. આક્ષેપનું કારણ એ કે, આપણા વ્યવહારમાં આપણે પ્રામ્યની વિરુદ્ધના એ મહાન અપરાધનું સમર્થન કરી શકીએ છીએ. બીજાને જોરથી હરાવવાને આપણી મરજી મુજબ ચલાવીશુ એવી અતિ હીનબુદ્ધિને આપણે કાઇ રીતે છે।ડવા ઇચ્છતા નથી. જ્યાં આપણે મેઢેથી સ્વાધીનતાને ઈચ્છીએ, ત્યાં આપણે પેાતાનું કર્તવ્ય બીજાની ઉપર બળથી નાખવાની પ્રવૃત્તિને ઓછી કરી શકતા નથી. તેમના ઉપર જોર નહિ કરીએ તે તેમનું મ ́ગળ થશે નહિ, તેથી ગમે એમ કરીને આપણે તેમના ઉપર કર્તાહર્તા થવુ જોઇશે એમ માનીએ છીએ. આમ હિતઅનુષ્ઠાનના ઉપાય દ્વારા પણ આપણે મનુષ્યના પ્રતિ અશ્રદ્ધા કરીએ છીએ અને એ પ્રકારે અશ્રદ્ધાની ઉદ્ધતાઇ દ્વારા આપણે પોતાનું અને પારકાનું મનુષ્યત્વ નષ્ટ કરીએ છીએ. જો માણસના ઉપર આપણી શ્રદ્ધા હાય, તે લેાકના ઘરમાં આગ લગાડવાની અને મારફાડ કરી બદમાશી કરવાની પ્રવૃત્તિ આપણે કદી કરીએ નહિ; ત્યારે તે આપણે પરમ ધૈય થી માણુસની બુદ્ધિને, હૃદયને, માણુસની ઇચ્છાને મગળની દિશાએ, ધર્મની દિશાએ આકષી પ્રાણ પાથરવા તૈયાર થઇએ; ત્યારે આપણે માણસનેજ ચાહીએ. માણસ કશું કાપડ પહેરે છે કે કયું મીઠું ખાય છે એ વાતને સાની આગળ ધરીએ નહિ. મનુષ્યને ચાહવુ એટલે તેની સેવા કરવી, જુદાઇ દૂર કરવી, પેાતાને નમ્ર બનાવવા, માણસની સાધના કરવી. તેને કઇ પ્રકારે આપણા મતમાં લાવવાને આપણા દળમાં ખેંચી લાવવાને તાણાતાણી મારામારી ન કરતાં એની આગળ આત્મસમર્પણ કરવુ પડે. એ જયારે જાણશે કે, આપણે તેને આપણા મતમાં લાવવા બળપૂર્વક ચેષ્ટા કરતા નથી, આપણે તે તેના મગળને માટે ભાગ આપ્યા છે, ત્યારે તે સમજશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #389 -------------------------------------------------------------------------- ________________ સાચા ઉપાય ૩૬૫ કે, આપણે મનુષ્યની સાથે મનુષ્યોગ વ્યવહાર કર્યાં છે, ત્યારે તે સમજશે કે વન્દે માતરમ્ ના મત્ર વડે આપણે તે માને વંદન કરીએ છીએ કે દેશનાં નાનાં મેટાં સા જેનાં સતાન છે! ત્યારે શુ મુસલમાન કે શું નામશૂદ્ર, શું બિહારી કે શું ઉડિયા કે શું અગ્રેજી નહિ ભણેલા, કાઈનું પેાતાની શ્રેષ્ઠતાને અભિમાને વ્યવહારમાં કે વાક્યમાં કે વિચારમાં અપમાન નહિ કરીએ. ત્યારેજ સવ માણ્સની સેવા અને સમાન વડે જે સવ પ્રજાના પ્રજાપતિ તેમની પ્રસન્નતા આ ભાગ્યહીન દેશ તરફ આકષી શકાશે; નહિ તા અમે ક્રોધે ભરાયા છીએ માટે દેશના સ લેાકે ક્રોધ કરવા, અથવા અમે અમુક ઈચ્છા કરીએ છીએ માટે દેશના સ લેાકે એવી ઇચ્છા કરીને અમારી સાથે ચાલવું એવું ભાષણેાથી શીખવી શકવુ કદાપિ શક્ય નથી. ક્ષણકાળને માટે કદાચ એક ઉત્સાહના ઉત્તાપ જગાવી શકાશે, પણ તે સત્ય ઈંધણાને અભાવે કદી સ્થાયી થઈ શકશે નહિ. એ સત્ય પદાર્થ તે મનુષ્ય. એ સત્ય પદાર્થોં મનુષ્યનાં હૃદય-બુદ્ધિ, મનુષ્યનુ મનુષ્યત્વ; સ્વદેશી કાપડ કે સ્વદેશી મીઠું નહિ. એ મનુષ્યનું દિવસરાત અપમાન કરી મિલના કાપડની પૂજા કરાય તે આપણે દેવતાનું વરદાન પામીશું' નહિ, પરં'તુ ઉલટુ જ ફળ પામીશું. એક વાત આપણે ભૂલવી નહિ જોઇશે કે, અન્યાય દ્વારા-અચેાગ્ય ઉપાય દ્વારા કામ કરવાની નીતિ ગ્રહણુ કરીશું તેા કામ તે બહુ ચેાડુ જ થશે; પણ તેથી સમસ્ત દેશની ન્યાયમુદ્ધિ વિકાર પામશે. ત્યારે કાણુ કાને શેને માટે કયી સીમામાં સમાવી રાખશે ? દેશહિતનું નામ દઇને જો કાઈ મિથ્યાને પવિત્ર કરી લે અને અન્યાયને ન્યાયને આસને બેસાડે, તેા અને કાણુ અટકાવશે ? બાળક પણ દેશના હિતાહિત સમયે વિચારક બની જાય અને ઉન્મત્ત પણ દેશની ઉન્નતિના ભાર ઉપાડી લે તે એ ઉદ્ભૂખલતાના ચેપ મધે લાગશે, પ્લેગની પેઠે એને અટકાવવા મુશ્કેલ થઈ પડશે. ત્યારે દેશહિતષિતાના ભય કર . હાથમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ ભારતધ દેશને બચાવવાના દુ:ખકર પ્રશ્ન સાથી મેટા થઇ પડશે. દુબુદ્ધિના સ્વભાવ જ એવા છે કે, તે કેાઈ બંધનને સ્વીકારે નહિ; ઉદારભાવે સની સાથે મળીને મેાટુ' કામ કરવાને સ્વભાવથીજ તે અશક્ત છે. દુ:સ્વપ્ન જેમ જોતજોતામાં અસ'ગત અસખદ્ધભાવે એક પ્રસ`ગમાંથી બીજા પ્રસ’ગમાં દોડયું જાય, તેમ અરાજકતા એક દિવસ સામાન્ય કારણે ચ'દનનગરની એક સ્ત્રીની હત્યા કરવાનું આયેાજન કરે, ખીજે દિવસ કુષિયાના છેક નિરપરાધી પારધિની પીઠમાં ગેાળી વર્ષાવે, ટ્રામગાડી ઉપર હુમલેા કરવાના ઉદ્યોગ કરે ને ખીજું શું શું ન કરે એ જાણી શકાય નહિ; રાગ જરા અહાનું મળતાં ચારે બાજુ ફાટી નીકળે છે અને તેમજ કાંડજ્ઞાન વિનાની મત્તતા પણુ માતૃભૂમિના હૃદયને ચીરી નાખે. કાઇ છિદ્રમાં થઇને પાપ એક વાર અંદર પેસી શક્યું તે પછી મનુષ્યમાં ધીરે ધીરે કેટલે સુધી વિકૃતિ કરી મૂકે એ વિચારવું પણ કઠણ છે. આવા ધહીન વ્યાપારમાં પદ્ધતિનું ઐકય હાય નહિ, પ્રત્યેાજનની ગુરુ લઘુતાના વિચાર ચાલ્યું। જાય, ઉદ્દેશ્ય અને ઉપાયની વચ્ચે મેળ રહે નહિ, એક પ્રકારના ભ્રમિત દુ:સાહસભાવ લેાકની કલ્પનાને ઉત્તેજિત કરી મૂકે. આજે દેશને વારવાર સ્મરણ કરાવવું જોઇશે કે, દૃઢતા એ જ શક્તિ છે, અને અધૈયાએ જ દુખળતા છે; પ્રશસ્ત ધને માગે ચાલવામાં જ પેાતાની શક્તિને સદુપયેાગ છે અને ઉત્પાતનેા સાંકડા માર્ગ શોધવા એ કાપુરુષતા છે, એ જ માનવીની સાચી શક્તિ ઉપરની અશ્રદ્ધા છે, માનવીના મનુષ્યધમની ઉપર અવિશ્વાસ છે. અસંયમ પેાતાને પ્રમળ માની અહંકાર કરે; પણ તેની પ્રમળતા શેને માટે ? માત્ર આપણા યથાર્થ અંતરના ખળસયમના નાશ કરવા માટે. કંઇ પણ ઉદ્દેશ્ય સાધવાને માટે એ વિકૃતિની એક વાર સહાયતા લીધી કે પછી સેતાનને ખેાળે હંમેશને માટે માથું વેચી રાખવું પડશે. મગળ પથને પેાતાની શક્તિએ કાઇ દિશામાં સહેજ પણ કાપી કાઢચેા કે પછી નહિ ધારેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #391 -------------------------------------------------------------------------- ________________ સાચા ઉપાય ૩૬૦ રીતે તેની શાખાઓ પ્રશાખાઓ ફૂટી નીકળશે; ઘેાડુ' ઘણું પણ કંઇ ઘડી કાઢી કૃતકા થયા કે તેની સાથે આન આપણી શક્તિ નહિ વિચારેલી રીતે નવી નવી સૃષ્ટિ વડે પેાતાને ચિરતા કરી દેશે. એ મિલનના માગ, સજનના મા એજ ધર્મના માર્ગ છે, પણ ધર્મના માર્ગ દુર્ગાંમ છે-દુર્ગમ પથસ્તવો વવૃત્તિા એ માગે જ આપણા સમસ્ત પારુષનું પ્રત્યેાજન છે, એનું ભાથુ સંઘરતાં આપણે સર્વસ્વનો ત્યાગ કરવા જોઈશે; એનું ઈનામ અહંકારને તૃપ્ત કરવામાં નહિ, અહંકારને વિસર્જન કરવામાં; એની સફળતા બીજાને હરાવવામાં નહિ, પણ પેાતાને પરિપૂર્ણ કરવામાં છે. (ઇ. સ. ૧૯૦૯) ::-) --- .........................s ...... श्रीभारतधर्म समाप्त ....................................... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #392 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #393 -------------------------------------------------------------------------- ________________ अंधारा रंगमहेलनो राजा [ विवर टागोर तोड नाटि ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #394 -------------------------------------------------------------------------- ________________ “કઈ સંત વિરલે જાણવું, રે ભાઈ ! એ વાતું છે ઝીણુયું છે રે ભાઈ !” પ્રાચીન ગીત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩ વાત માની જા प्रवेश १ लो સ્થળ–નગરની એક શેરી. પાત્રો–કેટલાક વટેમાર્ગુઓ અને નગરને એક ચોકીદાર. પહેલે વટેમાર્ગ–અરે ! એ મહેરબાન ! ચેકીદાર—કેમ? શું કામ છે? બીજે વટેમાર્ગ–અમારે રસ્તે ક ? અમે પરદેશી છીએ, માટે ભાઈસાહેબ ! અમને અમારે ખરે રસ્તે ચઢાવી દે. ચોકીદાર–પણ તમારે જવું છે કયાં છે તે તમે કહેતા નથી! ત્રીજે વટેમાર્ગુ–પણે મહત્સવ થવાને છે ને ત્યાં અમારે જવું છે. ત્ય, હવે અમને રસ્તે બતાવી દે. રોકીદાર–અમારા નગરની રચના જ એવી છે કે ગમે તે સડકે જાઓ તે પણ ચાલે. આમાંની કોઈ પણ સડકે સડકે ચાલ્યા જશે તે પણ તમે ત્યાંજ પહોંચવાના. સીધા નાકની દાંડી સામે જ ચાલ્યા જજે. અહીં ભૂલા પડવાની વાતજ નહિ. (જાય છે) પહેલો વટેમાર્ગ–આ બેવકૂફ શું બકી મરતે હશે? કહે છે કે “ગમે તે સડકે જાઓ તે પણ ચાલે! આમાંની કેઈ પણ સડકે ચાલ્યા જશે તે પણ ત્યાં જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ અધારા રંગમહેલના રાજા જવાના.” ત્યારે આટલી બધી સડકા બંધાવી છે શું કરવા ? બીજો વટેમા—આટલાજ માટે; તમે તેના ઉપર છેડાઈ જાઓ તે સારૂ નહિ. દરેક દેશના લેાકેાને તેમને અનુકૂળ આવે તેવું તંત્ર રચવાની છૂટ છે. આપણા દેશના રસ્તાઓનુંજ જુએ ને ! એના કરતાં તેા ન હાય તે વધારે સારૂં. કેટલા સાંકડા, વાંકાચૂકા અને આડા-અવળા ચીલાએની ભૂલભુલામણી જેવા ! આપણા દેશના રાજાને સીધા, પહેાળા રાજમાર્ગ બિલકુલ પસંદ નથી. તે માને છે કે, જેમ વધારે સડકે તેમ તેની રૈયતને તેના રાજ્યમાંથી નાસી જવાની વધારે સગવડ ! હુવે આ દેશમાં એથી ઉલટું જ છે. અહીં તમને ગમે તે રસ્તે ચાલવાની છૂટ છે. કોઇ તમને અટકાવતું નથી. તમારે એકને બદલે ખીજે ઠેકાણે જવાની મરજી હાય તે ભલે ચાલ્યા જાઓ; કાઇ તમને ના કહેતું નથી. પણ ખુબી એ છે કે, આવી છૂટ છે છતાં આ રાજ્ય છેાડીને ચાલ્યા જવાના કાઇને વિચાર જ આવતા નથી ! આવા રસ્તા જો આપણા દેશમાં હેાય તે! જોતજોતામાં આખા મુલક ખાલીખમ થયા વગર રહે કે ? પહેલા વટેમાર્ગુ——ભાઈ જનાન ! તમારા સ્વભાવમાં રહેલા એક ખાસ દોષ હું પહેલેથીજ જોતા આવ્યે છે. જનાદ ન—કચે ? પહેલા વટેમાર્ગુ —તે એ કે, તમે આપણા દેશની કાંઇ નહિ તે કાંઇ ખેાડ-ખાંપણજ જોયા કરે છે. ધારી અને ખુલ્લા રાજમાથી દેશને લાભ જ થાય છે એ તમે શી રીતે જાણ્યું ? કાંડીલ્ય ! જોયું કે ? આપણા આ જનાનભાઈના અભિપ્રાય એવા છે કે, ખુલ્લા રાજમાર્ગોથી દેશનું કલ્યાણ જ થાય છે. કાંડીલ્ય—મિત્ર ભવદત્ત ! જનાર્દનમાં વિલક્ષણ અવળી બુદ્ધિ છે એ તે મારે તમને ફરી વાર કહેવાનું હાય જ નહિ. કાઇ દહાડા એની અવળી બુદ્ધિ અને ખત્તા ખવડાવશે. અને જો આપણા રાજાને ખબર પડી ગઇ તે! એના મુઆ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #397 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ ૧ લા ૩ પછી એને પિડદાન દેવાની પણ કોઇની હિં‘મત નહિ ચાલે. ભવદત્ત—આ દેશમાં જિંદગી ખેાજારૂપ લાગે છે એમાં તે। કાંઇ શક જ નથી. આ રસ્તા, જ્યાં આખા દિવસ લેાકેા આપણને હડસેલા મારતા ચાલ્યા જ જાય, ત્યાં આપણી પાતાની ખાનગી જગ્યા જેવુ તે કાંઇ મળે જ નહિ. મને તેા એવા લેાકેાના સ્પર્શથી સ્નાન કરવાનું મન થાય છે. આ જાહેર સડકા ઉપર કાણુ જાણે કઇ ન્યાતના લાક આપણને અડતા હશે ! મળ્યું ! કા'ડીલ્ય—આવા રૂડા (!) દેશમાં આપણને લઈ આવનાર પણ આપણા ભાઈ જનાઈન જ છે ને ? અમારા આખા કુટુબમાં એ એકલાજ આવા નીકળ્યા ! મારા પિતાને તે! તમે દીઠેલા જ ને ? એમના જેવા શુદ્ધ આચાર-વિચારવાળા મે' તે બીજો કાઇ જાંચા જ નથી. શાસ્ત્રની આજ્ઞા મુજબ તેમણે ખરાખર ૪૯ વેંતનુ એક વર્તુલ બનાવેલું અને તેટલી મર્યાદામાં જ તેમણે આખી જિંદગી ગુજારી. કાઇ દહાડો પોતે એ વતુલની બહાર એક ડગલું પણ મૂકયું નથી. તે દેવલાક પામ્યા ત્યારે એક મુશ્કેલી ઉભી થઇ કે એ ૪૯ વે'તના વતુલની મર્યાદામાં રહીને અને છતાં ઘરની બહાર ચિતા ખડકીને એમને ખાળવા શી રીતે ? જો લઈ જઈએ છીએ તેા શાસ્ત્રની મર્યાદા તૂટે છે અને ઘરમાં ને ઘરમાં તે અગ્નિદાહ દેવાય નહિ ! ત્યાર પછી પુરાહિતાએ મળીને એક તાડ કાઢચેા. શાસ્ત્રે ઠરાવેલા આંકડાનું તે ઉદ્ય ઘન થાય જ નહિ એટલે તેમના કહેવાથી અમે આંકડા ઉલટપાલટ કરીને ૪૯ ને મલે ૯૪ વેતની મર્યાદામાં તેમની ચિતા મનાવી. એટલે તેમને ઘરની બહારના ભાગમાં મળાયા અને આપણાં પવિત્ર શાસ્ત્રોની મર્યાદા પણ સચવાઇ. એનું નામ તે સદાચાર ! આપણા દેશ તે કાંઈ જેવા તેવા છે ! ભવદત્ત—અને તે છતાં આ જનાર્દન પાતે તે જ દેશમાં જન્મ્યા છે છતાં પણ એમ માને છે કે, ખુલ્લા રસ્તાથી દેશને લાભ થાય છે અને એમ માનવામાં ઘણું લા રૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #398 -------------------------------------------------------------------------- ________________ જ અંધારા પગમાના રાજા ડહાપણું સમજે છે. [નાના નાના છોકરાઓની ટોળી સાથે બુઠ્ઠા દાદા પ્રવેશ કરે છે.] મુદ્રા દાદા–છોકરાઓ રે! આજે આપણે દક્ષિણનિલની સાથે સ્પર્ધા કરવાની છે હોં ! જેજે, આપણી હાર ન થાય. આજે આપણે એવું ગાવું, એવું ગાવું કે નગરની શેરીએ શેરીમાં આનંદ અને ગીતની રેલછેલ મચી રહે. (ગાય છે) ગીત દક્ષિણ દિશાના દરવાજા ઉઘડે છે, એ વસંતરાણી! વહેલાં પધાશે ! અમારાં હદયના હીંડોળા ઉપર તમે ખૂલજે, એ વસંતરાણું ! વહેલાં પધારે ! નવપલ્લવના મંજુલ ધ્વનિ સાથે, જોબનવંતાં વૃક્ષલતાના પુષ્પવર્ષણ સાથે, બંસીનાદથી અને પ્રેમાસથી ઘરતી વનસ્થલી સાથે, ઓ વસંતરાણું ! વહેલાં પધારે! તમારા છૂટા પાલવની સાથે મદમાતા અનિલને લાડ કરવા દે ! એ વસંતરાણું ! વહેલાં પધારે! [જાય છે [ નાગરિકોની એક મંડળી પ્રવેશ કરે છે ] પહેલે નાગરિક–હંમેશ નહિ તે છેવટે આજનેજ દિવસ આપણુ રાજાએ સૌને દર્શન આપ્યું હેત તે બહુ સારું થાત. તેના રાજ્યમાં રહેવું અને એક દિવસ પણ તેનું દર્શન ન થાય એ કાંઈ ઓછી આફત છે? બીને નાગરિક–તમે આ ભેદનું ઉડું રહસ્ય જે જાણતા હોત તે આવું કદી ન બેલત. તમે કેઈને કહે નહિ તે કહું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragjanbhandar.com Page #399 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ ૧ લો ૩૭ પહેલે નાગરિક–અલ્યા ભાઈ ! હું બેલે છે ! આપણે બેઉ જણ એકજ મહેલામાં પાણી કઈ દહાડે કેઈની પણ છૂપી વાત મેં જાહેર કરી દો જાણે છે? હા, તમારા ભાઈને જૈ બેદતાં ધનને શરૂ જડ્યો-તે વાત મેં સૌને કહી દીધી તેનું કારણ તો જાણે જુદું હતું. તમને કયાં ખબર નથી? બીજે નાગરિક–જાણું છું તેમાં તે તમને કહું છું કે, કેઈને કહે નહિ તે કહું. જે વાત ફૂટી તે આપણું સૌની સવાર થઈ ગઈ જ જાણજો. ત્રીજે નાગરિક–વિરૂપાક્ષ! તમે આવા ચતુર થઈને પૂછતા શું હશે ? મરતા સુધી અમુક વાતને છૂપી રાખવાનું વળી કેણુ માથે લે ? કેઈ દહાડો પણ ભૂલ થઈ જાય અને આપણે બધા આફતમાં સપડાઈ જઈએ એ સંભવ તે છેજ, છતાં શા વાસ્તે જાણી જોઈને બળતામાં પગ મૂકવા જેવું કરે છે? વિરૂપાક્ષ–એ તે વાત નીકળી ત્યારે મારાથી કહેવાઈ ગયું. અને ત્યારે, વાત અહીંથી જ પડતી મૂકીએ. હું કાંઈ નિષ્ણાજન બેલી નાખું એવું નથી. એ તે તમે પૂછ્યું કે રાજા શામાટે દર્શન આપતા નથી? ત્યારે મારે કહેવું પડયું કે રાજા રૈયતથી અદશ્ય રહે છે તેમાં કાંઈક ભેદ છે. પહેલા નાગરિક–વિરૂપાક્ષ! ત્યારે સ્ત! હવે કહી જ નાખ ને! વિરૂપાક્ષ–તમે બધા મારા મિત્ર છે-લક નથી. તમને કહેવામાં કશી હરકત નથી. તમારાથી છુપાવવાનું કાંઈ કારણ નથી. ( ધીમે સાદે બોલે છે ) રાજા બહજ કરે છે. તેથી તે તેને પોતાનું મોઢું બતાવવા ઈચ્છતા નથી. પહેલે નાગરિક–એમ બાબત છે ત્યારે ! એવું કાંઈક હોવું જ જોઈએ. મને એમ પહેલેથી જ મનમાં સંદેહ રહેલે, કે જે છે તે દરેક દેશમાં લેકે રાજાને જોતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ અંધારા રગમહેલનો રાજા જ સૌ કઈ બીકથી થથરી ઉઠે છે, ત્યારે આપણે રાજા કેઈને તું જ નથી બતાવતે એ શું હશે ? ગમે તેમ પણ વિરૂપાક્ષ કહે છે તે જરા વિચાર કરવા જેવું તે મને લાગે જ છે. ત્રીજે નાગરિક –અરે ! કાંઈ ગાંડા થયા? મને તે તેમને એક અક્ષર પણ સાચે લાગતું નથી. વિરૂપાક્ષ–વિશુ! ત્યારે હું જૂઠું બોલું છું, એમ? વિશુ—તમે જૂઠું બોલે છે એવું મારું કહેવું નથી.' પણ મને તમારી દલીલ જરાએ માનવા જેવી લાગતી નથી. છેટું લાગે તે માફ કરજે. વિરૂપાક્ષ-તમને મારી વાતમાં વિશ્વાસ નથી આવતે એ જાણીને હું જરા પણ નવાઈ પામતે નથી; કારણ કે તમે ડહાપણુના દરિયા છે. તમને કોનામાં શ્રદ્ધા છે? તમે તમારાં માતાપિતાના અને વડીલેના અભિપ્રાયને પણ ગણકારતા નથી તે હું વળી કેણ? જે આપણે રાજા આમ સંતા ફરતે ન હોત તે તમે આ દેશમાં કેટલી ઘડી જીવતા રહ્યા હતા તે હું બતાવત. તમે હડહડતા નાસ્તિક છે ! વિશુ–ઓ મારા સનાતન ધર્મ ધુરંધર! મારું તે જેમ થાત તેમ થાત, પણ તમે હમણાં જેવું બેલ્યા તેવું બીજા કઈ દેશમાં જઈને બેલ્યા હતા તે ત્યાં રાજા તમારી જીભ ખેંચી કઢાવત અને તેને કૂતરાને ખાવા આપત; જાણ્યું કેની ? આપણે રાજા કદ્રુપ છે એવું કહેવાની તમે હિંમત ચલાવે છે એ કાંઈ થોડી વાત છે? વિરૂપાક્ષ-હવે તમે જરા તમારી જીભડી ઉપર લગામ રાખે તે સારૂં. વિશુ-લગામ તે કોની જીભ ઉપર રાખવાની જરૂર છે તે સૌ જાણે છે. પહેલે નાગરિક–અલ્યા ભાઈ ! તમે આ શું લઈ બેઠા છે ? તમે તે વચગળે મારા જેવાને મારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #401 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ ૧ લો ૩૭૭ નંખાવશે. ચાલ ભાઈ! મને અહીં ઉભા રહેવું ન પાલવે. (જાય છે.) [કેટલાક લેક બુદ્દા દાદાને ખૂબ ધાંધલ મચાવતા ખેંચી લાવે છે ] બીજે નાગરિક–આજના બનાવમાં મને નવાઈ જેવું એ લાગે છે કે – મુઠ્ઠા દાદા-શું ? શું? બીજે નાગરિક–આ વર્ષે આપણા મહત્સવમાં ભાગ લેવા માટે દરેક દેશે પોતપોતાના માણસોને મેક લ્યા છે. પણ હું તેમાંના દરેકને મેઢેથી એકની એકજ વાત સાંભળું છું કે “ અહીં બધું સરસ છે, સુંદર છે; પણ તમારે રાજા કયાં છે?” હવે આને અમારે શું જવાબ આપ? આ આપણી એક મોટી ખામી છે અને તે આ દેશના દરેકે દરેક જણને લાગી આવે છે. બુદ્દા દાદા–તમે “ખામી” કહે છે ? આપણે રાજા કયાં છે? અરે આપણે આખે દેશ—એક ખૂણાથી બીજા ખૂણું સુધી આપણુ રાજાથી સચરાચર ભરાઈને કસઠસી ગયું છે અને છતાં તમને હજી “ઉણપ ” લાગે છે? તેણે આપણને એકે એકને રાજાજ બનાવી દીધા છે તે કેમ ભૂલી જાઓ છે ? (ગાય છે) ગીત આપણા રાજાના રાજ્યમાં આપણે બધા જ રાજા છીએ. તેમ ન હોત તે આપણું હૃદયમાં આપણે અને તેને મેળાપજ કેવી રીતે થાય ? આપણે આપણું ઇચ્છા મુજબ વર્તીએ છીએ, અને છતાં આપણે તેની જ ઈચ્છા મુજબ વતએ છીએ. આપણે રાજા કાંઈ ગુલામનો માલિક નથી કે આપણને તેના પગની સાથે ભયની જરથી જકડે. તેમ ન હેત તે આપણું હૃદયમાં આપણે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #402 -------------------------------------------------------------------------- ________________ Ge અંધારા રંગમહેલના રાજા તેના મેળાપ જ કેવી રીતે થાય ? આપણા રાજા આપણું દરેકનું સન્માન કરે છે, અને તેમ કરીને તે પાતાનુંજ સન્માન કરે છે. કાઇ પણ પ્રકારની ક્ષુદ્રતા—પામરતા આપણને એક ક્ષણ વાર પણ અસત્યનીદિાનેાની અંદર બાંધી શકેજ નહિ. તેમ ન હાત તે આપણા હક્યમાં આપણે! અને તેનેા મેળાપ જ કેવી રીતે થાય ? આપણે પુરુષાર્થ કરીને આપણેા ભાગ કાપીએ છીએ,અને એવી રીતે અંતે તેણે ધારેલે રસ્તેજ જઇએ છીએ. અધકારભરી રાત્રિના ઉંડાણમાં આપણા મા આપણાથી ચૂકાય એમ છે જ નહિ. નહિ તે 'આપણા હૃદયમાં આપણા અને તેના મેળાપજ શી રીતે થાય ? ત્રીજો નાગરિકઆપણા રાજા જાહેરમાં પ્રકટ થતે નથી તેટલા ઉપરથી ગમે તે માણસ તેને વિષે ગમે તેવુ ખેલે છે તે મારાથી તેા જરાએ ખમાતુ નથી. બીજો નાગરિક—ખુબી તે જુએ ! કાઇ મારી નિંદા કરે તે તેને સજા થાય, પણ રાજાની નિદા કરે તેનું કાંઇજ નહિ ! એ તે કાંઇ વાત છે ? બુઢ્ઢા દાદાનિંદા કરનારની નિદા આપણા રાજાથી દૂરની દૂર જ રહે છે. સૂર્યંના પ્રકાશ વડે પ્રકાશિત થએલા દીવાને તમે એક ફૂંક મારીને હેાલવી શકે, પણ આખુ જગત ભલે ફૂંક મારે પર ંતુ સૂર્યના પ્રકાશ એક રતિમાત્ર પણ એ થવાના હતા ? [વિશ્વવસુ અને વિરૂપાક્ષ પાછા આવે છે ] વિષ્ણુલ્યે, આ રહ્યા આપણા બુઢ્ઢા દાદા ! પૂછી જીએ એમને. દાદા ! આ માણસ બધાંને કહેતા ફરે છે કે આપણા રાજા કદરૂપા છે માટે બહાર નથી નીકળતા ! ખુદ્દા દાદા-પણ તેમાં તું એટલે બધા તપી શાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #403 -------------------------------------------------------------------------- ________________ પ્રવાસા જાય છે? એના રાજા કદરૂપા હશે, નહિ તેા તેના રાજ્યમાં વિરૂપાક્ષના જેવી સિક્કલ હેાયજ શી રીતે ? તે પેાતાનું મેદ્ન જેવું આરસીમાં જુએ છે તે પ્રમાણે તે પોતાના રાજાના રૂપની કલ્પના કરી લે છે. વિરૂપાક્ષ—મારે ક્રાઇનું નામ દેવુ' નથી, પણ જેણે સને કહ્યું કે રાજા કદરૂપા છે તે માણસ તે એવા છે કે તેના માલવામાં સૌ વિશ્વાસ રાખે, બુઠ્ઠા દાદા- -અરે ભાઇ ! તારી જાત કરતાં વધારે વિશ્વાસપાત્ર ખીજું કાણુ હોય ? વિરૂપાક્ષ—પણ આપ કહે! તે જોઇએ તેટલી સાષિતીઓ આપુ ! - -- પહેલા નાગરિક આની ઉદ્ધતાઈ તા જુએ ! એક તેા રાજાને વિષે જૂઠી અફવા ફેલાવતાં એ શરમાતા નથી, અને પામ પેાતાના જૂઠાણાના જેટલી જ દાંડાઈ કરે છે ! બીજો નાગરિક—ત્યારે અને તેટલા જ ડાબા હાથને સ્વાદ પણ ચખાડી દો ને! યુઠ્ઠા દાદા-તમે આટલા બધા ઉકળી શા માટે જતા હશે!? એ બિચારા આજના ઉત્સવને નિમિત્તે એના રાજાના કદરૂપાપણાનાં ગીત ગાય છે તેમાં તમારૂં શુ ગયું ? કાંઈ ફિકર નહિ, ભાઈ વિરૂપાક્ષ ! તું તારી મેળે સુખેથી જે ખેલવું હોય તે ખેલજે અને તું કહે છે તે સાચું માનનારા માણસે પણ તને મળી આવશે. તું તારી મનમાનતી ઢાળીમાં જઈને મઝા કર. (જાય છે) પરદેશના લેાકાની એક ટાળી દાખલ થાય છે.] ભવદત્ત હવે મને તે એમ ચાખ્ખુ માલૂમ પડે છે કે, આ લેાકેાના દેશના કાઇ રાજા જ નથી. અમારે માથે રાજા છે એવી આબાદ ગપ જ તેમણે ઉડાવી લાગે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #404 -------------------------------------------------------------------------- ________________ અધાશ રંગમહેલના રાજ કોડીયમને તમારૂં કહેવું વાજબી લાગે છે. કોઈ પણ દેશમાં આપણે જઈએ તે ત્યાંની મેાટામાં મેટી કઈ વસ્તુ તરફ આપણું પહેલુ લક્ષ ખેંચાય ? તે દેશના રાજા તરફ, અને તે પણ અધે! વખત જ્યારે જોઈએ ત્યારે જાહેરના જાહેર જ હાય, તેને શેાધવા પડે જ નહિ. ૩૮૦ જનાર્દન—પણ આ દેશમાં આપણે કેવી સરસ વ્યવસ્થા જોઇ, કેવું સુંદર સુગઠિત રાજ્યતંત્ર જોયું, તે બધું રાજા વગર કાંઇ બની શકે? ભવદત્ત આટલેા ખધેા વખત રાજ્યકર્તાના અમલ નીચે રહીને તે આટલા બેષ લીધે ! અરે ભલા માણસ ! વ્યવસ્થા અને સુસ’ગતિ જો પહેલેથીજ પેાતાની મેળે ચાલ્યાં આવતાં ડાચ તે પછી રાજાની જરૂર જ શી રહી ? જનાર્દન—આટલા બધા લેાકા મહાત્સવમાં ભાગ લેવા અને આનંદ કરવા ભેગા થયા છે. આ દેશમાં અરાજકતા જ હાય તેા તેએ બધા આમ એકત્ર થાય ખરા કે ? ભવદત્ત—ભાઇ જનાર્દન ! ચર્ચા કરતી વખતે તું હંમેશાં મૂળ મુદ્દોજ ઉડાવી દે છે. આ રાજ્યમાં સુંદર વ્યવસ્થા છે . અને બધું યથાસ્થાને છે, એ વિષે કાંઇજ શક નથી. મહેાત્સવ થવાના છે એ પણ દેખીતી વાત છે. પણ રાજા ક્યાં છે ? તે તેને જોયા હાય તા કહે. જનાન—મારા કહેવાના મુદ્દો આટલેા જ છે:-- તમે તમારા આજસુધીના અનુભવ ઉપરથી જાણેા છે કે, રાજા હાય તાપણ અધેર અને ગેરવ્યવસ્થા હોઈ શકે; પણ અહી આપણે શું જોયું ? કાડીલ્ય—તને એકની એક જ વાતને વારે વારે ચીપી ચીપીને ખેલવાની ટેવ જ પડી ગઇ છે. ભવદત્ત પૂછે છે તેના સીધે જવાબ દે-તે રાજાને જોવે છે કે નહિ ? મેટલ, હા કે ના ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ( જાય છે) www.umaragyanbhandar.com Page #405 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ ૧ લા [ કેટલાંક માણસે ગાતાં ગાતાં દાખલ થાય છે ] ગીત ૩૧ મારા પ્રાણવલ્લભ મારા હૃદયમાંજ સદા વિરાજે છે, તેથી જ હું તેને સત્ર નિહાળું છું. તે મારી આંખાની કીકીએમાં લપાયે છે, તેથીજ હું તેને સત્ર નિહાળું છું. હું તેના માઢાના શબ્દો સાંભળવા દેશવિદેશ વડી આવ્યું; પણ મારા એ પ્રયાસ બધેાજ મિથ્યા ગયેા. પાછા આનીને મે મારા પોતાના ગીતમાં જ તેના ક'ના રણકાર સાંભળ્યેા. અરે ! તમે ભિખારીની માફક શાને માટે તેને ગલીએ ગલીએ શેાધતા કરે છે ? આવા, મારા હૃદયમાં તે ભેટે છે; મારી આંખેાનાં અશ્રુમાં તેની બિ નીરખી ત્યા. [નેકી પોકારતા ચોપદાર અને “રાજા”ના અંગરક્ષકોના અગ્રભાગ દાખલ થાય છે. ] પહેલા ચાપદાર્ એઇ ! એઇ ! ખાજુ હઠી જાએ. રસ્તા ખાલી કરે ? એઈ! સૌ માજી હુઠી જાએ. પહેલા નાગરિક—અલ્યા એવા મેાટા તીસમારખાં તું કાણુ છે વળી ? તું વળી ક્યારના મોટા ડેમાં થઇ ગા ? અમે શામાટે ખસી જઇએ ? અમે તે એક ડગલું પણ અહી'થી ખસવાના નથી. તું અમને કંઇ કૂતરા ભૂતરા ધારે છે કે શું ? મીને ચાપદાર—અરે ! આપણા રાજા હુમાં આ રસ્તેથી આવનાર છે. બીજો નાગરિક રાજા ? કચેા રાજા ? પહેલા ચાપદાર—આપણા રાજા, આ મુલકના રાજા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ અંધારા રંગમહેલના રાજા પહેલા નાગરિક આ કોઈ ગાંડ લાગે છે! છડીદાર નેકી પિકારતા હોય અને દેડધામ ને બૂમાબૂમ કરતા લકે આગળ આગળ ચાલતા હોય એવી રીતે આપણ રાજાને કદી કેઈએ બહાર નીકળતે સાંભ જ નથી. બીજે પદાર–પણ આજે રાજા તમામ રૈયતને ખુલ્લાં દર્શન આપનાર છે. આજના મહત્સવનું પ્રમુખસ્થાન પણ તેજ લેનાર છે. બીજે નાગરિક–સાચું કહેને, ખરી વાત છે? બીજે પદાર–ખરી વાત નહિ તે શું? પેલે તેને વિજ ફરફરે છે તે જોતા નથી? બીજે નાગરિક–અલ્યા, ખરી વાત છે, દેવજ તે દેખાય છે. બીજે ચોપદાર–તેના પટ ઉપર રાતાં કિંશુક પુષ્પની આકૃતિ દેખાય છે કે નહિ? બીજે નાગરિક–હાસ્તે. એ તે કિંશુક પુષ્પજરાતાં આગના ભડકા જેવાં. પહેલે ચેપદાર–હવે તે તમને અમારી વાતમાં વિશ્વાસ બેસે છે ને? બીજે નાગરિક-મને વિશ્વાસ નથી એવું મેં કહ્યું છેજ કયારે? એ તે પેલા કુંભે બધી ધમાલ કરી મૂકી. હું એક અક્ષર પણ બેલ્યો છું ? - પહેલે ચપદાર–એ કુંભનું પેટ ઘડા જેવું છે, પણ માંઢાથી પિલું છે. ખાલી ઘડે, વાગે ઘણો. બીજે ચોપદાર–કેણ છે એ ? તમારે ને એને કાંઈ સગપણ થાય છે ? બીજે નાગરિક–સગપણ શાનું? અમારા ગામના મુખીના સસરાના કાકાને છેક થાય. એનું ઘર તે અમારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #407 -------------------------------------------------------------------------- ________________ પૂવેશ ૧ લા 943 શીમામાંયે નથી. બીજો ચાપદાર—તમે કહેા છે તેવુ' જ લાગે છે. કોઇના સસરાના સાતમી પેઢીએ પિત્રાઇ ભાઇ થતા હાય એવીજ તેની સિક્કલ છે, અને તેની અક્કલ પણ કોઈના કાકા-સસરાને શેાલે તેવી જ છે. કુબ—અરે ! મારા મહેરબાને ! કેટલાંએ દુઃખેાના આઘાતથી મારી બુદ્ધિ મરડાઈ મચડાઈને તમે આજે જુએ છે તેવી વિકૃત થઇ ગઇ છે તે તમે શું જાણા ? ઘેાડાજ વખતની વાત ઉપર એક રાજા અમારા ગામમાં આવ્યેા હતા અને તેની સ્વારી અમારા ફળીઆમાં થઇનેજ ગઈ હતી. તેની આગળ આગળ ડંકા-નિશાન ગડગડાવતા, ધ્વજાઆ ફ્રકાવતા, અને કાલાહલ કરી મૂકતા સ્વાશને માટે રસાલે હતા. તેમના ગરબડાટ આગળ ગામમાં કાને પડયું સંભળાતું ન હતું. મે' તેનાં ઓવારણાં લીધાં. તેની આગળ નજરાણુ યુ. તેની સામે ભિખારીની માફક હાથ જોડીને ઉભેા. છેવટે મે જોઈ લીધું કે, આથી વધારે ઘસારા મારાથી નહિ સહન થાય. પણ આ બધા ભપકાદાર તમાશાનું છેવટ શુ આવ્યું ? કાંઈજ નહિ. લેાકેાએ જ્યારે તેની આગળ પોતપોતાની માગણી રજૂ કરી ત્યારે તે આયેા કે ઠીક છે, કાઈ સારા દહાડા જોઈને તમને સતાષીશું. પણ ત્રણસે ને પાંસઠ દહાડામાંથી તેને કાઈ સારા દહાડા જડચા જ નહિ. અમારી પાસેથી વે૨ા લેતી વખતે તેા ત્રણસો ને પાંસઠમાંથી બધાએ દહાડા સારા ! મીને ચાપદાર——ત્યારે આ ઉપરથી તું શું એવુ કહેવા માગે છે કે, આપણા રાજા તે પેલા બનાવટી રાજા જોચા તેના જેવાં છે ? પહેલા ચાપદાર—આ કાકાજી ! હવેતમારે તમારું કાકીજીની વિદાય લેવાને વખત આવી લાગ્યા છે. કુંભ——ભાઇ સાહેબે ! મારા અપરાધ થયા હોય તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૪ અધારા રંગમહેલના રાાં માફ કરો. હું ગરીબ માણસ છું. કહે। તા તમારી સેા સે વાર માફી માગુ', તમે કહેા તે કરવા તૈયાર છું. તમે કહેતા હા તે આધેા ખસી જાઉં-અરે ! તમે કહેા તેટલા વેગળા જઈને ઉભેા રહું. બીજો ચાપદાર્– બહુ સારૂ, ત્યારે અમારે એટલુંજ જોઈએ છે. રાજાની સ્વારી હમણાંજ આવી પહેાંચશે. માટે તમે અધા રસ્તાની એક બાજુએ હારબંધ ઉભા રહેા. અમે હવે અહીથી આગળ રાજાની સ્વારીને માટે રસ્તા ખુલ્લા કરી દેવા જઇએ છીએ. ( તેઓ જાય છે ) મીત્તે નાગરિક—ભાઇ કુંભ ! તારી જીભ તને કાઇ દિવસ ફ્રાંસીને માંચડે ચઢાવશે. કુંભ—દોસ્ત માધવ! વાંક મારા નસીબના છે; એમાં મારી જીભ ખિચારી શું કરે ? પેલા બનાવટી રાજાની આગળ હુ' એક અક્ષર પણ વાંકાચૂ'કે એલ્ચા ન હતા, તે દિવસે પણ મેં મારા ભેાળપણથી ઉત્પન્ન થએલા આત્મવિશ્વાસને લીધે મારે હાથે મારા પગ ઉપર કુહાડો માર્યો હાત તે મને કાઈ ત્યાં અટકાવનાર ન હતું. આજે હવે ખરેખર રાજા આવે છે ત્યારે મારી જીભડી રાજદ્રોહથી ભરેલાં વચન ભભડી ઉઠે છે. એ નસીબના નિહ તેા કેાના વાંક ? માધવમે તે। એવી શ્રદ્ધા કેળવી છે કે, રાજા સાચે! હાય કે અનાવટી હાય, પણ રાજાનું નામ ધારણ કરીને કેાઇ આપણી આગળ આવે તે તેની આજ્ઞા આપણે માનવીજ જોઇએ. રાજાઓની વાતમાં આપણે શું સમજીએ ? આપણી અકકલની તે શું શુજાશ કે તેને વિષે અભિપ્રાય માંધવાનું સાહસ કરીએ? એ તા અધારામાં પથ્થર ફૂંકવા જેવુ કામ છે. આપણે પથ્થર ફેક્યા જ જવું. કાઇ દહાડા પણ ખરી જગ્યાએ એકાદ પથ્થર વાગ્યા વિના નહિ રહે. તેથી મારી ધારણા તે! એવી છે કે, આપણે તે તેનુ સન્માન કરવુ અને તેની આજ્ઞા પાળવી—પછી જો તે સાચા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #409 -------------------------------------------------------------------------- ________________ બરશ લે. રાજા હોય તે સારી વાત છે અને સાચા ન હોય તે તેમાં આપણું શું જવાનું છે? કુંભ–પણ તમે કહે છે તેમ જે ખાલી પથ્થરજ ફેંકવાના હેતને તે તે હું પણ ફેંકવા લાગત. પણ અહીં તે નગદ રૂપિયા કાઢીને આપવા પડે છે, અને એમ જેને તેને નજરાણું આપતા ફરીએ તે ભીખ માગવાને વખત આવે તે કેમ ભૂલી જાઓ છે ? માધવ–ચાલ હવે, આમ જે. પેલી રાજાની સ્વારી આવે છે! અહો ! આ તે ખરેખર રાજા જ છે! શી એની આકૃતિ! શી એની કાન્તિ! આવું રૂપ–તાજાં કમળનાં દળ જે ગાર વર્ણ, માખણના જેવી સુકુમારતા–આપણે કે ઈનામાં કદી જોયાં હતાં? કેમ કુંભ! તને શું લાગે છે? કુંભ–દેખાય છે બરાબર રાજાના જે જ, એ. ખરેખરે રાજા હોય ખરે. માધવ-જાણે બ્રહ્માએ તેને રાજા થવાને માટે જ ખાસ જતન કરી કરીને ઘડ્યો ન હોય એવી અદભુત, સુંદર અને મનમોહન તેની આકૃતિ છે ! આવી કોમળતા, આવી અંગકાન્તિ, આ સુગઠિત દેહ કે સામાન્ય મનુષ્યને તે સંભવેજ નહિ. [“રાજા” પ્રવેશ કરે છે માધવ– રાજા! તમારે જયજયકાર છે ! તમને શ્રી–સંપત્તિ પ્રાપ્ત થાઓ? અમે તમારું દર્શન કરવા છેક પરેઢી આના અહીં આવીને તમારા આગમનની રાહ જેતા ઉભા છીએ. મહારાજાધિરાજ ! તમારી કૃપાને પ્રસાદ આપતી વખતે એ અમને વિસરી જતા. ભ–મને તે આમાં કાંઈ વધારે ઉંડે ભેદ લાગે છે. હું તે જઈને આપણું બુઠ્ઠાદાદાને તેડી લાવું છું. (જાય છે) ભા. ૩૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ અંધારા પગમહેલને રાજા [લોકોનું એક ટોળું દાખલ થાય છે] પહેલો માણસ–રાજા! રાજા ! ચાલો અલ્યા ! વહેલા ચાલે. રાજાની સ્વારી આ રસ્તેથી જાય છે. બીજે માણસ એ ! એ મને ભૂલી જતા. મારૂં નામ વિરાજદત્ત છે, કુશલીવસ્તુ શહેરના ઉદયદત્તને હું પાત્ર થાઉં. તમારા આગમનના સમાચાર સાંભળતાં જ હું અહીં દોડયે આવું છું. રસ્તામાં લકે શી વાત કરે છે તે સાંભળવાને પણ પળવાર ઉભે નથી રહ્યો. હે રાજેદ્ર! મારી તમામ રાજભક્તિ ઉછળી ઉછળીને તમારા ચરણ આગળ ઢળી પડે છે અને તેના પ્રવાહમાં હું અહીં ખેંચાઈ આવ્યો છું. - ત્રીજો માણસ–ચલ, ચલ, તારા કરતાં તે હું પહેલાં આ છું. હું આવ્યું ત્યારે તે મરઘાએ નહે છે . તે ઘડીએ તે અહીં ક્યારે હતો ? ઓ રાજા ! હું વિક્રમસ્થલીને ભદ્રસેન છું. સેવક તરફ નિગાહ રાખજે. રાજા–તમારી સોની રાજભક્તિ જોઈને હું તમારા ઉપર પ્રસન્ન થયો છું. વિરાજદત્ત-મહારાજાધિરાજ ! અમારે આપની આગળ ઘણું ઘણી ફરિયાદ કરવાની છે. અમારે ઘણું જાતનાં દુઃખ છે તેને માટે અમારે આપની દાદ માગવાની છે. આપનાં દર્શન જ અમારે માટે દુર્લભ હતાં તેથી અમે કેને પ્રાર્થના ગુજારીએ ? કેની આગળ અમારાં દુઃખની ફરિયાદ કરીએ? રાજા–તમારાં તમામ દુઓને નિકાલ થઈ જશે. (રાજા જાય છે) પહેલો માણસ–પર્યાઓ ! એમ પાછળ પડી જઇશું તે આપણે દહાડે નહિ વળે. આપણે લેકેના ટોળામાં ભળી જઈશું તે પછી રાજા આપણને શી રીતે ઓળખવાને હતો? બીજો માણસ-અરે આ| ગમ તે જુઓ – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #411 -------------------------------------------------------------------------- ________________ . . પ્રવેશ ૧ લે પેલે મૂર્ણો નરોત્તમ શું કરે છે તે જરાક જુઓ તે ખરા? લોકેને કેણીઓના હડસેલા માર મારતે ઠેઠ રાજાની પાસે પહોંચી ગયો અને હાથમાં પંખે લઈને તેને પવન ઢળવા મંડી પડે છે! માધવ-ખરી વાત કહી; હરામખેરે ભારે હિંમત ચલાવી લાગે છે! બીજો માણસ–શું એ રાજાની પાસે ઉભે રહેવા લાયક છે? આપણે એને ત્યાંથી તગેડી મૂકો પડશે. માધવ-હેં રાજા પિતે કાંઈ સમજ્યા વગર રહેનાર છે શું? એની રાજભક્તિમાં ખુલે ખુલાં પાખંડ અને દંભ જણાઈ આવે છે. પહેલા માણસ–છટુ ! છ ! રાજાઓ આપણી પેઠે પાખંડને ઓળખી શકતા જ નથી. એ મૂર્ખા રાજાની ખુશામત કરવા માટે તેને પં કરે છે તેથી જે તે છેતરાય નહિ તે મને ફર્ કહેજે. [ભ અને બુઠ્ઠાદાદા દાખલ થાય છે.] કુંભ–(દાદાને) હું કહું તે માને–તે હમણાં જ આ રસ્તે થઈને ગયા. બુદ્દા દાદા–પણ તે રાજા છે કે બીજે કઈ ભળતે માણસ છે તેને માટે તું કહે છે તેટલી પરીક્ષા પૂરતી નથી. કુંભ–હું કાંઈ થડે જ ત્યાં એકલે હતે? એક નહિ, બે નહિ, પણ સેંકડે, હજારો માણસેએ તેને નજરોનજર જે તે બધા કાંઈ ભૂલ કરતા હશે? બુદ્દા દાદા–એટલા જ માટે મને એ વાત ઉપર મૂળથી જ સંદેહ ઉત્પન્ન થાય છે. આપણે રાજા આ ઠાઠમાઠ કરીને, આવડે મોટે રસાલો લઈને લેકની આંખે તેને ભપકાથી અંજાઈ જાય એવી રીતે કદી બહા૨ આવતું જ નથી. તે પિતાના રાજ્યમાં આ પ્રમાણે ધામધૂમ સાથે ફરવા નીકળે એ તેને સ્વભાવ જ નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #412 -------------------------------------------------------------------------- ________________ ૮૮ અધારા રંગમહેલો રાજ ~~~~~~~~~~~~~ ~ ક ૧૧૧ કુંભ–પણ આજને પ્રસંગ બહુ અગત્યને હેવાથી તેને એવું કરવાનું મન થયું હોય એમ પણ કેમ ન બને? બુઠ્ઠા દાદા–તું કહે ત્યારે ખરું ! પણ મારે રાજા કાંઈ ઘડીએ ઘડીએ રંગ બદલે એને તરંગી નથી. ભએ દાદા! મારાથી તેનું વર્ણન કરાતું હેત તે કરી બતાવત. શી તેની કેમળતા, શી તેની સુકુમાર અને સુશોભન અંગછટા! જાણે કઈ કારીગરે ઘડેલું મીણનું પૂતળું ! મને તે એમ થયું કે તેનાથી તડકે નહિ ખમાય. માટે લાવ હું તેને મારા આખા શરીર વડે ઢાંકી દઉં. બુદ્દા દાદા–એ મૂખ! તું ખરેખર ગધેડે જ લાગે છે ! મારે રાજા મીણના પૂતળા છે અને તે તેને ઢાંકનારે ! વાહ ! કુંભ–પણ એ દાદા ! હું ખરું કહું છું–કઈ દેવ જેવી તેની આકૃતિ હતી. તેનું રૂપ તે ખરેખર અલકિકજ હતું. ત્યાં આટલાં બધાં માણસો ભેગાં થયાં હતાં, પણ તેના રૂપની તોલે તે કોઈ જ ન આવે. બુદા દાદા–મારે રાજા એ છે કે, જે તે કદી જાતે પ્રકટ થાય તે પણ તારી આંખો તેને ઓળખી શકે જ નહિ. તે લોકોનાથી અળગે કે નેખે થઈને ઉભો રહે એ નથી. તે તે લોકેના જે બનીને લોકેની અંદર ભળી જાય એવો તેને સ્વભાવ છે. | કુંભ–પણ મેં તેને ધ્વજ જે તે મેં તમને કહ્યું હતું ને? બુ દાદા–ત્યારે કહે વારૂ, તેના દેવજ ઉપર શાની આકૃતિ હતી ? કુંભ-રાતું ચળ કિંશુક પુષ્પ ચીતર્યું હતું. એવું રાતું કે જોતાંની સાથે મારી આંખે જ અંજાઈ ગઈ. બુડા દાદા-થયું ત્યારે. મારા રાજાના દેવજ ઉપર તે કમળની અંદર વજીની આકૃતિ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #413 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ લા હ કુંભ-પણ અવાજ કહે છે ને આજે મહે।ત્સવ હેાવાથી રાજા બહાર આવ્યેા છે. બધા જ કહે છે ને ? મુદ્રા દાદા-મહાર તા આવ્યેા છેસ્તે, પણ પેાતાની સાથે છડીદાર, ઠંડકા-નિશાન, ઘેાડેસ્વાર, પાયદળ, ઢાલ, તાંસાં અને શરણાઈઓ અને સળગતી મશાલેા, એવું તેવું કાંઈ જ લાન્ચે। નથી તે તને ખખર છે ? કુંભ—ત્યારે આવા ચુસવેશમાં તે તે કાઈથી જ ન આળખાય ! મુઠ્ઠા દાદા-છેકજ એવું નથી. એને થાડાક આળબનાસ પણ પડ્યા છે. કુંભ-ત્યારે દાદા ! એવા કોઇક ઓળખનારા હશે તેમને રાજ ખુશ થઇને તે માગે તે વરદાન પણ આપતા હશે ને? મુદ્દા દાદા—તેઓ તા એવા છે કે તેની પાસેથી કાંઇજ માગતા નથી. ભિખારી તે વળી રાજાને આળખતા હશે શું ? એ તેા ભાઈ ! એવું છે કે, નાના ભિખારીની નજરે મેાટા ભિખારી રાજા જેવાજ દેખાય, પણ ભિખારી તે ભિખારીજ. આ મૂખ શિરામણ ! જે માણસ આજે કિનખામનાં વસ્ત્ર પહેરીને લેાકેાની આગળ ભીખ માગવા નીકબ્દો હતા તેનેજ તું તારા રાજા માની બેઠા છે અને સૌને તું એ વાત કહેતા ફરે છે. પણ ચાલ, જવા દે એ વાત. પેલે મારા પાગલ ઢાસ્ત આવે ! ચાલે! ભાઇએ ! આમ લેાકેાની સાથે માથાઝીક કરવામાં અને ખાલી ડાચાકૂટ કરવામાં દિવસ કાઢવા આપણને કેમ પાલવે ? ચાલેા, આપણે તે આનદ અને મસ્તીમાં ઉન્મત્ત બની જઇએ. [ પાગલ મિત્ર ગાતા ગાતા આવે છે] ગીત અરે દાસ્તા ! તમે મને હસે છે ! તમે મારી મશ્કરી ઉડાવા છે ? ભલે હસાય તેટલું હંસા; થાય તેટલી મશ્કરી કરા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ અંધારા રંગમહેલના રાજા પણ હું તો તે સેનાના મૃગની શોધમાં ભટક્યાજ કરવાના ! તે ચપળ ગતિવાળું મૃગલુ' મારી આંખ આગળ કોઇ અગમ્ય સ્વપ્નની માફક દેખાય છે અને તેજ પળે પાછું અલોપ થઇ જાય છે ! વનવનમાં છૂટુ વિરહનાર, સદા વિમુક્ત અને સદા સ્વતંત્ર, એવું તે મૃગલું વીજળીના ઝબકારાની માફક મારી આંખ આગળ આવે છે અને પાછુ પળવારમાં ક્યાંનું કાં ઉડી જાય છે ! હું તેને પકડવા હાથ લંબાવું તે પહેલાં તે તે પેાતાની પાછળ ધૂળના ગેાટાની વચમાં ઝાંખી—— જોવાય ન જોવાય એવા આભાસ જેવી-આકૃતિ માત્ર મૂકીને મારી દૃષ્ટિની બહાર નીકળી જાય છે ! હું વનેવન રડીશ તાપણુ તે કદી મારે હાથ આવવાનું નથી; છતાં હું તેની પાછળ ભટક્યા જ કરૂ છું. જેના ચિત્તને કદી પણ કરાર નથી એવા રખડેલ ભામટાની માફક હું તેની શેાધમાં વનવનમાં, ખેતરે ખેતરમાં, જેનાં નામઠામ પણ કાઇ જાણતું નથી એવા પ્રદેશમાં સતત રવડયા જ કરૂં છું, અને રવડતાં હું કદી થાકવાનેા નથી. તમે સૌ બજારમાં આવી આવીને મનમાનતી ચીજો ખરીદીને, ભાત ભાતના પદાર્થોં સહિત પાતપેાતાને ઘેર પાછા કા છે. ત્યારે મને અગમ્ય ઊંચાં ગિરિશિખરા ઉપરના ઉન્મત્ત મતા ચૂમતા ચાલ્યા જાય છે. મને દેશ અને કાળનું ભાન રહ્યું નથી. જે વસ્તુ મને કદી પ્રાપ્ત થઇ નથી તેને માટે હું મારૂં સર્વસ્વ ગુમાવી ખેઠો છુ. તમે સૌ તમારા મનમાં એવું સમજો છેઃ મેં જે કાંઇ ખાયું છે તેને માટે હું રડતા હાશ અને બળાપા કરતા હોઇશ ? ના ના, મેં તેા ગાતાં ગાતાં અને હસતાં હસતાં મારા તમામ શાકસતાપને દૂર દૂર ફગાવી દીધાં છે. હું તેા વનેવનમાં, ખેતરે ખેતરમાં, જેનાં નામઢામ પણ કોઇ જાણતુ નથી એવા પ્રદેશામાં રવડું છુ−રઝળુ હ્યુ, હું રખડેલ છુ' અને સદાએ રખડેલ રહેવાના . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #415 -------------------------------------------------------------------------- ________________ प्रवेश २ जो સ્થળ—અધારા રંગમહેલ. પાત્રા——રાણી સુદના અને પરિચારિકા સુરગમા. સુદર્શના—પ્રકાશ! પ્રકાશ ! પ્રકાશ ! અરે! કોઇ દીવા સળગાવાને ! આ ર'ગમહેલમાં કદી દીવેા સળગવાના જ નહિ શું ? સુરંગમા-રાણીજી! મહેલાતના બીજા બધા આરડા રાશનીથી ઝગઝગી રહ્યા છે.રાશનીથી થાકીને તમને કદી આવા અંધારા ઓરડાના આશ્રય લેવાનું મનજ નહિ થાય ? સુદર્શના—પણ શા માટે આ એરડામાં સદાએ અધકારના અંધકાર જ? સુરંગમા—પણ તેમ ન હોય તે તમને અધકાર અને પ્રકાશ વચ્ચેના ભેદ જ શી રીતે સમજાય ? સુદર્શના—અંધારા ઓરડામાં રહી રહીને તારી મેાલી પણ અંધકારના જેવી જ ગહન અને વિચિત્ર મની ગઇ છે. સુરગમા ! તું શું કહે છે તે મારાથી સમજાતું નથી. પણ મને એટલું તે કહે કે, રાજપ્રાસાદના કયા ભાગમાં આ મારા રગમહેલ આવેલા છે? મને તે તેમાં પેસવાનુ' કે અહાર નીકળવાનું દ્વાર પણ સૂઝતું નથી. સુરગમા—રાણીજી ! તમારા ર'ગમહેલ સૃષ્ટિના હૃદયની "ડામાં ઉંડી ગુહામાં છે. રાજાજીએ ખાસ તમારે સારૂજ તે બધાન્યેા છે. સુદના—તેના આવડા મેાટા વિશાળ રાજપ્રાસાદમાં એરડાની શું ખેાટ પડી ગઇ કે મારે સારૂ આવા અંધકારભચેૉ ર'ગમહેલ અધાવવા પડચા ? સુરંગમા~બીજા બધાની મુલાકાત તે અજવાળાવાળા ગમે તે ખંડમાં લઇ શકે છે, પણ તમારા મેળાપ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ અધારા ર્ગમહેલના રાજા તેમને આ અધારા ઓરડામાં જ થાય, ખીજે નહિ. સુદર્શનાના, ના, તે નહિ ચાલે. પ્રકાશ વગર મારાથી જીવાય જ કેમ ? આ અંધકારમાં હું ગૂ ગળાઇ મરૂ છું. મને પળવાર ચેન પડતું નથી. એ સુરંગમા ! જો તું આ એરડામાં એક વાર દીવા લાવે તે હું તને આ મારો હીરાના હાર આપી દઉં', સુર’ગમા—રાણીજી ! એ કામ મારા ગજા ઉપરાંતનું છે. જે આરડામાં તેણે સદાએ અધકાર રાખવાના જ હુકમ કર્યો છે ત્યાં મારાથી દીવા લવાય જ કેમ ? સુદના—વાહ ! ખરી તારી ભક્તિ ! અને તે છતાં તારા પિતાને રાજાએ સજા કરેલી એ વાત ખરી કે ? સુરંગમા—ખરી વાત છે; પણ મારા પિતાને જુગાર રમવાની ટેવ હતી. મારા પિતાના ઘરમાં ગામના બંધા જુવાની ભેગા થઈને શરાબ પીતા અને જુગાર ખેલતા. સુદર્શના~~~જ્યારે રાજાએ તારા પિતાને હદપાર કરવાના હુકમ કર્યા ત્યારે તને અતિશય સતાપ નહિ થયેલા? સુર’ગમા—સંતાપ તે કાંઇ જેવા તેવા ? તે વખતે મને મનમાં એવું થતું કે, રાજાને કાઇ મારી નાખે તે કેવું સારૂ ! ક્રોધના આવેશમાં હું ભાનભૂલી ખની ગએલી. તેને લીધે હું મારા બધી બાજુએથી વિનાશ કરવાની અણી ઉપરજ હતી. અને જ્યારે મા તે મા પણ અંધ થઇ ગયા ત્યારે તેા હું તદ્દન નિરાધાર અને નિઃસહાય બની ગઈ. પાંજરામાં પુરાએલા જ`ગલી પશુની માફક હું ઉન્મત્ત બનીને ગમે તેમ મકવાદ અને ધમપછાડા કરવા લાગી. મને તે વખતે એમ થતું કે, જાણે મારા નિષ્ફળ, નિવીય ક્રોધના આવેશમાં સૌને ફાડી ખાઉ', સુદર્શના—પણ ત્યાર પછી તને રાજા તરફ આટલી ખથી ભક્તિ શાથી ઉત્પન્ન થઇ ? સુરંગમા—તે તે હું શું જાણું ? પણ તે નિમ્મ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #417 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ ૨ જે નિર્દય અને નિશ્ચલ છે એમ જાણીને કદાચ તેના ઉપર જ બધે આધાર રાખે એ ઠીક છે એવું મને લાગ્યું હોય! સુદર્શના—તારી વૃત્તિમાં આ ફેરફારકયારથી થયો? સુરંગમા–તે તે હું તમને શી રીતે કહું? મને પિતાને જ તેની ખબર નથી. પણ એમ કરતાં કરતાં એક દિવસ એવો આવી ગયે કે મારા હૃદયને બંડખેર ભાવ હારી થાકીને ઢીઢસ થઈ ગયું અને મારું આખું વ્યક્તિત્વ ધૂળમાં આળોટી પડીને તેનું સર્વતભાવે, દીનતાસહિત શરણ યાચવા લાગ્યું. ત્યારે–ત્યારે જ મને ભાન થયું કે તે જે ભચંકરતામાં અજોડ છે તે જ સૌન્દર્યમાં પણ અજોડ છે. તે ઘડીએ મારે ઉદ્ધાર થઈ ગયે-મારૂં પરિત્રાણ થઈ ગયું. સુદર્શના–સુરંગમા! હું તારી આગળ હાથ જોડું છું. રાજાનું સ્વરૂપ કેવું છે તે મને જરા કહે તે ખરી! મેં તેમને કઈ દિવસ પણ દીઠા નથી. તે રાત્રે અંધારામાં મારી પાસે આવે છે અને અજવાળું થાય તે પહેલાં તે પાછા ચાલ્યા જાય છે. હું જેને તેને આ ને આ જ સવાલ પૂછું છું કે રાજાનો દેખાવ કે છે તે છે કે મને કહો. પણ કોઈ મને ચખે ચેખો જવાબ આપતું નથી. કહે છે તે પણ સમજ પડે નહિ એવું કાંઈક ગૂઢ કહે છે. જાણે મારી આગળથી સા કાંઈક છુપાવતા હેયને એવું જ મને લાગ્યા કરે છે. - સુરંગમા–રાણીજી ! સાચી વાત કહેવડાવતાં હે તે તે કેવા છે અને કેવા નહિ એ મારાથી બરાબર કહેવાય એવું છેજ નહિ. અલબત્ત, હું તમને એટલું કહી શકું કે, કે જેને સુંદર કહે એવા તો તે નથી જ. મુદના–તું શું બેલે છે? તે રૂપાળા નથી એમ? સુરંગમા–મારાં રાણજી ! તે રૂપાળા નથી; હવે કહેવું છે કાંઈ? તેને રૂપાળા કહેવા એ તેના રૂપને વિષે અતિશય ઓછામાં ઓછું કહેવા જેવું છે. સુદના–તું પણ ત્યારે પેલા લોકેના જેવું જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #418 -------------------------------------------------------------------------- ________________ અંધાશે રંગમહેલનો રાજા ગહન, ભેદ ભરેલું, વિચિત્ર અને સમજાય નહિ એવુંજ બેલે છે ને? મને તે તું શું કહે છે તે જરા પણ સમજાતું નથી. સુરંગમા–તે રૂપાળા છે એવું તે મારાથી નજ કહેવાય. અને તે રૂપળા નથી માટે જ તે અત્યંત લોકેત્તર, અત્યંત ભવ્ય અને અત્યંત વિસ્મયજનક છે. આપણા શબ્દકેશમાંનું કોઈ પણ વિશેષણ તેને લાગુ પાડી શકાતું જ નથી. સુદર્શના–તું બોલે છે તેમાં મને બરાબર સમજ તે નથી જ પડતી, પણ તું તેમને વિષે જ્યારે બોલે છે ત્યારે મને સાંભળવું બહુ ગમે છે. પરંતુ ગમે તેમ કરીને પણ મારે તેમને એક વાર જોઈ લેવા તો જોઈએ જ. હું તેમને કયારે પરણી તે દિવસ પણ મને મૂઈને યાદ નથી. મારાં માતુશ્રી કહેતાં હતાં કે, મારૂં લગ્ન થયું તે પહેલાં કઈ ઋષિ અમારે ત્યાં આવી ચઢયા હતા. તેમણે કહેલું કે આખા વિશ્વમાં જે અદ્વિતીય પુરુષ હશે તે તમારી દીકરને પરણશે.” મેં મારી બાને કેટલી વાર પૂછેલું કે તેનું રૂપ કેવુંક છે તે તે મને કહે; પરંતુ તે પણ તારી પેઠે જ સમજ ન પડે એવું કાંઈક કહેતાં—અને આખરે થાકતાં ત્યારે કહેતાં કે, હું તેનું વર્ણન નથી કરી શકતી. તે કહે કે, મેં તે તેનું મેટું ઘુંઘટમાંથીજ દીઠેલું તેથી મને તેની માત્ર ઝાંખી જ થએલી; પણ બરાબર જેવાએલું નહિ. ત્યારે હવે જે તે પુરુષોત્તમ જ હોય તે તેને જોયા વગર મને ચેન જ કેમ પડે? સુરંગમા–તમને આ ઘડીએ આછી આછી ખુશદાર વાયુની લહેર આવતી લાગે છે કે? સુદર્શના–વાયુની લહેર ? કઈ દિશાએથી? સુરંગમા–તમને મીઠી મૃદુ સુગંધ નથી આવતી? સુદર્શના–ના, મને તે કાંઈજ નથી લાગતું. સુરંગમા–સાંભળે, માટે દરવાજે ઉઘડે છે. * * ૪ ૪ તે આવે છે. મારા રાજાજી આવે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #419 -------------------------------------------------------------------------- ________________ - 1 . પ્રવેશ ૨ જે. ૩૯૫ ^^^ ^ ^ ^ સુદર્શના–તેમના આગમનની તને શી રીતે ખબર પડી જાય છે? સુરંગમા–તે તે હું તમને શી રીતે સમજાવું? પણ મને મારા હૃદયમાં તેમની પગલીઓના અવાજ સંભળાય છે. આ અંધારા રંગમહેલની અંદર તેની આજ્ઞાંકિત દાસી બનીને રહું છું તેથી મને એક પ્રકારની વિશેષ જ્ઞાનેંદ્રિયની પ્રાપ્તિ થઈ છે–તેના વડે હું આંખે જોયા વગર જાણી શકું છું, અનુભવી શકું છું. સુદર્શના–તારા જેવી વિશિષ્ટ જ્ઞાનેન્દ્રિય મારે હેય તે કેવું સારું? સુરંગમા–રાણી! તમને પણ તે મળી જશે. એક દિવસ તમારી પણ તે ઈદ્રિય જાગ્રત થઈ જશે. તેને જોવાની તમારી તીવ્ર ઉત્કંઠા આજે તમારા ચિત્તને અતિશય વ્યગ્ર અને ચંચળ બનાવી દે છે. તેથી કરીને તમારા મનના તંતુએ એકજ દિશા તરફ ખેંચાય છે અને ત્યાં તેને તાણે પુરાય છે. જ્યારે એ તમારી વ્યગ્રતા અને ચંચળતા શમી જશે ત્યારે બાકીનું કામ અતિશય સરળ થઈ જશે. સુદર્શના–તને દાસીને જે સહેલ છે તે મને રાજરાણીને કેમ અઘરું લાગતું હશે ? સુરંગમા–હું દાસી છું તેમાંજ મને અઘરું નથી લાગતું ને ? પહેલે જ દિવસે જ્યારે તેમણે મને આ રંગમહેલની સંભાળ રાખવાનું કામ સોંપ્યું તે વખતે તેમણે મને કહ્યું કે “સુરંગમા ! આ રંગમહેલને સાફસૂફ રાખીને હું જ્યારે આવું ત્યારે મારે માટે બેસવા લાયક જ હોય એ રાખજે. બસ, તારું આટલું જ કામ.” તે વખતે મેં કદી પણ એવી ઈચ્છા નથી કરી કે “મને આ અંધારે રંગમહેલ શાને આપો છે? બીજા સેવકે ખાસ્સા અજવાળાથી ભરેલા ઓરડાઓમાં કામ કરે છે તેવું એકાદ કામ મને કેમ નહિ?” આવી ઈચ્છાને મારા મનમાં સ્થાન જ ન આપ્યું. અને જેવી હું નીચી નમીને મને પેલું કામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #420 -------------------------------------------------------------------------- ________________ અધારા રંગમહેલો રાજા કરવા મંડી ગઈ કે તરતજ મારામાં એવી એક પ્રકારની શક્તિને ઉદય થયો કે તેણે મારી બીજી બધી તમામ વૃત્તિઓ ઉપર પોતાને અધિકાર જમાવી દીધો. x x x x એહેહે ! રાજાજી આવી પહોંચ્યા ! છેક રંગમહેલના બારણું આગળ આવીને ઉભા છે ! હે પ્રભુ ! હે રાજા ! [[ બહારથી ગીત સંભળાય છે.] તારી મેડીના દરવાજા ઉઘાડ. હું બહાર રાહ જો ઉભો છું. આજના દિવસને સવારથી સાંજ સુધી મારી પ્રકાશની નૌકાને ફેર પૂરો થયો છે, આકાશમાં શુક્રને તારે ઝગમગી રહ્યું છે. મારા પૂજન માટે તે પુષ્પ વીણી રાખ્યાં છે ને? તારી વેણુ તે ચતુરાઈથી ગૂંથી છે ને ? સત્રિની મત ઓઢણી ઓઢી છે ને ? ગાનાં ધણ ચારે ચરીને પાછાં વળ્યાં છે. પંખી પિતપોતાના માળામાં લપાઈ બેઠાં છે. ચારે દિશાના આડાઅવળા માર્ગ અંધકારમાં એકાકાર થઈ ગયા છે. તારી મેડીના દરવાજા ઉઘાડ; હું બહાર રાહ જેતે ઉ . સુરગમા–એ રાજાજી! તમારી મેડીના દરવાજા તે વળી કોઈથી બંધ રખાયા છે? નથી તેને તાળું કે નથી તેને આગળો-તમે આંગળી વડે જરાક સ્પર્શ કરે એટલે ફડાક કરતાં તે ઉઘડી જશે. તમે તેટલે સ્પર્શ પણ નહિ ક? શું હું આવીને બારણું ઉઘાડું ત્યારે જ તમે અંદર આવશે એમ ? [ સરગમા ગાય છે.] મારા સ્વામિન ! તમારી એક ફૂકથી મારા ધટના પટ ખુલી જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #421 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ૨ જે હું જમીન ઉપર પડીને ઉંધતી હોઉં અને તમારે . સાદ મારાથી કદાચ ન સંભળાય છે તેથી શું હું જાણું ત્યાં સુધી તમે બહાર જ ઉભા રહેશો ? - તમારા રથની ગર્જનાથી આખી પૃથ્વી નથી પણ ધણતી ? ત્યારે તમે શું તમારે હાથે દરવાજા ઉઘાડીને અણતેડયા અંદર નહિ પધારે ? ( રાણુને) રાણજી ! તમે જ તમારે હાથે દરવાજે નહિ ખેલો ત્યાંસુધી તે અંદર નહિજ પધારે. સુદશના–મને તે આ અંધકારમાં કશું જ સ્પષ્ટ દેખાતું નથી-દરવાજે કઈ દિશામાં છે તેની જ મને ખબર નથી. તું અહીંની પૂરી ભેમીએણુ છે. મારે બદલે તુંજ જઈને બારણાં ઉઘાડી આવ. [ સુરંગમાં કમાડ ઉઘાડે છે. રાજાને વંદન કરીને બહાર ચાલી જાય છે. રાજા આ પ્રવેશમાં અદશ્ય જ રહે છે. ] સુદર્શના–શા માટે તમે મને પ્રકાશમાં તમારું મુખ જેવા દેતા નથી? રાજા–ત્યારે તમારે મને ધૂળે દિવસે હજારે પદાર્થોની વચમાં જ છે એમ? તે કરતાં અંધકારમાં તમે મારા એકલાને જ પશ અનુભવો તે બહેતર નથી ? સુદર્શના–પણ મારે તમને જેવાજ છે. હું તમને નિરખવા તલસી રહી છું. રાજા–રાણી ! મારું દર્શન તમારાં ને નહિ ખમી શકે. તમને તેનાથી તીવ્ર, અસહ્ય પીડા થશે. સુદર્શના–કેમ જાણ્યું કે, મારાં નેત્ર તમારું દર્શન નહિ જ ખમી શકે ? આ ઘન અંધકારમાં પણ તમારા માત્ર સ્પર્શથી જ મને લાગે છે કે તમે અત્યંત સુંદર છે, અત્યંત વિસ્મયજનક છે. જે એમજ છે તે પછી તમને અજવાળામાં જઈને હું શા વાસ્તે ભયગ્રસ્ત થઈ જાઉં? પણ લા. ૩૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #422 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ અંધારા રંગમહેલને રાજા વારૂ, તમે મને અંધકારમાં જોઈ શકે છે ખરા ? રાજા–હું તે જોઈ શકું છું. સુદર્શના–કહે, શું જુએ છે? રાજા–શું જોઉં છું? સાંભળો. અનંત બ્રહ્માંડમાં ઘરતે નિબિડ અંધકાર, મારા પ્રેમના પ્રભાવ વડે જીવંત અને ગતિમાન બનીને, પિતાનામાં અનંત તારાગણના જાતિના સમૂહ કેન્દ્રિભૂત કરીને એક મૂર્તિમંત સાવયવ આકૃતિનું રૂપ ધારણ કરે છે. અને આકૃતિની અંદર અનંત યુગનાં ચિંતન અને આત્મમંથનનાં નવનીત, સીમારહિત મરાશિનાં અગણ્ય સ્પંદન, અસંખ્ય તુચક્રોનાં અમાપ દાન–એ બધું હું તમારામાં જોઉં છું. સુદશના–ખરેખર ! તમે કહે છે તેવી હું વિસ્મયજનક અને સુંદર છું? તમે આવું કહે છે ને ત્યારે મારું હૃદય આનંદ અને ગર્વથી ફાટ ફાટ થાય છે. પણ તમે મારે વિષે આટલી બધી આશ્ચર્યકારક વાત કહી તે મારે સાચી માનવી કે નહિ? હું તે મારામાં એવું એવું કાંઈજ જતી નથી. રાજા–તમારા નાનકડા દર્પણમાં એ બધાનું સંપૂર્ણ પ્રતિબિંબ નથી પડી શકતું–તમારું દર્પણ તમે છે તેના કરતાં તમને નાના બતાવે છે, તમારા પ્રભુત્વની મર્યાદા બાંધે છે અને તેથી તમે તમારી નજરે અતિ લઘુ અને ક્ષુદ્ર દેખાઓ છે. પણ મારા મનરૂપી દર્પણમાં જે તમે તમારું પ્રતિબિંબ જુએ તે તમારું ખરું પ્રભુત્વ, તમારી અસલ ભવ્યતા ખીલી ઉઠે. મારા હૃદયની અંદર જે તમારું પ્રતિબિંબ છે તે તમે રોજ જ તમારી નાનકડી આરસીમાં જુઓ છે તેવું મર્યાદિત નથી. ત્યાં તે તમે મારી પૂર્ણ અભિન્ન મૂતિરૂપે વિરાજે છે. સુદર્શના–ત્યારે એક વાર મને તમારી આંખે જોતાં શીખવી જાઓ ને ! તમારે મન તે ત્યારે અંધકાર જેવું કાંઈ જ નહિ ખરૂં? આ વિચાર કરતાં તે હું ચમકી ઉઠું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #423 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ ૨ જે ૩૯૯ છું. આ નિબિડ અંધકાર જે મને સારો દેખાય છે અને મૃત્યુના જે અપરાજિત લાગે છે તે તમારે મનથી તે કાંઈ જ નહિ ને ? ત્યારે આવા સ્થળમાં આપણી વચ્ચે સંપૂર્ણ ઐક્ય સધાય જ શી રીતે ? આપણું વચ્ચે અંતરાય છે. તેથી આ જગ્યાએ—અહીં—-નહિ બને, કદી નહિ બને, બનવું જ અશકય છે. મારે તે તમને વૃક્ષલતા, પશુપંખી, પાષાણ અને પૃથ્વીમાં સૌમાં નિહાળવા છે. રાજા–ઠીક, ઠીક; ત્યારે મને કેવાં ઓળખે છે તે ઈશ. પણ કઈ તમને ઓળખાવશે નહિ હૈ? તમે જાતે ઓળખી કાઢે તેજ હું ઓળખાઈશ. કારણ કે કદાચ બીજે કે ઓળખાવે પણ ખરે, પણ તે સાચું કહેતા હશે કે જૂઠું તેની શી ખાત્રી ? સુદર્શના—હું તમને ઓળખ્યા વગર રહેવાની નથી. અરે! લાખ કરોડેની માનવમેદનીમાંથી પણ તમને ઓળખી કાઢું. મારી આંખ છેતરાય જ નહિ. રાજા–ઠીક ત્યારે, રાણી ! આજે રાત્રે વસંતની પૂણિમાને મહત્સવ થનાર છે. તમે આપણું મહેલના કઈ ઉચા બુરજ ઉપર બેસજે, અને હું જનસમુદાયની વચમાં ઉભેલો હોઉં ત્યારે તમે પોતાની મેળે મને શોધી કાઢજે. સુદશના–પણ તમે ત્યાં હશે ખરા ને? રાજા–હું તે માનવમેદનીની ચારે બાજુએથી વારંવાર દર્શન આપતે રહીશ સુરંગમા ! [સુરંગમાં દાખલ થાય છે] સુરંગમા–રાજાજી ! આ દાસી સેવામાં હાજર છે. શી આજ્ઞા છે? પ્રભુ! રાજા-આજે રાત્રે વસંતની પૂર્ણિમાને મહત્સવ છે. સુરંગમા–મને શું ફરમાવે છે? રાજા– આજનો દિવસ તો આનંદ-ઉત્સવને છે, કામ કરવાને નથી; મારા વિહારધાન આજે પૂરબહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #424 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ અધારા રંગમહેલના રાજા માં છે. તું પણુ આજના ઉત્સવમાં સામેલ થજે. સુરંગમા—મહારાજાધિરાજ ! આપની આજ્ઞા માથે ચઢાવું છું. રાજા—આજે મને પેાતાની આંખો વડે જોવાની રાણીને ઇચ્છા થઇ છે. સુરગમા-રાણીજી આપને ક્યાં શોધે? રાજા—જ્યાં મધુરમાં મધુર સગીતની હેલી મચી રહી હશે, જ્યાં પુષ્પાના પરાગના ભારથી હવા તરબતર થઈ રહી હશે-ત્યાં રૂપેરી પ્રકાશ અને સ્નિગ્ધ કામળ છાયાવાળા વિહારમ`ડપમાં. સુરગમા—પ્રકાશ અને છાયા જ્યાં સ'તાકૂકડીની રમત રમી રહ્યાં હાય ત્યાં કાણુ કેાને આળખી શકે ? ત્યાં પવન તા ચંચળ અને ઉન્મત્ત બનીને વાતા હશે અને વસ્તુમાત્રમાં ત્વરિત ગતિ અને નૃત્યપરાયણતા વ્યાપી રહ્યાં હશે; ત્યાં જોનારની આંખ ગૂચવણમાં ન પડે તેા ખીજી' થાય પણ શું? રાજાપણુ રાણીને મને ખેાળી કાઢવાની જિજ્ઞાસા થઇ છે તે ? સુરંગમા—જિજ્ઞાસાને હાર ખાઇને પેાતાનાં આંસુ વડે પ્રાયશ્ચિત્ત કચે જ છૂટકા છે. મીત વગડાનાં પખેરાંની માફક ચંચળ અને ભ્રમન્ત નેત્રોને ચારે દિશાએ રવડી આવવું છે! પણ એકવાર તેમને પેાતાને પરાજય સ્વીકારવા પડશે. જ્યારે વિશ્વમાહન સંગીત તેમના કુંડા લઇને તેમનાં હૃદયને વીંધી નાખશે ત્યારે તેમના ભ્રમણુના અંત આવી જશે. હાય ! વગડાનાં પુ'ખેરાંને વગડામાં રવડવાનું મન થયું છે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #425 -------------------------------------------------------------------------- ________________ प्रवेश ३ जो સ્થળ–વિહારે ધ્યાન આગળ. પા –અવનિન, કેશલ, કાંચી અને બીજા નગરના રાજાઓ. અવન્તિ–આ દેશને રાજા આપણે સત્કાર કરવા નથી આવતે એ શું? ચી–આ તે કાંઈ રાજ્ય કરવાની રીત છે? રાજા એકાદ જગલમાં મહોત્સવ કરવા બેઠે છે અને ત્યાં ગમે તેવા હલકા અને સામાન્યમાં સામાન્ય પ્રજાજનને પણ ભાગ લેવાની છૂટ છે ! કેશલ–આપણે માટે ખાસ એલાહેદા તબુ ઉભા કરાવવા જોઈતા હતા અને આપણે સત્કારને માટે બધું તૈયાર રહેવું જોઈતું હતું. પણ આ શું? કાંચી–અહીંના રાજાએ જે અત્યારસુધીમાં આપણે સારૂ ખાસ નોખા તંબુ તણાવ્યા નહિ હોય તે આપણે તેને તેમ કરવાની ફરજ પાડીશું. કેશલ–આ બધું જોતાં હરકોઈ માણસને સ્વાભાવિક રીતે શક જાય કે, આ લોકને કેઈ રાજાજ નથી. આપણે ઉડતી ગ૫ સાંભળીને જ અહીં અથડાઈ મૂઆ છીએ. અવન્તિ–કદાચ રાજાની બાબતમાં તેમ હોય પણ ખરું. પરંતુ અહીંની રાણી સુદર્શન વિષે તે કાંઈ શક લાવવા જેવું છેજ નહિ. કેશલ–તેની ખાતર તે હું અહીં સુધી ઘસડાઈ આવ્યો છું; નહિ તે હું અહીં આવું શાને? જે માણસ હમેશાં ગુપ્તને ગુપ્ત જ રહે છે તેને જે તેઓ શું અને ન જે તેઓ શું ? પણ જે રાણી આ નગરનું સર્વોપરિ આકર્ષણ છે તેને જોયા વગર જે આપણે અહીંથી ચાલ્યા જઈએ તે મૂર્ખાઈ કહેવાય! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #426 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ અધારા રંગમહેલના રાજા કાંચી—ત્યારે હવે આપણે કાઇ ચેાસ ચેાજના ઘડી કાઢા. અવન્તિ આપણી ચેાજનામાં જો આપણે પાતે જ ભેરવાઈ ન પડીએ તે એ ચેાજના જેવું ખીજુ એક્કે નથી. કાંચી—છી ! છી ! છી ! આ પેલાં કેણુ તુચ્છ પામર જીવડાંનાં ટોળાં આ તરફ આવી મરે છે ! અરે એઇ ! કાણુ છે. તમે બધા ? [બુઠ્ઠાદાદા નાના નાના છેકરાઓના ટાળા સાથે પ્રવેશે છે.] મુદા દાદા—અમે કેણુ છીએ ? અમે અખિલ વિશ્વ લગેાટીઆ મ`ડળના આજીવન આનંદી સભ્યા છીએ. અતિ—ઓળખાણની કશી જરૂરજ નહેાતી. ચાલે જાએ, જરા આઘા ઉભા રહેા અને અમને કાયર ન કરે. મુદ્દા દાદા—અમારા દેશમાં જગ્યાની કદી તંગી પડતી જ નથી. લ્યાને, તમે કહે। તેટલી જગ્યા આપીએ, પછી છે કાંઇ ? અમારે બહુ થાડાથીજ સતાષ છે અને તેટલાને સારૂ કાઇ દહાડા અમારામાં તકરાર ઉભી થતી જ નથી. કેમ પેાર્યા ! મારા નાનકડા દાસ્તા ! ખરી વાત ને ? [એકસામટા ગાય છે ] ગીત અમારી પૂછમાં અમારી પાસે ફૂટી બદામ પણ નથી; અમે બધા વખત આનંદમાં તાતા થૈયા તાતા થૈયા કર્યાં જ કરીએ છીએ ! કોઈને સુવર્ણરૂપી ભીની રેતીના પાયા ઉપર મેટી મહેલાતેા બાંધવાના કેડ હોય છે. તેમની આગળ ઉભા રહીને અમે તાતા થૈયા તાતા થૈયા ગાઇએ છીએ. ખીસાકાતરૂ જ્યારે અમારા તરફ લેાભની નજર કરીને અમારૂં સન્માન કરતા ફરે છે, ત્યારે અમે તેમની આગળ અમારાં ખાલી ગજવાં ખખેરીને તાતા થયા તાતા થૈયા ગાઈએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #427 -------------------------------------------------------------------------- ________________ - પ્રવેશ ૩ ૪૦૩ અમારા બારણું આગળ જ્યારે મૃત્યુ કઈ બુદ્ધી ડોસીની માફક ચોરની ચાલે દબાતું છૂપાતું આવે છે ત્યારે તેના મોઢા આગળ અમે આંગળીની ચપટી વગાડતા વગાડતા તાતા થિયા તાતા થયા ગાઈએ છીએ. કાંચી–કૈશલરાજ ! આમ તે જુઓ. આ પેલા વળી આ તરફ કેણ આવતા હશે ? ફારસ જેવું લાગે છે ! કઈ વળી રાજાને વેશ લઈને આવતો લાગે છે. કેશલ–આવી ભવાઈ ભલે અહીને રાજા સાંખી લે, પણ આપણે નહિ ચાલવા દઈએ. અવન્તિકે ગામડાના ઠાકર જેવું જણાય છે. [કેટલાક પ્યાદા સિપાઈ દાખલ થાય છે. ] કાંચી–આ તમારે રાજા ક્યા મુલકને છે? પહેલે સિપાઈ–કયા મુલકને શું ? આજ દેશને રાજા આજના મહત્સવમાં અગ્રસ્થાન લેવા જાય છે. [ સિપાઈઓ ચાલ્યા જાય છે.] કેશલ–આ શું બકી ગયે? આ દેશને રાજા મહેત્સવમાં ભાગ લેવા આવે છે? અવન્તિ-હા ! ત્યારે તે આપણે માત્ર તેને એકલાને જ જેવા પામીશું અને ખરેખરી જેવા જેવી જે રાણી છે તેને તે આપણે જોયા વગરજ રહી જવાના. કાંચી પણ એ ભસી ગયે તે કેમ જાણ્યું કે, સાચું હશે? આ રાજા વગરના મુલકમાં કઈ પણ માણસ ધારે તો પિતાની જાતે જ રાજા બની જાય. તમને એમ નથી લાગતું કે, એ વેશધારી રાજા છે અને રાજાને વેશ લેવામાં પણ એણે જોઈએ તે કરતાં વધારે ટાપટીપ કરી છે? અવન્તિ–પણ દેખાય છે તે રૂપાળ–તેના દેખાવમાં પણ કાંઈક આકર્ષક તવ તે છેજ. કાંચી–ઉપર ટપકે જેમાં તમને તે આકર્ષક લાગતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #428 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ અંધારા રંગમહેલના રાજા હશે, પરંતુ જરા બારીક નજરે જુએ તે તમને તેનું પિલ માલૂમ પડયા વગર રહે જ નહિ. જુઓ, હવે હું તમારા સૌના દેખતાં જ તેને કે ઉઘાડે પાડું છું તે. [વેશધારી “રાજા” દાખલ થાય છે.] “રાજા”—રાજાએ ! હું તમને મારા રાજ્યમાં આવકાર આપું છું. મને આશા છે કે, મારા અમલદારે એ તમારે યથાયેગ્ય સત્કાર તે કર્યો જ હશે. રાજાઓ(સભ્યતાને ડેળ કરીને) હે ! સત્કારનું તો પૂછવું જ શું ? કશી જ ઉણપ નથી આવી. કાંચી–અને જે કંઈ જાતની ઉણપ રહી ગઈ હોય તે પણ છેવટે આપ નામદારે અમને દર્શન આપીને જે માન આપ્યું છે તેનાથી તે પૂર્ણ થઈ ગઈ છે. રાજા”—અમે અમારા પ્રજાજનેને તે કદી દર્શન આપતાજ નથી, પણ અમારા તરફ તમારી આટલી બધી ભક્તિ અને નિષ્ઠા છે તે જોઈને તમને દર્શન આપવાનું અમે મુનાસિબ ધાર્યું. કાંચી–આપ નામદારની કૃપાને ભાર ઉપાડવા અમે અસમર્થ છીએ. રાજા”—અમારાથી હવે વધારે ભાય તેમ નથી. કચી–તે તે અમે જાણતા જ હતા. તમે હજી પૂરેપુરા તૈયાર થયા છે એમ જણાતું નથી. “રાજા”—દરમિયાન જે તમારે અમારી આગળ કાંઈ અરજ ગુજારવી હોય તે કાંચી–તેવું કાંઈક છે પણ ખરું, પણ અમો આપ નામદારની સાથે ખાનગીમાં વાત કરવા ઈચ્છીએ. “રાજા”—પિતાના અનુચરવર્ગને) તમે બધા જરા દૂર જતા રહે. (તેઓ જતા રહે છે) હવે તમારે જે કાંઈ કહેવું હોય તે વિનાસંકોચે કહી શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #429 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ ૩ જે ४०५ કાંચી–અમારે માટે તે અમને કશે એ સંકેચ નથી–માત્ર તમને પિતાને તમારા હિતની ખાતર સંકેચની જરૂર હશે એમ ધારીને અમારે આટલી સાવચેતી લેવી પડી છે. “રાજા”—તમારે તેની કશી ફિકર-ચિંતા ન કરવી. કાંચી–ચાલ ત્યારે, તારું મસ્તક જમીનને અડકાડીને પહેલું અમારૂં સન્માન કર. - “રાજા”—અમારા અતિથિમંડપમાં અમારા સેવકોએ તમને વારુણી નામને શરાબ છૂટે હાથે પાયે લાગે છે. કાંચી–હરામખોર ધૂત ! અમે નહિ પણ તે જ ખૂબ ચઢાવ્યું હશે; તેમાં જ તારૂં મગજ ફરી ગયું છે. ચાલ, હમણાં ને હમણાં તારું મસ્તક જમીનને અડકાડે છે કે નહિ? નહિ તે અબ ઘડી જ તને ભેંયભેગું કરી નાખું છું. રાજા” આવી બેઅદબીભરેલી મશ્કરી કરવી એ તમને રાજાઓને શોભે નહિ. કાંચી–અમને શોભે નહિ તે જેને શોભે તે કાંઈ અહીંથી દૂર નથી; સેનાપતિ ! રાજા”—માફ કરે, માફ કરે. હું તમને અરજ કરૂં છું. મારે જ તમને સૌને વંદન કરવું જોઈએ. મારું મસ્તક પિતાની મેળેજ નીચું નમે છે–તેને નમાવવાને વાસ્તે આકરા ઉપાય લેવાની જરૂર જ નથી. હા, આ હું તમને સૌને શિરસા વંદન કરું છું. હવે બાપજી મને અહીંથી છૂટે કરો. ફરીથી હું કઈ વાર તમારી આગળ મારું મોટું નહિ બતાવું. કાંચી–તું હવે જાય ક્યાં ? તને અમે આ મુલકને રાજા જ બનાવી દઈશું-ફારસ ભજવવા બેઠા ત્યારે પૂરેપુરુંજ ભજવી નાખવું. બોલ, તને રાજા માનનારા કેટલાક છે? રાજા”—જોઈએ એટલા છે. મને જે કઈ જુએ છે તે બધાજ મારા અનુયાયી બની જાય છે. શરૂઆતમાં જ્યારે મારી પાછળ ડાં માણસો હતાં ત્યારે તે સૌ મારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #430 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ અંધારા રંગમહેલને રાજા - ૧ તરફ શકની નજરે જોતા હતા, પણ વખત જતાં જેમ જેમ મારા અનુયાયીઓની સંખ્યા વધતી ગઈ, તેમ તેમ લોકોની શંકા પણ ઓછી થતાં થતાં સાવ નાબુદ થઈ ગઈ. હવે તો મારે કશું જ કરવું પડે એમ નથી. જનસમુદાય પોતાના સમૂહની વિશાળતા જોઈને પોતાની મેળેજ ભ્રાન્તિમાં પડીને મારી પાછળ પાછળ તણાય છે અને બીજાને તાણું લાવે છે. કાંચી–ત્યારે એટલે સુધી તો બરાબર ઘાટ ગોઠવાય છે. હવે જે, અમે બધા તને ટેકે આપીએ અને તારી કુમકે ઉભા રહીએ; પરંતુ તારે પણ તેના બદલામાં અમે કહીએ તે કરવું પડશે. “રાજા”—તમારી આજ્ઞા અને તમારે હાથે પહેરાવેલે રાજમુકુટ બેઉ હું માથે ચઢાવું છું. હું બેઉને પવિત્ર માનીને તેમની આમન્યા રાખીશ. કાંચી–અત્યારે તો અમારે સુદર્શના રાણીને જેવા ઉપરાંત બીજી કશીજ ઈચ્છા નથી. તારે તેટલી ગોઠવણ તે કરી આપવી જ પડશે. રાજા”—હું મારે બનતે પ્રયાસ કરીશ. કાંચી–તારા પ્રયાસ ઉપર તે અમને ઝાઝી શ્રદ્ધા છે જ નહિ. માત્ર તારે તે અમે કહીએ તેટલું જ કર્યા કરવાનું છે. હવે તું પૂરેપુરા રાજવંશી ઠાઠમાઠ સહિત દરબારી મોત્સવમાં ભાગ લેવા વિહારદ્યાનમાં ઉપડી જા. આગળ ઉપર શું કરવું તે અમે પછી કહીશું. (બધા જાય છે ) [બુદ્રા દાદા અને લોકોનું ટોળું દાખલ થાય છે.] પહેલે માણસ–એક વાર નહિ, બે વાર નહિ, પણ પાંચસો વાર મારે કહેવું જ પડે છે કે, આપણા ઉપર રાજા રાજ્ય કરે છે એ વાતજ પૂરેપુરી તર્કટી છે. બુકા દાદા–માત્ર પાંચ જ વાર શામાટે? આટલે બધે ઉગ્ર આત્મસંયમ રાખવાની કોઈ જ જરૂર નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૯૭ પ્રવેશ ૩ જે તને તેથી સંતોષ થતો હોય તે પાંચ હજાર વાર શા માટે કહેતે નથી ! બીજે માણસ–પણ આવું મુએલું ગંધાતું જૂઠાણું જ્યાં સુધી ચાલવાનું હતું? બુ દાદા–પણ દસ્ત! એના વડે હું મુએલ પાછે જીવતે થયે ને? ત્રીજે માણસ–અમે આખી દુનિયાને જાહેર કરી દઈશું કે, આપણું ઉપર રાજા રાજ્ય કરે છે એ હડહડતું જૂઠાણું છે. ભૂતના ભડકા જેવું, અંધકારના ઓળા જેવું એ મિથ્યા છે. પહેલો માણસ–અમે છાપરે ચઢીને બેસવાના કે, અમારે કોઈ રાજા છે જ નહિ. જે તે હોય તે ભલે તેનાથી થાય તે કરી નાખે. બુફા દાદા–તે કાંઈજ નહિ કરે. બીજે માણસ–મારે પચ્ચીસ વરસને જુવાન જોધ દીકરો ફક્ત સાત દિવસ તાવ આવ્યો ને મરી ગયો! સારા રાજાના રાજ્યમાં આવી વિપત્તિ પડે ખરી? બુ દાદા-પણ તારે તો હજી બીજા બે છોકરા છે. અને મારા તો એક પછી એક પાંચ પાંચ દીકરા ચાલ્યા ગયા તેનું કેમ? ત્રીજે માણસ–૯, હવે તમારે શું કહેવું છે ? બુકાદાદા–વળી શું કહેવાનું હોય? છોકરા તે ગયા પણ સાથે સાથે હું મારા રાજાને પણ ગુમાવી બેસું એ મને સાવ ભેટ નહિ માનતા હો. પહેલો માણસ–પેટમાં દશ દશ શેરના ખાડા પડ્યા હોય અને રાજા છે કે નથી તેની ચર્ચા કરવા બેસવું એના કરતાં કઈ વધારે મોટી મૂર્ખાઈ? રાજા આવીને કંઈ અમને ભૂખમરામાંથી ઉગારવાને હતો ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #432 -------------------------------------------------------------------------- ________________ અધારા રગમહેલના રાજ મુદ્દા દાદા—તારી વાત તેા સાવ સાચી છે. પણ ત્યારે જેની પાસે અન્નના ભંડાર ભર્યાં પડયા છે તે રાજાનેજ પહેલાં શોધી કાઢા ને ! એમ ઘરમાં ભરાઇને રાંડીરાંડની માફક રાગડા કાઢીને રડવાથી તે મળવાના હતા શું ? ૪૦૮ બીજો માણસ—આપણા રાજાનેા ન્યાય તે જરા જીએ ! આ આપણા ભદ્રસેન-આપડા એવા ભાવુક છે કે રાજાની વાત કરતાં કરતાં ગળગળા થઈ જાય છે ! સૂર્ખા! વેવલા ! ભગતડા ! પણ એના હાલ તા જુએ ! એવા ક’ગાલ થઇ ગયા છે કે એના ઘરની અંદરનાં ચામાચીડીઆંને પણ ભૂખે મરવાના વખત આવ્યે છે. મુદ્દા દાદા-પણ મને કેમ જોતા નથી? હું રાતદહાડો મારા રાજાની નાકરી કરી કરીને ઘસાઇ મરૂ છુ, પણ મારી સેવાના બદલામાં તેણે મને એક કાણી પાઇ પણ આજ સુધીમાં આપી નથી. ત્રીજો માણસ—ત્યારે એ ઉપરથી તમે શે વિચાર કરે છે? ખુદા દાદા—વળી એમાં વિચાર કરવા જેવુંજ શુ છે ? કાઇ પણ માણસ પેાતાના દાસ્તાને પગાર કે બદલા આપતા હશે? મારા ભલા મિત્રા ! આપણા રાજા નથી– નથી-નથી એવુ· તમારે કહેવુ' હાય તે! ભલે કહેતા ફા. એ પણ આજના મહાત્સવની ઉજવણીનું એક અંગ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #433 -------------------------------------------------------------------------- ________________ प्रवेश ४ थी સ્થળ–રાજમહેલમાં એક બુરજ પા-રાણું સુદર્શન અને તેની સખી રેહિણી. સુદશના તું કદાચ ભૂલ કરી બેસે, પણ હું તે ભૂલ કરેંજ નહિ. હું રાણું ખરી ને તેજ–તેજ–મારા રાજા કહેવા જઈએ ! રોહિણું–જેમણે તમને આટલાં બધાં સન્માનથી નવાજી નાખ્યાં છે તે તમારી આગળ વહેલા મોડા હાજર થયા વિના રહેશે જ નહિ. સુદર્શના–તેનું સ્વરૂપ જોઈને હું પાંજરામાં પુરાએલા પંખીની માફક તડફડાટ કરી મૂકું છું. તે કેણ છે તેની તે પૂરી ખાત્રી તે કરી લીધી છે ને? રેહિણી–દરેક જણ કહે છે કે, એ જ રાજા છે; પછી એથી વધારે શી ખાત્રી કરૂં? સુદર્શન–તે ધ્યાને રાજા છે? રેહિણું–આપણા જ દેશને રાજા–આપણે જ રાજા વળી ! સુદના–જેના માથા ઉપર ફૂલનું છત્ર છે તેને જ વિષે તું કહે છે ને? રહિણું–હા, હા, તેજ. જુઓને, તેના વિજ ઉપર કિંશુક પુનું ચિત્ર છે. સુદશના–મેં તે તેમને ક્યારનાએ ઓળખી કાઢયા હતા; એ તે તને કાંઈક સંદેહ થયા કરતે હતે. હિણું–રાણજી અમારી સૌની ભૂલ તે થાય, પણ તમે ગુસ્સે થાઓ તેથી અમારા મનમાં જે હય, પછીતે ખરૂં હોય કે ખેડું, પણ તે તમને કહેતાં અમે ડરીએ છીએ. ભા. ૩૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #434 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ અંધારા રંગમહેલને રાજા સુદશના–અત્યારે અહીં સુરંગમાં હેત તે કેવું સારું થાત? તે હેત તે પછી મને જરાએ વસવસો ન રહેત. રહિણી–અમારા સોના કરતાં તેનામાં વધારે અને કકલ છે એવું તમને લાગે છે? સુદર્શના–ના, ના, એવું તે છેક નહિ, પણ તે તેમને જેતાની વાર જ ઓળખી કાઢે એવી છે. રોહિણું–તે ઓળખે એવું હું તે માની શકતી નથી. તે રાજાને ઓળખવાને ખાલી દંભ જ કરે છે. તે રાજાને ઓળખે છે કે નહિ તેની પરીક્ષા કરનાર તે અહીં કઈ છે જ નહિ. તેના જેવાં અમે નફટ અને બેશરમ હોત કેની તે અમે પણ રાજાને ઓળખીએ છીએ એવી સૈની આગળ બડાઇઓ કરતાં ફરત. સુદના–ટી વાત. તે બિચારી કદી પણ બડાઈ કરતી જ નથી. રોહિણ-રાણીજી! હું કહું તે માને. તે કહે છે તે બધું સોળ સોળ આની પાખંડ, દંભ અને ઢોંગ. કેઈ ખુલ્લા શબ્દોમાં પોતાની બડાઈ કરે તેના કરતાં આવો ગુપ્ત દંભ વધારે ખરાબ છે. તેને તો બધી જાતના કાવાદાવા કરતાં આવડે છે. એટલા માટે તો અમે તો તેને વડીએ છીએને! સુદર્શના–તું તારે ફાવે તે કહે, પણ જો તે અહી હાજર હોત તે હું તેને પૂછત ખરી. રોહિણું–બહુ સારૂં, રાણીજી ! તમે કહેતાં હે તે હું તેને બેલાવી લાવું. રાજાને ઓળખવાને માટે રાણેને જેને ખાસ ખપ પડે તે કાંઈ છેડી નસીબદાર ! સુદર્શન–અલી ! એમ નહિ; પણ મારે તે દરેક જણ શું કહે છે તે જાણવું છે. રોહિણ–ત્યારે દરેક જણજ કહે છે કે નહિ? પણે ગગનભેદી જયનાદ થાય છે તેને અવાજ અહીં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #435 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ ૪થા ૪૧૧ આપણે બેઠાં છીએ ત્યાંસુધી આવે છે તે શું ત્યારે ? સુદર્શના—ઠીક, ત્યારે એક કામ કર. આ બધાં ફૂલ પડયાં છે તે સઘળાં એક કમળના પાંદડામાં મૂકીને તેમને આપી આવ. રાહિણી—તે પૂછે કે કાણે માકલ્યાં ત્યારે મારે શું કહેવુ... ? સુદર્શના—તારે કાંઇ કહેવું જ નહિ પડે. એ તે પોતાની મેળેજ જાણી જશે. તે એમ ધારતા હતા કે, મારાથી તેમને નહિ આળખી લેવાય. પણ મેં તેમને ખરાખર એળખ્યા છે તે મારે તેમને બતાવી આપવુંજ છે. ( રાહિણી ફૂલ લઈને જાય છે ) સુદર્શના—આજે મારૂ હ્દય કાણુ જાણે કેમ ધ્રૂજી ઉઠે છે, ફફડી ઉઠે છે! આવું મને અગાઉ કાઇ વાર નથી થયું. ચંદ્રની રૂપેરી ધવલ āાસ્ના આકાશમાં ચારે દિશાએ રેલી રહી છે અને શરાબના કૂણુતા ીણની માફ્ક ચારે માજુએથી છલકાઈ પડે છે. X xx x x મને કાઇ નશાનું ઘેન ચઢયું હોય તેમ હું વિવશ બનતી જાઉં છું. અરે ! કાણુ છે હાજર? [ એક સેવક પ્રવેશ કરે છે. 1 સેવક-શે। હુકમ ? રાણીજી ! સુદના—પેલા ઉત્સવમાં ભાગ લેનારા છેકરાએ આમ્રકુંજોમાં ગાતા ગાતા ભ્રમણ કરે છે તે તારાથી દેખાય છે કે ? તેમને અહી ખેાલાવી લાવ. મારે તેમનું એ ગીત સાંભળવુ છે. [ નાકરી જાય છે અને છેકરાઓની સાથે પાછા આવે છે. ] સુદર્શના——આવે, વસતના નવયૌવનની જીવંત મૂર્તિ એ ! આવે. ચાલા, તમારૂ ઉત્સવગાન ગામ. આજે મારૂં તન મન સંગીત અને નાદલરિના આસ્વાદનને માટે ', Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #436 -------------------------------------------------------------------------- ________________ જર અધારા રંગમહેલના રાજા એકાગ્ર બની ગયું છે. પણ મારા કઠમાંથી આજે અમર સંગીતના સૂર નથી નીકળતા. માટે મારી જગ્યાએ આજે તમેાજ ગા ( ાકરાઓ ગાય છે. ) ગીત આ વસંતની રાત્રિમાં મારા દિલનું દ` મને મીઠું... મધુરૂં લાગે છે. મારી વેદના મારા પ્રેમના સિતારના તારને અણુઝણાવીને મૃદુ સંગીત ઉત્પન્ન કરે છે. મારાં તલસતાં નેત્રોમાંથી અવનવાં સ્વમો જન્મ લે છે અને જ્યેાના ધવલ આકાશમાં ભ્રમણ કરે છે. વનસ્થલીના ગર્ભ માંથી નીકળતા સુગધના ગોટા મારાં સ્વપ્નાના સમૂહમાં ગૂંચવાઇ પડે છે. કાણુ જાણે ક્યાંથી—કાઈ અગમ્ય પ્રદેશમાંથી ગેબી શબ્દ આવી આવીને ધીમાશથી મારા કાનની સાથે અથડાય છે. મારાં નૂપુરની ધુધરીએ રણુત્કાર કરી રહી છે અને મારા હૃદયના સ્પન્દનની સાથે તાલ મિલાવે છે. સુદર્શના—ખસ, ખસ. હું ધરાઇ ગઇ. મારાથી હવે વધારે નહિ ખમી શકાય. તમારા સંગીતથી મારાં નેત્રામાં આંસુ ઉભરાઇ જાય છે. × ××× મને હમણાં એવી એક કલ્પનાનું સ્ફુરણ થાય છે કે કોઈ પણ અભિલાષા તેનું મનેવાંચ્છિત લક્ષ્ય કદી સિદ્ધ કરી શકતી જ નથી-નહિં, કદી નહિ. કયા જંગલના જોગેન્દ્રે તમને આ ગીત શીખવ્યુ તે કહેશે ? જેના સંગીતનું મેં મારા કાનથી પાન કર્યું તેને જો હું મારાં નેત્રા વડે જોઇ શકું તે કેવુ સારૂં ? અરે ! હૃદચવનની નિકુંજોમાં હું બીજા બધાનું ભાન ભૂલીને એકાગ્રચિત્તે વિચરી શકું તે કેવુ' સારૂં ? અરે ! ત્યારે મને કેટલું સુખ થાય ? તપાવનના ખાળ ! તમને હું શે! ઉપહાર આપું ? મારા હીરાના હાર તા કઠણ અને ખરબચડા પથ્થરના બનેલા છે, તે તા તમારાં સુકેામળ અંગને પીડા કરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #437 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ ૪ થે ૪૧૩ તમારી ડેકમાં છે તે પુષ્પહાર તો મારી પાસે છે નહિ. (છોકરા વંદન કરીને ચાલ્યા જાય છે. ) [ રેહિણું પાછી આવે છે ] સુદશના–રેહિણી ! એક ભૂલ કરી. મોટી ભૂલ કરી નાખી. તું શું કરી આવી તે પૂછતાં મને લજજા આવે છે. શ્રેષમાં શ્રેષ્ઠ ઉપહાર હાથ વડે આપી શકાતે જ નથી, એ સત્ય હું હમણાં જ સમજ. ઠીક, કહે તું શું કરી આવી? રહિમેં રાજાજીને ફૂલ આપ્યાં, પણ તે તે જાણે કાંઈ જ સમજતા ન હોય એવા દેખાયા. સુદર્શના–આ તું શું બોલે છે ? તે ન સમજ્યા ? રોહિણું–તે તે મેઢેથી એક અક્ષર પણ બોલ્યા વગર પૂતળાની માફક બેસી જ રહ્યા. આ વાતમાં પોતાને કાંઈ જ સમજ પડતી નથી તે રખેને કંઈ જાણું જાય તેટલા વાસ્તે હું ધારું છું કે, તેમણે પોતાના હોઠ જ સીવી લીધા. સુદર્શના–ધિક્કાર છે મને ! મારી નિર્લજજતાની મને વાજબી સજા થઈ છે, પણ તું તે ફૂલ પાછાં કેમ ન લેતી આવી? રોહિણ–લાવું કેવી રીતે ? કાંચીને રાજા તેમની પાસે જ બેઠો હતે. તે બહુ ચાલાક માણસ છે. તે તરત જ બધું સમજી ગયેલ હોય તેમ તેણે મંદ સ્મિત કર્યું, અને કહ્યું: “સુદર્શના રાણી આપ નામદારને તેમનાં અભિનંદન સહિત આ પુષ્પની ભેટ મોકલાવે છે. એ તે વસંતના પરમસખા ભગવાન કુસુમાયુધના ધનુષની પણછનાં પુષ્પ છે. તે સાંભળીને રાજા એકાએક ચમક્યા અને બેલ્યાઃ “ત્યારે તે એ પુષ્પ મારા આજના રાજવૈભવના મુકટરૂપ છે.” હું તે ત્યાંથી ભેંઠી પડીને પાછી ચાલી આવતી હતી, પણ એટલામાં કાંચીના રાજાએ રાજાના ગળામાં હીરાને હાર કાઢીને મને આપ્યું અને કહ્યું “સખિ ! તે આણેલી પરમ સૌભાગ્યસૂચક ભેટના બદલામાં આ હાર પિતાની મેળેજ તારા હાથમાં આવીને પડે છે તે તું લે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #438 -------------------------------------------------------------------------- ________________ અધારા રગમહેલના રાજા સુદર્શના—અરરર! આ શું? કાંચીના રાજાએ તેમને આટલું બધું કહ્યુ` ત્યારે તે સમયા ? બન્યું મારૂં નસીબ ! આજના ઉત્સવે તે મને શરમ અને અપમાનના ઢગલા તળે દાટી દીધી છે! અને એ સિવાય ખીજું થાય પણ શું ? રાહિણી ! તું હમણાં અહીથી ચાલી જા, મને એકલી જ પડી રહેવા દે. (રેહિણી બહાર જતી રહે છે) આજે એકજ પ્રહારથી મારૂં અભિમાન ચૂર્ણ વિચૂ થઇ ગયું અને હજી તે છતાં x x x x x તે સુંદર મનમેાહન આકૃતિને હું મારા હૃદયમાંથી દૂર ખસેડી શકતી નથી. હું હારી ગઈ છું, ધૂળભેગી થઇ ગઇ છું, અત્યંત વિવશ ખની ગઇ છું; છતાં હજી ચિત્ત તેનામાંજ ચાંટી રહ્યું છે. હજી મને પેલા હાર રાહિણી પાસેથી માગી લેવાનું ફરી ફરીને મન થાય છે! પણ માગીશ તેા રાહિણીના મનમાં શું આવશે? રહિણી ! રાહિણી ! ( હિણી પાછી આવે છે ) રાહિણી—શું કહેા છે, રાણીજી ! સુદના—તારી આજની સેવાના બદલામાં તને શું ઇનામ આપવું ઘટે ? ૪૧૪ રાહિણી—આપે મને કાંઇજ આપવાનું ન હોય. મને જે મળવુ જોઈએ તે તે! રાજાજી તરફથી મળી જ ગયું છે. સુદર્શના—કાઇએ તેમની પાસે પરાણે અપાવેલી ચીજ તે કાંઇ ઇનામ ન કહેવાય ! એ કાંઇ તેમણે પાતે સ્વેચ્છાથી નથી આપ્યું, અને એવી મને કમને આપેલી ચીજ તું પહેરે તે મારાથી કેમજ સહન થાય ? માટે તારા ગળામાંથી એ હાર કાઢી નાખ અને અહીં મૂકી જા, તને તેના બદલામાં હું મારા હાથનાં કકણુ આપી દઉં છું. તે પહેર અને અહીથી ચાલી જા. (રાહિણી જાય છે) પાા મીજી વારના મારા પરાજય થયા. મારે એ હારને ઉચકીને સા ગાઉ દૂર ફેકી દેવા જોઇતા હતા; પણ ફેકી દેવાના મારા જીવ ચાલતા નથી. આજના ઉત્સવના અધિષ્ઠાતા દેવે મને મારી લજ્જા અને અપકીતિના ચિઙ્ગસ્વરૂપની ભેટ કરી છે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #439 -------------------------------------------------------------------------- ________________ प्रवेश ५ मो (વિહારભવનના પ્રવેશદ્વાર આગળ બુઠ્ઠા દાદા કેટલાક માણસોની સાથે ઉભા છે.) બકા દાદા–કેમ દસ્તે ! ખૂબ ધરાઈ ધરાઈને ગમ્મત કરી ને? પહેલો માણસ–દાદા ! ગમ્મતની તો વાતજ ન પૂછશે; જુઓને, આ મારે આખે શરીરે ગુલાલ ગુલાલ કરી મૂક્યું છે ને ! કેઈને બાકી રાખ્યા નથી. બુદ્દા દાદા–ખરું કહે છે? પેલા રાજાઓ આવ્યા છે તેમના ઉપર પણ ગુલાલ નાખ્યું કે નહિ? , બીજો માણસ–પણ તેમની નજદીક જવાય શી રીતે? તેઓ તે પિતાની આસપાસ મજબૂત વાડ બનાવીને અંદર સલામત બેસી રહ્યા છે. બુકા દાદા–ત્યારે આખરે રાજાએ તે રહી જ ગયા ને? તેમનાં અંગ ઉપર રંગને એક છોટે પણ ન નંખાયે એ શું? તમારે ગમે તેમ કરીને અંદર ઘૂસી જવું હતું. ત્રીજો માણસ– દાદા ! લાલ રંગ તે તેમના ઉપર પણ હતું, પણ જરા જુદી જાતને ! જુઓ, તેમની આંખ લાલ હતી. તેમના કીદારની પાઘડીઓ લાલ હતી. તેમના બધા સેવકેની પણ પાઘડીઓ લાલ રંગની હતી, અને એ સેવકે તેમની તલવાર એવી વિઝયા કરતા કે અમે જે જરાક નજદીક જાત, તે અસલ લાલ રંગની છોળની છોળ ઉડયા વગર રહેત જ નહિ. + ઉત્સવ પ્રસંગે આપણા દેશમાં ગુલાલ નાખવાને રિવાજ છે તેને પ્રસ્તુત નાટકમાં પ્રેમના ચિ તરીકે કયું છે. બંગાળા, યુ. પી. વગેરે પ્રાંતમાં પોલિસ લાલ પાઘડી પહેરે છે–સેવાનંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ અંધારા રંગમહેલને રાજા બુક દાદાતમે ડહાપણનું કામ કર્યું, મારા મિત્રો ! એવાઓથી હંમેશાં દૂરના દૂરજ રહેવું. એમને જગતમાંથી દેશનિકાલ થવાની સજા થઈ છે અને તેથી આપણે પણ તેમને વેગળા જ રાખવા જોઈએ. - ત્રીજો માણસ-હવે તે હું મારે ઘેર જઈશ. જુઓ - ને, મધરાત તે વીતી ગઈ છે. (જાય છે) [ગવૈયાઓની એક ટાળી દાખલ થાય છે.] ગીત હવે વેળા કાળાને ભેદ ભૂંસાઈ ગયો છે. બધું જ તારા પગની પાનીના રંગ જેવું રાતું રાતું થઈ ગયું છે. મારી કાંચળીને રંગ રાત છે અને મારાં સ્વમ પણ રાતાં રાતાંજ છે. લાલ કમળની માફક મારું હૃદય પણ ડોલી રહ્યું છે. બુક દાદા-શાબાશ, મારા મિત્રો ! તમે ખૂબ કરી. વારૂ, તમને આજે ગમ્મત તે ખૂબ પડી ને? ગયા–હદપારની ગમ્મત ! મારા ભાઈ! બધું જ લાલ લાલ! આકાશમાં ચંદ્રમા એકલે છટકી ગયે-તે એકજ રંગાયા વિનાને ધોળે રહી ગયે છે ! બુકા દાદા–એ તે ઉપર ઉપરથી જ ધૂળે દેખાય છે એટલું જ, બાકી જો તમે એને બહારને બનાવટી ધોળો વેશ ખેંચી કાઢીને જુએ તે તમે એની લુચ્ચાઈ જાણી જાઓ. આજે જગતના ઉપર એણે કેટલું ગુલાલ ફેકયું છે તે તે હું બેઠે બેઠે જોયાજ કરતા હતા, અને તે છતાં એ પિતે કેવો છે અને રંગ વગરને ન હોય એ દેખાવાનો ડોળ કરે છે ! (ગાય છે) એ પ્રિયતમ! હું તે તારી સાથેજ હેળી ખેલું છું, હું પાગલ બની ગયો છું અને પરાજયને તે હું જાણતાજ નથી. મને ગુલાલથી રંગી નાખીને તું શું બચી જવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #441 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ ૫ મો હતે એમ? મારા હૃદયનાં કેસુડાના રંગથી હું તારો વાધે રંગ્યા વગર છડું કે? (બધા જાય છે) [કાંચીને રાજા અને “રાજા” દાખલ થાય છે.] કાંચી–જે, મેં તને કહ્યું તે પ્રમાણે તારે બરાબર અમલ કરવાનું છે તે ધ્યાનમાં રાખજે. જરાએ ભૂલ ન થવી જોઈએ. “રાજા”—અરે! ભૂલ કેવી થાય? કાંચી–રાણી સુદર્શનાને મહેલ માં છે. “રાજા”––હા રે હા, એ જગ્યા મારી દીઠેલી છે. કાંચી--હવે તારે કરવાનું માત્ર એટલું જ કે, ત્યાં જતાં વારને જ બગીચામાં આગ લગાડી દેવી અને તેથી કરીને મહેલમાં ગરબડ ગોટાળો થાય એટલે તારે પેલું કામ પાર ઉતારીને ચાલ્યા આવવું. રાજા"--નહિ ભૂલું. કાંચી––વળી જે, એ બનાવટી રાજા ! મારી હવે લગભગ ખાત્રી થઈ ગઈ છે કે, આપણે એક બાબતની નકામી દહેશત રાખીએ છીએ–ખરું જોતાં આ દેશનો કેઈ રાજા છેજ નહિ. “રાજા”—-આ દેશની અરાજકતાને અંત આણ એ જ મારે એકમાત્ર ઉદેશ છે. સાધારણ જનતાને એ સ્વભાવ છે કે, તેમને ખરે યા કલિપત પણ રાજા તે જોઈએ જ. અરાજકતા અનેક અનર્થની જનેતા છે. કાંચી – ધર્મનિષ્ઠ કહિતચિંતક! તારે આ અલૌકિક આત્મત્યાગ અમારે સૌએ ધડે લેવા જેવું છે; પણ તારે તે તેની ચિંતા કરવી જ નહિ. તે હમણાં કહી તે અસાધારણ લેકસેવા તે હું પોતે જ બજાવવાને છું; તારે ભાગ તે નહિ આવે. (બેઉ જાય છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #442 -------------------------------------------------------------------------- ________________ प्रवेश६ ठो રોહિણી--અરે ! આ છે શું? મને તે કાંઈજ સમજ નથી પડતી ! (માળીઓને) અલ્યા! આમ ઉતાવળા ઉતાવળા કયાં દેડી જાઓ છે? પહેલે માળી––અમે આ બગીચાની બહાર જઈ એ છીએ. રોહિણ--પણ ક્યાં? બીજે માળી–તે તે અમે પણ નથી જાણતા. રાજા બેલાવે છે માટે જઈએ છીએ. રોહિણી--અરે ઉલ્લુઓ રાજા આજ બગીચામાં છે. તમને વળી ક્યાં રાજા તેડાવે છે? પહેલે માળી–તેની અમને ખબર નથી. બીજો માળી–-જે રાજાની અમે જમ્યા ત્યારથી સેવા કરતા આવ્યા છીએ તે જ; વળી બીજે કેણ હેય ? રોહિણી –તમે બધા જ જવાના? પહેલો માળી–બધા, બધાજ. અમારે અબ ઘડિજ જવું જોઈએ; નહિ તે અમને સજા થાય. (તેઓ જાય છે) રોહિણી––મને એમના બોલવામાં કાંઈ જ સમજ પડતી નથી. પણ મને આ બધું જોઈને મનમાં કાંઈક ભય લાગે છે. જાણે નદીની ભેખડ ઉપરથી ઢાર ઉતરતાં હોય તેમ બધા ધડબડ ધડબડ દેડી જાય છે. એ શું હશે? [કોશલ દેશને રાજા દાખલ થાય છે.] કેશલ–- હિણિ ! તારે રાજા અને કાંચીને રાજા બેઉ કયાં ગયા તેની તને ખબર છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #443 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ ૬ હે ૪૧૯ રોહિણી––આ બાગમાં કોઈ ઠેકાણે બેઠા હશે, પણ ક્યાં બેઠા હશે તેની મને બરાબર ખબર નથી. કેશલ–તેમની હિલચાલને ભેદ મને સમજાતે નથી; પણ મેં કાંચીરાજના ઉપર વિશ્વાસ મૂકવામાં ભારેમાં ભારે ભૂલ કરી છે. (જાય છે) રેશહિણી–-આ રાજાઓ વળી અંદર અંદર શા ગોટાળા કરી રહ્યા છે? ચેડાજ વખતમાં કશેક ભયંકર બનાવ બનશે એવા ભણકારા મારા કાનમાં વાગે છે. હું તેમાં સંડોવાઈ ન જાઉ તે સારૂં. [અવંતિને રાજા આવે છે. ] અવંતિ––અરે રેહિણિ ! બીજા બધા રાજાએ કયાં છે તે તું જાણે છે કે ? રોહિણું–કણ કયાં છે તે કહેવું બહુ મુશ્કેલ છે. કોશલરાજ તે હમણાંજ આ તરફ ગયા. અવંતિ--હું કોશલની વાત પૂછતું નથી. કાંચીને રાજા અને તારે રાજા કયાં છે તેટલું જ મારે જાણવું છે. રોહિણું––મેં તેમને ઘણા વખતથી જોયા જ નથી. અવંતિ–કાંચીરાજ અમારા બધાથી આઘે ને આઘેજ ફરે છે. જરૂર, અમને સૌને છેતરવાને તે ઘાટ ઘડી રહ્યો હવે જોઈએ. આ કારસ્તાનમાં વળી મેં કયાં હાથ ઘાલ્ય? બહેન રેહિણિ ! મને મહેરબાની કરીને આ બાગમાંથી બહાર જવાને રસ્તો બતાવીશ? રેહિણું–હું નથી જાણતી. અવંતિ–બીજો કોઈ મને અહીંથી બહાર લઈ જઈ શકે એમ છે? રોહિણી– કરે તે બધાજ બા ગીચાની બહાર ચાલ્યા ગયા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #444 -------------------------------------------------------------------------- ________________ અંધારા રંગમહેલનો રાજા અવંતિ–શા માટે ગયા ? હિણી–મને તેમના કહેવામાં કંઈ સમજ નથી પડતી. તેઓ કહેતા ગયા કે અમને બાગમાંથી એકદમ બહાર ચાલ્યા જવાની રાજાએ આજ્ઞા કરી છે. અવંતિ–રાજાએ? ક્યા રાજાએ? હિણ–તે તે તેઓ કહી શકતા ન હતા. અવંતિ–આમાં નકકી કાંઈ ગરબડ છે. એને ભેદ મારે ગમે તેમ કરીને જાણી લેવું જ જોઈએ. મારાથી હવે અહીં એક પળવાર પણ થેભાય તેમ નથી. (ઉતાવળે પગલે જાય છે.) રોહિણી–હવે મારે રાજાને ક્યાં ખોળવા? રાણીએ મોકલાવેલાં ફૂલ મેં તેમને આપ્યાં ત્યારે તે તેણે મારા તરફ ઝાઝું લક્ષ નહોતું આપ્યું, પણ ત્યાર પછી તે મને નાના પ્રકારની ભેટ સોગાતે આપ્યા જ કરે છે. આ વિનાકારણની ઉદારતાથી મને ઘણે ભય લાગે છે. xxxx અરે ! આ રાતને પહેર આ પંખીઓ શામાટે ઉડાઉડ કરતાં હશે ? એ એકાએક શાથી ચમકી ઉઠયાં હશે? એમને બહાર ઉડવાને હમેશને વખત તે હજી થયે નથી. xxx રાણીની લાડકી હરિણી વળી કેમ પેલી તરફ દેડી જતી હશે? ચપલા ! એ ચપલા ! તે સાંભળતી જ નથી. આવી બિહામણી રાત્રિ તે મેં મારી જીંદગીમાં નથી જોઈ. ચારે બાજુનું ક્ષિતિજ કઈ પાગલની આંખો જેવું રાતું ચેળ થયું દેખાય છે જાણે બધી બાજુએથી એકી વખતે સૂર્ય આથમત ન હાય! ઈશ્વરને પણ આવું કરવાનું શું ગાંડપણ લાગ્યું હશે ! x x xx અરેરે ! હું હવે ભયભીત થાઉં છું; મારે હવે રાજાને ક્યાં ખોળવા ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #445 -------------------------------------------------------------------------- ________________ प्रवेश ७मो સ્થળ–રાણના મહેલના દરવાજા આગળ. “રાજા”—કાંચીરાજઆ તમે કર્યું શું? કંચી–અરે! યાર ! હું તે માત્ર આ મહેલની બાજુના જ બાગને આગ લગાડવા ગયે ત્યાં તે ચોતરફ બધે જ સળગી ઉઠયું! આગ આમ બધે જલદી ફેલાઈ જશે એવું કેણે જાણ્યું'તું ? ચાલ હવે, જે થયું તે થયું, પણ હવે બાગમાંથી બહાર નીકળી જવાનો રસ્તો બતાવ. રાજા”—મને રસ્તાની માહિતી નથી. આપણને અહીં તેડી લાવનારાઓ તે બધાએ નાસી ગયા. કાંચી–તે નહિ ચાલે. તું આ દેશને વતની છે; તને રસ્તાની જાણ હોવી જ જોઈએ. રાજા'દરબારી બારના અંદરના ભાગમાં હું અને ત્યાર અગાઉ કદી પેઠે ન હતે. કાંચી–તારૂં બધું ડહાપણુ જવા દે અને મને સીધે રસ્તે બતાવ; નહિ તે તને ઉભે ને ઉભે ચીરી નાખીશ. રાજા”—એવી રીતે જે તમારે મારે જાન લે હેય તે લે; એથી તમને બાગમાંથી બહાર નીકળવાને રસ્તે ભાગ્યે જ મળે. કાંચી–ત્યારે પછી “હું અહીંને રાજા છું–રાજા છું' એમ બધે શાને બકતે ફરે છે? રાજા'-પણ હું રાજા નથી–ખરેખ રાજા નથી. (એમ કહીને તે જમીન ઉપર લાંબે થઈને પડી જાય છે અને હાથ જોડે છે.) એ મારા રાજા! તમે કયાં છે? મને બચાવે, અરે ! મારી હારે દોડે! હું બળવાખોર ભા, ૩૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #446 -------------------------------------------------------------------------- ________________ કરર અંધાર ૨ગમહેલનો રાજા છું, હું રાજદ્રોહી છું. મને સજા કરે, પણ મને મૃત્યુમાંથી બચાવી લ્યો કાંચી–મૂખ ! એમ ખાલી હવાની આગળ પિકાર અને કલ્પાંત કયે શું વળવાનું હતું? આમ નાહકને વખત બરબાદ કરવા કરતાં રસ્તે શેધ એ વધારે બહેતર છે. રાજા”—હું અહીને અહીંજ પડી રહેવાને. અહીંથી એક તસુ પણ ખસવાને નથી. મારું જે થવાનું હે તે થાઓ-હું ચે કે ચૂં કરવાને નથી. કાંચી–પણ આવી મૂર્ખાઈ હું કેમ ચાલવા દઈશ? હું જે આ આગમાં બળી મરું તે તું પણ છેવટ સુધી મારી સાથે સાથે જ. (બહારથી પિકાર કરે છે) એ રાજા ! અમને બચાવે, અમને બચાવે; અમે આગમાં ચારે બાજુએથી ઘેરાઈ ગયાં છીએ! કાંચી–બેવકૂફશું જોયા કરે છે? થા ઉભે, એક પળને વિલંબ કર્યો તે મરી ગયા જાણજે. [ રાણી સુદર્શના પ્રવેશે છે.] સુદર્શન–-રાજાજી ! એ મારા રાજાજી ! મને મૃત્યુમાંથી બચાવે. હું આગમાં ઘેરાઈ ગઈ છું. “રાજા”—અહીં રાજા જ કોણ છે? હું રાજા નથી. સુદના–ત્યારે કે છે તમે? રાજા”—હું દંભી છું, હું પાખંડી છું, હું બદમાસ ઠગ છું. (પિતાને મુકુટ જમીન પર ફેકી દઈને) આજે મારે દંભ અને મારાં પાખંડ બધાં ધૂળભેગાં થઈ જાઓ ! (કાંચીરાજ સાથે ત્યાંથી ચાલ્યો જાય છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #447 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ ૭ મે ૪૨૩ સુદર્શના–કહે છે કે હું રાજા નથી? એ રાજા નથી જ ! ત્યારે તે એ અગ્નિદેવ ! મારે ભક્ષ કરે ! મને તમારી વાલામાં બળીને ખાક બનાવી દે ! હે અગ્નિ! હે પાવક! હવે તે હું તમારું જ શરણ લઈશ. તમારામાં જ ઝંપલાવીશ. મારી લજજા, મારી વાસના, મારી તૃષા-બધાંને બાળીને ખાક બનાવી દે ! (રેહિણી આવે છે ). રોહિણું–તમે કયાં જાઓ છે? એ રાણીજી ! અંદર ન જાઓ ! ન જાઓ! તમારા બધા જ ઓરડામાં આગના ભડકા ઉઠ્યા છે, મારું માને. તમે અંદર ન જાઓ. સુદર્શના–બસ, હું જવાની જ. મારા બળતા એરડાઓમાં પેસવાની. એ આગમાંજ હું મારી ચિતા રચીશ. ( રાણું મહેલમાં જતી રહે છે ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #448 -------------------------------------------------------------------------- ________________ प्रवेश ८ मो [ અધારા ર'ગમહેલમાં રાજા અને સુદના રાણી ] રાજા-રાણી ! તમે જરા પશુ ડરશે નહિ. તમારે ડરવાનું કાંઈ જ કારણ નથી. તમારા આરડા સુધી આગ આવવાની જ નથી. સુદના--મને આગના જરાય ડર નથી. પશુ.... પણ મારી લજ્જા મારી પાછળ પાછળ ભડભડતી આગની માફક ચાલી આવે છે. મારૂં માહુ, આંખા, હૃદય મારા શરીરના એકે એક અવયવ આગમાં બળી જળીને જાણે ખાક થતા જાય છે. રાજા—થાડા વખત તે લાગશે, પરંતુ વખત જતાં તમારી એ જવાલા પણ શમી જશે અને તમને શાંતિ થશે. સુદર્શના—કદી નહિ, કદી જ નહિ. એ આગના ભડકા અળ્યા જ કરશે; કદી નહિ હાલવાય ! રાજા—રાણી ! તમે એમ હતાશ કેમ થાઓ છે.? સુદ નારાજાજી ! તમારી આગળ હું હવે કશુંજ ગુપ્ત નહિ રાખું ××××× મારી ડાકમાં હાર છે તે બીજાના આપેલા છે. રાજા—એ હાર પણ મારા જ છે ! તે વળી ક્યાંથી લાવવાના હતા ? મારા ઓરડામાંથી તે ચારી ગયેા હતા. સુદર્શના——છતાં પણ તે તેના આપેલા છે, અને જી પણ તેને ફેકી દેવાનું મારૂં જિગર ચાલતું નથી ! જ્યારે આગના ભડકા મારી ચારે બાજુએ ફરી વળ્યા ત્યારે તેની અંદર એ હારને ફેકી દેવાનું મને મન થઈ આવ્યું હતું, પણ નાખતાં મારા જીવ ન ચાલ્યે!-મારાથી નજ ફેકી દેવાયે. મારૂં મન મને કહેવા લાગ્યું કે “મરતા સુધી એ હાર તારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #449 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ ૮ મા ૪૫ ડાક ઉપરથી રખે ઉતારતી ' ×××××_રાજાજી ! હું તમને જોવાનેજ મહાર આવી એટલામાં આ તે કઈ જાતની આગમાં હું દીવાની આગળ આંધળા થઇ ગયેલા પતગીઆની માફક કૂદી પડી ! હાય હાય રે ! મારૂં, મારા હૃદયની વેદના જીભે કહી નથી જતી! આગ તા ભડકે ને ભડકે સળગતી જ જાય છે અને છતાં તે આગની અંદર શેકાતી, ચણુચણતી, મળતી મળતી પણ હું હજી જીવું ... ! રાજા—પણ તમારે મને જોવાજ હતા તે આખરે જોચે તે ખરે જ ને! તમારા મનની ઈચ્છા તેા પૂ થઈ. હવે શુ છે ? સુદર્શના——પણ મારે તમને આવા ભયાનક પ્રલયની વચ્ચે જોવા નહાતા તા ! અરે ! આંખે શું જોયું તેનું અત્યારે મને પૂરું ભાન તેા નથી રહ્યું; પણુ આ રાજાજી ! હજી મારૂં હૃદય ભયથી ધ્રૂજી રહ્યું છે. રાજા-શું જોયુ તે કહેા તે ખરાં. સુદના——ભયાનક ! અત્યંત ભયાનક દશ્ય ! તેની ફરીથી કલ્પના આવતાં પણ હું કપી ઉઠું છું. કાળમીઢ જેવું ઘાર કરાળ કાળુ તમારૂ સ્વરૂપ ! તમે આવા કાળરાત્રિ જેવા શ્યામ છે ! એક અતિ દારુણ ક્ષણુવારજ મને તમારા સ્વરૂપની ઝાંખી થઇ ગઇ. આગના ભડકાના પ્રકાશ તમારા ચહેરા ઉપર પડયા-કેાઇ પ્રચડ ધૂમકેતુ પેાતાની કારમી પાંખા વી'ઝતા, રાત્રિની સ્યામતાને સળગાવી મૂકતા, એકાએક જાણે મારા દૃષ્ટિપથ ઉપર આવીને ઉભા હેાય એવુ તમારૂ' પ્રલયરાશિ જેવુ' નિદારુણ સ્વરૂપ ! ~~મેં તરત જ મારી આંખે। મીચી દીધી-મીજી વાર તમારી સામે જોવાનું મારામાં સામર્થ્ય જ ન રહ્યું. અહાહાહા ! પ્રલયકાળના મેઘરાશિ જેવું, તેાફાની અસીમ મહાસાગરના પ્રમત્ત - ત્તગ મહામેાજ સધ્યાની ઘેરી બિહામણી રક્તિમા વડે પ્રેાજજ્વલ બનીને તાંડવ નૃત્ય કરતા હાય એવું કરાલ કાળું કાળું તમારૂ' સ્વરૂપ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #450 -------------------------------------------------------------------------- ________________ અંધારા રંગમહેલના રાજા રાજા–મેં તે તમને પહેલેથી જ કહી રાખ્યું હતું કે, મને જોવાની યોગ્યતા કેળવાઈ ન હોય ત્યાંસુધી મારું દર્શન તમારાં અગર કેઈનાં પણ નેત્રોથી નહિ સહન થાય. મારા ઉપર નજર પડતાની સાથેજ હરકેઈને મારાથી દૂર દૂર પૃથ્વીના છેડા સુધી ભાગી જવાનું મન થાય છે. આવા અનેક દાખલા મારા જેવામાં આવ્યા છે. એટલા જ માટે તમારી આગળ એકદમ નહિ પણ ધીરે ધીરે, ક્રમે કમે મારા સ્વરૂપને પ્રકટ કરવાને મારો ઇરાદે હતે. સુદશના–પણ મારા પાપ પ્રકટયાં અને તમારી આશા માટીમાં મળી ગઈ–વે મારા અને તમારા એક્યના સંભવને વિષે મારા મનથી વિચાર કરવાને પણ અવકાશ નથી રહ્યો. રાજા-રાણું ! સંભવ નથી કેમ? સમયે બધું જ બની આવશે. સીમા વિનાની, આશાના અંકુર વગરની શ્યામતા જે તમારા આત્માને પણ ઘેરી વળીને તમને ભયત્રસ્ત કરી રહી છે તેમાંથી જ તમને એક દિવસ સાંત્વના મળશે, તે જ તમારા ઉદ્ધારને માર્ગ અજવાળશે; નહિ તો પછી મારા પ્રેમનું પ્રજન જ ક્યાં રહ્યું? સુદર્શના–તે નહિ બને, કદી નહિ બને. તે સંભવજ કયાં રહ્યો છે? તમારે એકલાને પ્રેમ શું કરવાને હતો? મારે પ્રેમ હવે તમારા ઉપર રહ્યો જ નથી. સૌંદર્યના જાદુને હું શિકાર થઈ પડી છું. આ ગાંડપણ મને છોડનાર નથી, મારે આ નશો ઉતરનાર નથી. તેણે મારી આંખને આંજી દીધી છે. મારાં સ્વપ્ન ઉપર સોનેરી ચાદર બિછાવી દીધી છે. મેં મારા અપરાધની તમારી આગળ પૂરેપુરી કબૂલાત કરી દીધી છે. તમારી મરજીમાં આવે તેવી મને સજા કરે. રાજા–સજાની શરૂઆત તે કયારનીએ થઈ ચૂકી છે. સુદર્શના–પણ તમે મને કાઢી નહિ મળે તે હું તમને છોડીને ચાલી જઈશ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #451 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ ૮ મા ૪૨૦ રાજા-તમારી મરજીમાં આવે તેમ કરવાને તમે પૂરેપુરાં સ્વતંત્ર છે. સુદ ના--હવે તેા તમે મારી પાસે ઉભા છે તે જ હું સહન કરી શકતી નથી. મારું હૃદય તમારી સામે અળવે પોકારી રહ્યું છે. તમે શા માટે—અરે ! તમે મને આ કરા છે શું? તમે આવા કેમ થઈ ગયા છે? તમે સુંદર છે, મનમેાહન છે. એવું એવું જૂઠાણુ તે બધા મને શા માટે કહી મરતા હતા ? તમે તે કાળરાત્રિના જેવા-કાળી શાહી સરખા છે. ના, ના, તમને હું કદી પણ ચાહનાર નથી. હું જેને ચાહું તેને મેં હવે જોચા છે—તે શિરીષ પુષ્પના જેવા નાજુક, માખણ જેવા સુકામળ અને પતગીઆના જેવા સુદર છે. રાજા--તે મૃગજળના જેવા મિથ્યા છે, પરપોટા ના જેવા પાકળ છે. સુદર્શના--ભલે જેવા છે તેવા, પણ તમારી પાસે તે! હું નથીજ ઉભી રહેવાની--મસ નહિ જ. હું તમારી પાસેથી ચાલી જઈશ. તમારૂં ને મારૂં ઐક્ય કદી થઇ શકેજ નહિ. પરાણે પરાણે કરૂં તાપણ તે મિથ્યા અને કૃત્રિમ. મારું હૃદયહવે તમારાથી દૂરનું દૂર જ રહે છે. રાજા-પણ તેને પાછું વાળવા માટે તમારા તરફથી જરા જેટલા પણ યત્ન નહિ કરે ? સુદર્શના--યત્ન ! યત્ન તેા હું ગઇ કાલની થોડા કરી રહી છું ? પણ જેમ જેમ હું મારા મનને સમજાવું છું', તેમ તેમ તે તમારી સામે બળવાખાર બનતું જાય છે. હવે હું તમારી સાથે જેટલા વખત રહીશ તેટલેા વખત હું ભ્રષ્ટ થઇશ. મે... મારા શિયળના, મારા સતીત્વના ભંગ કર્યાં છે એ વિચાર મારા ક્ષણ વાર પણ કેડા નહિ મૂકે. રાજા-ત્યારે મારાથી તમે જેટલાં દૂર જઈ શકા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #452 -------------------------------------------------------------------------- ________________ અધારા રંગમહેલના રાજા ૪૧૮ તેટલાં દૂર જાઓ. ખીજુ` શું થાય ? સુદર્શના--પણ તમે મને જતી અટકાવતા નથી એટલે હું તમારાથી દૂર પણ જઇ શકતી નથી. તમે મારા કેશ પકડીને એમ કેમ કહેતા નથી કે “ખસ, તારે નથી જવાનું ?’’ તમે મને મારતા કેમ નથી ? મને એક વાર ખૂબ મારા, મરાય તેટલી મારેા, સખતમાં સખત સજા કરે. કેમ નથી કરતા ? તમે તે! ટાઢા ટપ થઇને હું જેમ કરૂં તેમ કરવા દો છે; તેથી તેા હું ખીજવાટથી ગાંડી બની ગઈ છું—હવે મારાથી આ નથી સહન થતું. રાજા——હું કાંઈજ કરતા નથી, અને તમને ચાલ્યાં જતાં અટકાવતા જ નથી એવું એવું તમે શા માટે માની લ્યેા છે ? સુદના—પણ તમારી આવી રીતભાત મારાથી હુવે સહન કરી શકાતીજ નથી. મારે કાને પડતા બીજા તમામ અવાજોને ઢાંકી દે એવા વીજળીના કડાકા જેવા કઠાર અને ગંભીર અવાજથી શા માટે તમને મૂકીને નહિ જવાની આજ્ઞા નથી કરતા ? મને સહેલાઈથી વગર સજાએ શા માટે છેાડી સૂકા છે ? રાજા—હુ તમને તમારી મરજી મુજન્મ થવા દઇશ, પણ તમને મારી સાથેના સબંધ તાડીને ચાલ્યાં તા નહિ જ જવા ઉં'. સુદર્શના—નહિ જવા દે ? એમ ? ત્યારે જુઓ, હું આ ચાલી. રાજા—ભલે, જાઓ. સુદર્શના—પછી મારા દોષ કાઢતા નહિ. તમે મારા હાથ પકડીને બળજબરાઇથી અટકાવી શકત; પણ તમે મને નથી અટકાવી તે યાદ રાખજો. હજી પણ તમે નથી અટકાવતા. હવે હું જવાની જ. તમારા સિપાઈ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #453 -------------------------------------------------------------------------- ________________ - પ્રવેશ ૮ મિ ૪૨૯ એને કહે કે મને જવા ન દે. રાજા–તમને અટકાવવા કેઈજ નથી રેકવાનું. પવનના તોફાનને લીધે મેઘસમૂહમાંથી છુટા પડેલા મેઘખંડની માફક તમે મન ફાવે ત્યાં ભલે જાએ. સુદશના–હવે હદ થઈ છે, મારૂં બળ ખૂટી ગયું છે. મને અંદરથી કેઈક ગતિ આપી રહ્યું છે. હું મારું લંગર હવે ઉઠાવી લઉં છું. હું ડૂબીશ તે ભલે ડૂબીશ, પણ તમારે ઘેર પાછી તો નહિ જ આવું. (રાણું બહાર દોડી જાય છે) [ સુરંગમા ગાતી ગાતી આવે છે] સુરંગમા–તમે મને તમારાથી દૂર કાઢી મૂકે છે એ તમારી કેવી વિચિત્ર ઈચ્છા કહેવાય ? ભટકી ભટકીને પાછી હું તમારા જ ચરણ આગળ આવવાની છું. અત્યારે તમે તમારા પ્રેમના ઉપર બેપરવાઈને ઓછાડ ઓઢાડો છે-તમારા પ્રેમાળ હાથવડે તમે મને દૂર ખસેડે છેપણ તે પાછી તમારા તરફ ખેંચી લેવાને માટે જ. એ. રાજજી! તમારા આખા રાજ્યમાં તમે આ કેવી વિચિત્ર લીલા કરી રહ્યા છે ? સુદર્શના–(પાછી આવીને) રાજાછ! એ રાજાજી! સુરંગમા–તે તે ગયા. સુદર્શન–ગયા ? બહુ સારું ત્યારે તેમણે હવે સદાને માટે મારે ત્યાગ કર્યો છે એમજ મારે સમજી લેવું. હું ગએલી પાછી આવી પણ એમનાથી મારે સારૂ એક પળ વાર પણ થોભાયું નહિ! ઠીક હવે, હું પૂરેપુરી સ્વતંત્ર છું. સુરંગમા! મને પાછી રાખવાનું કહેતા ગયા છે? સુરંગમા–તેમણે મને કાંઈ જ કહ્યું નથી. સુદશના–શું કરવા કહે? તેમને મારી દરકાર જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ અધારા રંગમહેલના રાજા શી છે ?.............હવે મને કાઇ રાકનાર નથી. હું મારી માલિક છું. પણ સુરંગમા! મારે રાજાને એક વાત પૂછી લેવી હતી પરંતુ મારી જીભ ન ઉપડી. તું જાણતી હોય તા કહે. તેમણે કદી પેાતાના કેદીઓને પ્રાણદંડની સજા કરી છે કે નહિ ? સુરગમા—એવી સજા તેા રાજા કોઈને કદી પણ કરતાજ નથી. સુદર્શના—ત્યારે કેવી સજા કરે છે? સુરંગમા—તે તે તેમને છૂટાજ મૂકી દે છે. જીએને, કાંચીનેા રાજા પોતાના પરાજય કબૂલ કરીને પોતાના રાજ્યમાં જતા રહ્યો ને ! સુદના—હાઆશ ! હવે મને નિરાંત વળી ! સુરંગમા-રાણીજી ! મારી એક વિનતિ સાંભળશે ? સુદર્શના—તે તારે મને કહેવું જ નહિ પડે, રાજાનું આપેલુ' જે કાંઈ ઝવેરાત મારી પાસે છે તે બધું જ હું જતાં જતાં તને આપતી જઇશ. તે પહેરવાને માટે હું લાયક રહી નથી. સુર’ગમા—રાણીજી ! મારે તેમાંનું કાંઈજ નહિ જોઈએ. મારા માલિકે મને કાઇ પણ જાતનાં ઘરેણાં આપ્યાં જ નથી. મારી નરી સાદાઇ જ મારે માટે પૂરતી છે. હું પહેરીને લેાકેાની આગળ મેાટાઇ કરૂ એવું તેમણે મને કશુજ આપ્યું નથી. સુદર્શના—ત્યારે તારે શુ જોઇએ છે? સુરંગમારાણીજી ! તમે જ્યાં જાઓ ત્યાં મને તમારી સાથે ને સાથેજ આવવા દો. સુદર્શના—હજી જરા વધારે વિચાર કર. તું તારા માલિકને છોડીને મારી સાથે આવે છે તે ધ્યાનમાં રાખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #455 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ ૮: મા જે, આવી ગાંડી માગણી તે કરાય ? સુરંગમા—પણ હું તેમનાથી જરા પણ દૂર જતી હાઉ” ત્યારે ને? તમે એકલાં ફાઇના સાથ સંગાથ વગર જાએ છે તેથી તે તેા તમારી સાથે ને સાથેજ આવશે. ૪૩૧ સુદના—તું છેક જ અક્કલમાં ન ઉતરે તેવી વાર્તા કરે છે. પહેલાં મારા રાહિણીને સાથે રાખવાના વિચાર હતા પણ તે ના પાડે છે. અલી ! મારી સાથે આવવાની તું ભલી હિંમત ચલાવે છે ? સુરંગમા—મારામાં હિંમત પણ નથી અને મળ પણ નથી. પણ હું તમારી જોડે આવવાનીજ; ખળ, હિં‘મત બધું જોઇશે તે આપેઆપ આવી મળશે. સુદર્શના—પણ મારે તને નથી લઇ જવી. તું મારી સાથે હાઇશ તે મારી લાંછના મને વારે ઘડીએ સાંભર્યા કરશે; અને મારાથી તે સહન થાય તેમ નથી. સુરગમા—એ મારાં રાણીજી! તમારૂ કલ્યાણ તેજ મારૂ કલ્યાણુ, તમારૂં અકલ્યાણુ તેજ મારૂં અકલ્યાણુ, એમ હુ· સદાયે માનતી આવી છું; છતાં તમે મને પરાઇ ગણા છે? નહિ, નહિ; હું' તે તમારી સાથેજ આવવાની. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #456 -------------------------------------------------------------------------- ________________ प्रवेश ९ मो . સિદર્શનાને પિતા કાન્યકુજને રાજા અને તેને પ્રધાન] કાન્યકુજ–તેના આવતા પહેલાં તેને બધા વૃત્તાંત મારા જાણવામાં આવી ગયો છે. પ્રધાન–નદીકિનારે નગરના દરવાજાની બહાર કુંવરી એકલાં જ ઉભાં છે; આપ કહેતા હે તે તેમને તેડી લાવવા ડાંક માણસને મેકલાવું. કાન્યકુજ–શું? પિતાની લગ્નની પ્રતિજ્ઞાને ભંગ કરીને, પિતાના પતિને છોડીને ચાલી આવનારનું સામૈયું કરીને તેની લાંછનાની–તેની અપકીતિની તમારે જાહેર ખબર કરવી છે? પ્રધાન–વારૂ ત્યારે, તેના ઉતારા માટે રાજમહેલમાં ગઠવણ કરાવું? કાન્યકુજ-કાંઈજ કરવાનું નથી. તે રાજી ખુશીથી પિતાની રાજરાણુતરીકેની પદવી છડીને આવી છે, તેને જ મારે ઘેર રહેવું હોય તે દાસી થઈને રહેવું પડશે. પ્રધાન–રાજાજી! આ આજ્ઞા તેને માટે ઘણી આકરી અને મમવેધક થઈ પડશે. કાકુજ–તેને તેનાં દુઃખમાંથી જે હું રાહત આપું તે હું તેને પિતા થવાને ગ્ય ન કહેવાઉં. પ્રધાન–બહુ સારું, આપ નામદારની ઈચ્છા મુજબ હું બધી ગઠવણ કરી દઇશ. કાન્યકુજ–જુએ, તે મારી પુત્રી છે એ વાત પૂરેપુરી ગુપ્તજ રહે નહિ તે આપણે સૌ ભયાનક વિપત્તિમાં ફસાઈ પડીશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #457 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ ૯ મા ૪૩૩ પ્રધાન—રાજાજી! એટલી બધી ધાસ્તી રાખવાનું કોઈ કારણ ? કાન્યકુબ્જી પાતાના ધર્મના માર્ગમાંથી ચલિત થાય છે ત્યારે ભયકરમાં ભયંકર વિપત્તિઓ તેને ઘેરી વળે છે. આ મારી પુત્રીને ોઇને મારા મનમાં ભયની કેવી કેવી કલ્પનાઓ જાગે છે તે તમે હજી નથી જાણુતા—પેાતાની સાથે સકટ અને વિપત્તિઓનાં પાટલે પોટલાં લઇને હું તેને મારે ઘેર આવેલી જોઉં છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #458 -------------------------------------------------------------------------- ________________ प्रवेश १० मो [ રાજમહેલની અંદરના એક ઓરડામાં સુદર્શન અને સુરગમાં વાત કરતાં બેઠાં છે. ] સુદશના–સુરંગમા ! તું મારી પાસેથી ચાલી જા. મારા હૃદયમાં દારુણ ક્રોધ ઉછળી રહ્યો છે–હું કેઈનું મેટું જોઉં છું અને મને કાંઈ કાંઈ થઈ આવે છે–તારી આવી શાંતિ અને સહનશીલતા જોઈને પણ મને પાર વગરને ખીજવાટ ઉત્પન્ન થાય છે. સુરંગમા–તમને કેના ઉપર ક્રોધ ચઢે છે? સુદના–તે તે હું જ જાણતી નથી; પણ મને એમ થઈ આવે છે કે, ભલે તમામ પદાર્થ અને પ્રાણીમાત્ર, સૌ ચૂર્ણવિચૂર્ણ થઈ જાઓ-જગતને સર્વતઃ પ્રલય થઈ જાઓ અને હું એ વિનાશ જેઉ જેલ ને હરખાઉં. મેં એક પળવારમાં મારી રાજરાણી તરીકેની પદવીને ત્યાગ કરવાને નિશ્ચય કરી નાખે તે શું આ નાનકડી અંધારી બખોલ જેવી કોટડીમાં સાવરણું લઈને પૂજે વાળવા માટે અને આખો દિવસ ગદ્ધાવૈતરું કરવાને માટે મારા શ્રાદ્ધના દીવા શા માટે આખા જગતમાં ઠામ ઠામ સળગતા નથી! શા માટે ધરતીકંપથી આખી પૃથ્વી હાલી નથી ઉઠતી ! મારું પતન તે કાંઈ ક્ષુદ્ર ઝાડવાનું એકાદ ક્ષુદ્ર ફૂલ ખરી પડયું હેય તે નજ બનાવ છે? ના, ના, એ તે કઈ ઉગ્ર તેજથી ભભૂકતે તારે ખરતાં ખરતાં પણ આખા આકાશને પિતાની જ્વાલાથી સળગાવી મૂકે, મહાકાશને ભેદીને પાતાળમાં ઉતરી પડે તેવું જાજવલ્યમાન મારું પતન છે. સુરંગમા–વનમાં દાવાનળ સળગે અને તેના ભડકા ચારે દિશામાં ફેલાઈ જાય તે પહેલાં શેડે વખત તે તે અંદરનું અંદર ધૂમાયા કરે ને? હજી જરાક વાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #459 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ ૧૦ મા ૪૩૫ સુદર્શના-રાણી તરીકેની મારી કીતિ, મારૂં ગૌરવ -મધાંને મે ફગાવી દીધાં છે. પણ છે આજે કાઇ મારા સૂકા ઉજ્જડ વેરાન જેવા હૃદયને સાંત્વન આપનાર ? અરે ! આખા વિશ્વમાં હું એકલી, અટૂલી, નિરાધાર, નિઃસહાય પડી છું ! મારૂં એકલવાયાપણું મને ચારે ફારથી સાલી રહ્યું છે ! સુરગમા—રાણીજી ! તમે છેક એકલાં નથી જ. સુદર્શના—સુર'ગમા ! તારાથી હવે મારે કાંઇ જ ગુપ્ત નથી રાખવું, તેણે મારા મહેલને આગ લગાડી ત્યારે મને તેના ઉપર રીસ નહાતી ચઢી. તે વખતે એક પ્રકારના અવનવે આનંદ અંદર રહ્યો રહ્યો. મારા હૃદયમાં થનગનાટ કરી રહ્યો હતા. તેણે જે પાપ કર્યુ તે પણ કેટલું ભવ્ય, કેટલું વિશાળ ! કેટલું ઉજ્જવલ તેનું સામર્થ્ય ! તેણે જ મારા દિલમાં પ્રાણના સંચાર કર્યો અને મારામાં નવું બળ, અને નવું જોમ પ્રેયું. તે ભય'કર આનંદના. નશાને લીધે એક પળવારમાં હું મારૂ સસ્વ ફેકી દેવાને સજ્જ થઇ ગઈ. પણ તેમાં શું મને મારી કલ્પનાએ ઠંગી હતી ? નહિ તેા શા માટે આટલા બધા દિવસ થયા છતાં તે હજી મને માતુ જ નથી બતાવતા ? - સુરગમા—તમારા મનમાં છે તેણે મહેલને આગ નથી લગાડી તે કામ તા કાંચીના રાજાનું હતું. સુદર્શના—નામ ! ખાયલા ! પણ ખરેખર, શું એ નામ જ છે ? આવા રૂપાળા, આવા મનમેાહક અને છતાં તેનામાં મોંઇ જ નહિ એ શુ ? ત્યારે આવા બે બદામના પૂતળા ઉપર માહીને હું છેતરાઈ ! ધિક્કાર છે મને ! મારી શરમના હવે આડા આંક રહ્યો નથી. ××× × પણ સુરગમા ! તારા રાજાજી પાછા મને તેડવા આવે એવું તને નથી લાગતું ? (સુરંગમા કશે! જવાબ આપતી નથી.) મને તેમને ઘેર પાછું જવાનું મન થાય છે એમ ર્નાહ માનતી ડે; કદી નહિ. તારા રાજા જાતે મને તેડવા આવે તાપણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #460 -------------------------------------------------------------------------- ________________ અધારા રંગમહેલના રાજા હું જાઉં જ નહિ. તેમણે મને એક વાર પણ ઘરની અહાર નીકળતાં શકી નહિ. મારે માટે ચારે બાજુના દરવાજા ખુલ્લા મુકાવ્યા તે હવે હું પાછી તેને ઘેર જાઉ"! હું પથ્થર અને મૂળમાં થઈને ચાલી નીકળી, અમારા ઉપર રાણી ઉઘાડે પગે ચાલે છે તેની પથ્થરને શી પડી હતી ? જેવા પથ્થર તેવા તારા રાજા. પથ્થરને લાગણી હાય તે તારા રાજાને હાય. તેને મન તે રાણી અને ભિખારણ સૌ સમાન છે. હું તેા છે તેવું કહું છું—તારા રાજાના જેવા પાજી, નિજ અને ઘાતકી ખીને કેાઈજ નથી. સુરંગમા—મારા રાજાજી નિર્દેમ અને કંઠાર છે એ તો સૌ જાણે છે. એમાં તમે શું નવું કહેા છે ! આજ સુધીમાં એમના નિશ્ચય કેાઈથી ફેરવાયેા નથી. સુદર્શના——ત્યારે શા માટે તું રાતદિવસ તેને એલાવ્યા કરે છે ? સુરગમા——ભલેને તે સદાએ ખડકના જેવા નિ`મ અને કઠોર રહે—ભલે મારાં અશ્રુ અને આફ્રન્દથી તેમનું દિલ ન વે! મારૂં દુઃખ, મારા સંતાપ હું મારી મેળે ભાગવી લઇશ. પણ હું તેા એટલુંજ માગું છું કે, તેમને સદાકાળ જયજયકાર હા ! સુદર્શના—જા આ તરફ્ નજર કર, સુરંગમાં ! પૂર્વદિશાએ ક્ષિતિજ આગળ તને ધૂળ ઉડતી દેખાચ છે કે ? સુરંગમા—હા, દેખાય છે. સુદર્શના—એક રથ અને તેના ઉપર ધ્વજા ફરકતી હાય એવું દેખાય છે ? સુરંગમા—તમે કહેા છે તેવુ છે તે ખરૂં. સુદર્શનાત્યારે તે એ તેમના જ રથ ! આખરે આવ્યા ખરા ! સુરંગમા—કાણુ ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #461 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ ૧૦ મા ૪૩૭ સુદર્શનાઆપણા રાજાજી—વળી ખીજુ કાણુ ? તેમનાથી મારા વિના રહેવાય જ નહિ ને! આટલા બધા દિવસ તેમને મારા વિના કેમ ચાલ્યું, એ જ મેાટી નવાઇની વાત છે. સુરંગમા—રાણીજી ! એ આપણા રાજા હૈાયજ નહિ. ' સુદર્શના~~~ નહિ કેમ ? ” તું પાછી અહુ જાણે તા ! તારા રાજા કઠોર છે, નિમાઁમ છે, નિર્દય છે, ખરૂ ને ? તે કેવા નિય અને કઠાર છે તે આપણે હવે જેઇશું. હું પહેલેથી જ જાણતી હતી કે, તે આવ્યા વગર રહેવાના જ નથી--મારી પાછળ દોડયા દોડ્યા આવશે. સુર'ગમા ! જોજે, તું સાક્ષી છે. મે... આજ સુધીમાં એક ક્ષણવાર પણ તેમને મેાલાવ્યા નથી. તારે સાહેદી પૂરવી પડશે. તુ' જોઇ રાખજે ને તારા રાજા પાસે હું હાર કબૂલ કરાવ્યા વિના છેડનાર નથી. તું જોઈ આવ અને કાણુ આવ્યુ છે તેની તપાસ કરીને મને ખખર આપ. (સુરંગમાં બહાર જાય છે.) પણુ તે આવીને મને કહે કે પાછી ચાલ તા મારે તેમની સાથે જવું કે નહિ ? કદી નહિ. નેવનાં પાણી માલે ચઢે તાપણુ હવે તેમને ઘેર તે ન જ જાઉં. [ સુર’ગમા પાછી આવે છે. ] સુરંગમા—રાણીજી ! એ રાજા નથી. સુદર્શનારાજા નથી ! તું ભૂલ તે નથી કરતી ? શું ત્યારે એ હજી પણ નથી આવતા ? સુરંગમારાણીજી ! મારા રાજા આવે ત્યારે આવી ધૂળ ન ઉઠે. તે તેા આવે ત્યારે એવા આવે કે તેના આન્યાની કોઈને ખબર પણ ન પડે. સુદર્શના—ત્યારે તા એ સુરંગમા—હા, હા, તેજ, તમારા મનમાં છે તેજ, તે અને કાંચીને રાજા બેઉ આવ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #462 -------------------------------------------------------------------------- ________________ આ ધારા રંગમહેલનાં રાજા સુદર્શના——તું તેનું નામ જાણે છે? સુરંગમા—હા, તેનું નામ સુવર્ણ છે. સુદર્શનાએમ, ત્યારે તે તે જ આન્યા છે. મને એમ થયા કરતું કે “હું અહી ઉકરડાના કચરા જેવી, સડેલા મૂડદાની હાલતમાં પડી છું. મને અડકતાં પણ સૌ સૂગાય છે.” પણ આખરે આવ્યા ખરા. મારા હૃદયના દેવ તા મને છેડાવવા આવ્યા ખરા ! તું સુવણ ને ઓળખે છે ? ૪૩૮ સુરગમા—હું જ્યારે મારા પિતાને ઘેર રહેતી હતી ત્યારે તેમના ગારખાનામાં— સુદના-ચૂપ રહે, ચૂપ રહે. નથી મારે તારે મેાઢેથી તેની વાત સાંભળવી. તે મારા હૃદયના દેવ છે, મારા ઉદ્ધાર કરનાર છે. તું તેને વિષે આવાં જૂઠાણાં નહિ કહે તેપણ ચાલશે; હું મારી મેળે તેને ઓળખી લઈશ. પણ તારા રાજા જોયા ને ! કેવા છે તે ? મને આવી માઠી હાલતમાંથી છેડાવવાનું તેને લગારે મન થયું? હવે મારે વાંક ન કાઢતી. અહીં ગુલામડીની માફક વૈતરાં કરીને તેને સારૂ જીવું ત્યાંસુધી રાહ જોયા કરૂ એમ ? તારા જેવી દીનતા, સહનશીલતા અને શરણાગતિ મને નહિ આવડે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #463 -------------------------------------------------------------------------- ________________ प्रवेश ११ मो [સ્થળ-કાંચીને રાજાના શિબિરમાં] કાંચી –(કાન્યકુજના રાજાના રાજદૂતને) તમારા રાજાને જઈને કહે કે, અમે અહીં તમારા મહેમાન થઈને નથી આવ્યા અને અમને મહેમાન તરીકે ગણશો પણ નહિ. અમે અમારા રાજ્યમાં જતાં જતાં અહીં થેલ્યા છીએ. તે એટલા જ માટે કે સુદર્શના રાણીને તમે ભારે હીણપત ભરેલી દાસીની દશામાં રાખ્યાં છે તેમાંથી અમારે તેમને છોડાવવાં છે. રાજદૂત–કાંચીરાજ ! રાજકુમારી તેમના પિતાના ઘરમાં છે તે તે આપ જાણતા જ હશે. કાંચી–પુત્રી અવિવાહિતા હોય ત્યાં સુધી જ તે પિતાના પિતાને ઘેર રહી શકે. રાજદૂત પણ તેમને પિતાના કુટુંબ સાથે સંબંધ હજી જે ને તે જ છે. કાંચી–તે પિતેજ આજે એ બધા સંબંધને રદ કરે છે. રાજદૂત–રાજાજી ! એ સંબંધ એ છે કે મરણપર્યત રદ થાય જ નહિ. ભલે અમુક સમય સુધી તેને વ્યવહાર ન પણ થાય પરંતુ તૂટે તે નહિ જ. કાંચી–હું તમને સાફસાફ કહી દઉં છું કે જે તમારે રાજા સુલેહશાંતિથી તેની પુત્રીને અમારે હવાલે નહિ કરે તે અમારે ક્ષત્રિયધર્મનું પાલન કરીને અમારા બળને ઉપગ કરે પડશે. આ તમને મેં છેલ્લી વાત કહી છે. રાજત–જે આપને ક્ષત્રિયધમે છે તે અમારા રાજાને પણ હશે ને ? આપની ધમકીથી ડરી જઈને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૦ અંધારા રંગમહેલને રાજા તે આપને પિતાની પુત્રી સેંપી દે એવું આપ ધારતા હે તે ભારે ભૂલ કરો છો. કાંચી–તમારા રાજાને જઈને કહે કે, જે તમારે આજ જવાબ આપવું હોય તે તેને માટે અમે તૈયાર થઈને આવ્યા છીએ. (રાજદૂત જાય છે.) સુવર્ણ—કાંચીરાજ! મને લાગે છે કે, આપણે ભારે જોખમ ખેડી રહ્યા છીએ. કાંચી–જોખમ ન હોય તો પછી આવા કામમાં મઝા જ કયાં રહી? સુવર્ણ–એકલા કાન્યકુજના રાજાની જ સાથે લડી લેવાનું હેત તે તેમાં ઝાઝું સાહસ ખેડવા જેવું નથી. પણ-૪ x x કાંચી–જે એક વાર તું “પણ” “પણ” કરવા લાગ્યો તે પછી આ આખા જગતમાં તેને કેાઈ પણ સ્થાન સલામત નહિ દેખાય. [એક સૈનિક આવે છે.] સૈનિક–મહારાજાધિરાજ ! આપના જાસુસ હમણાંજ ખબર લાવ્યા છે કે, કેશલ, અવંતિ અને કલિંગ દેશના રાજાઓ પોત પોતાનાં સૈન્ય સહિત આ તરફ ચાલ્યા આવે છે. (સેનિક જાય છે.) કાંચી–મને એ વાતની પહેલેથી બીક હતી તે ખરી પડી ! સુદર્શના પિતાના ધણને ઘેરથી જતી રહી છે, એ વાત દેશ દેશમાં ફેલાઈ ગઈ છે--અને હવે તેને માટે અહીં જાદવાસ્થળી ખેલાવાની અને પરિણામમાં ધૂમાડે જ. સુવર્ણ–રાજાછ! હવે તમે બધું માંડી વાળે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #465 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ ૧૧ મે આ બહુ માઠા સમાચાર છે. હું તે ખાત્રીથી કહું છું કે, અમારા દેશના રાજાએ પોતે જ રાણી નાસી ગયાની વાત ગુપ્ત રીતે બધે ફેલાવી દીધી છે. કાંચી–તેમ કરવાથી તેને પિતાને શું લાભ? સુવર્ણ–રાણીને કબજે લેવા ઈચ્છનાર ઉમેદવારો અંદર અંદર લઢીને કપાઈ મરે એટલે પછી તે પિતાને શિકાર ઉપાડીને ચાલતો થાય. કાંચી–તમારે રાજા શામાટે છૂપાતો ફરે છે અને કેઈને પિતાનું મોટું જ બતાવતો નથી તે હવે મને સમજાય છે. અનેક સ્વરૂપ ધારણ કરીને એકઠી વખતે બધે હાજર રહેવાની તેની દાનત હોય એમ લાગે છે, પણ તેનું મૂળ કારણ બીક છે. તેને પોતાનું રાજ્ય ગુમાવવાની મનમાં બીક પેઠેલી છે અને તેથી જ તે બધે જ્યાં ત્યાં ડેકું કાઢતે ફરે છે. પરંતુ હજી મને ચોક્કસ લાગે છે કે, તારા રાજાની વાત એ મૂર્ખ લોકોએ ઉપજાવી કાઢેલી પૂરેપુરી ગપ જ છે. સુવર્ણ—પણ રાજાજી ! હવે મહેરબાની કરીને મને અહીંથી રજા આપશે? કાંચી–રજા કેવી આપવાની ? હજી તે મારે તારે આ મામલાની અંદર ઉપયોગ કરી લે છે. [સનિક દાખલ થાય છે.] સૈનિક–રાજાધિરાજ ! વિરા, પાંચાલ અને વિદર્ભ દેશના રાજાએ પણ આવી પહોંચ્યા છે. તેમણે પિતાની છાવણીઓ નદીને સામે કિનારે નાખી છે. | (સનિક જાય છે.) કાચી-શરૂઆતમાં અંદર અંદર લડી ન મરતાં બધાએ ભેગા થઈને કાન્યકુજના રાજાની સાથે જ લડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ અધાણ રંગમહેલના રાજા લેવું. તેને પતાવી નાખ્યા પછી આ ગૂંચવણ ઉકેલવાને કાઈ ઉપાય આપણે ખેાળી કાઢીશુ સુવણુ -મહેરબાની કરીને આ તમારી ચેાજનામાંથી મને માકાત રાખેા-મારૂં એ ગજું નહિ–મને મારે રસ્તે જવા દો તે હું તમારા આભાર માનું. ભાઈસાહેબ ! હું ગરીબ, નિળ, પામર માણુસ કાંચી-પાખ`ડીએના સરદાર! એમ ગભરાઈ શાના જાય છે ? ઉપાય અને સાધન તા કદી ઉંચા પ્રકારનાં હાઇ શકે જ નહિ. પગથીમને તે પગ તળે દબાવીને જ ઉપર ચઢવાનું હાય, તારા જેવા માણસના મારી ચેાજનામાં ઉપચેાગ કરવાની જરૂર છે અને તેમાં કશું છૂપું નથી, કશી ઠગાઇ નથી. પણ રાજનીતિમાં તું કાંઈ ન સમજે. રાજકાજમાં ચારીને ચારી ન કહેવાય, લૂટને લૂટ ન કહેવાય પણ “જાહેર સલામતી” “કાયદો અને વ્યવસ્થા” એવાં ભપકાદાર નામ આપવાના અમારા રાજ્યકર્તાઓના રિવાજ છે. હવે હું આ રાજાઓને શેતરંજનાં પ્યાદાંની માફક રમાડું છું. મમાં પ્યાદાં રાજાની ચાલ ચાલવા લાગે તે શેતરંજ રમાય જ શી રીતે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #467 -------------------------------------------------------------------------- ________________ प्रवेश १२ मो [રાજાના મહેલની અંદરના ભાગમાં] · સુદના—ત્યારે હજી લડાઈ ચાલુ ને ચાલુ જ છે ? સુર’ગમા—પહેલાંના જેવીજ. એ તે જરાએ નરમ નથી પડી. '' સુદર્શના—લડાઈમાં જતા પહેલાં મારા પિતાજી મારી પાસે આવીને કહેવા લાગ્યા કે “તું એક રાજાની પાસેથી ચાલી આવી; પણ તારી પાછળ તે। સાત સાત રાજાએ દોડી આવ્યા છે. તારા સાત કટકા કરીને એક એક કટકા એક એક જણને આપી દઉં તે શું ખાટુ?” સુરંગમા ! તેમણે એવુ કયુ હાત તે મને ઘણું ગમત, સુરંગમા—ખરેખર ? સુદર્શના—મને છેડાવવાની જો તારા રાજામાં તાકાત હૈાય તે મારી આવી માઢી હાલત માત્રુ પર ઉભા ઉભા ર્જાયા જ કરત સુરંગમા—રાણીજી ! તમે મને શા માટે પૂછે છે ? મારા રાજાના તરફથી હું કેવી રીતે જવાબ આપી શકું? હું તમને કહું છું તે ખરી કે, મારી બુદ્ધિ જડ છે. એટલા માટે તે હું તેમનાં કામના વિચાર જ કરતી નથી, સુદર્શના—કાણુ કાણુ લડાઈમાં ઉતર્યા છે ? સુરંગમા—સાતે સાત રાજાઓ. સુદના—બીજું કાઈ જ નહિ ? સુરગમા—સુવણે નાસી જવાનાં ફાંફાં તે માર્યાં – લડાઈના આરભ થતા પહેલાં જ, પણ કાંચીના રાજાએ તેને પોતાની છાવણીમાં કેદ કરી રાખ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat L www.umaragyanbhandar.com Page #468 -------------------------------------------------------------------------- ________________ અધારા રગમહેલના રાજા સુદર્શના—-આ અગાઉ મારૂ માત કેમ ન આવ્યું ? રાજા ! મારા રાજાજી ! તમે મારા પિતાની મદદે આવ્યા હાત તે તમારા યશ આજે છે તેથી આછે થવાને હતા ? ઉલટા વધારે ઉજ્જવલ થાત. સુરગમા ! તે નથી જ આવ્યા એવી તારી ખાત્રી છે ? ૪૪૪ સુરંગમા—હું ચાક્કસ તેા કેવી રીતે કહું? સુદર્શના-પણ હું અહી આવી છુ. ત્યારથી જાણે કેાઇ મારી ખારી તળે બેસીને વીણા વગાડતુ હાય એવા ભાસ મને થયા જ કરે છે. સુરંગમાળી ત્યાંજ બેસીને કોઇને ગાવા માવવાના શેાખ થઇ આવ્યેા હાય તે તે બનવા જોગ છે. સુદર્શના—મારી આરીની નીચે ગીચ ઝાડી છે ત્યાંથી વીણાના સૂર આવતા હાય તેમ લાગે છે. સૂર સંભળાય કે તરતજ મારીએથી ડાકાઇને ઝાડીમાં નજર ફેકુ છુ, પણ કાઇ નજરે પડતું નથી અને છતાં વીણાના સૂર તે। આવતા જ હોય છે. સુર ગમા—કાઇ વટેમાર્ગુ ઝાડીમાં રાતવાસે રહેતા હાય અને વીણા વગાડતા હાય ! સુદર્શનાતું કહે છે તેમ પણ હાય, પણ આ જોઇને મને મારા રગમહેલના ઝરૂખા સાંભરે છે. સાંજના માથુ' આળીને, શણગાર સજીને હું રાજ ઝરૂખામાં ઉભી રહેતી ત્યારે અમારા પ્રકાશહીન મિલનમ`દિરના નિખિડ અંધકારને ભેદીને નાના પ્રકારની રાગ રાગિણીના મધુર કામળ સ્વર કાઇ ઉન્મત્ત નિર્ઝરિણીના અખૂટ જલપ્રવાહની માફક નાચતા, કૂદતા, કપતા, ક્ષણે ક્ષણે વૃદ્ધિ પામતા, આખા આકાશને સભર ભરી દેતા ચાલ્યા આવતા તે બધું મને સાંભરી આવે છે ! સુરગમાં—આહાહાહા ! કેવા ગ'ભીર મધુર અધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #469 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ ૧૨ મા ૪૪૫ કાર ! ગહન રહસ્યપૂર્ણ અંધકાર—જેની હું દાસી હતી ! સુદર્શના—ત્યારે તે અધારા મહેલ છોડીને તું શા માટે મારી સાથે ચાલી આવી ? સુરગમા—કારણકે મને શ્રદ્ધા છે કે, તે આપણી પાછળ આવશે અને આપણને પાછાં તેડી જશે. સુદર્શના——ના રે ના. તે શાના આવે? તેમણે તે આપણા સદાને માટે ત્યાગ કર્યાં છે, અને શા માટે તે ત્યાગ ન કરે? સુરંગમા—તમે કહેા છે! તેમ તે આપણા ત્યાગ કરતા હાત તે। પછી આપણે તેમને ખપ જ શે। હતા ? ત્યારે તા તે હાય કે ન હેાય તે આપણે વાસ્તે તે સૌ સરખું જ. ત્યારે તેા તે અધકારભર્યા રગમહેલ ખાલી હતાશૂન્ય હતા-ત્યાં કાઇની વીણાના સૂર સંભળાતા હતા તે પણ મિથ્યા હતા—ત્યાં કાઈ આપણી સાથે વાત કરતું હતું તે પણ મિથ્યા હતું-ત્યારે આપણે અત્યાર સુધી જે જોયુ, જે અનુભવ્યું તે બધુજ ઇંદ્રજાળના જેવું જૂ હું હતું-સ્વપ્તજ હતું. [ દરવાન દાખલ થાય છે. ] સુદર્શના—કાણ છે તુ ? દરવાન—હું આ મહેલના દરવાન છું. સુદના—તારે જે કહેવુ હાય તે ઝટ કહી દે અને ચાલ્યેા જા. દરવાન -આપણા રાજાજી શત્રુઓના હાથમાં કેદ પકડાયા છે. સુદર્શના—કેદી ! કેદી ! એ ધરતી માતા ! ભા. ૩૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ( સૂચ્છિત થાય છે. ) www.umaragyanbhandar.com Page #470 -------------------------------------------------------------------------- ________________ प्रवेश १३ मो [ સ્થળ–કાંચીના રાજાની છાવણું ] સુવર્ણ–ત્યારે તમારું એવું માનવું છે કે, હવે તમારે રાજાઓએ એક બીજાની સાથે લડવાની જરૂર જ રહી નથી? કાંચી–મેં બધા રાજાઓને ખૂબ સમજાવ્યા અને તેથી બધાએ મળીને એવો ઠરાવ કર્યો છે કે, રાજકુમારી આપણામાંથી જે રાજાને પરણવાનું પસંદ કરે તે તેને પરણે અને બાકીનાઓએ પછી કશી તકરાર કરવી નહિ. સુવર્ણ–તે હવે તમારે મારું કશું પ્રયોજન રહ્યું લાગતું નથી, તેથી મને હવે છૂટે કરે. હું મૂળે જ કશા કામને ન હતું અને તેમાં આ નવી આફતને જોઈને મારી બુદ્ધિ બહેર મારી ગઈ છે, મારી હિંમત છૂટી ગઈ છે. હવે તમે મારી પાસેથી કશું કામ લઈ શકવાના નથી. કાંચી–સ્વયંવર વખતે તારે મારે માથે છત્ર ધરીને ઉભા રહેવાનું છે. સુવર્ણ—આ દાસ તમે જે કહો તે કરવા તૈયાર છે; પણ તમને એથી ફાયદે શું છે? કાંચી–ભલા માણસ! તારી નિર્બળ બુદ્ધિને લીધે તારામાં કઈ જાતની મહત્વાકાંક્ષા જ સ્કુરતી નથી. રાણી તારા રૂપ ઉપર કેટલી દિવાની બની ગઈ છે તેની તને ખબર જ નથી. પણ રાજાઓની સભામાં રાજાના માથા ઉપર છત્ર ધરનાર સેવકને તે વરમાળા પહેરાવવાનું પસંદ તે નહિ કરે, પરંતુ તે છતાં તેનું મન તે તારામાં ને તારામાંજ એંટી રહેવાનું એમાં કશે શક નથી. એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #471 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ ૧૩ આખરે વરમાળા મારા ગળામાં નહિ તો મારા છત્રની છાયાની અંદર તો આવવાની જ. એટલું પણ થાય તેપણ હું તેને પરણવાને મારે હક સાબિત કરી શકીશ. સુવર્ણ–તમે મારે વાસ્તે બહુ અગ્ય અને જેખમભરેલી કલ્પનાઓ કરે છે. મહેરબાની કરીને મને આ પાયા વગરની કલપનાની જાળમાં ન સંડે. હું તમને કરગરીને કહું છું કે, મને હવે અહીંથી જવા દે. કાંચી–મારું કામ થઈ રહ્યા પછી તેને એક પળવાર પણ હું રેકી રાખવાને નથી. કાર્ય સિદ્ધ થયા પછી સાધનને બેજે કેણ ઉપાડતો ફરે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #472 -------------------------------------------------------------------------- ________________ प्रवेश १४ मो [ સુદર્શન અને સુરંગમા મહેલના ઝરૂખામાં ઉભાં છે] સુદના–ત્યારે મારે રાજાઓની સભામાં જવુંજ પડશે ? એ સિવાય પિતાજીની જિંદગી બચાવવાને કેઈ ઉપાય નથી? સુરંગમા—કાંચીના રાજાએ એવુંજ કહેવડાવ્યું છે. સુદર્શના–રાજા થઈને તેને આવું બોલવું ઘટે ? શું તે પોતાને મોઢેથી જ આવું બોલ્યા ? સુરંગમા–ના, તેને દૂત સુવર્ણ અહીં આવીને એ પ્રમાણે કહી ગયે. સુદના–ધિક્કાર છે મારા જીવતરને ! સુરંગમા–વળી તેણે પિતાના રૂમાલને છેડે બાંધેલાં થોડાંક ચીમળાઈ ગયેલાં ફૂલ બતાવ્યાં અને બોલ્યાઃ “તારી રાણુને કહેજે કે વસંતોત્સવના ઉપહાર તરીકે આપેલાં આ પુષ્પ જેમ જેમ ચીમળાય છે અને સૂકાય છે, તેમ તેમ તેઓ મારા હૃદયની અંદર વધારે તાજા અને પ્રફુલ્લિત બનતાં જાય છે.” સુદર્શના–બસ કર, બસ કર; મારે હવે એને લવારે નથી સાંભળ. તેનું પારાયણ કરીને મને દુખી ન કર. સુરંગમા–જુઓ, રાણીજી! સામેના મંડપમાં રાજાએ બેઠા છે. જેણે પિતાના મુકુટના ઉપર પુષ્પની માળા સિવાય શરીરે કઈ પણ આભૂષણ પહેર્યું નથી તે કાંચીને રાજા છે. અને તેના માથા ઉપર છત્ર ધરીને પાછળ ઉભે છે તે સુવર્ણ છે. સુદર્શનાએજ તે સુવણ? તું ખાત્રીથી કહે છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #473 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ ૧૪ મ ૪૪૯ સુરગમા—હાજી, હું તેને સારી રીતે ઓળખું છું. સુદ ના—મે તે દિવસે દીઠેલે તે આજ માસ ? નહિ, નહિ; તે કાઇ બીજે હશે. તે દિવસે તે મે તેને પ્રકાશ અને છાયામાં, વાયુ અને પરિમલમાં આતપ્રાત મની ગએલા દીઠા હતા. આ તા તે નજ હોય. સુરંગમા—પણ સૌ કહે છે કે, તેની કાન્તિ અત્યત મનેાહેર છે. સુદના——આવા તુચ્છ રૂપ ઉપર હું એક વાર શાથી મેાહી પડી હાઈશ? મારી આંખેાને લાગેલા એ અપવિત્રતાના ડાઘ હું કેમ કરીને ધેાઇ નાખું ? સુરંગમા—તે અનંત ગભીર અધકારના જલમાં એ તાજ ધેાવાય. સુદર્શના—પણ તું મને એક વાત સમજાવ-મનુષ્ય આવી ભૂલ શાથી કરતા હશે ? સુરંગમા—ભૂલમાં જ ભૂલના વિનાશનું બીજ છે. [એક દૂત આવે છે. ] દ્ભુત—રાજકુમારી ! રાજાએ મ`ડપમાં તમારી રાહુ જોઈ રહ્યા છે. ( દૂત જાય છે. ) સુદના—સુરંગમા ! મારે મૂરખા લઈ આવ. ( સુરંગમા જાય છે) રાજાજી ! મારા સ્વામિન્! તમે મને મારે રસ્તે એકલી છેડી દીધી તે ચાગ્યજ કર્યુ છે; પરંતુ મારા અંતરની છૂપામાં છૂપી વાત તમને કહું તે સાંભળશે। ? (પેાતાનાં વજ્રમાં છુપાવેલી કટાર બહાર કાઢીને) આ મારા દેહ કલકિત થયેા છે--મધા રાજાઓના દેખતાં મ`ડપની જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #474 -------------------------------------------------------------------------- ________________ અંધારા રંગમહેલને રાજા મીન ઉપરજ આજે હું તેનું બલિદાન આપીશ. પરંતુ મારા હદયના ઉંડામાં ઉંડા ભાગમાં પતિવ્રતના ભંગની કાળાશ નથી પહોંચી તેની હું તમને શી રીતે ખાત્રી કરાવું? તે નાની શી અંધારી મેડી જ્યાં તમે મને રોજ મળતા તે તમારા વિના સૂની, પ્રાણહીન થઈને પડી છે. એ સ્વામિન્ ! કોઈએ તેનું દ્વાર નથી બોલ્યું--તમારા સિવાય બીજા કોઈનાં પગલાં ત્યાં નથી પડયાં. રાજાજી ! ફરીવાર તમે એ બારણું તમારે હાથે ઉઘાડીને અંદર ૫ધારશે? નહિ તે તમારી જગાએ ભલે એ બારણમાં થઈને મૃત્યુ ચાલ્યું આવે. તે પણ તમારા જેવું જ શ્યામ છે–તેની કાન્તિ પણ તમારા જેટલી જ સુંદર છે. રાજાજી! તે તમારૂં જ સ્વરૂપ છે–તે તમે પિતે જ છે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #475 -------------------------------------------------------------------------- ________________ प्रवेश १५ मो [સ્થળ-મંડપમાં રાજાઓ બેઠા છે ] વિદ–કાંચીરાજ ! તમે અંગ પર એક પણ અલંકાર નથી પહેર્યો તેનું શું કારણ? કાંચી–કારણ કે રાજકુમારીને પરણવાની મને જરા પણ આશા નથી. ઘરેણાં પહેર્યાથી મારા પરાજયની શરમમાં બેવડો વધારે જ થાય ને? કલિંગ–પણ તમારે માથે છત્ર ધરીને ઉભે છે તે તમારે અંગ વાળી નાખે છે ને? તે પગથી માથા સુધી હીરા મેતીથી લદાઈ ગયા છે. વિરાટ–બાહ્ય સૌન્દર્ય અને ભપકે કેવાં નિરર્થક છે તે સિદ્ધ કરવાને કાંચીરાજને ઈરાદે હવે જોઈએ. પોતાના બળના અભિમાનથી છકી જઈને બહારનાં આભૂપણ વગેરેની તે ઉપેક્ષા કરતા જણાય છે. કેશલ–હું તેની ખંધાઈ પૂરેપુરી સમજી ગયો. છું. બીજા બધા રાજાઓ આભૂષણે પહેરીને બેઠા હોય તેમની વચમાં પિતાની નરી સાદાઈનું પ્રદર્શન કરીને તેને પિતાની મોટાઈ સાબિત કરવી છે. પાંચાલ–મને તેમાં બહુ ડહાપણું નથી લાગતું. સ્ત્રીની દષ્ટિ તે પતંગીઆની માફક બહારના રૂપ અને ભપકા ઉપર મોહિત થાય છે, અને જ્યાં હીરામોતીને પ્રકાશ જુએ ત્યાંજ ઢળી પડે છે. કલિંગ–પણું આપણે આમ રાજકુમારીની રાહ જોઇને કયાં સુધી બેસી રહેવાનું? કાંચી-કલિંગરાજ ! એમ અધીરા શું થઈ જાઓ છે? સબૂરીનાં ફળ મીઠાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #476 -------------------------------------------------------------------------- ________________ ४५२ અંધારા રંગમહેલને રાજા કલિંગ–હા, પણ ફળની મને ખાત્રી હોય તે હું સબૂરી રાખું ને? ફળને સ્વાદ ચાખવાની મને બહુજ થોડી આશા છે તેથી રાજકુમારીને જોવાની મારી ઉત્કઠાની સીમા જ નથી રહેતી. કાંચી–પણ તમે તે હજી યુવાન છે– એક વાર ત્યજાએલી આશા તમારા જેવા યુવાનની પાસે બેશરમ નારીની માફક વારંવાર આવ્યા જ કરવાની; પણ અમારી તે હવે એ વય વીતી ગઈ છે. કેશલ–હમણાં તમારું સિંહાસન જાણે હાલી ગયું હોય એવું તમને લાગ્યું? ધરતીકંપ તે નહિ થયો હોય ? કાંચી–ધરતીકંપ! મને તે તેવું કાંઈજ નથી લાગ્યું, વિદર્ભધરતીકંપ તે નહિ, પણ બીજે કઈ રાજા વળી પિતાનું સિન્ય લઈને ન આવતું હોય ! કલિંગ–તમારે તર્ક વખતે સાચે પણ હય, પરંતુ વધે એટલે જ છે કે, તેવું હોય તે આપણું જાસુએ આપણને તેની ખબર આપ્યા વગર રહેજ નહિ. વિદર્ભ–તમે બધા ગમે તેમ કહે, પણ મને તે અપશુકનની શરૂઆત થતી લાગે છે. કાંચી–બીધેલા માણસની આંખને બધે જ અપશુકન દેખાય છે. - વિદ—મને જે કેઈની બીક હોય તે માત્ર કિસ્મતની જ. તેની સામે હિંમત કે પરાક્રમ કાંઈ જ કામ આવતાં નથી. પાંચાલ—વિદર્ભરાજ ! આવી અપશુકનીઆળ આગાહી કરીને આજના શુભ પ્રસંગને અશુભ ન કરે તે સારૂં. ' કાંચી–અદષ્ટ “દષ્ટ ન થાય ત્યાં સુધી તે તેને વિચાર જ ન કરું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #477 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ ૧૫ મા ૪૫૩ વિદ—પણ ત્યાર પછી તમારે વિચાર કરવાના કે કાઇ ઉપાય અજમાવવાના વખત જ રહે નહિ ને ? પાંચાલ—આપણે બધા સારામાં સારા મુહૂતમાં જ આપણી રાજધાનીઓમાંથી નીકળેલા ને ! વિદ—શુભ મુફ્ત જોઇને નીકળ્યા એટલે પછી આપણને કશું જોખમ નડે જ નહિ એમ ? મને તેા જાણે કે— કાંચી—રહેવા દો, હમણાં બધુ તમારૂ” “જાણે કે” એ બધું આપણું પોતાનું જ કલ્પેલું છે તે પણ ઘણી વાર તેમાંથી આપણા પેાતાના વિનાશનાં જ બીજ વવાય છે. કલિગ—જરા કાન દઈને સાંભળેા તા. બહારથી વાજા વાગતાં હોય એવું સ ́ભળાય છે. પાંચાલ—ખરેખર, વાજાંજ વાગે છે. કાંચીત્યારે તે હવે સુંદના રાણી જ આવતી હશે. (સુવર્ણને) સુવણું ! તું એમ ચારની માફક મારી પાછળ સતાઇ જાય તે નહિ ચાલે. આવડા મીહે છે શાના ? તારા હાથમાં મારૂ છત્ર પણ હાલ્યા કરે છે ! તારા હાથ જ કયાં સ્થિર રહે છે ? [બુઢ્ઢા દાદા યેદ્દાને પાશાક સજીને આવે છે.] કૅલિંગ !~~આ વળી કાણુ છે ?-અલ્યા ! કાણુ છે તું ? પાંચાલ––રાજાઓની મિજલસમાં વગર તેકે નાતરે એ આવનાર જ કાણુ ? વિરાટ--સા....ની ઉદ્ધતાઇ તે જુએ, કલિ‘ગરાજ ! એને ત્યાંના ત્યાંજ ઉલ્લેા રાખા-આગળ આવવાજ ન દેતા. કલિંગ—તમે બધા મારા મુરબ્બીઓ છે; એ કામ હું કરૂં તે કરતાં તમારામાંથી કાઇ કરે તે વધારે ચેાગ્ય છે. વિદ—એને શું કહેવું છે તે એક વાર સાંભળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #478 -------------------------------------------------------------------------- ________________ અંધારા રંગમહેલોનો રાજા vvvvvv vvvvvvvvvvvvv , Page #479 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ ૧૫ મે ૪૫૫ જઈએ એવા નથી. તું ગમે તે લશ્કરી પિશાક પહેરે, પણ અમે તને ઓળખી કાઢીએ એવા છીએ. તું અમારી આગળ “સેનાપતિ”ને વેશ લઈને આવ્યો છે, કેમ? બુક દાદા--તમે મને ઓળખવામાં જરા પણ ભૂલ નથી કરી. મારા રાજાને હુકમ લઈને આવવા માટે મારા કરતાં વધારે નાલાયક બીજે કઈ જ નથી, પણ તે છતાં બીજા ભલભલા વિર્યવાન યોદ્ધાઓને પડયા મૂકીને તેમણે મને સેનાપતિને પિશાક પહેરાવીને મોકલ્યો એટલે મારે આવ્યા વિના કેમ ચાલે? કાંચી--બહુ સારૂં; બહુ સારું. અમે તારા રાજાના નિમંત્રણને માન આપવાને ગ્ય વખતે વિચાર કરીશું, પણ હમણાં અમે વધારે જરૂરના કામમાં રોકાયા છીએ. તે કામમાંથી અમે પરવારીએ ત્યાં સુધી તારા રાજાએ રાહ જેવી પડશે. બુ દાદા–પણ મારા રાજા એક વાર હુકમ કરે એટલે પછી તે કદી રાહ જોતા જ નથી. તેને અમલ તે તરત જ થ જોઈએ. કેશલ–મારે તે તેના તેડાને માન આપવું જ પડશે; આ હું ચાલ્યો. વિદર્ભ–કાંચીરાજ! તમે આ કામ આટે પાઈ જાય ત્યાં સુધી જવાનું કહે છે તે મને પસંદ નથી. હું તે જાઉં છું. કલિંગ–તમે મારાથી ઉમ્મરે મોટા છો, મારે તમારી પાછળ આવવું જ જોઈએ. પાંચાલ–કાંચીરાજ! તમે જરા તમારી પાછળ નજર કરે. તમારૂં છત્ર જમીન પર હવા ખાય છે. તમારું છત્ર ધરનાર તો કયારનેએ પલાયન કરી ગ તેની તેમને ખબર જ નથી પડી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪પ૬ અંધારા રંગમહેલને રાજા પપપપપ કાંચી–સેનાપતિ ! હું પણ આવું છું; પણ તમારા રાજાને નમન કરવાને નહિ પરંતુ તેની સાથે રણમેદાનમાં યુદ્ધ કરવા માટે. બુક દાદા–જેના મનને જે ભાવ તે તેને સત્કાર થશે. મારા રાજાને રણમેદાનમાં મળવાની તમારી ઈચ્છા છે તો તે તમને ત્યાંજ મળશે. એ સ્થાન પણ તમારા સત્કારને માટે ગ્ય જ છે. વિરાટ–મિત્ર ! હજી જરા વિચાર કરે. આપણે કલિપત બીકથી ડરી જઈને નાસભાગ તે નથી કરતા? મને લાગે છે કે, આપણા બધામાં કાંચીરાજ જ અંતે ફાવી જશે. પાંચાલ–તેમ થાય તે ના પણ ન કહેવાય. ફળ જ્યારે હાથવેંતમાં આવ્યું હોય ત્યારે જરા લાંબો હાથ કરીને તેને તોડયા વગર ચાલ્યા જવું એ નામર્દાઈનું અને મૂર્ખતાનું લક્ષણ છે. કલિંગ–મારો અભિપ્રાય એવો છે કે, આપણે સૌએ કાંચીરાજની સાથે સામેલ થઈ જવું એમાં જ ડહાપણ છે. જ્યારે તે આટલું બધું સાહસ ખેડવા તૈયાર થાય છે ત્યારે તેના મનમાં કોઈ ચોક્કસ જોજના હોવી જોઈએ; તેને કેઈ વિશિષ્ટ ઉદેશ હૈ જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #481 -------------------------------------------------------------------------- ________________ प्रवेश १६ मो [ સુદના અને સુરગમા વાત કરતાં બેઠાં છે. ] સુદર્શના——લડાઈ તે ક્યારનીએ પતી ગઇ. હજી રાજાજી કેમ નહિ આવતા હૈાય ? સુરંગમા—તે તે હું શું જાણું? હું પાતે પશુ તેમની રાહ જોઈ રહી છું. સુદર્શના—આનંદને લીધે મારૂં હૈયુ એવું ધડકે છે કે હવે તે। મને છાતીમાં દુઃખાવા થાય છે, વળી હું શરમની મારી અધમેાઈ થઈ ગઈ છું. મારાથી તેમને શી રીતે મેનુ બતાવી શકાશે ? સુરંગમા-અત્યંત દીનતાપૂર્વક તેમનું શરણ લેશે એટલે શરમ આપેાઆપ ઉડી જશે. સુદર્શના—અને મારૂં અભિમાન છેડીને હું તારી આગળ કબૂલ કરૂં છું' કે, આવા સખત પરાજય તે મારી આખી જિંદગીમાં અગાઉ કદી થયેા નથી અને ભવિષ્યમાં થનાર નથી. મને મારી રાણી તરીકેની પદવીનું ભારે અભિમાન હતું. એ અભિમાનથી આંધળી થઇને હું એમ માનતી કે, તેમના પ્રેમના મેટામાં મેટા હિસ્સાની હું જ હક્કદાર છું. સૈા મારા અલૈકિક સોયની તારીફ કરતાં, મારા લાવણ્યનાં અને મારા ગુણુનાં વખાણ કરતાં. રાજા મારા તરફ બેહદ મમતા રાખે છે એવુ હું દરેકને મેઢેથી સાંભળતી. આ અભિમાન હજી મને નડે છે, અને મને તેમની આગળ દીનભાવ ધારણ કરવા દેતું નથી. સુરગમારાણીજી ! એ વિશ્ર્વ પણ હવે વધુ વખત નહિ ટકે. લા. ૩૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #482 -------------------------------------------------------------------------- ________________ અંધારા રગમહેલના રાજા સુદર્શના-નહિજ ટકેહવે તે! મારે આખા જગતની આગળ ઉભાં રહીને દાંતે તરણાં લેવાના વખત આવ્યેા છે. પણ હજી રાજાજી મને તેડવા કેમ નથી આવતા? હજી વળી એમને મારી પાસે શું કરાવવાનું ખાકી રહ્યું છે? ૪૫૮ સુરગમા—મેં તમને નહાતું કહ્યુ કે, મારા રાજા નિય છે—કઠાર છે—અરે ! ઘણાજ કઠાર છે. સુદર્શના—મહાર જઈને રાજાજીના સમાચાર તે લઇ આવ. સુરગમા—તેમના સમાચાર ક્યાં જવાથી મળે તે જ હું જાણતી નથી. મે` બુઠ્ઠાદાદાને તે તેડાવ્યા છે. તે આવશે તેા કાંઇક ખખર લેતા આવશે. સુદના—અરે ! મારૂં નખ ! મારા રાજાની ખખર જાણવાને માટે મારે પારકાની ખુશામત કરવાના વખત આવ્યે ! [ બુઢ્ઢા દાદા દાખલ થાય છે. ] સુદર્શના--મે' સાંભળ્યું છે કે તમે મારા રાજાના મિત્ર છે. હું તમને વંદન કરૂં છું. મને આશીર્વાદ . બુઢ્ઢા દાદા—આ રાણીજી! તમે આ શું કરશ છે ? હું તે કાઇનું વદન સ્વીકારતા નથી. હું સાની સાથે મૈત્રીના સમાનતાના સંબંધ રાખુ છું. સુદર્શના--ભલે તેમ, પણ એક વાર મારી સામે હસીને તે જુએ ! કાંઇ સારા સમાચાર સભળાવે. મને તેડવા રાજાજી ક્યારે પધારે છે તે કહી. મુદ્રા દાદા--તમે મને ઘણેાજ અઘરા સવાલ પૂછ્યા. મારા મિત્ર શુ કરે છે અને ક્યાં વિચરે છે તેની મનેજ ખખર નથી. લડાઇ પતી ગઇ છે, પણ ત્યાર પછી તે ક્યાં ઉડી ગયા તે કાંઇ જાણતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #483 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ ૧૬ મે ૪પ૯ સુદર્શના–ત્યારે તે અહીંથી ચાલ્યા જ ગયા? બુક દાદા--મને તે તેની અહીં એધાણ પણ ખાતી નથી. દશના--શું કહે છે ? તે ગયા જ? અને છતાં આવા માણસ સાથે તમે મૈત્રી રાખે છે ? બુદ્વા દાદા-–એટલા માટે સૈને તેના ઉપર શક જાય છે અને તે સિાની ગાળ ખાય છે, પણ મારા રાજાને તેની જરા પણ પરવા નથી. સુદર્શના–તે જતા રહ્યા છે ! હાય! તે કેટલા કઠોર અને નિર્દય છે? તેમનું હૃદય શાનું ઘડેલું છે? પાષાણનું વજનું? મેં મારું કલેજું ચીરીને તેનું દિલ પીગળાવવા ફાંફાં માર્યો મારા કાળજામાંથી શેણિતની ધારા વહી જાય છે, પણ હાય ! તેનું દિલ આખરે ન જ દ્રવ્યું. દાદા ! તમારા મિત્રને સ્વભાવ આવે છે છતાં તમારે અને તેને શાથી બને છે? બુદ્દા દાદા--હવે હું તેને ઓળખી ગયો છું – મારી મનોવ્યથાની ભઠ્ઠીમાં, મારા આનંદની હેલીમાં તેને ઓળખી લીધો છે. હવે તે મને રેવડાવે, પણ હું રડું એ નથી તે. સુદર્શન––તે મને પણ કોઈ દહાડે નહિ ઓળખવા દે? બુદ્દા દાદા-કેમ નહિ? એમાં જ તેને સૌથી વધારે સંતોષ થાય છે. સુદર્શના––બહુ સારું; તે કેટલા કઠેર થાય છે તે હું પણ જોઈ લઈશ. હુ એક શબ્દ પણ મોઢામાંથી બોલ્યા વગર આ બારી આગળ ને બારી આગળ જ બેસી રહીશ. અહીંથી એક તસુ પણ ખસવાની નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ અંધારા રંગમહેલને રાજા જોઉં છું, તે કેવા નથી આવતા ! બુદ્દા દાદા--તમારી તે હજી ઉગતી વય છે એટલે તમને બેસી રહેવાનું પાલવે, પણ મારા સરખા ઘરડા માણસને તે એક પળ તે એક અઠવાડિયા બરાબર. મને તેને પત્તે લાગે કે ન લાગે તે પણ મારે તે તેને શેધવા જવું જ જોઈએ. (જાય છે.) - સુદરાના--મારે તેને જરા પણ ખપ નથી. હું શું કરવા તેને શોધું? સુરંગમા ! મારે તારા રાજાનું કાંઈ કામ નથી. પણ ત્યારે તે રાજાઓ સાથે લડયા જ શું કરવા ? મારે જ માટે લડ્યા? ના, ના, તેને તે પિતાનાં બળ અને પરાક્રમ બતાવવાં હતાં, ખરું ને? તું અહીંથી ચાલી જા. મને તે આજે તને પણ જેવી ગમતી નથી. તેણે મને પાણીથી પાતળી અને ધૂળથી હલકી કરી નાખી અને તોયે હજી તે રાજી થતો નથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #485 -------------------------------------------------------------------------- ________________ प्रवेश १७ मो [ નગરજનેની એક ટેળ આવે છે. ] પહેલો માણસ – આટલા બધા રાજાઓ ભેગા થયા હતા એટલે આપણે તે એમ ધારતા હતા કે, જેવા જેવું થશે, પણ કેણ જાણે શાથી મામલે એ બદલાઈ ગયો કે પછી શું થયું તેની કોઈને કશી ખબરજ પડી નહિ! બીજે માણસ–તમે સમજયા નહિ–તેઓ અંદર અંદર એકમત થઈ શક્યા નહિ-દરેકને બાકીનાઓ ઉપર પૂરેપુરે અવિશ્વાસ હતે. ત્રીજો માણસ–મેઇનાથી પણ તેની ધારેલી - જના મુજબ લડાયું જ નહિ. કેઈ કહે કે આગળ ધસે ત્યારે બીજે કહે કે ના, હમણાં પાછા હઠીશું તેજ ફાવીશું કેઈ ગયા જમણી બાજુએ, ત્યારે બીજા દોડી ગયા ડાબી બાજુએ. આવી તે કાંઈ લડાઈ હોય ? પહેલો માણસ-લડાઈમાં તે કેઈનું ચિત્ત જ ન હતું. રખેને બીજા ફાવી જાય તે તરફ જ દરેકનું લક્ષ દેડયું હતું. બીજો માણસ––સોના મનમાં એ જ વિચાર કે ફળ બીજો ભોગવે તેને માટે હું શું કરવા કપાઈ મરું ? - ત્રીજો માણસ–-પણ એકલે કાંચીને રાજા ખરેખરે બહાદુરીથી લડશે, એ તો આપણે બધાએ કબૂલ કરવું જ પડશે. પહેલો માણસ અરે ! તે હાર્યો ત્યાર પછી પણ કયાંસુધી તે તે પિતાની હારજ કબૂલ ન કરે એટલે તે તેને ગર્વ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ અંધારા રંગમહેલને રાજા બીજો માણસ–આખરે એક બાણ તેની છાતીમાં ભેંકાઈ ગયું ત્યારે તે પડશે. ત્રીજો માણસ–પણ તે પહેલાં તે ડગલે ને પગલે પાછા હઠત જતા હતા તેનું તેને ભાનજ નહિ ! બીજો માણસ–પણ હજી તે જીવે છે, હે. - ત્રીજો માણસ––રાજવૈદેએ તેને મરતો બચાવ્યો છે, પણ તેની છાતીમાં લાગેલા જખમનું ચાહું મરતા સુધી તેવું ને તેવું જ રહેવાનું છે. - પહેલો માણસ–બીજા રાજાઓ નાસી ગયા, પણ બચ્યા નથી–બધાજ કેદ પકડાયા. પણ મને તો એમ થાય છે કે, તેમને આવે તે શે ઈન્સાફ કર્યો હશે? બીજો માણસ--હા, હા, ખુબી તે જુઓ! કાંચીના રાજા સિવાય બાકીના બધા રાજાઓને સજા થઈ અને તેને ન્યાયાધીશે પિતાની જમણી બાજુની ખુરશી પર બેસાડીને તેને માથે સેનાનો મુગટ પહેરાવ્યા ! ત્રીજો માણસ--આ અજાયબ જે ભેદ તે બીજો એકે નથી જે. બીજો માણસ––ખરૂં પુછા તે ન્યાય કરવાની આવી રીત મને ઘણુજ તરંગી અને ઢંગધડા વગરની લાગે છે. પહેલે માણસ––છે તે તમે કહે છે તેવું. સાથી મેટામાં મોટે ગુનેગાર કાંચીને રાજા જ હતે બીજા બધા તે લોભથી લલચાઈને ઘડીકમાં આગળ ધપતા તે બીકથી ડરીને ઘડીકમાં પાછાં પગલાં કરતા. ત્રીજો માણસ--પણ હું એમ પૂછું છું કે, આ તે યી જાતને ઈન્સાફ? વાઘને છોડી મૂકો અને તેના પૂછતેને કાપી નાખવું એ તે ક્યારે ન્યાય? બીજે માણસ-ન્યાયાધીશની જગ્યાએ હું હોઉ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૬૩ પ્રવેશ ૧૭ મે કાંચીને રાજા આ ઘડીએ જીવતે અને સાજે સમે હેય શાને? તો તેના રાઈ રાઈ જેટલા કટકા કરાવ્યા હોત. - ત્રીજે માણસ–અરે ભાઈ એ તે મોટા મોટા ન્યાયાધીશે કહેવાય ! એમનાં ભેજાં તમે આપણું જેવાં ધારે છે ? - પહેલો માણસ-એમને વળી ભેજ છે ખરાં કે ? એમને કોઈ પૂછનાર નથી, માથે કોઈ ઉપરી નથી એટલે જેમ મનમાં આવ્યું તેમ હંકાચે જાય છે. બીજે માણસ––તમે માને કે ન માને, પણ આ પણું જેવાના હાથમાં રાજસત્તા હોત તે આના કરતાં આપણે જરૂર વધારે સારી રીતે રાજ્યવહીવટ ચલાવત. ત્રીજો માણસ––એમાં તે વળી પૂછવાનું જ શું હોય ? એ તે બે ને બે ચાર જેવી વાત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #488 -------------------------------------------------------------------------- ________________ प्रवेश १८ मो [ નગરની એક શેરીમાં બુઠ્ઠા દાદા અને કાંચીને રાજા વાર્તાલાપ કરે છે. ] બુદ્દા દાદા--કેશુ? કાંચીરાજ !તમે અહીં ક્યાંથી? કાંચી--તમારા રાજાએ મને રસ્તામાં રઝળત કરી મૂ તેથી. બુટ્ટા દાદા--એ તો તેને કાયમને સ્વભાવ જ છે. • કાંચી--અને હવે જોવાનું એ છે કે તે ક્યાં છે તેની કેઈને કશી ખબર જ નથી. બુદિ દાદા--એ પણ તેને એક ખેલ છે. કાંચી–પણ ક્યાંસુધી તે મારાથી સંતાતે છુપાતે ફરશે? જ્યારે કઈ પણ ઉપાયે હું તેને મારા રાજા તરીકે કબૂલ કરવા સંમત થયે નહિ, ત્યારે તે ભયંકર વાવાઝોડાની માફક મારી સન્મુખ આવીને ઉભે રહ્ય–કેણ જાણે કયાંથી આવી ચઢ-માર સૈન્યને, મારી રાષ્ટ્રપિતાકાને એક પ્રચંડ તુમુલ તેફાનમાં ઘેરી લઈને રેતીના કણની માફક વેરણછેરણ કરી નાખ્યાં–અને હવે જ્યારે હું તેને શોધવા આખી પૃથ્વી ખૂંદી વળું છું ત્યારે તેને મને પત્તેજ લાગતું નથી. બુ દાદા---કાંઈ ફિકર નહિ. ભલે તે ગમે તે માટે સમ્રાટ હોય, પણ જે તેને શરણે જાય છે તેને વશ થયા વગર આખરે તેને છૂટકે જ નથી. પણ રાજાજી ! આ અંધારી રાતે તમે કેમ નીકળી પડયા છે? કાંચી--હું દીન કંગાલની માફક રાંક બનીને તમારા રાજાને તાબે થાક અને તેનું ચક્રવતી પદ કબૂલ કરું તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #489 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ ૧૮ મે. લોકે જુએ અને મારી હાંસી કરે, તેની શરમને ખટકે હજી મારા મનમાંથી નથી નીકળી ગયો. હજી લેકલજજાના ભયમાંથી હું મુક્ત નથી થયે. બુક દાદા-- કે તે બધે એવા જ હોય. જેના થી એકની આંખમાં આંસુ આવે તે જોઈને બીજાને ખાલી હસવું જ આવ્યા કરે. કાંચી--પણ દાદા ! તમે પણ મારી માફક ભટકે છે તેનું શું કારણ? બુક્ર દાદા--જ્યાં પિતાનું સર્વસ્વ ગુમાવી દેવું પડે છે તે પ્રદેશ તરફ હું મારી પરમસુખ રૂપ યાત્રા કરી રહ્યો છું. [ ગાય છે. ] મારૂં સર્વસ્વ ગુમાવવાની આશા રાખીને હું તન, મન અને પ્રાણથી રાહ જોઈ રહ્યો છું. જે સૌને રાજમાર્ગ ઉપર રવડતા કરી મૂકે છે તેની રાહ જેતે હું માર્ગની બાજુએ ઉભો રહ્યો છું. જે પિતે ગુપ્ત રહીને આપણને જોયા કરે છે, આપણાથી અજ્ઞાત રહીને આપણું ઉપર પ્રેમ રાખે છે તેના ઉપર મારા છૂપા પ્રેમને વશ થઈને મેં મારું હૃદય તેને અર્પણ કરી દીધું છે. મારું સર્વસ્વ ગુમાવવાની આશા રાખીને હું તન, મન અને પ્રાણથી રાહ જોઈ રહ્યો છું. જે સીન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #490 -------------------------------------------------------------------------- ________________ प्रवेश १९ मो [ સુદર્શન અને સુરંગમાં માર્ગમાં ચાલ્યાં જાય છે.] સુદશના–હા....આ....આશ ! સુરંગમા ! હવે મને શાંતિ થઈ. અહાહાહા ! કેવી સ્વતંત્રતા ! મારા પરાજયે જ મને સ્વતંત્રતા અપાવી છે. કેવું જબરદસ્ત મારું અભિમાન હતું ! જરા પણ પીગળે જ નહિ–જરા પણ નમ્યું આપે જ નહિ. મારું અંધકારથી ભરેલું મને સમજાવ્યું સમજે જ નહિ કે, રાજા મારી પાસે ન આવે પણ મારે જ તેમની પાસે જવું જ જોઈએ. આટલી સાદી, સરળ વાત પણ હું ન સમજી શકી. ગઈ કાલની આખી રાત મેં બારી આગળ કચરાવાળી જમીન ઉપર જ બેસીને વીતાવી--કલાકોના કલાક સુધી એકલી બેઠી બેઠી કલ્પાંત કરતીજ રહી! આખી રાત દક્ષિણ દિશાને વાયુ વાતું હતું અને મારા જિગરને કોતરી ખાતા દર્દની માફક તે પણ ચીસાચીસ કરતો હતો અને નિશ્વાસ ઉપર નિઃશ્વાસ નાખતા હતા. ચારે દિશામાં આવું તુમુલ તોફાન વ્યાપી રહ્યું હતું ત્યારે ચકલાક પક્ષી તેની સહચરીને કરુણ સ્વરે વારે ઘડીએ બોલાવ્યાજ કરતે હતો. - સુરંગમા–કાલ રાતની હવા પણ એવી ભારે અને શકાછન્ન હતી કે જાણે ક૯૫ના અંત સુધી એવી ને એવી સ્થિર અને નિષ્કપ રહેશે એવું મને લાગતું હતું–-કાલની રાત અત્યંત ગંભીર અને વિષાદપૂર્ણ હતી ! સુદર્શના–પણ હું તને એક વાત કહું તે તારા માન્યામાં આવશે ? આખી રાતના તોફાની વાવાઝોડાના ઝપાટા ઉપર નૃત્ય કરતા વીણાના કોમળ સ્વર મેં સાંભળ્યા! જેની વીણામાંથી આવા કમળ-આવા મધુર સ્વર નીકળતા હોય તે કૂર અગર ભયંકર હોઈ શકે જ નહિ. જગતને મારી લાંછનાની, મારા માનભંગની ખબર છે, પણ જે સૂરે મને તોફાનના સૂસવાટને ભેદીને પોતાની પાસે બેલાવી રહ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #491 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ ૧૯ મા ૪૩૭ હતા તે તે એકલા મારા હૃદયમાં જ સ`ભળાય છે. સુર’ગમા ! તે કાંઈ સાંભળેલું કે પછી એ મારા મનની ભ્રમણા જ ? સુરગમા—એ વીણા સાંભળવાને માટે તે હુ હમેશાં તમારી સાથેની સાથેજ રહું છું. હુ... સારી પેઠે જાણતી હતી કે, એક દિવસ એ વીણાનુ’ જાદુ પ્રેમની આડે આવતા અતરાયને ઓગાળી નાખશે અને તેટલા માટે હુ રાજ રાજ કાન માંડીને સાંભળ્યા જ કરૂ છું. સુદના—ત્યારે આખરે તેમણે મને ખુલ્લા ધારી રસ્તા ઉપર રવડતી કરી જ તેમની ઇચ્છાશક્તિ આગળ મારાથી ન ટકાયું. મને તે મળશે ત્યારે સૌથી પહેલુ તે તેમને એ કહીશ કે “મે તમારા આગમનની રાહ જોઈ નથી—હું મારી મેળે વગર તેડી જ આવી છું. '' વળી હું એવું પણ કહીશ કે “તમારી ખાતર હું કઠણ કાંકરા અને ધારવાળા પથ્થર ઉપર ચાલીને અને આખે રસ્તે નિર ંતર કલ્પાંત કરતી, અશ્રુપાત કરતી આવી છું. હું તેમને મળીશ ત્યારે આટલું અભિમાન કરવાનું તે મારે ભાગે રહેશે ? ઃઃ 27 સુરગમા—એ અભિમાન પણ આખરે નહિ રહે. તમે તેમની પાસે જવા નીકળ્યાં તે પહેલાં પણ તે આવ્યા હતાજ; નહિ તેા તમને આ રસ્તે ચાલવાની પ્રેરણા જ કાણે કરી ? સુદના—તું કહે છે તેમ પણ ાય. મારા મનમાં જ્યાં સુધી માનભગનેાડખ સાલ્યા કરતા હતા ત્યાંસુધી મને એવું જ લાગ્યા કરતું કે, તેમણે મને સદાને માટે ત્યજી દીધી છે. પણ મારૂં અભિમાન, મારી મેટાઇ એ બધાંને ફેકી દઈને હું જ્યારે તેમના બેાજામાંથી છૂટી થઈ ગઇ અને ખુલ્લા રસ્તા ઉપર ચાલતી થઈ ત્યારે મને ખબર પડી કે, હું એકલી નહિ પરંતુ તે પણુ મારી સાથે જ બહાર આવ્યા છે. રસ્તા ઉપર આવી ત્યારની હું તેમને શેાધી રહું છુ, પણ હવે મારા મન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #492 -------------------------------------------------------------------------- ________________ www ૪૬૮ અંધારા રંગમહેલને રાજા માં કશી શંકા નથી, કશે વસવસો નથી. તેમની ખાતર જે મને વ્યથા મેં સહન કરી છે તે આજે મારે સંગાથ કરી રહી છે. જે, જે, તે આવ્યા છે––અહીંજ છે. અંધારે રંગમહેલમાં તે મને સ્પર્શ કરતા અને મારું આખું શરીર પુલકાવલિથી છવાઈ જતું, તેવી જ રીતે તે મારે હાથ હિમણું પકડીને ઉભા છે. અહાહા ! તેજ મધુર પ્રાણોન્માદકારી સ્પર્શ ! હવે કોણ કહે છે કે તે અહીં નથી? સુરંગમા ! તું જે તે ખરી ! તે દબાતા, છૂપાતા, લપાતા આવ્યા છે તે તું નથી જતી ? x x x x અરે ! પેલું કે શું હશે ? સુરંગમા ! આપણી પેઠે આ અંધારી રાતે મુસાફરી કરનાર વળી ત્રીજું કોણ હશે? સુરંગમા–હાં ! હાં રાણી એ તો કાંચીને રાજા ! સુદર્શન--કાંચીને રાજ! સુરંગમા—તમે જરાએ ગભરાતાં નહિ. સુદર્શના–ના રે ! હું શું કરવા ગભરાઉં? ગભરાવાના દિવસ તે વહી ગયા. [ કાંચીને રાજા નજીક આવે છે. ] કાંચી–રાણીમાતા ! તમે બેઉ આ જ રસ્તે જાઓ છે? હું પણ તમારી માફક આજ વાટને વટેમાર્ગુ થયા છું. હવે તમે મારે મનમાં જરાએ ડર રાખશે નહિ. સુદશના–કાંચીરાજ ! આપણે રસ્તામાં મળી ગયાં તે પણ ઘણું સારું થયું, એમજ થવું જોઈતું હતું. મેં મારું ઘર તર્યું ત્યારે તમે મને મળી ગયા હતા અને આજે હું પાછી ઘેર જાઉં છું ત્યારે પણ તમે મળે છે. આપણું મેળાપનું આવું શુભ સુખજનક પરિણામ આવશે એવું કેઈએ સ્વપ્ન પણ ધાયું હતું ? “ કાંચી-રાણીમાતા ! તમે આ ખરાબ રસ્તે પગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #493 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ ૧૯ મા ૪૬૯ ઠીક નહિ. તમે રજા આપે। તે। હું ચાલતાં જાઓ તે તમારે સારૂ મારે રથ લઇ આવુ. સુદર્શના-તમારે રથની વાત જ ન કરવી. જે ધૂળવાળે રસ્તે થઇને હું મારા રાજાને ઘેરથી ચાલી નીકની હતી તે જ રસ્તે અને તેવી જ રીતે જે હું ચાલતી ઘેર ન જાઉ તા મને સુખ થાય જ નહિ. રથમાં બેસુ તે હું મારી જાતને દગા દઉ. સુરગમા--રાજાજી ! તમે પણ અમારી પેઠે ધૂળમાં જ ચાલેા છે ને! આ રસ્તે રથમાં ચઢીને અગર ઘેાડે એસીને આજ સુધીમાં કાઇ ગયુંજ નથી. સુદના--હુ. જ્યારે રાણી હતી ત્યારે સેનારૂપાની લાદી ઉપર પગ મૂકીને ચાલતી--આજે ધૂળ અને ઉઘાડી ધરતી ઉપર ચાલીને મારે મારા જન્મપ્રાપ્ત દુર્ભાગ્યનું પ્રાયશ્ચિત્ત કરવુ' જોઇએ. આજે ચાલતાં ચાલતાં મને ડગલે ને પગલે મારા રાજાને---આ ધરતીના માલિકના સમાગમ થશે એવું મેં કદી ધાર્યું ન હતું. સુરંગમા જીએ, પૂર્વ દિશાએ ઉષાના રંગ પથરાય છે. રાણીજી! હવે આપણે ઝાઝુ' ચાલવાનું નથી. જુઓ, પેલા રાજાજીના મહેલના ખુરજના સાનેરી કળશ દેખાય. - [બુઢ્ઢા દાદા આવે છે. ] મુદ્રા દાદા--પુત્રી ! આજે આખરે પ્રભાત થયું ખરૂ. સુદર્શના--તમારા આશીર્વાદે મને ચાલવાનું બળ આપ્યું અને અહીં સુધી હું આવી લાગી છુ. બુકી દાદા-પણ આપણા રાજા કેવા વિવેકશૂન્ય છે તે તમે જુએ છે ને ? તેણે તમારે સારૂં ન માકલ્યા રથ, ન માકલ્યાં વાજાં કે ન કર્યાં કશા તમારા સ્વાગતનેા ઠાઠમાઠ, ભા. ૪૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #494 -------------------------------------------------------------------------- ________________ અંધારા રંગમહેલને રાજા સુદર્શના--ઠાઠ નથી કેમ કર્યો? જુઓ, પૂર્વકાશમાં રાતા, સોનેરી અને બીજા વિવિધ રંગના સાથીઆ પુરાવ્યા છે. પુષ્પના પરાગથી પરિમલવતે વાયુ મને સ્નિગ્ધ આવકાર આપી રહ્યો છે. બુદા દાદા––ભલે તેમ, પણ આપણે રાજા પોતે ગમે તે દૂર હોય તે પણ આપણાથી તેની કૂરતાનું અનુકરણ ન જ કરાય. પુત્રી ! તમને આ અવસ્થામાં જોઈને મારૂં હદયચીરાઈ જાય છે. આવા મલિન કંગાલ વેશમાં તમે રાજપ્રાસાદમાં દાખલ થાઓ તે અમારી આંખે કેમ જોયું જાય? તમે અહીં ઉભા રહે-હું તમારે અસલને રાણીને યોગ્ય પોશાક લઈ આવું. સુદર્શના–ના, ના, ના. એવું કાંઈ જ કરતા નહિ, મારે રાજરાણીને પિશાક તે તેમણે સદાને માટે તજાવ્યો છે-અને આખું જગત જુએ એવી રીતે મને દાસીનાં કપડાં પહેરાવ્યાં છે, પણ તેનાથી મને અપાર શક્તિ મળી છે. આજે હું રાણું નથી, પણ તેમની દાસી છું. આજે તેમનાં સૌ સગાંસંબંધીઓના ચરણ આગળ મારું સ્થાન છે. બુક દાદા--પણ તમારા શત્રુઓ તમારી હાંસી કરશે તે તમારાથી કેમ ખમાશે ? સુદર્શન––તેમની હાંસી મશ્કરી સદાને માટે અમર રહે–ભલે તેઓ મુઠ્ઠી ભરી ભરીને મારા ઉપર ધૂળ ફેકે તે પણ કાંઈ ફિકર નહિ; એ ધૂળને તે હું મારા સ્વામીના મેળાપન ઉત્સવનું ગુલાલ માનીને વધાવી લઉં છું. બુદા દાદા-–ત્યારે હવે મારે તમને કાંઈ જ કહેવાનું રહેતું નથી. હવે આપણે વસંતોત્સવની છેલ્લી રમત રમી લઈએ, અને પુષ્પને પરાગને ઠેકાણે ચારે દિશાએ દીનતારૂપી ધૂળ ઉરાડીએ. એ ધૂળથી ધૂસર થઈને આપણે આપણું રાજાની સમક્ષ ઉભાં રહીએ, તે પણ આપણું પેકેજ ધૂલિધૂસર થએલે હશે. જોકે તેને પણ ઓછા જ છેડવાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #495 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ ૧૯ મા ૧ છે? લેાકેાના ધૂળવાળા મેલા હાથમાંથી તે મચી જવાના નથી અને તેને પણ ધૂળ એવી વહાલી છે કે તે પેાતાના અંગ ઉપરથી ખંખેરવાના પણ નથી. કાઁચી-દાદા ! તમારા ઉત્સવ વખતે મને રખે ભૂલી જતા ! મારે। આ રાજવંશી પેાશાક ધૂળમાં ઓળખ્યા ઓળખાય નહિ એવા ખરડાઈ જવા જોઇશે. બુઢ્ઢા દાદા--દોસ્ત ! હવે તેને ઝાઝી વાર છે એમ ન સમજતા. તમે આટલે સુધી આવી પહેાંચ્યા છે ત્યારે તમારા રંગને પલટાતાં કાંઇ વાર લાગવાની છે? આપણાં રાણીજીને જુઓ ! તેમને એક વાર પેાતાની જાત ઉપર ક્રોધ ચઢયા અને પોતાના અનુપમ સૌન્દર્યને બગાડી નાખવા માટે પોતાના બધા અલંકાર ફેંકી દીધા. તેમણે પોતાના સૌદર્યાં. જ્યારે આ રીતે અપમાન કર્યુ ત્યારે તે ઉલટુ હતું તે કરતાં દશગણું વધી ગયુ. અને હવે વિના અલકારે તે પૂર્ણ કળાએ ખીલી નીકળ્યુ છે. આપણા રાજા સૌન્દ વિનાના છે એવું આપણે સાંભળ્યું છે અને તેટલાજ માટે વિશ્વમાં સત્ર દેખાતા તેના વિવિધ રૂપરગવાળા સાદયકલાપ જે તેના દેહની પ્રધાન શાભા છે તે તેને ઘણા ગમે છે. એ સાન્તયે આજે તેના ઘુંઘટ ઉઘાડી નાખ્યા છે, ગવ અને અભિમાનનું આવરણ ઉતારી નાખ્યુ છે. આજે રાજપ્રાસાદમાં જે અપૂર્વ` સંગીત મચી રહ્યું છે તે સાંભળવા જવાને માટે હું મારૂં બધુય હામી દેવા તૈયાર છું. સુરંગમા- જીએ, સૌંદય થયા ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #496 -------------------------------------------------------------------------- ________________ प्रवेश २० मो [સ્થળ–અંધારા રંગમહેલમાં ] સુદના--સ્વામી ! જે પદવી તમે એક વાર મારી પાસેથી લઈ લીધી હતી તે મને પાછી ન જ આપ તે વધારે સારું. હું તમારા ચરણની દાસી છું, અને દાસી તરીકે જ તમારી સેવા કરવાનો અધિકાર માગું છું. રાજા--હવે તમારાથી મારે સમાગમ સહન થશે ને? સુદશના--થશે જ, થશેજ. શા માટે નહિ થાય? હું તમારા દર્શનથી ભડકીને ભાગી ગઈ; કારણ કે મેં મારા અંધારા રંગમહેલમાં નહિ પણ વિહારેદ્યાનની વચમાં તમને જોવાની મેં ઈચ્છા રાખી. ત્યાં તો તમારે ક્ષુદ્રમાં શુદ્ર સેવક પણ તમારાથી વધારે સુંદર દેખાય છે. એ તૃષાનું ઘેન મારી આંખમાં ચઢયું હતું તે હવે સદાને માટે એસરી ગયું છે. મારા નાથ ! તમે સુંદર તે નથી, પણ અદ્વિતીય છે-અનુપમ છે. રાજા--પણ જેની તુલના મારી સાથે કરી શકાય તે તમારી પોતાની અંદર જ છે. સુદર્શના-તેમ હોય તે તે પણ અદ્વિતીય અને અનુપમ છે. તમારો પ્રેમ મારામાં વિરાજે છે અને તેમાં તમારા સ્વરૂપનું પૂર્ણ પ્રતિબિંબ પડે છે. તમે મારામાં તમારા સ્વરૂપનું દર્શન કરે છે, પણ મારા હૃદયેશ્વર ! એ બધુંય તમારૂં છે–મારૂં એમાંનું કાંઈ જ નથી. રા––ત્યારે હવે આજે આ અંધારી મેડીનાં દ્વાર હું મારે હાથે ઉઘાડી નાખું છું—આપણી રમત રમાઈ ગઈ છે. આ, રાણજી ! હવે મારી સાથે બહાર પ્રકાશમાં પધારે ! સુદર્શના--પણ તે પહેલાં મને એક વાર ફરીથી મારા અંધકારના રાજાને, મારા નિષ્ફર, નિમમ, ભયાનક અને અદ્વિતીય પ્રાણપતિને ચરણે મારું મસ્તક નમાવવાની રજા આપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #497 -------------------------------------------------------------------------- ________________ श्रीरामायणनुं महत्त्व प्रीति करै रामायण माहीं, तेही सम माग्यवंत कोउ नाहीं ॥ “રામાયણુ, એ જગતમાં જેને જોટા મળતા નથી એવા અનન્ય સાહિત્યગ્રંથ છે.” વિવેકાન “રામાયથી ભારતવર્ષના સ્વા પરાયણુતાના દેષ જેટલા દૂર કરાયેા છે; તેટલા કાઈ પણુ નીતિવેત્તા, ધર્મવેત્તા, સમાજસુધારક, રાજપુરુષ કે રાજાથી પણ દૂર કરાયે। નથી.” કિમચંદ્ર ஆ કાવ્યનાં અને અંગ-કવિ અને નાયક-ની બાબતમાં રામાયણના બેટાના કાઇ પણ ગ્રંથ કાષ્ટ દેશમાં મળે તેમ નથી. રામચંદ્ર સમાન પ્રખર સામર્થ્યવાળા તથા ઉદાત્ત નીતિવાળા કોઇ પણ પુરુષ જગતભરના ઇતિહાસમાં દેખાતા નથી; તેમ મર્ષિ વાલ્મીકિ અને તુલસીદાસજી જેવી દિવ્ય પ્રતિભા તથા ઉચ્ચ કલ્પનાવાળા કવિ પણ કાઇ જણાતા નથી. હોમર તથા વલના ઇલિયડ' તથા ઈનીડ” અને મિલ્ટન કવિને પેરેડાઇઝ લાસ્ટ' પાશ્ચાત્યામાં ઉત્તમ ગણાય છે; પરંતુ એ બધા ગ્રંથા કરતાં રામાયણ ગ્રંથ કેટલા બધા શ્રેષ્ઠ છે? કદાચ કાઈ કાવ્યશક્તિમાં હેામર વગેરેને વાલ્મીકિની બરાબરીએ બેસાડે; પણ તેઓના કાવ્યનાયકા એકિલિસ વગેરે નીતિની દૃષ્ટિએ તે રામાયણના રામચ’દ્રાદિ કરતાં બહુ ઉતરતા છે. સારાંશ કે, રામાયણુ માટે આ લેાકેા જે અભિમાન ધરે છે તે યેાગ્યજ છે.’” ચિ’તામણ વિ. વૈદ્ય “રામાયણને વાંચીને અમે કઇંકના કંઇક બની રહીએ છીએ. અમારામાં ઉંચા ઉંચા ખ્યાલ ઉપજી મનુષ્યના ભૂષણરૂપ સા આવી હાજર થાય છે. સત્યાચરણ, પિતૃભક્તિ, પતિવ્રતા, પતિકતવ્ય, પિતામાતાના સ્નેહ, વિનય, ધીરજ, યા, સારાંશ કે માનુષી ગુણાનું એવુ` કાઈ ચિત્ર નથી કે જેનું યથાર્થ રૂપ કવિએ પેાતાની જાદુભરી કલમ વડે આમાં આલેખ્યું નથી. ” મિ. ગ્રેટ “રામાયણ એ કહેવામાં તેા એક મહારાજાનું જીવનચરિત્ર છે; પરંતુ વાસ્તવમાં તે એ ગ્રંથ આ સસારના મળને નાશ કરનારા અગ્નિરૂપ છે. એ અંધકારમાં પ્રકાશ, સ્ત્રીઓના ધર્માં, પુરુષાનુ પૌરુષ, બ્રાહ્મણેાનું બ્રહ્મતેજ, ક્ષત્રિયાના ક્ષાત્રધર્મ, વૈશ્યાનું ધન, શૂદ્રોના ધર્મ અને ગૃહસ્થાશ્રમી નરનારીઓને સુખદીપક છે. એ ગ્રંથરૂપી તેજસ્વી દીપક હાથમાં રાખીને જે કાઇ તેના પ્રકાશમાં ચાલે છે તે જીવનયુદ્ધમાં કદી પણ હારવાને નહિ. સતરામ શર્મા “એમાં સ્ત્રીસમાજની શક્તિ, પવિત્રતા તથા મહત્તા વિષે જેવા .. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #498 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ પ્રકાશ સમાયેલા છે; તેવા બીજા કાઇ પણ ગ્રંથમાં નથી દેખાતા.” મેં મારી કામના કેટલાય વિવાહેામાં કન્યાઓને રામાયણ દહેજમાં આપી છે, કે જેથી તે પતિવ્રત ધર્મ પાળનારી થઇને સ્ત્રીજાતિની મહત્તા માટે ગ રાખે. આથી જોકે મારી જ્ઞાતિએ તે મને ક્લકિત કરવાનું ખીરૢ ઉઠાવેલું, પરંતુ મે' સ્પષ્ટ કહી દીધું કે રામાયણુ કંઈ માત્ર હિંદુસમાજને ગ્રંથ નથી, પણ આખી દુનિયાના માણસેાની સ`પત્તિ છે. × × હાલમાં પશ્ચિમની સભ્યતાએ ભારતીય આદર્શોની ભવ્યતાને ટાળવા-ભૂસવામાં કસર નથી રાખી; અને તેથી અમારી નૈતિક શિક્ત પ્રાયઃ બધાંજ ધર્માંકાર્યોને માટે ક્ષીણ થતી ચાલી છે.” સૈયદ કાસીમઅલી સાહિત્યાલંકાર 6 ग्रंथसेवननो महिमा यस्यास्ति सद्ग्रन्थविमर्श भाग्यं, किं तस्य शुष्कैश्वपलाविनोदैः ॥ અર્થાત્ જેને સારાસારા ગ્રા વાંચવા વિચારવાનું સદ્ભાગ્ય મળેલુ` હોય, તેને ચપળાના (લક્ષ્મીના-સ્ત્રીના) શુષ્ક વિનાદ થી ગણુતરીમાં છે ? “તમે ગમે તેવી નવલકથાઓ અને બીજી જે આવ્યું તે વાંચવા મંડી પડેા છે, પણ એવુ તે તમે થાડુ વાંચેા તેમજ સારૂં. ગીતાજી વાંચા, વેદાંતનાં ખીજા પુસ્તકા વાંચે; કેમકે તેની આખા જીવન સુધી જરૂર છે.” સ્વામી વિવેકાનંદ “પુસ્તકામાં હું ગુંથાયેલા રહી શકતા તેથી મને બે માસ વધારે જેલ મળત તાપણુ હું કાયર થાત; નહિ એટલુંજ નહિ પણ મારા જ્ઞાનમાં ઉપયાગી વધારા કરી શકવાથી હું. ઉલટા વધારે સુખચેનમાં રહેત. હું માનું છું કે, જેને સારાં સારાં પુસ્તક વાંચવાના શેાખ છે, તે ગમે તે જગ્યાએ એકાંતવાસ સહેલાઇથી વેડી શકે છે, × × એક પછી બીજું, એમ પુસ્તક વાંચતાં છેવટે તમે અંતર્વિચાર પણ કરી શકશે.’’ મહાત્મા ગાંધીજી બંધુએ ! સારાં પુસ્તકા એટલે શું એ તમે જાણા છે!? સારાં પુસ્તકાની કિમત તમે સમજો છે! ? ભાઈ ! હજી આપણે એ નથી સમજતા. જો સમજતા હાઇએ તે આપણી હાલત આવી ન હાય. મને તેા લાગે છે કે, જ્ઞાન એ આકાશ છે અને પુસ્તકા એ તેમાં શે।ભી રહેલા ચળકતા તારાઓ છે; જ્ઞાન એ સમુદ્ર છે તે પુસ્તકો તે લાભ લઈ શકાય તેવાં વહાણા છે; જ્ઞાન એ સૂર્ય છે અને આપણા ઘરમાં આવી શકે એવા તેને પ્રકાશ તે પુસ્તકો છે; જ્ઞાન 65 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૭૫ એ સેનાની ખાણ છે અને પુસ્તકે તે તેમાંથી બનાવેલા આપણને બંધબેસતા થાય તેવા દાગીના છે; જ્ઞાન એ મોટામાં મેટી કિંમતી નટે છે અને પુસ્તકે તે આપણા રાજના ઉપયોગમાં આવી શકે એવા ચલણું સિક્કાઓ છે; જ્ઞાન એ વાયુ છે અને પુસ્તકે તે એ વાયુને ખેંચી લાવી ઠંડક આપનાર પંખાઓ છે; જ્ઞાન એ અગ્નિ છે અને પુસ્તકો તે એ અગ્નિથી પ્રકટાવેલા દીવા છે; જ્ઞાન એ પૃથ્વી છે અને પુસ્તકે તે આપણને રહેવા લાયક મકાન છે; જ્ઞાન એ અનાજને ભંડાર છે અને પુસ્તકે તે રોટલા છે; જ્ઞાન તે મેઘ છે અને પુસ્તકે તે આપણા ઘરમાં રહી શકે તેવાં પાણભરેલાં માટલાં છે; અને જ્ઞાન તે સર્વશક્તિમાન પરમાત્મા છે અને પુસ્તકો તે એને રસ્તે દેખાડનાર પૂજનીય દે છે.” સવ, પઢિયાર મને પુસ્તકો વાંચવાથી જે આનંદ મળે છે તેવો આનંદ આ જગતમાં બીજા કોઈ પણ કામમાં નથી મળતો. * * * માતૃભાષામાં વિવિધ જ્ઞાન આપનાર ગ્રંથને પ્રચાર થયા વિના કોઈ પણ પ્રજા ઉન્નતિ પામી શકતી નથી અને જાતીય ભાવના (સ્વદેશપ્રીતિ) પણ મેળવી શકાતી નથી.x x x બધી જાતની ઉન્નતિનું મૂળ જ્ઞાનની ઉન્નતિમાં છે. પશુ આદિના જેવી ઈદ્રિયતૃપ્તિ સિવાયનું બીજું કોઈ પણ એવું સુખ તમે નહિ બતાવી શકો કે જેનું મૂળ જ્ઞાનની ઉન્નતિમાં રહેલું ન હોય. x x x સાહિત્ય-ઉદ્યાનના ચતુર માળી થવાનું સુભાગ્ય જેને પ્રાપ્ત થયું હોય અથવા જેનું મન સદૈવ સાહિત્યસરોવરનાં કમળની મધુર સુગંધથી મસ્ત બનવા લાગ્યું હોય, તેને તે સાહિત્ય સિવાયનાં સ્વર્ગીય સુખો પણ તુચ્છજ લાગે છે.” બંકિમચંદ્ર “ગરીબોને દરિદ્રતામાંથી છોડાવવાની, દુઃખીઓનાં દુઃખ દૂર કરવાની, શરીર તથા મનને થાક ઉતારવાની અને માંદાંઓનું દર્દ ભૂલાવી દેવાની ગ્રંથમાં જેટલી શક્તિ છે, તેટલી શક્તિ ઘણું કરીને બીજી કોઈ ચીજમાં નથી.” માર્ડન પુસ્તક પ્રત્યેને સ્નેહ એ ઈશ્વરી રાજ્યમાં પહોંચવાને પરવાને છે.” “ખરાબ ચોપડીઓનું વાચન, એ તો ઝેર પીવાસમાને છે.” “મહેલથી તથા ધનવૈભવના અખૂટ ભંડારથી જે સતિષ તમને નહિ મળે, તે સંતોષ તમને ઉત્તમ પુસ્તકોથી પ્રાપ્ત થશે.” લીલા વનમાં ભૂખે મરનાર પશુમાં અને આટલાં આટલાં વાંચવાનાં સાધન છતાં જ્ઞાનહીન રહેનાર મનુષ્યમાં શું તફાવત ?” સહવાસથી જેમ માણસના ગુણની અને પ્રકૃતિની પરીક્ષા થાય છે, તેમ જે પુસ્તકોને તેને શેખ હોય છે તે ઉપરથી પણ તેના વિષે અનુમાન થાય છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ એકાદ ઉત્તમ ગવૈયા ઈચ્છે ત્યારે જેમ પાતાના વાજીંત્રમાંથી ચહાય તે સ્વર કાઢી આનંદ લે છે; તેમ એક વાંચનાર પણ જ્યારે ઇચ્છે ત્યારે એકાદ ઉત્તમ ગ્રંથમાંથી પેાતાને મનગમતા અવાજ કાઢી આનદમગ્ન થઈ શકે છે.” “ અવકાશની એકાદ ક્ષણને પણ ઉપયાગ કરી લેવા માટે ગ્લેડસ્ટન જેવા પ્રતિભાશાળી પુરુષ પણ ગજવામાં સદાય એકાદ પુસ્તક લઇને ફરે; તો પછી આપણા જેવાઓએ તે ખુલ્લી વૃથા જતી કિંમતી ક્ષણેાને બચાવવા માટે શું ન કરવું જોઇએ ?” “ખારાક વિનાના શરીરની પેઠે જ્ઞાનવિનાનું મન પણ નિર્માલ્ય છે. એ જ્ઞાનને મેળવવાનુ સર્વોપરિ સાધન વાચન હેાવાથી જે ધરમાં સારાં પુસ્તકા નથી, તે ધર ધર નહિ પણ નિર્માલ્ય તનમનવાળાં જીવતાં મુડદાંઓને રહેવાની ધારજ છે.” એક વિદ્વાન ઢીંકજ કહે છે કે, વાંચવાની હાંશ છેડી દેવાના બદલામાં કોઇ મને આખા હિંદુસ્તાનની સંપત્તિ આપે, તેપણ હું તેને કદી ઈંડુ નહિ.'' “પુસ્તકા તરુણાવસ્થામાં સુમા` દેખાડે છે, વૃદ્ધાવસ્થામાં મન રજત કરે છે અને ઉદાસીને વખતે સમાધાન કરીને આપણુ જીવન આપણને નકામું લાગવા દેતાં નથી. વળી તે આપણી ચિંતા તથા ક્રોધાદિને શાંત કરી નિરાશાને નાશ કરે છે.” “એક પાશ્ચાત્ય પંડિતને તે એટલે સુધી મત છે કે— માણસને લૂગડાંલત્તાંની જેટલી જરૂર નથી તેટલી પુસ્તકાની છે.' તે પાતે પણ જરૂરનાં પુસ્તક ખરીદી લેતાં સુધી લૂગડાં લેવાનું મુલતવી રાખતા. તેને સિસેરાનાં પુસ્તકા બહુ ગમતાં. તે વાંચતા ત્યારે ત્યારે ‘હું વધારે સારા થયે। છુ...' એમ તેને લાગતુ.” “ઉત્તમ ગ્રંથા, તેનું સેવન કરનારાઓમાં ધમ, નીતિ, ચાતુર્ય, પ્રતિભા, શૌય, ધૈય તથા પરાપકારવૃત્તિને વિસ્તારે છે, અને જેમ જેમ એ દૈવી ગુણાની સત્તા જામતી ચાલે છે, તેમ તેમ દુનિયાને પીડારૂપ આસુરી ભાવાની જડ નાશ પામતી જાય છે.” “પ્રથાની એડીમાં ગયા પછી તમે એને હાથ નહિ લગાડે તાપણુ એ ગ્રંથેાજ માનસવાણીથી તમને કહેશે કે ‘અમારામાં પુષ્કળ જ્ઞાન ભર્યું છે તે લ્યા અને વાપરા, એટલે તમારૂ કલ્યાણ થશે.’ શુ આ માનસવાણી ઓછી કિંમતી છે? ’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #501 -------------------------------------------------------------------------- ________________ गीताजी विषे केटलाक विचार गीता सुगीता कर्तव्या किमन्यैः शास्त्रविस्तरैः । या स्वयं पद्मनाभस्य मुखपद्माद्विनिःसृता ॥ ભાવાર્થ:—વયં વિષ્ણુ ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલા ગીતાશાને ગાવા જેવુ' (પરમપદદાયક) કતવ્ય હાવા છતાં અન્ય શાસ્ત્રોની ગડમથલમાં પડવાનું શું પ્રયેાજન છે! મહર્ષિ વ્યાસ” ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે—“ હે અર્જુન ! આપણા આ ધર્મમય સવાદરૂપ ભગવદ્ગીતાનું જે કાઇ પાન કરશે, તેણે જ્ઞાનયજ્ઞથી મારૂ-પરમાત્માનું પૂજન કર્યું છે, એમ હું સમજીશ. ,, શ્રીજ્ઞાનેશ્વર મહારાજ કહે છે કેઃ-ભગવદ્ગીતામાં વેદેશના ત્રણે કાંડ સ્પષ્ટ કરેલા છે; એટલુંજ નહિ પણ તે મૂર્તિમાન વેદરૂપ હાઇને ઔદાયમાં તે વેદથી પણ વધારે છે. '' જે કોઇ ગીતાગ્રંથ ખીજાઓને આપે તેણે લેાકેાને માટે મેાક્ષસુખનું સદાવ્રત ખાલેલું જાણવું. “ ગીતારૂપી માતા અને મનુષ્યોરૂપી બાળકા છૂટાં પડેલાં ભટકે છે, તેમને મેળાપ કરાવી આપવા, એ તે! સત્ર સજ્જનાના મુખ્ય ધર્મ છે.” "" મહાત્મા મ’કિમમાધ્યુ કહે છે કેઃ—ગીતાને ધમ ને સર્વોત્તમ ગ્રંથ માનવાનું એજ કારણ છે કે, તેમાં જ્ઞાન, કમ અને ભક્તિ, ત્રણેને ચેાગ્ય ન્યાય આપવામાં આવ્યા છે, કે જેવું સામંજસ્ય ખીજા કોઈ પણ ગ્રંથમાં નથી. આવેદ્ય અપૂ ધર્મ, આવું અપૂર્વ ઐક્ય કેવળ ગીતામાંજ દૃષ્ટિગેાચર થાય છે. આવી અદ્ભુત ધર્મવ્યાખ્યા કોઇ પણ દેશમાં ને કાઇ પણ કાળે કાઇએ કરી હોય એમ જણાતું નથી. આવા ઉદાર અને ઉત્તમ ભક્તિવાદ જગતમાં ખીજે ક્યાંય નથી. મહાત્મા થારા:- પ્રાચીન યુગની સર્વાં સ્મરણીય વસ્તુઓમાં ભગવદ્ગીતાથી શ્રેષ્ઠ કાઈ પણ વસ્તુ નથી. ભગવદ્ગીતામાં એટલુ ઉત્તમ અને સર્વવ્યાપી જ્ઞાન છે કે તેના લખનાર દેવતાને અતિ વર્ષ થઈ જવા છતાં તેના જેવા ખીજો એકે ગ્રંથ હજીસુધી લખાયે નથી. ગીતાની સરખામણીમાં જગતનું હાલનું બીજું બધુંજ જ્ઞાન મને તુચ્છ જણાય છે અને વિચાર કરતાં આ ગ્રંથનુ મહત્ત્વ મને એટલુ બધું જણાય છે કે કાઈ કાઈ વાર તેા એવાજ વિચાર થઇ આવે છે કે, આ તત્ત્વજ્ઞાન કાઇ જુદાજ યુગમાં લખાયલુ હાવુ' જોઇએ. હુ` રાજ પ્રાતઃકાળે મારા હૃદય અને બુદ્ધિને ગીતારૂપી પવિત્ર જળમાં સ્નાન કરાવું છું.” એમન–અમેરિકાના આ સર્વશ્રેષ્ઠ સાહિત્યકાર ગીતાનુ પુસ્તક હંમેશાં પેાતાની નજર સામે રાખતા. કેમકે ગીતાને તે સમગ્ર વિશ્વના સાહિત્યમાં સર્વોત્તમ ગ્રંથ, ચિંતનની સર્વશ્રેષ્ઠ સામગ્રી તથા માનવજાતિના અનુભવની સૌથી મહાન સપત્તિ માનતા હતા. જ્યારે તે એમાંના “સર્વભૂતેષુ ચાત્માનં સર્વમૂતાનિ વાત્મનિ ” એ શ્લોક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ વાંચતે, ત્યારે તેનું આખું શરીર પુલકિત થઈ જતું; હૃદય નાચી ઉઠતું અને કલાકો સુધી આનંદાશ્રુ વહાવતે ! પિતાના ગીતા પુસ્તકને તે ઈષ્ટદેવની મૂર્તિ સમાન ગણતો. - લોકમાન્ય તિલક મહારાજ-“ગીતારહસ્ય”માં લખે છે કે સમસ્ત સંસારના સાહિત્યમાં ગીતાના જેવો કઈ પણ ગ્રંથ નથી.” એ ઉપરાંત બૌદ્ધોને ત્રિપીટક અને ધમ્મપદ તથા ખ્રિસ્તીએના બાઈબલ સાથે પણ ગીતાની તુલના કરીને તેમણે એજ નિષ્કર્ષ કાઢયો છે કે “દુઃખી આત્માને શાંતિ આપનાર, આધ્યાત્મિક પૂર્ણ દશાની ઓળખાણ આપનાર અને ટુંકામાં ચરાચર જગતનાં ગૂઢ તને સમજાવનાર ગીતાના જેવો કઈ ગ્રંથ સમસ્ત વિશ્વની કઈ ભાષામાં નથી.” “ વર્ણને, આશ્રમને, જ્ઞાતિને, દેશને, સ્ત્રીને કે દ્રાદિને ભેદ ન રાખતાં સર્વ કોઇ માટે એક સરખી સદ્ગતિ સમજાવનાર અને ઇતર ધર્મ પ્રત્યે સહિષ્ણુતા દર્શાવનાર એવી જે જ્ઞાન, ભક્તિ અને કર્મયુક્ત ગીતા, એ તે સનાતન વૈદિક ધર્મરૂપી વિશાળ વૃક્ષનું એક અત્યંત મધુર અને અમૃતપદને પમાડનારું અમર ફળ છે.” - “આ ગીતા ધર્મમાં વૈદિક ધર્મને જે સમગ્ર સાર સમાયલે છે, તે સારભૂત નિત્યધર્મને જાણીને કેવળ કર્તવ્ય તરીકેજ સર્વ ભૂતહિતાર્થે પ્રબળ પ્રયત્નો કરીને વિજય મેળવનારા કર્મવીરે તથા ધર્માત્મા જ્યારે આ ભારતભૂમિને અલંકૃત કરતા હતા, ત્યારે આ દેશ ઈશ્વરકૃપાને પાત્ર થઈ જ્ઞાનને અનુસરતા ચારિત્ર્ય ઉપરાંત ઐશ્વર્યને પણ શિખરે પહોંચી ચૂક્યો હતો; અને જ્યારથી એ બંને લેકમાંથી તારનારો તથા પરમ શ્રેયસ્કર એવો પૂર્વતર ધર્મ છૂટતો ચાલ્યો ત્યારથી જ ભારતવાસીઓની દુર્દશા શરૂ થઈ છે.” હિંદુધર્મ અને નીતિશાસ્ત્રનાં મૂળ તત્ત્વ જેણે જાણવાં હોય તેણે આ અપૂર્વ ગ્રંથનું અવશ્ય અને પ્રથમ અધ્યયન કરવું જોઇએ. કારણ કે યોગ, સાંખ્ય, ન્યાય, મીમાંસા, ઉપનિષદો, વેદાન્ત વગેરેના રૂપમાં ક્ષરાક્ષર સૃષ્ટિને તથા ક્ષેત્રક્ષેત્રજ્ઞના જ્ઞાનનો વિચાર કરનારાં પ્રાચીન શાસ્ત્રો યથાશય પૂર્ણાવસ્થાએ પહોંચ્યા પછી વૈદિક ધર્મને જે જ્ઞાનમૂલક, ભક્તિપ્રધાન તથા કર્મયોગપરાયણ એવું છેવટનું સ્વરૂપ અપાયું; અને જે સ્વરૂપ હાલના પ્રચલિત વૈદિક ધર્મના મૂળરૂપ છે; તેજ સ્વરૂપ આ ભગવદ્ગીતામાં પ્રતિપાદન કરેલું છે; અને તેથી જ કહી શકાય કે, હિંદુધર્મનાં તો સંક્ષેપમાં અને નિ:સંદેહ સમજાવી શકે એવો ગીતાના જેવા બીજો કોઈ ગ્રંથ સંસ્કત વામયમાં નથી ચીની અનુવાદક-ગીતાને આ અનુવાદક શ્રીકૃષ્ણના જ્ઞાન ઉપર એટલો આસક્ત હતો કે તે દરરોજ ત્રણ-ચાર વાર પ્રેમરુદન કરતે. ચીનાઓએ તો એનું જ નામ “કિષનજી” (કૃષ્ણજી ) પાયું હતું; અને અત્યારે તો ત્યાં એનું મૂળ નામ કોઈ પણ જાણતું નથી. - ~-- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #503 -------------------------------------------------------------------------- ________________ सारामाठा प्रसंगे ज्ञानलहाणी પેાતેજ પૂણ નાની થઇને ખીજાએને જ્ઞાન આપવું, એ તે। કાઈ કથીજ ખને; પર ંતુ મહાન જ્ઞાનીઓના ઉપદેશ અને ચારિત્રને લગતાં ઉમદા પુસ્તકા તે સ`કાઈ બીજાઓને આપી શકે તેમ છે. કાઇ કાઇ ઉદારાત્મા આ રીતે પણ ધનને કઇક સદુપયાગ કરે છે; પરંતુ દેશની વર્તમાન દશા તરફ જોતાં આ પ્રકાર સૌ કાઇએ સારા પ્રમાણમાં ચાલુ કરીને ઉમદા રૂઢિરૂપે બનાવી દેવા જોઇએ. સારામાઠા પ્રસંગેા ઉપર માત્ર થાડાક વધુ ખર્ચથી ( કે ઘી વગેરેમાં થેાડી કસર કરીને પણ) શારીરિક ખાનપાન ઉપરાંત એવા માનસિક ખારાકની પત્રાવલિરૂપ ઉમદા પુસ્તકા પણ પ્રત્યેક મહેમાન, પડાશી, સગાં, કુટુ બી, મિત્ર, પાડેાશી, જ્ઞાતિબંધુ, બ્રાહ્મણા, વિદ્યાથી વગેરેને ભેટ અપાય તે તે ગમે તેવાં મિષ્ટાન્ન અને બીજી વસ્તુ કરતાં તેમને માટે વધારે ઉપકારક થાય એ ખુલ્લુ' છે. "" ઇચ્છા હોય તે “ અમુક પ્રસંગ અથવા વ્યક્તિના સ્મરણ નિમિત્તે અમુક તરફથી ભેટ ” કે એવુ કાંઈ મુખપૃષ્ઠ પર છપાવીને, રબરસ્ટાંપથી છાપીને કે હાથે લખીને આપી શકાય કે જેથી લેાકસેવા થવા ઉપરાંત તે પ્રસંગ અને વ્યક્તિના સ્મારકના હેતુ પણ પાર પડે. હકીકત આવી હાવાથી આ સસ્થાનાં અને ખીજાં પુસ્તકામાંથી પસંદ પડે તે તે લેાકેાપકારક પુસ્તકા પોતાને ત્યાં આવતા નાનામેટા પ્રસંગે વહેંચીને -ધનના સદુપયેાગની સાથે જ્ઞાનચારિત્ર જેવી ઉત્તમ વસ્તુના પ્રચારનું શ્રેય સમજી મનુષ્યે અવસ્ય મેળવવું જોઇએ. છૂટથી ખર્ચ કરવા ઈચ્છનાર સજ્જન ધારે તે કેઇએક ઉપકારક પુસ્તકની ખાસ આવૃત્તિ છપાવીને વહેંચી–વહેંચાવી શકે; અને મધ્યમ કે ઓછે ખર્ચો કરવાના હાય તા કાએક ઉત્તમ પુસ્તકની યથાશક્ય પ્રતેાની લહાણી કરી શકે. જો એકથી વધુ જાતનાં સારાં સારાં પુસ્તકા લીધાં હાય તેા ભેટ લેનારને તેમાંથી પેાતાને મનગમતુ પુસ્તક ઉપાડી લેવાની સગવડ મળી શકે. માત્ર પાંચ દશ રૂપિયા ખર્ચવા હાય તા ગીતાએ કે ગીતાના ૧૮ મે અધ્યાય અથવા તા ખીજી કોઇ સારી હજાર-પાંચસે। પુસ્તિકાઓની લહાણી વહેંચી શકાય; છેવટે એકાદ રૂપિયા ખર્ચવા હોય તે! તેટલા વડે પણ ધગ્રંથૈામાંની અથવા ખીજી અસરકારક શિખામણાનાં સે--ખસે હસ્તપત્ર સુખેથી વહેંચી શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #504 -------------------------------------------------------------------------- ________________ विविध ग्रंथमाळा- हालतुं धोरण - - --- - - ૧–-વાર્ષિક મૂલ્ય પાકાં પૂઠાં સાથે 5) હાઇ પટેજ માફ છે. હું અને સાદાં પૂઠાંને વર્ગ હવે રાખ્યો નથી. ૨–પ્રત્યેક વર્ષ કારતકથી ગણાઈ ગમે ત્યારે ગ્રાહક થવા છતાં કારતકથી પુસ્તકે અપાય છે. ૩–પ્રત્યેક વર્ષમાં ઘણે ભાગે પ૪૯ના કદનાં 3 થી 4 પુસ્તક દ્વારા કુલ પૃષ્ઠ 1500 થી 2000 સુધી અપાય છે. તેમાંનાં નીકળ્યાં હોય તે તે પુસ્તક ગ્રાહક થતી વખતે અપાઈ બાકીનાં નીકળે તેમ મોકલાય છે. ૪–કોઈ વાર પુસ્તકોની સંખ્યા ચારથી વધે તે તે વધારાનું પુસ્તક સાદાં પૂઠાંવાળું મોકલાશે; અથવા બીજા પાકા પૂઠાવાળા પુસ્તકના ભેગું બંધાવી એકલાશે. ૫–પ્રત્યેક વર્ષનું છેલ્લું પુસ્તક વી. પી. થી મોકલીને તે પછીના વર્ષનું લવાજમ મંગાવી લેવાશે; અને બનતાં સુધી તે વિષે અગાઉથી ચેતવણી અપાઈ જેઓ નવા વર્ષમાં ગ્રાહક રહેવાની ના લખશે તેમને એ છેલ્લું પુસ્તક વી. પી. થી નહિ પણ સાદી રીતે મેકલાશે. ૬-જેઓ પ્રથમથી ના નહિ લખતાં વી. પી. આવે તે પાછું વાળશે તો તે છેલ્લા પુસ્તક ઉપરનો સર્વ હકક ગુમાવશે. પરંતુ જેમનું વી. પી. ભૂલથી કે એવા કોઈ કારણથી પાછું વળ્યું હશે તેઓ પોતાનું લવાજમ મેકલી આપીને પિતાનું નામ પાછું ચાલુ કરાવી શકે છે. તથા વી. પી. પાછું વળવાથી પિસ્ટાદિ ખર્ચ રદ ગયું હોય તે મોકલીને પાછું વળેલું પુસ્તક પણ મેળવી શકે છે. ૭–વિવિધ ગ્રંથમાળાનાં પુસ્તકે પૂરતી ચેકસી કરીને ટપાલમાં નંખાય છે; છતાં તે ગ્રાહકને ન મળે, તે તેને માટે આ સંસ્થા જવાબદાર નથી. પિસ્ટખાતા પર અરજી કરવા છતાં પણ જેઓ તે પુસ્તક ન મેળવી શકે, તેઓ તે બાબતનો પોસ્ટ સાથે પત્રવહેવાર જેવા મોકલી આપશે તે બનતો વિચાર અને પેરવી થશે. ૮–-ગેરવલે ન જાય તેટલા માટે દરેક પુસ્તક રજીસ્ટર પિસ્ટથી મેળવવું હોય તે બંધુએ તે ખર્ચના બાર આના વધુ મોકલવા. ૯.—વાર્ષિક લવાજમ રૂબરૂમાં ભરનારને તે જ વખતે છાપેલી પાવતી અપાય છે તથા વી. પી. દ્વારા લવાજમ ભરનારે વી. પી. ઉપર જે શિરનામું, પિસ્ટની છાપ વગેરે હોય છે તેનેજ પાવતી તરીકે જાળવી રાખવું. ૧૦–મુંબઈના કાર્યાલયમાં વિવિધ ગ્રંથમાળાનું મૂલ્ય ભરનારે તે ભયા પછી સર્વ સંબંધ અમદાવાદનાજ કાર્યાલય સાથે સમજવાનો છે. ૧૧–અમદાવાદ તળનાં ગ્રાહકોને પણ મુંબઈ તથા બીજાં સર્વ સ્થળનાં ગ્રાહકોની પેઠે દર વર્ષે છેલ્લું પુસ્તક ઉપર જણાવેલી રીતે વી. પી. થીજ મેકલાશે; પણ તેમને તે અગાઉ લવાજમ રૂબરૂ ભરી જવાની સગવડ બનતાં સુધી અપાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com