________________
૪૬૩
પ્રવેશ ૧૭ મે કાંચીને રાજા આ ઘડીએ જીવતે અને સાજે સમે હેય શાને? તો તેના રાઈ રાઈ જેટલા કટકા કરાવ્યા હોત. - ત્રીજે માણસ–અરે ભાઈ એ તે મોટા મોટા ન્યાયાધીશે કહેવાય ! એમનાં ભેજાં તમે આપણું જેવાં ધારે છે ? - પહેલો માણસ-એમને વળી ભેજ છે ખરાં કે ? એમને કોઈ પૂછનાર નથી, માથે કોઈ ઉપરી નથી એટલે જેમ મનમાં આવ્યું તેમ હંકાચે જાય છે.
બીજે માણસ––તમે માને કે ન માને, પણ આ પણું જેવાના હાથમાં રાજસત્તા હોત તે આના કરતાં આપણે જરૂર વધારે સારી રીતે રાજ્યવહીવટ ચલાવત.
ત્રીજો માણસ––એમાં તે વળી પૂછવાનું જ શું હોય ? એ તે બે ને બે ચાર જેવી વાત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com