________________
བབ་ཁབ་བར་བབ་ལ་
७ - समाज
--
મધાય જાણે છે કે, હાલમાં કાઈ દક્ષિણી બ્રાહ્મણને તેના ઉપરીએ લાત મારી, તેની ફરિયાદ ઉંચામાં ઉંચી કચેરી સુધી ગઈ, પણ છેવટે આ ફરિયાદને નજીવી ગણી
ઉડાવી દેવામાં આવી.
વાત એવી શરમ આવે એવી છે કે, માસિક પત્રમાં એ અધી ઉતારવી ઠીક લાગતી નથી. માર ખાઇને સામે માર મારવા ઠીક કે આંસુ પાડીને બેસી રહેવુ ઠીક કે ફરિયાદ કરવી ઠીક, એ બધી વાતાનું વિવેચન વર્તમાનપત્રામાં થઈ ગયું છે, એટલે આ વાત ફરી આપણે ચીશું નહિ, પણ એ બનાવને ધ્યાનમાં રાખીને એમાંથી મનન કરવા જેવા જે બધા પ્રશ્નો મનમાં ઉઠે છે, તે સબધે જ વિચાર કરવા ઠીક છે.
ન્યાયાધીશ એ વાતને નજીવી માને છે, માટે જ જોઈએ છીએ કે એ નજીવી બની ગઈ છે અને તેથી તે એને અન્યાય કહેતા નથી. પણ એ બનાવ નજીવા મનાયાથી આપણે સમજી લઈએ છીએ કે, આપણા સમાજમાં અહુ ઝડપથી વિકાર થતા ચાલ્યા છે.
અંગ્રેજ જેને પ્રેસ્ટીજ' એટલે તેમનું રાજસન્માનમાલે!–માને, તેને તે કિંમતી ગણે, કારણ કે એ પ્રેસ્ટીજનુ જોર ઘણી વાર લશ્કરનુ કામ કરે છે, જેમને કારભાર કરવાના છે તેમની પાસે પ્રેસ્ટીજ રહેવુ જોઇએ, એમ એ માને છે. ખેર નિગ્રહની શરૂઆતમાં ઘેાડાક ખેડુતને હાથે અંગ્રેજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com