________________
५- साचा न्यायनी अधिकार
વર્તમાનપત્રના વાંચનારાને ખબર હશે કે, થોડા વખત ઉપર સતારા જીલ્લાના વાઈ નામે નગરમાં તેર મામદાર હિન્દુએ જેલમાં ગયા છે. તેમણે વખતે ગુન્હા કર્યાં હશે અને સજા પણ કાયદેસર થઈ હશે. પણ આ મનાવથી સમસ્ત હિંદુ સમાજના હૈયામાં ઘા લાગ્યા છે, અને એ ઘા લાગવાનાં કારણે પણ છે.
એ નગરમાં મુસલમાન કરતાં હિન્દુની વસતી બહુ વધારે છે, અને આપસઆપસમાં કશે વિરધ પણ નથી. એક મુસલમાન સાક્ષીએ કૈામાં પણ કહ્યું છે કે, એ ગામમાં હિન્દુ સાથે મુસલમાનને કંઈ વાંધો નથી-ત્યારે વાંધા છે હિન્દુ સાથે સરકારને,
અશાન્તિની શંકા લાવીને માજીસ્ટ્રેટ અકસ્માત્ એક પૂજાપ્રસગે હિન્દુઓને વાજા વગાડવાની મનાઈ કરી દીધી. હિંદુએ આપદામાં આવી પડયા. રાજાની ને ધ્રુવની એમની પૂજા કરવા જાય તે ફાઈની થાય નહિ; પણ તૈય તેમણે અનેક દિવસથી વાજાના માટે ડાળ ચાલતા આવતા હતા તે બંધ કરી માત્ર થોડાં વાજા'થી કઇ રીતે ઉત્સવ પૂરા કર્યાં. એથી દેવ સતેષ પામ્યા હશે કે કેમ એ તે કેણુ જાણે; પણ માજીસ્ટ્રેટ તે ફ્રેયે રાતાપીળા થઇ ગયા. નગરના તેર આબદાર માણસેાને જેલમાં દેવપૂજા કરવા ઢાંકી દીધા.
હાઢેમ ખૂબ જખરદસ્ત, કાયદો ખૂબ કઠણ, કાયદાના અમલ ખૂબ કડક, પણ એથી હમેશની શાન્તિ થઈ કે નહિ તે માટે કા છે. એથી તે જ્યાં વિરાધ નથી ત્યાં વિખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com