________________
વિદેશી અને ભારતવર્ષ
લીધા છે, પણ ભાષાને જીતી શકચે નથી.
આથી અંગ્રેજ આપણા લેકને ભારતવર્ષની ષ્ટએ ખરાખર સમજી શકતા નથી; તે શ્રદ્ધાની ધ્રુએ જોઈ શકતા પણ નથી. એટલા માટે આપણે અગ્રેજને અંગ્રેજી ભાવે સુગ્ધ કરવાના પ્રયત્ન કરીએ છીએ. મનમાં જે માનીએ છીએ, તે મેઢે આપણે ખેલતા નથી, એટલા માટે છાપાંમાં વધારી વધારીને વાતા છાપીએ છીએ. માનીએ છીએ કે અંગ્રેજ પીપલ' નામે એક પદાર્થને હાઉં માની ડરે છે, અને તેથી આપણે પણ ચાંચ દશ લેક એકઠા કરી ‘પીપલ’ અની ગળુ ગંભીર કરીને ડરાવીએ. માંહેામાંહે વાત કરીએ કે શુ કરવુ' ભાઈ ! એમ ને એમ એ સાંભળે નહિ ત્યારે કરવું શું? એ તે પેાતાના દસ્તુને જ સમજે !
'
એમ અગ્રેજના ગુણુસ્વભાવના ઢોળ કરીને તેની પાસે કામ ફરવા જવું, માન ખાટવા જવું, એના કરતાં તે એજ કે એવા રગ માંએ ના ચાપડવા જ સારેશ, રંગ ન ચાપડવાને કારણે ભીખને એકાદ ટુકડા ના નાખે તા ના નાખે! અ'ગ્રેજની સામે અભિમાન કરીને આ શબ્દો મેલુ છું એવું નથી. મનમાં બહુ ખીક લાગે છે, આપણે રહ્યા માટીનું ઠામણું, એ કાંસાના વાસણુ સાથે વિવાદ કરવે ચુલામાં પડયા, માનપૂર્વક - શેકહેડ' (હસ્ત ધૂનન) કરવા જતાં ય શકા લાગે,
'
કારણ, આવા મોટા ભેદને કારણે આત્મરણ કરવુ પણ કઠણ થઈ પડે. આપણે તેા દુળ પડયા, તેથી મીક લાગે કે સાહેબની પાસે એકવાર ઇ બેઠા, સાહેબ દયા કરીને કદી પ્રસન્ન થયા ને હસ્યા તે આપણે એવા ગેળ ગાળ થઈ જઈએ કે એથી આપણું સાચુ તિ તા ભૂલી જ જઈએ. સાહેબ હસીને મેલે કે વાહ બાબુ, તમે કઇ એક ખશખ અંગ્રેજી ખેલતા નથી, એટલે પછી આપણાથી દેશ ભાષામાં અક્ષરે ય ખેલાય નહિ, બહારની જે વસ્તુ ઉપ ગ્રેજની કૃપાદૃષ્ટિ પડે, તેને તે। ઘસીને ચકચકિત રાખી એ
પ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com