Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० ४ गा. ६ प्रमादवर्जनेऽगडदत्तदृष्टान्तः
ख्यायां भार्यायां परमसुन्दराकृतिकः पुत्रो जातः । तस्यागडदत्त इति नाम कृतम् । सच क्रमेण वर्धमानस्तारुण्यं प्राप । लोकमीतिकारकस्य तस्य सुन्दरनृपस्य पुत्रोऽगडदत्तो यम इव लोको द्वेगकारकोऽभवत् । स हि द्यूत-मांस-मुरा- वेश्या- पापर्द्धि(शिकार) - चौर्य - परदार- परायणः तत्र नगरे विचरति । ततो तन्नगरनिवासिनस्तं विमुक्तमर्यादं विलोक्य व्याकुलाः सन्तो भूपान्तिकमागत्य तं विज्ञापयामासुःस्वामिन्! भवदीयपुत्रेण स्वच्छन्दचारिणा वयं भृशमुद्वेजिताः, भवतां पुरे येऽनाचाराः नाम का राजा रहता था । उसकी रानी का नाम सुलसा था । उसके एक पुत्र हुआ जो बहुत ही सुन्दर था । इस का नाम अगडदत्त रखा गया । जब यह क्रमशः बढते २ जुवान हुआ तब यम के समान यह प्रजाजनों को त्रास पहुंचाने लगा । पिता और पुत्र के व्यवहार में प्रजा के प्रति बहुत विषमता थी पिता अपनी प्रजा के साथ प्रीति करता था, और अगडदत्त उसको सदा दुःखित करता रहता था । सात व्यसनों में ऐसा कोई व्यसन नहीं बचा जो अगडदत्त से अपरिचित रहा हो। क्या जुआ, क्या मांस, क्या शराब, क्या वेश्या, क्या शिकार क्या चौरी और क्या परस्त्रीसेवन, ये सब कुकर्म कूटर कर न मालूम कहां से ओकर इसमें भर गये। इस अगडदत्तके दुराचारसे प्रजाकी नांकों में दम आ रही थी । जब प्रजाने अगडदत्त को बिलकुल मर्यादा से बाहिर होता हुआ देखा तब प्रजा व्याकुलचित्त बनकर राजाके पास पहुँची और प्रार्थना करने लगी- स्वामिन्! आपके पुत्र ने अपनी स्वच्छंद प्रवृत्ति से
-
४७
એક રાજા રાજ્ય કરતા હતા. એમની રાણીનું નામ સુલસા હતુ. તેમને એક પુત્ર થયે-જે ખૂબ જ સુંદર હતા, તેનું નામ અગડવ્રુત્ત રાખવામાં આવ્યું. સમય જતાં અગડદત્ત યુવાન અવસ્થાએ પહેચ્યા ત્યારે સાક્ષાત્ યમરાજની માફક તે પ્રજાજનને ત્રાસ આપવા લાગ્યું. પિતા અને પુત્રના પ્રજા તરફના વહેવારમાં ઘણીજ વિષમતા હતી. પિતા પેાતાની પ્રજાની સાથે પ્રેમભાવે વતતા હતા જ્યારે અગડદત્ત પ્રજાને ર જાતા હતેા સાત વ્યસનમાંથી એક પણ વ્યસન એવું ન હતું કે જે અગડદત્તથી વેગળું રહ્યું હાય જુગાર, માંસ, वेश्या, शराम, शिकार, थोरी, परस्त्रीसेवन. या सणां मतेनाभां हांसी ઠાંસીને ભરેલાં હતાં. આને કારણે પ્રજાજનને નાકે દમ આવી ગયા, લેાકેા ત્રાહિમામ પાકારતા હતા. જ્યારે પ્રજાએ અગડદત્તને ખીલકુલ મર્યાદાથી બહાર જતા જોચા ત્યરે ભારે હૈયે રાજા પાસે પહેાંચી અને પ્રાથના કરવા લાગી, સ્વામિન્! આપના પુત્રે પોતાની સ્વચ્છ ંદ પ્રવૃત્તિથી અમારા ઉપર ભય કર એવા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨