________________
સ્થા. જૈનેત્તુ ધમ કર્તવ્ય. પ્ર. ૬
તેણે બંધાવેલી ભવ્ય દિવાલ જોઈ પરદેશી મુસાફરી, મુગ્ધ બની ગયેલા. હીરેડેટસના કહેવા પ્રમાણે નગરને ઘેરાવે! પ૬ માઇલને! હતા. અને એ દિવાલ તે નગરનું ચારે બાજુથી લાખડી ઢાલની જેમ રક્ષણ કરતી. ચીનની જે દિવાલ પર આજનું જગત અમે વર્ષાવી રહ્યું છે તે તૈમુચન્હનેઝારની એ દિવાલના આધારે બંધાયેલી છે. એખીલેાનમાં તેણે એવા સ્વર્ગીય મહેલ બંધાવેલા કે તે પછીના યુગે મેહ પામી એમને ઝુલતા ખાગે ( Hanging gardens )ની ઉપમા આપેલી. ૫૬૧ માં તે મહેલ સૈકાઓ
૫૭
તેણે પેાતાના નિવાસ માટે ઈ. સ. પૂવે બંધાવેલા અદ્વિતીય મહેલ તા અવર્ણ લેખાયેા છે. પંદર દિવસની અંદર જ આંધવામાં આવેÀ છતાં સુધી એની જાહોજલાલી એટલી જ અનુપમ રહેલી ઇ. સ. પૂર્વે ૩૨૬ માં હિંદી પાછા ક્રેલ સિક ંદરે એ મહેલ પર મુગ્ધ બની ત્યાં જ પેાતાના વાસેા રાખ્યા. ત્યાં તેણે દિવસેા સુધી રંગરાગ ઉડાવેલ અને એ જ મહેલમાં તેનું ખૂન થયેલું. એકદરે સ્થિલ્પ, સ્થાપત્ય, કલા અને સંસ્કારની ખીલવણીમાં તેજીયતેઝારે ગંધાવેલા કાળા જગતના પ્રાચીન ઇતિહાસમાં જ નહિ, અર્વાચીન ઇતિહાસમાં પણ અજોડ છે.
નેબુચન્હનેઝાર સમસ્ત ભેંસે પોટેમિયાના સમ્રાટ હાઇને સ્વાભાવિક રીતે જ તે એને પણ સ્વામી હતા. અને એખીલેનના ખેાકામમાં મળી આવેલા જૂના અવશેષોમાં એબન્નેાન નામ મળી આવતુ નથી તે શ્વેતાં એ શહેનશાહત પ્રાચીન નગર એના નામે એાળખાતી હોય તે સ ંભવિત છે. આ પુરવાર કરી શકાય તે આપણા આ પતિ નેબુચનેઝાર ડરે છે. અને તેમ હાવાનાં ખીજા પણ અનેક પ્રમાણ છે.
તે ભગવાન મહાવીર અને મગધપતિ શ્રેણિકના સમકાલિન ઐ'પતિ છે.
મગધપતિ શ્રેણિક આરાજને પ્રથમ બેટ માકલાવે છે. અને તે
3
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com