________________
મૂળ જૈન ધર્મ અને
અનેક જાતના મંગળ થશે. વિદનેને નાશ થશે. પણ ફોટા લેનાર તથા સદાકાળ ફેટા રાખનારે એ નિર્ણય કરી રાખો કે તેના ગુરુશ્રીના કે પ્રભુજીના ફટાને (મૂર્તિને) સાવદ્ય પાપરૂપ પૂજાથી પૂજવાની ત્રણે કાળમાં પદ્ધતિ પાડવી નહિ, એમ સૈદ્ધાંતિક વાક્યો છે તેને સિદ્ધ કરી રાખવા.
ધ્યાનમાં અવલંબન
જ્ઞાનવાણીના સિદ્ધાંતે ધર્મ ધ્યાન તથા શુકલ ધ્યાનના બત્રીશ ભેદ કહ્યા છે. તેમાં અવલંબન ધ્યાનના ચાર ભેદ જણાય છે. તે પદસ્થ ધ્યાન, પિંડસ્થ ધ્યાન, રૂપસ્ય ધ્યાન અને રૂપાતીત ધ્યાન. એ ચાર પદમાં ત્રણ પદ તે સાકારી મૂર્તિ માટે છે. તેમાં જ્ઞાતા, જ્ઞાન અને યની ત્રિપુઢી રહેલી છે. ય વિના જ્ઞાન નહિ તેમ જ ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની ત્રિપુટીમાં ગુરુશ્રીને અથવા તીર્થકર ભગવાનનો જે ફેટે (અથવા મૂતિ) તે ય પદાર્થ છે અને તે ય-ધ્યેયને ધ્યાતા આત્મા જીવ પિતે ધ્યેય રૂ૫ લક્ષ પામે છે, ત્યારે ધ્યાનનું સ્વરૂપ એક વૃત્તિઓ થાય છે. તે વખતે પ્રતિમાનું અવલંબન લેવા ગુરુને દ્રવ્ય કેટે સ્થાપના સ્વરૂપે થાય છે, એ સિદ્ધાંત સાક્ષી છે.”
પ્રતિમા આરાધનાને હેતુ સ્થાનકવાસી મહાત્માજીએ ઉપર પ્રમાણે વ્યવહાર ધર્મમાં મૂર્તિના અવલંબનની જરૂરીઆત બતાવી છે તેમ ધ્યાન માટે પણ મૂર્તિની જરૂરીઆત બતાવી છે, વળી તેઓશ્રી પ્રતિમાની આરાધનાને હેતુ જણાવતાં લખે છે કે –
અનંત ગુણના ઘણ અનંત શકિતના ધણી શ્રી જિનેશ્વર પ્રભુની પ્રતિમાઓ આ લેમાં શાંતિ સુખ માટે, હિત માટે, પરલેક હિત માટે અવલંબન તરીકે આરાધાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com