________________
૩૯૪
મૂળ જૈન ધમ અને
નિશ્ચય તરફ જવાનું લક્ષ્ય રાખીને વ્યવહાર ધર્મ પાળીને આત્મવિકાસ સાધતા જવું. સ્થાનક્વાસીએ
એકલા ભાવનિક્ષેપાને જ માનીને એક્દમ નિશ્ચયનયમાં ઉડી પડવા માગે છે એ જ તેમની ભૂલ છે. શક્તિ વિનાના માટે ભૂસકા મારતાં હાડકાંપાસળાં જ રગવાના અને ખાખરાં થવાના જ વખત આવે એ વ્યવહારુ વાતને તે તદ્દન વિચારી ક્રીએ છે અથવા તેા મૂર્તિના વિરોધ કરવા માટે જ સ્થાનકવાસીએએ જાણીજોઇને નિશ્ચયને વળગી રહેવાના ડાળ કરીને વ્યવહારધર્મને ઉડાડી દેવાના પ્રયત્ન કર્યો છે.
વ્યવહારમાં ચારે ય નિક્ષેપા આદરણીય છે તે વાત મુનિશ્રીએ આ લેખમાં સુત્ર સિદ્ધાંતના અવતરણા આપીને વિસ્તારથી સમજાવી છે તેમજ ભાવનિક્ષેપાને જ વળગી રહેવાથી સ્થાનકવાસીએ જૈનધમના એક મૂળ સિદ્ધાંત “ વિનય ” ને છેડી દીએ છે અને અવિનયી બની જાય છે તે વાત પણ મુનિશ્રીએ સારી રીતે સમજાવી છે.
તેથી તેમના આ લેખ દરેક વાંચકે બરાબર સમજીને ધ્યાનપૂર્વક વાંચવા વિનંતી છે. એ લેખ વાંચ્યા પછી વ્યવહાર ધર્મમાં મૂર્તિની માન્યતા શાસ્રસિદ્ધ છે તેની વાંચકને ખાત્રી થશે.
મૂર્તિ અને મૂર્તિની દ્રવ્યપૂજા એ મને જુદી જુદી આખતા છે તે ભૂલવું નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
—ન. શિ. શેઢ
www.umaragyanbhandar.com