________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૫
કાલ્પનિક સ્ત્રી ઉપર ! શેખચલીની જ વાત ન સમજતા. ખરેખર આપણે બધા જ શેખચલ્લી છીએ.
સવારથી સાંજ સુધી આપણે પણ શેખચલ્લીની પેઠે જ કલ્પના કર્યા કરીએ છીએ. “પુત્ર થશે, તેના વિવાહ કરીશ, સુંદર વહુ ઘરમાં આવશે, તેને દીકરો થશે, મારા ખોળામાં બેસીને ખેલશે, તેતડું તતડું બેલાવા લાગશે. થોડે મેરે થશે એટલે “દાદાજી” કહીને બોલાવશે વગેરે.”
આ બધી શેખચલીની કલ્પનાઓ નહિ તે શું છે! છતાં આનંદ એ આવે છે કે જાણે એ બધું નજરે જોતા હેઈએ.
એક વ્યભિચારી ફક્ત કલ્પનાના આધાર પર તેની પ્રેમિકાના વર પર પહોંચી જાય છે અને પ્રેમથી તેના અંગને સ્પર્શ કરીને કલ્પનામાં જ તેની સાથે વ્યભિચાર સેવે છે. એ પણ શેખચલ્લીની જ કલ્પના નહિ તે શું છે ? છતાં આનંદ એ આવે છે કે જાણે સાક્ષાત્ પ્રેમિકાને જ સ્પર્શ કરી રહ્યો હોય !
આવી જ રીતે અનેક પ્રકારની રાગવર્ધક કલ્પનાઓ કરી કરીને નિત્ય નિત્ય કદી હર્ષ તે કદી વિષ ને આપણે અનુભવ કર્યા કરીએ છીએ. આવું થાય છે એ સૌને અનુભવ હોય છે, પ્રતીતિ હોય છે.
તે પછી એ સત્ય પ્રત્યે નકાર શા માટે? પ્રતિમાને પ્રભાવ અને કલ્પનાઓની શક્તિ પ્રત્યે આજે નકાર (ઈનકાર) તાગમાં વતી દો છે તેની પાછળ કઈ પક્ષપાત છપાઈ બેઠેલ છે. કોઈ સંપ્રદાય પોકારી રહેલ છે. તે સાંપ્રદાયિક નહિ પણ એક વૈજ્ઞાનિક બનીને નીકળે છે તે પક્ષપાતને ધેઈ નાખ. અને આ મનોવિજ્ઞાનથી લાભ ઉઠાવ,
આજ સુધી મનોવિજ્ઞાનને બીજી દિશામાં પ્રયોગ કરતે રહે છે. હવે એ પ્રયોગ આ દિશામાં કર. અને જે કે તને સાક્ષાત દેવનાં દર્શન થાય છે. આજ સુધી વૈજ્ઞાનિક બનાને દર્શન કર્યા નથી પણ સાંપ્રદાયિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com