Page #1
--------------------------------------------------------------------------
________________
Ibolkeblc l?
દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦૦૪૮૪s.
પાનકવાસી જૈનોનું ધર્મકર્તવ્ય
સૂત્રાનુસાર સત્ય ધર્મ સ મ જ વા આચારવા ઇચ્છનારને
ભેટ
લેખક- સંપાદક શેઠ નગીનદાસ ગિરધરલાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
જૈન સિદ્ધાંત ગ્રંથમાળા મણકા ૪૯ મે
સ્થાનકવાસી જૈનોનું ધર્મ કર્તવ્ય
સત્ય ધર્મ સમજવા ઇચ્છનારને માટે જ
તીર્થંકર ભગવાનેાની આશાતના અપમાન કરવામાં પાપ માનતા હા અને તે પાપથી બચવા ઇચ્છતા હા તથા મૂળ શુદ્ધ જૈન ધર્મ સમજીને તેને અનુસરવા માગતા હૈ। તે આ પુસ્તક સાદ્યંત ધ્યાનથી અને સમજપૂર્વક વાંચશે, વિચારશે અને ચેાગ્ય લાગે તે પ્રમાણે વર્તન કરશે.
લેખક – સંપાદક નગીનદાસ ગિરધરલાલ શેઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક
શ્રી જૈન સિદ્ધાંત સભા ( રજીસ્ટર્ડ ) ની વતી શેઠે નગીનદાસ ગિરધરલાલ, શાંતિસદન, ૨૫૯, લેમિન્ગ્ટન રેડ, મુંબઈ. ૭. WB.
સ્થાનકવાસીઓને ભેટ
પ હૈ લી આવૃત્તિ
નવેમ્બર
૧૯૬૩
✩
વાંચા વિચારા
મનન કરી
જાતે નિર્ણય કરા તે પ્રમાણે
વન
કરા
✩
બીજા માટે કિંમત રૂા. સાડા ત્રણ
કાર્તિક
૨૦૨૦
વીર સં.
૨૪૨૦
મુદ્રક
સૌરાષ્ટ્ર ટ્રસ્ટ વતી જ્યાહ્નાબહેન શુક્લ - પ્રતાપ - કિં. પ્રેસ, પ્રતાપ સદન, નાણાવટ, સુરત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
જાગો ! શ્રાવક! જાગો !
ભગવાન મહાવીરે પ્રરૂપેલા મૂળ શુદ્ધ જૈન ધર્મને ઓળખે સંપ્રદાય એ મૂળ શુદ્ધ જૈન ધર્મ નથી. જૈન ધર્મમાં અનેકાંતવાદ છે
સંપ્રદાયવાદમાં
કંઈને કંઈ એકાંતવાદ છે મૂળ ધર્મને માને તે જ સાધુ
સંપ્રદાયના એકાંતવાદનો ઉપદેશ કરી
તેને ટકાવી રાખનાર સાચો સાધુ નથી મૂળ ધર્મને માને તે જ સાચે શ્રાવક
એકાંતવાદની હિમાયત કરનાર સાચે શ્રાવક નથી
એકાંતવાદ તે મિથ્યાત્વ છે મિથ્યાત્વ એ મેટું પાપ ગણાય છે.
એ પાપથી બચવા માટે મૂળ શુધ સત્ય જેન ધર્મને એાળખે, સમજો, અપને.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
ધમ ને ઓળખો
ભગવાન મહાવીરે પ્રરૂપેલે
જૈન ધર્મ એક જ છે જૈન ધર્મ સત્ય અને અનેકાંતવાદના
પાયા પર રચાયેલા છે.
મૂળ ધર્મથી અમુક અંશે ગ્રુત થઈને સંપ્રદાય ઉત્પન્ન થાય છે
એટલે કેઈ પણ જૈન સંપ્રદાય તે મૂળ જૈન ધર્મ
હોઈ ન શકે જેટલે અંશે મૂળ શુદ્ધ જૈન ધર્મથી વિરુદ્ધ તેટલે અંશે અસત્ય અથવા મિથ્યાત્વ
સંપ્રદાયોમાં જે કંઈ એકાંતવાદ તે ધર્મવિરુદ્ધ માટે મિથ્યાત્વ અથવા અધર્મ
એકાંતવાદને અપનાવવા કે
પેવે તે અધર્મ છે. મિથ્યાત્વ-અધર્મથી બચવા માટે
મુળ શુદ્ધ જૈન ધર્મને ઓળખો, સમજો, અપનાવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
આ પુસ્તકને હેતુ ભગવાન મહાવીરે પ્રરૂપેલો જૈન ધર્મ એક જ હતા. તેમાં ફાંટા કે સંપ્રદાય નહતા. ત્યારે આજે જૈન ધર્મ અનેક સંપ્રદાયમાં વહેંચાઈ ગણે છે. તેથી મૂળ જૈન ધર્મ શું હતો અથવા શું છે તે દરેક જૈને જાણવાની જરૂર છે. કારણ કે ભગવાન મહાવીરના અનુયાયી તરીકે આપણે ભગવાન મહાવીરે પ્રરૂપેલા મૂળ શુદ્ધ જૈન ધર્મને જાણ અને અનુસરવે તે આપણી ફરજ છે. એમ કરીએ ત્યારે જ આપણે ભગવાન મહાવીરના સાચા અનુયાયી કહેવાઈએ.
જન ધર્મ એક જ હતા માટે એક જ રહેવું જોઈએ. એટલે કે જૈન ધર્મના સંપ્રદાયમાં ભેદભાવે મટી એકતા થવી જોઈએ. જૈન ધમની આવી એકતા માટેની મારી ધગસ મૂળથી જ હતી. તેમાં મારા અભ્યાસથી અને સ્વાધ્યાયથી મને જે સત્ય લાગ્યું કે મારે જૈન સમાજ પાસે મૂકવું જોઈએ એમ મારી એકતાની ધગસે પ્રેરણા કરી.
એમ કાંઈ એકદમ એકતા સધાઈ ન જાય તે તે હું સમજું જ છું, પણ એકતાના દેલન ફેલાવવામાં આવે તે અમુક થોડા વખતમાં તેની અસર થયા વિના રહે નહિ, એમ વિચારી મેં મારૂં “ મૂળ જૈન ધર્મ અને હાલના સંપ્રદાય” પુસ્તક તૈયાર કર્યું.
એ પુસ્તકના પ્રકાશનમાં મારો હેતુ એ જ હતું અને છે કે મૂળ જૈન ધર્મ શું છે તે બતાવવું, અને તે બતાવવા માટે મતભેદથી ક્યાં ક્યાં ખોટી માન્યતાઓ ઘુસી ગઈ છે તેની કેટલીક જરૂરની વિગત આપવી જોઈએ તે પ્રમાણે આપી છે. આ પુસ્તક મારા “જન ધર્મ અને એકતા” નામના પુસ્તકના અનુસંધાનમાં છે તે પણ તેમાં બતાવેલું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
[ } ]
મારું એ “મૂળ જેમ ધમ અને હાલના પુસ્તક તે વખતે મે શ્વેતાંબર મૂર્તિપૂજક તથા સાધ્વીઓને તથા જૈન પત્રાને માકલી આપ્યું હતું. પરંતુ સ્થા, શ્રાવકામાં માસિકના ગ્રાહકોને ભેટ આપવા ઉપરાંત ભાગ્યે જ
જૈન સિદ્ધાંત
બીજા દશેક શ્રાવકોને માકલાયું હશે.
66
,,
""
સંપ્રદાયા ” નામનું સ્થાનકવાસી સાધુ
જૈન ધર્માંતે અનેક સ’પ્રદાયામાં અને ફાંટાઓમાં છિન્નભિન્ન કરનાર ફકત સાધુ મુનિએ જ છે, તેમજ સંપ્રદાયાનેફાંટાઓને ટકાવી રાખનાર સાધુ સાધ્વીએ જ છે. શ્રાવક શ્રાવિકાઓને મૂળ જૈન ધર્મ બતાવવાને બદલે પાતાતાના સંપ્રદાયના આગ્રહી બનાવનાર પણ સાધુ સાધ્વીએ જ છે. તેથી મારું ፡፡ મૂળ જૈન ધર્મ અને હાલના સંપ્રદાયા” પુસ્તક મેં બધા સાધુ સાધ્વીઓને માકલી આપ્યું હતું.
એ પુસ્તક ઘણા માટા ભાગને પસંદ પડયું છે અને તે તેમના તરફેથી મને મળેલા તેમના પ્રશંસાપત્રા ઉપરથી જાણી શકાય છે. તેમાંના કેટલાક પત્રા “ જૈન સિદ્ધાંત ” માસિકના જાન્યુઆરી તથા મા ૧૯૬૩ના અંકામાં પ્રગટ કરવામાં આવ્યા હતા.
""
શ્વેતાંબર જૈનેામાં મૂર્તિ પૂજક અને સ્થાનકવાસી એમ મુખ્ય એ સપ્રદાય છે. તે એમાં મુખ્ય મતભેદ મૂર્તિપૂજાના છે. પરંતુ આજ સુધી મૂર્તિપૂજામાં મૂર્તિને પણુ સમાવેશ થતા હતા. પણ મૂર્તિ અને મૂર્તિપૂજા એ એ જુદા જુદા વિષયેા છે તે મેં શાસ્ત્રીય રીતે સવિસ્તર દાખલા દલીલાથી સ્પષ્ટતાથી મારા મૂળ જૈન ધર્મ” પુસ્તકમાં બતાવી આપેલ છે, અને મૂર્તિ તીર્થંકરોના સમયમાં પણ હતી અને સાવદ્ય દ્રવ્ય મૂર્તિપૂજા પાંચમા આરામાં શરૂ થઇને વધતી વધતી હાલના સ્વરૂપે પહોંચી છે તે પણ તેમાં અતાવેલું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
[0]
સ્થાનકવાસીએ, ઉપરના ભેદ નહિ જાણતા હેાવાથી, પહેલેથી જ મૂર્તિ પૂજાની સાથે મૂર્તિને પણ અમાન્ય ઠરાવી છે. ત્યારે મારા પુસ્તકમાં મે મૂર્તિ ધમ્મ છે તે દાખલા દલીલથી બતાવેલુ છે. ત્યાં એ પણ બતાવેલુ છે કે મૂર્તિને દરેક જૈને માનવી જ જોઇએ તે જરૂરતુ નથી. પણ અત્યારે માણસની કક્ષા પ્રમાણે તેને મૂતિ ધર્મારાધનમાં ઉપયોગી થઈ પડે છે.
છતાં પણ ચુસ્ત સ્થાનકવાસી તરીકે સ ંપ્રદાયમાહી શ્રી રતનલાલજી ડાશીએ તેમના સમ્યગ્દર્શન પત્રમાં તથા શ્રી જીવણુલાલ છગનલાલ સંધવીએ તેમના “સ્થાનકવાસી જૈન ” પત્રમાં કેટલાક ખોટા ઉહાપાષ મચાવેલે છે. સ્થાનકવાસીએએ મારૂ મૂળ જૈન ધમ અને હાલના સંપ્રદાયે ” પુસ્તક વાંચેલું ન હવાથી ઉકત ઉહાપાતની ખોટી વાતેથી ભાળવાઈ ન જાય અને ગેરસમજુત ઉભી ન થાય તેટલા માટે આ પુસ્તક તૈયાર કરવાની જરૂર પડી છે.
'
66
આ પુસ્તકમાં મૂર્તિને લગતા જે જે પ્રકા “મારા મૂળ જૈન ધર્મ અને હાલના સંપ્રદાયે” પુસ્તકમાં છે તે બધા અહીં આપેલા છે, અને વાંચકે ને સમજવાની સગવડ ખાતર તે પ્રકરણાના ભાગ જુદો જ રાખેલે છે અને તે પ્રકરણાના દરેક પાનાનાં મથાળે નામ તથા પાના નંબર મૂળ પ્રમાણે જ છાપેલા છે.
જૈન સિદ્ધાંત માસિકના ગ્રાહકેને
તથા
ખીજાઓને જેમન
(6
મૂળ જૈન ધર્મ અને હાલના સપ્રદાયા પુસ્તક અપાઈ ગયું છે તેમને આપવાની આ પુસ્તકની નકલામાં ઉપર લખ્યા પ્રકરણાને ભાગ ઉમેરેલે। નથી.
,,
આ પુસ્તક લખી પ્રસિદ્ધ કરવામાં મારા કોઈ અંગત સ્વાર્થ નથી. હું પાતે સપ્રદાયવાદથી અલગ રહી ફક્ત મૂળ શુદ્ધ જૈન ધમ' અનુસરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
[૮]
ઇચ્છું છું અને જૈન નામધારી સર્વ ધર્મ બંધુઓ પણ શુદ્ધ સાચે જૈન ધર્મ જાણે, સમજે, પાળે અને અનુસરે એ જ એક ઇચ્છાથી આ પુસ્તક પ્રગટ કરેલ છે. અને જે સત્ય લાગ્યું તે મેં મારી ફરજ સમજીને સમાજ પાસે મૂકેલું છે. જેને જે ઠીક લાગે તે પ્રમાણે તે અનુસરે.
પરંતુ એક વાત દરેક વાંચકે યાદ રાખવી જોઈએ કે સત્ય વાતને સત્ય તરીકે ન સ્વીકારાય તેમાં મિથ્યાત્વ છે. મિથ્યાત્વ ભવભ્રમણ વધારનાર છે. માટે ભવ-ભીરૂ રહીને સત્યને અપનાવવું એ દરેક મુમુક્ષુ જેનનું ધર્મ-કર્તવ્ય છે.
સાધુસાધ્વીઓ હમેશાં સંપ્રદાયવાદને પિષનારા જ રહેલા છે તેથી તેઓ શ્રાવકશ્રાવિકાને મૂળ જૈન ધર્મના રસ્તે દેરવે એવી આશા રાખવી તે ફેગટ છે. માટે દરેક સમજુ શ્રાવકશ્રાવિકાએ પિતાની મેળે જ સાચે ધર્મ સમજીને તે પ્રમાણે વર્તવું એ જ કર્તવ્ય છે.
શેઠ નગીનદાસ ગિરધરલાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
ભરમાતા નહિ
સંપ્રદાયવાદીઓના ઓટા પ્રચારથી
ભરમાતા નહિ જિનમૂર્તિ અને ભક્તિપૂજા એ બે જુદા
વિષયે છે તે ભૂલતા નહિ જિનમર્તિ સૂત્રોથી તેમજ બીજા અનેક
પ્રમાણોથી સિદ્ધ છે સાવધ મૂર્તિપૂજા પંચમ આરાની પેદાશ છે સૂત્રોમાં સાવદ્ય મુર્તિપૂજાનું નામનિશાન નથી એ મેં મારા પુસ્તકમાં સ્પષ્ટ બતાવેલું છે. છતાં
સંપ્રદાયવાદીઓ હું મૂર્તિપૂજાની હિમાયત કરું છું” એવે લેકેમાં ખાટો પ્રચાર કરે છે
કારણ કે સંપદાયવાદીઓ અસત્ય બોલવામાં પાપ માનતા નથી એમ તેમના વર્તનથી સિદ્ધ થાય છે.
અને મારી સાચી વાતને ખોટી ઠરાવી શકતા નહિ હોવાથી તેઓ અસત્યને જ આશ્રય લઈને
ખોટે પ્રચાર કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
જાગે ! શ્રાવક! જાગે ! ધર્મને ઓળખે પ્રસ્તાવના ભરમાતા નહિ અનુક્રમણિકા જન ધર્મ
બચે અને બચાવે ૧. મૂળ જૈન ધર્મ ૨, તાંબર સંપ્રદાયમાં મતભેદ ૩. સ્થાનકવાસી જૈનનું ધર્મકર્તવ્ય
એકતાને પાયે ૪ તીર્થકરોના વખતમાં તીર્થકરોની મુર્તિઓ
હતી તેની વિવિધ પ્રમાણેથી સિદ્ધિ ૧. સૂત્રના પ્રમાણે
ચૈત્ય શબ્દને અર્થ પ્રતિષ્ઠાના મેહથી સ્થા. તરફથી સત્યની અવગણના.... મૃત્યુલોકમાંની મૂતિઓ સમવાયાંગ સૂત્રમાં ઉપાસક દશાંગની નેંધ ઉવવાઈ સૂત્રમાં નગરનું વર્ણન અંધાચારણ–વિદ્યાચારણ અંબડ પરિવાજક આનંદ શ્રાવક દેવલોકમાં શાશ્વતી મૂર્તિઓ દેવ એક જ વાર પૂજે છે તે ખોટી વાત છે
સ્થા. છતવ્યવહારને ખોટો અર્થ કરે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Yર
Page #12
--------------------------------------------------------------------------
________________
[૧૧]
દેવા પેાતાના વિમાનમાં જ પૂજે છે તે વાત પશુ ખાટી છે દેવલાકની મૂતિએ તીય કરાની જ છે દેવા અને મનુષ્યાતા ધર્મ જુદે નથી ૨. પ્રાચીન શિલાલેખાના પ્રમાણે ૩. પ્રાચીન અવશેષાના પ્રમાણેા ૪. સ્તૂપે, ગુફાઓમાં મૂર્તિના પ્રમાણે
૫. બૌદ્ધ ગ્રંથની સાક્ષી મૂતિની સિદ્ધિ
૫. મૂર્તિની ઉપચાગિતા અને તેના પ્રભાવ મૂર્તિ ધરુચિ ધર્મભાવના ટકાવે છે મૂર્તિ ભક્તિ, વૈરાગ્ય, પ્રેરણા ઉત્પન્ન કરે છે ધ્યાનમાં મૂર્તિ અવલંબન રૂપ છે મુનિ સુવ્રત સ્વામીના સ્તૂપને પ્રભાવ યજ્ઞમાં મૂર્તિને પ્રભાવ
૬. રાજા નેબુચ નેઝાર
(ચીમનલાલ અ. સંધવી )
૭. ચૈત્ય શબ્દ પર વિચાર ( આ. શ્રી. વિજયે દ્ર સૂરિ )
ઔપાતિક સૂત્રને પાઠ
ભગવતીવાળા પાઠ પર વિચાર
:
::
6004
....
****
....
....
...
:
...
...
:::
...
:
...
...
:
...
...
...
૪૨
૪૩
૪૩
...
૪૪
૪૪
૪૫
૪૨
४७
ઉપાસક દાંગ સૂત્રને પાઠ
સંસ્કૃત સાહિત્યમાં ચૈત્ય શબ્દ બૌદ સાહિત્યમાં ચૈત્ય શબ્દ બીજા સાહિત્યમાં ચૈત્ય શબ્દ કેટલાક કાયામાં ચૈત્યના અર્થ ન સાહિત્યમાં ચૈત્યને અથ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
૪૮
૪૫
૫૦
૫૦
પા
પા
પર
'
દુર
૬૩
૬૪
१७
૬૮
}e
Page #13
--------------------------------------------------------------------------
________________
[૧૨]
૭૩
૭૩
૭૩
૫. બેચરદાસની અનધિકાર ચેષ્ટા ઔપપાતિક સૂત્રમાં પૂર્ણભદ્ર ચૈત્યનું વર્ણન આપપાતિક સૂત્રમાં નગરનું વર્ણન રાજપ્રશ્નીય સૂત્રમાંને પાઠ રેય શબ્દ ઉપરની ટીકાએ બૌદ્ધ ગ્રંથમાં ચૈત્ય વૈશાલીના સ્તૂપનું મહત્વ . ઘાસીલાલજીએ કરેલ ખોટો અર્થ થડાક કોષોમાંથી બિંબને અર્થ થોડા આધુનિક વિદ્વાનોના મત
૭૪
७४
૭૫
૮, ઘાસીલાલજીએ સૂત્રોના કરેલા ખેટા અર્થ
(આ. શ્રી વિજયેન્દ્ર સૂરિ) કય બલિકમ્માને અર્થ ચેઈયાઈ શબ્દને કરેલ છે. અર્થ
ઘાસીલાલજીએ બૃહકલ્પમાંથી કરેલું છેટું ઉદ્ધરણ ૯. મૂર્તિને વંદન
વંદન એ દેહ-પૂજા નથી મૂર્તિમાં ભગવાનનું આરોપણ કરી શકાય છે
વ્યવહારની રીતે
મૂર્તિ ફકત જોવા માટે હેવાનું શ્રી ડોશીજીનું મંતવ્ય... જેવાને હેતુ શો ? શ્રી ડોશીજી પ્રભુ-ભક્તિને ઇચ્છામહ કહે છે
ઇચ્છા મેહ એટલે શું? ૨. ઐતિહાસિક રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
[૧૩]
ઘરમાં દુકાનમાં ફેટા-ચિત્રે ભક્તિભાવથી રખાય છે. ૮૩
શ્રી શીજી ભગવાનનું અપમાન કરે છે ૩. ધર્મની રીતે ૪. સૂત્રશાસ્ત્રની રીતે
જંઘાચારણ વિધાચારનું અંબડ પરિવ્રાજક આનંદ શ્રાવક સ્થાકવાસીઓ મૂર્તિ–વંદનને માને છે તેને દાખલ... ૧૦૧ સ્થાનકવાસી મુનિઓનું માનસ મૂર્તિ વંદન સ્વીકારે છે તેને દાખલ
••• ૧૦૨
૯૮
... ૧૦૫
૧૦૫
૧૦સ્થાનકવાસી જૈનાએ વિચારવા જેવું
(૫. ટેડરમલજી) સ્થાનકવાસીને કમભાગ ઉપદેશ પ્રતિમા નિષેધ દેવલોકની પ્રતિમાઓ દેવનો જિત વ્યવહાર પ્રતિમા વડે કાર્ય સિદ્ધિ પ્રતિમા વિના શુભ ઉપજાવીશું મૂર્તિ મંદિર બનાવવામાં હિમા નિરવધ ક્રિયા અને પૂજા વ્રત વિનાની ક્રિયાઓની અફળતા સામાયિક પ્રતિક્રમણ
પૌવધ
પચ્ચખાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
••• ૧૧૩
••• ૧૧૩ www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
['૧૪ ]
શ્રાવક ! જાગેા ! સમજો !
૧૧. સ્થા. સાધુ સાધ્વીઓનું કર્તવ્ય ૧૨. સ્થા. મુનિઓની સત્ય અપનાવવાની અનિચ્છા પંડિત ખેચરદાસજીના લેખમાંના ઉપયેગી ભાગ
૧૩, સપ્રદાયવાદના એ દૂષણ નિકાચિત પાપથી ખચવું હોય તે
(પ્રકરણ ૭ થી ૧૩ તથા ૨૨ થી ૨૬ )
1000
૭. મૂર્તિનું અસ્તિત્વ સ્થાનકવાસીઓની માન્યતા
...
...
....
૧૪ શ્રી રતનલાલજી ડાશીની ચર્ચા પરથી ખાસ જાણવા જેવું
મૂળ જૈન ધર્મ અને હાલના સંપ્રદા
એ પુસ્તકમાંના અહીં ઉમેરેલા મૂર્તિને લગતા પ્રકરણા
...
::::
૧૧૫
૧૧૬
૧૨૧
૧૨૩
૧૨૬
: : : :
૧૩૦
ૐ ૐ ૐ
૧૩૧
મૂર્તિના વિચાર માટે ત્રણ મુદ્દા દેવલાકમાં શાશ્વતી મૂર્તિ મૂર્તિ' એ વ્યવહાર ધર્મ છે
ભગવાનની મૂર્તિ ભકિત ઉત્પન્ન કરે છે મૂર્તિની માન્યતા ધર્મ વિરુદ્ધ નથી સંસાર વ્યવહારમાં મિના આદર સ્મૃતિ એટલે શું?
મૂર્તિની હાંસી કરનારા વિચારે
સ્થાનકવાસી પુસ્તકામાં ચિત્રા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
૮૧
૨૧
સર
૨
સાબરક
e
૮૭
૨૭
Page #16
--------------------------------------------------------------------------
________________
[૧૫]
સ્થાનકવાસી મુનિની મૂર્તિ સ્થાનકવાસીએ વિચારે
૮. અવલંબન માટે મૂર્તિની જરૂર
ડ પદાર્થના ત્રણ ગુણ
ધ્યાનમાં અવલંબન પ્રતિમા આરાધનાના હેતુ
૯. શાશ્વતી પ્રતિમાઓનું માહાત્મ્ય શાશ્વતી મૂર્તિ કયા તીથ કરતી ? રવાના જીત વ્યવહાર શેને માટે છે ? જીત વ્યવહારમાં ભાવ પ્રમાણે ફળ કલ્યાણકના જીત વ્યવહારનું કારણ ? જીત વ્યવહાર એટલે વ્યવહાર ધમ
૧૦. પ્રાચીન કાળની મૂર્તિઓ
પ્રાચીન કાળમાં મૂતિ હતી તે સાબિત કરતા ઉદાહરણે મૂર્તિની માન્યતા તીર્થંકર માન્ય કરે છે બૌદ્ધ ગ્રંથની સાક્ષી સ્થાનકવાસી
વિચારે
૧૧. ત્રામાં મૂર્તિમંદિરના વિધાના ચૈત શબ્દને અય
ચૈત્યને અન્ય જ્ઞાન યતે। નથી સ્થાનકવાસીનું વ્યાકરણના વિધનું કારણુ
વયં યંના અથ
સ્થાનકવાસીઓના અન્ય ખાટા છે પ્રતિમા–પડિમા શબ્દ સૂત્રામાં પ્રતિજ્ઞાના
અય માં વપરાયેલ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
:
...
::
...
: :
...
:
...
...
...
...
...
:
: :
...
...
...
...
...
...
!!
re
८०
८०
હર હર
૯૪
૫૪
૯૬
૧૦૦
૧૦૧
૧૦૧
૧૦૩
૧૦૪
૧૧૦
૧૧૦
૧૧૧
૧૧૨
૧૧૨
૧૧૩
૧૧૩
૧૧૪
૧૧૫
૧૧૫
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
[૧૬]
સ્થાનકવાસીઓએ પણ કેટલેક ઠેકાણે ચૈત્યને અથ મૂતિ કરેલ છે.
સૂત્રેામાં વપરાયલા શબ્દે। અને તેના અથ ચાર નિક્ષેપા
સૂત્રેામ ચૈત્યાના ઉલ્લેખા
નગરનું વર્ણન
ચરેન્દ્ર
સમવાયાંગમાં ઉપાસક દશાંગની માંધ
આનદ શ્રાવક અબડ શ્રાવક ( પરિવ્રાજક ) વિદ્યાચારણુ જંધાયારણ્
પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
નંદી સૂત્ર
વ્યવહાર સૂત્ર
મૂર્તિની મહત્તા મૂર્તિનુ કાય* મૂર્તિવંદનને કાયદો સ્થાનકવાસીઓનું કર્તવ્ય
7.
...
હિંસાના ત્રણ પ્રકાર
કુલ માટેની દલીલ હિંસાની વ્યાખ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
...
૧૧૯
૨૦
૧૨૧
૧૨૩
૧૨૩
૧૨૪
૧૨૬
૧૨૭
૧ર૮
૧૨૮
૧૨૯
૧૨૯
૧૩૦
૧૨. સૂત્રેામાં દ્રવ્ય મૂર્તિ પુજાના કયાંય ઉલ્લેખ નથી ... ૧૩૧
પૂજા કાની અને શા માટે?
પૂજા કાની ૩
પૂજ્યને કલ્પતી વસ્તુથી જ પૂજા થાય
થોડા પાપવાળી ક્રિયા
...
903
8..
...
...
...
...
...
...
...
...
...
:
...
...
...
..
...
...
૧૧૬
૧૧૬
૧૧૭
૧૧૯
...
૧૩૧
૧૩૨
૧૩ર
૧૩૩
૧૩૪
૧૩૭
૧૩૦
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
[૧૭]
સમવસરણમાં સચેત વસ્તુને ત્યાગ જિનપ્રતિમા જિન સરિખી એટલે શુ? સૂત્રમાં સાવજ્ઞ પૂજાતા નિષેધ મહાનિશીથ સૂત્રને દાખશે! વિવાહ યૂલિયા સૂત્રને દાખàા પૂજાનેા હેતુ
... ૧૩?
૧૩૯
૧૪૦
૧૪૧
૧૪૫
૧૪૬
૧૪૯
૧૫૦
.: ૧૫૦
૧૫૨
... ૧૫૪
૧૫૬
૧૫૭
૧૫૯
અબડ શ્રાવક
૧૫૯
...
સૂત્રમાં પૂજિવિધ નથી કારણકે દ્રવ્યપૂજા થતી નહેાતી ... ૧૬૦
દ્રૌપદી પ્રક્ષેપ પાડી
૧૬૦
૧૬૨
પ્રાચીન મૂર્તિ શું બતાવે છે મૂર્તિપુજ્ઞ નહેતી તેનાં દૃષ્ટાંત
••• ૧૨૩
•~ ૧૬૪
૧૬૫
.: ૧૬૬
k: ૧૬૭
પૂજા થા માટે?
પૂજાના સાચા અથ
મહિયા
યબલિકમ્મા
મૂર્તિના પ્રાદુર્ભાવ કેમ થયા?
દેવલાકમાં મૂર્તિ પૂજન
ઉવવાઈ સૂત્રમાં પૂજાને દાખલેા
આનંદ શ્રાવક
પૃષિવિધ નાની શરૂઆત પછી વધતી ગઈ પૂજાવિધિથી કંટાળેલાઓએ પુજા-વિરાધ અપનાવ્યા સાધુઓ માટે સમાધાન કરવું અશક્ય નથી · પાંચમા આરાના અંત સુધી સપ્રદાયે નહિ પણ
શુદ્ધ જૈન ધમ ટકી રહેશે
મારી માલેાયના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
...
...
...
....
...
...
...
...
...
...
...
...
...
...
૧૬૮
૧૬૯
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૩ કેટલુંક સ્પષ્ટીકરણ્
[ ૧૮ ]
આ પુસ્તકમાંના લેખાના હેતુ શા છે?
એવી સત્યની શોધ શા માટે? પાંચમા સપ્રદાય ઉમેરવા છે?
મિથ્યાત્વની વ્યાખ્યા કયા જૈન ધમ સત્ય ?
સંપ્રદાય એ દુખમ કાળતા પ્રભાવ છે શેાધમાં મુશ્કેલી
મૂર્તિ સબંધી સ્પષ્ટીકરણ
પૂજા સંબધી સ્પષ્ટીકરણ આધિ દુર્લભતાનું કારણુ
રર. મૂર્તિ વિરોધની પૃષ્ઠ ભૂમિ
(લેખક–શ્રી કસ્તૂરમલજી ખાંઢિયા ) વિક્રમની ૧૧મી સદીમાં જૈન મંદિર વિષયને વિવાદ મંદિર સંબધી જુદા જુદા મતભેદો વિવાદના લાભ સ્થાનકવાસીઓને મળ્યે
૨૭ ચાર નિક્ષેપા (લેખક ૫. મુનિશ્રી ભદ્રંકર વિજયજી ) ભાવ નિક્ષેપાને જ માનનારાના વર્તનમાં વિરાધ નામ નિક્ષેપ
માર તથા દશ પ્રકારના સત્ય સ્થાપના નિક્ષેપ
૧૭૦
૧૭૦
૧૭૧
૧૭૨
૧૭૩
૧૭૪
... 204
૧૭
૧૭૭
૧૭૮
૧૮૦
૩૮૪
...
::
...
...
...
...
...
...
230
:
...
૩૯૨
૩૯૬
૩૨૭
૩૫૮
૪૦૦
૪૦૧
• ૩૦૨
. ૪૩
૪૦૨
૪૧૩
630
...
...
...
...
સુત્રા અક્ષરોની સ્થાપના જ છે
સ્થાપના પૂજનીય હોવા માટે સકા સમાધાન
નિર્જીવ સ્થાનાની જબ્બર અસર ગુાવતા દાંતા * નિક્ષેપ ભાવ નિક્ષેપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
06.
૩૮૫
૩૮૬
૩૯૦
...
.....
Page #20
--------------------------------------------------------------------------
________________
[૧૯]
, ૪૫૬
, ૪૧
•
૪૨૨
,,
૪૨
જ ૮
- જ
- જ
1
- =
=
હેય, ય, ઉપાદેયના નિક્ષેપાની સમજ ઉપાદેય વસ્તુના નિક્ષેપ શકા સમાધાન
ચારે નિક્ષેપા વંદનીય છે તે માટે સૂત્રને દાખલ ૪૧૬ ૨૪. સ્થાપનાની ઉપાસના (લેખક પં. મુનિશ્રી
ભદ્ર કર વિજયજી). મૂર્તિપૂજાના વિરોધીએ મૂર્તિપૂજાને માને છે મુસલમાન ખ્રિસ્તીઓ પારસી નાનકપંથી દાદુપથી આર્ય સમાજીએ
સ્થાનકવાસીઓ ૨૫ દેવપૂજા (લેખક–શ્રી જિનેન્દ્રકુમાર )
દેવ કોણ? પૂજ શું ? પૂજાની આવશ્યક્તા શા માટે ! દેવના આશ્રયની શી આવશ્યકતા ? દેવથી મને શાંતિ કેવી રીતે મળે? પૂજામાં કર્તાવાદ શા માટે? પૂજામાં પ્રતિમાની આવશ્યકતા શા માટે? ચિત્રને મન ઉપર પ્રભાવ કલ્પનાઓનું બળ પ્રતિમા શું આપે છે? ભીત અને ગુરુ દ્રોણાં દષ્ટાંત
• ૪૪૩ મંદિરની આસ્માતા શી છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
= N
= N
= %
= ૦
૦ =
=
on
ડ
= ક
=
૪૪૮
• T૦
૨
•••
૪૫
Page #21
--------------------------------------------------------------------------
________________
[૨૦] શાંતિ માટે વિકલ્પને દબાવવા
વિકપ ક્રમે ક્રમે દબાય છે ૨૬. મુતિ સંબંધી પ્રશ્નોત્તર
(લેખક–પં. શ્રી ભદ્રકવિજયજી - ૧. શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ સમયે બે હજાર
વર્ષની સ્થિતિવાળો ભસ્મગ્રહ બેસવાથી શાસનને ધક્કો લાગ્યો પણ તે ઉતર્યા બાદ સત્ય ધર્મ પેદા
થશે એમ કહેવાય છે તે તેમાં તથ શું છે? . ૪૫૦ ૨. પત્થરની ગાય દેહવાથી જેમ દૂધ આપે નહિ,
તેમ પત્થરની મૂર્તિ પૂજવાથી પણ શું કાર્ય - સિદ્ધ થાય?
• ૪૫ર ૩. જડને ચેતનની ઉપમા આપી શકાય? . ૪૫૩ ૪. અક્ષરાકારને જોવા માત્રથી જ્ઞાન થાય છે તેમ
મૂતિને જોવા માત્રથી જ્ઞાન થતું કેમ
દેખાતું નથી? '૫. સ્ત્રીની મૂર્તિ જેવાથી પ્રત્યેકને કામવિકાર ઉત્પન્ન
થતે દેખાય છે પણ પ્રતિમા જોઈને બધાને
વિરાગભાવ ઉત્પન્ન થતે દેખાતો નથી તેનું શું કારણ? .... ૪૫૪ ૬. જિનપ્રતિમાને નમસ્કાર કરવાથી તે નમસ્કાર
મૂતિને થયે પણ ભગવાનને નહિ. - ૭. મૂર્તિમાં શું વીતરાગના ગુણે છે ? . ૪૫૮ ૮. પત્થરની મૂર્તિમાં પ્રભુના ગુણોનું આપણું
શી રીતે થાય? છે. નિરાકાર ભગવાનની ઉપાસના ધ્યાને દ્વારા થઈ
•-• શકે છે તે પછી મૂર્તિ માનવાનું શું કારણ . ૪૬૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
•. ૪૫૪
•
૪૫૮
. ૪૬૦
Page #22
--------------------------------------------------------------------------
________________
[ ૨૧ ]
૧૦, નિરંજન નિરાકારની માત કેવી રીતે બની શકે ? ૧૧. શ્રી ઋષભદેવ સ્વામીના વખતમાં બાકીના તેવીશ તીથ કરેાના જીવ સંસારમાં ભટકતા હતા છતાં તે સમયે તેમને વંદન કરવામાં ધમ કેવી રીતે સભવે ?
૧૨. મૂર્તિ તા એકેદ્રિય પાષાણુની હાવાથી પહેલા ગુણસ્થાનકે છે તેને ચેાથા પાંચમા ગુણુસ્થાનક
વાળા શ્રાવક તથા છઠ્ઠા સાતમા ગુણસ્થાનકવાળા સાધુ કેમ વન કરે?
૧૩. મૂર્તિ તે પાષાણુમય છે. તેને ફળ મળે ? મૂર્તિને કરેલી સ્તુતિ સાંભળવાની હતી ?
પૂજવાથી શુ મૂર્તિ ચેાડી જ
૧૪. શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં પાંચ સ ંવર દ્વારમાં ચૈત લખ્યા નહિ અને આસ્રવારમાં ચૈત્ય લખ્યા તેનુ શું કારણ ?
૧૫. ચૈત્ય શબ્દને અન્ય કેટલાક લેાકા ‘“સાધુ” કે “જ્ઞાન” કરે છે તે શું ચિત છે ?
૧૬. શ્રી જિનપ્રતિમાથી જિનબિંખ નહિ લેતા શ્રી વીતરાગ દેવના નમૂના તુલ્ય સાધુને ગ્રહણ કરે છે તે વ્યાજખી છે?
૧૭. જિનપ્રતિમાને નેવાથી કે પૂજવાથી કાઈ ને કેવળ જ્ઞાન ઉત્પન્ન થવાનું સાંભળ્યું છે ? ૧૮. કાઈ વિધવા પેાતાના મરણ પામેલા પતિની મૂર્તિ બનાવી પૂજ્જ સેવા કરે તે તેથી તેને કામની શાંતિ કે પુત્રની ઉત્પત્તિ થાય? ન થાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
...
...
....
...
...
...
...
...
૪૬૭
૪૮
૪૬૯
४७०
૪૭૧
૪૭૨
૪૭૪
૪૭૫
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
[૨૨]
,, ૪૮૦
તે પછી પરમાત્માની મૂર્તિથી પણ શું ફાયદો થવાને?
- - ૪૭૭ ૧૯. ભગવાનની મૂર્તિ એજ ભગવાન હોય તે
તેમના અલંકાર પાપી લોકો કેમ ચેરી જાય છે? તેમની હજારોની રકમો લોક હજમ કેમ કરી જાય છે? વળી ભગવાન સર્વજ્ઞ છે તે તેમની મૂર્તિને જમીનમાંથી ખાદીને કેમ કઢાવી
પડે છે? શાસનદેવ એ કાર્ય કેમ કરતા નથી ! ... ૨૦. આનંદ આદિ શ્રાવકોએ જિનમંદિર કરાવ્યાના
પાઠ કયા સૂત્રમાં છે? ૨૧. દે તે પિતાને છત આચાર સમજી પૂજા
કરે તેમાં પુય કેમ હોય ? ૨૨. દેવો તે આખી જીંદગીમાં એક જ વાર
મૂર્તિપૂજા કરે છે, પછી નહિ, તથા સમ્યગ્દષ્ટિ અને મિથ્યાત્વી બને વર્ગના દેવો તેમ કરતા હેવાથી તે છત આચાર જ કહેવાય. તેને
શુભ કરણ કેમ કહેવાય ? ૨૩. અસંખ્યાતા વર્ષોની પ્રતિમાઓ હેવાનું કહે
છે પણ પુદગળની સ્થિતિ તેટલા વર્ષની ન હેવાથી તેમ શી રીતે કહી શકાય ?
, ૪૮૦
૪૮
... ૪૮૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
જૈનધમ
જૈન ધર્મ ફક્ત સમજુ પાંડિત કે જ્ઞાની માટે જ નથી પણ જ્ઞાની અજ્ઞાની સને માટે છે અણુસમજી બાળજીવામાં ધભાવના ઉત્પન્ન કરવા તથા ટકાવવા માટે મૂર્તિ એ એક ઉત્તમ સાધન છે
એટલે બાળજીવેાને મૂર્તિનું અવલંબનટેકા રૂપ છે
બાળજીવા માટે મૂર્તિનુ અવલંબન નકારવું તે—
-માળજીવાને ધર્મનું એક ઉત્તમ સાધન બંધ કરવા જેવુ છે —તેમ જ તે, જૈન ધર્મીમાં એકાંતવાદ અપનાવવા જેવું છે
જૈન ધર્મોને જ્ઞાની માટેના જ ગણીને તેને એકાંત રૂપ આપી બાળજીવાને ધમ પામવાનુ સાધન બંધ કરવુ તે ધર્મ વિરુદ્ધ્તુ આરસ્તુ કરવા બસમર છે
વહન
-
ધર્મ વિષ્ણુનું આચરણ કરવથી પક્ષવમાં દુલાન્ગેાષી બનવાને ભય ઉત્પન્ન થાય છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
બચે અને બચાવે
અધમથી-પાપથી પોતે બચવું અને બીજાને બચાવવા તે દરેક શ્રાવકને ધર્મ છે.
જૈન ધર્મ સાચે ધમ છે. મૂળ ધર્મ વિરુદ્ધ જે કંઈ સાંપ્રદાયિક
માન્યતા રાખવી તે અધર્મ છે. જેટલે અંશે મૂળધર્મથી વિરુદ્ધ તેટલે અંશે મિથ્યાત્વ
મિથ્યાત્વ એ પા૫ છે, અધર્મ છે. સત્યને સ્વીકાર કરે તે ધર્મ છે.
સત્યને સ્વીકાર કરવાની ના
પાડવી તે અધર્મ છે ' ' અધમથી, પાપથી બચવા માટે
સંપ્રદાયવાદને તિલાંજલિ આપ, '... સંપ્રદાયવાદમાં ઘસડનાર સાધુ-શ્રાવકને જાપણ ઉતેજન આપવું નહિ. પણ તેમને સંપ્રદાયવાદમાં જતા અટકાવી સત્ય ધર્મને રસ્તે વાળવા અને એ રીતે તેમને મિથ્યાત્વના પાપથી બચાવવા : - તે દરેક સમજુ બાવનું કર્તવ્ય છે :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
૧
મૂળ જૈન ધર્મ
જૈન ધર્મના પાયે! સત્ય ઉપર રચાયલે છે. સમ્યગ્દર્શનથી જ સાચા ધમ પમાય છે અને સાચ! દેવ-ગુરુ-ધર્માંની શ્રદ્ધા એ જ સમ્યગ્દર્શન છે. એટલે સત્ય એજ ધર્મ છે. અને જે કંઈ સત્યથી જેટલું વેગળું તેટલું તે સત્ય ધર્માંની રુદ્ઘનું છે એમ જ સમજવું જોઇ એ.
ભગવાન મહાવીરે પ્રરૂપેલા જૈનધમ એક જ છે. તેમાં કાંટ કે સપ્રયા નથી. આજે જૈન ધર્મોમાં અનેક સંપ્રદાયા છે. તે દરેક સંપ્રદાય પાતને સાચા જૈન ધર્માંન! અનુયાયી માને છે અને તેએ માને છે. તેને જ તેઓ મૂળ સાચા જૈન ધ ગણે છે. પરંતુ બધાય સંપ્રદાયે! સાચા હોય એમ તા બની શકે જ નવે. કારણું કે બધ! સાચા હાય તેા પછી જુદાપણું ડ્રાય જ િ
પરંતુ સંપ્રદાયે મેજુદ છે અને જુદાપણું પણ છે તે તેા વાસ્તવિક સત્ય હકીકત છે. એટલે દરેક સંપ્રદાય કાઈ ને કાઈ રીતે મૂળ સત્ય શુદ્ધ જૈન ધર્માંથી અમુક અંશે વેગળે છે, જુદા ઇં એ નક્કો થાય છે.
મૂળ શુદ્ર જૈન ધર્મથી જેટલું વળાપણુ તેટલે અંશે ભગવાનની પ્રરૂપણા વિરુદ્ઘનું માટે મિથ્યાત્વ ગણાય અને મધ્યા એ જૈન ધર્માંમાં મેટામાં મેટું પાપ ગણાય છે. એ પાપથી બચવા ઇચ્છનારે શુદ્ધ જૈન ધમ નવા, સમજવા, પાળવે, અનુસરવા જોઇ અ. તેથી જૈન નામ ધારી દરેક શ્રાવકે મૂળ શુદ્ધ જૈનધર્મ શું છે તે અવશ્ય નથવું જોઈ એ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનાનું ધર્માંક વ્ય. પ્ર. ૧
મારા બે પુસ્તકા—( ૧ ) જૈન ધર્મ અને એકતા તથા (૨) મૂળ જૈન ધમ અને હાલના સંપ્રદાયે!—ની અંદર શૈતાના જુદા જુદા સંપ્રદાયાની જુદી જુદી માન્યતાએ, મતભેદે સબંધમાં વિસ્તારથી લખેલુ છે, મુખ્ય મતભેદોને સમન્વય કેમ થાય તે બતાવેલું છે. તેમાં શ્વેતાંબર સ ́પ્રદાયમાં મુખ્ય મતભેદ મૂતિ અને મૂર્તિપૂજાનેા છે તે પણ બતાવેલ છે.
૨૬
મારા પુસ્તકમાં મેં, તીર્થંકર ભગવાનાના વખતમાં પણ તીર્થંકરાની મૂર્તિએ હતી તે અનેક શાસ્ત્રીય, તથા ઐતિહાસિક પ્રમાણાથી તેમજ ખીજા અનેક પ્રમાણેાથી બતાવી આપ્યું છે. અને તેજ પ્રમાણે સાવદ્ય મૂર્તિપૂજા સૂત્ર સિધ્ધાંતની વિરુદ્ધ છે અને તે પૂર્વાચાર્યાએ પાછળથી શરૂ કરેલી છે તે અનેક પ્રમાણેા અને યુતિ સહિત સૂત્રના ઉલ્લેખા સહિત બતાવી આપ્યુ છે
✩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
શ્વેતાંબર સંપ્રદાયમાં
મતભેદ
અને તે સંપ્રદાયના
વેતાંબર સંપ્રદાય મૂળ તે એક જ હતું સર્વ અનુયાયીઓ મૂર્તિને માનતા પૂજતા હતા.
લગભગ પાંચ વર્ષ પહેલાં અમદાવાદમાં લોકાશા લહિયાનું કામ કરતા હતા તેમને એક પુસ્તકની લખામણના હિસાબ સંબંધમાં યતિઓ સાથે તકરાર થતાં ક્રોધે ભરાઈને મૂર્તિમંદિર જ નહિ પણ સામાયિક વગેરે અનેક ધાર્મિક ક્રિયાને વિરોધ કર્યો હતે. (વિશેષ વિગત માટે મારા “મૂળ જૈન ધર્મ” પુસ્તકમાંનું લેકશાહ નામનું પ્રકરણ વાંચવું.)
પરંતુ ત્યાર પછી લેકશાહના અનુયાયી યતિઓએ મૂર્તિને માન્ય કરી હતી. એટલે કે કાશાહના અનુયાયીઓ મૂર્તિના વિરોધી રહ્યા નહતા.
લગભગ ત્રણ વર્ષ પહેલાં લેકશાહના યતિઓમાંના બે યતિએ એ મુનિશ્રી ધર્મસહિછ તથા મુનિશ્રી ધર્મદાસજીએ જુદા પડી કિહાર કર્યો તેમાં તેમણે મૂર્તિ અને મૂર્તિપૂજાને ધર્મ વિરહની બતાવી તેને બહિષ્કાર કર્યો સંભવિત છે કે તે વખતે પણ મૂર્તિપૂજાને ઠારે એટલે બધો વધી ગયું હતું કે તેથી ત્રાસી જઈને મૂર્તિપૂજાને વિરુદ્ધ પિકાર ઉઠાવ્યા હશે પણ મતિ તથા મૂર્તિપૂજા બે જુદી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૮
સ્થા. જેનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૨
બાબતે છે એની ખબર નહિ હેવાથી મૂર્તિને પણ અજ્ઞાનતાથી વિરોધ કરી દીધો.
ખરી વાત એ છે કે તીર્થકરોના વખતમાં પણ તીર્થકરોની મૂર્તિઓ અને તેમનાં મંદિરો હતાં તેનાં અનેક પ્રમાણે આજે પણ મેજુદ છે. પરંતુ તે વખતે સાવઘ પૂજા નહતી.
સાવદ્ય પૂજાની શરૂઆત પૂર્વાચાર્યોએ કરી હતી. પૂજાપદ્ધતિના ઈતિહાસ ઉપરથી સ્પષ્ટ માલુમ પડે છે કે પૂજાની શરૂઆત ઘણી નાની વિધિથી થઈ હતી. પરંતુ તે પછી પાછળના આચાર્યો એક પછી એક નવી નવી પૂજા પદ્ધતિ ઉમેરતા જ ગયા, વધારતા જ ગયા, એટલું જ નહિ પણ પૂજા વિધિઓ એટલી બધી ખર્ચાળ કરતા ગયા કે જાણે કે ધનવાનને જ ધર્મ હોય એમ જ પ્રતીતિ થાય.
સંભવ છે કે આચાર્યોએ પિતાને શિથિલાચાર છુપાવવા લેમને સાવદ્ય પૂજાને માર્ગે ચડાવી દીધા અને ધનવાને મારફત પિતાની વિદ્વતાની મહત્તાનો લેકમાં પ્રભાવ ફેલાવવા માટે નવી નવી પૂજાવિધિઓ દાખલ કરી અને તેમાં જ ધર્મ મનાવ્યો, અને કેને સૂત્રના જ્ઞાનથી અજાણ રાખ્યા કે જેથી લેકે સાચી વાત જાણી શકે નહિ.
અત્યારે અનેક ખર્ચાળ પૂજાઓ અસ્તિત્વમાં છે એટલું જ નહિ પણ એવી પૂજાઓ કરાવીને આચાર્યો સાધુએ પિતાની વાહવાહ પિકરાવે છે.
સાધુમુનિઓને મન-વચન-કાયાથી હિંસા કરવી નહિ, કરાવવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
સ્થા. જેનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૨
નહિ અને કરતાને રૂડું જાણવું નહિ, અનુમોદન આપવું નહિ એ પ્રમાણે નવ કોટિએ હિંસા ત્યાગના પ્રત્યાખ્યાન હોય છે તે પ્રમાણે સાધુના પહેલા મહાવ્રતની પ્રતિજ્ઞા છે. એ વ્રત પ્રમાણે સાધુથી સાવઘ પૂજાને ઉપદેશ પણ આપી ન શકાય ત્યારે આજે સાધુઓ જ ભારેમાં ભારે ખર્ચાળ પૂજા કરાવવામાં આનંદ માને છે! અને એમાં જ ધર્મની ઉન્નતિ, ઉદ્યોત માને છે!
આ સર્વ સાવદ્ય પૂજાઓ સૂત્ર સિધ્ધાંત વિરુદ્ધ છે, ધર્મ વિરુદ્ધ છે તે મેં મારા “મૂળ જૈન ધર્મ” પુસ્તકમાં વિસ્તારથી બતાવેલ છે.
મૂર્તિપૂજાના અસહ્ય આડંબર-ઠાઠથી ત્રાસી ગયેલા જૈનેએ ઉત મુનિશ્રીઓના પડકારને ઝીલી લીધું અને મૂર્તિ પૂજાને ત્યાગ કરી તેમના અનુયાયી થઈ ગયા. પરંતુ મૂર્તિ અને મૂર્તિપૂજા એ બે જુદી જુદી બાબતે છે તેનું ધ્યાન નહિ હેવાથી મૂર્તિપૂજાની સાથે મૂર્તિને પણ ત્યાગ થઈ ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
સ્થાનકવાસી જૈનેનું ધર્મ કર્તવ્ય
સ્થાનકવાસીઓ પોતે સાચા જૈન ધર્મના અનુયાયી છે એમ માને છે અને કહેવડાવે છે. તે વાતને ખરેખર સાચી ઠરાવવી હોય તે તેમણે સત્ય વાતને સ્વીકાર કરી સત્ય ધર્મના અનુયાયી બનવું જોઈએ.
જયારે ભૂલથી કે અજ્ઞાનતાથી મૂર્તિપૂજાની સાથે મૂર્તિને પણ BJક કર્યો ત્યારે મૂર્તિ અને મૂર્તિપૂજા એ બે બાબતે જુદી જુદી છે એમ ખબર નહોતી. પરંતુ અત્યારે જ્યારે મૂર્તિ અને મૂર્તિપૂજા એ બે જુદા વિષયો છે એમ સમજ પડી છે ત્યારે તે બન્નેને જુદા માનવા જ જોઈએ.
મૂર્તિ મંદિર તીર્થકર ભગવાનના વખતમાં પણ હતા અને તીર્થકર ભગવાનેએ પણ મૂર્તિ મંદિરનો વિરોધ કર્યો નહોતે તે વાત આ પછીના પ્રકરણમાં પ્રમાણે સહિત સાબિત કરેલ છે. એટલે ભગવાને માન્ય રાખેલ હેવાથી મૂર્તિને માનવી, વાંદવી તે દરેક જૈનનું ધર્મ કર્તવ્ય છે.
સારૂં તે એ હતું કે ત્રણ વર્ષ પહેલાં જ બને મુનિઓએ મૂર્તિને માન્ય રાખીને સાવદ્ય મૂર્તિપૂજાને જ વિરોધ કર્યો હત. એમ કર્યું હતું તે તબરોથી જુદા પડવાની જરૂર ન રહેતા અને ભેગા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનોનું ધર્મકર્તવ્ય. પ્ર. ૩
૩૧
રહીને જ વિરોધ કરી શકાત. પરંતુ કાળ પ્રભાવે થવાનું હતું તે થયું તે માટે ખેદ કરે નકામો છે. હવે તે જાગ્યા ત્યાંથી સવાર ગણુને સત્યને અપનાવાય તે એકતાનો પાયો નંખાઈ જાય.
એકતાનો પાસે
S
મૂર્તિને વિરોધ મટી જતાં વેતાંબર સંપ્રદાયમાં એકતાને પાયે નખાઈ જાય અથવા શ્વેતાંબર સંપ્રદાય આખે એક જ થઈ જાય. ત્યાર પછી સાવદ્ય પૂજાના સ્થાનકવાસીઓને વિરોધ એટલે પ્રબળ થઈ જાય કે મૂર્તિ પૂજક સાધુઓને સ્થાપના વિરોધની સાચી વાત માન્યા વિના છૂટકે રહે જ નહિ, મૂર્તિ. પૂજક શ્રાવકેમાં પણ મોટે ભાગ તો મૂર્તિપૂજાના આડંબર વિરુદ્ધ જ છે અથવા તે અજ્ઞાનતાથી પૂજાને માને છે. તેઓ પણ સત્ય સમજાતાં સ્થાનકવાસીઓને અનુમોદન, સહકાર આપે. એટલે એકતામાં કાંઇ વાંધા રહે જ નહિ,
મૂર્તિપૂજાનો વિરોધ સુત્ર સિધ્ધાંત અનુસાર છે એટલે સ્થાનકવાસી પાસે તે સંબંધમાં ધર્મ બળ, જ્ઞાન બળ અને સંધ્યા બળ મજબુત થવાથી તેમની સફળતા થયા વિના રહે જ નહિ.
માટે મૂર્તિને અપનાવી મૂર્તિપૂજાને વિરોધ કરે એ જ સ્થાનકવાસીનું ધર્મ કર્તવ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
તીર્થકરોના વખતમાં તીર્થકરોની મૂર્તિઓ હતી તેની વિવિધ પ્રમાણેથી સિદ્ધિ
વેતાંબર સંપ્રદાયમાંથી જુદા પડતી વખતે સ્થાનકવાસી સંપ્રદાય જાહેર કરેલું કે તીર્થકરોના વખતમાં તીર્થકરોની મૂર્તિઓ નહોતી. તેથી સૌથી પહેલાં અહીં નીચેના જુદા જુદા અનેક પ્રમાણોથી તીર્થકરોના વખતમાં મૂર્તિઓ હતી તે સિદ્ધ કરીશું
૧. સૂત્રના પ્રમાણે
૨. પ્રાચીન શિલાલેખોના પ્રમાણે
૩. પ્રાચીન અવશેષોના પ્રમાણે ૪. સ્તૂપ, ગુફાઓના પ્રમાણે ૫. બૌદ્ધ ગ્રંથનું પ્રમાણ
આમ જુદી જુદી રીતે અનેક પ્રમાણોથી મૂર્તિની સિદ્ધિ થતાં સ્થાનકવાસીઓનું મંતવ્ય તદ્દન ખોટું છે તે આપોઆપ સિદ્ધ થઈ જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૪
૩૩
સૂત્રોના પ્રમાણે
જૈન સૂત્રમાં અનેક ઠેકાણે તૈય શબ્દ આવે છે. તેમાં જ્યાં જ્યાં યક્ષ-વ્યંતરના ચૈત્યની વાત આવે છે ત્યાં તે સ્થાનકવાસીઓએ તે ચૈત્યનો અર્થ યક્ષ-મંદિર અથવા યંતરાયતન કરેલ છે એટલે ત્યાં મતભેદ નથી.
જેઓ યક્ષના ચ અને જિનચૈત્યોને એકસરખા ગણીને જિનચૈત્યને નિષેધ કરે છે અથવા જિનચેયોને અમાન્ય ગણે છે તેમની વાત તે મૂર્ખાઈભરેલી જ ગણાય કારણકે યક્ષના ચૈત્ય અને જિનચૈત્યોમાં આકાશ પાતાળ જેવો તફાવત છે.
જેમ યક્ષના ચૈત્યોને અર્થ યક્ષમંદિર કરવામાં આવે છે તેવી જ રીતે સૂત્રમાં જ્યાં જ્યાં જિન ચૈત્યની વાત આવે છે ત્યાં ત્યાં તેને અર્થ જિનબિંબ, જિનમૂર્તિ અથવા જિન મંદિર એમ જ અર્થ થાય છે અને એમ જ અર્થ કરવો જોઈએ. છતાં સ્થાનકવાસીઓએ ૨૫૦૦ વર્ષથી થતે આવેલ અર્થ ફેરવીને મન:કપનાથી જ્ઞાન, સાધુ વગેરે અનેક જુદા જુદા અર્થ કરેલ છે. તે અર્થો સદંતર ખાટા છે અને સત્રમાં તે તે ઠેકાણે સ્થાનક્વાસીઓના અર્થ બંધ બેસતા થતા નથી, તેથી પહેલાં અહીં ચેત્ય શબ્દના અર્થ સંબંધી વિવેચન કરીશું.
ચૈત્ય શબ્દનો અર્થ વ્યુત્પત્તિની રીતે ચિત્ય શબ્દના જ્ઞાન, સાધુ વગેરે અર્થ થઈ વકતા નથી. તેમજ તા. ૫-૮-૧૮૬૩ના “સ્થાનકવાસી જૈન” પત્રના
અંકમાં ૩૨ મા પાનાના પહેલા કોલમના છે. તેના લેખકે પણ પં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
૩૪
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૪ બેચરદાસજીને મત ઉધ્ધત કરીને જણાવ્યું છે કે ચૈત્ય શબ્દનો અર્થ જ્ઞાન કરવામાં આવે છે તે વ્યાકરણની રીતે ભેટે છે. | શબ્દકે–જુદા જુદા પ્રાચીન શબ્દકોષમાંના કેઈપણ શબ્દકોષમાં ચૈત્યના અર્થમાં જ્ઞાન, સાધુ વગેરે અર્થ આપેલ નથી. પણ તેમાં આપેલા જિનબિંબ, જિનપ્રતિમા અને જિનમંદિર અર્થો જ જૈન સૂત્રમાં બરાબર બંધબેસતા થાય છે.
ગોંડલના આધુનિક શબ્દકેષમાં અત્યાર સુધીમાં જુદા જુદા સંઘ તથા સમાજેએ ચૈત્ય શબ્દના જે જે અર્થ કર્યા છે તે સર્વ અર્થને સંગ્રહ કરવામાં આવેલ છે તેથી તેમાં સ્થાની માન્યતા ધ્યાનમાં લઈને સાધુ અર્થ પણ લખે હેય તો તે અર્થ વ્યુત્પત્તિ રીતે ખોટો છે અને તે અર્થ જેનસૂત્રમાં લાગુ પડી શકતો નહિ હોવાથી જૈન સુત્રો માટે તે અર્થ ખોટ છે.
વિશેષ વિગત માટે મારા મૂળ જૈન ધર્મ અને હાલના સંપ્રદાય” નામના પાનાં ૧૧૨ થી ૧૨૦ તથા “ચિત્ય શબદ પર વિચાર” નામનું આ પુસ્તકમાંનું પ્રકરણ નં. ૭ જુઓ,
પં, બેચરદાસજીની અર્થ કરવામાં ભૂલ–પં. બેચરદાસજીએ વ્યુત્પત્તિ પ્રમાણે ચૈત્ય શબ્દનો અર્થ ચિતા પરનું સ્મારક કરેલ છે તે અર્થ સૂત્રોમાં લાગુ પડી શકતા નથી તે પણ આચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિએ તેમના “ચૈત્ય શબ્દ પર વિચાર” નામના પ્રકરણ નં. ૭ માં વિસ્તારથી બતાવેલ છે.
પ્રતિષ્ઠાના મેહથી સ્થા તરફથી સત્યની અવગણના શરૂઆતમાં મૂર્તિપૂજાને વિરોધ કરતી વખતે, મૂતિ અને મૂર્તિપૂજા એ બે જુદી જુદી બાબત છે કે નહિ સમજવાથી સ્થાનકવાસી મુનિઓએ મૂર્તિને પણ ભૂલથી અમાન્ય કરી અથવા તો અજ્ઞાનથી અમાન્ય કરી. તે ગમે તેમ હોય પણ એક વખત અમાન્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનેાનુ ધ કન્ય. પ્ર. ૪
૩૫
કર્યાં પછી સાચી વાત સમજાણી હાય તે! પણ પછી તે! લીધી વાત મુકતાં માન પ્રતિષ્ઠા ગુમાવાય તે પરવડે નહિ તેથી સૂત્રેાના ટબા લખી તેમાં ચૈત્ય શબ્દના અરિહંત, સાધુ, હવસ્થ, કેવળ જ્ઞાન વગેરે અનેક જુદા જુદા અર્થ કરી સૂત્રામાં જુદે જુદે ઠેકાણે તે ખાટા અ
સાડી દીધા.
તે પછી પણ સ્થાનકવાસી મુનિએ શ્રી અમે લખષિજી તથા શ્રી ઘાસોલાલજી મહારાજે પણ સંપ્રદાયવાદને પુષ્ટ કરવા માટે તેમના સુત્રોમાં જાણી · જોઈને ચૈત્ય શબ્દના ખાટા અર્થ કરેલા છે તે વાત પણ આ શ્રી વિજયેન્દ્રસૂરિએ પ્રકરણ નં. ૭ તથા ૮ માં સ્પષ્ટ રીતે બતાવી આપેલ છે. અને જુદા જુદા કષામાં ચૈત્યના અર્શી જિનમિષ કે જિન મૂર્તિ-મહિર આપ્યા છે તે અર્થ જ જૈન સૂત્રામાં લાગુ પડે છે તે પણ સૂરિજીએ જ્ઞાખલાઓ આપીને બતાવેલ છે.
મૃત્યુલેાકમાંની મૂર્તિઓ
સૂત્રામાં મૃત્યુલેકમની અને દેવલેકમાંની એમ બન્ને જાતની જિનમૂર્તિ આની વાત-ઉલ્લેખ આવે છે. તેમાં દેવલે કની મૂર્તિએ શાશ્વતી છે અને મૃત્યુલેકની મૂર્તિએ અશાબતી છે.
સ્થાનકવાસી કરું છે કે અહીં મૃત્યુ લોકમાં એટલે ભરતખંડમાં જિનમૂર્તિ તી જ નવું. ત્યારે ભરતખંડમાં પણ જિનમૂર્તિઓ મદિશ છતાં તેના ઘણા ઉલ્લેખા સૂત્રમાં છે તેમાંના થાડા નીચે પ્રમાણે છે.
૧. સમવાયાંગ સત્રમાં ઉપાસક દશાંગ સૂત્રની નોંધ
ઉપાસક શાંગ સૂત્રમાં ભ. મહાવીરના દૃશ મુખ્ય શ્રાવ}ની વાત આવે છે, ઉપાસક દશાંગમાં શું શું આવે છે તેની નોંધ સમવાયાંગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૪
સૂત્રમાં આપેલ છે. તેમાં શ્રાવકનાં ચ-મંદિરે હતાં એમ કહેલ છે. વિશેષ વિગત માટે જુઓ મૂળ જૈન ધર્મ પુસ્તકનું પાના ૧૨૧ તથા ૪૮૦૦
આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે ભગવાન મહાવીરના મુખ્ય દશ શ્રાવકેના ઘરમાં જિનમંદિર હતાં અને તેમને જિનમદિરે કરાવેલાં પણ હતાં.
૨. ઉવવાઈ સૂત્રમાં
નગરનું વર્ણન સૂત્રમાં જ્યાં જ્યાં નગરનું વર્ણન આવે છે ત્યાં ત્યાં ઉવવાઈ સૂત્રમાંના ચંપાનગરીના વર્ણન પ્રમાણે સમજી લેવાનું કહ્યું છે. અને ઉવવાઈ સૂત્રમાં કહ્યું છે કે ચંપાનગરીમાં ઘણું જિનમંદિરો હતાં. વિશેષ વિગત માટે જુએ મૂળ જૈન ધર્મ પુસ્તક પાનું ૧૧૦
આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ભગવાન મહાવીરના વખતમાં ભરતખંડના જે જે નગરની વાત સૂત્રેામાં આવે છે તે બધા નગરમાં જિનમંદિરે હતાં.
૩. જંઘાચારણ-વિદ્યાચારણ શ્રી ભગવતી સૂત્ર . ૨૦ ઉ. ૯માં જંઘાચારણ વિદ્યાચારણ મુનિઓની વાત આવે છે કે તેઓ માનુષત્તર પર્વત, નંદીશ્વરદીપ વગેરે ઠેકાણે જઈને તેમણે ત્યાંના જિનચૈત્ય-મંદિર-મૂર્તિઓને વંદન કર્યા અને “પાછા આવીને અહીંના (આ ક્ષેત્રના) જિનચૈત્ય-મંદિર મૂર્તિઓને વંદન કર્યા. વિશેષ વિગત માટે જુઓ “મુળ જૈન ધર્મ” પુસ્તક પાનું. ૧૨૪
આ ઉપરથી પણ સિદ્ધ થાય છે કે ભગવાન મહાવીરના વખતમાં અહીં જિન ચૈત્ય-મંદિરે હતાં અને તેથી જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૪
૩૭ જંઘાચારણ વિદ્યાચારણ મુનિઓએ અહીંની પ્રતિમાઓને વાંદી હતી.
૪. આંબેડ પરિવાવ્રાજક શ્રી ઉવવાઈ સૂત્રમાં અંબા પરિવ્રાજકે પ્રતિજ્ઞા લીધી છે કે –
મને અરિહંત અને અરિહંતના ચૈત્ય સિવાય અન્ય તીર્થક, અન્ય તીર્થિક દેવો અને અન્ય તીર્થ કે એ ગ્રહણ કરેલા અરિહંત ચૈત્યોને વંદન કરવા, નમસ્કાર કરવા.......વગેરે કરવું કશે નહિ.
અહીં પણ સ્થાને અર્થ એ છે તે માટે જુઓ મૂળ જૈન ધર્મ 5 પાનાં ૧૨૩-૧રક.
શ્રી રતનલાલજી ડોશી સ્થાપિત સધુમાર્ગ જૈન સંસ્કૃતિ રક્ષક સંધ તરફથી મુનિશ્રી ઉમેશચંદ્રજીના અનુવાદ સહિતનું ઉવવાઈ સૂત્ર હમણું જ બહાર પડયું છે. તેમાં શ્રી ઉમેશ મુનિએ ટીકા કરતાં લખ્યું છે કે –
“ અહીં “અહિત ચૈત્ય"ને અર્થ “ નિગ્રંથ શ્રમણ” કર જોઈએ અને “અન્ય તીકિએ ગ્રહણ કરેલ અરિહંત ચૈત્ય નો અર્થ “દષ્ટિભ્રષ્ટ તથા ચારિત્રભ્રષ્ટ એટલે કે જિનશાસન છેડીને બીજા સંઘમાં ભળી ગયેલ નિગ્રંથ શ્રમણ”
એમ અર્થ કરવો જોઈએ.”
શ્રી ઉમેશ મુનિજી એક વાત તદ્દન વિસારી દીએ છે કે જિન હાસન છોડી જનાર સાધુને જૈન સાધુ કે નિગ્રંથ શ્રમણ કહેવાતો જ નથી. વ્યવહારમાં તે જૈન ધર્મ છેડી જનારને અજૈન જ કહેવાય છે. પણ શ્રી ઉમેશ મુનિજી સંપ્રદાયવાદના તેરમાં વ્યવહારને તદ્દન ભૂલી ગયા છે અને તેમણે ખોટી વાત આગળ ધરી છે.
બીજ અરિહંત ચૈત્યને અર્થ તેઓ શ્રમણ-સાધુ કરે છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૮
સ્થા. જેનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૪
તેની પુષ્ટિમાં દિગંબર આચાર્ય શ્રી કુંદકુંદાચાર્યના બધપ હુડની ૮મી ગાથા ઉધ્ધત કરે છે. તે કાથાને અર્થ આ પ્રમાણે છે
“જે આત્માને જ્ઞાન સ્વરૂપ જાણે છે તથા ચસ્વરૂપ અન્ય આત્માઓને પણ જ્ઞાન સ્વરૂપ જાણે છે અને પાંચ મહાવ્રતોથી જે પવિત્ર છે એવા જ્ઞાનમય આત્માને ચૈત્યગૃહ, જાણવા ”
આત્મજ્ઞાન એજ સાચું જ્ઞાન છે અને ચત્ય-જિનપ્રતિમા એ ભગવાનનું પ્રતીક છે. તે પ્રમાણે શ્રી કુંદકુંદાચાર્ય અહીં આત્મજ્ઞાની મહાત્માને ચૈત્યગૃહ-ભગવાનના પ્રતીક જેવા કહ્યા છે. શ્રી કુંદકુંદાચાર્યો આ વાત નિશ્ચયનયથી કરી છે ત્યારે મૂર્તિની માન્યતા એ તો વ્યવહાર ધર્મ છે.
વ્યવહાર ધર્મમાં વ્યવહારને છોડીને નિશ્ચયની વાત કરવી એ તે શુદ્ધ ધર્મને અપલાપ જ છે. શું સ્થાનકવાસીઓ વ્યવહાર ધર્મ પાળ્યા વિના એકદમ સીધા નિશ્ચય ધર્મમાં આવી શકે છે? નહિ જ.
દિગંબરે કે જેઓ શ્રી કુંદકુંદાચાર્યના ખાસ અનુયાયી છે તેઓ જિનપ્રતિમાને નથી માનતા એમ શું (કુંદકુંદાચાર્યના ગાથા ઉધ્ધત કરનાર) શ્રી ઉમેશમુનિજી કહી શકશે ? નહિ જ. દિગંબરે તે જિનપ્રતિમાને બરાબર વ્યવહાર ધર્મ સમજીને માને જ છે.
વ્યવહાર ઘર્મને છોડશે અને નિશ્ચય ધર્મમાં તે આવી શકાતું નથી એટલે બંને બાજુથી રખડયા. આ તે મુનિએ રઝળવાને જ માર્ગ બતાવ્યો !
આમ છતાં અહીં એક વાત કહું કે જ્ઞાનીને ચૈત્યના જેવા કહીને ચૈત્યની મહત્તા તે વધારી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનેનુ ધ કન્ય. પ્ર. ૪
૩૯
અને તેથી પણ ચૈત્ય-મૂર્તિની માન્યતા ખોટી ઠરતી નથી કે તેને નિષેધ થતા નથી પણ ઊલટી તે વિશેષ મહત્ત્વવાળી બને છે.
આ પ્રમાણે શ્રો ઉમેશ મુનિજીના અર્થ ખાટા ઠરે છે અને અબડ પરિવ્રાજકના વખતમાં એટલે ભગવાન મહાવીરના વખતમાં જિનમૂર્તિ-દિશ હતા એ સિદ્ધ થાય છે.
શ્રી ઉમેશ મુનિજીએ બીજો વાંધા એ રજુ કર્યો છે કે અરિહંત ચૈત્યના જિનપ્રતિમા અર્થ કરવાથી અંબડ પરિવ્રાજકે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને વંદન કરવાનો નિષેધ કર્યાં છે એમ ગણાય અને અંબડ પરિવ્રાજક એમ કરે એ સંભવિત લાગતું નથી,
સમાધાન—ઉવવાઈ સૂત્રમાં કહ્યું છે કે—
(૧) અંબડપરિવ્રાજક ખાર વ્રત ધારી શ્રાવક હતા.
(૨) અંભડપરિવ્રાજક ૭૦૦ સાતસેા પરિવ્રાજક શિષ્યાના આચાર્યાં હતા.
( ૩ ) બડપરિવ્રાજકને વીર્ય લબ્ધિ, વૈક્રિયલબ્ધિ અને અવધિજ્ઞાન પ્રાપ્ત થયેલ હતા.
આ પ્રમાણે અંડપરિવ્રાજક અવધિજ્ઞાની, મહાતપસ્વી, લબ્ધિધારી શ્રાવક હાવા છતાં તેમનેા વેષ તાપસના હતા, તેઓ પરિવ્રાજકાના આચાર્ય હતા અને અન્ય ધર્મીએ તેમને ગુરુ તરીકે પૂજતા હતા. આવી સ્થિતિમાં તેઓ જૈન સાધુઓને વંદન નમસ્કાર ન કરે તે તેમાં કશું યેાગ્ય નથી. એટલે અંડપરિવ્રાજકની પ્રતિજ્ઞા યેાગ્ય જ હતી. ૫. આનંદ શ્રાવક
શ્રી ઉપાસક દશાંગ સૂત્રમાં આનંદ શ્રાવકે પ્રતિજ્ઞા કરી છે કે“મારે આજથી અન્ય તીર્થિક, અન્ય તીથિકાના દેવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
૪૦
સ્થા. જૈનાનુ ધ કન્ય. પ્ર. ૪
તથા અન્ય તી િકાએ ગ્રહણ કરેલા અરિહંતના ચૈત્યાને વન નમસ્કાર કરવા ક૨ે નહિ.”
અહીં પણ સ્થાનકવાસીએ ચૈત્યના અથ ખાટા કરે છે તે માટે જુએ “ મૂળ જૈન ધમ' પાનું ૧૨૨
અહીં અન્ય તીથિકાના દેવગુરુના નિષેધ કર્યા એટલે જૈન ધર્મના દેવગુરુ સ્વયમેવ વંદનીય હરે છે.
અન્ય તીથિ’કદેવ એટલે રિ, હર આદિ દેવા આન શ્રાવકના વખ તમાં એટલે ભગવાન મહાવીરના વખતમાં વિદ્યમાન નહેાતા પણ તેમની મૂર્તિએ જ હતી. એટલે અન્ય તીર્થિક દેત્રની મૂર્તિના નિષેધ કર્યા તેથી આપેાઆપ જિનમૂર્તિને વંદન કરવાનું સિદ્ધિ થાય છે.
વળી નિક્ષેષાની રીતે જુએ કે—તે એકલા ભાવિક્ષેપે જ માનશે। તે। ભાવિનક્ષેપે હરિ, હર આદિ કોઈ સાક્ષાત્ વિદ્યમાન નહેાતુ તેથી આનદ શ્રાવકે ચારે નિક્ષેપાએ અન્ય ટવાના નિષેધ કર્યાં છે એમ સ્વીકારવું જ પડશે. એટલે કે જેના ભાવ નિક્ષેપેા વ ંદનીય નથી તેના ચાર નિક્ષેપા વંદનીય નથી, તેજ પ્રમાણે જે ભાવ નિક્ષેપે વંદનીય છે તેના ચારે નિક્ષેષા વદનીય ઠરે છે.
વિશેષ વિગત માટે
પાનાં ૪૧૭-૪૧૮
જુએ મૂળ જૈન ધર્મી 1
""
આ ઉપરથી પણ ભગવાન મહાવીરના વખતમાં તીર્થંકરોની મૂર્તિઓ હતી તે અને તેને વંદન નમસ્કાર થતા હતા તે સિદ્ધ થાય છે.
દેવલાકમાં શાશ્વતી મૂર્તિઓ
દેવલાકમાં તીર્થંકરાની શાશ્વતી મૂર્તિ છે તે જૈન સૂત્રેામાં *હેલું છે અને સ્થાનકવાસીઓ તે માને છે જ, અને દેવા તે મૂર્તિઓને વાંકે પૂજે છે તે પણ સ્થાનકવાસીઓ માને છે જ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનાનું ધર્માંક વ્ય. પ્ર. ૪
૪૧
ધર્મ તા દેવ કે મનુષ્ય બધાને માટે એકસરખા જ હાય અને છે, દેવતે માટે એક ધર્મ અને મનુષ્યને માટે જુદા ધર્મા હાય એવુ બને જ નહિ. જૈન ધર્માંમાં એવી રીતે જુદા જૂદા ધર્માં બતાવેલા જ નથી, પણ જૈન ધર્મ સર્વ જીવા માટે એક સરખા છે એમ જ જૈન સૂત્ર કહે છે.
એટલે સ્મૃતિ વાંઢવી એ ાની પેઠે જ મનુષ્યનું પણ વ્ય કરે છે.
વધુ માટે જીએ “ મૂળ જૈન ધમ” પૃષ્ટ ૮૨-૮૩ આ સંબંધમાં સ્થાનકવાસીઓએ જે દલીલે ઉપજાવી કાઢી છે તેન. ખુલાસા આ નીચે આપેલા છે.
દેવ એક જ વાર પૂજે છે તે ખેટી વાત છે
પૂજે
સ્થાનકવાસીએ એમ દલીલ કરે છે કે દેવલાકમાં દેવ ઉત્પન્ન થાય ત્યારે એક જ વખત મૂર્તિ પૂજે છે તે વાત ખેાટી છે. કારણ કે રાજપ્રશ્નીય સૂત્રમાં સૂર્યાભદેવ દેવલે કમાં ઉત્પન્ન થયા ત્યારે તેને તેના સામાનિક દેવાએ કહ્યું છે કે—
..
· અહીં સૂર્યાવિમાનમાં સિદ્ધાયતનમાં ૧૦૮ જિનપ્રતિમા છે તે આપને અર્ચા, વંદના, પર્યંત્રાસના કરવા યોગ્ય છે. એ આખ્ખું પહેલું કરવા લાયક કામ છે તેમ જ પછી કરવાલાયક કામ છે અને તે વર્તમાનમાં તેમજ ભવિષ્યમાં સદાને માટે શ્રેયસ્કર હૈં, ક્તિકારી છે, સુખકારી છે, કયાણકારી છે, નિસ્તાર એટલે મેલનુ કારણ છે અને અનુગામી એટલે આત્માની સાથે આવનારૂ' છે. '
એટલે જૈન સૂત્ર જ પૂરવાર કરે છે કે દેવલાકમાં ઢા પોતાના કલ્યાણને અર્થ વારવાર અનેક વખત પૂજા કરે છે.
ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
સ્થા. જેનાનું ધર્માંક વ્ય. પ્ર. ૪
વધુ માટે જુએ “મૂળ જૈન ધર્મ” પૃષ્ઠ ૯૬ થી ૮ તથા ૪૮૧ થી ૪૮૭
૪૨
સ્થાનકવાસીએ જીત વ્યવહારને ખાટા અથ કરે છે
સ્થાનકવાસીઓની દલીલ છે કે દેવા તેમના જીત વ્યવહાર તરીકે પૂજા કરે છે અને એ જીત વ્યવહારને અથ° તે કરે છે પણ તે આચારને ધર્મયુક્ત માનતા નથી. પણ ખેાટી છે.
વ્યવહારિક આચાર આ તેમની લીલ
કારણ કે દેવલાકમાં બધા દેવા મિથ્યાદ્રષ્ટિ હાતા નથી પણ સભ્યષ્ટિ પણ ઘણા હોય છે અને સમ્યગ્દષ્ટિના આચાર ધર્યંયુક્ત જ હાય છે. રાજપ્રશ્નીય સૂત્રમાં સ્પષ્ટ બતાવેલું છે કે દેવા ધર્મને માટે જ પૂજા કરે છે અને તે વાત ઉપર પણ બતાવી છે.
તીર્થંકરાના કલ્યાણક ઉજવવાના દેવાને જીત વ્યવહાર છે. પણ બીજા કાઈના કલ્યાણક કહેવતા નથી કે દેવા બીજા ક્રાઈના કલ્યાણક ઉજવતા નથી, એટલે કે દેવા તીર્થંકર ભગવાનની ભક્તિમાં જ ધમ માને છે માટે જ તેમના કલ્યાણકા ઉજવે છે.
એ ઉપરથી સિદ્ધ થાય છે કે દેવાના જીત વ્યવહાર તે ધયુક્ત છે અથવા દેવાના જીત વ્યવહાર તે વ્યવહાર ધર્મ છે. વધુ માટે જુઓ “મૂળ જૈન ધર્મ” પૃષ્ઠ ૯૬ થી ૧૦૨ તથા ૪૮૧ થી ૪૮૭,
ધ્રુવા પેાતાના વિમાનમાં જ પૂજે છે એ વાત પણ ખાટી છે
સ્થાનકવાસીઓની દલીલ છે કે દેવે જીત વ્યવહાર તરીકે પોતાના વિમાનમાં જ પૂજા કરે છે તે વાત પણ ખાટી છે કારણ કે જીવાભિગમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૪
૪૩
સૂત્રમાં કહ્યું છે કે–નંદીશ્વર દ્વીપના પવિતાના સિદ્ધાયતમાં દેવો અનેક વખત ભેગા થઈને અષ્ટાલ્વિકા મહત્સવ ઉજવે છે. વધુ માટે જુઓ મૂળ જૈન ધર્મ પૃષ્ઠ ૯૯.
દેવલોકની મૂર્તિઓ
તીર્થકરેની જ છે. સ્થાનકવાસીઓની એક દલીલ એમ છે કે દેવલોકમાંની મૂર્તિઓ તીર્થકરોની નથી. આ વાત તેમની ખેતી છે. કારણ કે રાજકશ્રીય સૂત્રમાં દેવલેકની જિન પ્રતિમાઓ તીર્થકરોની જ છે એમ કહેલું જ છે. વિશેષ વિગત માટે મૂળ જૈન ધર્મ” પૃષ્ઠ ૯૫ જુએ.
દેવે અને મનુષ્યોને
ધર્મ જુદા નથી સ્થાનકવાસીઓની દલીલ છે કે દેવને છત વ્યવહાર મનુષ્યના વ્યવહાર માટે લાગુ પાડી શકાય નહિ. આ દલીલ તેમની ઘણી વિચિત્ર છે. કારણ કે તેને અર્થ એ થશે કે દેવોને ધર્મ અને મનુષ્યને ધર્મ જુદ છે. પરંતુ જૈન સૂ તો દેવ, મનુષ્ય માટે જ નહિ પણ સર્વ જીવો માટે એક સરખો જ ધર્મ બતાવે છે. જુદી જુદી ગતિના જીવ માટે જુદા જુદા ધર્મ, સૂત્રોમાં બતાવ્યા નથી.
વળી એમ માનવાથી કેવી વિચિત્રતા ઊભી થાય છે તે જુએ.
એક સ્થાનકવાસી સમકિતી મૃત્યુ પામીને દેવકમાં જાય ત્યારે તે જીવ મતિને માનથી પૂજે. એટલે કે તે સમકિતી મટીને મિખ્યાત્વી બની જાય. કારણ કે સ્થાનકવાસીએ મૂર્તિની માન્યતાને મિથ્યાત્વ ગણે છે.
આનો અર્થ એ થાય કે સ્થાનકવાસી શુદ્ધ સમતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૪ શું તે સમજતા નથી અથવા શુદ્ધ સમકિતને માનતા નથી. કારણ કે શુદ્ધ સમકિતી પિતાની માન્યતામાં એવી રીતે ફેરફાર ન કરે.
સ્થા. મનુષ્ય તરીકે મૂર્તિને માને નહિ, મૂર્તિને વાંદે નહિ ત્યારે તેજ જીવ મૃત્યુ પામી દેવકમાં ઉપજતાં મૂર્તિને માનતે પૂજત થઈ જાય. એટલે કે તે સમક્તિ ગુમાવે.
તે શું સ્થાનકવાસીએ દેવલોકમાં સમક્તિ ગુમાવી મિથ્યાત્વી બની જાય તેવા ધર્મને સાચે ધર્મ કહે છે? સ્થાનવાસીની સાચા ધર્મની વ્યાખ્યા શી છે? ગતિ પ્રમાણે ધર્મ બદલાય તેને સ્થાનકવાસી શું સાચે ધર્મ માને છે?
પ્રાચીન શિલાલેખેના પ્રમાણે
પ્રાચીન કાળમાં એટલે તીર્થકર ભગવાનના વખતમાં મૂર્તિનું અસ્તિત્વ હતું તે પ્રાચીન મૂર્તિઓ ઉપરના શિલાલેખ તથા પ્રાચીન તામ્રપત્રો ઉપરથી પણ પૂરવાર થાય છે.
તેની વિગત માટે જુઓ “મૂળ જૈન ધર્મ પુસ્તકના પૃષ્ઠ ૧૦૩ થી ૧૧.
૩ પ્રાચીન અવશેષોના પ્રમાણે હરપા, મોહન જે ડેરા વગેરે પ્રાચીન શહેરોના ખોદકામ કરતાં અનેક પ્રાચીન મૂર્તિઓ નીકળી હતી. આ ખેદકામ અંગ્રેજ સરકારના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનોનું ધર્મકર્તવ્ય. પ્ર. ૪
૫
વખતમાં સરકાર તરફથી જ થયા હતા. અને તેમાંથી મળેલી મૂર્તિઓ પાંચથી દશ હજાર વર્ષ પહેલાંની છે એમ સરકારી પુરાતત્વ વિદેએ નિર્ણય કર્યો છે.
કઈ ચુસ્ત સંપ્રદાયવાદી પિતાના સંપ્રદાયના મતની પુષ્ટિ માટે બેટી રીતે એમ કહે કે હરપા તથા મેહન જે ડેરાના ખોદકામમાંથી જિન મૂર્તિઓ નીકળી નહતી તે તેમનું તે કથન ટકી શકે તેમ નથી. કારણ કે તે સંબંધના સરકારી પુરાતત્વ વિદોના પુસ્તકે મેજુદ છે.
એટલે કે તીર્થકરોના વખતમાં જ તીર્થ કરેની મૂર્તિઓ હતી એમ સાબિત થયું છે.
વિશેષ વિગત માટે જુઓ “મુળ જૈન ધર્મ પૃષ્ટ ૧૦૪ થી ૧૧૧,
સ્તૂપ, ગુફાઓમાં મૂર્તિના પ્રમાણે
પ્રાચીન કાળમાં જૈન મુનિઓ વનમાં અને પર્વતની ગુફાઓમાં રહેતા હતા એ જાણીતી વાત છે. ભગવાન મહાવીરના સમય પહેલાંની ગુફાઓ આજે પણ મેજુદ છે.
ચંપા નગરીના મહારાજા કરડ (પ્રત્યેક બુદ્ધ તરીકે પ્રસિદ્ધ છે તે) દક્ષિણના ચડ, ચેર તથા પાંડય દેશોને દિગવિજ્ય કરવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં તેરાપુર (ધારાશિવ)ની નજીકમાં પહાડ પર એક પ્રાચીન જૈન ગુફા જોઈ. તે ગુફા તે વખતે લગભગ ૩૦૦ ત્રણ વર્ષ જુની હતી. એટલે કે આજથી ૨૮૦૦ વર્ષ પહેલાંની તે ગુફા આજે પણ મોજુદ છે.
કરાએ તે પછી ત્યાં બીજી વધારે ગુફાઓ બનાવી અને ત્યાં ભગવાન પાર્શ્વનાથની પ્રાચીન મૂતિ હતી તેની પ્રતિષ્ઠા કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૪
ભગવાન મહાવીરના નિર્વાણ પછી બે સદી પછી મહારાજા ખારવેલે બનાવરાવેલી ખંડગિરિ તથા ઉદયગિરિની ગુફાઓ પણ મેજુદ છે.
એ તથા બીજી સર્વ ગુફાઓમાં તીર્થકરોની મૂર્તિઓ પણ કતરેલી છે અને તે આજે પણ હયાત છે. આથી પણ સાબિત થાય છે કે તીર્થકરોના વખતમાં તીર્થકરોની મૂર્તિઓ હતી.
વળી ભગવાન મહાવીરની પહેલાંના સ્વપની હકીકત પણ શાસ્ત્રોમાં આવે છે તે સ્વરૂપોમાં પણ મૂર્તિઓ કોતરેલી કે બેસાડેલી હતી તે વાત કંટાલીતીલાના તથા બીજા સ્વપના મળી આવેલા અવશેષ ઉપરથી સાબિત થાય છે.
એટલે ભગવાન મહાવીરના વખત પહેલાં પણ મંદિરે ઉપરાંત ગુફાઓ તથા સ્તૂપોમાં પણ મૂતિઓ હતી તે સાબિત થાય છે,
બદ્ધ ગ્રંથની સાક્ષી
બૌદ્ધ ગ્રંથ મહાવગ્ગ -૨૨-૨૩ માં લખેલ છે કે મહાત્મા બુદ્ધ પહેલ વહેલા રાજગૃહમાં ગયેલા ત્યારે ત્યાંના સુપાર્શ્વનાથના મંદિરમાં ઉતર્યા હતા. સુપાર્શ્વને સંક્ષેપમાં પાલી ભાષામાં “સુપ તિથ્થ” લખેલ છે. (જુઓ “મૂળ જૈન ધર્મ” પુસ્તકના પૃષ્ટ ૧૦૭ તથા ૧૧૦.)
આ ઉપરથી સાબિત થાય છે કે–ભગવાન મહાવીરના સમયમાં રાજગૃહ નગરીમાં તેમની પૂર્વેના પ્રાચીનતર તીર્થકરના મૂર્તિમંદિરે હતાં
આ વાત શ્રી ડોશીજીએ સંદેહાત્મક ગણી છે. પરંતુ મૂર્તિ મંદિર તે વખતે હતા તેના પ્રમાણે તે છે તેથી આ વાત પણ સાચી હાઈ શકે. કારણ કે દિગંબર પંડિત શ્રી કાનતાપ્રસાદજીએ આ વાત અનેક
પ્રમાણેથી સિદ્ધ કરેલી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનેાનું ધર્માંક વ્ય. પ્ર. ૪
४७
મૂર્તિના સિદ્ધિ
આ પ્રમાણે સૂત્રેાના તેમજ અન્ય પ્રમાણેાથી સિદ્ધ થાય છે કે તીર્થંકરોના વખતમાં પણ તીર્થંકરોની મૂર્તિઓ હતી તેમજ મદિરા પણ હતા.
જો મૂર્તિ મંદિર ધર્મ વિરુદ્ધ હૈાત તા તીર્થંકરોએ તેમ કહ્યુ જ હેત અને તે પછી તીર્થંકર ભગવાનના અનુયાયી જૈતાએ ભગવાનના વચનની વિરુદ્ધ જઈને તે બનાવ્યા નજ હાય. તીર્થંકર ભગવાનેાની સંમતિ-આજ્ઞા હેાવાથી જ તેમના સમયમાં મૂર્તિ મંદિશ બન્યા હતા અને ટકયા હતા.
બનાવ્યા
અને તે મૂર્તિ-મદિરા કાંઈ શેાભા માટે બનાવ્યા નહેાતા. શાભા માટે ભગવાનની આજ્ઞા હોય જ નહિ, એટલે કે તે મૂર્તિ-મર્દિશ ધર્મારાધન માટે જ હતા. તે ધર્મારાધનમાં મૂર્તિને વંદન, નમસ્કાર વગેરે ભાવપૂજાને સમાવેશ થાય છે. એની વિશેષ વિગત હુવે પછીના “ મૂર્તિને વંદન ” પ્રકરણમાં આપી છે.
આ પ્રમાણે મૂર્તિ-મંદિર અને તેને વ ંદન નમસ્કાર સિદ્ધ થાય છે છતાં તે માનવાના ઈન્કાર કરનારાએ શ્રાવક કે સાધુ ગમે તે હોય પણ તેઓ કાં તે તેઓ પેાતાને ભગવાન કરતાં વિશેષ જ્ઞાની માને છે અથવા તે તેએ ભગવાનના વચનની વિરુદ્ધ વવામાં જરાપણ પાપ માનતા નથી એમ જ સમજવુ ોઇએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
મૂર્તિની ઉપયોગિતા અને
તેનો પ્રભાવ કેટલાક સ્થાનક્વાસીઓ કહે છે કે મૂર્તિ અનાદિ કાળથી હતી ખરી પણ તેની પૂજા (દ્રવ્ય, સાવદ્ય પૂજા) કરવાની નથી તે પછી તેને માનવી તે ન માનવા બરાબર જ થયું.
તેને જવાબ–સત્યને સત્ય તરીકે સ્વીકારવું એ જ સાચે ધર્મ અને એ જ સાચા ધમનું કર્તવ્ય છે. તીર્થકરોના વખતમાં તીર્થકરોની મૂર્તિ હતી, મૂર્તિની માન્યતા હતી, એ વાત તે સૂત્રથી તેમ જ બીજી અનેક રીતે સિદ્ધ થાય છે. છતાં મૂર્તિને ન માનવી તે સૂત્રોને તથા તીર્થકર ભગવાનને ન માનવા બરાબર છે,
હા, જેમને સૂત્રોની વાત ન માનવી હેય તેમ જ પ્રાચીન પ્રમાણે ન માનવા હોય અને ફકત પિતાની માની લીધેલી માન્યતાને જ વળગી રહેવું હોય તેમને માટે કાંઈ કહેવાનું રહેતું જ નથી. કારણ કે દરેક માણસ પિતાની માન્યતાને વળગી રહેવાને મુખત્યાર છે.
બાકી જેઓ ભવભીરૂ છે, મુમુક્ષુ છે, ત્યાથી છે, જૈન સૂત્રને માને છે તેઓએ સત્યને સત્ય તરીકે સ્વીકારવું જોઈએ અને ભગવાનના વખતમાં મૂર્તિની માન્યતા હતી તે પ્રમાણેની માન્યતાને સત્ય તરીકે સ્વીકારવી એ ધર્મ છે એમ માનવું જોઈએ
તેમણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે મૂર્તિ એ ધર્મારાધનમાં આલંબનરૂ૫ છે, નિર્બળને ટેકારૂપ છે પરંતુ જેમનું મન એટલું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનાનુ ધન્ય, પ્ર. પ
૪૯
બધુ મજબૂત બન્યું હાય કે જેથી તેમને મૂર્તિના આલંબનની જરૂર ન હાય તા તેમને પણ મૂર્તિની જરૂર છે જ એમ કાઈ કહેતું નથી.
આ બાબત વિશેષ વિસ્તારથી સમજવા માટે “મૂળ જૈન ધર્મ” પુસ્તક્ના પાના ૯૦ થી ૯૩, ૧૭૦ થી ૧૮૧ તથા ૪૧૯ થી ૪૪૯ વાચા અને સમજો.
મૂર્તિની ઉપચાગિતા અને પ્રભાવ તે સૌએ જાણવા સમજવા જોઈ એ અને તે જાણ્યા પછી જેમ તેને પેાતાને યાગ્ય લાગે તેમ તેણે વવું જોઈ એ.
મૂર્તિના પ્રભાવ કેમ ઉત્પન્ન થાય છે, કેમ વધે છે અને કેમ ટકે છે તે વાત જ્ઞાની ગુરુ પાસેથી જિજ્ઞાસુએ જાણી લેવી, સમજી લેવી ચેાગ્ય થશે.
( ૧ ) મૂર્તિ ધરુચિ, ધર્મભાવના ઉત્પન્ન કરે છે, ટકાવે છે.
સ્થાનકવાસીએ ધર્મ ભાવના અને ધર્માં રુચિ ઉત્પન્ન કરવા માટે સાધુ-સાધ્વીએના ઉપદેશ ઉપર જ આધાર રાખે છે, પરંતુ માધુસાધ્વીએ તેા માટા ભાગે વિહારમાં જ હોય છે. એટલે કાઈ પણ ગામ કે શહેરમાં નિયમિત સાધુ-સાધ્વીએને યેાગ મળી શકતા નથી. વળી ચામાસામાં પણ દરેક ગામ કે શહેરમાં સાધુ-સાધ્વીને જોગ હાય તે પણ નકકી હેતુ નથી. કારણ કે તેમની સંખ્યા જ બહુ ઓછી છે અને ગામડામાં તે ભાગ્યે જ સાધુ-સાધ્વીના દર્શનને મેગ મળે છે.
પરંતુ મદિરમાં મૂર્તિના દર્શનના યાગ તે હંમેશ મળે જ છે. અને વીતરાગ મૂર્તિના દર્શનથી જ ધર્મ ભાવનામાં ઘણી વૃદ્ધિ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
૫૦
.
સ્થા. જેનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૫ પિતાની મેળે ધર્મ ભાવના જાગૃત રાખવાનું કામ તે ફક્ત જ્ઞાનીથી જ બની શકે. બાકી બીજાઓ માટે સાધુસાવીઓની તેમ જ મૂર્તિની જરૂર છે જ..
(૨) મૂર્તિ ભક્તિ, વૈરાગ્ય અને પ્રેરણું
ઉત્પન્ન કરે છે. શાસ્ત્ર વાંચવાથી જેમ ભગવાનના વચને બંધ થાય છે તેવી જ રીતે જિનપ્રતિમાના દર્શનથી ભગવાનના સ્વરૂપને બંધ થાય છે. એટલે વિતરાગ અવસ્થાની ભગવાનની મૂર્તિ જોઈને જ ભક્તિ અને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. અને તેથી જીવને પિતાનું જીવન પણ એવું જ ઉચ્ચ બતાવવાની પ્રેરણા મળે છે. કારણ કે એ વીતરાગ દશાને પ્રભાવ માણસ ઉપર પડ્યા વિના રહેતું નથી.
ચિત્રને પ્રભાવ–ફટાઓ, છબીઓ, ચિત્ર, સીનેમાના ચિત્રો, સીનેમાના દો કે જે પણ ચિત્ર જ છે તે સર્વની માણસના મન ઉપર ઘણી અસર થાય છે તે તે સૌ કોઈ જાણે છે જ. તે જ પ્રમાણે મૂર્તિ પણ તેટલી જ અથવા તેનાથી વધારે ઊંડી અસર કરે છે.
આ બાબતમાં વિસ્તૃત વિવેચન માટે “મૂળ જૈન ધર્મ ” પાનાં ૪૩૮ થી ૪૪૫, ૪૫ર, ૪૫૯, ૪૬૦, તથા ૪૪૭ માંનું લખાણ વાંચી જવું.
(૩) ધ્યાનમાં મૂર્તિ
અવલંબન રૂપ છે પિંડસ્થ, પદસ્થ અને રૂપસ્થ એ ત્રણ ધ્યાન સાકાર ધ્યાન છે અને તેમાં મૂર્તિ અવલંબનરૂપ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર ૫
મુનિ સુવ્રત સ્વામીના
તૂપને પ્રભાવ કેણિક મહારાજાએ વૈશાલિ ઉપર ચડાઈ કરી હતી. તે વખતે ઘણું મોટું યુદ્ધ થયું હતું. કેણિકનું લશ્કર ઘણું મોટું હોવા છતાં તેનાથી વૈશાલિ જીતી શકાતું ન હતું ત્યારે દેવવાણીને અનુસરીને તેણે કુળવલુક મુનિ મારફત વૈશાલિમાંના શ્રી મુનિસુવ્રત સ્વામીના સૂપને તોડી પાડવાની વ્યવસ્થા કરી. કારણ કે તે સૂપ સાબુત હોય ત્યાં સુધી વૈશાલિ જીતી શકાય તેમ નહોતું એવો તે સૂપને પ્રભાવ હતા.
તે તૂપ તોડી પાડયા પછી જ કેણિક વિજયી થયો હતો. વિશેષ માટે જુઓ મૂ. જે. ધ. પાનું ૧૨૭ નંદી સૂત્ર.
યજ્ઞમાં મૂર્તિને પ્રભાવ શ્રી શગંભવ સ્વામી ગૃહસ્થાવાસમાં હતા ત્યારે યજ્ઞ કરાવતા હતા તે યજ્ઞ સ્તંભની નીચે જિન પ્રતિમા રાખેલી હતી તેને ગુપ્ત રીતે પૂજવામાં આવતી અને તેના પ્રભાવથી યજ્ઞ કાર્ય નિર્વિરને થતું. એવો જિન મૂર્તિને પ્રભાવ હતો.
આ પ્રમાણે જિન મૂર્તિને પ્રભાવ છે. જેનામાં ભક્તિભાવ ન હોય તેવા અશ્રદ્ધાળને તો મૂનિ કેઈ પ્રભાવ જણાય નહિ. પણ સાચા હૃદયના ભાવથી વિનયપૂર્વક મૂર્તિને વંદન નમસ્કાર કરવાથી તેની ભાવપૂજા કરવામાં આવે છે તેથી આત્માનું ઘણું કલ્યાણ થાય.
વિશેષ વિગત માટે મૂળ જન ધર્મ પુસ્તકના પાનાં ૧૨૭-૧૨૮ તથા ૪૨૮ થી ૪૪૯ વાચા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
રાજા નેબુચંદનેઝાર
આદ્રકુમારના પિતા અને ગિરનાર પર શ્રી નેમિનાથ પ્રભુના મંદિરનો જીર્ણોદ્ધાર કરનાર આ દેશના રાજ.
લેખક શ્રી ચીમનલાલ અમુલખ સંઘવી
નોધ
આદ્રકુમારને અભયકુમારે શ્રી ઋષભદેવ ભગવાનની મૂર્તિ મોકલવાથી જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયેલું તેથી દીક્ષા લઈ તેઓ હિંદમાં આવ્યા હતા અને ભગવાન મહાવીરના અનન્ય ભક્ત બન્યા હતા. તે શાસ્ત્રીય વાત છે.
તે આદ્રકુમાર ક્યા દેશના હતા તે સંબંધમાં અજવાળું પાડતે એક લેખ “આદ્રકુમાર-નેબુચ% નેઝાર” નામને લેખ મહાવીર જૈન વિદ્યાલયના રજત સ્મારક પુસ્તકમાં છપાલે છે તે ખાસ જાણવા જે હેઈને અત્રે ઉધૂત કરેલ છે.
રાજા નેબુચન્દ નેઝારે ગિરનાર પર્વત ઉપર બાવીશમા તીર્થકર શ્રી નેમિનાથપ્રભુના મંદિરને જીર્ણોદ્ધાર કર્યો હતે. તે નેબુચંદ્રનેઝારના તામ્રપત્રની હકીકત મારા “મૂળ જૈન ધર્મ અને હાલના સંપ્રદા” નામના પુસ્તકમાં ૧૦૫ મે પાને આપી છે તે સંબંધમાં પણ આ લેખ સારું અજવાળું પાડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૬
૫૩
છે તેથી તે અત્રે ઉધૂત કરેલ છે. આ લેખ ઉપરથી સમજાય છે કે રાજા નેબુચંદ નેઝારે મહાવીર સ્વામીના વખતમાં હિદમાં આવેલ ત્યારે ગિરનાર પરના મંદિરને જીર્ણોદ્ધાર કર્યો હતો એટલે કે મૂળ મંદિર તે ભગવાન મહાવીરની પહેલાંનું જુનું હતું.
–ન. ગિ. શેઠ શ્રી આદ્રકુમારનેબુચદનેઝાર આજના આપણા કેળવાયેલ વર્ગ સામે મુખ્ય દલીલ એ રજૂ કરવામાં આવે છે કે, “તમે શ્રદ્ધાવાદને ફટકે લગાવ્યો છે, અને બુદ્ધિવાદને સમાજોપયોગી બનાવી શક્યા નથી.” આ દલીલ સાચી છે કે કેમ તેની ચર્ચામાં ઊતર્યા વિના હું અહીં આપણો કેળવાયેલ વર્ગ સમાજને વિશેષ ઉપયોગી શી રીતે નીવડી શકે તે જ સૂચવીશ.
આધુનિક બૌદ્ધિક કેળવણી મુખ્ય વકીલે, દાક્તરે, રાજદ્વારીઓ, સાહિત્યકાર, સંશોધકે, ઈતિહાસકારો, ભાષાશાસ્ત્રીઓ, કલાકારો, વૈજ્ઞાનિ, એજીનિયર, અર્થશાસ્ત્રીઓ વગેરેને પેદા કરે છે. આમાંથી દાક્તરે, વકીલે, રાજદ્વારીઓ વગેરે પાસે તો સમાજને ઉપયોગી નીવડવાને સીધે વ્યવસાય છે. બ્રિરતી મીશનના દાક્તરે પિતાના ધર્મના પ્રચાર માટે કેટલી સેવાઓ આપે છે તે આપણુથી અજાણ નથી. એ જ રીતે આપણા દાકતર, વકીલે વગેરે સમાજને ઉપયોગી થઈ શકે છે, પણ અહીં એ બધા વિષને ન સ્પર્શતાં હું કેવળ મારા ક્ષેત્રને જ મર્યાદિત રહી, સંશોધક, ઇતિહાસકાર, સાહિત્યકારે ને ભાષાશાસ્ત્રીઓને બનેલો બૌદ્ધિક વર્ગ સમાજને વધારે ઉપયોગી શી રીતે બની શકે, તે જ સૂચવીશ.
જગમથદર ખ્રિસ્તી સંશોધકે ખ્રિસ્તી જગતના બુદ્ધિવાદી વર્ગની બાઈબલમની શ્રદ્ધા વધારવાને જૂના કરાર (Old Testament) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
૫૪
સ્થા. જેનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૬ માંની પૌરાણિક હકીકતો પર પણ ઇતિહાસને પ્રકાશ પાથરવાને વર્ષો થયાં તનતોડ પ્રયાસ કરી રહ્યો છે તે માટે પશ્ચિમ એશિયામાં વર્ષના ખોદકામ અને શોધકામ પછી તેમણે જૂના કરારમાં રજૂ થયેલી અતિ પ્રાચીન રાજવંશાવલિઓને સમાંતર ઐતિહાસિક વંશાવલિઓ તૈયાર કરી છે અને તેવા રાજાઓના વિષયમાં બાઇબલમાં વર્ણવાએલા સંખ્યાબંધ પ્રસંગોને ઈતિહાસના ક્ષેત્રમાં સમાવ્યા છે.
આપણે કદાચ આવી જવાબદારીમાંથી તે એમ કહીને છૂટી જઈ શકીએ કે, “અમારા પાસે એમના જેટલી નાણાકીય અને રાજકીય સગવડ નથી; પરંતુ એટલું તે કબૂલવું જ પડશે કે આ વિષયમાં આપણે લગભગ કશું જ નથી કર્યું, એટલું જ નહિ, પણ શક્ય પ્રસંગોમાં પણ ઉપેક્ષા સેવી છે.
ગ્રીસ, મિસર ને ઇરાનના પ્રાચીન લેખકની કૃતિઓમાં, બેબીલેન, ચંપા, (ન્ય હિંદી ચીન) કંબેજ ( કમ્બોડિયા)નાં ખોદકામમાં ને મધ્ય અમેરિકા ને મધ્ય આફ્રિકાના અવશેષોમાં પથરાએલી જૈન સંસ્કૃતિ પર પ્રકાશ ફેંકવાને આપણે શ્રમ નથી ઉઠાવ્યો. સંપતિને વિશ્વવ્યાપી ધર્મપ્રચાર, આપણું ચક્રવતીઓના વિજયમાર્ગો ઇત્યાદિને એતિહાસિક રૂપ આપવાને આપણે આપણા અભ્યાસનો ઉપયોગ નથી કર્યો.
અતિ પ્રાચીન પ્રસંગને બાદ કરીએ તે પણ અભયકુમારની પ્રેરણાથી પ્રતિબોધ પામી ભગવાન મહાવીરના ચરણે આવનાર અનાર્ય ભૂમિને રાજકુમાર આદ્રકુમાર કેશુ હતો, તે જાણવાને પણ આપણે પ્રયત્ન નથી કર્યો.
થોડાંક વર્ષ પહેલાં છે. પ્રાણનાથે પ્રભાસપાટણનું તામ્રપત્ર ઉકેલી જણાવ્યું કે બેબીલેનના નૃપતિ નેબુચન્દનેઝારે રૈવતગિરિના નાથ નેમિનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હત” ત્યારે આપણા હાથમાં સંશાધનનો એક વિષય આવેલ હોવા છતાં તેના પ્રત્યે જોઈતું ધ્યાન ન
The Times of India 19-3-35. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૬.
૫૫ અપાયું. એ પછી નેબુચનેઝારના જીવનચરિત્રને ને બેબીલોનના ઈતિહાસને અભ્યાસ કરતાં જે અનુમાને તારવી શક્યો છું તે અહીં રજૂ કરી એવા વિષયને બુદ્ધિમાન વર્ગ કઈ રીતે સમાજોપયોગી બનાવી શકે તે સૂચવીશ.
આદેશ કે આદ્રનગર કયાં આવેલ છે તે સંબંધમાં જૈન સંશોધકોએ અભ્યાસમાં ઊતરવાની જરૂર જોઈ નથી. કેટલાકે પ્રસંગોપાત જરૂર પડતાં એડનને આ નગર તરીકે ઓળખાવ્યું. પરંતુ એડનની ખીલવણી તો ઈ. સ. પૂર્વે ૨૪ ના રોમન-વિજય પછી થઈ છે, ને ઈ. સ. પૂર્વે છઠ્ઠી સદીમાં તે ત્યાં માછીમારોનાં ઝૂંપડાં સિવાય કંઈ જ ન હેતું ઉચ્ચારની ગણતરીએ પણ એડન શબ્દ આદ્રને સમાંતર નથી. એટલે આદ્રનગર માટે જ નજર દોડાવવી જોઈએ.
પશ્ચિમ એશિયામાં આવેલો મેસેપિટેમિયા દેશ અતિ પ્રાચીન કાળમાં ઉત્તર, મધ્ય ને દક્ષિણ એમ ત્રણ વિભાગમાં વહેચાયેલો હતો. ઉત્તર – વિભાગ પિતાના પાટનગર અસુરના નામ પરથી એસીરિયાના નામે ઓળખાત, મધ્ય ભાગની પ્રાચીન રાજધાની કીશ હતી, પણ હમુરાબીના સમયમાં (ઈ. સ. પૂર્વે ૨૧૨૩ થી ૨૦૮૧) બેબીલેનની વિશેષ ખીલવણી થતાં મધ્ય ભાગનું પાટનગર બેબીલેન બન્યું ને સમય જતાં મધ્ય વિભાગ પણ બેબીલોનના નામે ઓળખાવા લાગ્યો. સાગર કાંઠે આવેલા દક્ષિણ ભાગનું પ્રાચીન પાટનગર એd (Eirdiu) બંદર હતું પણ તે ધીમે ધીમે પુરાવા માંડતાં રાજધાની ઉરમાં ફેરવાણી. સમય જતાં બેબીલોનના સમર્થ રાજવીઓએ ત્રણે ભાગ પર પિતાની સત્તા વિસ્તારીને બેબીલેનને સંયુક્ત પ્રદેશનું પાટનગર બનાવ્યું.
જન સાહિત્યમાં વર્ણવાયેલ આદ્ર નગર આ અર્વ નગર હવાને પૂરતો સંભવ છે. પ્રાચીન કાળમાં જાહેરજલાલી ભોગવતાં આને સમાંતર
આ સિવાય બીજુ એ પણ નગર નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
૫૬
સ્થા. જેનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૬
એઈ બંદરની જાહેરજલાલી ઈ. સ. પૂર્વે ૫૦૦૦ માં શરૂ થાય છે. જલપ્રલય પૂર્વેનાં જગતનાં ચાર મુખ્ય બંદરોમાંનું એક હતું. સાગર કાંઠે યુક્રેટીસ નદીના મુખ પર વસેલું હેઈ તેને દેખાવ બેટ સમે લાગતો. હિંદ સાથે એ બંદરને સીધા જળમાર્ગને સંબંધ હતા.
ધીમે ધીમે નદીના કાંપને લીધે બંદર પુરાવા લાગ્યું. ને તેનું મહત્વ ઘટવા લાગ્યું. આજે એ નગરના ખંડિયેર ઉરથી બાર માઈલ દક્ષિણ-પશ્ચિમે પથરાયેલાં પડ્યાં છે. બસરાથી ઈરાક દોડતી રેલવે તે ખંડિયેરની તેર માઈલ પૂર્વેથી પસાર થાય છે.
ઈ. સ. પૂર્વે ૬૦૪માં બેબીલોનની ગાદીએ જગમશહુર સમ્રાટ નેબુચનેઝાર વિરાજ્યો. તેના પિતા નેબપિશારે તેને વિશાળ રાજ્યને વારસો સોંપ્યું હતું, પણ નેબુચન્દનેઝારને ભવ્ય સામ્રાજ્ય સર્જાવવું હતું. પિતાની હયાતી દરમ્યાન જ (ઇ. સ. પૂર્વે ૬૦૫ માં) તેણે એસીરિયાને હરાવીને તે પ્રદેશ તે બેબીલેનમાં જ ભેળવી દીધો હતો. હવે તે દિગ્વિજયે નીકળ્યો. નેકોને હરાવીને તેણે એશિયામાંથી યુરોપ અને આફ્રિકાને પગ કાઢયો. ને પછી બેબીલેનની નબળી દશામાં જેણે જેણે તેને નુકશાન પહોંચાડ્યું હતું તે બધાં રાજ્યોને તેણે જીતવા માંડ્યાં.
જડાના યહૂદીઓએ બેબીલેનની સમૃદ્ધિ લૂંટીને પિતાના પાટનગર જેરૂસેલમમાં પિતાના પ્રભુના નામે મંદિર બંધાવરાવેલું. નેબુચન્દનેઝારે એ દેશ જીતી લઈ મહેરબાનીની રાહે ત્યાંના રાજાને તે પાછો સંયો. એ રાજાએ ગ્ય વ્યવસ્થા ન જાળવતાં તેણે રાજા બદલાવ્યો, પણ બીજા રાજાએ બળવો કર્યો. નેબુચન્દનેઝાર જંગી સૈન્ય સાથે એ દેશ પર ધસી ગયા અને તેણે રાજાને પદભ્રષ્ટ કરી જેરૂસલેમ લૂંટયું. યહુદીઓના મંદિરમાંની અઢળક સંપત્તિ અને સોનાચાંદીનાં વાસણો તે બેબીલોન ઉપાડી ગયો. ટાયરના બળવાને પણ તેણે સખત હાથે દાબી દીધે. ને એ રીતે તે પશ્ચિમ એશિયાને યશસ્વી સમ્રાટ બની રહ્યો.
બેબીલોનમાં તેણે અનેક દેવમંદિર બંધાવ્યાં. નગરના રક્ષણ માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનેત્તુ ધમ કર્તવ્ય. પ્ર. ૬
તેણે બંધાવેલી ભવ્ય દિવાલ જોઈ પરદેશી મુસાફરી, મુગ્ધ બની ગયેલા. હીરેડેટસના કહેવા પ્રમાણે નગરને ઘેરાવે! પ૬ માઇલને! હતા. અને એ દિવાલ તે નગરનું ચારે બાજુથી લાખડી ઢાલની જેમ રક્ષણ કરતી. ચીનની જે દિવાલ પર આજનું જગત અમે વર્ષાવી રહ્યું છે તે તૈમુચન્હનેઝારની એ દિવાલના આધારે બંધાયેલી છે. એખીલેાનમાં તેણે એવા સ્વર્ગીય મહેલ બંધાવેલા કે તે પછીના યુગે મેહ પામી એમને ઝુલતા ખાગે ( Hanging gardens )ની ઉપમા આપેલી. ૫૬૧ માં તે મહેલ સૈકાઓ
૫૭
તેણે પેાતાના નિવાસ માટે ઈ. સ. પૂવે બંધાવેલા અદ્વિતીય મહેલ તા અવર્ણ લેખાયેા છે. પંદર દિવસની અંદર જ આંધવામાં આવેÀ છતાં સુધી એની જાહોજલાલી એટલી જ અનુપમ રહેલી ઇ. સ. પૂર્વે ૩૨૬ માં હિંદી પાછા ક્રેલ સિક ંદરે એ મહેલ પર મુગ્ધ બની ત્યાં જ પેાતાના વાસેા રાખ્યા. ત્યાં તેણે દિવસેા સુધી રંગરાગ ઉડાવેલ અને એ જ મહેલમાં તેનું ખૂન થયેલું. એકદરે સ્થિલ્પ, સ્થાપત્ય, કલા અને સંસ્કારની ખીલવણીમાં તેજીયતેઝારે ગંધાવેલા કાળા જગતના પ્રાચીન ઇતિહાસમાં જ નહિ, અર્વાચીન ઇતિહાસમાં પણ અજોડ છે.
નેબુચન્હનેઝાર સમસ્ત ભેંસે પોટેમિયાના સમ્રાટ હાઇને સ્વાભાવિક રીતે જ તે એને પણ સ્વામી હતા. અને એખીલેનના ખેાકામમાં મળી આવેલા જૂના અવશેષોમાં એબન્નેાન નામ મળી આવતુ નથી તે શ્વેતાં એ શહેનશાહત પ્રાચીન નગર એના નામે એાળખાતી હોય તે સ ંભવિત છે. આ પુરવાર કરી શકાય તે આપણા આ પતિ નેબુચનેઝાર ડરે છે. અને તેમ હાવાનાં ખીજા પણ અનેક પ્રમાણ છે.
તે ભગવાન મહાવીર અને મગધપતિ શ્રેણિકના સમકાલિન ઐ'પતિ છે.
મગધપતિ શ્રેણિક આરાજને પ્રથમ બેટ માકલાવે છે. અને તે
3
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
૫૮
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૬ સમયના જગતને ઇતિહાસ તપાસતાં હિંદની બહાર બેલીબેન સિવાય એવું એક પણ મહારાજ્ય નથી કે જેને મગધપતિ ભેટ મોકલાવે.
પ્રભાસપાટણને તામ્રપત્રથી એ પુરવાર થયું છે કે તેણે ભગવાન નેમિનાથના મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યો છે. એટલે સંભવિત છે કે જ્યારે આર્કકમાર હિંદ ચાલી આવ્યું અને પાછળ તેના પર દેખરેખ રાખવાને નીમેલા ૫૦૦ સામત પણ ભાગી આવ્યા, ત્યારે નેબુચન્દનેઝાર પુત્રની શોધમાં તેની પાછળ કાઠિયાવાડમાં આવ્યો હોય અને તેના પર જૈન ઘને પ્રભાવ પડતાં તેણે તે ધર્મ અપનાવ્યું હોય.
ઉત્તરાવસ્થામાં નેબુચન્દનેઝાર કયો ધર્મ પાળતો હતો, તેને હજી નિર્ણય થયો નથી. કેમકે, સાયરસના શિલાલેખથી એ તે પુરવાર થયું છે કે બેબીલેનમાં વંશપરંપરાગત ચાલી આવતી મકની પૂજા અને બલિદાન આપવાની પ્રથા તેણે બંધ કરી હતી. ઉત્તરાવસ્થાના તેના પિતાના શિલાલેખોમાં તે પ્રજાને ઉદ્દેશીને જે ઢંઢેરો બહાર પાડે છે, તેમાં મ ક ઈત્યાદિને “તમારા દેવ” તરીકે ઓળખાવે છે. તેમ જ બાઈબલના જુના કરારમાં નેબુચન્દનેઝારની રાજકીય પ્રભુતને સ્વીકાર થયા છતાં તેને અને તેના વારસોને ભયંકર નાસ્તિક તરીકે ઓળખાવવામાં આવેલ છે તથા નેબુચન્દનેઝારે પોતે પણ જેરુસેલમમાં લુંટ ચલાવેલી છે તે જોતાં તે યહુદી ધર્મને પણ ન હતો. શરૂઆતમાં મને તેણે બંધાવેલા ભવ્ય મંદિરથી એ તે નિશ્ચિત છે કે પુર્વાવસ્થામાં તે મકને પૂજારી હત; પણ ઉત્તરાવસ્થામાં પુત્રની દીક્ષા પછી તેણે જૈન ધર્મ સ્વીકારેલ હેવાને વિશેષ સંભવ છે.
ઉત્તર વયમાં તેણે બેબીલોનમાં નવ ફટ પહેળી એક સુવર્ણની પ્રતિમા બનાવરાવેલી. તે જ અસામાં તેણે બંધાવરાવેલા પિતાના મુખ્ય પૂજન-મંદિરમાં એક મૂર્તિની સમીપ સાપનું અને બીજીની સમીપ
સિંહનું બિબ હતું. નેબુચન્દનેઝારે બંધાવેલા ઈસ્ટારના દરવાજાને કેટલેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૬
૫૯
ભાગ તૂટી જવાથી તે કડાઓ બર્લીન અને કોન્સ્ટટીનોપલનાં મ્યુઝિયમમાં ઉપાડી જવાયા છે, પણ જે ભાગ હજી ત્યાં જળવાઈ રહ્યો છે, તેના પર વૃષભ, ગંડે, ભુંડ, સાપ, સિંહ ઈત્યાદિ કેરાયેલાં નજરે ચડે છે. બાઝ નગરના મંદિરમાંની મૂર્તિઓ બેબીલે નનાં પુરાણોમાં કે જૂના બાઈબલમાં વર્ણવાએલ દેવોમાંથી કોઈને મળતી આવતી નથી. એટલે તેની પરખ ખોદકામના સંશોધકે હજી પણ કરી શક્યા નથી. આ વસ્તુસ્થિતિ નેબુચન્દનેઝારે જૈન ધર્મ અપનાવ્યું હોય એ દલીલમાં ટેકારૂપ બનવા સાથે જ જૈન સંશોધકો માટે અભ્યાસનું ક્ષેત્ર ખુલ્લું કરે છે.
બેબીલેનના મહાકાવ્ય “Epic of creation માં બેબીલેનને એક રાજકુમાર પોતાના એક મિત્રની મદદથી સ્વર્ગમાં પહોંચવાનો પ્રયાસ કરે છે પરંતુ અધવચથી જ સરકી પડે છે એવું સૂચન છે, જે રૂપક અભયકુમારની પ્રેરણાથી આર્યાવર્ત પહોંચીને દીક્ષા લેવાની આકુમારની તમન્ના અને પાછળથી તેણે કરેલા દીક્ષાત્યાગને સમાંતર છે.
બેબીલન હિંદ સાથે સાંસ્કારિક સંબંધથી તે ઈ. સ. પૂર્વે પચીશસેથી સંકળાએલ હેવાનું ઇતિહાસકારે કબુલ રાખે છે. હમુરાબીના કાનુની ગ્રન્થ પર ભારતીય ન્યાયપ્રથાની સંપૂર્ણ અસર છે. સ્ત્રી પર
વ્યભિચારનો આરોપ આવે ને સ્ત્રી તે આપને અદાલતમાં ખોટો ન ઠરાવી શકે, તો તેને યુક્રેટીસ નદીમાં ડુબાડી દેવી અને છતાં એ પવિત્ર નદી એ સ્ત્રીને જીવતી બહાર કાઢે તે માનવું કે તે સ્ત્રી પવિત્ર છે, એ પ્રથા સ્ત્રીની પવિત્રતા, કડક સજા અને કુદરતી ચમકારથી નિર્દોષતા સિદ્ધ કરવાની ભારતીય ન્યાયશાસ્ત્રની પ્રણાલિકાને આભારી છે. તે ઉપરાંત પ્રાચીન પ્રવાસીઓની નૈધના આધારે જાણી શકાય છે કે ભરૂચ, ખંભાત ને સાપારાનાં બંદર મારફત બેબીલેન
ભારતવર્ષ સાથે ધમધોકાર વ્યાપાર પણ ચલાવતું હતું. બેબીલોનના શિલ્પ-સ્થાપત્ય પર પણ ભારતીય શિલ્પ-સ્થાપત્યની અસર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનેત્તુ ધ કન્ય, પ્ર. ૬
આ રીતે આદેશ, આર્દ્રરાજ અને કુમારનું ઐતિહાસિક સ્વરૂપ વિચારવાની સામગ્રી પૂરતા પ્રમાણમાં પડેલી છે. એ જ રીતે ખીજા પણ જૈન સાહિત્ય ગ્રંથેનાં અનેક વિધાન પર ઐતિહાસિક દૃષ્ટિએ પ્રકાશ ફેંકી શકીએ એવી સામગ્રી આપણે શેાધી શકીએ છીએ, અને ખીજા ધર્માની જેમ જૈન ધર્મને પણ જગતłાપી મહિમા આપવામાં આપણે આપણા અભ્યાસ અને બુદ્ધિના ઉપયેગ કરી શકીએ છીએ, જો બુદ્ધિમાન વ` એ રીતે ઉપયાગી થતા જણાશે, તે સમાજ એના પ્રત્યે જરા પણ ઉપેક્ષા દાખવી શકશે નહિ.
૬૦
આ લેખનો મુખ્ય ભાગ વાકયે વાકયે પ્રમાણેા માર્ગ છે, અને તેમ કરવા જતાં લેખ વધારે ગ્રોટા થવાના ભય હાઈ, એ ભાગની તૈયારીમાં જે ગ્રન્થાના કે પત્રાના મુખ્ય આધાર લીધેો છે તેની જ નોંધ અહી રજુ કરેલ છે.
1. A History of Sumer and Akkad.
2, A History of Babylon.
3. A History of Assyria—By L. W. King.
4. Seven Great Monarchy of the East By Rawlinson.
5. Historians History of the World−માંના બેખીલાન વિભાગ,
6. Ur of the Chaldees-by Leonard Woollcy.
7. Cambridge Ancient History. Vol. I.
8. Ancient Geography,
9. Jews & Jerusalem.
10. Encyclopaedia Britannica—માંથી આ લેખમાં વપરાએલ શબ્દાના ભાગ.
11, ત્રિરાષ્ટિ રાજા પુષ ચરિત્ર-પર્વ ૨૦.
12. The Times of India. 19–3–35.
13. Old Testament.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
ચિત્ય શબ્દ પર વિચાર
લેખક
જૈનાચાર્ય શ્રી વિજયેંદ્રસૂરિજી
સ્થાનકવાસી મુનિઓએ કરેલા ખેટા અથના સાચા શાસ્ત્રીય ખુલાસા
નોંધ
આચાર્ય શ્રી વિહેંદ્રસૂરિ મહારાજે તેમના “તીર્થકર મહાવીર, ભાગ ૨ જો” નામના હમણાં જ બહાર પડેલ હિંદી પુસ્તકમાં સ્થાનકવાસીઓ વૈરવ શબ્દના અર્થ સાધુ, જ્ઞાન વગેરે કરે છે તે તદ્દન ખોટું છે તે બતાવેલું છે. તે માટે તેમણે “ચત્ય શબ્દ પર વિચાર” નામનું ખાસ પ્રકરણ લખેલ છે તે ખાસ ઉપયોગી અને સમજવા જેવું હોઈને તેને અનુવાદ અત્રે આપું છું.
–ન. ગિ. શેઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનાનું ધકવ્ય, પ્ર, ૭ ઔપપાતિક સૂત્રને પાઠ
ઔપપાતિક સૂત્ર ( સટીક યામિળ જૈન ગ્રંથમાળા નં. ૨૬) સૂત્ર ૪૦ પૃષ્ઠ ૧૮૪માં પાડે છે કે-...વા ચેયાદ યંત્તિ..... એ જ પાઠ બાબૂવાળી પ્રતિમાં તથા સુરૂ સપાદિત ઔપપાતિક સૂત્રમાં પશુ છે.
૬૨
સ્થા. સાધુ અમેાલખ ઋષિએ વવાઈ સૂત્ર છપાવ્યું છે તેમાં પણ આ પાઠ તે પ્રમાણે જ છે. (પત્ર ૧૬૩ ).
અહીં ચેયાની ટીકા અભયદેવસૂરિએ આ પ્રમાણે કરી છે— લેફ્સારૂં તિ અનૈયાનિ, નિન પ્રતિમા ત્યર્થ: પણ અમેાલખ ઋષિએ તેના અર્થ સાધુ કર્યાં છે. સ્થાનકવાસી વિદ્વાન રત્નચંદ્રે તેમના અ માગધી કોષમાં પણ ‘સાધુ ' અય' આપ્યા છે. અને તેના ઉદાહરણમાં ત્રણ પ્રમાણ આપ્યા છે—(૧) ઉપાસકદશાંગ. ૧-૫૮,:( ૨ ) ભગવતી ૩–૨ તથા (૩) ઠાણાંગ ૩–૧.
ભગવતીસૂત્રના જે પ્રસ ંગનું રતનચંદ્ર લખ્યું છે ત્યાં પાઠ આ પ્રમાણે છે—નાથ અતિ ચડ્વાન વામળારે વા. ( ભગવતી સૂત્ર a. ૩, ઉ. ૨, સૂત્ર ૧૪૪. પુત્ર ૩૧૩)
અહીં પાઠે જ વ્યક્ત કરી દીએ છે કે એડ્વાળિતા અર્થ સાધુ નથી. કારણકે તેની પછી જ મળવારે વા આવે છે.
(આનું વિશેષ વિવેચન આ પછીના પાના પર છે)
ઠાણાંગસૂત્રના ઠાણા ૩, ઉદ્દેશો ૧, સૂત્ર ૧૨૫ માં ઐતિતં શબ્દ આવે છે. તેની ટીકા અભયદેવ સૂરિએ આ પ્રમાણે કરી છે—વિનાવિ प्रतिमेव चैत्यं श्रमण.
અહીં શ્રમણુના અ નહિ સમજવાથી · સાધુ’ અથ બેસાડવાને પ્રયત્ન કર્યાં છે. અહીં શ્રમણુ શબ્દ સાધુને માટે નહિ પણ ભગવાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
સ્થા. જેનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૭
મહાવીરને માટે વપરાયેલ છે. અમે આ સંબંધમાં થોડા પ્રમાણે આપીએ છીએ. (૧) કલ્પસૂત્રમાં ભગવાનના ત્રણ નામનો ઉલ્લેખ છે –(૧) વર્ધમાન,
(૨) શ્રમણ અને (૩) મહાવીર. અને શ્રમણું નામ પડવાનું કારણ બતાવતાં લખ્યું છે કે– મુંફાળે સમજે (ક૯પસૂત્ર સુબેધિકા ટીકા પત્ર ૨૫૪) અને એના ઉપર આ પ્રમાણે ટીકા કરેલી છે–સામુહિતા-સમાવિની ત: વરાત્રિ શક્તિ તથા શ્રમણ
इति द्वितीय नाभ. (૨) આચારમાં પણ એ પ્રકારને પાઠ છે–સમરૂT મળે (૩) આવશ્યક ચૂર્ણ માં પણ એવો જ ઉલ્લેખ છે. (૪) સૂવકૃતાંગમાં પણ શ્રમણમૂત્રની ટીકા કરતાં ટીકાકારે કમળો
મરીઝ: લખેલ છે એટલે કે આકુમારના તીર્થકર ભગવાન
મહાવીર. (૫) યોગશાસ્ત્રની ટીકામાં હેમચંદ્રાચાર્યે લખ્યું છે કે–કમળો દેવાર્ય
इति च जनपदेन
શ્રમણ શબ્દને અર્થ જ ભગવાન મહાવીર છે, સ્થાનકવાસી વિદ્વાન પિતે પણ આ વાતથી અવગત છે. રતનચંદે પોતાના કેર્ષમાં શ્રમણ શબદનો એક અર્થ “ભગવાન મહાવીર સ્વામીનું એક ઉપનામ ” એમ આપેલ છે.
ઠાણાંગ સૂત્રની ટીકામાં જે શ્રમણ શબ્દ આવે છે ત્યાં પણ તેનું તાત્પર્ય ભગવાન મહાવીરથી જ છે પણ સાધુવી નહિ.
ભગવતીવાળા પાઠ પર વિચાર અલખ ઋષિએ ભગવતીવાળા પાઠનો અનુવાદ આ પ્રમાણે કર્યો છે –“ અરિહંત. અરિહંત ચિત્ય તે છઘસ્થ, અણગાર” ( “અમોલખ ઋષિનું ભગવતી મુત્ર પત્ર ૪૮૯) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૭
ચિત્યને અર્થ “છદ્રસ્થ કઈ પણ કેષમાં મળતા નથી. સ્વયં સ્થાનકવાસી સાધુ રતનયદે પિતાના કોષમાં ચૈત્યને એક અર્થ “તીર્થકરનું જ્ઞાન-કેવળજ્ઞાન” એમ અર્થ આપેલ છે. ઉપાધ્યાય અમરચંદે પણ તિતનો અર્થ જ્ઞાન કર્યો છે (સામાયિક સૂત્ર. પૃષ્ટ ૧૭૩). છદ્મસ્થાવસ્થામાં કેવળજ્ઞાન તો થતું જ નથી.
અને વળી છઘસ્થ કોણ? જ્યાં સુધી કેવળજ્ઞાન થયું ન હોય ત્યાં સુધી સર્વ સાધુ છદ્મસ્થ જ રહે છે અને સૂત્રકારનું તાત્પર્ય સાધુથી હોત તો આગળ (તેની પછી) અણુગાર શબ્દ લખ્યો નહત,
અને જે અમાલખ ઋષિનું તાત્પર્ય તીર્થકરથી હેય તે અરિહંત થયા પછી છઘસ્થ અવસ્થા રહેતી નથી. અથવા એમ કહીએ કે ઇક્વાવસ્થા સમાપ્ત થાય ત્યારે જ અરિહંત થવાય છે. ભગવાનને કેવળજ્ઞાન થયું તેનું વર્ણન કલ્પસૂત્રમાં આ પ્રમાણે આવે છે–
तएणं भगवंत महावीरे अरहाजाये, जिणो केवली सव-नूसब्वदरिसी...
ઉપાસક દશાંગ સુત્રને પાઠ
વાર રક્ષા (ઉપાસક દશાંગ સૂત્ર)માં પાઠ આવે છે કે મરિહંત વેલારું. હાલે (Hornel) વાસા સામો સંપાદિત કર્યું છે તેમાં મૂળ સૂત્રમાં તેમણે આ પાઠ કાઢી નાખે છે અને પાદટિપ્પણમાં પાઠાંતરરૂપે તે પાઠ આવે છે. (પૃષ્ટ ૨૩).
હાર્નેલે મૂળ પાઠમાંથી ઉક્ત પાઠ તે કાઢી નાખ્યા પણ તેની ટીકામાંથી એ પાઠ કાઢી નાખવાની તેમની હિમત ચાલી નહિ. અને તેમણે ત્યાં ટીકા પણ છાપી છે કે ત્યાનિ અપ્રતિમાઇક્ષણાનિ (પૃષ્ટ ૨૪).
મૂળમાંથી તેમણે આ પાઠ શા માટે કાઢી નાખ્યો છે તેનું કારણ તેમણે તેમના અંગ્રેજી અનુવાદવાળા વિભાગની પાદટિપણિમાં બતાવ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનાનું ધર્માંક વ્ય. પ્ર. ૭
૧૫
ગ્ર ંથનેા શબ્દ હેત
તેમનુ કહેવું છે કે જો આ મૂળ તા વૈદ્યનિ શબ્દ હાત. અને ત્યારે જ દયાનિ શબ્દથી તેને મેળ બેસત. પણ અહીં પાઠ ચેનિને બદલે ચડ્યું છે. તેથી તે સ ંદેકાસ્પદ છે. ( પૃષ્ટ ૩૫ ).
પરંતુ હાર્નેલે એ ધ્યાન રાખવું જોઇતુ હતું કે આ ગદ્ય છે, પદ્ય કે ગાથા નથી કે જેથી તુર્ક મેળવવાની આવરયક્તા હોય.
બીજી વાત—હાર્નેલે આ પ્રતિયે મેળવીને ગ્રંથનું સંપાદન કરેલ છે. પણ એ બધી પ્રતિયે તેની પાસે ઠેઠ સુધી રહી નથી. અને તેથી તે સર્વ પ્રતિયાના ઉપયાગ તે આખા પુસ્તકના સંપાદનમાં એકસરખા કરી શકેલ નથી. તેથી પાર્ડ મેળવવામાં હાર્નેલના સ્રોતમાં ભારે વૈભિન્ન રહ્યું. પણ જો હાર્નેલે જરા પણ ગદ્યપદ્ય તરફ ધ્યાન દીધુ હોત તે। આ ભૂલ થાત નહિ.
ટીકામાં આ પાઠ હોવાનેા હાર્નેલે સ્વીકાર કર્યા તે તેનું તાપ એજ થયું કે ટીકાકારના સમયમાં એ પાઠ મૂળમાં હતા, નહિતર તે ટીકા જ કેમ કરી શકત ? અને ટીકાકારના સમયમાં એ પાઠ હતા તા હાર્નેલને એવી બીજી કઈ પ્રત મળી કે જે ટીકાકારના કાળથી પ્રાચીન અને પ્રમાણિક હાય ?
વળી આ પાઠ ઔપપાતિકમાં પણ આવે છે પણ કાર્નેલે તે ગ્રંથની સાથે મેળવવાના પણ પ્રયત્ન કર્યો નહિ
કાર્નેલે એ પાઠ કાઢી નાખ્યા તેથી અંગ્રેજી જાણનારા અને જૈન સાહિત્યમાં કામ કરવાવાળાએ પણ તેની નકલ માત્ર કરીને પુસ્તકા સપાતિ કર્યા અને પાઠ કવે હેવા જોઈ એ તેના વિચાર જ કર્યા નહિ. પી. એલ. વૈદ્ય તથા એન. એ. ગારે એવા જ અનુકરણવાદના શિકાર બન્યા છે.
ખીજાની દેખાદેખીથી પણ બેચરદાસે ભગવાન મહાવીરના
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
..
Page #67
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૭
દશ ઉપાસકે” નામના ઉપસાકદશાંગના ગુજરાતી અનુવાદમાં રેયારું વાળે પાઠ છેડી દીધો (પૃષ્ટ ૧૪).
“પુષભિખુ” (સ્થા. મુનિ કુલચંદ્રજી)એ “સુત્તા ગમે ચાર ભાગમાં પ્રકાશિત કરાવેલ છે. તેના ચોથા ભાગમાં સેવાના રસમો છે. તેના પૃષ્ટ ૧૧૩ર પર તેમણે પણ આ પાઠ કાઢી નાખ્યો છે. પણ પુષ્પલિકખુ હાર્નેલના પ્રભાવથી પર છે. ચૈત્યને અર્થ મૂર્તિ છે અને મૂર્તિ નામ જૈનાગમમાં આવવું જ ન જોઈએ તે માટે તેમને શ્રેષ્ઠ એ લાગ્યું કે એ પાઠ જ નહિ હેય પછી લોકે શેને અર્થ કરશે!
અમે અમારા આ “તીર્થકર મહાવીર” પુસ્તકમાં જ પુ૫ભિકખુની એવી અનધિકાર ચેષ્ટાઓની તરફ બીજા સ્થળો પર પાઠકોનું ધ્યાન ખેંચ્યું છે. અહીં અમે એ બતાવી દઈએ છીએ કે તેમની પૂર્વેના સ્થાનકવાસી વિદ્વાને પણ ૩વસામો ઉપાસક દશાંગમાં એ પાઠ હેવાને સ્વીકાર કરે છે. (૧) અર્ધ માગધી કેષ ભાગ ૨, પૃષ્ઠ ૮૩૮માં રતનચંદે એ પાઠને
સ્વીકાર કર્યો છે. (૨) ઘાસીલાલજીએ પણ રેફયાણું વાળા પાઠને સ્વીકાર કર્યો છે.
(પૃષ્ટ ૩૩૫)
પણ રત્નચંદ્ર તથા ઘાસીલાલજીએ ચૈત્યશબ્દને અહીં સાધુ” અર્થ કર્યો છે.
ચેત્ય શબ્દ માત્ર એક્લા જેનોને જ નથી. સંસ્કૃત સાહિત્યમાં અને પાલિમાં તેને પ્રયોગ થયેલે મળે છે. એટલે તેના અર્થમાં કોઈપણ ફેરફાર કરવાનો સંભવ નથી.
ચૈત્ય શબ્દ પ્રયોગ પ્રાચીન સાહિત્યમાં કયા રૂપમાં થયેલ છે તેના કંઈક ઉદાહરણે અહીં આપીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
સ્થા. જેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૭ સંસ્કૃત ધાર્મિક સાહિત્યમાં
ચેત્ય શબ્દ વાલમીકી રામાયણ (1) चैत्यं निकुंभिलामद्य प्राप्य होमं करिष्यति
–યુદ્ધકાંડ સર્ગ ૮૪ બ્લેક ૧૩ પૃષ્ટ ૨૩૮. ઇંદ્રજીત નિકુંનિલા દેવીના મંદિરમાં યજ્ઞ કરવા બેઠા છે. (શાસ્ત્રી નરહરી મગનલાલ શર્મા કૃત ગુજરાતી અનુવાદ ભાગ ૨
પૃષ્ટ ૧૮૯૮). (२) निकुम्भिलामभिपयो चैःयं रावणिपारितम्
–યુદ્ધકાંડ સર્ગ ૮૫, ક ૨૯ પૃષ્ટ ૨૪૦ લક્ષ્મણ રાવણુપુત્રની રક્ષા કરવાવાળા નિકુંબિલાના મંદિર તરફ જવાને નીકળ્યા.—ગુજરાતી અનુવાદ પૃષ્ટ ૧૦૯૯.
આવા જ અર્થમાં ચૈત્ય શબ્દ વાલ્મીકી રામાયણમાં બીજા પણ ઘણા સ્થળે વપરાયો છે. વિસ્તાર ભયથી અહીં બધા પાઠ આપ્યા નથી. મહાભારત
शुचिदेशयतःवानं देवगोष्टं चतुष्पयम् । वामगं धार्मिक चैत्यं नियं कुर्यात् प्रदक्षिणाम् ।
– શાંતિપર્વ અ. ૧૮૩. આચાર્ય નીલક ડે ટીકામાં ચયને અર્થ દેવમંદિર કરેલ છે. पृद्धहारीतस्मृति
તેના પણ બે બે કમાં ચૈત્ય શબ્દ આવે છે તે આચાર્યશ્રીએ આપેલ છે પણ અડીં ઉષત કર્યા નથી.
આ ઉપરાંત ગૃવ સૂત્રોમાં પણ ચૈત્ય શબ્દ આવે છે. આસ્વિલાયન ગૃહ સૂત્રમાં પાઠ છે કેचैत्ययजे प्राक् स्विष्टकृतश्चैत्याय बलि हरेत.
–આ. ૧ ખંડ ૧૨ સૂ. ૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૭ બૌદ્ધસાહિત્યમાં ચિત્ય શબ્દ બૌદ્ધગ્રંથ લલિતવિસ્તરામાં આવે છે કે જે સ્થળ પર છંદને બુધે આભરણુ આદિ દઈને પાછો મોકલ્યો હતો ત્યાં ચત્ય બનાવવામાં આવ્યું. તે ચેત્યને છંદક-નિવર્તન કહે છે. –પૃ ૧૬૩.
પાલી એ રીતે બુધે જ્યારે તેમને ચૂડામણિ ઉપર ફેંકે ત્યારે તે એક જન ઊંચે જઈને આકાશમાં રહી ગયા. શક્કે તેના ઉપર ચૂડામણિ ચૈત્યની સ્થાપના કરી. –જાતક કથા (પાલિ) પૃષ્ટ ૪૯.
બૌદ્ધ સાહિત્યમાં ચૈત્ય શબ્દને મૂળ અર્થ જ પૂજાસ્થાન છે.
Buddhist Highbreed સંસ્કૃત ડિકશનરી ભાગ ૨ માં એ 2421 24.12.2013 3Seems to be used more broadly than in sanskrit-as auy object of veneration. પૃષ્ટ ૨૨૩.
બીજા સાહિત્યમાં ચિત્ય શબ્દ કૌટિલ્ય અર્થશાસ્ત્ર (१) पर्वसु च वितदिच्छत्रोल्लोमिकाहस्त पताकाच्छा गोपहारैः चैत्यपूजा
કારતકૌટિલ્ય અર્થશાસ્ત્ર મૂળ પૃષ્ટ ૨૧૦. (૨) વૈત ચં—એ જ પૃષ્ટ ૨૪૪.
એનો અર્થ ડે. આર. શ્યામા શાસ્ત્રીએ temple દેવાલય કર્યો છે. (પૃષ્ટ ૨૭૩). (૩) ચૈત્ય વૈવલ્-એ જ. પૃષ્ટ ૩૭૯.
તેને અર્થ ડા. શાસ્ત્રીએ Altar યજ્ઞકુંડ કર્યો છે. (પૃષ્ઠ ૪૦૮). (૪) પ્રરા પાર રામુરાધ્ય દૈવત તિમછિદ્ર વરયાસત (પૃષ્ઠ ૩૮૩).
આ પાઠને અર્થ સ્પષ્ટ છે. કૌટિલ્ય અર્થ શાસ્ત્રમાં આ
પ્રમાણે બીજા પણ ઘણે ઠેકાણે ચૈત્ય શબ્દ આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
સ્થા. જેનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૭
આ પ્રમાણેથી સ્પષ્ટ છે કે–ચૈત્યને અર્થ દેવપ્રતિમા કે દેવમંદિર જ છે. એને અર્થ જ્ઞાન કે સાધુ થતું જ નથી.
કેટલાક કોષોમાંથી ચિત્યને અથ બિબ કે મૂતિ થાય છે તેના અવતરણે અહીં ઉદધત કર્યા છે.
કેટલાક કેમાં ચૈત્યના અર્થ (૧) અનેકાર્થ સંગ્રહમાં શ્રી હેમચંદ્રાચાર્યે લખ્યું છે કે –
चैत्त्यं जिनौकस्तदबिम्बं चैत्यो जिनसभातरुः । उद्देश वृक्षश्चाद्यं तु प्रेय प्रश्ने भुतेपि च ॥
કાર લેક ૩૬૨ પૃષ્ઠ ૩૦. (2) 14-Sanctuary Temple you reu
દેવાયતને નૈરાં પૂષ્ઠ ૧૬૧, વૈજ્યન્તી કે (૩) ચૈત્ય–વતરૌ, રેવાવાસે, નિન, નિનામા, નિનામીમાં
વસ્થાને–શબ્દાર્થ ચિતામણી. ભાગ ૨ પૃષ્ઠ ૯૪૪. (૪) -દેવસ્થાને શબ્દસ્તમ મહાનિધિ પૃષ્ટ ૧૬૦.
જૈન સાહિત્યમાં ચિત્યને અર્થ જૈન સાહિત્યમાં એવાં કેટલાય સ્થળો છે કે જયાં ચૈત્યને અર્થ બીજા કેઈ રૂપમાં લાગુ પડી શકતો જ નથી. એક પાઠ છે–
फलाणं मंगलं देवयं चेइयं पज्जुवासेज्जा આ પાઠ સૂવકૃતાંગ (બાબુવાળા) પૃ. ૧૦૧૪, ઠાણાંગ સૂત્ર સટીક પૂર્વાર્ધ પત્ર ૧૦૮-, ૧૪ર-૨, ભગવતી સૂત્ર (સટીક સાનુવાદ) ભાગ ૧, પૃષ્ટ ૨૩૩ જ્ઞાતા ધર્મ કથા સટીક ઉત્તરાર્ધ પત્ર ૨૫-રમાં તથા ઔપપતિક સૂત્ર સટીક પત્ર ૮-૨ માં આવેલ છે.
હવે એની ટીકાએ કેવી રીતે કરવામાં આવી છે તેના ઉપર દષ્ટિ નાખી લેવી આવશ્યક છે– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
સ્થા. જેનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૭ (१) मंगल देवतां चैत्यमिव पर्युपासते
–દીપિકા સૂવકૃતાંગ બાબૂવાળા પૃષ્ટ ૧૦૧૪. (२) चैत्यमिव-जिनादि प्रतिमेव चैत्य श्रमणं
–ઠાણુગ સૂત્ર સટીક. પૂર્વાર્ધ. પત્ર ૧૧૧-૨. (૩) વૈચ-તેવતા પ્રતિમા–ઔપપાતિક સટીક પત્ર ૧૦-૨. (૪) બેચરદાસે ભગવતી સૂત્ર તથા તેની ટીકાને સંપાદિત અને
અનુવાદિત કરેલ છે. તેમાં ટીકાના ગુજરાતી અનુવાદમાં બેચરદાસે લખ્યું છે કે –
ત્યની-ઇષ્ટ દેવની મૂર્તિની–પેઠે
પ. બેચરદાસની અધીકાર ચેષ્ટા બેચરદાસે “જન સાહિત્યમાં વિકાર થવાથી થયેલી હાનિઝ માં કલ્પના કરી છે કે–ચત્ય શબ્દ ચિતા ઉપરથી બનેલું છે અને તેને મૂળ અર્થ દેવમંદિર કે પ્રતિમા નહિ પણ ચિતા પર બનેલું સ્મારક છે.
પરંતુ જેન સાહિત્યમાં ચૈત્ય શબ્દના પ્રયોગને પ્રશ્ન છે ત્યાં આવા પ્રકારની કલ્પના લાગુ પડી શકે નહિ. કારણ કે જ્યાં ચિતા ઉપર નિર્મિત સ્મારકને પ્રસંગ આવે છે ત્યાં મા રેવુ શબ્દનો પ્રયોગ થયેલ છે. (આચારાંગ ટીક. ૨, ૧૦, ૧૮, પત્ર ૩૭૮–૧) તથા જ્યાં ઘુમટ જેવું સ્મારક બનેલું હોય તેને માટે માથમિયા; શબ્દ આવે છે. ( આચારાંગ રાજકોટવાળું પૃષ્ટ ૩૪૩),
નિશીથચુર્ણ સભાષ્યમાં પણ મદદ પૂમિક શબ્દ આવે છે. જ્યાં તેને સંબંધ મૃતકની સાથે થતો હતો ત્યાં તેની સાથે મા શબ્દ જોડી દેવામાં આવતો હતો.
આથી સ્પષ્ટ છે કે બધે ઠેકાણે ચિત્યને અર્થ મૃતકના અવશેષ પર બનેલું સ્મારક” એમ અર્થ કરે એ સર્વથા અસંગત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનાનું ધર્માંકન્ય, પ્ર, છ
૭૧
બેચરદાસનું કહેવું એમ છેકે ટીકાકારે એ મૂર્તિ અર્થ કરેલા છે તે વસ્તુત તેમના કાળે એ અ હતા પણ મૂળ અર્થ નહિ. પરંતુ એમ કહેવું તે પણ બેચરદાસની અધિકાર ચેષ્ટા છે,
ઔપપાતીક સૂત્રમાં પૂર્ણભદ્ર ચૈત્યનું વર્ણન
ઔપપાતિક સત્રમાં ચૈત્યનું વર્ણન છે. ઔપાતિક એક આગમ ગ્રંથ છે. અને એમાનું વર્ણન વાંચીને વાંચક પે તે જ પેાતાની મેળે નિણૅય કરી શકે છે કે જૈન સાહિત્યમાં ચૈત્યનું તાત્પર્યાં કઈ વસ્તુ સાથે છે.
ચૈત્યના વર્ણનના પાઠે
(ગુજરાતી અક્ષરમાં લખ્યું છે)
તીસેગું ચ ંપાએ ણુયરીએ અહિયા ઉત્તર પુરથિમે દિસભાએ પુણભદ્દે ણામ ચેઈએ હેાત્યા. ચિરાઈ એ પુન્નપુરિસ પર્ણાત્ત પારાણેસદ્દિએ કિત્તિએ ણા એ સત્ત સજઝએ સટેસડાગેપડાગાઈ પડાગપડિએ સલેભ થે કચડુએ લાય ઉલ્લેાંઈ ય મહિએ ગેાસીર સરસ રત્ત ચંદણુ દર દિÇ પંચ ગુલ્લિતલે ઉચય ચંદન કલસે ચંદન ધડ સુકય તારણ પડિઆર દેસભાએ અસિત્તા વસિત્ત વિલ વટ્ટ-વધારિય મલદામકલાવે પંચ વષ્ણુ સરસ સુરભિ મુ પુ પુજોવયાર કલિએ કાલાન્ગુરુપવકુરુક-તુરુ ધૃવ મમઘત ગયાભિ રમે સુગધવર ગધગધિએ ગધવિભૂ-એ યુગ ટ્ટગજલ્લ મલ્લ મુક્રિય વેલભગ પવગ ક્રમ લાગ આખગ લખમ ખ તૃણુલ્લ તુંબ વાણિય ભુવગ માગપગિએ બહુ જભણુવયસ્ક વિસ્યુયકિત્તિએ બહુ જસ આહુમ્મ આણિજ્યું પાતુણુજે અણિજે વણિજ્જનમ' ગુજ્જે પુણિજ્યે સમ્રારાણો સમ્મણિજ્યે કલ્લાણુ મંગલ દૈવયં ચેય વિષ્ણુએણું પન્નુવાસણિજ્યે દિવ' સચ્ચે સચેાવાએ સણિ ૬એ પડિહારે જાગ સહસ્ય ભાગ પડિએ બહુ જણા અચેષ્ટમાગમ પુણભદ્ ચે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
૭૨
સ્થા. જૈનેનું ધર્મર્તવ્ય. પ્ર. ૭ અર્થ–તે ચંપા નગરીની ઉત્તર-પૂર્વ દિશાના મધ્ય ભાગમાં ઈશાન ખુણામાં પૂર્વના પુરુષોએ પ્રજ્ઞ-પ્રશસિત કરેલ, ઉપાદેય રૂ૫માં પ્રકાશિત કરેલ, ઘણું કાળનું બનેલું અત્યંત પ્રાચીન અને પ્રસિદ્ધ પૂર્ણ ભદ્ર નામનું એક ચૈત્ય હતું. તે વજા, ઘંટા, પતાકા, લેમહસ્ત, મોરપિચ્છી તથા વેદિકા આદિથી સુશોભિત હતું.
ચૈત્યની અંદરની ભૂમિ ગમય (છાણ) આદિથી લીંપેલી હતી અને દિવાલ પર તરંગની ચમકદાર માટી લગાડેલી હતી. અને તેના ઉપર ચંદનના થાપા લગાવેલા હતા. તે ચિત્ય ચંદનના સુંદર કળશોથી મંડિત હતું. તથા તેના દરેક દરવાજા ઉપર ચંદનના ઘડાનું તોરણ બાંધેલું હતું. તેમાં ઉપર નીચે સુગધી પુષ્પોની મોટી મોટી માળાઓ લટકાવેલી હતી. પચરંગી સુગંધી કુલે તથા ઉત્તમ પ્રકારની સુગંધ યુક્ત ધૂપથી તે ખૂબ મહેકી રહ્યું હતું.
તે ચૈત્યને અંદરના ભાગ નટ, નર્તક, જલ્લ, મલ્લ, મોષ્ટિક વિદૂષક, કૂદવાવાળા, તરવાવાળા, જ્યોતિષી, રાસ કરવાવાળા, કથા કરવાવાળા, ચિત્ર બતાવવાવાળા, વણે બજાવવાવાળા, ગાવાવાળા ભેજક આદિ લેકેથી વ્યાપ્ત રહેતું હતું.
એ ચૈત્ય અનેક લેકમાં અને અનેક દેશોમાં વિખ્યાત હતું. ઘણું લેકે ત્યાં આહુતિ દેવાને, પૂજા કરવાને, વાંદવાને તથા પ્રણામ કરવાને માટે આવતા હતા, આ ચૈત્ય ઘણું લેકેને સત્કાર, સન્માન તેમજ ઉપાસનાનું સ્થાન હતું તથા કલ્યાણ અને મંગળરૂપ દેવતાના ચયની માફક વિનયપૂર્વક પર્વ પાસનીય હતું.
તેમાં દેવી શકિત હતી અને તે સત્ય તથા સત્ય ઉપાય વાળા એટલે ઉપાસકોની લૌકિક કામનાઓને પૂર્ણ કરવાવાળું હતું. અને ત્યાં હજારો યજ્ઞોના ભાગ, નૈવેદ્યના રૂપમાં અર્પણ કરવામાં આવતા હતા. એ પ્રકારે અનેક લેકે દૂર દૂરથી આવીને એ પૂર્ણભદ્ર ચૈત્યની અર્ચા પૂજા કરતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૭
૭૩
પૂર્ણભક તો યક્ષ હતો. તે ત્યાં (ચત્યની જગ્યાએ) મરી ગયેલો નહોતે કે જેથી ચિતા ઉપર મંદિર બનાવ્યું હેય.
પપાતિક સુત્રમાં નગરનું વર્ણન જૈન શાસ્ત્રોમાં નગરના વર્ણન આવે છે. તેમાં પણ ચૈત્ય આવે છે. ઔપપાતિક સત્રમાં ચંપાના વર્ણનમાં (સટીક પત્ર ૨ માં)
आयारवंत चेइय પાઠ આવે છે ત્યાં તેની ટીકા નીચે આપવામાં આવેલી છે– आकारवन्ति-मुंदराकाराणि आकारचित्राणि वा यानि चैत्यानि - ટેવતાવતનાનિ......
રાજપક્ષીય સત્રમાને પાઠ
રાયપાસેણીમાં પણ એ પાઠ આવે છે. (બેચરદાસ સંપાતિ. પત્ર ૪). ત્યાં તેની ટીકા છે કે મારવતિ નું રા િચૈત્ય
રાયપણમાં જ એક અન્ય પ્રસંગમાં (સૂત્ર ૧૩૮ ) માં પૂર્વ ઢાળ નિળવા પાઠ આવે છે. આ પાઠથી સ્પષ્ટ છે કે જિનવર અને તેની મૂર્તિમાં કઈ ભેદ નથી, જે મૂર્તિ તે જ જિન!
બેચરદાસે રાયપાસણીના અનુવાદ (પત્ર ૯૩) માં તેનો અર્થ કર્યો છે કે –“તે પ્રત્યેક પ્રતિમાઓ આગળ ધૂપ કયો.” બેચરદાસે રાયપાસે સત્તને એક ગુજરાતી અનુવાદ પણ પ્રકાશિત કરાવેલ છે તેમાં પૃષ્ટ ૮૬ પર એ જ અનુવાદ આપેલ છે.
રં ચત્ય શબ્દ ઉપરની ટીકાએ વિશે સ્પષ્ટીકરણ માટે રૂા શબ્દ ઉપર કરવામાં આવેલી થોડીક ટીકાઓ અહીં આપી છે–
છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
૭૪
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૭
(૧) ફર્યા-રૂષ્ટદેવ પ્રતિમા ભગ. ૨-૧. ભાગ ૧. પત્ર ૨૪૮. (૨) ચૈત્યાન–મત પ્રતિમા આવશ્યક હરિભદ્રીય પત્ર પ૧૦-૧. (૩) ચૈત્યનિ–નિન પ્રતિમા પ્રશ્ન વ્યાકરણ પત્ર ૧૨૬-૧. (૪) ચૈત્યાન–દેવતાયતના િવિવાઈ. પત્ર ૩. (૫) ચૈત્ય-રુદેવ પ્રતિમા ઉવવાઈ. પત્ર ૧૦. (1) वेयावत्तं-चैत्यमिति कोऽर्थ इत्याह-अव्यक्त' मिति
जीर्ण पतितप्रायमनिर्धारित देवता विशेषाश्रय भूतमित्यर्थः માલધારી હેમચંદ્રકૃત આવશ્યક ટીકા ટિપણુ પત્ર ૨૮-૧.
બૌદ્ધ ગ્રંથમાં ચિત્ર ચિત્ય એ પૂજાનું સ્થાન હતું એ વાત બૌદ્ધ ગ્રંથોમાં પણ પ્રમાણિત છે. બુધે વૈશાલીના સંબંધમાં કહ્યું કે
__“वज्जी यानि तानि वज्जौनं वज्जि चेतियानि अब्भन्तरानि चेव बाहिरा निच, तानि सक्करोन्ति गरुं करोन्ति मानेन्ति, पूजेन्ति, तेसं च હિનપુcવંતપુર્વ વઢિનો રિહાયેન્તી’તિ–દીઘનિકાય (મહાવચ્ચ, નાલંદા સંસ્કરણ) પૃષ્ટ ૬૦.
વજિજઓના નગરની અંદર કે બહાર જે ચૈત્ય છે તેને તેઓ સત્કાર કરે છે, પૂજે છે. તેને માટે પહેલાં આપેલાં દાનને, પહેલાં ધર્માનુસાર આપેલી બલિને લેપ કરતા નથી.– દીઘનિકાય હિંદી અનુવાદ પૃષ્ટ ૧૧૮.
વૈશાલીના સ્તૂપનું મહત્વ વૈશાલીની ચૈત્યપૂજાનું મહત્વ જૈન ગ્રંથમાં પણ વર્ણવેલ છે. ઉત્તરાધ્યયનની ટીકામાં મુનિસુવ્રત સ્વામીના સૂપનું વર્ણન આવે છે. (નેમિચંદની ટીકા. પત્ર ૨-૧). તથા કણિકના યુદ્ધના પ્રસંગમાં
ના નગરની 8 માટે પહેલી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનેનું ધર્મકતવ્ય. પ્ર. ૭
૭૫
પ રહેશે ત્યાં સુધી વૈશાલીનું પતન
કહ્યું છે કે જ્યાં સુધી થશે નહિ.
ઘાસીલાલજીએ કરેલ છેટે અથ ઘાસીલાલજીએ ઉપાસક દશાંગના તેમના અનુવાદમાં (પૃષ્ટ ૩૩૯) લખ્યું છે કે –
“ચૈત્ય શબ્દને અર્થ સાધુ થાય છે. બૃહદ કપ ભાષ્યના છઠ્ઠા ઉદેશાની અંદર માથા માઇ-યમમેડ ગાયાની વ્યાખ્યામાં ક્ષેમકીર્તિ સૂરિએ ત્યોકિ અર્થ “સાધુઓના ઉદ્દેશથી બનાવેલ અશન આદિ” એમ અર્થ કર્યો છે.
ઘાસીલાલે જે પ્રસંગને ઉલ્લેખ કર્યો છે તે પ્રસંગ જ અહીં આપી દઉં છું કે જેથી વાંચકે સંદર્ભ સહિત આખી સ્થિતિ સમજી જશે. અહીં મૂળ ગાથા આ પ્રમાણે છે –
आहा अधे य कम्मे, आयाहम्मे य अत्त कम्मे य । तं पुण आहाकम्म, कप्पति ण व कप्पतो कस्स ॥ ६३७५ ॥
-आधार्म अधःकम आत्मकर्म चेति औदेशिकस्य साधूनुद्दिश्य कृतस्य भक्तादेश्चत्वारि नामानि । तत् पुनः आधाकर्म कस्य कल्पते ?
સ્થ વા Wતે –બુક૯પ સનિર્યુક્તિ લઘુભાષ્ય વૃત્તિ સહિત, વિભાગ ૬, પૃષ્ટ ૧૬૮૨-૮૩.
અહીં મૂળમાં ચૈત્ય શબ્દ જ કયાં છે કે જેની ટીકાની અપેક્ષા રખાય ? ખરેખર લોકોને ભ્રમમાં નાખવાને માટે રેતિ (1 + ) તથા સૌfશષ્ણ એ ત્રણ શબ્દની મધિ કરીને વેગોરિય કરીને ઘાસીલાલે તેને બેટી રીતે મેળ બેસાડવાની કુચેષ્ટા કરી છે. એ પાઠમાં કે તેની ટીકામાં કયાંય પણ ચૈત્ય શબ્દ આવતા જ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
७६
સ્થા. જૈનનું ધર્મર્તવ્ય. પ્ર. ૭
ઘાસીલાલજીનું કહેવું છે કે કેઈપણ કોષમાં ચૈત્ય શબ્દને મૂર્તિ અર્થ બતાવેલ જ નથી. અને તેના સમર્થનમાં તેમણે પદ્મચંદ્રકેષનું ઉદ્ધરણ આપ્યું છે.
પણ પહેલી વાત તે એ કે તે કેષમાં “સાધુ” અર્થ ક્યાં લખે છે?
બીજી વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે એ જ કેષમાં અને ઘાસીલાલજીના એ જ ઉદ્ધારણમાં ચૈત્યને એક અર્થ બિંબ પણ આપેલ છે. ઘાસીલાલે બીજા કંઈક ઉદ્ધરણોથી તેને અર્થ કરતાં લખ્યું છે કે “બિંબ”ને અર્થ મૂતિ થતો નથી. ત્યારે અમે હવે અહીં થોડાક કોષોમાંથી “બિબ” શબ્દનો અર્થ બતાવી દેવા ચાહીએ છીએ–
થોડાક કેમાંથી બિંબને અર્થ
(૧) વિવે = A statue. figure, idol જેમકે–દેવિસ્વનિમr
સૌMા માત્ર મનિર્મિતા–રામાયણ ૬. ૧૨-૧૪–આની
સંસ્કૃત ઇંગ્લીશ ડિકશનેરી, ભાગ ૨. પૃષ્ટ ૧૧૬૭. (2) fãa = An image, shadow, reflected or presented
form, picture–રામાયણ, ભાગવતપુરાણ, રાજતરંગિણું બિબને મૂર્તિના અર્થમાં હેમચંદ્રાચાર્યે પણ પ્રયોગ કરેલ છે ચૈત્વ વિનૌકત ત્રિ–અનેકાર્થ કેષ. ક. ૨ લેક ૩૬ર.
થોડા આધુનિક વિદ્વાનના મત
ચિત્ય શબ્દના સંબંધમાં હવે અમે ચેડા આધુનિક વિદ્વાનોના મત આપવા ચાહીએ છીએ. કોઈ પણ પ્રકારનો ભ્રમ થાય કે રહે નહિ
માટે અમે મૂળ ઉદ્ધરણ જ અહીં આપી દેવા ઈચ્છીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૭
(૧) રેતિય (છે. તૈય) In its most commonsense has
come to mean a shrine associated with buddhism. But the word in its original use was not exclusively buddhist for there are references to Brahmanical and jain Chaityas as well. Thus the word must have been originally used in the sense of any sacred spot or edifice or sanctuary meant for popular worship — Geography of Early Buddhism. વિમળચરણ લા. ત. પૃષ્ઠ ૭૪.
અર્થ સાધારણરૂપમાં ચૈત્યને અર્થ બૌદ્ધધર્મ સાથે સંબંધિત મંદિર કે પૂજાસ્થાન છે. પરંતુ મૂળ રૂપમાં એ શબ્દને પ્રયોગ કેવળ બુદ્ધધર્મથી સંબંધિત નહતો. કારણ કે બ્રાહ્મણ અને જૈન સૈના પણ સંદર્ભ મળે છે. તેથી કહેવું જોઈએ કે મૂળ રૂપમાં એ શબ્દનો અર્થ કોઈ પવિત્ર સ્થાનને માટે,
વેદિકાના માટે અથવા પૂજા નિમિતે મંદિરને માટે તે હતો. (2) In thu pitakas this word means a popular
sirine unconnected with either Buddhist or Brabuanical ceremonial, some times perhaps merely a sacred tree or stone, probably bonoured by such simple rites as decorating it with paint or towers—? 241371 442 km Hinduism and Buddhism. ભાગ ૨. વૃષ્ટ ૧ર-૭૩.
અર્થ–પિટમાં આ શબ્દને અર્થ સર્વ સાધારણને માટે પૂજાસ્થળ છે. તેને બૌદ્ધા કે બ્રાહ્મણ સાથે સંબંધ નથી.
કયારેક કયારે ક ચૈત્યમાં માત્ર વૃક્ષ કે પત્થર હતે. અને રંગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
७८
સ્થા. જેનું ધર્મકર્તવ્યપ્ર. ૭ તથા ફૂલેથી તેને સજીને તેના પ્રત્યે આદરમાન પ્રગટ કરવામાં આવતા.
(૩) The most general name for sanctuary is Chai
tya. (પ્રા. ચેતિય) a term not only applying to building but to sacred Trees, Memorial stone, Holy stupas, Images, religious inscriptions, Hence all edifices having the character of a sacred monument or Chaityas–એ. કર્ન લિખિત Manual of Buddhism (પૃષ્ટ ૮૧).
અર્થ–પૂજા સ્થાન માટે સૌથી પ્રચલિત શબ્દ ચૈત્ય (પ્રા. ચેતિયો હતો. ફકત કાઈ ભવનને જ તે શબ્દ લગાડવામાં આવતે નહે; પણ પવિત્ર વૃક્ષ, સ્મારક શિલા, સ્તૂપ, મૂર્તિઓ તથા ધર્મલેખનને પણ લગાડવામાં આવતું. તેથી કહેવું જોઈએ
કે સઘળાં સ્થાન જ્યાં પવિત્ર સ્મારક હોય તે ચૈત્ય છે. (૪) In a secondary sense to a temple or shrine
containing a Chaitya or Dhatugarbh. Chaityas or Dagobas or an essential feature of temples or chapels constructed for purpose of worship, there being a passage round the Chaitya for circumbulation ( Helduel ) and for this such temples have received their appellation the name of Chaityas, flowers, applied not only to sanctuaries but to sacred trees, holy spot and other religious monuments.-24.
યુનોડેલ લિખિત Buddhist Art in India. અનુવાદક
રિબ્સન જે. બર્જેસ દ્વારા પરિવર્ધિત પૃષ્ટ ૨૦–૨૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
સ્થા. જેનેાનું ધર્મકર્તવ્ય. પ્ર. ૭
૭૯
અતેને ખીજો ભાવ મદિર કે પૂજાસ્થાન છે કે જેના ચૈત્ય કે ધાતુગર્ભથી સંબંધ રહેતેા હતો. ચૈત્ય અથવા ડાંગેાબા મંદિર અથવા પૂજાસ્થાનનુ તે આવશ્યક અંગ હતું. ચૈત્યની ચારે બાજુ પ્રદક્ષિણા માટે સાંકડા રસ્તો રાખવામાં આવતા. અને તેથી તે મંદિરને ચૈત્ય નામ આપવામાં આવ્યું. ચૈત્ય શબ્દ `દિરને જ નહિ પણ પવિત્ર વૃક્ષ, પવિત્ર સ્થાન અથવા ખીજ્ઞ ધાર્મિક સ્મારકને તે નામ આપવામાં આવતું,
(૫) Shrine = મદર.
—ડૉ. જગદીરાચંદ્ર જેન લિખિત Life in Ancient India as depicted in th: Jain Canons, પૃષ્ટ ૨૩૮.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
८
સ્થા, મુનિશ્રી ઘાસીલાલજીએ સૂત્રેાના કરેલા ખાટા અર્થ
લેખક જૈનાચાર્ય શ્રી વિજયેન્દ્ર સૂરિજી
*
નોંધ
આચાર્ય મહારાજશ્રી વિજયેંદ્ર સૂરિજી રચિત “ તી કર મહાવીર ભાગ ૨ જો” પુસ્તક હમણાં જ ખહાર પડેલ છે તેમાં આચાર્ય મહારાજશ્રીએ સ્થા. મુનિ શ્રી ધાસીલાલજી મહારાજે તેમના સૂત્રામાં શબ્દોના ખાટા અથ કરેલા છે તે બતાવેલું છે. સાંપ્રદાયિક મેહને વશ થઈને શ્રી ઘાસીલાલજીએ શબ્દાના કેવા ખાટા અ કર્યા છે તે આચાય મહારાજે બતાવેલ છે તે હું તેમના શબ્દોમાં જ અહીં ઉદ્ધૃત કરૂ છું એટલે કે મૂળ હિંદીના અહીં અનુવાદ આપું છું.
—ન. ગિ. શેઢ
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૮
કયબલિકમ્માને અર્થ ઘાસીલાલજીએ ઉપાસક દશાંગને જે અનુવાદ કર્યો છે તેમાં તેમણે “રાવ' શબ્દથી વર્ણન પૂરૂં તે કર્યું પણ તેમાં ઝિન્મ શબ્દ છોડી દીધો ! અને મૂળના ફ્રાઈ નાવ પછિતે પાઠમાંથી છિન્નેને અનુવાદ છોડી દીધો !
આ પાઠ ઔપપાતિક સૂત્રમાં બે જગ્યાએ આવે છે (ઔપપાતિક સૂત્ર સટીક સૂત્ર ૧૧ પત્ર ૪૨ તથા સૂત્ર ૨૭ પત્ર ૧૧૧ ) ઔપપાતિક સૂત્રનો ઘાસીલાલજીએ જે અનુવાદ કરેલ છે તેમાં વસ્ટિમને અનુવાદ પૃષ્ટ ૧૦૬ માં “પશુપક્ષી આદિને માટે અન્નના વિભાગ રૂ૫ બલિકર્મ કર્યું” અને પૃષ્ઠ ૩૫૮ માં તેને અર્થ “કાગડા આદિને અનાદિ દાનરૂપ બલિાર્મ કર્યું ” એમ અર્થ કરેલ છે.
ઘાસીલાલ સ્થાનકવાસી છે પણ તેમને એ અર્થ સ્વયં સ્થાનકવાસી લોકોને પણ અમાન્ય છે !
સ્થાનકવાસી વિદ્વાન રતનચંદે (નચંદે ) અર્ધમાગધી કષ પાંચ ભાગમાં લખે છે તેના ત્રીજા ભાગના પૃષ્ટ ક૭ર માં બલિકર્મના અર્થ “ગૃહ દેવતાની પૂજા (સૂત્ર ૧) તથા “દેવતાને નિમિત્તે દેવાતું” (સૂત્ર ૨૭) એમ અર્થ કરેલ છે. રતનચંદજીના આ ઉદ્ધરણથી જ સ્પષ્ટ છે કે ઘાસીલાલે કેટલી અનધિકાર ચેષ્ટા કરી છે.
પ્રાચીન ભારતમાં સ્નાન કર્યા પછી આ સર્વ ક્રિયાઓ કરવાની પરંપરા સર્વમાં હતી, ભલે પછી તે અન્યતીથી હાય અથવા વ્રતધારી શ્રાવક હેય. આ વાત પપાતિક સૂત્રવાળા પાઠથી સ્પષ્ટ છે કે જેમાં કૃણિક (કેણિક-અજાતશત્રુ) રાજા (સૂત્ર ૧૧) તથા તેના અધિકારી (સૂત્ર ર૭) એ ક્રિયાઓ
કરે છે. ડો. જગદીશચંદ્ર જેને તેમના life in Ancient Indiaમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
૮૨
સ્થા. જેનેાનું ધર્માંક વ્યૂ. પ્ર. ૮
તેને બરાબર અર્થ કર્યાં છે કે—having made the offering to house-gods ( પૃષ્ટ ૨૩૫).
*
બેચરદાસે “ ભગવાન મહાવીરના દશ ઉપાસકેા ’માં (પૃષ્ટ ૪૧) આ આખા પ્રસંગ જ છેાડી દીધા છે.
ચેઈયા” શબ્દના કરેલ ખાટા અર્થ
ઉપાસક દશાંગમાં અનિંત ઐારૂં પાઠ આવે છે. શ્વાસીલાલજીએ સેદ્યરૂં વાળા પાને સ્વીકાર તે કર્યાં છે ( પૃષ્ટ ૩૩૫ ) પણ રતનચંદ તથા ધાસીલાલજીએ અહીં ચૈત્ય ચૈત્ય શબ્દને અર્થ સાધુ ' કર્યાં છે.
፡
''
ચૈત્યના અર્થ સાધુ કયાંય કદી થતા આચાર્ય શ્રીએ “ ચૈત્ય શબ્દ પર વિચાર ” પહેલાના પ્રકરણમાં બતાવી દીધી છે.
નથી એ વાત નામના આ
ઘાસીલાલજીએ બૃહત્કલ્પમાંથી કરેલું ખાટુ' ઉર્દૂરણુ
વળી શ્વાસીલાલજીએ તેમના ઉપાસક દશાંગનાં પૃષ્ટ ૩૩ ૩ ઉપર બૃકલ્પ સૂત્રમાંથી તદન ખાટું ઉદ્દરણ કર્યું છે અને તેમાં ચૈત્ય શબ્દ આવતા જ નથી પણ ખોટી રીતે ચૈત્ય શબ્દ છે એમ બતાવી ત્યાં ચૈત્યને અર્થ સાધુ થાય છે એમ જૂઠી પ્રરૂપણા કરી છે. તેને સવિસ્તર ખુલાસા મૂળપાઠ સહિત આપીતે આચાર્ય શ્રી વિજયેન્દ્ર સૂરિ મહારાજે ત્યાં ચૈત્ય શબ્દ જ નથી તે ખતાવી આપીને સ્થા. મુનિ ઘાસીલાલજીનું જૂઠાણું ખુલ્લું પાડેલુ છે. તેની વિગત પણ આ પુસ્તકમાં જ “ચૈત્ય શબ્દ પર વિચાર ” નામના આ પહેલાના પ્રકરણમાં આપેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
સ્થા. જેનેનું ધમકતવ્ય. પ્ર. ૮ ઘાસીલાલજીની શબ્દકેષની
બેટી વાત
વળી ઘસીલાલજીએ શબ્દકોષમાં કર્યાય ચૈત્યને અર્થ મૂર્તિ થતા જ નથી એમ ગ૫ હાંકી છે. શ્રી ઘાસીલાલજીનું એ જૂઠાણું પણ ખુલ્લું પાડતાં આચાર્યશ્રી વિજયેન્દ્ર સુરિજીએ તેમના ઉપરોક્ત “ચૈત્ય શબ્દ ઉપર વિચાર” નામના પ્રકરણમાં કેની વિગત સહિત બતાવી આપ્યું છે કે ચૈત્યને અર્થ બિબ, મૂતિ વગેરે ઘણું કેશોમાં આપેલા છે. સંપ્રદાય માહથી મુનિઓ કેવાં જૂઠાણું ચલાવે છે! ઘાસીલાલજીએ જાણીબુઝીને કેવા જૂઠાણાં ચલાવ્યાં છે !
–ન. ગિ. શેઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
મૂર્તિને વંદન
મૂર્તિને વંદન ધર્યું છે તેની અનેક પ્રમાણેથી સિદ્ધિ
તીર્થકરેના વખતમાં તીર્થકરની મૂર્તિ મંદિર હતાં તે આગલા પ્રકરણમાં અનેક પ્રમાણેથી સિદ્ધ કરી બતાવ્યું છે. હવે મૂર્તિને વંદન નમસ્કાર કરી ભાવપૂજા કરવી તે પણ ધર્યું છે તે અહીં વ્યવહાર, ઈતિહાસ, ધર્મ અને સૂત્ર એમ ચાર જુદી જુદી રીતે સાબિત કરીશું.
શ્રી રતનલાલજી ડોશીએ તીર્થકરોની મૂર્તિ અનાદિથી હતી એમ તે આડકતરી રીતે કબૂલ કરેલ છે. પરંતુ મૂર્તિને માનવી એટલે તેને વંદન કરવું એ તે દેહપૂજા થઈ અને દેવપૂજા એ તે અધર્મ છે એમ માનીને શ્રી ડો શીજી મૂર્તિને વિરોધ કરે છે. તેથી પહેલાં એ બાબતને વિસ્તારથી વિચાર કરીએ.
વંદન એ દેહ પૂજા નથી
કોઈ પણ મનુષ્યને વંદન કરવું તે તેના દેહની પૂજા નથી. તેના આત્માને વંદન થાય છે તેવી જ રીતે મૂર્તિને વંદન કરવું એટલે મૂર્તિના દેહની પૂજા થઈ એમ નથી, પણ જેની તે મૂર્તિ હોય તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૯
૮૫
આત્માને વંદન કર્યું ગણાય છે. તેવી જ રીતે તીર્થકર ભગવાનની મૂતિને વંદન કરવું તે તીર્થકર ભગવાનને જ વંદન કરવા બરાબર છે. કારણકે મૂર્તિ એ ભગવાનનું પ્રતીક છે.
સાધુને વંદન નમસ્કાર કરવામાં આવે છે તે વંદન સાધુના જડ શરીરને નહિ પણ તેમાં રહેલા તેમના આત્માને કરવામાં આવે છે. તેવી જ રીતે મૂર્તિમાં તીર્થકર ભગવાનનું આરોપણ કર્યું છે તે પછી તેને વંદન કરવા તે ભગવાનને જ વંદન કરવા બરાબર છે. એટલે તે વંદનમાં અધમ નહિ પણ ધર્મ જ છે. વિશેષ માટે જુઓ “મૂ. જે ધ.” પૃષ્ઠ ૪૫૮-૪૫૯
મૂર્તિમાં ભગવાનનું આરોપણ
કરી શકાય છે સ્થાનકવાસીઓની વતી શ્રી ડોશીજી દલીલ કરે છે કે મૂર્તિમાં ભગવાનનું આરે પણ થઈ શકે નહિ. કારણ કે તેનામાં પિત્તળનું આરોપણ થઈ શકતું નથી.
પણ વ્યવહારમાં શ્રી ડોશીની દલીલથી ઊલટું જ બને છે.
પિત્તળમાં તે સેનાનું શું પણ કાગળના ટુકડામાં ય સેનાનું આરોપણ પણ આજે ય થઈ રહ્યું છે. કિંમત વિનાના કાગળના ટુકડામાં એક સા કે એક હજાર રૂપીઆની નોટ છાપીને તેની સે કે હજાર રૂપીઆની કિમત ગણવામાં આવે છે. તે કાગળના ટુકડામાં કેટલા રૂા.ના સાનાનું આરોપણ થયું છે.
રાજા મહારાજા, દેશનેતા વગેરેના બાવલાંઓ સરિયામ રસ્તા, ઉપર મૂકાય છે તે બાવલાઓમાં તે તે રાજ, દેશનેતા વગેરેનું આરોપણ કરાય છે. તેવી રીતે ભગવાનની મૂર્તિમાં ભગવાનનું આ૫ણું કરી શકાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
સ્થા. જેનેનું ધર્મકર્તવ્ય. પ્ર. વડીલેને ફેટામાં વડીલેનું આરોપણ કરાય છે તેવી જ રીતે ભગવાનના ફેટો – ચિત્રમાં કે મૂર્તિમાં ભગવાનનું આરોપણ કરી શકાય છે.
એટલે શ્રી ડોશીજીની કે સ્થાનક્વાસીઓની આ દલીલ ખોટી છે.
આ સંબંધમાં વિશેષ વિગત માટે “મૂળ જૈન ધર્મ અને હાલના સંપ્રદાય” પુસ્તકના પાના નં. ૮૭-૮૮ તથા નં. ૪૫૩માં પ્રશ્ન ૩ જાને ઉત્તર વાંચ,
હા એટલું ખરું કે ભગવાન વીતરાગ સ્વરૂપ છે અને વીતરાગ સ્વરૂ૫ની મૂર્તિ હોય તેમાં જ ભગવાનનું આપણું થઈ શકે અને તે મૂર્તિને જ વંદન થઈ શકે. પણ વીતરાગ સ્વરૂપ ન હોય તેવી મૂર્તિ તીર્થકર ભગવાનની હેય નહિ તેથી તેવી મૂર્તિને વંદન કરવું તે અધર્મ છે.
હવે વિતરાગ તીર્થકર ભગવાનની મૂર્તિને વંદન કરવું તે ધર્મ છે તે આપણે ચાર જુદી જુદી રીતે વિચારીએ–(૧) વ્યવહારની રીતે, (૨) એતિહાસિક રીતે, (૩) ધર્મની રીતે અને (૪) સૂત્ર શાસ્ત્રની રીતે.
વ્યવહારની રીતે
આપણા બાપ દાદાના કે વડીલના ફેટા, છબી કે મૂર્તિ હોય છે તેને આપણે માન સાચવીએ છીએ. આ મારા દાદા મહા ધર્મિષ્ટ હતા. આ મારા પિતા ધર્મના સ્તંભ એવા મહાપુરુષ હતા. આ મારા પ્રાતઃ સ્મરણીય વડીલ ધર્મારાધનમાં એક્કા હતા એમ કહીને તેમના ગુણ યાદ કરીને તેમને વંદન કરવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
સ્થા· જૈનાનું ધર્માંક વ્ય. પ્ર. ૯
८७
તે વડીલોના ફાટા, બી પણ જડ વસ્તુ છે છતાં તેમાં વડીલના નામનું આર્દ્રાપણું કરીને તેને પૂજ્ય માનવામાં આવે છે. તેવી જ રીતે ભગવાનની મૂર્તિ પણ પૂજ્ય અને વંદનીય ઠરે છે.
ΟΥ
અલબત્ત જેએ તેમના વડીલેને પૂજ્ય ન ગણતાં તેમના પ્રત્યે અવિનય સેવવામાં આનદ માને છે. તેમને માટે કાંઈ કહેવા જેવુ નથી.
ભગવાનની મૂર્તિને વંદન કરવાની ના પાડનાર તેના વડીલ કરતાં ભગવાનને નીચા ગણે છે અને તેવા માણસ જૈન નહિ પણ અધી જ કહેવાય.
વિરોષ વિગત માટે જુઓ “મૂળ જૈન ધર્મ” પુસ્તકના
''
પાનાં ૮૫-૮૬,
મૂર્તિ ફક્ત જોવા માટે હાવાનુ શ્રી ડોશીનુ મતવ્ય
""
,,
આ બાબતમાં શ્રી રતનલાલજી ડાશી “ સ્થાનકવાસી જૈન ' પત્રના તા. ૫-૭-૧૯૬૩ના અક્રમા ચેાથા પાનાના વયલા કોલમમાં લખે છે કે—
tr
· સ્થાનકવાસી જૈન સમાજની માન્યતા છે કે ચિત્ર, મૂર્તિ' અથવા સ્થાપનાને ઉપયેાગ, આવશ્યકતા પડે તે, દેખવા સુધી સીમિત છે. વંદના નમસ્કાર કરવા તે સીમાતીત ઉપયોગ છે તેથી તે મિથ્યા છે.”
એટલે સ્થાનકવાસી જૈના મૂર્તિના ઉપયાગ જોવા પૂરતા સ્વીકારે છે. ત્યારે હવે વિચારવાનું છે કે મૂર્તિ જોવી થા માટે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
૮૮
સ્થા. જેનેનું ધમર્તવ્ય. પ્ર. ૯
જોવાનો હેતુ છે? કઈ પણ વસ્તુ જેવાની ઈચ્છા તેના તરફ પ્રેમભાવ હોય તે જ થાય. જે દ્વેષભાવ હોય તે તે વસ્તુ જેવાની પણ ઈચ્છા ન થાય એટલું જ નહિ પણ તેને પિતાની નજરથી દૂર કરવાની જ ઇચ્છા થાય. એટલે મૂર્તિ જેવાની ઈચ્છામાં પ્રેમ જ મુખ્ય કારણ છે? - હવે એ પ્રેમ એટલે શું તે સમજવું જોઈએ. અહીં આપણે તીર્થકર ભગવાનની મૂર્તિની જ વાત કરીએ છીએ તે ભૂલવું નહિ. ભગવાનની મૂર્તિ તરફને પ્રેમ એટલે ભગવાનની ભક્તિ. ભગવાન પ્રત્યે પ્રેમ અને ભક્તિ એક સાથે જ હેય. કારણ કે ભગવાન પૂજ્ય છે તે તે સર્વમાન્ય વાત છે. એટલે ભગવાનમાં પ્રેમ ત્યાં તેમના પ્રત્યે ભક્તિભાવ પણ હોય જ અને ભક્તિ ત્યાં પ્રેમ પણ હેય જ,
એટલે ભગવાનની મૂર્તિને જોવાની ઈચ્છા કરનાર તેમની ભક્તિ ન કરે તેમ બને જ નહિ. અને ભગવાનની મૂર્તિ જેવા ન ઈચ્છનારને ભગવાન તરફ પ્રેમ-ભક્તિ નથી એમ પણ સાબિત થયું.
શ્રી ડોશીજીના કહેવા પ્રમાણે સ્થાનકવાસીઓની માન્યતા મૂર્તિ જેવા પૂરતી જ ઉપયોગી હોવાની માન્યતા છે એ વાત ખોટી ઠરે છે, કારણ કે મૂર્તિને જોવા ઇચ્છનાર પ્રભુની પ્રેમથી ભક્તિ કરે જ.
શ્રી શીજીના કહેવા પ્રમાણે સ્થાનક્વાસીઓની બીજી વાત એ છે કે મૂર્તિને ઉપયોગ આવશ્યક્તા પડે તે દેખવા પૂરતો છે. ત્યારે હવે આવશ્યક્તા ક્યારે હોય અથવા આવશ્યકતા કયારે પડે તે વિચારવું જોઈએ.
ભગવાન તરફ પ્રેમ હોય તે જ તેમની મૂર્તિ જોવાની ઇચ્છા થાય. એટલે મૂર્તિ જોવાની આવશ્યક્તા થવાનું કારણ પણ ભગવાનને
પ્રેમ છે એ સિદ્ધ થયું. એટલે કે ભગવાન તરફ જેને પ્રેમ ભક્તિ ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
સ્થા. જેનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૯
હોય તેને તેમની મૂર્તિ જેવાની ઈચ્છા જ ન થાય અને તેથી તેને મૂતની આવશ્યકતા જ રહેતી નથી.
આ ઉપરથી એ સિદ્ધ થાય છે કે શ્રી ડેશીજીના કહેવા પ્રમાણે સ્થાનકવાસીઓને મૂર્તિની આવશ્યકતા નથી લાગતી, નથી દેખાતી કારણ કે તેમનામાં ખરેખર પ્રભુ તરફ પ્રેમ કે ભક્તિ નથી.
ડશીજીનું આ મંતવ્ય સાચું છે કે હું તે તે સ્થાનક્વાસીઓએ પોતે જ નક્કી કરવાનું છે.
શાસ્ત્રમાં પ્રભુનું વર્ણન વાંચ્યું હેવા છતાં પ્રભુના આકારનો સાચા ખ્યાલ આવી શકતો નથી. અને તેથી ભગવાનના ગુણનું તાદસ્થ સ્વરૂપ ધ્યાનમાં આવી શકતું નથી. પણ ભગવાનની મૂર્તિ જેવાથી તેમના સ્વરૂપનો ખ્યાલ આવી જાય છે એટલું જ નહિ પણ પિતે ય તેમના જેવા બનવાને પ્રયત્ન કરે તેવી પ્રેરણા પણ મળે છે એટલે કે જ્યાં સુધી પ્રભુએ કહેલા તપ સંયમમાં દઢ ન થવાય ત્યાં સુધી મૂર્તિની પ્રેરણાની જરૂર રહે છે.
શ્રી ડેશીજી પ્રભુ ભક્તિને
ઈરછા-મેહ કહે છે થી ડોશીજી મૂર્તિને અમાન્ય ગણે છે કારણ કે તેઓ પ્રભુ ભક્તિને કા-મહ કહે છે એટલે કે તેને હેય ગણે છે. એ રીતે ભગવાનની મા તરફના પને લીધે ભગવાનનું અને ભગવાનના ભક્તોનું શ્રી દાજી કેવું અપમાન કરે છે તે જુઓ–
તા. ૨૦-૩-૧૮૬૩ના “સખ્યદર્શન”ને ૧૬૮ મા પાને શ્રી ડાલજી લખે છે કે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
સ્થાજૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૯
भक्तों की इच्छा-मोह ही से जैन धर्म में मूर्ति का प्रवेश हुआ, इसमें जैन धर्म का मौलिक आधार कुच्छ भी नही है.
આમાં શ્રી ડેશજીની કહેવાની મતલબ એ છે કે–મોહ હેયત્યાજ્ય છે માટે ઈચ્છા – મોહ એટલે મહી ઈચ્છા પણ થાય છે. અને તેથી, મહી ઈચ્છાથી પ્રવેશેલ પ્રભુની મૂર્તિ પણ ત્યાજ્ય છે, તેને જૈન ધર્મને નૌલિક આધાર નથી.
જૈન ધર્મનું સહેજ પણ જ્ઞાન હેય એવો માણસ તે કદીય આવા શબ્દો ઉચ્ચારી શકે જ નહિ. કારણ કે તેમાં પ્રભુનું અને પ્રભુના ઉપદેશેલ ધર્મનું સજડ અપમાન છે અને આ તેમની વાત ધર્મના સંપૂર્ણ અજ્ઞાનની સાક્ષીરૂપ છે.
ઈચ્છા–મેહ એટલે શું?
મેહ બે પ્રકારને છે–અપ્રશસ્ત અને પ્રશસ્ત.
અપ્રશસ્ત મોહ છવને પાપ માર્ગે લઈ જાય છે તે હેય ત્યાજ્ય છે અને પ્રશસ્ત મોહ (કે જેનું બીજું નામ પ્રેમ છે) જીવને ધર્મમાં લઈ જાય છે અને આગળ વધારે છે તે ઉપાદેય છે. અલબત્ત બહ ઉચ્ચ સ્થિતિએ પહોંચેલા માટે આ વાત નથી.
તારક પશુ–સર્વજ્ઞ ભગવાનના વિરહમાં સાચા ભક્તો પ્રભુની યાદદાસ્ત તાજી રાખવા માટે પ્રભુની મૂર્તિ બનાવીને તે પિતાના ઘરમાં કે મંદિરમાં રાખે તેને ડોગીજી ઈચ્છી-મોહ કહે છે એટલે તે ઈચ્છામેહને અર્થ પ્રભુ-પ્રેમ થયો. કારણ કે પ્રભુ–પ્રેમથી જ ભક્તોએ પ્રભુની મૂર્તિ બનાવી.
એટલે કે શ્રી શીજી પ્રભુ-પ્રેમને હેય માને છે એમ સાબિત થયું, અને પ્રભુ-પ્રેમને જૈનધર્મને મૌલિક આધાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૯
નથી એમ શ્રી ડોશીજી કહે છે ત્યારે એ જ ડોશીજી એ જ અંકના એ જ લેખની શરૂઆતમાં “ભક્તિ”નું જૈનધર્મમાં સ્થાન હવાને સ્વીકાર કરે છે.
પ્રભુ-પ્રેમ અને પ્રભુ-ભક્તિ બને એક જ ભાવના પ્રતીક છે એટલે પ્રભુ-પ્રેમ અથવા પ્રભુ-ભકિતને જૈન ધર્મમાં તે મોલિક સ્થાન છે જ, પરંતુ શ્રી ડેશીજીના બ્રમિત મગજમાં તેને સ્થાન નથી! શ્રી ડેશીછમાં ધર્મ તને યથાર્થ સમજવાની શકિત જ નથી એમ આથી સાબિત થાય છે.
અને ભકતોના “ઈચ્છા-મોહ”માં ખરી રીતે પ્રભુ-પ્રેમ અને પ્રભુ-ભકિત બન્નેને સમાવેશ થાય છે જ.
અરે ! સર્વજ્ઞ પ્રભુના વિરહની વાત તે બાજુએ રહી પણ છઘસ્ય જ્ઞાની ગુરુને વિરહ થતાં પણ શિષ્યને અનહદ દુઃખ થાય છે. કારણ કે ગુરુના સહવાસથી શિષ્યને જે જ્ઞાનને લાભ મળતો હતો, તેને આત્મા ઉન્નત થતો જતો હતો, તે લાભ મળતું બંધ થતાં સાચા મુમુક્ષને દુઃખ થાય તે સ્વાભાવિક જ છે.
તો પછી સર્વજ્ઞ ભગવાન કે જેમણે સંસાર તરી જવાને ઉત્તમ સાચા માર્ગ બતાવ્યો તે ભગવાનના વિરહથી ભક્તોને દુઃખ થાય તેમાં શી નવાઈ છે? અને એવા ભક્તની ભક્તિને “મહ”નું પનામ આપનારને જૈન ધમ જ કેમ માની શકાય? ભગવાનની ભક્તિને મેહ કહેનાર અને એ રીતે ભગવાન અને તેમના ભક્તોનું અપમાન કરનાર અધમ જ હોઈ શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૯
ઐતિહાસિક રીતે
તીર્થકર ભગવાનના વખતમાં મૂર્તિ મંદિરે હતા. તો તે મૂર્તિઓ અને મંદિરો શેભા માટે તે નહતા જ. તે વખતે પણ શ્રાવકે સવારમાં તેમનું એક મુખ્ય કર્તવ્ય ભગવાનની મૂર્તિને વંદન કરી, તેમને પ્રાર્થના કરવાનું ગણતા હતા. જ્યાં ભક્તિભાવ હોય ત્યાં પ્રાર્થના પણ હોય. કુરસદ ન હોય તે ભલે ટુંકામાં ટુંકી પ્રાર્થના કરતા હોય પણ તે કંઈક આવી જાતની હેય
હે ભગવાન! હે પરમકૃપાળુ દેવ! જન્મ, જરા, મરણ આદિ આ સંસારના સર્વ દુખને ક્ષય કરવાને માર્ગ બતાવી આપે અનહદ ઉપકાર કર્યો છે તે ઉપકારને કંઈ પણ બદલે વાળવાને હું તદ્દન અસમર્થ છું, વળી હે પ્રભુ! આપ તો કંઈ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છે. તેથી હે દેવ! હું મન, વચન અને કાયાની એકાગ્રતાથી આપના ચરણાર્વિદમાં નમસ્કાર કરું છું. આપના પ્રત્યે પરમભક્તિ અને આપે બતાવેલા ધર્મની ઉપાસના મારા હૃદયમાં જીવન પર્યત અખંડ જાગૃત રહે એવી મારી ઇચ્છા સફળ થાઓ.
આ પ્રમાણે વંદન, નમસ્કાર અને પ્રાર્થના પછી જ તેઓ સંસાર વ્યવહારના બીજા કામમાં લાગતી હશે. આ પ્રકારના વંદન, નમસ્કાર પ્રાર્થનાથી જ મૂર્તિમંદિરની સફળતા છે.
હવે શ્રી ડોશીજી જેવા કટ્ટર સંપ્રદાયવાદીઓ એમ કહે કે તીર્થકરોના વખતમાં મૂર્તિ-મંદિરો હતા પણ તે તે શોભાના હતા. તે સમજવાનું એ છે કેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનાનું ધર્માંક વ્ય. પ્ર. ૯
તીર્થંકર ભગવાન સંસારી જીવાની માજશાખની વૃત્તિઓ ઉપર નિયંત્રણ મૂકનારા ત્રાને ઉપદેશ આપે ત્યારે શેાભાના શાખની ખાતર બનાવાતા મૂર્તિ મંદિરો માટે સંમતિ તે। ન જ આપે પણ તેવા શાખને દામી દેવાનું જ કહે. અને તે પછી ભગવાનના વખતમાં જ મૂર્તિ મંદિરનું અસ્તિત્વ રહે જ નહિ. કારણ કે ભગવાનના ભક્તો ભગવાનના ઉપદેશ વિરુદ્ધનું વર્તન કરે જ નહિ. એટલે મૂર્તિ મંદિરો તે વખતે પણ શાખ કે શોભા માટે નહિ પણ વન-નમસ્કાર પ્રાર્થના માટે જ હતા.
ઘરમાં દુકાનમાં ફોટા-ચિત્રા ભક્તિભાવથી રખાય છે
૯૩
વળી વિશેષ દલીલ કરતાં હાલની સ્થિતિને ઉલ્લેખ કરતાં શ્રી ડેાશીજ લખે છે કે—અત્યારે ગૃહસ્થાના ધરમાં, દુકાનમાં, લગ્ન–મંડપમાં વગેરે સ્થાનામાં અજૈન દેવા, દેશનેતાએ વગેરેના ફાટાઓની સાથે તીર્થંકરાના ચિત્રા પણ લગાડેલા હોય છે. એટલે તે તેા શાભા માટે જ લગાડેલા હેાય છે.
આ તે સત્ય વસ્તુને ઊલટા સ્વરૂપમાં દેખાડવા જેવી વાત છે. ઘરમાં કે દુકાનમાં ભગવાનના ફોટા ચિત્રા હંમેશાં ભક્તિભાવથી જ રાખવામાં આવે છે. તેમાં ભગવાનના દર્શન–વદનના જ હેતુ હોય છે. તેવી જ રીતે લગ્નમડપમાં પણુ ભગવાનના ફેટા ચિત્ર ભક્તિભાવથી માંગલિક તરીકે જ રાખવામાં આવે છે. એટલે કે જેઓ રાખતા હાય તે માંગલિક સમજીને રાખે છે.
ભક્તિના અથવા માંગલિકના હેતુને બદલે શાભાના હેતુ ગણવા તે માનસની વિકૃતિ જ છે.
અજૈન દેવાના ફેંટા અજ્ઞાનીઓ રાખે છે તે પણ અણુસમજથી તેને ભક્તિરૂપ ગણીને તે ફાટા રાખે છે. તેવી જ રીતે દેશનેતાના ફોટા તે નૈતા પ્રત્યેના માનને લીધે રાખવામાં આવે છે.
પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનોનું ધર્મકર્તવ્ય. પ્ર. ૯
કઈ અજ્ઞાની ધર્મ નહિ સમજનાર ફટા-ચિત્રોને શોભા તરીકે રાખે છે તેથી તે કાંઈ સાર્વજનિક નિયમ ગણું શકાય નહિ. ભક્તિભાવથી રખાય છે તે જ સાર્વજનિક નિયમ છે.
વિશેષ માટે જુઓ “મૂળ જૈન ધર્મ” પાનાં ૪૦૦-૪૦૧.
વળી એ પણ સમજવું જોઈએ કે ભગવાનની મૂર્તિ એ કંઈ રમકડું નથી કે શ્રાવકે તેમના શોખની ખાતર તે બનાવે. ભગવાન તરફની ભક્તિથી જ મૂર્તિ બનાવાય એટલે તેને ઉપયોગ પણ ભક્તિ માટે જ થાય.
શ્રી ડેશજી ભગવાનનું અપમાન કરે છે
સંપ્રદાયવાદી શ્રી ડોશીજી કહે છે કે –મનુષ્યને સ્વભાવ રૂ૫મેહી છે તેથી તેમણે ભગવાનની મૂર્તિ બનાવી, જે ભગવાન રૂપમેહ ત્યાગવાને ઉપદેશ આપે તેમના જ ભકતો તેમની મૂર્તિ ભગવાનના દેહના રૂપના મેહથી બનાવે એમ માનવું કે મૂર્તિ રમકડા તરીકે ગણાતી એમ માનવું તેમાં સ્વચ્છેદ કલ્પનાથી ભગવાન અને તેમના ભક્તોનું સજ્જડ અપમાન કરવા સિવાય બીજું કંઈ નથી.
માણસ પોતે હોય તે જ બીજાને કહે છે તે પ્રમાણે ભગવાનના ભક્તને રૂપ મોહી ગણનાર પોતે પણ તેવો જ હોય એમ ગણી શકાય. | તીર્થકર ભગવાનના વખતમાં મૃતિ હતી છતાં ભગવાને મૂતિની કે મૂર્તિને વંદન કરવાની મના કરી નથી માટે જ તે પ્રથા ચાલુ રહી હતી અને આજ સુધી ચાલુ રહી છે. છતાં સંપ્રદાયવાદના કહાગ્રહથી મૂર્તિને વંદન કરવામાં અધર્મ છે એમ કહેનાર પિતે તીર્થકર ભગવાન કરતાં વિશેષ જ્ઞાની હેવાનો ઘમંડ સેવે છે એમ જ માની શકાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
સ્થા. જેનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૯
ધર્મની રીતે
મૂર્તિની પેઠે જ સૂત્ર શાસ્ત્રના પુસ્તક-ગ્રંથે પણ જડ વસ્તુઓ છે. છતાં તેને વિનય કરવાનું માનવામાં આવે છે. કારણ કે તેમાં ભગવાનના અથવા જ્ઞાનીઓના પવિત્ર વચનને સંગ્રહ છે અને તેથી તેને પૂજ્ય ગણીને તેની આશાતના ન થાય તેમ વર્તવું જોઈએ એમ સ્થાનકવાસીઓ પણ માને છે.
સુત્ર બ્રાહ્મી લિપિમ લખાય છે માટે સૂત્રમાં જ બ્રાહ્મી લિપને નમસ્કાર કરેલ છે.
તે તે જ પ્રમાણે મૂર્તિ ભલે જડ વસ્તુની બનાવેલી છે પણ જ્યારે તે મૂર્તિ ભગવાનની છે એમ તેમાં ભગવાનનું આ પણ કર્યું ત્યારે પછી તે બીજી સામાન્ય જડ વસ્તુ જેવી રહેતી નથી. પરંતુ ભગવાનના નામના આરેપણથી ગ્રંથની માફક જ તે પૂછ્યું અને વંદનીય બની જાય છે.
સૂત્રશાસ્ત્ર સદબુ થી વાંચવાથી જ્ઞાન મળે છે તેમ જ મૂર્તિને સભાવથી, સાચા ભકિતભાવથી વંદન કરવામાં આવે તે ભગવાનના પ્રારૂપલા ધર્મને અનુસરવાની પ્રેરણા મળે છે.
અને અસદબુદ્ધિધી. મિથ્યાત્વભાવથી વાંચનારને શાસ્ત્ર સ્વરૂપે પરિણમે છે તેવી જ રીતે પ્રભુ તરફના પ્રેમભક્તિ વિના તેમની મૂર્તિ તરફ જેનારને કશો લાભ ન થાય તે સ્વાભાવિક છે. પરંતુ તે ઉપર તો તે માણસ ભગવાનની અવજ્ઞા કરવાને દેવ પણ વહેરી લીએ છે.
ગુરુના હમેશના વપરાશના આસન, ઉપકરણ વગેરે વસ્તુઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
સ્થા. જેનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૯
પૂજ્ય ગણવામાં આવે છે અને તેની આશાતના કરનારને દેવું લાગે એમ માનવામાં આવે છે. તે સર્વ વસ્તુઓ પણ જડ પદાર્થની જ બનેલી છે તે પણ તે પૂજ્ય ગણાય છે. તેવી જ રીતે ભગવાનની મૂર્તિ પણ પૂજ્ય અને વંદનીય છે.
સવ, આસન વગેરે જડ વસ્તુઓમાં ગુરુ વગેરે કેઈનું પણ આરોપણ કર્યું નથી માટે તમે તેને વંદનીય ન ગણે તે પણ મૂર્તિમાં તે ભગવાનનું આરોપણ કરેલ હોવાથી મૂર્તિ પૂજ્ય અને વંદનીય છે.
સમજુ માણસે તે સૂત્ર શા જ્ઞાનના દાતાર હેવાથી તેને વિનયપૂર્વક વંદન પણ કરે છે. અલબત્ત તે વંદન જ્ઞાનને કરેલા ગણાય છે.
સવિસ્તર વિગત માટે મૂળ જૈન ધર્મ પુસ્તકના પાનાં ૪૨ થી ૪૧૮ વાંચે.
સામાન્ય જડ વસ્તુને અથવા કષાય યુકત ગણાતા રાગદ્વેષવાળા દેવની મૂર્તિને વંદન કરવું તે જરૂર મિથ્યાત્વ છે પરંતુ જિનભગવાનની મૂર્તિને વંદન કરવું તે મિથ્યાત્વ નથી એટલું જ નહિ પણ જિન ભગવાનની મૂર્તિને વંદન નહિ કરવાથી ભગવાનની આશાતના કયાંને દેષ લાગે છે. કારણ કે
તમે ભગવાનનું અવલંબન તે સ્વીકારે છો જ તેમ જ ભગવાનનું અવલંબન જરૂરનું પણ માને છે ત્યારે ભલે તમને તમારા પિતાના માટે મૂર્તિના અવલંબનની જરૂર ન લાગતી હોય તે પણ
જ્યારે તમે ભગવાનની મૂર્તિની પાસે જાઓ અને તે ભગવાનની મૂર્તિ છે એમ તમે જાણે છે છતાં વંદન ન કરે તે જરૂર તમને ભગવાનની આશાતના કરવાને દોષ લાગે જ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
---------=-------------------------
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૯.
૯૭
----------- જ્યારે તમે એટલી ઉચ્ચ કોટિએ પહોંચી જાઓ કે જ્યારે તમને ભગવાનના આલંબનની જરૂર ન રહે પરંતુ ફકત તમે તમારા શુદ્ધ આત્મ સ્વરૂપનું જ આલંબન લઈ આગળ વધી શકે છે ત્યારે પણ તમે ભગવાનની મૂર્તિની આશાતના કરી શકે કે કેમ તે પણ વિચારણીય છે.
મૂર્તિના આલંબનની જરૂર ન પડે અથવા જરૂર ન હોય તેવી ઉચ્ચ સ્થિતિએ પહોંચ્યા પછી “મને મૂર્તિના આલંબનની જરૂર નથી” એમ તમે જરૂર કહી શકો. પરંતુ ત્યારેય પણ તમને સંસાર વ્યવહારના કેઈપણ કારણે જૈન મંદિરમાં જવાને પ્રસંગ પડે તો તે વખતે તમારી સામે ભગવાનની મૂર્તિ છે એમ જાણવા છતાં પણ તમે તેને વંદન ન કરે છે તેથી તમને ભગવાનની અશાતના કરવાને દેષ તે જરૂર લાગે જ કારણ કે તમે ભગવાનને પૂજ્ય ગણવાની સ્થિતિમાં તે છે જ ત્યારે જિન ભગવાનનું આરોપણ થયેલી ભગવાનની મૂર્તિને વિનયથી વંદન કરવાની તમારી ફરજ-ધર્મ છે.
સારાંશ કે સૂત્ર, શાચ, આસન વગેરે જડ વસ્તુઓને પૂજ્ય પવિત્ર માનીને તેને વિનય સાચવવામાં આવે અને તેની આશાતના કરવામાં ન આવે, પણ ભગવાનની મૂર્તિને વિનય સાચવવામાં ન આવે, તેને વંદન કરવામાં ન આવે તે તે અવિનય-અધર્મ જ ગણાય.
તે ઉપરાંત વ્યવહારમાં ઘરમાં વડીલના હમેશના બેસવાના સ્થાનને પૂજ્ય ગણાય છે અને તે ઘરને નાના માણસ તે સ્થાને બેસે તો તેથી વડીલનું અપમાન થયું ગણાય છે. પેઢી કે ઓફીસમાં શેઠ કે મેનેજરની ખુરશી ઉપર કે તેમના આસન ઉપર નાને માણસ બેસે તે તેથી શેઠ કે મેનેજરને અવિનય કર્યો ગણાય છે, આમ વડીલના આસનને પણ વિનય સાચવવામાં આવે છે. વ્યવહારમાં વિનયની એ એક રીત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
૯૮
સ્થા. જેનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૯
સૂત્રશાસ્ત્રની રીતે સૂત્રમાં જૈન સાધુઓ અને શ્રાવકે મૂર્તિને વંદન કરતા હતા તે જણાવતા દાખલાઓ છે તેમાંના થેડા અહીં આપું છું.
૧. જંઘાચારણ વિદ્યાચારણ શ્રી ભગવતી સૂત્ર શ. ૨૦. ઉ. ૮ માં અંધાચારણ વિદ્યાચારણું મુનિઓ નંદીશ્વર વગેરે ઠેકાણે જઈ શાશ્વતી મતિઓને વંદન નમસ્કાર કરી પાછા અહીં આવતાં “અહીંના જિન-ચૈ –જિનમંદિરમૂર્તિઓને વંદન કર્યા” એમ સૂત્રપાઠ છે.
આ વાત પ્રકરણ નં. ૪ માં બતાવાઈ ગઈ છે.
જ્યારે જૈન સાધુઓ અને તે પણ લબ્ધિધારી સાધુઓ જિનમૂર્તિને વંદન કરતા હતા એમ જૈનસૂત્રો કહે છે ત્યારે મૂર્તિને વંદન કરવાનો નિષેધ કરનાર અધર્મની જ વાત કહે છે એમ મનાય.
૨. અંબડ પરિવ્રાજક ઉવવાઈ સૂત્રમાં અંખડ પરિવ્રાજકે પ્રતિજ્ઞા લીધી છે કે–
મને અરિહંત અને અરિહંતના ચૈત્ય સિવાય અન્ય તીર્થિક, અન્ય તીર્થિક દેવો અને અન્ય તીર્થિ કે એ ગ્રહણ કરેલા અરિહંત ચેને વંદન નમસ્કાર કરવા......કલ્પ નહિ.”
અહીં ચૈત્યને અર્થ જનમૂર્તિ થાય છે તે વાત “મૂળ જૈનધર્મ” પુસ્તકના પાનાં ૧૨૩-૧૨૪માં તથા ઉપરના પ્રકરણ નં. ૪ માં સવિસ્તર બતાવેલી છે.
મહાતપસ્વી, લબ્ધિધારી અને અવધિજ્ઞાની એવા અંબડ પરિવ્રાજકે જિનમૂર્તિને વંદન કરવાની પ્રતિજ્ઞા કરી છે એમ જેમ સૂત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
સ્થા. જેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૯ કહે છે એટલે મૂર્તિને વંદન એ સૂત્રાનુસાર ધર્મે છે. એટલે શ્રાવકે માટે તે ધમ્ય હાય જ એમ આપોઆપ સિદ્ધ થાય છે.
૩. આનંદ શ્રાવક
શ્રી ઉપાસક દશાંગ સૂત્રમાં આનંદ શ્રાવકે પ્રતિજ્ઞા કરી છે કે –
મારે આજથી અન્ય તીર્થિક, અન્ય તીર્થિકોના દેવ અને અન્યતીથિએ ગ્રહણ કરેલ અરિહંતના ચૈત્યને વંદન નમસ્કાર કરવા કહ્યું નહિ.”
અહીં ચેત્ય શબ્દને અર્થ મૂર્તિ થાય છે તેની વિગત માટે જુએ મૂળ જૈન ધર્મ પુસ્તકના પાનાં ૧રર તથા ૪૧-૮૧૮,
અહીં અરિહંત ચૈત્ય એટલે જિનમૂર્તિને અન્ય તીર્થ ગ્રહણ કરેલ હોય તો તેને વંદન નમસ્કાર કરવા ક૫તા નથી એથી આપોઆપ સિદ્ધ થાય છે કે અન્યોએ ગ્રહણ નહિ કરેલ એટલે જૈન સંઘમાં જ રહેલી જિનમૂર્તિને આનંદશ્રાવક વંદન કરતા હતા.
તે વખતે જિનભૂતિ હતી જે માટે તે સૂત્રમાં મૂર્તિને અન્ય તાર્કિકાના ગ્રહણ કરવાની વાત છે. અને જે મૂર્તિને વાંદવામાં તેઓ ધર્મ માનતા ન હતા તે તેમણે તેમની પ્રતિજ્ઞામાં જેમ અન્યની મૂર્તિને તથા અન્ય ગ્રહણ કરેલ જિનમૂર્તિને વંદન નહિ કરવાની પ્રતિજ્ઞા કરી છે તેની સાથે સાથે જિનમૂર્તિને પણ નહિ વાંદવાની પ્રતિજ્ઞા લીધી હત. પણ તેમણે તો અન્યની મૂર્તિને નહિ વાંદનાની જ પ્રતિજ્ઞા લીધી છે તેથી સાબિત થાય છે કે તેઓ જિન મૂર્તિને ધર્મ તરીકે વાંદતા હતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
૧૦૦
સ્થા. જેનેનું ધમકર્તવ્ય. પ્ર. તે વખતે હરિ હર આદિ અન્ય તીથિક દે વિદ્યમાન નહેતા પણ તેમની મૂર્તિએજ હતી. તેથી પણ ચૈત્યને અર્થ અહીં મૂર્તિજ થાય છે એમ સિદ્ધ થાય છે.
સ્થાનકવાસીઓ ચાર નિક્ષેપમાંથી ફક્ત ભાવ નિક્ષેપે જ વંદનીય ગણે છે તે જ બેટી વાત છે. જેમને ભાવ નિક્ષેપ વંદનીય હોય તેના ચારેય નિક્ષેપા વંદનીય છે એ જ નિયમ છે. અને તે નિયમ આનંદ શ્રાવકની પ્રતિજ્ઞા પરથી પણ સિદ્ધ થાય છે.
જુઓ–હર આદિ દેવ તે વખતે વિદ્યમાન નહતા. એટલે શ્રાવકે તેમની મૂર્તિને વંદન નહિ કરવાની પ્રતિજ્ઞા કરી છે તે સ્થાપના નિક્ષેપની છે. પણ પહેલા ત્રણ નિક્ષેપ અવંદનીય અને ભાવ નિક્ષેપ વંદનીય એમ કહેશે તે આનંદ શ્રાવકે હરિહર આદિને તેઓ વિદ્યમાન હોય તે તેમને વાંદવાની છૂટ રાખી છે એમ અર્થ થાય. અને એ અર્થ તો જૈન સિદ્ધાંતથી જ વિરુદ્ધ છે. માટે આ નંદ શ્રાવકે ચારે નિક્ષેપાથી અન્ય દેવોને નહિ વાંદવાની પ્રતિજ્ઞા કરી છે.
એટલે સિદ્ધ થાય છે કે જેને ભાવ નિક્ષેપો અવંદનીય છે તેના ચારેય નિક્ષેપા અવંદનીય છે અને જેને ભાવ નિક્ષેપ વંદનીય છે તેના ચારેય નિક્ષેપા વંદનીય છે.
આ પ્રમાણે મૂર્તિવંદન કરવાનું ધર્યા છે એમ જુદી જુદી બધી રીતે સિદ્ધ થાય છે. અને તેથી જૈન સૂત્ર શાસ્ત્રોને માનનારાઓએ મૂર્તિને વંદન કરવું એ ધર્મ્સ છે એમ માનવું જોઈએ, છતાં એમ નહિ માનનારા જેન સૂત્રશાસ્ત્રને નહિ માનતાં સૂત્રકાર, શાસ્ત્રકાર તેમજ ભગવાનનું પણ ચાખી રીતે અપમાન કરનારા છે અને ભગવાનનું અપમાન કરનારને
જૈનધર્મ કેવા ગણે છે તે વાંચકે સમજી લેવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનાનુ` ધક વ્ય. પ્ર. ૯
૧૦૧
સ્થાનકવાસીઓ મૂર્તિ વદનને માને છે
તેના દાખલા
સ્થાનકવાસી સાધુ મુનિ કાળધમ પામે ત્યારે તેમનુ મડદું ચોવીશ કલાક કે તેથી પણ વધારે વખત સુધી રાખી મૂકવામાં આવે છે અને બહારગામના શ્રાવક્રને મુનિશ્રીના છેલ્લી વારના દર્શન-ઇંદન કરવાને તાર-ટપાલથી આમત્રણ કરી લાવવામાં આવે છે, અને મુંબઈ વગેરે શહેરના પ્રતિનિ શ્રાવકે આવી જાય ત્યાં સુધી મુનિને મૃતદેહ રાખી મૂકવામાં આવે છે,
દેમાંથી મુનને! આત્મા ચાલ્યા ગયા પછી તે દેહ મડદું જ છે અને તે મડદુ મૂતિ' સમાન જ છે કારણ કે જેમ મૂર્તિમાં જીવ નથી તેમ મૃતદેહમાં પણ જીવ નથી.
સ્થાનકવાસીઆ ભગવાનની મૂર્તિમાં ભગવાનના આત્મા નહિ હોવાથી મૂર્તિને વંદન કરવાની ના પાડે છે, મૂર્તિને વંદન કરવામાં મિથ્યાત્વ ગણે છે. પરંતુ તેમના સામુનિના મૃતદેહ, કે જે પણ જીવ વિનાના હેાવાથી મૂર્તિ-સ્વરૂપ જ છે, તેના દર્શન વંદન કરવામાં ધર્મ માટે છે!
એટલે કે સ્થાનકવાસીઓને સાધુ-ગુરુ ઉપર પ્રેમ છે તેટલા પ્રેમ અનત ઉપકારી તીર્થંકર ભગવાન ઉપર પ્રેમ નથી. એટલું જ નહિ પણ ભગવાન તરફ તે સ્થાનકવાસીઆને દ્વેષ છે માટે જ તેએ ભગવાનની મૂર્તિને વંદન કરવામાં મિથ્યાત્વ ગણે છે અને મૂર્તિ સ્વરૂપ સાધુના મૃતદેહને વદન કરવામાં ધ ગણે છે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
૧૦૨
સ્થા. જેનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૯
અહીં કોઈ તર્ક કરીને એમ કહે કે મુનિના મૃતદેહના દર્શન કરે છે પણ વંદન કરતા નથી. તે તે વાત તદ્દન બેટી છે. કારણ કે દર્શન કરતી વખતે વંદન કરવામાં આવે છે એ સત્ય હકીક્ત છે.
છતાં આપણે તકને જવાબ તકથી જ આપીશું.
મુનિના મૃતદેહના દર્શનને હેતુ શે? જો એમ કહેશે કે જોવા માટે, કુતુહલ માટે કે દેહનું રૂપ જોવા માટે દર્શન કરવા જવાય છે; તો તે તે મોહની ક્રિયા થઈ અને તે અપ્રશસ્ત હેવાથી ધર્મમાં તેને નિષેધ છે.
ત્યારે કહેવું પડશે કે મુનિ તરફના પ્રેમભાવથી તેમના મૃતદેહના દર્શન કરાય છે. તે તે પ્રેમ મુનિ તરફના પૂજ્યભાવને લીધે હાઈ પ્રશસ્ત છે અને તેવા પ્રેમમાં પૂજ્યભાવ સામેલ હેવાથી સ્વાભાવિક રીતે જ દર્શનની સાથે વંદન પણ કરાય છે જ. અને વંદન નહિ કરનારમાં પૂજ્ય ભાવ નથી તેમજ વિનય વિવેક નથી એમ જ ગણાય છે.
એટલે સ્થાનકવાસી સાધુઓના મૃતદેહરૂપ મૂર્તિને વંદન કરવાનું સ્વીકારે છે અને તેમાં ધર્મ પણ માને છે જ.
સ્થા. મુનિઓનું માનસ મૂર્તિવંદન
સ્વીકારે છે તેને દાખલ ફોટા-ચિત્રો મૂર્તિ સ્વરૂપ હેઈને સ્થાનકવાસી શ્રમણ સંધે સાધુઓને ફોટા પડાવવાની કે છપાવવાની છૂટ આપી નથી એમ મારા ધ્યાનમાં છે.
તે પણ સ્થાનકવાસી શ્રમણસંધના મુનિઓ ફેટા પડાવે છે અને તેમના પુસ્તકમાં છપાવે છે એ તે સત્ય હકીકત છે. તેવા ફોટા ચિત્રાવાળા છપાયેલા પુસ્તકે સાબિતીરૂપે મોજુદ છે. તેમાં એક
દાખલે અને ટકું છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૯
૧૦૩
- --------,
સને ૧૬ ગ્યાં સ્થાનકવાસી શ્રમણુસંઘના મંત્રીમુનિશ્રી કિસનલાલજી મહારાજના શિષ્ય વિનયચંદ્ર મુનિએ તેમને વ્યાખ્યાનને એક સંગ્રહ “જીવન સાધના” નામના હિંદી પુસ્તકને ગુજરાતી અનુવાદ મુંબઈના શ્રી સન્મતિ પ્રચારક સંધ મારત છપાવી બહાર પાડેલ છે. તે પુસ્તકમાં મુનિ વિનયચંદ્રજીએ તેમના ગુરુ મુનિશ્રી કિસનલાલજી મહારાજને ફેટો-ચિત્ર પણ છપાવેલ છે.
આ ફોટા ચિત્રમાં શ્રી કિસનલાલજી મહારાજના મસ્તક ઉપર મોટું ભામંડળ ચિતરેલું છે.
હવે પહેલે સવાલ એ છે કે આવું ભામંડળ કોને હોય?
સર્વત તીર્થકર ભગવાન સિવાય અન્ય કઈ પણ છદ્મસ્થને આવું ભામંડળ હેય એવું મેં કોઈ ધર્મગ્રંથમાં જોયું – વાંચ્યું નથી તેમ સાંભળ્યું નથી. અને કેઈ પણ જાતના વિશિષ્ટ જ્ઞાન વિના મુનિને ભામંડળ હોઈ શકે નહિ એમ હું માનું છું.
શ્રી કિસનલાલજીના ફોટા નીચે “ચિત્ર ફક્ત પરિચય માટે છે.” એમ છાપેલું છે. પરંતુ આ તે એક છેતરપિંડી કે કપટજાળ છે. ભામંડળ ચિતરીને મુનિને ભગવાન જેવા બનાવ્યા, બતાવ્યા તેને એક જ હેતુ હોઈ શકે કે લોકે તેમના ચિત્રને ભગવાન જેવું સમજીને માને, વાં, પૂજે,
ચિત્ર પરિચય માટે છે એમ લખ્યું છે તે તે ફક્ત સ્થા. શ્રમણ સિંધના નિયમ વિરુદ્ધનું નથી એમ બતાવવા-કહેવા માટે બહારથી દેખાવ માત્ર જ કર્યો છે, દંભ જ સેવ્યા છે. બાકી સાધુઓનું માનસ મુર્તિવંદનને સ્વીકારનારું છે તે સ્પષ્ટ સમજી શકાય છે.
પરિચય શા માટે? વળી તે ફોટા-ચિત્ર ફક્ત પરિચય માટે છે એમ લખ્યું-છાપું છે ત્યારે પરિચય થા માટે, પરિચયને હેતુ છે? તેને પણ વિચાર કરીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
૧૦૪
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૯ કેઈપણ ગૃહસ્થને પરિચય કરવા માટે અનેક પ્રકારના સાંસારિક લાભને હેતુ હોઈ શકે છે, સ્વાર્થને હેતુ હોઈ શકે છે તેમ જ રૂપસૌંદર્ય કુતૂહલને હેતુ પણ હોઈ શકે છે. પરંતુ એ સર્વ મોહના જુદા જુદા પ્રકારો હેઈને ધર્મની બાબતમાં ત્યાજ્ય છે.
અહીં આપણે તે ગુરુના ફોટાના પરિચયને જ વિચાર કરવાનો છે અને ગુરુ તરફ તે એક માત્ર પૂજ્ય ભાવ જ હોય. ગુરુ તરફ પ્રેમ હોય તે પણ પૂજ્યભાવને લીધે અને પૂજ્યભાવની સાથે જ હોય. પૂજ્યભાવ વિનાને પ્રેમ પણ સ્વાર્થરૂપ હેઇને તે ધર્મમાં ત્યાજ્ય જ છે.
એટલે ગુરુના કેટા-ચિત્રનો પરિચય એક ફક્ત પૂજ્યભાવથી જોવા માટે જ હોય, અને પૂજ્યભાવથી જોવાનું હોય ત્યાં તેમને વંદન કરવાનું પણ હોય જ. વંદન કરવાથી જ પૂજ્યભાવ પ્રગટ કરાય છે. જોવા છતાં વંદન કરવામાં ન આવે તે તે જોવું કેતૂહલરૂપ અથવા અવિનય રૂપ જ બની રહે છે અને તે તે ધર્મમાં ત્યાજ્યજ છે.
એટલે ગુરુને ફેટો-ચિત્ર જોવામાં કે પરિચય કરવામાં પૂજ્યભાવની સાથે વંદન નમસ્કાર હોય તેમ જ ભગવાનની મૂર્તિને પણ વંદન નમસ્કાર કરવાનું હોય,
આ પ્રકરણમાં જિનમૂર્તિને વંદન કરવું તે ધર્યું છે એ વાત અનેક રીતે સિદ્ધ કરેલ છે. તેમાંની વ્યવહારની કઈ એકાદ બે વાત કેઈને અમાન્ય હોય તો પણ તેથી જિનમૂર્તિને વંદન અમાન્ય ઠરી શક્યું નથી. આ પ્રકરણની બધી વાત બેટી કરે ત્યારે મૂર્તિ વંદન અમાન્ય ગણાય પણ તેમ તે કદી બની શકવાનું નથી. એટલે મૂર્તિ-વંદન માન્યા જ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
સ્થાનકવાસી જૈનેએ વિચારવા જેવું
પઠન શ્રી કેડરમલજી
સ્થાનકવાસીને કમભંગ ઉપદેશ ખેદને વિષય છે કે (સ્થાનકવાસીઓમાં) મિથ્યાત્વ જેવા મહાપાપની પ્રવૃત્તિ છોડાવવાની તે મુખ્યતા નથી પણ પવનકાયની હિંસા ઠરાવી, ખુલ્લા મુખે બોલવાનું છોડાવવાની મુખ્યતા જોવામાં આવે છે. પણ એ કમસંગ ઉપદેશ છે.
મુહપત્તિ
વળી ધર્મને અંમ ઘણાં છે. તેમાં એક પર-જીતની દયાને જ મુખ્ય કહે છે. તેને પણ વિવેક નથી. સદોષ વસ્તુનું ભક્ષણ ન કરવું, હિમાદિક વ્યાપાર ન કરવા ઈત્યાદિ ધર્મના અંગાની મુખ્યતા નથી પણ મુખપટ્ટી બાંધવી અને શૌચાદિક થે કરવું ઇત્યાદિ કાર્યોની તેઓ મુખ્યતા કહે છે. પણ મેલયુક્ત પટ્ટીમાં થુંકના સંબંધથી છવ ઉપજે તેને તે યત્ન નથી પણ પવનની હિંસાને યત્ન બતાવે છે. તે નાસિક દ્વારા ઘણો પવન નીકળે છે તેને યત્ન કેમ કરતા નથી?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
૧૦૬
સ્થા. જેનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૧૦
વળી તેમના શાસ્ત્રાનુસાર જે બેલવાને જ યત્ન કર્યો તો મુખપટ્ટીને સર્વદા શા માટે રાખો છો? જ્યારે બોલે ત્યારે યત્ન કરી લીએ! કહે છે કે “ભૂલી જઈએ છીએ.” હવે જે એટલું પણ યાદ રહેતું નથી તે અન્ય ધર્મસાધન કેવી રીતે થશે ?
તેઓ દયાનાં કેટલાંક અંગ યોગ્ય પાળે છે, હરિતકાય આદિને ત્યાગ કરે છે, જળ થોડું ઢળે છે તેને અમે નિષેધ કરતા નથી.
પ્રતિમાને નિષેધ
વળી અહિંસાને એકાંત પકડી તેઓ પ્રતિમા, ચૈત્યાલય અને પૂજન આદિ ક્રિયાનું ઉથાપન કરે છે. પણ તેમના જ શાસ્ત્રોમાં પ્રતિમા આદિનું નિરૂપણ છે તેને આગ્રહથી લેપ કરે છે.
ભગવતી સૂત્રમાં ઋદ્ધિધારી મુનિનું નિરૂપણ છે. ત્યાં મેગિરિ આદિમાં જઈ તથ યારૂ વરુ એવો પાઠ છે તેને અર્થ “ત્યાં ચૈત્યોને વાંદુ છું.” એ અર્થ છે. હવે ચૈત્યનામ પ્રસિદ્ધ રીતે પ્રતિમાનું છે છતાં તેઓ હઠ કરી કહે છે કે–ચૈત્ય શબ્દના જ્ઞાનદિક અનેક અર્થ થાય છે ત્યાં બીજા અર્થ છે પણ પ્રતિમા અર્થ નથી.” - હવે તેને પૂછીએ છીએ કે–મેરગિરિ અને નંદીશ્વર દ્વિીપમાં જઈ ત્યાં ચૈત્ય વંદના કરી. ત્યાં જ્ઞાનાદિકની વંદના કરવાને અર્થ કેવી રીતે સંભવે?
જ્ઞાનાદિકની વંદના તો સર્વત્ર સંભવે છે (તો પછી ત્યાં ખાસ વંદના કરવા જ જવાનું કારણ શું ?) પણ જે વાંદવા યોગ્ય ચિય હોય ત્યાં જ જવાનું સંભવે, ત્યાં જ વંદના કરવા જવાનું વિશેષ સંભવે. એથી સંભવિત અર્થ પ્રતિમા જ છે તથા ચિત્ય શબ્દને મુખ્ય અર્થ પણ પ્રતિમા જ છે. તેને હઠ કરી શા માટે લેપ છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૧૦
૧૦૭
દેવલોકની પ્રતિમાઓ વળી દેવ આદિક નંદીશ્વર પ આદિમાં જઈ પૂજન આદિ ક્રિયા કરે છે, તેનું વ્યાખ્યાન તેમના શાસ્ત્રોમાં જ્યાં ત્યાં છે; તથા લેકમાં પણ જ્યાં ત્યાં અકૃત્રિમ પ્રતિમાનું નિરૂપણ છે. હવે એ રચના અનાદિની છે. તે કાંઈ કુતુહલ આદિ માટે તે નથી. તથા ઈંદ્રાદિકના સ્થાનમાં નિપ્રયોજન રચના સંભવે નહિ
હવે ઈંદ્રાદિક તેને જઈ શું કરે છે? કાં તે પિતાના મંદિરમાં એ નિપ્રયોજન રચના જોઈ તેનાથી ઉદાસીન થતા હશે અને ત્યાં તેમને દુઃખ થતુ હશે. પણ એ સંભવતું નથી. અગર કાં તે સારી રચના જોઈ વિષય પોષતા હશે. પરંતુ સાષ્ટિ દેવ અરિહંતની મૂર્તિ વડે પિતાના વિષય પણે એમ પણ સંભવતું નથી. પરંતુ ત્યાં તેની ભક્તિ આદિ જ કરે છે એમ જ સંભવે છે.
દેવને જિત વ્યવહાર તેમનામાં સૂર્યાભદેવનું વ્યાખ્યાન છે ત્યાં પ્રતિમાજીને પૂજવાનું વિશેષ વર્ણન કર્યું છે. તેને લેપવા માટે તેઓ કહે છે કે “દેવનું એવું જ કર્તા છે, દેવોને એ જિનવ્યવહાર છે.”
એ સાચું. પરંતુ કર્તવ્યનું ફળ તે અવશ્ય હેય જ. હવે ત્યાં ધર્મ થાય છે કે પાપ થાય છે? જે ધર્મ થાય છે તે બીજે ઠેકાણે પાપ થતું હતું અને અહીં ધર્મ થશે. તે તેને અન્યની સદશ કેમ કહેવાય? કારણ કે એ તે યોગ્ય કાર્ય થયું.
અને જે પાપ થાય છે તે ત્યાં નમોઘુબંને પાઠ ભણ્યો. તે પાપના ઠેકાણે એ પાઠ શા માટે ભણ્યો!
વળી એક વિચાર અહી એ થાય છે કે નમસ્થળ ના પાઠમાં તે અહંતની ભક્તિ છે. હવે પ્રતિમાજીની આગળ જઈ એ પાઠ ભણ્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૮
સ્થા. જૈનાનું ધર્માંક વ્ય. પ્ર. ૧૦
માટે જે અરિહત ભક્તિની ક્રિયા છે તે પ્રતિમાજીની આમળ કરવી
યોગ્ય થઈ
પ્રતિમા વડે કાર્યસિદ્ધિ
અહીં તેએ એક મિથ્યાયુક્તિ બતાવે છે કે—“ જેમ ઇંદ્રની સ્થાપનાથી ઇંદ્રની કાર્યસિદ્ધિ નથી તેમ અત્યંત પ્રતિમા વડે કાર્યસિદ્ધિ નથી.
પણ અરિહંત કાઈ ને ભક્ત માની ભલું કરતા હાય તા એમ પણ માનીએ. પરંતુ તે તે વીતરાગ છે. આ જીવ ભક્તિરૂપ વાતાના ભાવાથી શુભ ફળ પામે છે. જેમ સ્ત્રીના આકારરૂપ કાષ્ટ પાષાણુની મૂતિ દેખી ત્યાં વિકારરૂપ થઈ અનુરાગ કરે તે તેને પાપ–બંધ થાય. તેમ અરિહંતના આકારરૂપ ધાતુ-કાò-પાષાણની મૂર્તિ દેખી ધર્મબુદ્ધિથી ત્યાં અનુરાગ કરે તે। શુભની પ્રાપ્તિ પ્રેમ ન થાય ?
પ્રતિમા વિના શુભ ઉપજાવીશુ’?
ત્યારે તેઓ કહે છે કે—“ પ્રતિમા વિના જ અમે અરિહંતમાં અનુરાગ વડે શુભ ઉપજાવીશું', '
તેને કહીએ છીએ કે—આકાર દેખાવથી જેવા ભાવ થાય તેવા પરોક્ષ સ્મરણ કરતાં ન થાય. લાકમાં પણ સી અનુરાગી એટલા જ માટે સ્રીનું ચિત્ર બનાવે છે. તેથી પ્રતિમાના અવલઅન વડે વિશેષ ભક્તિ થવાથી વિરોષ શુભની પ્રાપ્તિ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૧૦
૧૦૯ મૂર્તિ મંદિર
બનાવવામાં હિંસા વળી તે કહે છે કે –“પ્રતિમા બનાવવામાં, ચયાલય આદિ કરાવવામાં હિંસા થાય છે અને ધર્મ તે અહિંસા છે. માટે હિસા વડે ધર્મ માનવાથી મહા પાપ થાય છે. તેથી અમે એ કાર્યોને નિષધી છીએ.”
અહીં છે ત્યાગી તે મંદિર આદિ કરાવતો નથી. પણ સામાયિક આદિ નિવઘ કાર્યોમાં પ્રવર્તે છે. તે તેને છોડી મંદિર આદિ કરાવવું ઉચિત નથી. પણ કેદ પિતાને રહેવાને માટે મહેલાત-મકાન બનાવે તે કરતાં ચૈયાલય આદિ કરાવવાવાળો હીન નથી. | ડિસા તે થઈ પણ પેલાને તે લેમ-પાપાનુરાગની વૃદ્ધિ થઈ ત્યારે આને લેભ છૂટયો અને ધર્માનુરાગ થયો.
જે ત્યાગી ન હેય. પિતાના ધનને પાપમાં ખરચતા હોય તેમણે તે ચય આદિ કરાવવા યોગ્ય છે
તમે કહે છે કે—ધર્મને અર્થે હિંસા કરતાં તે મહા પાપ થાય છે અને બીજે ઠેકાણે ડિસા કરતાં થોડું પાપ થાય છે.”
પણું પ્રથમ તે એ સિદ્ધાંતનું વચન નથી અને યુક્તિથી પણ મળતું આવતું નથી. કારણ કે–એમ માનતાં તે ઈંદ્ર જન્મ-કલ્યાણકમાં ઘણા જળ વડે અભિષેક કરે છે તથા સમવસરણ બનાવી તેમાં ચમર હાળવા દયાદિક કાર્યો કરે છે તે તે મહાપાપી થયા.
તમે કહેશો કે–“તેમને એ જ વ્યવહાર છે.”
પણ યાનું ફળ તો થયા વિના રહેતું નથી. જો તેમાં પાપ છે તે ઈંદ્રાદિક સદષ્ટિ છે તેઓ એવું કાર્ય શા માટે કરે ? તથા જે ધર્મ છે તે તમે તેને નિષેધ શા માટે કરે છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનોનું ધર્મકર્તવ્ય. પ્ર. ૧૦
વળી તમને જ પૂછીએ છીએ-તીર્થકરની વંદના માટે સજા આદિ ગયા, સાધુ વંદનાર્થે દૂર દૂર જઈએ છીએ, સાંભળવા આદિ કાર્યો અથે ગમન આદિ કરીએ છીએ ત્યાં માર્ગમાં હિંસા થાય છે.
વળી સાધર્મીને જમાડીએ છીએ, સાધુનું મરણ થતાં તેને સંસ્કાર કરીએ છીએ ઇત્યાદિ પ્રવૃત્તિ આજે પણ દેખાય છે. ત્યાં પણ હિંસા તે થાય છે.
હવે એ બધા કાર્યો ધર્મના અર્થે જ છે, અન્ય કોઈ પ્રોજન નથી. જે ત્યાં મહાપાપ ઉપજે છે તે પૂર્વે એવાં ઘણું કાર્ય કર્યા તેને નિષેધ કરો તથા આજે પણ ગૃહસ્થ એવાં કાર્ય કરે છે તેને પણ ત્યાગ કરો. અને જો તેમાં ધર્મ ઉપજે છે તે ધર્મને અર્થે હિંસામાં મહા પાપ બતાવી શા માટે ભમાવો છો ?
માટે આ પ્રમાણે માનવું યુક્ત છે કે–જેમ થોડું ધન કમાતાં જે ઘણું ઘનને લાભ થતો હોય તે તે કાર્ય કરવું ભલું છે, તેમ ઘેડી હિંસાદિક પાપ થતાં પણ જે ધર્મ ઉપજતે હેય તે તે કાર્ય કરવું યોગ્ય છે.
જે થોડા ધનના લાભથી કાર્યને બગાડે છે તે મુખે છે તેમ ઘેડી હિંસાના ભયથી મહાન ધર્મ છોડે તે તે પાપી જ થાય છે,
વળી કોઈ ઘણું ધન ઠગાવે તથા ડું ધન ઉપજાવે અથવા ન ઉપજાવે તો તે મૂખ છે, તેમ હિંસાદિ વડે ઘણા પાપ ઉપજાવે અને ભક્તિ આદિ ધર્મમાં છેડે પ્રવર્તે અથવા ન પ્રવર્તે છે તે પાપી જ થાય છે.
વળી જેમ ગાયા વિના જ ધનને લાભ લેવા છતાં ય ઠગાય તે તે મુખે છે, તેમ નિરવઘ ધર્મરૂપ ઉપયોગ
હાય તે સાવદ્ય ધર્મમાં ઉપયોગ લગાવે ચગ્ય નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનાનુ` ધર્માંક વ્ય. પ્ર. ૧૦
૧૧૧
એ પ્રમાણે અનેક પરિણામે વડે પેાતાની અવસ્થા જોઈ, જેથી ભલુ થાય તે કરવુ પણ એકાંત પક્ષ કાર્ય કારી નથી. બીજુ, અહિંસા જ કેવળ ધર્મનું અંગ નથી પણ રાગાદિ ભાવ ઘટવા એ ધનુ મુખ્ય અગ છે. માટે જેથી પરિણામેામાં રાગાદિ ઘટે તે કાર્ય કરવું.
નિરવધ ક્રિયા અને પૂજા
( માંધ–અહીં પુજા પશુ નિવદ્ય સમજવી, સાવદ્ય નહિ.— ન. રંગ. શેઠ ).
''
વળી તમે કહેશેા — નિરવઘ સામાયિક કાર્ય જ કેમ ન કરીએ ? ધમ માં જ કાળ ગાળવા ત્યાં એવાં કાર્યો શા માટે કરીએ ?'’
તેના ઉત્તર—તે શરીર વડે પાપ છેાડવાથી જ નિરવદ્યપ થતુ હાય તે। એમ જ કહે!, પણ તેમ તે થતું નથી. પરિણામેાથી પાપ છૂટતાં જ નિવદ્યપણું થાય છે. હવે અવલંબન વિના સામાયિક આદિકમાં જેનાં પરિણામ ન લાગે તે પૂજનાદિ વડે ત્યાં પેાતાને ઉપયાગ લગાવે છે અને ત્યાં નાના પ્રકારના અવલંબન વડે ઉપયેગ લાગી જાય છે. જો તે ત્યાં ઉપયાગ ન લગાવે તે પાપ કાર્યોંમાં ઉપયેગ ભટકે અને તેથી બૂરું થાય માટે ત્યાં પ્રવૃત્તિ કરવી યુક્ત છે.
વ્રત વિનાની ક્રિયાઓની અફળતા
વળી ગૃહસ્થાને અણુવ્રત આદિનું સાધન થયા વિના જ સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ આદિ ક્રિયાનું આચરણ મુખ્ય કરાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૧૨
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૧૦
સામાયિક સામાયિક તે રાગદ્વેષ રહિત સામ્યભાવ થતાં થાય છે. પણ પાઠ માત્ર ભણવાથી અથવા ઊઠબેસ કરવાથી તે સામાયિક થતી નથી.
કવચિત કહેશે કે–અન્ય કાર્ય કરતા તે કરતાં તે ભલું છે.
એ સાચું. પરંતુ સામાયિક પાઠમાં પ્રતિજ્ઞા તે એવી કરે છે કે મન-વચન-કાયાથી સાવદ્યને કરીશ નહિ, કરાવીશ નહિ” હવે મનમાં તો વિકલ્પ થયા જ કરે છે તથા વચન-કાયામાં પણ કદાચિત અન્યથા પ્રવૃત્તિ થાય છે. હવે ત્યાં પ્રતિજ્ઞા ભંગ થાય છે. હવે પ્રતિજ્ઞા ભંગ કરવા કરતાં તે ન કરવું ભલું છે, કારણ પ્રતિજ્ઞા ભંગ કરવી એ મહા પાપ છે.
વળી અમે પૂછીએ છીએ કેકે પ્રતિજ્ઞા કરતા નથી પણ ભાષા-પાઠ ભણે છે અને તેને અર્થ જાણે તેમાં ઉપયોગ રાખે છે. અને બીજે કઈ પ્રતિજ્ઞા કરી તેને બરાબર પાળતું નથી, પ્રાકૃતાદિના પાઠ ભણે છે પણ તેના અર્થનું પિતાને ભાન નથી. અને અર્થ જાણ્યા વિના ત્યાં ઉપયોગ રહે નહિ ત્યારે ઉપયોગ અન્ય ઠેકાણે ભટકે છે તેથી પ્રતિજ્ઞાભંગ થાય છે.
હવે એ બન્નેમાં વિશેષ ધર્માત્મા કેણુ?
જો તમે પહેલાને ધર્માત્મા કહેશે તે તમે તેવો જ ઉપદેશ કેમ કરતા નથી ?
અને જે બીજાને ધર્માત્મા કહેશે તો પ્રતિજ્ઞા ભંગમાં પાપ થયું અથવા પરિણામે અનુસાર ધર્માત્માપણું ન થયું. પણ પાઠ આદિક કરવા અનુસાર ધર્માત્માપણું ઠર્યું.
માટે પિતાને ઉપયોય જેમ નિર્મળ થાય તે કાર્ય કરવું, સાધી શકાય તે પ્રતિજ્ઞા કરવી તથા જેનો અર્થ જાણીએ તે પાઠ ભણવે પણ પધ્ધતિ વડે નામ ધરાવવામાં નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનાનું ધર્માંક વ્ય. પ્ર. ૧૦
પ્રતિક્રમણ
સક્કિમણુ '' નામ પૂર્વના દેષોનું નિરાકરણ કરવાનું છે. હવે મિચ્છામિ દુધતું એટલું કહેવા માત્રથી તે દુષ્કૃત મિથ્યા થાય નહિ. પણ મિથ્યા થવા યેાગ્ય પરિણામ થતાં જ દુષ્કૃત મિથ્યા થાય છે. માટે એકલા પાઠ જ કાર્યકારી નથી. વળી પડિક્કમણાના પાઠમાં તે એવે! અર્થ છે કે બારવ્રત આક્રિમ, જે દુષ્કૃત લખ્યાં ડ્રાય તે મિથ્યા થામા. પણ વ્રત ધાર્યા વિના જ તેનું પડિક્કમણુ કરવું કેમ સંભવે ? જેને ઉપવાસ ન હૈ.ય તે ઉપવાસમાં લાગેલ દાત્રનું નિરાકરણપણ કરે તે તે અસંભવપણું જાણવું. તેથી એ પા ભણવા કાઈ પ્રકારે
બનતા નથી.
..
૧૧૩
પૌષધ
વળી પેસતમાં પણ સામાયિક પ્રમાણે પ્રાંતન કરીતે પાળતા નથી. તેથી ત્યાં પણ પૂર્વોક્ત રાય જ છે
* પેસન '' નામ તેા પર્વનુ છે. હવે પર્વના દિવસે પણ કેટલાક વખત પાપ ક્રિયા કરે છે અને પછીથી પેસધારી થાય છે. ને જેટલે કાળ બને તેટલા કાળ સાધન કરવામાં તે દોષ નથ, પણ ત્યાં પે.ષાનુ નામ રાખવુ યેગ્ય નથી, કારણ કે સંપૂર્ણ પર્વમાં નિવદ્ય રહે તે જ પામત કહેવાય.
જો થાડા કાળમા પણુ ‘પે.સદ' નામ થાય તે સામાયિકને પશુ પાસડ કડા ! ન૬ો રાજમાં પ્રમાણ બતાવા કે ' જઘન્ય પેાસહુના આટલા કાળ ઇં.” અને તે માટું નામ ધરાવી લે કાને ભમાવવા એ પ્રયાજન ભાસે છે.
પચ્ચખાણ
વળી પચ્ચખ્ખાણુ, આખડી લેવાના પાઠ તે કેાઈ અન્ય ભણે અને અંગીકાર કાઈ અન્ય કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૧૪
સ્થા. જેનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૧૦
હવે પાઠમાં તે અમારે ત્યાગ છે એવું વચન છે માટે જે ત્યાગ કરે તે જ પાઠ ભણે એમ જોઈએ. જે પાઠ ન આવડતું હોય તે ભાષામાં જ કહે. પરંતુ આ તે પદ્ધતિ અર્થે જ એવી રીતિ છે.
બીજુ, પ્રતિજ્ઞા ગ્રહણ કરવા કરાવવાની મુખ્યતા છે પણ તેને યથાવિધિ પાલન કરવામાં શિથિલતા છે અને ભાવનિર્મળ થવાને કઈ વિવેક નથી. આર્ત પરિણામો વડે અથવા લેભ આદિક વડે પણ ઉપવાસ આદિક કરી ત્યાં ધર્મ માને છે. પણ ફળ તે પરિણામે વડે જ થાય છે.
જૈનધર્મનું સત્ય સ્વરૂપ સમજી તે પ્રમાણે મેક્ષ માર્ગમાં પ્રવર્તવું એગ્ય છે.
–તેમના “મોક્ષમાર્ગ પ્રકાશક” ગ્રંથમાંથી સાભાર સંકલિત
TO
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
શ્રાવકા ! જાગે! ! સમજો !
મૂળ જૈન ધર્મથી અમુક અંશે શ્રુત થવાથી સંપ્રદાય ઉત્પન્ન થાય છે
જેટલે અંશે મૂળ ધર્મથી ચુત તેટલે અંશે મિથ્યાત્વ
*
જૈન ધર્મના ભાગલા પાડી, સંપ્રદાયા ઉત્પન્ન કરી જૈન ધર્મને છિન્નભિન્ન કરનાર સાધુએ જ હતા. જૈન ધર્મોની છિન્નભિન્નતાને ટકાવી રાખનાર સાધુઓ
જ છે.
સંપ્રદાયવાદના ઉપદેશ કરી શ્રાવકાને સોંપ્રદાયવાદમાં ઘસડનાર સાધુ જ છે.
*
સપ્રદાયવાદમાં ઘસડાવુ એટલે મિથ્યાત્વને ઉત્તજન આપવું.
મિથ્યાત્વ એ પાપ છે માટે અધમ છે.
અધમથી બચવા માટે
સપ્રદાયવાદમાં ઘસડનાર સાધુને કે શ્રાવકને ઉત્તેજન આપવું નહિ કે તેમના વચનમાં સાલું નહિ.
✩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૧
સ્થાનકવાસી સાધુ સાધ્વીઓનું કર્તવ્ય
આ લેખ જૈન સિદ્ધાંત” માસિકના એગસ્ટ ૧૯૬૩ના અંકમાં પ્રગટ થયા હતા. આજના સાધુસાધ્વીએ પોતાના અર્હમાં કે માનપ્રતિષ્ઠાના લે ભમાં ચકચૂર છે તેથી તે શુદ્ધ જૈન ધર્મને અનુસરવા માગતા નથી એ તે દેખીતું સ્પષ્ટ જ છે એટલે તેઓ શુદ્ધ જૈન ધર્મ ખતાવે કે સમજાવે તેવી આશા રાખવી તે મને તે નકામી લાગે છે. આજે તે શ્રાવકેાએ પેાતાની મેળે જ શુદ્ધ ધર્મ સમજી લઈને તે પ્રમાણે અનુસરવાના, વર્તવાનો વખત આવ્યે છે.
*
ફક્ત પરંપરાની માન્યતાને કારણે કદી કોઈ ધમ સાચા ઠર્ર શકતે નથી
સ્થા. સાધુસાધ્વીએ શાંતિથી વાંચી વિચારી નિર્ણય કરે
*
વીતરાગ સર્વજ્ઞ તાંકર ભગવાનના અનુયાયી તરીકે સ્થાનકવાસી સાધુ સાધ્વીઓનુ કર્તવ્ય છે કે ભગવાને પ્રરૂપેલા શુદ્ધ જૈન ધર્મને અનુસરવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનાનું ધ ન્ય. પ્ર. ૧૧
૧૧૭
સ્થા, સાધુ સાધ્વી સ્થાનકવાસી જૈન ધર્મને શુદ્ધ જૈન ધમ માનતા હોય તે તેમણે સૌથી પહેલાં તેમ સાબિત કરવાની જરૂર છે. કારણ સ્થા. સાધુ સાધ્વીઓ તીથ કર ભગવાનની મૂર્તિને માનવી તે મિથ્યાત ગણે છે. એ તેમની માન્યતા સાચી હોય તે તેમણે સ્પષ્ટ રીતે સાબિત કરવું જ જોઇ એ. કારણ કે—
તીર્થંકરોના વખતમાં પણ તીર્થંકરાની મૂર્તિઓ અને મદિરા અસ્તિત્વ ધરાવતા હતા. તેનાં પ્રમાણેા મેાજુદ છે. તે વાત મારા મૂળ જૈન ધમ ” પુસ્તકમાં તેમજ આ માસિકના એપ્રિલ ૧૯૬૩ના અંકમાં બતાવેલી છે.
,,
*
સૂત્રમાં ચૈત્ય રાખ્ત ઠેકઠેકાણે આવે છે. ભગવાનને પણ “ દેવય ય છે ( ચૈત્યસ્વરૂપ ) કહેલા છે મૂત્રમાં ચૈત્ય શબ્દનો અર્થ મૂર્તિ અથવા મૃતિ મંદિર જ થાય છે, પણ બીજો અર્થ થતા નથી. તે વ્યાકરણથી તથા શબ્દકષાયી સાબિત થાય છે. તેમજ સૂત્રેામાંના શબ્દોના ઉપર નીચેના સબધયી સાબિત થાય છે,
સ્થા, સાધુઓ ચૈત્ય શબ્દના ખાટી રીતે જ્ઞાન. સાધુ વગેરે અર્થ કરે છે અને તે અર્થ સુત્રામાં જ્યાં જ્યાં ચૈત્ય શબ્દ આપે છે ત્યાં ત્યાં કઈ કઈ જુદા અર્થ ઘટાવે છે પરંતુ સૂત્રના વાકયના અને ઉપર્ નીચેના વાક્યના સબંધ તપાસતાં તે કઈ પણ અર્થ ઘટી શક્તા નથી. તે ખાટા અ કોઈ પણ રીતે બખસતા થઇ શકતા નથી.
તે વાત પણ મારા “ મૂળ જૈનધર્મ ” પુસ્તકમાં તેમ જ આ માસિકના આકટોબર ૧૯૬૬ના અંકમાં વિસ્તારથી બતાવેલી છે.
સ્થાન –સાધ્વીએ ને તીર્થ કર ભગવાને પ્રરૂપેલા સાચા શુદ્ધ જૈન ધર્મને અનુસરવા માગતા હોય તે તેમની ફરજ છે કે સૂત્રમાં ચૈત ય મૂર્તિ થાય છે તે અ તેમને ખાટા લાગતા હોય તે તેમણે તે પ્રમાણે સાબિત કરવુ જોઇએ અને તેમણે માની લીધેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૧૮
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૧૧ ચિત્યના અર્થ સાધુ, જ્ઞાન વગેરે સૂત્રોમાં તે તે ઠેકાણે બરાબર ઘટી શકે છે તે પૂરવાર કરવું જોઈએ.
ભગવાનના વચનના ખોટા અર્થ કરવા કે ભગવાનના વચનથી ઊલટી રીતે વર્તવું અને ઊલટી રીતે પ્રરૂપણું કરવી તેને જૈનધર્મે મિથ્યાત્વ ગણેલ છે.
જિનમૂર્તિ અને મૂર્તિપૂજા એ બે જુદા વિષય છે. જિનભૂતિ તીર્થકરેના વખતમાં પણ હતી ત્યારે દ્રવ્યપૂજા પાંચમા આરાની પેદાશ છે તે ભૂલવું નહિ.
સ્થા. સાધુ-સાધ્વીઓ તેમની, મૂર્તિ સંબંધીની માન્યતાઓ સાચી છે એમ પ્રમાણેથી સાબિત ન કરે તે તેઓ ભગવાનના વચનને અનુસરનારા નથી એમ સાબિત થશે. એટલે કે તેઓ મિથ્યાત્વને ધર્મ માને છે એમ સાબિત થશે. કારણ કે તેઓ મૂર્તિની માન્યતાને મિથ્યાત્વ ઠરાવે છે. જો કે જિનમૂર્તિની માન્યતા તીર્થંકર-માન્ય ઠરે છે.
સ્થાનકવાસી સાધુ સાધ્વીઓએ મિથ્યાત્વના પાપથી બચવું હોય તો જિનમૂર્તિની સત્ય માન્યતા સ્વીકારવી જોઈએ.
સ્થાનકવાસી સાધુ સાધ્વીઓએ એક વાત બરાબર સમજી લેવી જોઈએ કે આજનો જમાનો અંધ શ્રદ્ધાને-અજ્ઞાનતાનો નથી. આજનો સુશિક્ષિત પ્રજ્ઞાવાન જૈન સમાજ ધર્મ વિરુદ્ધની ખોટી માન્યતાને અંધશ્રદ્ધાથી અપનાવી લીએ તેમ નથી. | મુર્તિ સંબંધી સ્થાનકવાસી માન્યતા તદ્દન ખોટી છે. તે મેં મારા મુળ જૈન ધર્મ અને હાલના સંપ્રદાયે પુસ્તકમાં તથા “જૈન સિદ્ધાંત” માસિક એકબર ૧૯રના અંકમાં વિગતવાર બતાવેલું છે. તે ઉપરાંત શ્રી રતનલાલ ડેરીએ ઉપસ્થિત કરેલી બેટી દલીલના જવાબમાં મેં સવિસ્તર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
સ્થા. જેનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૧૧
૧૧૯
બતાવેલું છે. એટલે શ્રી ડોશીજી મારી એક પણ વાત ખોટી કરાવી શક્યા નથી.
મારૂં ઉકત પુસ્તક ગયે વર્ષે સ્થા. મુનિઓને તથા સાધ્વીઓને તેમના ચોમાસાના સ્થળે મોકલી આપ્યું હતું. મુંબઈમાં શ્રમણ સંધના આચાર્યશ્રી આનંદઋષિજીને તથા બીજા સાધુ-સાધ્વીઓને મેં મુંબઈમાં મારી જાતે આપેલું છે. પરંતુ આજ સુધી તેમના તરફથી આ સંબંધમાં કશી પણ વાત કે હિલચાલ થઈ નથી.
તેથી આ લેખવાળો આ માસિકને એક સર્વ સ્થા. સાધુ સાધ્વીઓને તેમના જાહેર થયેલા ચેમાસાના સ્થળે મોકલી આપું છું.
અને જિનમુર્તિની માન્યતા સંબંધી તેમને કઈપણ જાતને વિરોધ હોય તો તે તેમણે સત્વર જાહેર કરવા વિનંતિ કરૂ છું.
માન એક મોટો કપાય છે અને જૈન ધર્મે તેને હેય-વર્ય ગણેલ છે. છતાં આજના સાધુ સાધ્વીએ ધર્મ કરતાં માન પ્રતિષ્ઠાને વિશેષ મહત્વનાં ગણે છે. એટલે ભૂલ કબુલ કરવામાં નાનમ ગણે છે.
એટલે આજ સુધી મૂતિ વિરુદ્ધ પ્રરૂપણું પ્રચાર કર્યા પછી હવે તેની સત્યતા સ્વીકારતાં પોતાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એમ સ્થા. સાધુ સાધ્વી સમજે અને મને એ સ્વાભાવિક છે.
પરંતુ પ્રતિષ્ઠાનાં નુક્સાન કરતાં અસત્યને જાણું જોઈને વળગી રહેવાનું નુકસાન, ધર્મની હાનિનું નુકસાન અનેકગણું વધારે છે. એટલું જ નહિ પણ સત્યને સ્વીકાર કરવાથી ધર્મ જળવાય છે અને પ્રતિષ્ઠા વધે છે એ વાત સ્થા. સાધુ સાધ્વીઓએ ખાસ કરીને ધ્યાનમાં રાખવી જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૨૦
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૧૧
એથી લાભ શું? એક ભાઈએ સવાલ કર્યો કે આ સ્પષ્ટીકરણની જરૂર શી છે? એ જ પ્રમાણે સાધુ સાધ્વીમાંથી પણ કોઈને એ પ્રશ્ન ઉપસ્થિત થાય તે તેને પણ અહીં નીચે પ્રમાણે જવાબ આપી દઉં છું— (૧) ઐયના બેટા અર્થ કરી મૂર્તિને નકારવાથી સ્થાનકવાસીઓમાં
જે મિથ્યાત્વ ઘુસી ગયું છે તેને અંત આવી જાય છે. કારણ કે મિથ્યાત્વને એક અંશ પણ હોય ત્યાં સુધી ધર્મ શુદ્ધ નથી
અને મેક્ષ તેથી દૂર જ છે. (૨) મુતિને વિરોધ મટી જતાં શ્વેતાંબર સંપ્રદાયમાં એકતાને
પાયો નખાઈ જાય અથવા વેતાંબર સંપ્રદાય આખો એક જ થઈ જાય.
અને આમ થયા પછી સ્થાનકવાસીઓને સાવઘ પૂજાનો વિધ એટલો પ્રબળ થઈ જાય કે મુર્તિપૂજક સાધુઓને સ્થાનકવાસીના વિધની સાચી વાત માન્યા વિના છુટકે રહે જ નહિ,
મુર્તિપૂજક શ્રાવકેમાં પણ મોટે ભાગે તો મુર્તિપૂજાના આડંબરની વિરુદ્ધ જ છે અથવા તે અજ્ઞાનતાથી આડંબરી પ્રજાને માને છે. તેઓ પણ સત્ય સમજાતાં સ્થાનકવાસીઓને અનુમોદન, સહકાર આપે. એટલે એક્તામાં કોઈ વાંધો રહે જ નહિ.
દ્રવ્ય મુર્તિ પૂજાને વિરોધ સૂત્ર સિદ્ધાંત અનુસાર છે એટલે સ્થાનકવાસીઓ પાસે તે સંબંધમાં ધર્મબળ, જ્ઞાનબળ અને સંખ્યાબળ મજબૂત થવાથી તેમની સફળતા થયા વિના રહે જ નહિ.
માટે મૂર્તિની સત્ય વાતને અપનાવી દ્રવ્ય પૂજા વિધિ કરે એજ સ્થાનકવાસી સાધુ સાધ્વીઓનું તેમજ સ્થા, શ્રાવક શ્રાવિકાનું ધર્મ કર્તવ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
સ્થાનકવાસી મુનિઓની સત્ય અપનાવવાની અનિચ્છા ૫. શ્રી બેચરદાસજીના લેખમાં
દેખાતી સ્પષ્ટ વાત વેતાંબર સંપ્રદાયના બે મુખ્ય ફિરકામાં બે મોટા મનભેદ મૂર્તિ અને મુહુપત્તિ સંબધી છે. તીર્થકરોની પ્રતિમાઓ-મૂર્તિઓ તીર્થકરાના વખતમાં પણ હતી એ તે અનેક પ્રમાણથી સિદ્ધ થયેલ છે.
તેમ જ મુનિઓના ઉપક્રમાં મુલપત્તિનો ઉલ્લેખ નથી એવા ઘણા દાખલા સૂત્રમાં મળે છે.
પણ ફક્ત દુરાગ્રહથી જ સ્થા. મુનિઓ એ સત્ય વાતને સ્વીકાર કરવા ઇચ્છતા નથી. એ વાત હિંદી “શ્રમણ” માસિક સ્થા. મુનિશ્રી મદનલાલજીની સ્મૃતિમાં વિશેષાંક હમણાં જ પ્રગટ કરેલ છે તેમાં પં. શ્રી બેચરદાસજીને એક લેખ છે તે ઉપરથી સ્પષ્ટ રીતે સિદ્ધ થાય છે.
એ લેખમાં પડિતજીએ સ્પષ્ટ બતાવ્યું છે કે મુનિશ્રી મદનલાલજી તથા કવિ મુનિશ્રી અમરચંદજી સાચી વાત સમજી ગયા હતા તે પણ તઓ પતે તે વાત અપનાવવા તૈયાર નહિ હેવાથી બચાવમાં કહે છે કે–પડિતજી ! વિદ્યાને વિશેષ પ્રચાર થવા જોઈએ. ત્યારે આ સર્વ અજ્ઞાન ટળી જાય.”
કે વિચિત્ર જવાબ છે! એ અજ્ઞાન તે સ્થા. પ્રવર્તક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૨૨
સ્થા. જૈનેાનુ ધ કન્ય. પ્ર. ૧૨
મુનિઓએ જ ઉત્પન્ન કરેલ છે અને સ્થા. સાધુ સાધ્વીએ જ તેને નિરંતર ટકાવી રાખતા રહ્યા છે. સ્થા. સાધુ સાધ્વી એ અજ્ઞાન ટાળવા ઇચ્છતા જ નથી.
સારી રીતે સમજે છે કે જ્યાં કટિબદ્ધ નહિ થાય ત્યાં સુધી
સ્થાનકવાસીનું અજ્ઞાન ટળવાનું નથી. સ્થા. સાધુ સાધ્વીએ જિનમૂતિ પ્રત્યે કેવા દ્વેષ કેળવી રહ્યા છે તેને હમણાંના જ એક તાજો દાખલો આપુ છું.
અને સ્થા. સાધુ-સાધ્વી સુધી તે સત્ય સમજાવવા
સ્થા. સાધ્વીના જિનમૂતિના દ્વેષના તાજો દાખલા
આ છેલ્લા એટલે સ. ૨૦૧૯ના ચામાસામાં મુંબઇના એક ઉપાશ્રયમાં ચામાસુ રહેલા એક વિદુષી સાધ્વીજીની આ વાત છે. એ ચામાસા દરમ્યાન કેટલીક શ્રાવિકા ઉપાશ્રયમાં આનુપૂર્વી ગણતી હતી, તેમની પાસે મૂર્તિપૂજક તરફથી બહાર પડેલ આનુપૂર્વીની સુંદર પુસ્તિકા હતી. અને તેમાં ચેવીશ તીર્થંકરાના ચોવીશ ફાટા હતા.
સાધ્વીજીની એ પુસ્તિકામાંના ફોટાઓ તરફ નજર જતાં જ ગર્જી ઊઠયા—આ શું? આવી ચાપડીએ આપણે રખાય ?
અને પછી એ બધી શ્રાવિકાઓની આનુપૂર્વીની તે સુંદર પુસ્તિકાઓમાંના તીથ કરાના બધા ફેટા કૂંડાવીને ફેંકી દેવડાવ્યા ! અહાહા ! કેવા મતાગ્રહ ! ભગવાનના ફોટા પાસે રખાય નહિ જોવાય નહિ ! તેને વદન કરાય નહિ! કારણ કે તે મિથ્યાત્વ છે !
ભગવાનના ફોટા કે મૂર્તિ પાસે રાખવા કે તેને વંદન કરવુ તે મિથ્યાત્વ છે એમ સ્થા. સાધુસાધ્વીએ સુત્ર સિદ્ધાંતથી આજ સુધી તે સાબિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
સ્થા. જેનેાનું ધર્માંક વ્ય. પ્ર. ૧૨
૧૨૩
કરી શક્યા નથી. અને તેમ તે ન કરી શકે ત્યાં સુધી તે તેમની માન્યતા જ એટલુ જ નહિ પણુ શ્રાવક મિથ્યાત્વમાં ઘસડવાનું વીએ છે.
મિથ્યાત્વ કરે છે. શ્રાવક શ્રાવિકાઓને ય એ પાપ પણ પાપ પણ તે
વહેારી
પરંતુ આ ઉપરથી એટલું તેા નક્કી થાય છે કે સ્થાનકવાસી સાધુ સાધ્વીએ મૂળ શુદ્ધ સત્ય જૈન ધર્માં અપનાવવા તે ઇચ્છતા જ નથી, તેથી હવે શુદ્ધ જૈન ધર્મને અપનાવવા ઈચ્છતા શ્રાવકાનું એ પહેલું કર્તવ્ય છે કે હવે શ્રાવક-શ્રાવિકાઓએ પેાતે જ સત્ય ધર્મ સમજીને તેને અનુસરવા, આચારમાં મકવે જોઇએ.
“ શ્રમણ '' માસિકમાંને પ. બેચરદાસજીના ઉક્ત લેખ ખાસ ઉપયાગી અને સમજવા જેવા હાઇને તેમાંના આ વિષયને લગતા ભાગને અનુવાદ અત્રે પ્રગટ કરૂં છું.
૫. બેચરદાસજીના લેખમાંના ઉપયાગી ભાગ
જ્યારે હું ( ૫. એચરદાસજી ) દિલ્હી ભણાવવા માટે ગયેલેા ત્યારે સ્થા. મુનિશ્રી મદનલાલજીના સર્વપ્રથમ સમાગમ થયેલેા. મારી પાસે ભણવાવાળા કવિ શ્રી અમરચંદજી મુનિ તથા મદનલાલજી મુનિ એ બન્ને હૃદયથી એકદમ અભિન્ન હતા એવા મને અનુભવ થયેા હતે.
દિવસમાં સવારે તેમજ બપોર પછી અધ્યયન ચાલુ રહેતું. પરંતુ કવિજી અસાધારણુ જિજ્ઞાસુ ગ્રાહ્યક વૃત્તિના અને મારા પ્રિયતમ વિધાથી" હતા. મારા સ્વભાવને અનુકૂળ વિનીત વિદ્યાથી" મળવાથી હુ ઘણી પ્રસન્નતાથી ભણાવતા હતા. અને રાત્રિના સમયે પણ અમારી ચર્ચા-વાતાં ચાલુ રસ્તુતી; એ ચર્ચામાં શ્રી મદનલાલજી મહારાજ શ્રેાતાના રૂપમાં નિર ંતર ભાગ લેતા હતા.
..
જૈન સાહિત્યમાં વિકાર થવાથી થયેલી હાનિ ” નામનું મારૂં
'
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૨૪
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૧૨
પુસ્તક એ બન્ને મહાનુભાવોએ વાંચી લીધું હતું. તેથી તે સંબંધમાં કંઈ કંઈ પ્રકારની ચર્ચાઓ રાત્રિના શાંત સમયમાં ચાલતી હતી.
હું (પં. બેચરદાસજી) કહેતા કે સ્થાનકવાસી સંપ્રદાયના પ્રવર્તકેએ સમાજમાં કાંતિ લાવવાને માટે પ્રયત્ન તે કર્યો પરંતુ દીર્ધદષ્ટિને અભાવ હોવાથી તેઓએ માત્ર નિમિત્ત ઉપર જ કુઠારાઘાત કર્યો કે કોના માનસમાં રહેલી મૂળ વિકૃતિને હઠાવવાને પણ ઠીકઠીક પ્રયત્ન કર્યો હોત તો આજે જેને સમાજનું કંઈક જુદું જ રૂપ નજરે આવત.
હું કહેતે કે–ચિતન, મનન અને આંતર નિરીક્ષણને માટે પ્રતિમાનું આલંબન હોવું જોઈતું હતું. પરંતુ જે લોકો એ પ્રકારનું મનન, ચિંતન, તથા આભ ધનને વિચાર કરવામાં અસમર્થ હોય તે લોકોને માટે પૂજનની પદ્ધતિ ચલાવવામાં આવી, અને એવી પ્રવૃત્તિ ચાલુ કરવાના સમયે મર્યાદા, આડંબર-રહિતતા વગેરેનું ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું હતું. પરંતુ ગતાનુગતિક લોકોએ તે કંઈ બીજું જ કરી નાખ્યું. અને વૈદિક પરંપરાની પૂજા પદ્ધતિ ઈત્યાદિનું અવલંબન કરીને મેટી હાનિ કરી નાખી.
એ હાનિને હઠાવવાને માટે આલંબનને કે ઉપયોગ કરો જોઈએ? એ વાત ઉપર જોર દેવાનું જરૂરી હતું, અને વિદ્યાભ્યાસને તેમજ શાસ્ત્રાભ્યાસનો સવિશેષ પ્રચાર કરવાનું પણ જરૂરી હતું.
એમ ન કરવાથી અજ્ઞાન બન્યું રહ્યું તેમજ વધતું ગયું. અને જડ ક્રિયાકાંડ વધ્યા પણ મલિનતા ઘટી નહિ. આ પ્રમાણે માત્ર નિમિત્તના ઉચ્છેદથી પરિણામ વિપરીત આવ્યું, પ્રતિમારૂપ આલંબનના વિના ચિંતન, મનન અને આંતર નિરીક્ષણરૂપ આધ્યાત્મિક વૃત્તિ વધારવી હતી તે તો થઈ નહિ, અને લોકોના મનમાં જે આડંબર-વૃત્તિ બેઠી હતી તે વધારે બળવાન થઈ આ પરિસ્થિતિ કેને પ્રત્યક્ષ નથી? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
સ્થા. જેનેનું ધમકર્તવ્ય. પ્ર. ૧૨
૧૨૫
તેમણે (ઉત મુનિધીઓએ) કહ્યું–કો બિચારા અજ્ઞાન છે. શું કરીએ? ' કહ્યું–જે રીતે આ આડંબર નિભાવવામાં આવે છે તે જ રીતે તે આડંબર પણ કેમ નિભાવી ન શક્યા? આડંબર સર્વ ઠેકાણે સમાન જ છે.
વાત તે સમજી ગયા, પણ ઉપાય કેઈ નહેાતે.
મેં બીજી વાત એ કહી કે–બહુ પ્રાચીન સમયમાં દીક્ષા લેવાવાળા લોકોના ઉપકરણોમાં રજોહરણ તથા પાત્રનો ઉલ્લેખ માત્ર આવે છે. મુહપત્તિનું તે નામનિશાન પણ નથી.
ત્યારે તેમણે કહ્યું–તે એ રિવાજ કેવી રીતે આવી ગયો?
એ સંબંધમાં મેં તેમને કેટલા ય આગમ વચનના આધારે બતાવ્યા,
તેઓ સાંભળતા રહ્યા અને તેઓ ગંભીર પણ થઈ જતા. તથા વિચારમાં પણ પડી જતા. છેવટે તેઓ કહેતા–પંડિતજી! વિદ્યાને વિશેષ પ્રચાર થવું જોઈએ. ત્યારે આ સર્વ અજ્ઞાન ટળી જશે.
અમારી ચર્ચામાં મંદિર માર્ગ, સ્થાનક માર્ગ આદિ સર્વની ચર્ચા થતી રહેતી કે એકાંતવાસી બનીને સૌ કોઈ એક બીજાને મિયા કહેવાને
ક્વા તત્પર થઈ ગયા છે. આમ કરવાવાળા અનેકાંતવાદના સિદ્ધાંતનું પાલન કરતા નથી. દુરાગ્રહના કારણે શું આચાર્ય, શું ઉપાધ્યાય, શું સાધુ-સાધ્વી ગણ અને શું આગેવાન શ્રાવક-શ્રાવિકાઓ–સર્વ લોકો ભગવાન મહાવીરના અનેકાંતવાદ અને અહિંસાના સિદ્ધાંતને આચારમાં લાવવાનો વિચાર પણ નથી કરતા. આ મહાખેદને વિષય છે.
અમારી એવી ચર્ચા આઠનવ મહિના સુધી ચાલતી રહી. ક્યારેક કયારેક તે રાતના બાર કે એક વાગી જતું. પણ તેઓ ઘણા પ્રસન્ન રતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૩
સંપ્રદાયવાદના એ દૂષણ સંકુચિત દૃષ્ટિ અને ગુણીજનાના અનાદર
લેખક શ્રી અગરચંદ્ભજી નાહુઢા
*
સંપ્રદાય શબ્દના અર્થ શબ્દકોષમાં આ પ્રમાણે કર્યાં છે—(૧) કાઈ વિશેષ ધાર્મિક મત, (૨) કાઈ મતના અનુયાયીઓની મંડળી ( ૩ ) કાઈ વિષય અથવા સિધ્ધાંતના સ ંબંધમાં એક જ તરેહના વિચાર કે મત રાખવાવાળા લોકેાના વગ.
k
એટલે કે સંપ્રદાય એ ધર્મની જ એક શાખા છે. એમાં મૂળ તે કાંઈ ખરાબ ચીજ નથી. પણ સાંપ્રદાયિકતામાં એક ખરાખ ચીજને પ્રવેશ થઈ જાય છે. માટે પ્રામાણિક હિંદી કોષમાં— સપ્રદાયવાદી તથા સાંપ્રદાયિકતા શબ્દોના આ પ્રમાણે અ લખ્યા છે— સ'પ્રદાયવાદી—જે પોતાના સપ્રદાયને સૌથી સારા અને અન્ય
સંપ્રદાયાને હૈય અથવા તુચ્છ સમજે છે અને તેની સામે ધૃણા અને દ્વેષ રાખે છે.
સાંપ્રદાયિકતા—કેવળ પેાતાના સંપ્રદાયની વિશેષતા અને તેના હિતેાનું વિશેષ ધ્યાન રાખવુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
સ્થા. જેનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૧૩
૧૨૭
આ અર્થો ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે સાંપ્રદાયિક્તાની સાથે સંકુચિતતા પણ આવી જાય છે અને તેની સાથે સાથે બીજાઓને હીન અથવા તુચ્છ સમજવાની મને વૃત્તિ પણ આવી જાય છે.
આ મનોવૃત્તિ એટલી હદે પહોંચી જાય છે કે બીજા પ્રત્યે ઘણા અને દ્વેષભાવ પણ થઈ જાય છે અને ત્યારે તેમાં બીજો એક દુર્ગુણ ઘુસી જાય છે. તે વ્યક્તિ બીજાઓની સારપ, ભલાઈ તથા ગુણ તરફ ધ્યાન દેતી નથી. પણ તેના દોષે તરફ તે ખૂબ ધ્યાન આપે છે.
આ સંકુચિતતા તથા ગુણીજનેના આદરથી મનુષ્યના વિકાસને માર્ગ અવરોધાય છે માટે સાંપ્રદાયિકતાને વિશ્વની સંજ્ઞા આપવામાં આવે છે. તેની અસર ઝેરના જેવી ભયાનક હેય છે.
આ સાંપ્રદાયિક્તાના કારણે ધર્મના નામથી અનેક યુદ્ધ થયા, હજરે લાખ માણસેના જાન લેવાયા. તેથી એ ઉગ્ર વિરોધથી બચવાનું પ્રત્યેક મનુષ્ય માટે બહુ જ આવશ્યક છે. *
કોઈ પણ વ્યક્તિ પોતાના સંપ્રદાયના નિયમનું પાલન કરે, તેના પ્રત્યે પૂર્ણ નિષ્ઠા રાખે. ત્યાં સુધી તે કેમ દેશની વાત નથી પણ કલ્યાણની વાત છે. પરંતુ જ્યારે પોતાના સંપ્રદાયને સર્વ શ્રેષ્ઠ માનીને બીજા પ્રત્યે ઘણા કે દ્વેષ રાખવા લાગે ત્યારે વાસ્તવિક ધર્મને લોપ થઈ જાય છે. ભલે તે પોતાને નામથી દઢ ધમ માની લીએ પરંતુ એકાંત આગ્રહ કે કદાહ જ્યાં હેાય છે ત્યાં ધર્મને રસ સુકાઈ જાય છે.
* જૈન સંપ્રદાયો અવારનવાર અનેક રીતે એક બીજ સંપ્રદાય સાથે લેશ, ઝઘડા કરે છે, કોર્ટમાં કેસ કરે છે, અન્ય સંપ્રદાયના સાધુ સાધ્વીને ઉતરવાને જગ્યા આપતા નથી, આહારપાણે વહોરાવતા નથી વગેરે અનેક રીતે
અધર્મ આચરે છે–ન. બિ. શેઠ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૨૮
સ્થા. જૈનેનું ધમકર્તવ્ય. પ્ર. ૧૩ ધર્મ એ હૃદયને એક પવિત્ર ભાવ છે. એ વિશ્વમૈત્રીનો સંદેશ આપે છે. કામવત્ સર્વ ભૂતેષ પોતાના સમાન જ સર્વને ગણવા એ જ એને સ્વર છે.
ધર્મ આપણને ઘણા કે દ્વેષ કરવાનું શીખવતો નથી એ વાત સ્મરણમાં રાખવી જોઈએ. સંકુચિતતા એ મહાન દેશ છે અને ઉદારતા એ મહાન ગુણ છે. માટે કહ્યું છે કે--
अयं निजः परो वेत्ति गणना लघुचेतसाम् । उदार चरितानां तु वसुधैव कुटुम्बकम् ॥
મેં ધર્મ તથા શાસ્ત્રોનું જે અધ્યયન કર્યું છે તેથી મારી એવી દઢ માન્યતા છે કે ગુણો અને ગુણીજનેના આદર નહિ કરવાવાળા મનુષ્ય પોતાનામાં સદગુણોનો વિકાસ કરી શકતા નથી. સંકુચિતતા મનુષ્યની દષ્ટિને કૂપમંડુક કુવામાંના દેડકા) જેવી બનાવી દીએ છે.
જ્યાં સુધી હૃદય ઉદાર અને દૃષ્ટિ વિશાળ નહિ થાય ત્યાં સુધી આપણે ધમના રહસ્યને સારી રીતે અથવા સાચી રીતે સમજી શકીશું નહિ,
આપણે એટલું તે માનવું જ પડશે કે જ્યાં સત્યનો એક અંશ પણ હોય તે સત્યાંશને સદા ય ગ્રાહા માનવું જોઈએ, કેઈ પણ વ્યક્તિમાં કેઇ પણ સદગુણ હેય તેના પ્રત્યે આપણે આદરભાવ થવો જોઈએ. ગુણાનુરાગ અને ગુણગ્રહણ વૃત્તિને અધિકાધિક વિકસાવવાની આવશ્યકતા છે. કોઈની પણ ઘણા કે દ્વેષ કરે તે બહુ જ બુરી વાત છે.
મહાપુરુષે કહી ગયા છે કે ઘણા પાપ કે દુર્ગુણે પ્રત્યે હે પણ પાપી પ્રત્યે નહિ. તેના પ્રત્યે તે કરુણાની ભાવના જ હે. દુષ્ટના પ્રત્યે પણ મધ્યસ્થ અથવા ઉપેક્ષા ભાવ રાખવામાં આવે પણ ઘણું કે દ્વેષ તે નહિ જ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૨૯
સ્થા. જેનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૧૩
આપણામાં, જે કુસંસ્કાર. બુરી આદતા તથા દેષો હોય તેને પ્રયત્નથી દૂર કરવા જોઈએ. અને સાંપ્રદાયિક્તાની બુરાઈઓથી સાવધાન રહીને વાસ્તવિક ધર્મને વિકાસ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
સાંપ્રદાયિક કદરતા આપણને બીજા સંપ્રદાયની ગુણ વ્યક્તિઓથી દૂર રાખે છે. તેથી આપણે તેને લાભ ઉઠાવી શકતા નથી અને તેથી તે આપણા માટે ઘણું નુકસાનીને સદે છે.
જૈન સમાજમાં તો સાંપ્રદાયિકતાનું સામ્રાજ્ય દેખાય છે તેથી બહારથી ભલે પારસ્પરિક પ્રેમ દેખાતે હેય પણ આંતરિક પ્રેમ ભાગ્યે જ નજરે આવે છે. થોડીક પણ સાંપ્રદાયિક વાત નજર સામે આવી છે તે પ્રેમ ટુટી જાય છે. સાધુ મુનિરાજ પણ સાંપ્રદાયિકતા જ પુષ્ટ કરતા રહે છે. અને તેથી મૂળ સૈદ્ધાંતિક ભેદ ન હોવા છતાં પણ સાધારણ વાતેમાં ય જુહાઈ આવી જાય છે. અને બીજા સંપ્રદાયના ગુણુજનેને લાભ ઉઠાવી શકાતું નથી.
જન ગ્રંથના સંપાદનનું કામ ત્રણ સંપ્રદાયમાં અલગ અલગ ચાલી રહ્યું છે. પરંતુ ત્રણે સંપ્રદાયના મુનિજને એક સાથે બેસીને વિચાર-વિમર્શ દ્વારા એકતાથી કામ કરે તે કેવું સારું. નહિતર સાધારણ પાઠભેદને લઈને પણ સાંપ્રદાયિક્તા વધતી રહેશે. આગમ કાર્યમાં તે અનાગ્રહ હેવો જોઇએ. સાંપ્રદાયિક માન્યતાઓને આધાર તે આગમને જ માનવામાં આવે છે. - આજનો યુગ તે પિકારીને કહે છે કે સંકુચિત દષ્ટિ છોડીને ઉદાર વિશાળ દષ્ટિ અપના. વિશ્વબંધુત્વ તથા પ્રાણિ માત્રની સાથે સમભાવ રાખવાની વાત તો દૂર રહી. પણ પહેલાં જૈન સંપ્રદાયમાં તે પ્રેમ વધે અને ગુણજનેને આદર થાય–ભલે પછી તે કેઇપણ સંપ્રદાયને કેમ ન હોય!
-સપ્ટેમ્બર ૧૮૬૩ના “જિનવાણીમાંથી સાભાર ઉધત, અનુવાદિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
નિકાચિત પાપથી બચવું
હોય તે
પાપ કરનાર, કરાવનાર અને તેને અનુમોદન આપનાર એ ત્રણેયને
જૈન ધર્મ દેષિત ગણ્યા છે.
ભગવાનના વચન વિરુદ્ધની વાત બોલવી, માનવી કે પ્રરૂપવી તે
મિથ્યાત્વ છે એટલે પાપ છે.
તીર્થકર ભગવાનેએ જિન મૂર્તિની માન્યતાને ધર્મ ગણેલ છે છતાં
જિનમૂર્તિને માનવી તે મિથ્યાત્વ છે એમ માનવું, મનાવવું અથવા એવી પ્રરૂપણું કરવી તથા તેવી પ્રરૂપણને ઉત્તેજનઅનુમોદન આપવું તે પાપ છે.
સ્થાનકવાસી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓ આવું પાપ હરવખત
આચરી રહ્યા છે તેમણે વિચારવું જોઈએ કે
એક જ પાપને વારંવાર અનુમોદન આપવાથી તે પાપ નિકાચિત બને છે.
એટલે જિનમૂર્તિ નહિ માનવાથી પાપ નિકાચિત બને છે. માટે
જે મુમુક્ષુ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એવા નિકાચિત મહાપાપથી
બચવા ઈચ્છતા હોય તેમણે જિનમૂર્તિ માન્ય ગણવી જોઈએ, માનવી જ જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રી રતનલાલજી ડેશીની ચર્ચા પરથી ખાસ જાણવા જેવું
મારા “મૂળ જૈન ધર્મ અને હાલના સંપ્રદાયો” પુસ્તક માટે અનેક પ્રશંસાપ મળ્યા હતા. અને તેમાંના થોડાક “જૈન સિદ્ધાંત” માસિકના જાન્યુઆરી તથા માર્ચના અંકમાં છાપવામાં આવ્યા હતા. અને સ્થાનકવાસીઓ તરફથી હજી પણ પ્રશંસાપત્રે મળતા રહે છે, ત્યારે સંપ્રદાયવાદથી પ્રેરાઈને શ્રી ડોશીજીએ નવ મહિના સુધી વિરુદ્ધમાં ટીકા-ચર્ચા ચાલુ રાખી હતી. તેથી તેમના સંબંધમાં થોડુંક લખવાનું પ્રાપ્ત થાય છે.
મદિરાના કેફમાં માણસને કશું ભાન રહેતું નથી. તેથી તે સાચું સમજી શકતું નથી, એલફેલ બોલ્યા કરે છે અને એનેક જાતની ગંદી તેમજ ખોટી વાત કર્યા કરે છે.
સંપ્રદાયના મેહરૂપી મદિરાના કેફમાં ચકચૂર માણસની પણ એવી જ સ્થિતિ હોય છે. શ્રી શીજી પણ ચુસ્ત સંપ્રદાયવાદી મતાગ્રહી હીને તેમની પણ તેવી જ સ્થિતિ છે એમ તેમના વર્તનથી દેખાઈ આવ્યું છે. સંપ્રદાય મેથી શ્રી શીજીએ કરેલી ખોટી ચર્યાની ટુંકી વિગત આ પ્રમાણે છે
અસત્ય લખવાની કુટિલતા–અનેક જાતની બેટી વાત કરીને,
અધસત્યને સંપૂર્ણ સત્ય તરીકે રજુ કરીને અને બીજાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૩૨
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૧૪ શબ્દો-વાક્યો મારા નામે ચડાવીને શ્રી ડોશીજીએ અનેક રીતે
કુટિલતા વાપરી છે. ફરી જવામાં બેશરમપણું–સજજન માણસને પિતાનું બેલ્યું
નકારવામાં કે ફેરવવામાં ભારે શરમ લાગે છે પરંતુ શ્રી ડોશીજીને તેમનું પિતાનું બેલેલું કે લખેલું પિતે જ ઉથાપવામાં, એક જ બાબત માટે અનેક વખત માટે અનેક વખત જુદી જુદી રીતે ફરી જવામાં, ગુલાંટ પર ગુલાંટ મારવામાં શ્રી ડોશીજીએ જરાય
શરમ ગણું નથી. દ્રષ બુદ્ધિ–દેષ બુદ્ધિથી જાણી જોઈને મારા લખાણને બેટા સ્વરૂપે
આપીને, ખોટી રીતે મારી નિંદા કરવામાં તેમણે પાપ માન્યું હેય એમ લાગતું નથી.
ઉસૂત્ર પ્રરૂપણા-સૂત્રના શબ્દોના ખોટા અર્થો કરીને શ્રી ડેશજીએ
ઉત્સુત્ર પ્રરૂપણ કરી છે એટલે તેમાં તેમણે પાપ માન્યું હોય એમ લાગતું નથી. તેમજ બીજા શાસ્ત્ર ગ્રંથના પણ તેજ પ્રમાણે બેટા અર્થ કર્યા છે.
શ્રુતકેવળીની આશાતના–મુતકેવળી શ્રી ભદ્રબાહુસ્વામી મેક્ષની
પ્રાપ્તિ માટે નહિ પણ સ્વર્ગના પાગલિક સુખ માટે મહાપ્રાણધ્યાન ધરતા હતા એમ કહી શ્રી ડોશીજીએ શ્રુતકેવળીની આશાતન
કરવામાં પાપ માન્યું નથી. તીર્થકર ભગવાનની આશાતના–તીર્થકર ભગવાનના ભક્તોને
રૂ૫-મેહી અને ઈચ્છા-હી ગણાવ્યા છે અને મોહ હેય હેવા છતાં ભગવાને રૂપમેહને અને ઇચ્છા મોહને સંમતિ આપી હતી એમ ગણવી તીર્થંકર ભગવાનનું પણ અપમાન આશાતના કરવા ચૂક્યા નથી. શ્રી ડેશીજીએ એવી આશાતનામાં પાપ
માન્યું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનાનુ ધ કન્ય. પ્ર. ૧૪
૧૩૩
ધ્યાન સંબંધી સપૂર્ણ અજ્ઞાનતા—ત્રાટક. ધારણાને જ ધ્યાન ગણીને શ્રી ડેાશીજીએ અનેક ખાટી વાતા લખીને શ્રી ડેશીજીએ ધ્યાન સબંધી તેમની સ ંપૂર્ણ અજ્ઞાનતા જાહેર કરી છે.
ત્રાભિનિવેશીપણું—હાલના ઉપલબ્ધ સૂત્રામાં નથી તે બધું જૈન ધર્મમાં નહિ માટે ખાટું અને પેાતે સૂત્રના શબ્દેના જે અય કરે છે તે જ સાચા એમ ગણાવી શ્રી ડેાશીજીએ સૂર્વાભિનવેશીપણું બતાવી આપ્યું છે. પણ આપણું ઘણું જ્ઞાન વિચ્છેદ ગયુ છે તેની કેટલીક વિગતે મેાજુદ છે. તેની ગણત્રી કરતા જ નથી. ચેત્ર સંબંધી વાત બારમા પૂર્ણાંમાં હતી છતાં ડેશીજી ખેાટી માને છે.
વક્રતા—પ્રામાણિક રીતે ચર્ચા કરનાર સરળ રીતે મૂળ મુદ્દા ઉપર જ વાત કરે. પણ શ્રી ડોશીજીએ તેમની સ્વભાવગત વક્રતાથી આડકતરી રીતે જ મૂળ વાતને ખોટી ઠરાવવાના પ્રયત્ન કર્યો છે. પણ સીધી દલીલથી કે પ્રમાણથી મારી વાત શ્રી ડેાશીજીએ ખાટી હરાવવાના પ્રયાસ પણ કર્યા નથી.
આગમ ઉત્થાપક—વેતાંબરા ૪૫ આગમ માને છે. તેમાંથી સ્થાનકવાસીએ ફક્ત ૩૨ જ માને છે તેનું કારણ બતાવતાં કહે છે કે જેમાં સિદ્ધાંત વિરુદ્ધની વાત ડાય તે અમાન્ય. તેવી જ રીતે સૂત્રેાની ટીકા, ચૂર્ણાં, ભાષ્ય વગેરે પણ સ્થાનકવાસીઓએ એ જ કારણે અમાન્ય કર્યા હતા. તેમાં હવે એટલે સુધારા થયે છે કે ટીકા વગેરેમાં જેટલું મૂળ સૂત્ર અનુસાર અથવા સિદ્ધાંત અનુસાર ન હોય તે અમાન્ય.
શ્વેતાંબરે સાથે સ્થાનકવાસીએ મૂર્તિના હતા. અને મૂર્તિની જેમાં વાત કે મૂળ સૂત્રમાં મૂર્તિની વાત નથી, એમ
મૂળ વાંધા તો ક્ત હોય તે અમાન્ય કારણ સ્થાનકવાસીઓ કહે છે.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૩૪
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૧૪ પણ ચિત્ય શબ્દનો અર્થ જ મૂર્તિ થાય છે અને તે શબ્દ મૂળ સત્રમાં અનેક વખત અનેક ઠેકાણે આવે છે તે જોયું ત્યારે સ્થાનકવાસીઓએ ચૈત્ય શબ્દને મૂર્તિ અર્થ ફેરવીને તેના જ્ઞાન, સાધુ વગેરે જુદા જુદા અનેક ખોટા અર્થ કર્યા.
આ સ્થાનકવાસીઓનું આગમ ઉસ્થાપન નથી શું છે?
પરંતુ મેં જ્યારે સ્થાનકવાસીઓના અર્થ બેટા છે તે રસ્પષ્ટ રીતે બતાવ્યું ત્યારે ઉછળી પડીને શ્રી ડેશીજી મને આગમ ઉત્થાપક કહેવા નીકળ્યા ! કારણ કે હાલના સૂત્રોમાં કેટલીક સેળભેળ અથવા ફેરફાર થયા છે તે મેં સ્પષ્ટ બતાવી આપ્યું છે.
ખૂબીની વાત એ છે કે આજ સુધી સ્થા. સાધુઓ તેમ જ શ્રી ડોશીજી પોતે પણ અનેક વખત કહી-લખી ચૂક્યા છે કે તાંબર પૂર્વાચાર્યોએ મૂર્તિની વાત સ્થાપન કરવા માટે સૂત્રમાં અનેક ફેરફાર કર્યા છે અને તેના દાખલા પણ આપ્યા છે.
આમ આજ સુધી સૂત્રોમાં થયેલા ફેરફારની ઘોષણું કરનાર શ્રી ડેસીજી આજે જાણે કે સર્વેમાં કાંઈ જ ફેરફાર થયે જ નથી એમ બતાવી, મેં ફેરફાર થયાની વાત કરી છે તે માટે મને ઉત્થાપક કહે છે ! આમાં ષવૃત્તિ સિવાય બીજું છે શું ?
ભગવાનના વચન અનુસાર બનાવેલા મૂળ સૂત્ર તો બાર જ છે તેમાં પણ બારમું તે વિચ્છેદ ગયેલ છે અને બાકીનાને ઘણો જ થોડો ભાગ મળે છે. બાકીના સૂત્રે તે ભ. મહાવીરના
નિર્વાણ પછી ઘણા લાંબા વખતે થયા છે તે સત્ય હકીકત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
સ્થા જેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૧૪
૧૩૫
સર્વજ્ઞ ભગવાન અસ્પષ્ટ કે સંદિગ્ધ વાત કરે નહિ, ઊલટી, સુલટી, પરસ્પર વિરોધી વાત કરે નહિ અને તેથી સૂત્રમાં જે કઈ વાત પરસ્પર વિરોધવાળી હોય ત્યાં મૂળ સૂત્રની વાતથી વિરુદ્ધની અથવા તેનાથી જુદી વાત કરનાર બીજું સૂત્ર ઘાલમેલવાળું કે ફેરફાર વાળું જ ગણાય,
એટલે કે મેં જે સુત્રોમાં ફેરફારની વાત કરી છે તે સ્થાનકવાસીઓની દલીલને જ અનુસરતી છે કે મૂળ સિદ્ધાંતની વિરુદ્ધની વાત હોય તે અમાન્ય. આમ મેં સ્થાનકવાસીએની જ દલીલ અપનાવી છે પરંતુ અત્યારે સ્થા. વાસીઓની જ દલીલ તેમને જ ભારે પડે છે એમ જોઈને શ્રી ડીજી વિમાસણમાં પડી ગયા અને તેથી મને આગમ ઉત્થાપક કહીને પોતાનો રસ્તે સીધા કરવા માગે છે પણ તેમાં ય શ્રા ડેશીજી ભીંત ભૂલે છે.
સૂત્રામાં થયેલા ફેરફારની એક લાંબી ટીપ મેં મારા મૂ. . .” પુસ્તકમાં આપી છે તે ઉપરાંત એક દાખલો વિશેષ આપું છું કે પ્રશ્ન વ્યાકરણ સૂત્ર હાલનું છે તે મૂળ નથી પણ પૂર્વાચાર્યો આખે આખું નવું બનાવીને મળની બદલીમાં મૂકેલું છે.
(જુએ “જૈન સિધ્ધાંતમાસિકના જુન ૧૯૬૩ના અંકનું પાનું ૫૭૭.)
સૂત્રોમાં ભૂલથી પણ કંઈ સિદ્ધાંત વિરુદ્ધ ઘુસી ગયું નથી તેની ખાત્રી કરવા માટે પરીક્ષા પ્રધાન બનવું જોઈએ. અને તેટલા માટે જ મેં પરીક્ષા-પ્રધાની એટલે સત્યાથાના
લક્ષણે બતાવ્યા છે. જુએ મૂજૈ, ધ. પ્રસ્તાવના પાનું ૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૩૬
જ્ઞાનને મદ
જ્ઞાનતા દ્વેષ
વિરુદ્ધ માન્યતાવાળા
પ્રત્યે દ્વેષબુદ્ધિ
સૂત્રાભિનિવેશપણું
શ્રો ડેાશીજીની ચર્ચા ઉપરથી તેમના લક્ષણૢા આ પ્રમાણે છે—
ભગવાનની આશાતના-અપમાન
શ્રુતકેવળીની આશાતના
ઉસૂત્ર પ્રરૂપણા
કુટિલતા
એહ્યું કરી જવામાં બેશરમપણું
કપટથી ખાટા અથ બતાવવા
ધ્યાન સબંધી સપૂર્ણ અજ્ઞાનતા
અસત્ય પ્રરૂપણા
વક્રતા
સ્થા. જૈનાનું ષ વ્ય. પ્ર. ૧૪
શ્રી ડેાશીજીના લક્ષણા
'
આ સ` બાબતેની વિગત આપતાં આ પુસ્તક જેવ ું બીજું પુસ્તક બની જાય તેથી બહુ જ ટુંકામાં લખેલ છે. પૂરી વિગત જાણવા ઇચ્છનારે જૈન માસિકના ૧૯૬૩ની સાલના બધા અંક વાંચી જવા.
.
અસત્ય વાત, શ્રુતકેવળી તેમજ ભગવાનની આશાતના, ઉસૂત્ર પ્રરૂપણા વગેરે ઉપર લખી સવ` વાત સાચા જૈનમાં તે હાઈ શકે જ નહિ. સાચે જૈન તે ભૂલથી પણ ખાટું લખાઈ ગયું ઢાય તે કબૂલ કરી ક્ષમા માગે પણ શ્રી ડાશીજીએ પોતાના અભિમાનના તેરમાં કદી પણ તેમની ભૂલની ક્ષમા માગી નથી, અરે ભૂલ કબૂલ પણ કરી નથી.
આમ જ્યારે શ્રી ડેશીજીની સ` વણુંક સાચા જૈન કદી ન કરે તેવી છે. ત્યારે શ્રી ડાશીજી સાચા જૈન નહિ પણ મુક્ત જેનાભાસી જ છે એમ વાંચક સ્પષ્ટ રીતે સમજી શકશે અને જૈનાભાસી સાચા ધર્મજ્ઞ હોઇ શકે જ નહિ,
સપ્રદાય મેાહ, મતાગ્રહ અને અભિમાન (જ્ઞાનમદ) ના તારમાં મનુષ્ય કેટલા બધા નીચે ઉતરી જાય છે તે શ્રી ડેાશીજીના દાખલાથી "સ્પષ્ટ સમજી શકાય છે. તે ઉપરાંત શ્રી ડેશીજીના સ્થાનકવાસીઓના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
-
-----
-
--
સ્થા. જૈનેનું ધમકર્તવ્ય. પ્ર. ૧૪
* ૧૫૭ સર્વમાન્ય પૂજ્ય આચાર્યશ્રી આત્મારામજીને પણ હલકા બતાવવાને તાજો દાખલો છે. તે આ પ્રમાણે –
રતલામમાં કોર્ટના એક કેસની જુબાનીમાં શ્રી રતનલાલ ડોશીએ આચાર્યશ્રી આત્મારામજીને સાધારણ જ્ઞાની બતાવ્યા અને તેઓશ્રી આચાર્યપદને લાયક નહતા તેમ પણ કહ્યું.”
શ્રી શીજીની આ અઘટિત ચેષ્ટા માટે હિંદના અનેક સ્થા. જૈન સંઘોએ શ્રી ડેશીજી પ્રત્યે તેમને ર–ખેદ પ્રગટ કરનારા કરાવે કર્યા. (જુઓ “જૈનપ્રકાશ” તા. ૮-૧૦-૧૯૬૩ ને એક પાનું ૫૦૫.)
આ ઉપરથી વાંચકે શ્રી ડોશીજીનું માપ કાઢી શકશે.
સમ્યગ્દર્શન” નામ ધારણ કરવાથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થઈ જતું નથી કે સમ્યગ્દર્શન સિદ્ધ થઈ જતું નથી. સામાન્ય રીતના સદાચાર કે ત્યાગ-વૈરાગ્યની વાત કરનારમાં જૈનત્વ હોવાની કે સમ્યગ્દર્શન હોવાની ખાત્રી ગણાતી નથી. કારણ કે એવા સદાચાર, ત્યાગ-વૈરાગ્ય તે મિથ્યાત્વમાં તેમ જ અભાવીમાં પણ હોય છે.
સાચે જન કે સાચું સમ્યગ્દર્શન ત્યારે જ કહેવાય કે જ્યારે તેમનામાં વકતા ન હોય પણ સરળતા હોય, જ્યારે તે સાચાને સાચું અને ખાટાને છેટું, યથાર્થ રીતે જેમ હેય તેમ જ માને, પણ ડેટાને સાચું મનાવવા માટે હવાતિયાં મારે નહિ; તેમ જ મતાઝલ, કદાહ, હઠાગ્રહથી દૂર જ હેય, સત્યનો જ અથી હાય, સત્ય સમજાતાં તે અપનાવવા તૈયાર હા, એવા એવા જેના સાચા હોય તેને જ સાચે જૈન
કહી શકાય અને તેવાને જ સભ્યશની પ્રાપ્તિ હોઈ શકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૩૮
સ્થા. જેનું ધમાકર્તવ્ય. પ્ર. ૧૪ એવા ગુણ ન હોય તો “સમ્યગ્દર્શન" નામ હોવા છતાં તે મિથ્યાદર્શન જ છે. સમ્યગ્દર્શનથી ભવકટિ છે અને મિથ્યાદર્શનથી ભવભ્રમણની વૃદ્ધિ જ છે.
સ્થા. જૈન પત્રના તંત્રો-માલેક
શ્રી જીવણલાલ સંઘવી શ્રી ડોશીજીના પગલે ચાલનાર શ્રી જીવણલાલ સંઘવી શ્રી ડોશીજીથી જરા ય ઉતરે તેમ નથી બલકે નિંદાખેરીમાં તેમનાથી પણ ચડી ગયા છે. નિદાખેરીમાં શ્રી જીવણલાલે પહેલા નંબર પ્રાપ્ત કર્યો છે. એ નિદાનું કારણ શું? એ જ કે–
મતિની વિરુદ્ધ સ્થાનકવાસી માન્યતાને ટે આપનાર નગીનદાસ શેઠે આજે મૂર્તિની માન્યતા સાચી છે એમ સૂત્રના ઉલ્લે, બલા, દલીલથી તેમજ ઐતિહાસિક વગેરે અનેક પ્રમાણેથી સિદ્ધ કર્યું છે. જિનમૂર્તિની વાત સૂત્રમાં અનેક ઠેકાણે હેવા છતાં સ્થાનકવાસીઓએ ખોટા અર્થ કરીને જિનમૂર્તિને અમાન્ય ઠરાવી તીર્થકર ભગવાનની ભયંકર આશાતના કરી રહ્યા છે તે અનેક પ્રમાણેથી સાબિત કર્યું છે અને એ રીતે સ્થાનકવાસીઓની પોલ ખુલ્લી પડી ગઈ છે.”
કથા પ્રમાણેને બે સે ડરાવી શકાતા નથી તેથી સંમેલમાં તેઓ એક શબ્દ પણ લખી કા નથી. અને તે પણ જાણે નહિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૧૪
૧૩૯
વીકારતાં સ્થાપના મતાગ્રહને વળગી તે રહેવું જ છે, ત્યારે સ્થાનકવાસીની ખોટી માન્યતાને સ્પષ્ટ રૂપમાં જાહેર કરનાર નગીનદાસ શેઠની બદનામીનિંદા કરવા સિવાય બીજો કોઈ ઉપાય રહો નથી એમ જાણીને તેમણે નિદાખેરીને એક માત્ર રહેલો સહેલો ઉપાય અજમાવ્યું છે.
અલબત્ત, નિંદાખેરી એ પાપાસવનું જ કાર્ય છે. પરંતુ જેમને સત્ય ધર્મ જ ખપતું નથી, જેઓ એકતાના જ વિરોધી છે તેઓ પાપામ્રવને પણ ધર્મરૂપ માને તેમાં કાંઈ નવાઈ નથી. અન્યધર્મીઓ પણ ધર્મને નામે જ પાપ આચરે છે ને!
જેઓ સજનતાથી પ્રામાણિક ચર્ચા કરવા માંગતા હોય તેઓ તે સીધી રીતે મૂર્તિ સંબંધના મારા પ્રમાણે ખેટા છે એમ સાબિત કરવાની દલીલે આગળ ધર. પણ તેવી દલીલ તો છે જ નહિ ત્યાં બીનું ય પણ શું?
એટલે પછી શ્રી શીજીના લેખના અનુવાદ છાપવા ઉપરાંત બિનઅભ્યાસી, ડરપાક, પડદનશીન (કારણ કે તેઓ બેટા છે એમ તે તેમના મનમાં જાણે છે.) લેખકોને નિંદાત્મક તેમ જ બેઠી વાતેથી ભરપૂર પણ વસ્તુન: મળ મુદ્દાને નહિ સ્પર્શતા એવા અણુતા એ નમાલા કે નકામા હો છાપીને શ્રી જીવણલાલે સંતોષ માન્ય છે.
શાસનદેવ તે સર્વેને સદબુદ્ધિ આપે એ જ અભ્યર્થના.
N:
8
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
જૈનાભાસી મિથ્યાદષ્ટિ
मदिदणाणवलेण दु
सच्छंदं बोल्लई जिणुत्तमिदि ।
जो सो होइ कुट्ठि
ण होई जिणमग्गलग्गरवो ॥
જે મનુષ્ય મતિ જ્ઞાન તથા શ્રુતજ્ઞાનના અભિમાનથી શ્રી જિતેન્દ્ર દેવ દ્વારા પ્રતિપાતિ અને, સ્વચ્છંદતાથી અર્થાત્ પેાતાની મન:કલ્પનાથી જેમ તેમ વિરુદ્ધ અર્થ કરે અથવા આગમના સત્યાને છુપાવી મિથ્યા અ કરે તે મિથ્યાદ્રષ્ટિ છે. તે જીવ જિન ધર્મનું પાલન કરવા છતાં પણ જૈન ધર્મથી સથા પરાક્ મુખ છે. જૈન ધર્મથી તે જીવ અહિભૂત મિથ્યાષ્ટિ જ જાણવા.
!
ચણુસાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
મતાથના લક્ષણ બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય; અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત. ૨૪ જે જિન દેહપ્રમાણ ને: સમવસરણદિ સિદ્ધિ; વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ. ૨૫ પ્રત્યક્ષ સદ્દગુરુ યોગમાં, વર્તે દષ્ટિ વિમુખ અસદ્ગુરુને દઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. ૨૬ દેવાદિ ગતિ અંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન; માને નિજ મત વેષને, આગ્રહ મુક્તિનિદાન. ૨૭ લઠું સ્વરૂપ ન વૃત્તિનું, રહ્યું વ્રત–અભિમાન; રહે નહી પરમાર્થને લેવા લૌકિક માન. ૨૮ અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોએ સવ્યવહારને, સાધન રહિત થાય. ૨૮ જ્ઞાનદશા પાપે નહીં, સાધનદશા ન કાંઈ પામે તેને સંચ જે, તે બૂડે ભવમાંહી. ૩૦ એ પણ છવ મતાર્થમાં, નિજ માનાદિ કાજ; પામે નહિ પરમાર્થને, અન–અધિકારીમાં જ. ૩૧ નહિ કષાય–ઉપરાંતતા, નહિ અંતર વૈરાગ્ય સરળપણું ન મધ્યસ્થતા, એ મતાથી દુર્ભાગ્ય. ૩૨ લક્ષણ કહ્યાં મતાથનાં, મિતાઈ જાવા કાજ; હવે હું આત્માથીનાં, આત્મ-અર્થ સુખસાજ. ૩૩
-આત્મસિધ્ધિ થાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
આત્માર્થીના લક્ષણ
આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કહપના, આત્માથી નહિ જોય. ૩૪
પ્રત્યક્ષ સશુરૂ પ્રાપ્તિને, ગણે પરમ ઉપકાર; ત્રણ યોગ એકત્વથી, વતે આજ્ઞાધાર. ૩૫
એક હેય ત્રણ કાળમાં, પરમારથ પંચક પ્રેરે તે પરમાને, તે વ્યવહાર મંત. ૩૬
એમ વિચારી અંતરે, શેધ સશુરુ યોગ; કામ એક આત્માનું, બીજે નહિ મનરોગ. ૩૭
કષાયની ઉપશાંતતા, માત્ર માસ–અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. ૩૮
દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જેગ;' મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રેગ. ૩૮ આવે જ્યાં એવી દશા, સદગુરુધ સહાય, તે બેધે સુવિચારણું, ત્યાં પ્રગટે સુખદાય. ૪૦
જ્યાં પ્રગટે સુવિચારણું, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. ૪૧
–આત્મસિદ્ધિ શાસ્ત્ર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
એ••
XICK
મૂળ જેન ધર્મ અને
હાલના સંપ્રદાયા
એ પુસ્તકમાંના અહીં ઉમેરેલા મૂર્તિને લગતા પ્રકરણા
પ્રાણા નં. ૭થી ૧૩ તથા ૨૨ થી ૨૯
લેખક – સંપાદક નગીનદાસ ગિરધરલાલ શેઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Ox-xxxx
D080
www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ છ મૂર્તિનું અસ્તિત્વ
"9
""
99
""
79
10
” ૧૩ કેટલુંક સ્પષ્ટીકરણ ” ૨૨ મૂર્તિ વિરોધની પૃષ્ઠ ભૂમિ ૨૩ ચાર નિક્ષેપા
૨૪ સ્થાપનાની ઉપાસના
,,
,,
423
૮ અવલંબન માટે મૂર્તિની જરૂર
ર
૯ શાશ્વતી પ્રતિમાઓનું માહાત્મ્ય
૧૦ પ્રાચીન કાળની મૂર્તિ એ
૧૧ સૂત્રામાં મૂર્તિ મંદિરના વિધાના
૧૨ સૂત્રેામાં દ્રવ્ય મૂર્તિ પૂજાના કયાંય ઉલ્લેખ નથી
૨૫ દેવપૂજા
૨૬ મૂર્તિ સંબંધી પ્રશ્નોત્તર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સાતમું
મૂર્તિનું અસ્તિત્વ મૂર્તિ એ મુખ્ય ભાવને વિષય છે ત્યારે મૂર્તિપૂજા એ મુખ્યત્વે બાહ્યાચારનો વિષય છે.
તેથી પહેલાં આપણે મૂર્તિસંબધી જ વિચાર કરીશું. અને તે વિચારાઈ રહ્યા પછી મૂર્તિપૂજાનો વિચાર કરીશું.
અહીં આપણે મૂર્તિ એટલે તીર્થકર ભગવાનની મૂર્તિ અથવા પ્રતિમાની જ વાત કરીએ છીએ એમ સમજવાનું છે. મૂર્તિ, પ્રતિમા, પ્રતિબિંબ, ચિત્ર, ફેટ, છબી વગેરે પર્યાયવાચી શબ્દો છે.
સ્થાનકવાસીઓની માન્યતા સ્થાનકવાસીઓની માન્યતા એવી છે કે પ્રાચીનકાળમાં મૂર્તિ કે મૂર્તિપૂજાનું અસ્તિત્વ જ નહોતું. અને તેથી આપણા સૂત્રોમાં મૂર્તિ કે મૂર્તિપૂજાનું નામનિશાન પણ નથી. માટે મૂર્તિ કે મૂર્તિપૂજા એ ધર્મ વિરુદ્ધનું કાર્ય છે.
પહેલાં તે સ્થાનકવાસીઓ એમ જ માનતા હતા કે મૂર્તિ અને મૂર્તિપૂજા ઘણા અર્વાચીન કાળથી શરૂ થઈ છે. પણ તે કાળ કયો તે નિશ્ચિત રીતે કોઈ કહી શકતું નહોતું, અને હજુ સુધી પણ કોઈ નિશ્ચિત રીતે કહી શકાયું નથી કારણ કે તે વાતની તેમને ખબર જ નથી.
પરંતુ જેમ જેમ શોધખળ વધતી ગઈ તેમ તેમ તે અર્વાચીન કાળની મર્યાદે સ્થાનકવાસીઓ તરફથી લંબાવાતી ગઈ. અને થોડા વર્ષ પહેલાં શેધખોળ ઉપરથી મૂર્તિ લગભગ ૨૩૦૦ વર્ષ પહેલાં પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
૮૨
મૂળ જૈન ધર્મ અને વિદ્યમાન હતી એમ સાબિત થતાં સ્થાનકવાસીઓને તે પ્રમાણે માનવું પડ્યું છે.
મૂર્તિના વિચાર માટે ત્રણ મુદ્દા એટલે મૂર્તિ સંબંધી આપણે વિચાર કરવાનું કે નક્કી કરવાનું એ છે કે
(૧) મૂર્તિની માન્યતા ધર્મ વિરુદ્ધ છે કે નહિ. (૨) પ્રાચીનકાળમાં મૂર્તિ હતી કે નહિ (૩) સૂત્રમાં મૂર્તિને ઉલ્લેખ કે ઉલ્લેખ છે કે નહિ.
આ મુદાઓ જાણવાથી કોની માન્યતા સાચી છે એ નક્કી કરી શકાય. એટલે આપણે આ ત્રણેય મુદ્દાઓ એક પછી એક તપાસીશું.
દેવેલેકમાં શાશ્વતી મૂર્તિઓ દેવલોકમાં તેમ જ નંદીશ્વર વગેરે સ્થળેએ પર્વત ઉપર શાશ્વતી મૂતિઓ છે અને દેવદેવીએ તે મૂર્તિઓની પુજા-ભક્તિ કરે છે એ વાત સ્થાનકવાસીઓ માને છે કારણ કે તે વાત સ્થાનવાસીઓના માન્ય સૂત્રોમાં પણ જણાવેલી છે. એટલે એ વાત ન માને તો તેઓ સૂત્ર જ માનતા નથી એમ ઠરે.
કે સ્થા ઋષિ સંપ્રદાયના મુનિશ્રી અમોલખ ઋષિજીએ તેમના અનુવાદ કરેલા સૂત્રમાં એ શાશ્વતી મૂર્તિઓના ઉલ્લેખ છે ત્યાં કેટલેક ઠેકાણે નોંધ મૂકીને તે મૂર્તિઓને કામદેવની મૂર્તિઓ કરાવી છે. પરંતુ એવી નેંધ મૂકતી વખતે તેમણે આગળ પાછળના શબ્દને સંબંધ તૂટી જાય છે તે વિચાર્યું જ નહિ અને તેથી વિદ્વાન પાસે તેમની નોંધ ખોટી છે, સાંપ્રદાયિક મેહથી લખાયેલી છે તે સિદ્ધ થઈ ગયું છે.
પરતુ ખૂબીની વાત તો એ છે કે સ્થાનકવાસીઓ મોટે ભાગે શાશ્વતી મૂર્તિઓ તીર્થંકર ભગવાનની છે એમ માને છે છતાં મનુષ્યકૃત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાય પ્ર. ૭
૮૩ મૂર્તિઓ તેઓ માનતા નથી શાશ્વતી મૂર્તિ માનવાથી ધર્મ વિરુદ્ધતા આવતી નથી તે કૃત્રિમ મૂર્તિ માનવાથી પણ ધર્મ વિરુદ્ધતા આવી ન શકે એ તે એક સામાન્ય બુદ્ધિની સમજની વાત છે.
દેવની મૂર્તિ માનવી અને મનુષ્યલેકની મૂર્તિને ન માનવી તેને અર્થ એ થાય કે એક સમકિતી સ્થા, શ્રાવક મૃત્યુ પામી દેવલેમાં ઉપજ્યા પછી તે જ જીવ મૂર્તિને માનતે થઈ જાય!
શુદ્ધ ધર્મમાં આવી બેવડી માન્યતા હોઈ જ ન શકે. જે જવ મનુષ્યલેકમાં અને દેવકમાં વારાફરતી ઉત્પન્ન થાય ત્યારે તે વારાફરતી તેની માન્યતા ફેરવત રહે તે સમકિતી જ ન કહી શકાય અથવા તેને સાચે ધમ જ કહી ન શકાય. કારણકે સાચે ધમી સમકિતી તેની માન્યતામાં ફેરબદલી ન કરે.
આ ઉપરથી સમજી શકાશે કે જે લોકો વિલેની મૂતિને માનતા હોય તેમણે મનુષ્ય લોકમાં પણ મૂર્તિને માનવી જ જોઈએ. એમ ન કરે તે તેઓ સાચા શુદ્ધ ધર્મને અનુસરતા નથી એમ એક્સપણે કહી શકાય.
મૂતને માનવી ને પૂજવી તે દેવદેવીઓને જીત વ્યવહાર છે એમ કહેવું તે પણ ખોટું છે કારણ કે દેવો મૂર્તિપૂજ વ્યવહાર તરીકે નથી કરતા પણ ધર્મ માટે કરે છે એમ તે સૂત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે જ અને તે આગળ ઉપર બતાવાશે.
મૂર્તિ અને મૂર્તિ પૂજા એ વ્યવહાર ધર્મના વિષયો છે એ ધ્યાનમાં રાખવું. એટલે અહીં જે વિચારણું થાય છે તે વ્યવહારને અનુસરીને જ કરવામાં આવે છે.
મૂર્તિ એ વ્યવહાર ધર્મ છે જ્યાં પા૫ છે અથવા જ્યાં મિથ્યા છે ત્યાં ધર્મ નથી. તે જ્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
૮૪
મૂળ જૈન ધર્મ અને
સુધી મૂતિ જીવને પાપ ક્રિયામાં લઇ ન જાય ત્યાં સુધી તેને વ્યવહાર ધર્મોમાં લઈ જવાતે વાંધા લઈ શકાય નહિ. તેમ જ મૂર્તિ જીવને મિથ્યાત્વમાં ઘસડી ન જાય ત્યાં સુધી તેને વ્યવહાર ધર્માંમાં લેવાને વાંધા કાઢી શકાય નહિ.
ભગવાનની સ્મૃતિ ભક્તિ ઉત્પન્ન કરે છે
તીર્થંકર ભગવાનની મૂર્તિ જીવને પાપમાં તે ખેંચી શકે જ નહિ. એ તા જીવને વૈરાગ્ય કે ભક્તિભાવમાં પ્રેરક બને છે. કારણ કે મૂર્તિના શાંત મુદ્રાવાળા ધ્યાનમય આકારને જોવાથી જોનારના હૃદયમાં પણ વૈરાગ્ય અને ભક્તિ ઉત્પન્ન થાય છે.
કાઈ એમ કહેશે કે જેને આ સ્મૃતિ કોની છે એમ ખબર હોય તેને જ તેવા ભાવ ઉત્પન્ન થઈ શકે. પરંતુ અજ્ઞાનીને તેના ભાવ ઉત્પન્ન ન થાય. તેના જવાખમાં કહેવું જોઈએ કે—
અજ્ઞાનીઓ પણ સંસારીના ખાહ્ય દેખાવમાં અને સાધુ વેરાગીના બાહ્ય દેખાવમાં ભેદ છે એટલુ' તેા સમજે જ છે. જંગલી લેાકેા પણ સાધુને જોઈ તે તેમને વદન નમસ્કાર કરે છે. એ વાત અનેક પ્રાચીન કથાએમાં પણ આવે છે. એનું એ જ કારણ છે કે સંસારીના દેખાવ સાધુના દેખાવથી તદ્દન ભિન્ન છે, અને તેમાં પણ ધ્યાનસ્થ સાધુને દેખાવ ભિન્ન હોય છે એટલું જ નહિ પરંતુ તે પૂજ્યભાવ, ભક્તિભાવ ઉત્પન્ન કરનાર છે. તેથી જ જંગલી લેાકા પણ સાધુને તુરત ઓળખી શકે છે. અને તે જ પ્રમાણે અજ્ઞાની જંગલી લેાકા મૂર્તિ જોઈને તે મૂર્તિ ભગવાનની છે એમ ન જાણુતા ક્રેય તે પણ તે મૂર્તિ કા સંત મહાત્માની છે એમ તેા સમજે જ છે. એટલે મૂર્તિ અજ્ઞાનીમાં પણ ભક્તિભાવ પ્રેરે છે.
તા પછી જ્ઞાની અને સમજુ માણસને મૂર્તિ જોઈત પૂજ્યભાવ, ભકિતભાવ ઉત્પન્ન થાય તે તેમાં નવાઇ જેવું પણ કાંઈ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાય પ્ર. ૭
મૂર્તિની માન્યતા ધર્મ વિરુદ્ધ નથી
આ પ્રમાણે મૂર્તિ મનુષ્યને પાપ તરફ તે લઈ જઈ શકતી જ નથી પણ ધર્મ તરફ વાળવામાં તે જરૂર નિમિત્ત બની શકે છે એટલે એ રીતે મૂર્તિને ધર્મ વિરુદ્ધ કહી શકાય નહિ.
તીર્થકર ભગવાન તે મિયાત્વના નાશક છે. એટલે તેમની મૂતિ કદી જીવને મિયામાં પાડી શકે જ નહિ. મૂર્તિમાં શ્રદ્ધાભકિત એટલે તીર્થકર ભગવાનમાં શ્રદ્ધાભક્તિ એ તો સમ્યકત્વનું લક્ષણ છે. એટલે એ રીતે પણ મૂર્તિને ધમ વિરુદ્ધની કહી શકાય નહિ.
આમ જ્યારે મૂર્તિની માન્યતા ધર્મ વિરુદ્ધની કરી શકતી નથી તેમજ મૂર્તિ ધર્મભાવપ્રેરક થઈ રહે છે ત્યારે તેને
વ્યવહાર ધર્મમાં માન્ય રાખવામાં કઈ જાતને વાંધો રહેતો હોય એમ જણાતું નથી.
સંસાર વ્યવહારમાં મૂર્તિને આદર સંસાર વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે કોઈ મહાભાગ્યશાળી પુરુષે તેના કુટુંબને સમૃદ્ધ બનાવ્યું હોય તે તે કુટુંબ તે ભાગ્યશાળી પુરુષની યાદગીરી માટે રંગીન તૈલચિત્ર છબી કે બાવલું (ભૂતિ) બનાવીને પિતાના ઘરમાં રાખે છે અને દરરોજ તેમના દર્શન કરી વંદન નમસ્કાર કરી તેની યાદગીરીથી તેમના જેવા થવાની પ્રેરણા મેળવે છે.
કઈ મહાપુરુષે સમાજ માટે કોઈ ઉત્તમ કાર્ય કર્યું હોય તે સમાજ તેની યાદગીરી માટે ચિત્ર કે બાવલું બનાવીને વેગ્ય સ્થળે મૂકે છે કે જેથી સૌ તેના દર્શન કરી વંદન નમસ્કાર કરી શકે.
ગામ કે દેશને માટે કોઈ વીર પુરુષે શૂરવીરતાનું કામ કર્યું હોય તે તેનું બાવલું (મૂર્તિ) પાળીઓ કોઈ સારા જાહેર સ્થળે મૂકીને તેની યાદગીરી જાળવી રાખવામાં આવે છે. આવા પાળીઆ કે બાવલા વિનાનું ભાગ્યે જ કોઈ ગામ ખાલી હશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
મૂળ જૈન ધર્મ અને
વ્યાપાર ધંધામાં પણ કોઈ મહાપુરુષે વ્યાપાર ઉદ્યોગ ધધે ખૂબ ખીલવ્યો હોય તે તેનું પણ ચિત્ર કે બાવલું તેમના ધંધાના મકાનમાં મૂકીને તેના દરરોજ દર્શન કરી, વંદન નમસ્કાર કરી તેની યાદગીરીથી તેના જેવું કામ કરવાની પ્રેરણા મેળવે છે.
આમ સંસારના દરેક ક્ષેત્રમાં મહાપુરુષોની મૂર્તિ બનાવી. તેમના દર્શન કરી, તેમની યાદગીરીથી તેમના જેવા થવાની પ્રેરણા મેળવાય છે.
તેવી જ રીતે ધર્મમાં ધર્મના મહાપુરુષ, ધર્મનાયક તીર્થકર ભગવાનની યાદગીરી માટે તેમની મૂર્તિ બનાવી, તેમના દરરોજ દર્શન કરવામાં આવે, ભક્તિથી તેમને વંદન નમસ્કાર કરવામાં આવે અને એ રીતે તેમના જેવા થવાની પ્રેરણું લેવામાં આવે તે તેને પણ એક ધર્મકાર્ય કહી શકાય. અથવા તે પણ એક જાતનો વ્યવહાર ધર્મ જ કહી શકાય,
મૂર્તિ એટલે શું? મૂતિ એટલે આકૃતિ, બાવલું, ચિત્ર, ફેટ, છબી, પ્રતિબિંબ અથવા પ્રતિમા. એટલે મૂળનું કોઈપણ જાતનું પ્રતીક.
ઉપર કહ્યું તેમ સંસારવ્યવહારમાં મૂર્તિને ખુબ આદરભાવ છે.
આપણે આપણા ઘરમાં પણ આપણું બાપદાદાઓ, વડીલોના ફોટા કે રંગીન ચિત્રોને પવિત્ર માનીએ છીએ. વડીલોના ફેટા ચિત્રોને જઈને પૂજ્યભાવ ઉત્પન્ન થાય છે અને એ ફોટો કે ચિત્રને કોઈ ફાડી નાખે. તેના ઉપર કઈ પગ મૂકે તો તેણે ફેટામાંના વડીલનું અપમાન કર્યું એમ પણ માનીએ છીએ.
તે જ પ્રમાણે ભગવાનની મૂર્તિ એ પણ ભગવાનનું પ્રતીક છે તે ભગવાનના ચિત્ર કે તેમની મૂર્તિની કઈ આશાતના કરે તેણે ભગવાનની
જ આશાતના કરી એમ ગણાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૭
મૂર્તિની હાંસી કરનારા વિચારે મૂર્તિને જડ પત્થર તરીકે ગણી હસી કાઢનારે, અવગણું કાઢનારે એ પણ વિચારવું જોઈએ કે તેમના વડીલને કેટે કે ચિત્ર પણ જડ વસ્તુ જ છે. તેના તરફ તમે પૂજ્યભાવે શા માટે જુએ છે? વડીલ કરતાં ભગવાન તો અનંતગણું વિશેષ પૂજ્ય છે તે તેમની મૂર્તિને કે તેમના ચિત્રને ન માનવું એમાં ડહાપણ કેવી રીતે ગણાય?
સ્થા. પુસ્તકમાં ચિત્રો
સ્થાનકવાસી આચાર્ય શ્રી જવાહરલાલજી મહારાજે તેમના “સચિત્ર અનુકપા વિચાર” નામના પુસ્તકમાં કેશી શ્રમણનું ચિત્ર છાયું છે. શ્રી શંકર મુનિજીએ તેમના “સચિત્ર મુખવસ્ત્રિકા ” પુસ્તકમાં પાંડવ મુનિએ, પ્રસન્નચંદ્ર રાજર્ષિ તથા ગજસુકુમાલ મુનિના ચિત્રે છાપેલાં છે. શ્રી એથમલજી મહારાજે તેમના “મહાવીર યાચા સંદેશ” નામના પુસ્તકમાં ભગવાન મહાવીરનું ચિત્ર છાપેલ છે.
સ્થા. આચાર્ય શ્રી આત્મારામજીના પુસ્તકોમાં, તેમના શિષ્ય જ્ઞાન મુનિના પુસ્તકોમાં તેમજ બીજી પંજાબી, મારવાડી, ગુજરાતી સાધુઓના પુસ્તકોમાં તેમના પિતાના તેમજ બીજા સાધુસાધ્વીઓના ચિત્ર (ફોટો) છપાયા છે અને છપાય છે,
પૂજય શ્રી રત્નચંદ્રજી મહારાજની સમુદાયના મુનિઓને ગ્રુપ ફેટો છપાયેલો છે. જેમાં અગિયાર મુનિઓના ફોટા છે.
ગુજરાત, કચ્છ, કાઠિયાવાડના સાધુ મંડળને પ્રપ ફેટો જેમાં તેર મુનિઓના ફોટા છે તે ફોટો અમદાવાદમાં ત્રણ ત્રણ પૈસે વેચાય હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
૮૮
મૂળ જૈન ધર્મ અને સ્થા. મુનિઓની મૂર્તિ વળી મારવાડના ગામ ગિરિમાં સ્થાનકવાસી સાધુ હર્ષચંદ્રજીની તથા મારવાડના ગામ સાદડીમાં સ્થાનક્વાસી મુનિશ્રી તારાચંદજીની પાષાણમય મૂર્તિ પૂજાય છે.
આગ્રામાં સ્થાનકવાસી મુનિશ્રી રત્નચંદ્રજીની પાદુકાઓની પૂજા થાય છે.
બડદ તથા અંબાલામાં સ્થાનકવાસી સાધુઓની ઘણા કાળથી સમાધિઓ છે અને તે અતિ આદરથી પૂજાય છે. ત્યાં દર સાલ મેળે ભરાય છે અને હજારો લોક એકઠા થાય છે.
ઉપર લખ્યા સ્થા. સાધુઓના ફોટા તથા મૂર્તિ વગેરેના ચિત્ર મૂર્તિપૂજાકા પ્રાચીન ઈતિહાસ પુસ્તકમાં વિગત સાથે છપાયેલા છે.
આ પ્રમાણે મૂર્તિના રૂપાંતર સ્થાનકવાસીઓમાં ઘણા લાંબા કાળથી પ્રચલિત છે જ. અને આમ જ્યારે સ્થા. મુનિએના ફેટા, મૂતિ, પાદુકા વગેરેને વંદન પૂજન થાય છે ત્યારે સાધુઓથી અનંત ગુણુ ગુણવાન, અરે પૂજ્ય તીર્થકર ભગવાનની મૂર્તિ માટે જ વિરોધ કરે એમાં ન્યાય કે ડહાપણ કેમ ગણી શકાય?
અને જ્યારે સ્થાનકવાસી મુનિએ ભગવાનના, પ્રાચીન કાળના મુનિઓના અને અત્યારે તેમના પોતાના ચિત્ર કે ફટાએ છાપે છે તો પછી ભગવાનની મૂર્તિ માટે જ શા માટે વાંધો હોઈ શકે તે સમજાતું નથી. સિવાય કે સંપ્રદાયવાદના મોહને કે મતાગ્રહને આશ્રય લઈને ખેટી રીતે વાંધો ઉઠાવવામાં આવે.
૨૩૦૦ ત્રેવીશ સો વર્ષ પહેલાં મૂર્તિની માન્યતા ચાલુ હતી તે તે કલિંગ દેશના (ઓરિસાના) અંડગિરિ, ઉદયગિરિ વગેરે પહાડોમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાય પ્ર, ૭
૮૯
કાતરેલી મૂર્તિ તથા શિલાલેખા ઉપરથી સિદ્ધ થઈ ચૂક્યું છે. તે વખતે તે ચૌદ પૃધર અને દશ પૂર્વધર મુનિ મહાત્મા
અસ્તિત્વ
ધરાવતા હતા.
સ્થાનકવાસીએ વિચારે
આપણા હાલના કોઇ પણ સાધુ મુનિરાજ કરતાં એ પૂર્વધર્ મહાત્માએ ઘણા ઘણા વિશેષ જ્ઞાની હતા એ તેા સૌ કોઈ તે ખૂલ કરવું જ પડશે એટલુંજ નહિ પણ ૫૦૦ પાંચસા વર્ષ પહેલાંના એટલે કે લાંકાશાહના વખતના કાઇ પણ સાધુ કે શ્રાવકના જ્ઞાન કરતાં ૨૦૦ ત્રેવીશસે વર્ષ પહેલાંના પૂર્વધરાનું જ્ઞાન ઘણું ઘણું જ વધારે હતું એ પણ કબૂલ કરવું જ પડશે.
તા એ મહાજ્ઞાની પૂર્વધર મહાત્માઓએ મૂર્તિને ધર્મવિરુદ્ધની કેમ ન ઠરાવી? આ બાબતને સ્થાનકવાસીએ અથવા તા મૂર્તિવિધીઓએ વિચાર કરવા ઘટે છે. અથવા તે પૂર્વધરાએ મૂર્તિને ધર્મવિરુદ્ધ કરાવી હતી એમ તેઓએ બતાવી આપવું જોઈએ. અથવા તે પૂર્વધર મહાત્માઓએ પણ ભૂલ કરી હતી એમ સ્થાનક્વાસીઓએ જાહેર કરવું જોઇએ અને જો પૂર્વધરોએ ભૂલ કરી ન હેાયતા મૂર્તિની માન્યતા એ વ્યવહારધમ છે એમ કબૂલ કરવું જોઇ એ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ આઠમું અવલંબન માટે
મૂર્તિની જરૂરીઆત મૂર્તિએ વ્યવહાર ધર્મમાં જ આવે છે. વ્યવહાર ધર્મ અપન્ન માટે અથવા બાળજી માટે છે. પરંતુ નિશ્ચય ધર્મમાં પહોંચવા માટે વ્યવહાર ધર્મ અનિવાર્ય રીતે જરૂર છે. વ્યવહાર ધર્મ પાળતાં કે અનુસરતાં જીવને કઈકપણ અવલંબનની જરૂર પડે છે જ.
આ વાત તપસ્વી મહાત્મા સ્થાનકવાસી મુનિશ્રી માણેશ્ચંદ્રજી સ્વામીએ તેમના કાળજ્ઞાન તવ ચિતામણી નામના પુસ્તકમાં સારી રીતે સમજાવેલ છે. તેથી તેમનું તે લખાણ અત્રે ઉધ્ધત કરૂં છે.
જડ પદાર્થના ત્રણ ગુણ દરેક જડ પદાર્થમાં ત્રણ ગુણ રહ્યા છે-(૧) અવલંબન ગુણ, (૨) ઓળખાણ ગુણ અને (૩) મંગળ ગુણ
અવલંબન ગુણજેને જેટલે વૈભવ છે તેને તેટલો જડ પદાર્થને અવલંબન ગુણ જાણો. ઉદાહરણ તરીકે – રસ્તે ચાલતાં લાકડીનું અવલંબન, દાદરે ચડતાં પગથી અને દોરડાનું અવલંબન, હાલતાં ચાલતાં રસ્તાનું અવલંબન, પૂલ ઉપર ચાલતાં કઠેડાનું અવલંબન, ભૂખ તરસમાં અનાજ અને પાણીનું અવલંબન, રોગમાં ઔષધનું અવલંબન વગેરે જડ પદાર્થોના હજારો અવલંબન લેવાં પડે છે. જડ પદાર્થોનું અવલંબન તે જીવતરનું જીવન છે.
ઓળખાણ ગુણ-માતા પિતા, દીકરા, દીકરી, હતુમિ વિગેરેના તથા પશુ પક્ષી વગેરેના જે જે ફોટા છે તે તેમની ઓળખાણના છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રલયે પ્ર. ૮
1.
તે પોતે ફેટો જડ પદાર્થ છે. પણ માવતરના ફોટા ઓળખાણની ખાત્રી આપે છે. તે ફોટા દેખીને માવતરાના ગુણની ભાવના ઉત્પન્ન થાય છે અથવા યાદી આપે છે, તે ઓળખાણ ગુણ મહા મેટામાં મેટ દ્રવ્ય સ્થાપના નિક્ષેપ છે.
મંગળગુણ—જે સારાં-રૂડાં સુગંધી પદાર્થો છે તે મંગળ કાર્યોમાં મંગળ રૂપ થાય છે. અને વિહ્વોને દૂર કરે છે. જેમકે –લાપશીનું મંગળ, ગોળનું મંગળ, સાકરનું મંગળ વગેરે. મિષ્ટાન્નમંગળ તે રૂડાં ભેજન છે. તે દરેક કાર્યના વિધાને નાશ કરે છે, તેમ વસ્ત્રમંગળથી વસ્ત્ર મળે છે. શુકનના મંગળથી કામ શુભ થાય છે.
તેવા માંગલિક જડ પદાર્થોથી હજારે જાતના મંગળ ગુણ થાય છે તે આ સ્થળે ગ્રંથ ગૌરવના ભયથી સંક્ષેપી લઈને સિદ્ધાંતની સાક્ષી આપવામાં આવે છે કે
શ્રી ઠાણાંગ સત્રના આઠમે ઠાણે આઠ * મંગળના મંગળ રૂપે નામો જણાવ્યા છે તે આઠેય મંગળ જડપદાર્થ છે. છતાં અનેક દુઃખ અને વિઘોને નાશ કરે છે... જ્યાં સુધી કર્મને આધીન છે, ત્યાં સુધી મંગળનું સાધન સુખરૂપ છે.
જેમ રસ્તે ચાલતાં ભોમીને આધાર લેવું પડે તથા ચરતાં, તરતાં અને ફરતાં વાહનોને આધાર લેવો પડે છે તેમ જ્યાં સુધી મેલે નથી પહોંચ્યા ત્યાં સુધી પુણ્ય મંગળને આધાર લેવો પડે છે. તેમ જ ગુરુને ફેટ, તીર્થકર ભગવાનને ફોટો મંગળ રૂપે, ઓળખાણ રૂપે અને ધ્યાનના અવલંબન માટે લેવાથી ગુરુના ગુણની અને તીર્થકર ભગવાનના ગુણની ભાવના ઉત્પન્ન થશે.
અવલંબનથી અનેક ગુણોની ભાવના પ્રગટ થતાં ગુણ થવાશે. વળી ફોટા ઉપરથી ગુરુની અને ભગવાનની ઓળખાણ રહેશે અને
• દેવામાં પણ આઠ મંગળ ગણાય – સ્વસ્તિક, શ્રીવત્સ, નંદાવર્ત, વધુ માન, દ્વાન, કળશ, મસ્મયગલ અને ક્ષણ રાજશ્રીય સૂવ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
મૂળ જૈન ધર્મ અને
અનેક જાતના મંગળ થશે. વિદનેને નાશ થશે. પણ ફોટા લેનાર તથા સદાકાળ ફેટા રાખનારે એ નિર્ણય કરી રાખો કે તેના ગુરુશ્રીના કે પ્રભુજીના ફટાને (મૂર્તિને) સાવદ્ય પાપરૂપ પૂજાથી પૂજવાની ત્રણે કાળમાં પદ્ધતિ પાડવી નહિ, એમ સૈદ્ધાંતિક વાક્યો છે તેને સિદ્ધ કરી રાખવા.
ધ્યાનમાં અવલંબન
જ્ઞાનવાણીના સિદ્ધાંતે ધર્મ ધ્યાન તથા શુકલ ધ્યાનના બત્રીશ ભેદ કહ્યા છે. તેમાં અવલંબન ધ્યાનના ચાર ભેદ જણાય છે. તે પદસ્થ ધ્યાન, પિંડસ્થ ધ્યાન, રૂપસ્ય ધ્યાન અને રૂપાતીત ધ્યાન. એ ચાર પદમાં ત્રણ પદ તે સાકારી મૂર્તિ માટે છે. તેમાં જ્ઞાતા, જ્ઞાન અને યની ત્રિપુઢી રહેલી છે. ય વિના જ્ઞાન નહિ તેમ જ ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની ત્રિપુટીમાં ગુરુશ્રીને અથવા તીર્થકર ભગવાનનો જે ફેટે (અથવા મૂતિ) તે ય પદાર્થ છે અને તે ય-ધ્યેયને ધ્યાતા આત્મા જીવ પિતે ધ્યેય રૂ૫ લક્ષ પામે છે, ત્યારે ધ્યાનનું સ્વરૂપ એક વૃત્તિઓ થાય છે. તે વખતે પ્રતિમાનું અવલંબન લેવા ગુરુને દ્રવ્ય કેટે સ્થાપના સ્વરૂપે થાય છે, એ સિદ્ધાંત સાક્ષી છે.”
પ્રતિમા આરાધનાને હેતુ સ્થાનકવાસી મહાત્માજીએ ઉપર પ્રમાણે વ્યવહાર ધર્મમાં મૂર્તિના અવલંબનની જરૂરીઆત બતાવી છે તેમ ધ્યાન માટે પણ મૂર્તિની જરૂરીઆત બતાવી છે, વળી તેઓશ્રી પ્રતિમાની આરાધનાને હેતુ જણાવતાં લખે છે કે –
અનંત ગુણના ઘણ અનંત શકિતના ધણી શ્રી જિનેશ્વર પ્રભુની પ્રતિમાઓ આ લેમાં શાંતિ સુખ માટે, હિત માટે, પરલેક હિત માટે અવલંબન તરીકે આરાધાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્ર
પ્ર. ૮
૯૩
તે પ્રભુના પ્રતિમાજીને જ્ઞાની લોકો પ્રતિમાજી તરીકે માને છે પણ સાક્ષાત પ્રભુ તરીકે માનતા નથી. જે જે સ્થળે જે જે તીર્થંકર દેવો નિર્વાણ પદને પામ્યા હોય તે તે સ્થળે શ્રી દયાળુ અરિહંત પ્રભુની અનંત યોગ સાધનાની શક્તિનાં જે જે અનંત ગુણરૂપ, દ્રવ્યરૂપ પર્યાયરૂપ પદાર્થોમાં વાસના પરિણમી ગઈ હોય તેવા પવિત્ર પરમાણુવાળા જે જે સ્થળે છે તે તે સ્થળોએ જવાથી ઊંચી ઊંચી ભાવનાઓ ઉત્પન્ન થતાં ઊંચા ઊચા પવિત્ર ગુણોની પ્રાપ્તિ થાય છે અને અનંત નિર્જરા થાય છે. તેવા હેતુથી જ શ્રી અરિહંત દેવની પ્રતિમાઓ પૂજાય છે પણ છકાયની હિંસા માટે પૂજાતી નથી તેમ કોઈ જ્ઞાની મહાપુરુષો હિંસા સ્વરૂપે પૂજતા પણ નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ નવમું શાશ્વતી પ્રતિમાનું મહાભ્યા દેવલોકમાંની મૂર્તિઓ સંબંધી સ્થાનકવાસી સમાજમાં કંઇક ભ્રમ પ્રવર્તે છે તેથી તે સંબંધી પણ ડાક વિચાર કરી લઈએ.
સ્થાનકવાસી મહાત્મા મુનિશ્રી તપસ્વી શ્રી માણેકચંદ્રજી સ્વામીશ્રીએ તેમના “કાળજ્ઞાન તરત ચિતામણિ” પુસ્તકમાં દેવલોકમાંની શાશ્વતી મૂર્તિઓનું મહાસ્ય દર્શાવતાં આ પ્રમાણે લખ્યું છે –
“સ્વર્ગમાં જે જે જિનપ્રતિમાઓ છે તે તો અનાદિ કાળની શાશ્વતી છે. તે જિનપ્રતિમામાં સ્વાભાવિક અનંત ગુણો રહ્યા છે. તેવા ગુણનું અવલંબન દેવતા લેક સુખ સમાધિના હિત માટે લીએ છે. જેમ મૃત્યુલોકમાં મહા ચમત્કારી વસ્તુઓ પૈકી કલ્પવૃક્ષ ચિંતામણી, ચંદનવૃક્ષ અને સુગધી મહા પદાર્થોનાં અવલંબનથી અનંત દુઃખને નાશ થાય છે તેમ જ તે ન્યાયે શ્રી જિન પ્રતિમા પણ મહાન ચમત્કારી ચિતામણી છે. તેના અવલંબનથી દેવાને અનંત શાંતિ મળે છે.
સ્વર્ગના દે શ્રી જિનેશ્વરના પ્રતિમાજીના પ્રભાવથી પિતાની હદ મર્યાદા લોપી શકતા નથી. તેમ બીજા કોઈ દે પણ એકબીજાની હદ પવાની અરજી કરતા નથી. એ વગેરે અનેક પ્રભાવ શ્રી જિન પ્રતિમાના માનથી સચવાય છે. શ્રી જિન પ્રતિમા સર્વ વિનિને હરે છે, સર્વ દુઃખોને ટાળે છે અને મહામંગળ આપે છે. એ પ્રૌઢ પ્રતાપ શ્રી જિન પ્રતિમાજીનો છે.”
શાશ્વતી મૂર્તિ કયા તીર્થકરની? દેવલમાં શાશ્વતી મૂર્તિઓ છે એટલે તે કઈ અમુક તીર્થકરની નથી તેથી તે માનવા લાયક નથી એમ કેટલાક સ્થાનકવાસીઓ વધો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
હાલના સપ્રદાયે પ્ર. ૯
૯૫
કાઢે છે : પણ તેનુ સમાધાન પણ રાજપ્રશ્નીય સૂત્રમાં આપેલું છે. તે નીચે પ્રમાણે—
રાજપ્રશ્નીયસૂત્રમાં કહ્યું છે કે ત્યાં દેવ ંદામાં એકસા આઠ પ્રતિમા છે તે પય કાસને બેઠેલી સ્થિતિની છે અને તે તીય કરાની ઊંચાઈના પ્રમાણની છે એટલે કે પાંચ ભરતક્ષેત્ર અને પાંચ એરવત ક્ષેત્રમાં અથવા મનુષ્ય લેાકમાં જુદા જુદા વખતે જે જે તીથંકરા થાય તેમની ઊઁચાઈ કાળના પ્રમાણમાં જુદી જુદી હોય છે. તેથી તીર્થંકરાના પ્રતીક તરીકે અને સ તીર્થંકરાની ઊંચાઈના પ્રતીક તરીકે આ એકસે આ જિન પ્રતિમા છે.
વળી એ જ સૂત્રમાં તે જ ઠેકાણે એમ પણ કહેવુ છે કે ત્યાં મણિપીઠિકા ઉપર ચાર જિન પ્રતિમા છે તેના નામ—ઋષભ, વર્ધમાન, ચદ્રાનન અને વાષિષ્ણુ છે. પાંચ ભરત ક્ષેત્ર અને પાંચ એરવત ક્ષેત્રમાં મળીને દરેક ચેવીશીમાં આ ચાર નામના તીર્થંકર તે થાય છે જ. જેમ કે આ ચાવીશીમાં આ ભરતક્ષેત્રમાં પડેલા ઋષભદેવ અને છેલ્લા વર્ષમાન નામના તીથંકર થયા અને ઐરવત ક્ષેત્રમાં પડેલા ચંદ્રાનન અને છેલ્લા વાષિણ નામના તીર્થંકર થયા. એ પ્રમાણે આ ચાર નામના તીથ કર થયા અને થતા રહેશે માટે આ ચાર નામની શાશ્વતી પ્રતિમા છે.
દેવે તેમજ મનુષ્ય મૂર્તિને વાંદે પૂજે છે. તેઓ અમુક તી કરની મૂર્તિ છે એમ કહીને અથવા ગણીને તે તે અમુક તીય કરને જ વાંદે પૂજે છે એમ હોતું નથી. પરંતુ તીર્થ ંકર અરિહંત ભગવાનના પ્રતીક રૂપ એ મૂર્તિ છે તેને અરિહંતના પ્રતીક તરીકે ગણીને જ વાંદે પૂજે છે. દાખલા તરીકે—અહીંઆ મંદિરમાં મૂર્તિ તા કાઇ પણ એક તીર્થંકર ભગવાનની ઢાય પણ તેની પૂજા કરનાર ગમે તે ખીજા તીય કરનું સ્તુતિîાત્ર બોલીને, ગાઇને પુખ્ત કરે છે. કારણ કે બધા તીય કર ભગવાના સરખા છે. અને એકની સ્તુત કરી તે બધાની સ્તુતિ કરી એમ સમજીને સ્તુતિ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
મૂળ જૈન ધર્મ અને
જેમ અહીંઆ તેમ દેવલોકમાં પણ સર્વ તીર્થ કરે અથવા સર્વ સિદ્ધોના પ્રતીક તરીકે ત્યાંની મૂતિઓને ગણીને પૂજા કરતા હોય તે તેમાં આશ્ચર્ય જેવું કાંઈ જ નથી.
દેને જીત વ્યવહાર
શેને માટે છે? દેવલોકમાં દેવ દેવીઓ તીર્થકર ભગવાનની શાશ્વતી મૂતિઓ પ્રતિમાઓની પૂજાભક્તિ કરે છે એ વાત સ્થાનકવાસીઓના માન્ય સૂત્રમાં આવે છે. એટલે તે વાત સ્થાકવાસીઓ કબૂલ તે કરે છે જ. પરંતુ તેનું મહત્વ ઉડાવી દેવા માટે સ્થાનકવાસીઓ કહે છે કે –
એ તે દેવોને જીત વ્યવહાર છે એટલે કે એક રિવાજ છે. પણ દે ધર્મ માટે, કલ્યાણ માટે, તરવા માટે ભકિતપૂજા કરતા નથી પરંતુ રાજ્યશાંતિ માટે સુખની બુદ્ધિએ દેવ પ્રતિમાજીને માને છે. કારણ કે દેવલોકમાં ધર્મ ક્રિયા નથી, પુણ્ય ક્રિયા નથી, દાન ક્રિયા નથી, દે તે ફકત પૂર્વ પુણ્યના ફળ ભોગવવા માટે જ દેવપણે ઉત્પન્ન થયા છે અને તેથી સુખ ભોગવે છે.”
ત્યારે પ્રશ્ન ઉઠે છે કે–દેવામાં શું ધર્મભાવના નથી હોતી ? કલ્યાણ ઈચ્છા નથી હતી ?
અલબત્ત મિથ્યાષ્ટિને એ વિચાર ન હોય. પણ તે શું દેવલોકમાં બધા મિથ્યાદષ્ટિ જ હોય છે ! એમ તો બને જ નહિ. કારણ કે સમ્યગદ્રષ્ટિ મનુષ્યો દેવલોકમાં ઉપજે તે ત્યાં સમ્યગદ્રષ્ટિપણે જ રહે કે નહિ?
આ પ્રશ્નોનું સમાધાન રાજપ્રશ્નનીય સૂત્રમાંથી મળી શકે છે. સૂર્યાભદેવ દેવલોકમાં ઉત્પન્ન થયા પછી પહેલો જ વિચાર એ કરે છે કે –
અહીં ઉત્પન્ન થઈને મારું પહેલું કર્તવ્ય શું છે? હવે પછી નિરંતર શું કરવાનું છે? તત્કાળ અને ભવિષ્યમાં સદાને માટે શ્રેય રૂ૫ એવું શું કામ મારે કરવાનું છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૯
૯૭
જો દેવાને તેમના આત્મકલ્યાણની ાિ ન હોય તે “ મારે શ્રેયરૂપ શું કરવાનુ છે? '' એવા વિચાર ક્રમ આવે? વિચાર જ તેની આત્મકલ્યાણની ઈચ્છા બતાવી આપે છે.
સૂર્યાભદેવને
સૂર્યાભદેવે ઉપર પ્રમાણે વિચાર કર્યા ત્યારે તેના સામાનિક દવેએ કહ્યું કે—
અહીં
સૂર્યભવિમાનમાં સિદ્ધાયતનમાં ૧૦૮ જિનપ્રતિમા છે તે આપને અર્યા, વંદના, પપાસના કરવા યેગ્ય છે. એ આપનુ પહેલુ કરવા લાયક કામ છે. તેમજ પછી કરવા લાયક કામ છે, અને તે વર્તમાનમાં તેમજ ભવિષ્યમાં સદાને માટે શ્રેયસ્કર છે, હિતકારી છે, સુખકારી છે, કલ્યાણકારી છે, નિસ્તાર એટલે મેક્ષનુ કારણ છે અને અનુગામિ એટલે આત્માની સાપે આવનારૂં છે, '’
,,
46
આથી સિદ્ધ થાય છે કે દેવા તીય કરની પ્રતિમાને વાંકે પૂજે છે તે આત્મકલ્યાણ સમજીને કરે છે. એટલે કે તે જીતવ્યવહાર આત્મકલ્યાણુ માટેના ડાઈ પડેલાં અને પછી અર્થાત્ હમેશ કરવા યેાગ્ય ગણે છે.
આ ઉપરથી સમજી શકાશે કે દેવાના જીતવ્યવહારમાં ધમ નથી એમ માનવુ એ તદ્દન ભૂલભરેલું છે. પરંતુ એ છત વ્યવહાર પણુ વ્યવહાર ધર્મ છે એમ સમજવું.
જ્યારે ભગવાન મહાવીર સ્વામી આમલકપ્પા નગરીમાં પધાર્યા ત્યારે સુર્યામદેવે ત્યાં દેવલોકમાં રહીને જ ભગવાનને વાંધા અને મનમાં વિચાયું કે—
..
શ્રમણ ભગવાન મહાવીરની એ યુપાસના મારે માટે જન્મજન્માંતરમાં હિતકર, સુખકર, ક્ષેમકર, કલ્યાણકર
નીવડવાની છે અને નીવડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
22
www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
મૂળ જૈન ધર્મ અને
સૂર્યાભદેવને આ વિચાર બતાવી આપે છે કે તે આત્મકલ્યાણના ભારે ઈચ્છુક હતા, તે પ્રમાણે ઘણા દેવે આત્મકલ્યાણની ઈચ્છાવાળા હોય છે.
વળી સૂર્યાભદેવ ભગવાન શ્રી મહાવીર સ્વામી પાસે આવીને વંદન નમસ્કાર કરીને પિતાનું નામ જણાવે છે ત્યારે ભગવાન તેને કહે છે કે
“હે સૂર્યાભ! (ઉપર પ્રમાણે વંદન વગેરે ) એ પુરાતન છે, છત છે, કૃત્ય છે, કરણીય છે, આચરાએલું છે. અને હું સર્યાભ! એ સંમત થવું છે કે ભવનપતિના, વાણવ્યંતરના,
તિષકના અને વૈમાનિકવર્ગના દેવો અરિહંત ભગવતોને વાંદે છે, નમે છે અને પછી પોતપોતાનાં નામ ગોત્ર કહે છે.”
એટલે કે ભગવાન કહે છે કે – હે સૂર્યાભ! આ પ્રમાણે તારા પૂર્વજો પુરાતનકાળથી કરતા આવ્યા છે અને તારે પણ કરવા જેવું છે. આ પ્રમાણે અરિહંત ભગવંતોને વંદન નમસ્કાર કરવાનો દેને જીત વ્યવહાર છે એમ મહાવીર ભગવાન કહે છે. તો શું દેવોમાં ધર્મભાવના ન હોય તો ભગવાન તેમના છત વ્યવહારને પ્રશસે ખરા? નહિ જ. એ રીતે ભગવાને બતાવ્યું છે કે દેવ ધર્મશીલ છે. એટલે કે જીત વ્યવહાર તે ધર્મભાવના સહિતનો છે, ધર્મ કૃત્ય તરીકે છે. એમ ભગવાનના શબ્દો ઉપરથી સમજી શકાય છે.
ત્યાર પછી ભગવાનની દેશના સાંભળી લીધા પછી સૂર્યાભદેવ ભગવાન મહાવીર સ્વામીને પૂછે છે કે
હે ભગવન! શું સૂર્યાભદેવ (તે પિત) ભવસિધ્ધિક – ભવ્ય છે કે અભવસિદ્ધિક–અભવ્ય છે? સમ્યગ દષ્ટિવાળો છે કે મિથ્થા દષ્ટિવાળો છે? સંસારમાં પરિમિતપણે ભમનારે છે કે
અનંતકાળ સુધી ભમનાર છે? બેધિની પ્રાપ્તિ થવી તેને માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૯
સુલભ છે કે દુર્લભ? શું તે આરાધક છે કે વિરાધક ? તે
ચરમ શરીરી છે કે અચરમ શરીરી?” ભગવાન જવાબમાં કહે છે કે –
“હે સભા તું ભવ્ય છે, સમ્યગ દષ્ટિવાળે છે, સંસારમાં પરિમિતપણે ભમનાર છે, તને બેધિની પ્રાપ્તિ સુલભ છે, તું આરાધક છે અને તું ચરમ શરીરી છો.”
આ ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે કે દેવલોકમાં સમ્યગ દૃષ્ટિ દેવ ઘણું હોય છે, તેઓ ધર્મ ભાવનાવાળા હોય છે, આત્મકલ્યાણની ઇચ્છાવાળા હોય છે અને અરિહંત ભગવંતની તથા તેમની પ્રતિમાની ભક્તિપૂજા કરવી એ તેમને ધર્મ માટે જીત વ્યવહાર છે.
મનુષ્યોની માફક દેવે વ્રત પચ્ચખાણ કરી શક્તા નથી કે સામાયિક વિગેરે ક્રિયા કરી શકતા નથી પરંતુ તેઓમાં ધર્મભાવના હોય છે, અરિહંત ભગવંતની તથા તેમની પ્રતિમાની ભકિતપૂજા કરે છે એટલું જ નહિ પણ છવાભિગમ સૂત્રમાં કહ્યું છે કે –
નંદીશ્વર દીપે બાવન પર્વત ઉપર બાવન સિદ્ધાયતન છે. ત્યાં ઘણું ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી તથા વૈમાનિક દેવતા આપાડ, કાર્તિક અને ફાગણ એ ત્રણ ચોમાસામાં, પર્યુષણ પર્વ, સંવતસરી તથા બીજી ઘણી તિથિને વિષે તીર્થ કરના જન્મ કલ્યાણિક, દીક્ષા કલ્યાણિક, કેવળ જ્ઞાનપ્રાપ્તિ કલ્યાણિક, પરિનિર્વાણ કલ્યાણિક ઇત્યાદિ વખતે દેવે એકઠા થઈ તે અષ્ટાબ્દિક મહા મહત્યા કરે છે.”
આ ઉપરથી સિદ્ધ થાય છે કે દેવે ધર્મભાવનાં સહિત હેય છે, ધર્મોત્સવ ક્રિયાઓ કરે છે અને આત્મકલ્યાણની ભાવના ભાવતા રહે છે.
દેને પુણ્યક્રિયા કે પાપડિયા નથી એમ કહેવું તે ભૂલભરેલું છે. દેવભવમાં ઘણુ પાપકરીને વનસ્પતિ આદિ સ્થાવર કે તિર્યંચ ગતિમાં જાય છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૦૦
મૂળ જૈન ધર્મ અને
અને પુણ્યક્રિયા કરનારા જ મનુષ્યગતિમાં આવે છે. માટે દેવેને ધર્મક્રિયા, પુણ્યક્રિયા અને પાપક્રિયા છે જ એમ માનવું એ જ સિદ્ધાંતાનુકૂળ છે.
જીત વ્યવહારમાં
ભાવ પ્રમાણે ફળ બીજી એક દલીલ એમ છે કે–દેવલોકમાં મિથાદષ્ટિ જીવ ઉત્પન્ન થાય તે પણ એ જ પ્રતિમાઓને પૂજે છે. તે મિથ્યાદષ્ટિ જિનપ્રતિમાને તે પૂજે નહિ, માટે તે જિનપ્રતિમા નથી. અને મિથ્યાદષ્ટિ તેમ જ સમ્યગદષ્ટિ બને જાતના સર્વદેવે પૂજે છે માટે તે દેવોને સામાન્ય છત વ્યવહાર છે.
અહીં પહેલી વાત તે એ કે મિદષ્ટિ દેવે પણ એ પ્રતિમાઓ પૂજે છે કે કેમ તે માટે સૂત્રમાં સ્પષ્ટ પાઠ નથી. પરંતુ તેની જ સામે તે જ ન્યાયે પ્રશ્ન એ છે કે સમ્યગ્દષ્ટિ દેવ વીતરાગ તીર્થકર દેવની જ પ્રતિમાને પૂજે, અન્યદેવની પ્રતિમાને પૂજે નહિ.
હવે એ પૂજન તે માત્ર જીત વ્યવહાર છે તેમાં ધર્મ જ નથી એમ દલીલ થાય છે તે બહુ વ્યાજબી નથી. કારણ કે મુખ્ય આધાર કિયા પર નહિ પણ ભાવ ઉપર છે. ધર્મિષ્ટ જીવે ધર્મભાવથી કરેલી ધર્મ ક્યિામાં ધર્મ જ નથી એમ કેમ માની શકાય? એ ધર્મ કિયા ભલે જીત વ્યવહાર હેય પણ ભાવ તે ધર્મના છે જ. એ છત વ્યવહાર તે વ્યવહાર ધર્મ છે.
મિથ્યાષ્ટિની ધર્મભાવ વિનાની ક્રિયા પાપમાં પરિણમે તેમ સમ્યગૃષ્ટિની ધર્મભાવ સહિતની ક્રિયા ધર્મમાં જ પરિણમે અથવા પુણ્યમાં પરિણમે. એકની એક કિયા ભાવ પ્રમાણે જુદી જુદી રીતે પરિણમે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
હાલના સપ્રહાયા પ્ર. ૯
૧૦૧
કલ્યાણુકેના જીતવ્યવહારનું કારણ ?
તીર્થંકર ભગવાનના જન્મકલ્યાણક, દીક્ષાકલ્યાણક, કેવળ જ્ઞાન પ્રાપ્તિ કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક ઉજવવા એ સર્વાં દેવદેવીઓના જીતવ્યવાર છે તેમાં ધર્મ નથી એવી સ્થાનકવાસીની દલીલ છે.
તે તીર્થંકર ભગવાન સિવાય બીજા કોઈ પણ મહાપુરુષના ક્રલ્યાણુક ઉજવવાના જીતવ્યવહાર દેવા માટે કેમ નથી ? જીતવ્યવહાર રૂઢ થવાનું કારણ શું?
તીર્થંકર ભગવાનના જ કલ્યાણક ઉજવવામા જીત વ્યવહાર રૂઢ થવાનું કારણ એ જ હાઈ શકે કે તીર્થંકર ભગવાનની ભક્તિમાં જ ધર્મ છે. માટે તીર્થંકર ભગવાનના કલ્યાણકો ઉજવવા તે પણ ભગવાનની ભક્તિ છે માટે ધમ છે,
પશુ ખીજા કોઈ પુરુષના જન્મ વગે૨ે કલ્યાણક કહેવાતા નથી અને તે ઉજવવામાં ધમ પણ નથી માટે દેવાના છત વ્યવહારમાં આવેલ નથી.
એટલે દેવાના જીત વ્યવહાર ધર્મના કારણે જરૂઢ થયા છે. અને તે કલ્યાણકા ઉજવવામાં ધ્રુવની જેવી ભાવના હાય તે પ્રમાણે તેને ધર્મ અથવા પુણ્ય કે પાપની પ્રાપ્તિ થાય. જીત વ્યવહાર એટલે વ્યવહાર ધમ
જૈન ધર્મ એક જ છે અને તે સંસારના સર્વ જીવા માટે એક સરખા જ છે. તેમાં ફેરફાર નથી. તિય ચ, મનુષ્ય કે દૈવમાંની ગમે તે ગતિને જીવ હોય પણ તેને માટે ધમ' તેા એક જ અને એકસરખા જ છે. ધમ'ના સિદ્ધાંતા, ધર્મના નિયમે દરેક ગતિના દરેક જીવ માટે એક
સરખા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૦૨
મૂળ જૈન ધર્મ અને દેવા માટે ધર્મના નિયમો જુદા નથી તેમ મનુષ્ય માટે ધર્મના નિયમો જુદા નથી. પરંતુ દેવો માટેના ધર્મના નિયમ મનુષ્ય કે તિર્યંચને પણ એક સરખા લાગુ પડે છે. એટલે દેવોના છત વ્યવહાર મનુષ્યને કઈ રીતે લાગુ પડી શકતા નથી એમ માનવું એ ભૂલ ભરેલું છે. દેના છત વ્યવહાર એટલે દેવોને વ્યવહાર ધર્મ મનુષ્યને પણ એક સરખે લાગુ પડે છે.
દેવોને વ્યવહાર ધર્મ અને જીત વ્યવહાર મનુષ્યને લાગુ પડતા નથી એમ જેઓ માનતા હોય તેમણે તે માટેના કારણે દર્શાવી સાબિત કરવું જોઈએ કે દેવોને ધર્મ મનુષ્યથી જુદો છે તેથી મનુષ્ય માટે ઉપયોગી નથી. એમ સાબિત કરવામાં ન આવે તે મારી ઉપરની વાત સાચી છે એમ સૌ કોઈ સમજી શકશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ દશમું
પ્રાચીનકાળની મૂર્તિઓ મૂર્તિ સંબધી આપણે ત્રણ રીતે વિચાર કરવાનો છે એમ મેં સાતમા પ્રકરણમાં જણાવ્યું હતું. પહેલે વિચાર મૂર્તિની માન્યતા ધર્મ વિરુદ્ધ છે કે નહિ તે વિષે કરવાનું હતું. આની પહેલાંના બે પ્રકરણમાં આપણે જોઈ ગયા કે મૂર્તિની માન્યતા ધર્મવિરુદ્ધ તે નથી જ પણ ને વ્યવહાર ધર્મનું એક અંગ છે.
હવે આપણે બીજા નંબરને એટલે કે પ્રાચીનકાળમાં મૂર્તિ હતી કે નહિ તે સંબંધી અહીં વિચાર કરવાને છે.
હાલમાં મદિર મૂર્તિઓ વિદ્યમાન છે તે ઉપરના શિલાલેખે તથા પ્રાચીન શહેરોની શેવાળ માટે થતા કામમાંથી મળી આવેલ મૂર્તિઓ તથા બીજા સાધનો ઉપરથી મૂર્તિ ભગવાન શ્રી પાર્શ્વનાથ સ્વામીના વખતમાં અને તે પહેલાં પણ હતી તે સિદ્ધ થાય છે. આ માટેનાં સંકડે ઉદાહરણે છે તે અને આપી શકાય તેમ નથી. પણ તેમાંના બહુ જ થોડા અને તે પણ ટુંકી વિગતથી અહીં આપવામાં આવે છે.
આ બધાની પૂરી વિગત માટે પુરાતત્વ ખાતાના રિપોર્ટો તથા સ્ત, શિલાલેખેના પ્રસિદ્ધ થયેલા પુસ્તકે, ભારતવર્ષને પ્રાચીન ઈનિકાસ, મૂર્તિ પૂજક પ્રાચીન ઇતિહાસ વગેરે અનેક પુસ્તકો ઉપલબ્ધ છે તે જોઈ લેવાની જિજ્ઞાસુ વાંચકોને વિનંતિ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૦૪
મૂળ જૈન ધર્મ અને
પ્રાચીન કાળમાં મૂર્તિ હતી
તે સાબિત કરતા ઉદાહરણે ૧. સ્તભંનતી—ગૌડ દેશના આષાડ નામના શ્રાવકે એકવીશમાં તીર્થકર શ્રી નેમિનાથ ભગવાનના શાસન કાળમાં આત્મકલ્યાણ અર્થે ત્રણ પ્રતિમા બનાવીને તેની પ્રતિષ્ઠા કરાવી હતી. તેમાંથી એક પ્રતિમા ચારૂપ નગરમાં, બીજી શ્રીપતન નગરમાં અને ત્રીજી સ્તંભન (ખંભાત) નગરમાં સ્થાપિત કરવામાં આવી હતી.
કાળક્રમે ચારૂપ તથા શ્રીપતનની મૂર્તિઓને પત્તો નથી. પણ સ્તંભન તીર્થમાં ત્રીજી પ્રતિમા અત્યારે પણ મેજુદ છે. તે પ્રતિમાના પાછલા ભાગમાં નીચે પ્રમાણે શિલાલેખ છે—
नमेस्ती कृतस्तीर्थे वर्षे द्विक चतुष्टये । अपाड श्रावको गौडौऽकारयत् प्रतिमा त्रयम्॥
આ શિલાલેખ ઉપરથી સમજાય છે કે એકવીશમાં નમિનાથ ભગવાનના પછી અથવા તે બાવીશમા નેમિનાથ ભગવાન પછી ૨૨૨૨ વર્ષ પછી એટલે કે ભગવાન પાર્શ્વનાથના પણ વખત પહેલાં ગૌડદેશના આષાડ શ્રાવકે આ પ્રતિમા તથા બીજી બે પ્રતિમા એમ ત્રણ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી.
૨. હરપાસિંધ અને પંજાબની સરહદ પર ખોદકામ કરતાં હરપા નામનું નગર દટાયેલું તે મળી આવ્યું છે. તેમાંથી મળી આવેલી મૂતિઓ તે નગરના જેટલી જ પ્રાચીન ગણાય એટલું જ નહિ પણ તેથી વિશેષ પ્રાચીન પણ હોઈ શકે એમ પુરાતત્ત્વવિદોએ કહેલ છે અને તે નગર ઈ. સ. પૂર્વે પાંચથી દશ હજાર વર્ષ પહેલાનું છે. એટલે ઈ. સ. પહેલાં દશ હજાર વર્ષ પહેલાં મૂતિ હતી એમ કહી શકાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૦
૧૦૫ ૩ પ્રભાસપાટણનું તામ્રપત્ર-ઈતિહાસ સંશોધક મંડળને પ્રભાસપાટણના એક સોમપુરા બ્રાહ્મણ પાસેથી એક તામ્રપત્ર મળી આવ્યું છે. તેની ભાષા ઘણી દુર્ગમ છે. સાધારણ પંડિત તેને ઉકેલી શકતા નહોતા. પણ હિન્દુ વિશ્વ વિદ્યાલયના અધ્યાપક પ્રખર ભાષાશાસ્ત્રી શ્રીમાન પ્રાણનાથજીએ ઘણા પરિશ્રમે તે તામ્રપત્રનું લખાણ ઉકેલીને તેનો ભાવાર્થ આ પ્રમાણે પ્રગટ કર્યો છે –
“રેવાનગર રાજ્યના સ્વામી સુ..........જાતિના દેવ નેબુદનેઝર થયા. તે યદુરજ (કૃષ્ણ) ના સ્થાન (દ્વારકા) આવ્યા ત્યારે તેમણે એક મંદિર બનાવીને સૂર્ય....દેવ “કેમ” જે સ્વર્ગ સમાન રેવત પર્વતના દેવ છે તેમને સદાને માટે અર્પણ કર્યું.”—જૈન પત્ર તા. ૩-૧-૧૯૩૭
આ નૃપતિને સમય ઈ.સ. પૂર્વે છઠી શતાબ્દિ બતાવેલ છે એટલે કે મહાવીર સ્વામીના જન્મ પહેલાને વખત બતાવેલ છે. આ ઉપરથી અનુમાન થઈ શકે છે કે રાજા નેબુસદનેઝર જેનધર્મને ઉપાસક હતો અને તેણે રૈવતગિરિ (ગિરનાર) પર્વત ઉપર એક ભવ્ય મંદિર બનાવીને તેમાં ભગવાન નેમિનાથની પ્રતિમા સ્થાપના કરી હતી.
૪. મેહન જોડેરા-તક્ષશિલાની પાસે અંગ્રેજોએ ખેદકામ કરાવેલું તેમાં એક નગર દટાયેલું મળી આવ્યું છે તેનું નામ “મોહન ડેરા” છે. તેમાંથી એક મૂર્તિ ધ્યાનમુદ્રાવાળી મળી આવી છે. તે ૫૦૦૦ પાંચ હજાર વર્ષ પહેલાંની છે એમ પુરાતત્વવિદે કહે છે એટલે પાંચ હજાર વર્ષ પહેલાં મૂર્તિની વિવમાનતા સિદ્ધ થાય છે.
૫. બારસી તાકલી–આકોલા જીલ્લાના બારસી તાકલી નામના એક નાના ગામમાં ખેદકામ થતાં ત્યાંથી ૨૬ છવીશ જૈન મૂતિઓ મળી આવી છે. તેમાંની કેટલીક ઈ.સ. પૂર્વે ૬૦૦-૭૦૦
સેથી સાત વર્ષ પહેલાંની છે એમ પુરાતત્ત્વ વિદોએ નક્કી કરેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૦૬
મૂળ જૈન ધર્મ અને
તે મૂર્તિઓ નાગપુરના સેન્ટ્રલ મ્યુઝીઅમમાં રાખવામાં આવી છે એમ સને ૧૯૩૬ ના સમાચાર પત્રોમાં જાહેર થયું છે.
૬, વડલી (અજમેર)ને રતૂપને શિલાલેખ વીરાતુ ૮૪ વર્ષને છે. આ શિલાલેખ અજમેરના મ્યુઝીએમમાં સુરક્ષિત છે. અને તેમાં ભાઝિમિકા એટલે માધ્યમિકા નગરીને ઉલ્લેખ છે. આ નગરી ઘણી પ્રાચીન છે. આ શિલાલેખવાળો સ્તૂપ ભગવાન પાર્શ્વનાથની પણ પહેલાંને મનાય છે. એટલે કે ભગવાન પાર્શ્વનાથના પહેલાં પણ મૂર્તિ હતી.
૭. જીવંત સ્વામીની પ્રતિમા–જીવંત સ્વામીની મૂર્તિ હાલ ઉજૈનમાં છે. તે ભગવાન મહાવીરના સમયની છે. તેને ઇતિહાસ ઘણે લાંબે છે. ત્રિશષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમાં મહાવીર ચરિત્રમાંથી તથા બીજા ઘણા પુસ્તક પ્રસિદ્ધ થયેલ છે તેમાંથી જિજ્ઞાસુએ વાંચી લે.
૮, હસ્તીગુફાને શિલાલેખ-કલિંગાધિપતિ મહામેઘવાહન મહારાજા ખારવેલના હસ્તીગુફામાંના શિલાલેખમાં ઉલ્લેખ છે કે –
નંદ રાજા જે શ્રેણિક મહારાજા પછી દેઢસો વર્ષે થયેલ હતું તેણે કલિંગ ઉપર ચડાઈ કરીને ત્યાંથી જિનપ્રતિમા લઈ જઈને પિતાને ત્યાં મંદિર બનાવી તેમાં સ્થાપન કરી હતી.
હેમવતસૂરિની પટ્ટાવલી કે જેને સમય વિક્રમની પહેલી શતાબ્દિનો છે એટલે તે સૌથી પ્રાચીન પટ્ટાવલી છે તેમાં પણ જણાવે છે કે નંદ રાજા કલિંગથી જિનમૂર્તિને મગધમાં લઈ ગયા. - કલિંગમાં આ મૂતિ તથા તે મંદિર મહારાજા શ્રેણિકે ભગવાન મહાવીરની વિદ્યમાનતામાં બનાવ્યું હતું.
આ કાર્ય આત્મકલ્યાણ તથા ધર્મકાર્યસાધનાનું એક અંગ હોવાથી ભગવાન મહાવીરે તેની મના કરી નહોતી કે કાંઈ વિરોધ કર્યો ન હતો. શ્રેણિક મહારાજનું મંદિરમૂર્તિ બનાવવાનું કાર્ય ધર્મવિરુદ્ધ હતા તે મહાવીર ભગવાને તેમના અનન્ય ભકત શ્રેણિક મહારાજને તે કામ કરતાં જરૂર અટકાવ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાય પ્ર. ૧૦
૧૦૭
----
=
૯ શ્રાવસ્તી નગરીની શોધ માટે ખેદકામ કામ કરતાં ત્યાંથી એક શ્રી સંભવનાથ સ્વામીનું મંદિર મળી આવ્યું છે. આ મંદિર ભગવાન મહાવીર સ્વામીની પહેલાંનું છે. ખુદ મહાવીર ભગવાન પણ ત્યાં વિચરેલા હતા.-જૈન જ્યોતિ. તા. રપ-૪-૧૯૩૬.
૧૦. રાજગૃહમાં સુપાર્થમંદિર-બૌધ્ધ ગ્રંથ મહાવગ્યાના ૧-૨૨-૨૩ માં લખેલ છે કે મહાત્મા બુદ્ધ પહેલવહેલા રાજગૃહમાં ગયેલા ત્યારે સુપાર્શ્વનાથના મંદિરમાં ઉતર્યા હતા. સુપાર્શ્વતીર્થને સંક્ષેપમાં પાલી ભાષામાં સુપતિથ્ય લખેલ છે. પરંતુ દિગંબર વિદ્વાન બાબુ કાસ્તાપ્રસાદજીએ તેમના “મહાવીર ભગવાન અને બુધ્ધ” નામના પુસ્તકમાં ૫૧ મા પાના ઉપર અનેક દલીલ અને પ્રમાણેથી સિદ્ધ કર્યું છે કે મહાત્મા બુધ્ધ સૌથી પહેલી વાર રાજગૃહમાં આવ્યા ત્યારે સુપાર્શ્વનાથના મંદિરમાં રહ્યા હતા.
એટલે ભગવાન મહાવીરના વખતમાં રાજગૃહ નગરમાં સુપાઉં. નાથની મૂર્તિ તથા મંદિર વિદ્યમાન હતા,
૧૧. મુંડસ્થળ મંદિર–ભગવાન મહાવીરે દીક્ષા લીધા પછી વિહાર કરતાં કનાં સાતમા વર્ષે આબુની નજીક મંડસ્થળ નામના ગામમાં પધારેલા ત્યારે તેમના દર્શનાર્થે રાજા નંદવર્ધન ત્યાં ગયેલા. તેની યાદગીરી તરીકે તેમણે ત્યાં એક મંદિર બનાવી તેની પ્રતિષ્ઠા શ્રી કેશી શ્રમણાચાર્ય પાસે કરાવેલી હતી. તેના શિલાલેખની વિગત તા. ૧૫-૩-૧૮૩૧ ના “જૈન” પત્રમાં પ્રગટ થઈ ચુકી છે.
૧૨. કટિકાપુર સ્વપ–“રાજાવલી કથામાં આચાર્ય શ્રી ભદ્રબાહુના ગુરુ, તેમના શિષ્ય સમુદાય સાથે કટિકા પુરમાં શ્રી જંબૂ સ્વામીના સ્તૂપના દર્શન કરવા ગયા હતા. એવો ઉલ્લેખ છે. જંબૂ સ્વામી અંતિમ કેવળી હતા. એટલે તેમને સૂપ ૨૪૦૦ વર્ષ પહેલાંને ગણી શકાય. ( એ-Inscriptions at Shravan Belgola by W. Lewis Rice) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૦૮
મૂળ જૈન ધર્મ અને
૧૩, પાવાપુરીને સ્તૂપ–ભગવાન મહાવીરના નિર્વાણ પછી પાવાપુરીમાં દેએ એક સ્તૂપ નિર્માણ કર્યું હતું. તેને ઉલ્લેખ શાસ્ત્રોમાં મળે છે. (જુઓ–પાવાપુરીકા પ્રાચીન ઈતિહાસ પૃષ્ઠ ૧.)
૧૪. પાટલીપુત્રનાં પાંચ સ્તૂપ-તિલ્યાગાલી પન્નામાં કહિક પ્રકરણમાં પાટલીપુત્રમાં પાંચ સ્તૂપ હતા અને તે એક દુષ્ટ કલ્કિ નામના રાજાએ ધનની લાલસાથી ખોદી નખાવ્યા હતા. ચીની યુવાન ચાંગે પાટલીપુત્રની પાસે પશ્ચિમમાં પાંચ સ્તૂપ ભગ્નાવસ્થામાં જોયેલા હતા (જુઓ–Yuen Chawang's Travels in India પૃષ્ટ ૮૬).
૧૫, વિશાલાનગરીની આસપાસ ખેદકામ કરતાં ઘણું હંસાવશેષો મળી આવ્યા છે તેમાં મંદીર, મૂર્તિ, સ્તૂપ, પાદુકા વગેરે છે અને તે ભગવાન મહાવીર સ્વામીના વખતના સિદ્ધ થાય છે.
૧૬ કંકાલીટીલા-મથુરા પ્રાંતના કંકાલીટીલામાં ખોદકામ કરતાં સેંકડો મૂર્તિઓ, અનેક પાદુકાઓ, તેરણ, સૂપ વગેરે મળી આવ્યા છે. તેમાં ૧૧૦ એકસોદશ પ્રાચીન શિલાલેખ છે અને અનેક તીર્થકરોની મૂર્તિઓ તથા એક પ્રાચીન સ્તૂપ જૈનોના છે. આ શિલાલેખ મૌર્યકાળના. ગુપ્તકાળના અને કુશનવંશના રાજાઓના સમયના છે. એટલે તે ૨૦૦૦ બે હજારથી ૨૨૦૦ બાવીશ સે વર્ષ પહેલાંના છે. જૈન તૂપ તે તેથી પણ ઘણો પ્રાચીન છે.
આ ઉપરથી સિદ્ધ થાય છે કે ઘણું પ્રાચીનકાળથી ધાર્મિક સાધનોમાં જૈન મંદિરો, મૂર્તિઓ, સ્તૂપ, પાદુકાઓ આદિને પ્રધાન સમજવામાં આવતા હતા.
૧૭. ભદ્રેશ્વરનું મંદિર–કચ્છના ભદ્રેશ્વર નગરમાં એક પ્રાચીન મંદિર અત્યારે પણ વિદ્યમાન છે. તે મંદિર ભગવાન મહાવીરના નિર્વાણ પછી ફકત ૨૩ (વીશ) વર્ષ પછી બનેલું છે. તેના શિલાલેખની વિગત શ્રી વિજ્યાનંદસૂરિએ તેમના “અજ્ઞાન તિમિર ભાસ્કર” નામના
ગ્રંથમાં આપેલી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાય પ્ર. ૧૦
૧૦૯ ૧૮. પટણાના આગમકુંઆથી મળેલ બે મૂર્તિઓના શિલાલેખ ઉપરથી પુરાતત્વવિદેએ જાહેર કર્યું છે કે આ મૂર્તિઓ મહારાજા કોણિક (અજાતશત્રુ )ના વખતની છે.–ભારતની ઈતિહાસકી રૂપરેખા ભાગ ૧. પુષ્ટ ૫૦૨.
૧૯ઉપકેશપુર તથા કેટામાં મહાવીર મંદિરની પ્રતિષ્ઠા વિરતુ ૭૦ મા વર્ષે આચાર્યશ્રી રત્નપ્રભસૂરિએ કરી હતી. એ બને મંદિર આજે પણ વિદ્યમાન છે. તે માટે આચાર્ય કક્કમૂરિએ લખ્યું
उपकेशे च कोरंटे तुभ्यं श्री वीरविम्बयोः ।
प्रतिष्ठा निर्मिता शकत्त्या श्री रत्नप्रभसूरिभिः ।। ૨૦. માલાનાની મૂર્તિઓ–સુષ પત્રના તંત્રી શ્રી મૂળચંદ આશારામ વૈરાટી જણાવે છે કે – * પ્રેવીસ જીલ્લાના માલાના ગામમાં ખેદકામ કરતાં બે પ્રતિમા મળી આવી છે. તેમાં એકના ઉપર વીર સંવત ૮૨ અને બીજી ઉપર વીર સંવત ૧૦૪ને શિલાલેખ છે. તે મૂર્તિઓ પૂરતી કોશીશ કરવાથી ત્યાંના જૈનને સોંપવામાં આવી છે. જેન” પત્ર તા. ૨૬-૧-૧૮૩૦.
૨૧. પ્રાચીન કાળના સિક્કાઓ–પ્રાચીન કાળને જે સિકકાઓ મળી આવ્યા છે તેમાંના લગભગ ૨૦૦ બસે સિકકાના ચિત્ર છે. ત્રિભુવનદાસ લહેરચંદ શાહે તેમને પ્રાચીન ભારતને ઇતિહાસ નામના પુસ્તકમાં આપેલ છે. તેમાં ઘણું મૌર્ય કાળના એટલે ૨૩૦૦ વીશ સે વર્ષ પહેલાંના છે. તેમાંના કેટલાક સિકકામાં એક બાજુ મંદિર (ચય) અને બીજી બાજુ હસ્તિની છાપ છે. તે ઉપરથી સિદ્ધ થાય છે કે વેવીશ સે વર્ષ પહેલાં મંદિર અને મૂતિને સર્વે લોકો માનતા હતા.
૨૨. બેનાતટની મૂર્તિ બેનાતટ નગરના પ્રદેશમાં ખોદકામ કરતાં ત્યાંથી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન મતિ મળી આવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૧૦
મૂળ જૈન ધમ અને
તે વિક્રમ સંવત પહેલાં બીજી શતાબ્દિની છે. ભારત વર્ષના પ્રાચીન ઇતિહાસ ભાગ ૨ જો પૃષ્ટ ૧૨૨.
૨૩. કલિગના શિલાલેખા—કલિગ દેશ ( ઓરિસા )ના ખડિગિર, ઉદયગિરિ વગેરે પતા ઉપર અનેક ગુફાએ, મૂર્તિઓ, શિલાલેખા છે, અને તે મહારાજા મહામેધવાહન ખારવેલના છે. તે લગભગ ૨૧૧૦ વર્ષ પહેલાંના છે,
સેકડે। ઉદાહરણામાંથી અહીં આ તે ઘેાડાક જ ઉદાહરણે આપેલા છે. પરંતુ એટલા ઉપરથી પણ વાંચકને પ્રાચીનકાળમાં મૃતિ હતી તેના પૂરતે ખ્યાલ આવી શકશે, પુરી વિગત માટે તા. વાંચકે એ આ શિલાલેખે સંબંધી અનેક પુસ્તક પ્રગટ થઈ ચૂકયા છે તે જોઈ લેવા. જેવા કે— Epigraphia India Vol. 20, Hathi gunpha Inscription of Kharvel. Jainism in South India by Chimanlal Shah, The Jain Stupa and other antiquaries of Mathura by Smith. Legends of Jain Stupa at Mathura by Beuler વગેરે.
મૂર્તિની માન્યતા તીર્થંકર માન્ય કરે છે.
મૂર્તિની માન્યતા આ અવર્પણી કાળની શરૂઆતથી અથવા પહેલા તી કર ભગવાન શ્રી ઋષભદેવના વખતથી ચાલુ થઇ હતી કે નહિ એના વિચાર બાજુએ રાખીએ તે પણ ઉપરની વિગતે ઉપરથી એટલુ જોઈ શકાય કે ભગવાન નેમિનાથના વખત પહેલાંની તેા મૂર્તિની માન્યતા ચાલુ હતી જ.
બૌગ્રંથની સાક્ષી
આ ઉપરાંત ભૌગ્રંથ મહાવર્ગ (૧-૨૨-૧૩) અનુસાર ખુદ્ધના સમયમાં રાજગૃહમાં સાતમા તીર્થંકર શ્રી સુખાર્શ્વનાથનું મંદિર હતું. વળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૦
૧૧૧
એ જ ગ્રંથ જણાવે છે કે આજીવક સંપ્રદાયના ઉપક નામે તસ્વી ચૌદમા તીથ ંકર શ્રી અનંતનાથ સ્વામીના ઉપાસક હતા.
આ ઉપરથી સાબિત થાય છે કે—ભગવાન મહાવીરના સમયમાં તેમજ તેમની પૂર્વે પ્રાચીનતર તીર્થંકરોની મૂર્તિ આ પૂજાતી હતી.
સ્થાનકવાસી
વિચારે
ત્યારે હવે મૂર્તિ નહિ માનનારે વિચાર એ કરવાના છે કે ભગવાન મહાવીરની મહાવીરની પહેલાંના પણ એ તીર્થં‘કર ભગવાનેાના વખતમાં તા મૂર્તિની માન્યતા ચાલુ હતી જ. છતાં એ ત્રણે તીર્થંકર ભગવાનાએ એ માન્યતાને ધર્મવિરુદ્ધ કહી નથી તેમ તે માન્યતાને અટકાવી નથી તેથી જ તે માન્યતા ચાલુ રહી હતી અને ચાલુ રહી છે,
તા હવે વિચારવાનું કે જે વસ્તુને તીર્થંકર ભગવાનાએ ધર્મ વિરુદ્ધ ઠરાવી નથી તેને આપણે કેવી રીતે ધર્મ વિરુદ્ધ ઠેરાવી શકીએ? અરે, ઠરાવવાનું તે એક બાજુએ રહ્યું પણ તેને ધર્મ વિરુદ્ધનું કહી પણ કેમ શકાય? કારણ કે એમ કહેવામાં પણ તીર્થંકર ભગવાનાની આશાતના કરી કહેવાય. મૂર્તિ નહિ માનનારાઓએ આ વાત ખૂબ ઊંડી રીતે વિચારવી ઘટે છે.
☆
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ અગીઆરમું સૂત્રમાં મૂર્તિ મંદિરના વિધાને
મૂર્તિની માન્યતા ધર્મવિરુદ્ધ નથી તેમજ પ્રાચીન કાળમાં મૂર્તિ હતી. ઘેર ઘેર શ્રાવકો મૂર્તિ રાખતા એ આપણે આગલા લેખેમાં પ્રમાણેથી સિદ્ધ કરી ચૂક્યા, હવે સૂત્રમાં મૂર્તિના ઉલ્લેખ છે કે કેમ અને મૂર્તિની માન્યતા સૂત્રાનુસાર છે કે કેમ તેને આપણે વિચાર કરીશું.
જેવા -ચૈત્ય શબ્દને અર્થ મૂર્તિને સંબંધ ચૈત્ય શબ્દથી છે. પ્રાકૃતમાં ચૈત્યનું રે થાય છે.
સૂત્રમાં ઠેકઠેકાણે જોય શબ્દ આવે છે તેમજ મતિ ફર્યા શબ્દ પણ આવે છે. જે ચેય શબ્દના અર્થમાં મતભેદ થવાથી જ સ્થાનકવાસી તથા મૂર્તિપૂજક સંપ્રદાયમાં મતભેદ ઉત્પન્ન થયો છે.
સ્થાનકવાસીઓ ચૈત્ય શબ્દના આ પ્રમાણે અર્થે કરે છે – અરિહંત, જ્ઞાનવત, જ્ઞાન, સાધુ, વ્યંતરાયતન અને વૃક્ષ, ચેતરે, સૂપ વગેરે સ્મારક ચિહ્ન.
ચિત્ય શબ્દ મૂળ ચિતા, ચિતિ કે ચિત્યા ઉપરથી બનેલ છે. એ ત્રણે શબ્દોને અર્થ એ થાય છે. એટલે ચિતા અથવા ચેહ સાથે સંબંધ ધરાવે તે ચૈત્ય છે. એટલે કે મૃતકના અગ્નિ સંસ્કારના સ્થળે તેની સ્મૃતિ માટે યાદગીરી માટે સ્થાપવામાં આવતું ચિન્હ તે ચૈત્ય જે કંઈ સ્મારક વસ્તુ કે સ્મારક ચિન્હ તે ચૈત્ય
ચિતાની ઉપર કે પાસે સ્થાપવામાં આવેલ શિલાપ, વૃક્ષ, કુંડ, સ્વપ. છત્રી, નાની દેરી વગેરે ચૈત્ય કહેવાય. તે જ પ્રમાણે પ્રતિમા અથવા મૂર્તિ પણ સ્મારક ચિન્હ છે તે પણ ચૈત્ય કહેવાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૧
૧૧૩
ચૈત્યના સ્થાને યંતર દેવ વાસ કરે ત્યારે તેને વ્યતરાયતન કહેવાય.
ચૈત્યને અર્થ જ્ઞાન થતું નથી ચિત એટલે જાણવું તે ઉપરથી જ્ઞાન અર્થ ઉપજાવેલ હેય એમ લાગે છે. પરંતુ વ્યાકરણની દષ્ટિએ ચિત ધાતુ ઉપરથી ચેત્ય શબ્દ થાય પણ ચૈત્ય ન થાય એમ વિદ્વાન પંડિતે કહે છે. અને ચેત્યનું પ્રાકૃત રૂપાંતર ચેય ન બની શકે એમ પણ તેઓ કહે છે. એટલે સૂત્રમાં આવતા રેય = ચૈત્ય શબ્દને અર્થ જ્ઞાન કરવામાં આવે તે યથાર્થ કેમ ગણાય તે સમજાતું નથી.
સ્થાનકવાસીઓનું વ્યાકરણના
વિરેધનું કારણ વ્યાકરણ શિખવાથી શબ્દોના સાચા અર્થ સમજી શકાય છે એ કારણથી જ સ્થાનકવાસી સાધુઓએ વ્યાકરણ શિખવાની મના કરી હતી એમ સમજી શકાય છે. કારણ કે વ્યાકરણ શિખવાથી ચૈત્ય વગેરે શબ્દના સ્થાનકવાસીઓએ જે પેટા અર્થ કરેલા છે તે સમજી જવાય છે.
ચૈત્ય વગેરે શબ્દોના સ્થાનક્વાસીઓએ કરેલા અર્થ બેટા છે એમ જાણવાથી જ જેમણે ઘણું વર્ષ સુધી સ્થા. સાધુ પર્યાય પાળી હતી તેવા સંખ્યાબંધ સત્યાર્થી અને હિમતવાળા સ્થાનકવાસી સાધુઓએ સ્થા. સંપ્રદાય છેડીને મૂર્તિપૂજક સંપ્રદાયને અપનાવ્યાના ઘણા દાખલા બની ગયા છે.
આજે પણ એવા ડરથી જ ઘણું અંધશ્રદ્વાળુ શ્રાવકે વ્યાકરણ શિખવાની અને શિખડાવવાની વિરુદ્ધ પ્રરૂપણા કરતા હોય એમ ખાય છે. પરંતુ એમ ખેડી રીતે સત્યને છુપાવી શકાય નહિ. વહેલું કે મારું સત્ય બહાર આવે છે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૧૪
મૂળ જૈન ધર્મ અને
દરેક સાધુ કે શ્રાવકે સૂત્રોના અર્થ બરાબર યથાર્થ રીતે જાણવા સમજવા હોય તેમણે પ્રાકૃત તેમ જ સંસ્કૃત વ્યાકરણ શિખવું જોઈએ જ. અને વ્યાકરણ શિખે તે ચૈત્ય વગેરે શબ્દોના સાચા અર્થ જાણી શકે. અને પછી જે તે સંપ્રદાયવાદમાં તણાઈ કે લેભાઈ ન જાય તે સૂત્રોના શબ્દોના સાચા અર્થ જ કરે.
વર્ષ નો અર્થ
દાખલા તરીકે–ભગવાનની સ્તુતિ કરતાં અથવા ભગવાનને મહિમા બતાવતાં ઝાળે બંધારું ફેવયં રેફયં શબ્દો ઘણે ઠેકાણે સૂત્રમાં આવે છે. તિખુના પાઠમાં પણ સ્થાનકવાસીઓ હમેશાં તે શબ્દ બેલે છે. તેના અર્થ આમ થાય છે—હે ભગવાન ! આપ કલ્યાણકારી, મંગળકારી, દેવસ્વરૂપ, ચૈત્ય સ્વરૂપ છે. અહીં ભગવાનને ચૈત્ય
સ્વરૂપ એટલે જ્ઞાનસ્વરૂપ અથવા જ્ઞાનવંતા છે એમ કહી શકાય. પરંતુ આત્મા પિતે જ્ઞાનરૂપ જ છે. આત્મા અને જ્ઞાન જુદા જુદા નથી. ભગવાનને દેવસ્વરૂપ કહ્યા તે દેવસ્વરૂપમાં જ્ઞાનસ્વરૂપ અંતગત છે જ. જે જ્ઞાનસ્વરૂપ નથી તેને દેવસ્વરૂપ કહી શકાય જ નહિ. એટલે દેવ અને જ્ઞાન એકરૂપ છે તેને જુદા જુદા કેમ પાડી શકાય તે સમજાતું નથી.
અને અહીં ચૈત્ય સ્વરૂપ એટલે આપ સ્મરણીય છો અથવા સ્મારક રૂ૫ છો અથવા પ્રતિમા સ્વરૂપ છે એમ કહેવામાં આવે તે પણ વાંધા જેવું લાગતું નથી. કારણ કે ભગવાનની પ્રતિમાને પણ તીર્થકરોના વખતમાં પણ માનવામાં આવતી તે આપણે આગળના લેખોમાં જોઈ ગયા છીએ. એટલે ભગવાનને કલ્યાણકારી, મંગળકારી દેવસ્વરૂપ અને પ્રતિમા સ્વરૂપ એમ જે કહેવાયું હોય તો પણ તે અસંભવિત લાગતું નથી તેમ અયોગ્ય પણ લાગતું નથી. પ્રતિમા એ સ્મૃતિરૂપ સ્મારક છે એટલે ભગવાનને સ્મરણીય કે
સ્મારકરૂપ પણ કહેવાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાય પ્ર. ૧૧
૧૧૫
સ્થાનવાસીઓના અથ ખોટા છે
વળી જ્ઞાન માટે તે સીધેા શબ્દ નાળ છે. અને સૂત્રામાં બધે ઠેકાણે જ્ઞાન માટે ના શબ્દ જ વપરાયા છે.
ચૈત્ય શબ્દતા અરિહત કર્યો છે તે તેા જ્ઞાનવત તે અરિહ ંત એમ ગણીને કર્યા હોય એમ લાગે છે. કારણ કે ચૈત્યતા અસાધુ તે કાઈપણ રીતે બધબેસતા થઈ શકતા નથી, અને સાધુ માટે નિગ્રંથ, ભિક્ષુ. અણુગાર, સંયતિ વગેરે શબ્દો સૂત્રેામાં માટે ભાગે વપરાયા છે તેા સાધુના અ સાથે સીધા સંબધ ધરાવતા શબ્દો છોડી દઈ તે કાઈક જ ઠેકાણે સાધુ માટે વૈદ્ય શબ્દ વાપરવામાં આવે તે સંભવત લાગતુ નથી.
પ્રતિમા–પડિયા શખ્તસૂત્રામાં પ્રતિજ્ઞાના અર્થમાં વપરાયેલ છે.
પ્રતિમા અર્થ માટે મૂત્રામાં મિા શબ્દ વપરાયા છે. જેમકે, નાદિમાં, યક્ષપત્તિમાં, વગેરે. એટલે તે પ્રમાણે અરિહંતની પ્રતિમા માટે પણ ટિા શબ્દ જ વપરાયેા હોવા જોઈએ એમ પણ સ્થાનકવાસીની શીલ છે. એક રીતે એ દલીલ પણ બરાબર છે.
પરંતુ રિમા શબ્દ મૂર્તિના અર્થમાં બહુ જુજ ઠેકાણે વપરાયા છે. દિમા = પ્રતિમા શબ્દના ખીા ધણા અર્થ થાય છે, જેમકે શ્રાવકાની અગીઆર પડિમા અથવા પ્રતિમા. સાધુઓની બાર પડિમા અથવા પ્રતિમા, તેમજ તપના કેટલાક નામમાં પણ પડિમા શબ્દ વપરાયા છે. જેમકે—સમાધિપ્રતિમા, ઉપધાનપ્રતિમા, વિવેકપ્રતિમા, વિધારપ્રતિમા વગેરે વગેરે. આ બધે ઠેકાણે પડિમા–પ્રતિમાના અર્થ પ્રતિજ્ઞા, નિયમ કે અભિગ્રહ જેવા થાય છે પણ મૂર્તિ અર્થ થતા નથી.
ત્રામાં અગ્રે ભાગે પડિમા શબ્દ પ્રતિજ્ઞા, નિયમ કે અભિયાના અમાં જ વપરાયા છે; ત્યારે ચેઈથ = ચૈત્ય રાખ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૧૬
મૂળ જૈન ધમ અને
બધે જ ઠેકાણે મંદિર, મૂર્તિ, પાદુકા વગેરે કાઈપણ પ્રકારના સ્મારક માટે જ વપરાયા છે. એટલે ચૈત્યના મુખ્ય અર્થ સ્મારકની વસ્તુ માટેના જ સમજવા જોઈ એ.
સ્થા આએ પણ કેટલેક ઠેકાણે ચૈત્યના અ મૂતિ કરેલ છે.
સ્થાનકવાસી મુનિશ્રી અમેાલખ ઋષિજીએ બત્રીશ મૂત્રાનાં હિન્દી અનુવાદ કરી બહાર પાડેલા છે તેમાં તેમણે પણ કેટલેક ઠેકાણે ચૈત્યના અર્થ મંદિર અથવા પ્રતિમા કરેલ છે. જેમકે—
( ૧ ) ઉવવાઈ ત્રમાં ચેય ( ચૈત્ય ) શબ્દને અ યક્ષનું મદિર કર્યાં છે.
( ૨ ) વવાઈ સૂત્રમાં પૂર્ણભદ્ર ચૈત્યના અર્થ કર્યાં છે—મંદિર. ( ૩ ) પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં પૃષ્ટ ૮ માં ચૈત્યનેા અર્થ પ્રતિમા કર્યો છે. (૪) પ્રશ્ન વ્યાકરણ સૂત્ર પૃષ્ટ ૧૧માં ચૈત્યના અર્થ વેદિકા કર્યાં છે. ( ૫ ) પ્રશ્ન વ્યાકરણ સૂત્ર પૃષ્ટ ૧૨૨ માં ચૈત્યને અર્થ પ્રતિમા ર્યો છે.
ત્રામાં વપરાયલા શબ્દો અને તેના અર્થ
આ ઉપરથી સમજી શકયા હશે કે સૂત્રેામાં—
વૈદ્ય – ચૈત્ય શબ્દ કોઈ પણ જાતના સ્મારક તરીકે વપરાયા છે. જેમકે—મંદિર, મૂતિ, સ્તૂપ, ચેતરે વગેરે અથવા તેવા સ્મારકવાળા ઉદ્યાનને પણ ચૈત્ય કહ્યું છે.
હિમા = પ્રતિમા શબ્દ મુખ્યત્વે વ્રત, નિયમ કે અભિગ્રહ માટે વપરાયેા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૧
૧૧૭.
નાગ = જ્ઞાન. જ્ઞાન માટે નાળ શબ્દ જ વપરાય છે.
સાધુ માટે અણગાર, ભિક્ષુ, નિગ્રંથ, મુનિ વગેરે શબ્દ વપરાયા છે કે જેનો સીધો અર્થ સાધુ થાય છે.
અરિહંત માટે મહેંત અથવા અર્હત શબ્દ જ વપરાયેલ છે.
સૂત્રોમાં વેફર શબ્દ આવે છે તેવા થડાક દાખલા આપણે વિચારીશું ત્યારે ઉપરની હકીકત ધ્યાનમાં રાખવી. કારણ કે તેથી તે દરેક ઠેકાણે ચૈત્યને કો અર્થ લાગુ પડે છે તે સમજવાનું સહેલું થઈ પડશે.
સ્થાનકવાસીઓ નિક્ષેપથી મૂર્તિ અવંદનીય છે એમ સિદ્ધ કરે છે તેથી પહેલાં આપણે નિક્ષેપ સંબંધી થડે વિચાર કરી લઈએ.
ચાર નિક્ષેપ મૂર્તિ પૂજક અને સ્થાનકવાસીમાં નિક્ષેપા સંબંધી મતભેદ છે.
વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજવા માટે અનુગદ્વાર સૂત્રમાં વસ્તુના ચાર નિક્ષેપ કરી વસ્તુનું સ્વરૂપ જાણવાનું, સમજવાનું કહ્યું છે એમ તે બને સંપ્રદાય માને છે. તે ચાર નિક્ષેપા આ પ્રમાણે છે– (૧) નામ, (૨) સ્થાપના, (૩) દ્રવ્ય અને (૪) ભાવ.
હવે મતભેદ એ છે કે સ્થાનકવાસી માન્યતા પ્રમાણે ત્રણ નિક્ષેપ 3ય છે, જાણવા ગ્ય છે પણ વંદનીય પૂજનીક નથી. ફક્ત છેલ્લો ભાવ નિક્ષેપ વાંદવા પૂજવા યોગ્ય છે. ત્યારે મૂર્તિ પૂજા કરી જેને ભાવ નિક્ષેપે વંદનીમ પૂજનીક હેાય તેના ચારે નિક્ષેપા વંદનીક પૂજનીક ગણાય એવી માન્યતા ધરાવે છે. : આ મતભેદને કારણે સ્થાનકવાસીઓ મૂતિને વંદનીક પૂજનીક ગણતા નથી. કારણ કે મૂર્તિમાં અરિહંતના ગુણ નથી, ત્યારે મૂર્તિ પૂ ભાવ નિપાથી અરિહંત વંદનીક પૂજનીક છે માટે સ્થાપના નિક્ષેપાથી પણ મૂર્તિને વંદનીક પૂજનીક ગણે છે. આ મતભેદના કારણથી નિક્ષેપા સંબંધી વિચાર કરવો પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૧૮
મૂળ જૈન ધમ અને
અનુયાગદ્વારમાં કયા નિક્ષેપા વંદનીય પૂજનીક છે એમ અનુયાગદ્વાર સૂત્રમાં બતાવ્યું છે કે નહિ તે એમાંથી એક પક્ષે સ્પષ્ટ રીતે જણાવ્યું નથી. પરંતુ પોતપોતાની રીતે તર્ક કરીને પેાતાની માન્યતા સાચી ઠરાવી છે.
એકલા ભાવ નિક્ષેપાને માનવા એ નિશ્ચય નયની વાત થઈ અને ભાવ નિક્ષેપા જેના પૂજનીક હેય તેના ચારે નિક્ષેપા પૂજનીક ગણવા એ વ્યવહાર નયની વાત થઈ એમ વિચાર કરતાં જણાય છે. અને એ રીતે બન્નેની વાત સાચી છે એમ કહી શકાય છે.
Ο
ત્યારે હવે અહીં વિચારવાનું એ પ્રાપ્ત થાય છે કે નિક્ષેષામાં સ્થાનકવાસીએ જેમ ફક્ત નિશ્ચયને જ સ્વીકારે છે તેમ બીજી બધી બાબતમાં પણ નિશ્ચયને જ સ્વીકારે છે કે કેમ, તે સ્થાનકવાસીએ એકલા નિશ્ચયને જ માને છે અને વ્યવહારને નથી માનતા પ્રેમ નથી એ તે તેમના વંતા, લખાણ વગેરે ઉપરથી ચેાખ્ખું દેખાય છે. સ્થાનકવાસી જો વ્યવહારને માને છે જ તેા પછી મૂતિ' સામે જ વિરાધ શા માટે? મૂતિ એ વ્યવહાર ધર્મમાં જ આવે છે એમ તે સવ” મૂર્તિપૂજક માને છે. નિશ્રયમાં કોઈ મૂર્તિને સ્થાન આપતું જ નથી.
તા પછી ન્યાયની રીતે મૂર્તિને ન માનવાની સ્થાનકવાસીની માન્યતા અસંગત ઠરે છે, અાગ્ય ઠરે છે. માટે સ્થાનકવાસીઓએ એ સંબધમાં વિશેષ વિચાર કરવા ઘટે છે. કારણ કે ધર્મની બાબતમાં અસંગતતા અયોગ્યતા કે વિરોધતા હાવી ન જોઈએ અને અસંગતતા કે વિરોધતા હાય તે સાચા ધર્મ કહી ન શકાય. એવા એકાંતવાદી જ કરી શકાય. સાચા ધર્મ અનેકાંતવાદી જ હાય.
નિક્ષેપાની સંપૂર્ણ વિગત માટે “ ચાર નિક્ષેપા” નામનું પ્રકરણ જુએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આ પુસ્તકમાં જ
www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
=
=
=
હાલના સંપ્રદાયે પ્ર. ૧૧
૧૧૯ હવે આપણે સૂત્રોમાં રેય =ચૈત્યને ઉલ્લેખ કયાં કયાં આવે છે અને તેને શો અર્થ થાય છે તે બાબતને થોડા દાખલાઓ ઉપરથી વિચાર કરીએ.
સુત્રોમાં ચૈત્યના ઉલ્લેખે
નગરનું વર્ણન સૂમાં જ્યાં જ્યાં નગરનું વર્ણન આવે છે ત્યાં ત્યાં ઉવવાઈ સૂત્રમાંના ચંપા નગરીના વર્ણન પ્રમાણે સમજી લેવાનું કહ્યું છે. એટલે સૂત્રમાંનું વર્ણન જેવું જોઈએ. તે વર્ણન આ પ્રમાણે છે –
(1) आयारवंत चेइया जवइ विविद सनिविट्ठ बहुवा ( ૨ ) પાઠાંતર—માયાવંત મહંત રે.... અર્થ–આકારવંત એટલે સુંદર આકારના સુશોભિત ઘણું ચૈત્ય
અને વિવિધ પ્રકારના વૈશ્યના ઘણું સન્નિવેશ હતા. અહીંઆ સ્થાનકવાસીઓએ પહેલા પાઠમાં ચૈત્યને અ યક્ષાદિના મંદિર એમ કર્યો છે. તેઓ પાઠાંતર બતાવે છે પણ એ અર્થ સ્વીકારતા નથી કારણ કે પાઠાંતરમાં અરિહંત રેફયા ને અર્થ અરિહંતના મંદિરે એમ થાય તે વાત સ્થાનકવાસીઓને કબૂલ નથી.
હવે વિચારવાનું એ છે કે આગળ આપણે જોઈ ગયા તે પ્રમાણે ભગવાન પાર્શ્વનાથના વખત પહેલાંથી તે મૂર્તિની માન્યતા ચાલુ હતી જ. અને મૂર્તિ હોય ત્યાં ચય-મંદિર પણ હેય જ. અને જ્યાં જૈનેની વસ્તી હોય ત્યાં જૈનેના અરિહંતના મંદિર પણ હેય જ. એટલે ચંપાનગરીમાં જિનમંદિર ઘણુ હતા એમ સૂત્રમાંના ઉલ્લેખને અર્થ માનવે જ જોઈએ.
એટલે કે પાઠાંતરમને અરિહંત શબ્દ ભૂલ કરવામાં ન આવે તે પણ ચંપાનગરીમાં જિનમંદિર હતા એમ સાબિત થઈ જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૨૦
મૂળ જૈન ધમ અને
ચમરેન્દ્ર
શ્રી ભગવતી સૂત્રના ત્રીજા શતકના બીજા ઉદ્દેશામાં અસુરેન્દ્ર ચમરેન્દ્ર પહેલા દેવલાકે જતાં શક્રેન્દ્ર વિચાયું કે ચમરેન્દ્ર કાર્યનું શરણુ લઈને આવેલ હોવા જોઈએ. તેના મૂળ પાઠ——
गणत्थ अरिहंते वा अरिहंत चेइयाणि वा अणगारे वा भावियप्पाणो णीसाए उदढ उप्पयन्ति ।
અ—અરિહંત, અરિહંત ચૈત્ય કે ભાવિતાત્મા અણુગાર (સાધુ) એ ત્રણમાંથી કાઈ એકનું શરણુ લઈ તે આવી શકે,
અહીંયા સ્થાનકવાસી અરિહત ચૈત્યને અર્થ છદ્મસ્થઅહિત કરે છે. ચૈત્યના અર્થ હાસ્ય તા કાઈ રીતે થતા જ નથી. એટલે સ્થાનકવાસીએએ, ચૈત્યને સાચા અથ પેાતાની માન્યતાની વિરુદ્ધ જાય છે માટે, છદ્મસ્થ અરિહંત અથ ઉપજાવી કાઢયા છે. કારણ કે કયાંય પણ ચૈત્યના અથ સ્ય ચતા જ નથી.
ચમરેન્દ્રે મહાવીર ભગવાન હજુ છદ્મસ્થ અવસ્થામાં હતા ત્યારે તેમનું શરણ લીધું હતુ. તે નિમિત્ત જોઈ તે સ્થાનકવાસીઓએ ચેયને અચ્ છદ્મસ્થ એમ ઉપજાવી કાઢયા ! આવી રીતે ખાટા અથ ઉપજાવી કાઢવા તે સીધા સરળ સત્યાર્થીનું કામ નથી જ.
વળી તેમની એ ઉપજાવી કાઢવા માટેની દલીલ પણ એટલી જ હાસ્યાસ્પદ છે. તેઓ કહે છે કે પ્રતિમા-મૂતિની ચરૅદ્રને શરણુ આપવા જેવી શકિત હાઈ શકે નહિ. આવી તર્કબુદ્ધિને ધન્યવાદ ! દેવા બધાય અવધિજ્ઞાનવાળા હાય છે એ તેા સ્થાનકવાસીએ માતે જ છે. અને અવધિજ્ઞાનવાળા દેવ અરિહંતની મૂર્તિમાં તેવી શક્તિ હાય કે નહિ તે મનુષ્ય કરતાં તેા ધણી વધારે સારી રીતે જાણી શકે જ,
વળી દેવલાકમાં શાશ્વતી મૂર્તિઓ છે. તે પણ સ્થાનકવાસીઓ માને છે જ, હવે જો તે મૂર્તિઓમાં કાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #186
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રઢાયે પ્ર. ૧૧
૧૨૧
પણ જાતનું દૈવત ન હેાય તા અધિજ્ઞાનવાળા દેવા તે શાશ્વતી મૂર્તિઓને માને જ નહિ, દેવ પોતે જ મહાશક્તિશાળી હાય છે. તે તેમના કરતાં વિશેષ શકિતશાળી મૂર્તિને માને પણ શક્તિ વિનાની મૂર્તિને અધિજ્ઞાની દેવા માનવાની મૂર્ખાઈ કરે જ નહિ.
આથી સિદ્ધ થાય છે કે અહીંઆ મહિઁત વાળિને અથ અરિહંતની પ્રતિમા જ થાય છે અને એ જ અ થઈ શકે.
સમવાયાંગમાં ઉપાસક દાંગની નોંધ
ઉપાસક દશાંગ સૂત્રમાં શું શું આવે છે, તેની નોંધ સમવાયાંગ સૂત્રમાં આપેલ છે, તેમાં લખ્યુ છે કે—તેમાં શ્રાવકાના નગર, ઉદ્યાન, ચૈત્ય, વનખંડ, ધર્માચાર્ય... શ્રવણ..ત્યાદિ
અહીંઆ ચૈત્યના અર્થ સ્થાનકવાસીઓએ વ્યંતરાલય એમ કર્યાં છે. વ્યંતરાલય તા એકલા શ્રાવક માટેના જ ન હેાય પણ બધા લે કે માટે હાય. કારણ કે જૈન કરતાં જૈન જ બધા વ્યંતરને વિશેષે કરીને સંસારના સુખ માટે માને પૂજે. જૈન તેા વિશેષે કરીને આત્મકલ્યાણ માટે જિનપ્રતિમાને જ માને પૂજે.
એટલે અહીંઆ ચૈત્યનેા અન્ય ખાસ રીતે જિનમંદિર થવા જોઈએ. કારણ કે આ સૂત્રમાં શ્રાવકના ચૈત્ય છે એમ કહ્યુ છે.
છતાં માને કે ગામનું વન છે તેમાં સર્વ લેાક માટેનાં ચૈત્ય ઢાય તે પણ ચૈત્યને સમુચ્ચય તરીકે લેવાથી તેમાં જિનમંદિર અને અજૈનના જ્ય ંતરાલય વગેરે મદિના સમાવેશ થઈ જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૨૨
મૂળ જૈન ધમ અને
આનંદ શ્રાવક
ઉપાસક દશાંગ સૂત્રમાં આન ંદ શ્રાવક્રે વ્રત લેતી વખતે આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી છે—
""
મને ( આનદ શ્રાવકને ) આજથી અન્ય તીર્થિક, અન્યતીથિક દેવ અને અન્ય તીથિકાએ ગૃહણ કરેલ ચૈત્યને વંદના નમસ્કાર કરવા... એ કલ્પતું નથી.”
અહીંઆ સ્થાનકવાસીઓએ મૂર્તિની માન્યતા અને મૂર્તિની પૂજા બન્નેને એક ગણીને મૂર્તિપૂજાના વિરોધ કરવાના ઈરાદાથી અહીંઆ ચૈત્ય શબ્દના અર્થ સાધુ કરેલ છે. પણ આ અર્થ ખાટા છે. કારણ કે—
પહેલુ તા એ કે અહીં પૂજાની વાત જ નથી. ખીજું, અન્ય તી િકાએ ગૃહણુ કરેલ સાધુ જૈન તરીકે ગણી શકાય જ નહિ. જૈન સાધુ ખીન કાઈ ધમ'માં ભળી જાય પછી તે તે, તે ધમ'ના સાધુ તરીકે જ ગણાય. એટલે અહીં સ્થાનકવાસીએએ ઉપજાવી કાઢેલ અર્થ અધ એસતા થઈ શકતા નથી,
વળી સ્થાનકવાસીની ખીજી ીલ છે કે આનંદ શ્રાવકની પ્રતિજ્ઞામાં આહારપાણી મુખવાસ વગેરે આપવાની વાત પણ છે અને મૂર્તિને ખાવાપીવાનું હોય નહિ માટે તે અથ' થઈ શકે નહિ. અહીં એ જોવું ધટે છે કે પ્રતિના તે સમુચ્ચયે લેવાય છે પછી તેમાં બધા શબ્દ બધાને લાગુ પડવા જ જોઈ એ એમ ન હોય પણ જેને જેટલુ લાગુ પડતું હાય તેટલું સમજવું જોઈ એ.
તે વખતે મૂર્તિ હતી તે તેા અગાઉના લેખા ઉપરથી આપણે જાણી ચૂકયા છીએ, અને અહીં સાધુ કરતાં મૂતિ" અથ વિશેષ બુધબેસતા થાય છે. કારણ કે તે સમયે પણ મૂર્તિ આ દેવાથી અધિષ્ઠિત હાઈ મહા ચમત્કારી અને પ્રભાવિક હતી. અને તેથી જ અન્યધર્મી ચેરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #188
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૧
૧૨૩
છૂપીથી જિનમૂર્તિઓ ઉપાડી જતા હતા. અને તેને પેાતાના દેવ તરીકે પૂજતા હતા.
એવી અન્ય ધર્મીઓએ લઈ ગયેલી મૂર્તિને જૈન શ્રાવક વન નમસ્કાર ન કરે એ સ્વાભાવિક છે. એટલે આનંદ શ્રાવકે તેવી મૂર્તિને વદન નમસ્કાર ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
અબડે શ્રાવકે
ઉવવાઈ સૂત્રમાં અંખડ શ્રાવકે આનંદ શ્રાવકની પેઠે જ પ્રતિજ્ઞા લીધી છે કે—
“ મતે અરિહત અને અરિહંતના ચૈત્ય સિવાય અન્ય તીકિ, અન્યતીથિંક દે। અને અન્યતીથિકાએ ગૃહણ કરેલા અરિહંત ચૈત્યને વદના કરવી, નમસ્કાર કરવા, પ પાસના—સેવાભક્તિ વગેરે કરવું કલ્પે નહિ.”
અહીં એ !કાણે ચૈત્ય આવે છે તેમાં પહેલા ઠેકાણે સ્થાનકવાસીએ અરિહંતના જ્ઞાનીગણું એવા અર્થ કરે છે અને બીજી વાર આવતા ચૈત્યના અર્થ અરિહંતનું જ્ઞાન એવા અથ કરે છે !
આનંદુ શ્રાવકના અધિકારમાં સ્થાનકવાસીઓએ સાધુ અ કર્યા ત્યારે અહીંઆ જ્ઞાનીગણ અને જ્ઞાન એમ બે જુદા જુદા અર્થ કર્યાં ! અહીં પણ મૂર્તિપૂજાની તે। વાત જ નથી પણ મૂર્તિપૂજાના ભ્રમ મનમાં પેસી ગયેલા તે ભ્રમે સ્થાનકવાસીઆ પાસે જુદા જુદા ઠેકાણે જુદા જુદા અર્થ
કરાવ્યા છે.
મતાગ્રહુ સીધી વાત સમજવા ન ઢીએ અને સીધા સાચા અર્થ પણ કરવા ન આપે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૨૪
મૂળ જૈન ધર્મ અને
અહીં પણ અંબડ શ્રાવકની પ્રતિજ્ઞા તે એ જ છે કે અરિહંત અને અરિહંતની પ્રતિમાને જ વંદન કરીશ. પણ અન્ય તીર્થિક, તેના દેવે અને તેણે ગ્રહણ કરેલ અરિહંત પ્રતિમાને વંદન નમસ્કાર કરીશ નહિ.
સ્થાનકવાસીઓની દલીલ એ છે કે એમ અર્થ કરવાથી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને વંદન કરવાનો નિષેધ થઈ જાય છે.
મારી પાસે વિવાઈ સૂત્ર નથી તેથી તેને આગળપાછળને સંબંધ હું જોઈ શક્યો નથી. પણ અંબડ શ્રાવકને એવો ભાવ તો ન જ હેઈ શકે કે તે આચાર્ય વગેરેને વંદન નહિ કરે. પરંતુ અરિહંતમાં જ તેણે તેના અનુયાયી સર્વ સાધુને ભેગા ગણ લીધા હશે. | ગમે તેમ પણ ચૈત્યને અર્થ તે આનંદ શ્રાવકના આધકારમાં કહ્યું તેમ અહીં પણ જિનપ્રતિમા જ થઈ શકે છે.
વિદ્યાચારણ-જંઘાચારણું શ્રી ભગવતી સૂત્ર શતક ૨૦ ઉદ્દેશ ૯ માં વિદ્યાચારણજધાચારણ મુનિઓ ચૈત્યવંદન કરવા ગયાની વાત આવે છે.
વિદ્યાચારણ માનુષેત્તર પર્વત, નંદીશ્વર દ્વીપ, પાંડકવન અને નંદનવન ગયાની વાત છે. તે તે ઠેકાણે જઈને તેઓએ વેચારુ વંદ ચૈત્યોને વંદન કર્યાને પાઠ છે અને પાછા અહીં આવીને અહીંના ચૈત્યને વંદન કરવાને પાઠ છે.
અહીં પણ મૂર્તિપૂજાની શી વાત જ નથી. છતાં સ્થાનકવાસીઓએ વિરોધ કરતાં તેને અર્થ જ્ઞાન કરીને તે તે ઠેકાણે જઈને વિદ્યાચારણ તથા જંઘાચારણ મુનિઓએ અરિહંતના જ્ઞાનની સ્તુતિ કરી એમ કહે છે! તબુદ્ધિની બલિહારી છે ને!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૧
૧૨૫ અરિહંતના કેવળજ્ઞાનની સ્તુતિ શું અહીં બેઠાં ન થઈ શકે કે ત્યાં એટલા બધે લાંબે ઠેકાણે ગયા અને અહીં રેયારું બહુવચન છે એટલે ઘણું ચૈત્યને વાંધા એમ પાઠ છે ત્યારે જ્ઞાન તે એકવચન છે એટલે વ્યાકરણથી પણ એ અર્થ તદ્દન ખોટે છે.
મૂળ અર્થ એટલે જ છે કે તે તે ઠેકાણે જઈ તેઓએ અરિહંતની પ્રતિમાઓને વંદન નમસ્કાર કર્યા. અહીં જ્ઞાન અર્થ બેસતું જ નથી.
નંદનવન તથા પાંડુકવન શાશ્વતી પ્રતિમાઓ છે તેને ઉલ્લેખ જંબુદ્વીપ પતિ સૂત્રમાં છે. નંદીશ્વર દ્વીપ પર શાશ્વતી પ્રતિમાઓ છે તેને ઉલ્લેખ છવાભિગમ સત્રમાં છે. માનુષોત્તર પર્વત, ઈસુકાર પર્વત, નંદીશ્વર દ્વીપ, રુચકવર દ્વીપ ઉપર જિનમંદિર છે તેને ઉલ્લેખ દ્વીપસાગર પન્નતિ સૂત્રમાં છે,
સ્થાનાંગ સૂત્રના ચોથે ઠાણે ચાર પતિ સૂના નામ આપ્યા છે –(૧) જબુદીપ પન્નતિ, ચંદ્રપન્નતિ, સૂર્ય પન્નતિ અને દીપસાગર પતિ.
એટલે એ બાબત સ્થાનકવાસીઓને વાંધો છેટે છે.
આ પાઠમાં છેલ્લે કહ્યું છે કે વિદ્યાચારણ અંધાચારણ મુનિઓ પાછા આવીને આલેયણા ન લીએ તે વિધક કહેવાય. એ માટે પણ સ્થાનકવાસીઓને વિરોધ છે. પરંતુ સાધુ ૧૦૦ કદમથી આગળ જાય તે તેને આલેયણા લેવી પડે છે. અને લબ્ધિધારી મુનિઓને લબ્ધિને ઉોગ કરે તે પ્રમાદ છે. લબ્ધિને ઉપયોગ કર્યો હોય અને તેની આલોચના કરી ન હોય તે તેને ચારિત્રની આરાધના થતી નથી. માટે સ્થાનકવાસીઓને તે વાધા પણ ખેટ છે.
શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે–સાધુ ગોચરી લાવી ગુરુની પાસે સમ્યફ પ્રકારે આવે તે આલેયણા ગોચરીની નહિ પણ તેમાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #191
--------------------------------------------------------------------------
________________
----
*
૧૨૬
મૂળ જૈન ધર્મ અને પ્રમાદથી આવવા જવામાં ઉપયોગ ન રહેવાથી જે કોઈ દોષ લાગ્યો હેય તેની આયણ કહી છે.
સાધુને આવતાં જતાં, પ્રતિક્રમણ કરતાં કે બીજુ હરકોઈ કામ કરતાં આયણું તથા ઈરિયાવહી પડિક્કમવાની છે. તે પ્રમાદને આશ્રયીને છે પણ નહિ કે–તે શુભ કાર્યોને આશ્રયીને !
પ્રશ્ન વ્યાકરણ સત્ર
પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં ત્રીજા સંવરદ્વારમાં આ પ્રમાણે પાઠ છે–
अत्यंत बाल दुब्बल गिलाण बुडढ खवके पवत्ति आयरिय उवज्ज्ञाए सेहे साहम्मिए तपस्सीकुळगण રંવેદે ય બાજઠ્ઠી...
અર્થ:–અત્યંત બાળ, દુર્બળ, ગ્લાન, વૃદ્ધ, માસક્ષમણ આદિ તપની પ્રવૃત્તિ કરનાર આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધર્મિક તપસ્વી કુળગણ, સંઘચૈત્ય એટલાની વૈયાવય નિર્જરાને માટે.
અહીં સંઘચયટ્ટ શબ્દ છે તેમાં સ્થાનકવાસીઓ “ સંઘ તથા જ્ઞાનાથની” વૈયાવૃત્ય એમ અર્થ કરે છે. ત્યારે મૂર્તિપૂજક સંધ તથા મૂર્તિની વૈયાવૃત્ય એમ અર્થ કરે છે, અથવા સંઘની મૂર્તિની વૈયાવૃત્ય એમ અર્થ કરે છે. સંઘ અને ચેઈય એ બે શબ્દોને ભેગા ગણવાથી સંઘની મૂર્તિ અથવા સંઘનું મંદિર એવો અર્થ થઈ શકે છે. મૂર્તિ મંદિર સંધના જ હોય એટલે એમ પણ અર્થ થઈ શકે.
મૂર્તિની કોઈ આશાતના કરતો હોય તેને સાધુ અટકાવે તે સાધુએ મૂર્તિની વૈયાવૃત્ય કરી એમ ગણાય છે.
સ્થાનકવાસી “જ્ઞાનાથી” એમ અર્થ કરે છે તે આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધમિક વગેરે પણ જ્ઞાનાર્થી તો હોય જ. તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #192
--------------------------------------------------------------------------
________________
હાલના સપ્રદાયે પ્ર. ૧૧
૧૨૭
જ્ઞાનાર્થી ન માનવા તેા બીજા કાને જ્ઞાનાર્થી માનવા ? એટલે જ્ઞાનાર્થી અય ખાટા જ દેખાય છે.
વળી સ્થાનકવાસીએ ખીજો અર્થ, જ્ઞાનને માટે યાત એમ કરે છે, વૈયાવૃત્યથી નિર્જરા થાય પણ જ્ઞાન પણ કેવી રીતે થઇ શકે ? નિર્જરા એટલે જ્ઞાનાવરણુની નિર્જરા થઈ ગયા પછી જ્ઞાન થઈ શકે માની શકાય. પણ અહીં ચેય શબ્દ તે પહેલાં આવ્યે છે અને નિર્જરા શબ્દ પછી છે. એટલે સ્થાનકવાસીઓને આ અર્થાં પણ બરાબર લાગતા નથી.
આ ઉપરથી વેદ્ય શબ્દને સાચા અર્થે ચૈત્ય એટલે મદિર અથવા મુતિ જ હોવા જોઇએ એમ સમજી શકાય છે,
નદી સુત્ર
શ્રેણિક મહારાજાના પુત્ર કૅાણિક (અજાતશત્રુ ) રાજાએ વિશાલાનગરી ઉપર ચઢાઈ કરી હતી અને તે નગરીમાં શ્રી મુનિસુવ્રત સ્વામીની પાદુકારૂપ હતા તેથી તે નગરી જીતી ચૂકાતી નહેાતી એ વાત પ્રસિદ્ધ છે. અને શ્રી નંદી સૂત્રમાં પારિણામિક બુદ્ધિના દૃષ્ટાંતમાં આ સંબધી ઉલ્લેખ છે. તેને પાઠ આ પ્રમાણે છે—
विशालायं पुरी कूलबालकेन विशालाभङ्गाय यन्मुनिसुव्रत स्वामी पादुका स्तूपोत्स्वात् सा तस्य पारिणामिकी बुद्धिः ।
અ—વિશાલા નગરીના નાશને માટે કુલવાલુક મુનિએ કહ્યું કે— શ્રી મુનિસુવ્રત સ્વામીના પાદુકાયુક્ત સ્તૂપને ઉખેડી નાખવાથી નગરીને ભંગ થઈ શકશે. મુનિની આ પારિણામિકી બુદ્ધિ થઈ.—સ્થાનક્વાસી સુનિશ્રી હસ્તીમલજીના નંદીસ્ત્રનું પાનું ૯૧
ભગવાન મહાવીર સ્વામીના વખતની આ વાત છે. એટલે પ્રાચીન ઢાળમાં તીર્થંકર ભગવાનેાના વખતમાં સ્તૂપે, મૂર્તિ હતી એટલું જ નહિ પણ તે ઘણા પ્રભાવશાળી હતા એ પૂરવાર થાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૨૮
મૂળ જૈન ધર્મ અને
વ્યવહા૨ સૂત્ર વ્યવહાર સૂત્ર ઉ. ૧માં પાઠ છે કે–મવ સમ્પમવિયાડું चेझ्याइं पासेज्जा कप्पइ से तस्संतिए आलोइत्ताए वा।
અર્થ આચાર્ય આદિ બહુશ્રુતને સંગ ન હોય તે રે જિનચૈત્ય-પ્રતિમા પાસે જઈને આલોચના લઈ શકાય છે.
મૂતિની મહત્તા દેવલોકમાં મૂર્તિ છે અને તેની મહત્તા પણ છે. સઘળા દેવે અવધિજ્ઞાની હોય છે. તેથી દેવો પિતાના જ્ઞાનથી જાણી શકે છે કે મૂર્તિ શક્તિશાળી કે પ્રભાવશાળી છે કે નહિ. દેવો પોતે જ ભારે શકિતશાળી હોય છે. તેઓ તેમના કરતાં પણ મૂર્તિ વિશેષ શકિતશાળી હેય તે જ મૂર્તિને માને. દેવ મૂર્તિને માને છે. વાંદે છે, નમસ્કાર કરે છે એ તે સૂત્રસિદ્ધ હકીકત છે. એટલે દેવલેકમાંની શાશ્વતી મૂર્તિઓ દેવો કરતાં વિશેષ શકિતશાળી છે એમ સિદ્ધ થાય છે.
અહીંઆ પણ પ્રાચીન કાળથી જ મૂર્તિઓ, સ્વ વગેરે પ્રભાવ શાળી, શકિતશાળી હતા તેને દાખલા મળી આવે છે. જેમકે
(૧) વિશાલા નગરીમાં શ્રી મુનિસુવ્રત સ્વામીને સ્તુપ હતો ત્યાં સુધી કેણિક મહારાજાથી તે નગરી જીતી શકાતી નહતી.
(૨) શયંભસ્વામી દીક્ષા લીધાં પહેલાં વૈદિક બ્રાહ્મણ હતા અને યજ્ઞો કરાવતા. તેમના યજ્ઞના સ્તંભ નીચે તેમના ગુરુએ સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથ સ્વામીની મૂર્તિ છુપાવી હતી કે જેથી સર્વ વિદને ટળી જતા. તે મૂર્તિના દર્શનથી શય્યભસ્વામી બોધ પામી દીક્ષા લઈ શ્રમણ બની ગયા.
આપણા કથા સાહિત્યમાં આવા બીજા પણ ઘણા દાખલાઓ મળી આવે છે. અને અત્યારના ઘણું તીર્થોની મૂર્તિઓની મહત્તા જાણીતી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________
હાલના સપ્રડાયા પ્ર. ૧૧
૧૨૯
મૂર્તિનું કા
આ પ્રમાણે આપણે મૂર્તિની માન્યતા ધર્મ વિરુદ્ધ નથી, પ્રાચીન કાળમાં મૂર્તિઓ હતી અને સૂત્રમાં પણ ઠેકઠેકાણે મૂર્તિના ઉલ્લેખા છે તે આપણે વિસ્તારથી જોઈ ગયા. અને એ રીતે મૂર્તિની માન્યતા વ્યવહાર ધર્મોમાં સહાયરૂપ છે એ પણ જોઇ ગયા.
વ્રત, અનુઝાન, સામાયિક, પ્રતિક્રમણ વગેરે ધાર્મિક ક્રિયા મનને કાથુમાં લાવવાને માટે તાલીમરૂપ છે. મનને સ'સારમાં ભટકવું અટકાવીને ધમ માં વાળવા માટે ધાર્મિક ક્રિયાઓ તાલીમરૂપ છે.
તેવી જ રીતે મૂતિ પણ મનને ધભાવમાં લાવવા માટેનું એક ઉત્તમ સાધન છે. મૂર્તિથી ધર્મભાવના જાગૃત થઇ શકે છે તેમજ હંમેશ ભાવપૂર્વક મૂર્તિના દર્શન કરવાથી ધભાવના ટકી રડે છે અને ધર્મશ્રદ્ધા દૃઢ બને છે.
એટલે બીજી ધાર્મિક ક્રિયાએ!ની પેઠે મૂર્તિના દર્શન પણ મનને કાબુમાં રાખવાના એક ઉત્તમ સાધનરૂપ બને છે.
જેમ ખીચ્છ ધાર્મિક ક્રિયાએ સીધે મેાક્ષ પ્રાપ્ત કરાવી શકતી નથી તેમ મૂર્તિ પણ સીધા મેક્ષ અપાવી શક્તિ નથી. મે ક્ષ પ્રાપ્ત કરવા માટે તા મનને કાબુમાં લેવાના બધા સાધનાને ઉપયાગ કરી પહેલાં મનને કાબુમાં લેવાની જરૂર છે. તે પછી મનને ધર્મ ધ્યાનમાં લીન કરવાનું એ પ્રમાણે મનની એકાગ્રતા સાધ્યા પછી મનને આત્મસ્વરૂપના ચિત્તનમાં લીન કરવાનું છે એમ થાય ત્યારે જ મેક્ષ થઈ શક છે. .
મૂર્તિ–વંદનના ફાયદા
ભકિતભાવપૂર્વક ભગવાનની મૂતને વંદન નમસ્કાર કરવાથી શે કાયદે થાય છે તે મૂર્તિકા આ પ્રમાણે બતાવે છે—
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૩૦,
મૂળ જૈન ધર્મ અને
(૧) ચૈત્યવંદન આદિ ભગવાનની ગુણસ્તુતિ કરવાથી જ્ઞાનાવરણીય
કર્મને ક્ષય થાય છે. (૨) ભગવાનના દર્શન કરવાથી દર્શનાવરણીય કર્મને ક્ષય થાય છે. (૩) અરિહંત તથા સિદ્ધ ભગવાનના ગુણનું સ્મરણ કરવાથી સમગ્ર
દર્શનની પ્રાપ્તિ અને મોહનીય કર્મને ક્ષય થાય છે. (૪) પ્રતિમા સમક્ષ ભાવપૂજામાં તલિન થવાથી તથા શુભ અધ્યવસાયથી
શુભ ગતિના આયુષ્યને બંધ પડે છે. (૫) અરિહંતનું નામ લેવાથી અશુભ નામ કર્મને ક્ષય થાય છે. (૬) અરિહંતના વંદન ભકિતથી નીચ ગોત્ર કર્મને ક્ષય થાય છે. (૭) ચૈત્યવંદનમાં શક્તિને સદુપયોગ કરવાથી અંતરાય કર્મને ક્ષય થાય છે.
સ્થાનવાસીઓનું કર્તવ્ય હવે જ્યારે મૂર્તિની માન્યતા સૂવાનુસાર સાચી સિદ્ધ કરે છે ત્યારે સ્થાનકવાસીઓએ તે વાત કબૂલ કરી લેવી એ તેમનું યોગ્ય કર્તવ્ય ગણાય. સ્થાનકવાસીઓ સત્રને અનુસરવાનું માને છે તેથી મૂર્તિને માનવી એ તેમનું કર્તવ્ય થઈ પડે છે, સત્યાથી હોય તે તે સત્યની ખાત્રી થયેથી સત્ય સ્વીકારે જ. સત્ય ન સ્વીકારે તે સંપ્રદાયવાદી તાગ્રહી એકાંતવાદી કહેવાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #196
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બારમું
સૂત્રોમાં દ્રવ્ય મૂર્તિપૂજાના ક્યાં ય ઉલ્લેખ નથી
મૂર્તિની માન્યતા તીર્થંકર માન્ય, સૂત્ર-માન્ય અને ધ-માન્ય છે એમ પ્રમાણેાથી ખતાવી આપ્યા પછી એટલે કે મૂર્તિની માન્યતા સૂત્રાનુસાર સાચી છે એમ સિદ્ધ થઈ ગયા પછી હવે અહીં આપણે મૂર્તિપૂજા સંબંધી વિચાર કરીશું. મૂર્તિપૂજા પ્રાચીન કાળમાં હતી કે કેમ, સૂત્રોમાં મૂર્તિ પૂજાના ઉલ્લેખો છે કે કેમ અને મૂર્તિપૂજક મૂર્તિ પૂજાને સિદ્ધ કરવા માટે જે દાખલાઓ આપે છે તે યથા છે કે કેમ તે હવે આપણે વિચારીશું.
પુજા ફાની અને શા માટે?
મૂર્તિપૂજાના વિચાર કરતી વખતે એ વાત સૌથી પહેલાં વિચારવાની છે—
( ૧ ) પૂજા ાની કરવાની છે?
(૨) પુજાના હેતુ શે। ?
પહેલા પ્રશ્નના જવાબમાં કહીશું કે તીર્થંકર ભગવાનની, રિડત ભગવાનની } સિદ્દ ભગવાનની પૂજા કરવાની છે.
ખીજા પ્રશ્નના જવાબમાં હીશું કે ધર્મ માટે, આત્મકલ્યાણ માટે અથવા મેક્ષ પ્રાપ્તિ માટે પૂજા કરવાની છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૩૨
મૂળ જૈન ધર્મ અને
*
*
૧
પૂજા કેની?
પૂજા બે પ્રકારની છે–ભાવપૂજા અને દ્રવ્યપૂજા. અહીંઆ મૂર્તિપૂજા એ દ્રવ્યપૂજાનો વિષય છે. કારણ કે ભાવપૂજામાં તો કોઈને મતભેદ નથી.
પૂજ્યને કલ્પતી વસ્તુથી જ
પૂજા થાય દ્રવ્યપૂજામાં પણ ભાવ જોઈએ, ભક્તિ જોઈએ. ભાવ અને ભક્તિ વિનાની પૂજા તે તદ્દન નિષ્ફળ ગણાય. ભગવાનને ખપતી, કલ્પતી વસ્તુથી ભગવાનની પૂજા કરવામાં આવે તે જ તે સાચા ભાવ અને સાચી ભક્તિવાળી પૂજા કહી શકાય.
વ્યવહારમાં કોઈ ભાઈને ત્યાં તેનો શેઠ આબે હેય તે તે તેનું બહુમાન કરવાની સાથે શેઠને ગમતી વસ્તુ આપીને તેનું સન્માન કરે છે, કઈ જમવા આવ્યું હોય તો તે મહેમાનને ગમતી વાનીઓ બનાવીને જમાડ્યા છે તેનું સારું સન્માન કર્યું ગણાય છે. જેનું સન્માન કરવું હોય તે વ્યકિતને તેને પસંદ પડતી વસ્તુ અપાય તે જ તેનું સાચું સન્માન થયું ગણાય છે અને તેને પસંદ ન હોય તેવી વસ્તુ તેને આપવામાં આવે તો તે નારાજ થઈને જાય છે એટલે તેનું સાચું સન્માન થયું ગણાતું નથી.
જે વ્યકિતનું સન્માન કરવું હોય તે વ્યકિતની પસંદગી કે ઈચ્છા પહેલી જવાય છે, સન્માનીય વ્યકિતની ઈચ્છાને જ પ્રાધાન્ય અપાય છે. તે જ પ્રમાણે ધર્મમાં પણ સન્માનીય વ્યકિત એટલે ભગવાનની ઇચ્છાને પ્રાધાન્ય હોવું જ જોઈએ. એટલે કે ભગવાનને ખપતી, કલ્પતી વરત તેમને અર્પણ કરવાથી જ સાચી પૂજાભક્તિ કરી ગણાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #198
--------------------------------------------------------------------------
________________
હાલના સપ્રદાય પ્ર. ૧૨
૧૩૩
સાધુને પણ તેમને કહપતી વસ્તુએ જ વહેારાવાય છે. એટલે ભગવાનને ખપતી, કલ્પતી ન હેાય તેવી વસ્તુ જો ભગવાનને અણુ કરવામાં આવે તે તે સાચી ભક્તિ કે સાચી પૂજા ન ગણાય એટલું જ નહિ પણ એ તેા તીર્થંકર ભગવાનનું અપમાન ગણાય.
તીર્થંકર ભગવાન સચેત વસ્તુના ત્યાગી છે. ભગવાને સચેત વસ્તુ ત્યાગવાને ઉપદેશ આપ્યા છે કારણ કે તેમાં હિંસા છે. છતાં આપણે ભગવાનના ઉપદેશની વિરુદ્ધ ભગવાનને જ તેમતે નહિ કલ્પતી વસ્તુ અર્પણું કરીએ તે તેમાં ભગવાનની ભક્તિ નહિ પણુ ભગવાનનુ અપમાન અને ભગવાનની આશાતના જ કહેવાય.
પૂજા કરનારને ભાવ ભલે ઉત્તમ છે કે ભગવાનને સારામાં સારી વસ્તુ અર્પણ કરવી. પરંતુ પૂજા કરનારની ઇચ્છા કરતાં પણ પુજ્યની ઇચ્છા જ પ્રાધાન્ય ગણાય. પુજ્યની ઇચ્છાને જે માન ન આપે તે સાચા પૂજક જ ન કહેવાય, માટે ભગવાનને સુર્યંત વસ્તુ અર્પણ કરનારને આરાધક કહી શકાય જ નહિ. ભગવાનને ન ખપતી વસ્તુ અર્પણ કરે તે વિરાધક જ કહેવાય.
ભગવાન દીક્ષા લીએ ત્યારથી તેમણે સ્નાન કરવાનુ છેાડી દીધુ હાય છે, વજ્ર પાત્ર રાખવાનું છોડી દીધુ હાય છે; એટલે ન્હાવણ કે વસાલ કાર ભગવાનને ખપે નહિ છતાં તે તેમને અર્પણ કરવામાં આવે તે તેમાં પણ ભગવાનની આશાતના છે. ભગવાનને સ્નાન કરાવવું તેમાં ભલેને ગરમ કરેલુ અચેત પાણી હોય પરંતુ ભગવાને જ્યાં સ્નાન કરવાનું જ છેડી દીધું હોય ત્યાં પછી તેમને સ્નાન કરાવવું તે ભગવાનની આશાતના નહિ તેા બીજું શું કહેવાય ? થોડા પાપવાળી ક્રિયા
મૂર્તિપૂજકાની દલીલ એ છે કે પૂજા કરનારની ભાવના ધમ અને ભક્તિ માટેની હાવાથી પૂજા કરનારને તેમાં પાપ લાગતું જ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૩૪
મૂળ જૈન ધમ અને
ભગવાનની પૂજામાં મારે મનથી તેા આ સવાલ તદ્દન ગૌણ છે. મુખ્ય વાત તે એ છે કે ભગવાનને શુ ક૨ે છે અને શું કલ્પતું નથી એ જ જોવું જોઇએ. એ જોવામાં જ ખરો ધર્મ અને ખરી ભક્તિ છે.
વળી રાગભાવથી થતી પ્રવૃત્તિમાં હિંસા થાય તે હિંસાનું પાપ લાગે જ. મૂર્તિપૂજા રાગભાવથી જ થાય છે. એટલે તેમાં થતી હિંસાથી પાપ લાગે જ.
પાપ પુણ્ય માટે જૈન ધર્મના સિદ્ધાંત તે એ છે કે શ્રાવકના કાઈ પણ કાર્યમાં પાપપુણ્ય દ્વાય તેમાં જેટલે અંશે હિંસાકારી કાર્ય થાય તેટલે અંશે પાપ અને જેટલે અ ંશે શુભ કા હૈાય તેટલે અંશે પુણ્ય તેમાં પણ જે પ્રમાણે તીવ્ર કે મંદરસથી તે પાપકાય' કર્યુ હોય તે પ્રમાણે તીવ્ર કે મંદ કુળ મળે. પુણ્યના અંશ ઘણા હેાય અને પાપના અંશ બહુ એછા હાય, બહુ થાડા હૈાય અને તે પણ મદ રસના હાય તે તેનું ફળ ત્રણ મર્દ અથવા પુણ્યના પ્રમાણમાં નજીવું હોય, તેથી વ્યવહારથી તે પાપનું મૂળ નથી એમ કહેવાય પણ સિદ્ધાંતની રૂએ નાની હિંસાને પણ પાપ તા કહેવાય જ, ભલે પછી તેનું ફળ નવું હાય.
વળી તે થાડા અશવાળા પાપનું કાર્ય હંમેશાં જ કરવામાં આવે તા તેનું ફળ કેવુ હેાય તે પણ વિચારવા ચેાગ્ય છે. હિંસાના ત્રણ પ્રકાર
સાવદ્ય પૂજાના બચાવમાં મૂર્તિપૂજકે એ હિંસાના ત્રણ પ્રકાર પાડીને ત્રીજા પ્રકાર સ્વરૂપ હિંસામાં પાપ નથી એમ તેમણે ઠરાવ્યું છે ત્યારે તે સંબંધમાં પણ થાડા વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે.
હિંસાના ત્રણ પ્રકાર આ પ્રમાણે બતાવવામાં આવે છે—
( ૧ ) અનુબંધ હિંસા, ( ૨ ) હેતુ હિંસા અને ( ૩ ) સ્વરૂપ ડિસા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #200
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૨
૧૩૫
અનુબંધ હિંસા—વીતરાગની આજ્ઞા વિરુદ્ધ આચરણ કરવાવાળાને તથા મિથ્યાત્વનુ સેવન કરવાવાળા જીવાને અનુભધ હિંસાને ક્રમ બંધ થાય છે.
હેતુ હિસા—ગૃહસ્થ પેાતાના જીવન વ્યવહારના કાર્યાંમાં જે હિંસા કરે તે હેતુ હિંસા.
સ્વરૂપ હિંસા—શુભ યોગોની પ્રવૃત્તિ કરતાં બહારથી હિંસા જોવામાં આવે પરંતુ પરિણામ વિશુદ્ધ હોવાથી તેને અશુભ કુ બંધ થતા નથી.
તા હવે વિચારો કે—પ્રત્યક્ષ પ્રમાણથી હિંસા થાય છે અને તે ડિસાની પરંપરા ચાલે તેવા અનુષ્ઠાને દાખલ કરે તેને પણ અનુબંધ હિંસા પ્રેમ ન લાગે ?
જના, પુષ્પ, ધૃષ. દીપક, ફળ વગેરે દ્રવ્યેાથી ફક્ત ગૃહસ્થ જ દ્રવ્યપૂજા કરી શકે છે પણ સાધુ તેવી દ્રવ્ય પૃજા કરી ન શકે એવુ મૂર્તિપૂજકનું વિધાન જ સાબિત કરે છે કે દ્રવ્યપૂજામાં હિંસા છે અને સાધુએ નવકાર્ડએ હિંસાના ત્યાગ કરેલ હોવાથી તે દ્રવ્ય પૂળ કરી શકતા નથી. તે ગૃહસ્થની આવી જાતની દ્રવ્ય પૂજાને અનુમેદન આપે, તેના ઉપદેશ આપે તે શુ તેથી નવકારના ભગ થતા નથી?
અમ જ્યારે તેમાં પ્રત્યક્ષ હિંસા સાબિત થાય છે અને જેમાં સૂત્રના ન્યાય પ્રમાણે યતના પશુ નથી તેને સ્વરૂપ ડિસા કહેવી કે ગણવી એ તે ભૂલ ગણાય.
જ્યારે મનમાં સૂક્ષ્મ હિંસાના જરા પણ ભાવ વર્તતા ન હાય, સૂક્ષ્મ જીવ પ્રત્યે પણ સંપૂર્ણ દયાભાવ વર્તતા હાય ત્યારે યતના સહિત જીવને ખેલવુ, ચાલવું વગેરે સ્વાભાવિક ક્રિયા કરવી પડે ત્યારે જ તેમાં હિંસાનું પાપ ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #201
--------------------------------------------------------------------------
________________
મૂળ જૈન ધર્મ અને લાગે. સ્વાભાવિક ક્રિયા સિવાયની બીજી ક્રિયામાં તે જીવના ભાવ પ્રમાણે પાપ તથા પુણ્યનો બંધ પડે. - હિંસા થતી હોય ત્યાં હિંસા માનવામાં આવે છે તે મિચાવ નથી. પરંતુ હિંસા હોવા છતાં તેમાં બિલકુલ હિસા નથી એમ માનવામાં આવે તે ત્યાં મિથ્યાત્વ ગણાય.
હિસાવાળા અનુષ્ઠાનથી સંવર કે નિર્જરા થવાનું પણ માની શકાય નહિ.
જૈન ધર્મને પાયે અહિંસા ઉપર જ રચાય છે, અને તેથી સૂત્રમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ રીતે હિંસા તથા અહિંસાના બારિક વર્ણને કરેલા છે. છતાં તેમાં કયાંય હિંસાના ત્રણ પ્રકાર પાડેલા નથી. હિંસાના ત્રણ પ્રકાર છે તે મુખ્ય વાત કહેવાય અને જ્યારે બારિકમાં બારિક વર્ણન કરવામાં આવ્યું હોય ત્યારે હિંસાના પ્રકાર જેવી મુખ્ય વાત છોડી દેવામાં આવે એવું બની જ ન શકે.
એટલે પિતાના મતની પુષ્ટિ માટે આપમેળે હિંસાના પ્રકાર પાડવા જેવો હિંસાને ન અર્થ ઉપજાવવો એ તો સર્વજ્ઞ ભગવાનની અને ગણધર ભગવાનની ભૂલ સુધારવા જેવું કામ ગણાય. તેરાપંથી તે તીર્થકર ભગવાન ભૂલ કરે એમ માને છે પણ શ્વેતાંબર મૂર્તિપૂજકો, આવી રીતે ભગવાનની ભૂલ કાઢી બતાવે તે નવાઈ જેવું છે.
પાપ બહુ થવું અને પુણ્ય ઘણું હોય ત્યાં સમુચ્ચયે બોલતાં તેમાં પાપ નથી એમ વ્યવહારથી સામાન્યપણે કહી શકાય પરંતુ નિયમ તરીકે અથવા સિદ્ધાંત તરીકે વાત કરતા વખતે તેમાં પાપ નથી એમ કહી શકાય નહિ અથવા તેમાં પા૫ નથી એ સિદ્ધાંત સ્થાપી શકાય નહિ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #202
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાય પ્ર. ૧૨
૧૩૭
-
-
-
-
મૂર્તિપૂજકોએ ઊંડો વિચાર કરી હિંસાના પ્રકાર પાડવા જેવી ભૂલને સુધારી લેવી જોઈએ.
હિંસાની વ્યાખ્યા જેન સિદ્ધાંત પ્રમાણે હિંસાની વ્યાખ્યા આ પ્રમાણે કરી શકાયઆત્મદનપૂર્વક જીવને સમભાવથી આત્મવત્ જાણુને, દેખીને તેમને ઉપયોગથી બચાવતાં છતાં જે કોઈ જીવ પિતાના શરીરથી હણાઈ જાય તે ફકત વ્યહિંસા થાય, ત્યાં ભાવહિંસા નથી.
ભગવાનને સચેત વસ્તુને ભોગ ધરતી વખતે તેમાંના અને આમવત સમભાવે જાણીને ઉપરથી તેમનું રક્ષણ કરવાની ક્રિયા થતી નથી. જે એવો ભાવ પૂજકમાં હોય તો તે તે સચેત વસ્તુને હાથ પણ લગાડે નહિ કારણ કે ફકત સ્પર્શથી જ કેટલાય જીવ મરી જાય છે.
જે આવા ભાવની ઉપેક્ષા કરીને વિષય કષાયની પ્રવૃત્તિમાં જ હિસા ગણવામાં આવે તે પણ દશમા ગુણસ્થાનક સુધી કષાયની સત્તા છે અને નવમાં ગુણસ્થાનક સુધી કષાયને ઉદય છે તે ત્યાં સુધી કયાં છૂટા થવાય તેમ છે?
ધર્મના નામે સમારિક વસ્તુઓથી સાંસારિક રીતે પ્રવૃત્તિ કરીને સંવર નિર્જરાની આશા રાખવી એ આત્મવંચનાવાળું ખોટું આશ્વાસન છે.
કૂલ માટેની દલીલ મૂર્તિપૂજામાં કુલ વપરાય છે તેને બચાવ કરતાં મૂર્તિપૂજકે દલીલ કરે છે કે ભગવાનના સમવસરણમાં પણ દેવે સચેત ફૂલની વૃદ્ધિ કરે છે તેને તેને વાંધો આવતો નથી ત્યારે પૂજાના ફૂલ માટે કેમ વાંધો લઈ શકાય ! આ તેમની દલીલ ખેતી છે. જુઓ -
સમવસરણમાં દેવે ક્રિય અચેત પુષ્પ અને અચેત પાણીની દષ્ટિ કરે છે, તે માટે શ્રી રાજપક્ષીય સત્રમાં સ્પષ્ટ પાઠ છે. સુર્યાબાદેવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૩૮
મૂળ જૈન ધમ અને
ભગવાન મહાવીરના સમવસરણમાં જવાની ઘેષણા કરાવી ત્યારે તેણે સેવાને આજ્ઞા કરી કે—
“ તમે આમલકપ્પા નગરીએ જાએ અને ખાસાલવણુ ચૈત્યમાં બિરાજમાન............શ્રમણ ભગવાન મહાવીરના ઉતારાની આસપાસ ચારે બાજુ યેાજન પ્રમાણુ જમીનમાં અપવિત્ર, સડેલાં, દુર્ગંધી તણખલાં, લાકડાં, પાંદડાં કે કચરા જે કાઈ પડ્યું હાય તેને ત્યાંથી ઉડાવી દૂર કરે। અને એ જમીનને તદ્દન ચાખ્ખી કરેા, વળી તેટલી જમીન ઉપર સુગંધી પાણીને! છંટકાવ એવી રીતે કરા કે જેથી ત્યાંની ઉડતી બધી ધૂળ ખેસી જાય, બહુ પાણી પાણી ન થાય અને વધારે કિચ્ચડ પણ ન થાય. પછી જરા પણ રજ ઉડતી નથી એવી જમીન ઉપર જળજ (ના), થળજ (થયા ) એવા પાંચ પ્રકારના સુગંધી પુષ્પાને! વરસાદ એવી રીતે વરસાવે કે ત્યાં બધાં પુષ્પા ચત્તાં જ પડે. તેમનાં ડિટિયા નીચે જ રહે.........એવી રીતે એ ભૂમિને સર્વ પ્રકારે દિવ્ય કરી. જ્યાં ઉત્તમ દેવ આવી શકે એવી સુંદરમાં સુંદર, સુગંધી અને પવિત્રમાં પવિત્ર બનાવે.’’
અહીંઆ ખાસ ધ્યાનમાં રાખવાનું એ છે કે સૂર્યાભિદેવે કહ્યું છે કે અમવ ં વિનવર્ત્તા પુર્ વિઙવ રત્તા એટલે પાણીના વાદળ અને ફૂલના વાદળ વર્યાં. અને વિવેલા પાણી અને ફૂલ
અચેત જ હાય.
ભગવાનની સમક્ષ તેમના સમવસરણમાં સચેત વસ્તુ રખાય જ નહિ માટે દેવે અચેત પાણી અને અચેત ફૂલને વિર્દીને દૃષ્ટિ કરવનુ કહ્યું છે.
સમવસરણમાં સચેત વસ્તુના ત્યાગ
ભગવાનના સમવસરણુમાં જતી વખતે પાંચ અભિગમ સાચવવાના હાય છે તેમાં પહેલા અભિગમ સચેત વસ્તુનો ત્યાગ કરવાના છે, અહીં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #204
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૨
૧૩૯
મૂર્તિપૂજાના હિમાયતીઓ એવી દલીલ કરે છે કે સમવસરણમાં જતા શ્રાવકના ખીસ્સામાં સચિત ખાવાની વસ્તુ હોય તે તે કાઢી નાંખવી. સમવસરણમાં જતી વખતે શ્રાવક ખાવાની વસ્તુ ખીસ્સામાં લઈ જાય તે વાત અસંભવિત લાગે છે.
પરંતુ સમવસરણમાં જતા શ્રાવકના મોઢામાં પાન હેઈ શકે તેમજ તેની પાસે ફૂલને હાર કે ગજરો હેઈ શકે અથવા તેના પહેરેલા કપડા ઉપર છાતીએ ફૂલ ભરાવેલું હોય એમ બની શકે. એવી જે કંઈ સચિત વસ્તુ પાસે હોય તેને દૂર કરીને જ સમવસરણમાં જવાય.
જિન પ્રતિમા જિન સરિખી એટલે શું?
જિન પ્રતિમા જિન સરિખી” એ મૂર્તિપૂજકોને મુદ્રાલેખ છે તે પ્રમાણે પણ પ્રતિમાનમૂર્તિને ભગવાનના જેવી ગણીને વર્તવું જોઈએ. એટલે કે મૂર્તિપૂજામાં ભગવાનને નહિ કલ્પતી કઈ પણ વસ્તુ રાખી શકાય નહિ.
અથવા મૂર્તિ ભગવાનના જેવી નથી એમ મૂર્તિપૂજકેએ જાહેર કરવું જોઈએ કે જેથી મુતિને ભગવાન જેવી ગણવામાં ન આવે. એટલે પછી કંઈ પણ કહેવાનું રહે જ નહિ,
જ્યાં સુધી પોતાના મતની પુષ્ટિ થઈ શક્તી હોય ત્યાં સુધી જિન પ્રતિમા જિન સરિખી ને મુદ્રાલેખ આગળ ધરવ અને જ્યાં પોતાના મત વિરુદ્ધ વાત જતી હોય ત્યાં “આ તે સ્થાપના છે' કહીને છૂટી જવાની કશીશ કરવી એ ન્યાયસંગત વાત નથી. તે પછી જિન પ્રતિમા કઈ કઈ બાબતમાં સાનમાં. ગુણમાં, પ્રતિભામાં. મહાઓમાં આકારમાં વગેરે કઈ કઈ બાબતમાં અને કેટલે અંશે જિન પ્રતિમા જિન સરિખી છે તે મૂર્તિપૂજાએ સ્પષ્ટ રીતે બતાવવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #205
--------------------------------------------------------------------------
________________
: ૧૪૦
મૂળ જૈન ધર્મ અને સૂત્રમાં સાવધ પૂજાને નિષેધ સાવદ્ય પૂજા એટલે જે પૂજન વિધિમાં સૂક્ષ્મ જીવની પણ હિંસા થતી હોય તેવી વિધિવાળી પૂજા. એવી સાવદ્ય પૂજાને ભગવાને નિષેધ કર્યો છે. તે નિષેધના વચને આ પ્રમાણે છે –
શ્રી આચારાંગ સૂત્રમાં પહેલા શ્રુતસ્કંધમાં પાંચમાં ઉદ્દેશામાં વનસ્પતિના અધિકારમાં પાંચમા સૂરમાં કહેલ છે કે –
ભગવાને જીવન નિભાવવાને વિવેક સમજાવ્યો છે છતાં કઈ વંદન, માન, પૂજાસત્કાર, જીવન, જન્મમરણથી મુક્તિ અને શારીરિક તથા માનસિક દુઃખના નિવારણ માટે સ્વયં વનસ્પતિ આરંભી હિંસા કરે છે, બીજાઓ દ્વારા કરાવે છે કે કરનારને અનુમોદન આપે છે તે તે વસ્તુ તેના હિતને બદલે હાનિકર્તા અને જ્ઞાનને બદલે અજ્ઞાનજનક જ છે.”
એટલે વંદન પૂનમાં વનસ્પતિકાયની હિંસા થવી ન જોઈએ એમ જિનેશ્વરની આજ્ઞા છે. વળી જન્મમરણથી મુક્તિ અને દુઃખનું નિવારણ ધર્મથી જ થઈ શકે તેથી ધર્મારાધનમાં પણ વનસ્પતિ કાયની હિંસામાં જિનેશ્વરની આજ્ઞા નથી.
આવી જ રીતે બીજા અધિકારોમાં પણ કહેલું છે. તે ઉપરથી સમજી શકાય છે કે સચેત વસ્તુથી ભગવાનની પૂજા થઈ શકે નહિ, સચેત વસ્તુ ભગવાનને ચડાવતાં કે સચેત વસ્તુથી ભગવાનની પૂજા કરતાં ભગવાનની આજ્ઞાને લેપ થાય છે અને ભગવાનની મહાન આશાતના થાય છે.
આની સામે મૂર્તિપૂજકે એવી દલીલ કરે છે કે આચારાંગ સુત્રમાંની વાતે તે સાધુમુનિઓ માટે છે પણ શ્રાવકે માટે નથી.
તેના જવાબમાં જણાવવાનું કે સાધુ તેમ જ શ્રાવક બને માટે ધર્મ તે એક જ છે. અહિસા તો બન્ને પાળવાની જ છે. સાધુએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #206
--------------------------------------------------------------------------
________________
-
-
- -
-
હાલના સંપ્રદાયે પ્ર. ૧૨
૧૪ સંસાર છોડેલ હોવાથી તે સર્વાશે અહિંસા પાળી શકે, ત્યારે ગૃહસ્થને સંસારમાં રહેવાનું હોવાથી તેના ચાલુ કર્તવ્યમાં જે હિંસા અનિવાર્ય હેય તે કરવી જ પડે. પણ ગૃહસ્થને હિંસાનું પાપ નથી લાગતું એમ તે નથી જ તેમજ ગૃહસ્થને હિંસા કરવાની ધર્મ છૂટ આપે છે એમ પણ નથી.
ધર્મના કાર્યમાં ધર્મને સિદ્ધાંત સાધુ તેમજ શ્રાવક બન્નેને એકસરખા જ લાગુ પડે. હિંસામાં ધર્મ નથી એ જૈન ધર્મના સિદ્ધાંત છે. ત્યારે સાવલ પૂજા કરનાર ગૃહસ્થ હોય કે સાધુ હોય તે બન્નેને એકસરખું જ પાપ લાગે અને એકસરખું જ પુગ્ય થાય.
જ્ઞાતાસૂરમાં મહિલકુંવરીએ ચેકબા નામની પરિવાજિકાને કહ્યું હતું કે–જેમ લેહીથી ખરડાયેલું કપડું લેહથી સાફ થઈ શતું નથી તેમ હિંસાથી મલિન થયેલ શૌચધર્મથી આત્મા શુદ્ધ થઈ શકે નહિ. મતલબ કે નાની હિંસાથી પણ મલિન થયેલી ક્રિયાથી ધર્મ થઈ શકે નહિ.
જૈન દર્શનમાં આરાએ ધર્મ કહેલ છે. જૈન ધર્મમાં વાત ગી પુરુષ માટે સચેત વસ્તુ આના બહારની કહી છે એટલે વીતરાગ ભગવાનને સચેત વસ્તુ અર્પણ કરવી એ આજ્ઞા બહારનું કર્યું છે. ધર્મ વિરુદ્ધનું કાર્ય છે. જિનાજ્ઞાનું પાલન એ જ ખરી પૂજા છે. એ જ ખરે ધર્મ છે.
મહાનિશીથ સૂત્રને દાખલ સેલાનાના તબમલ કરાયાએ “સ્થાનકવાસી જૈન ધર્મની સવા” નામનું પુસ્તક લખ્યું છે. તેમાં જૈન ધર્મના બીજા બધા સંપ્રદાયના સાચા ખોટી વતે લખી તેની નિદા કરેલી છે તેમાં પણ ખાસ કરીને મૂર્તિપુજક સંપ્રદાય માટે ખૂબ વિસ્તારથી લખ્યું છે અને તેમને ચારો ધર્મવિરુદ્ધના છે એ ચિતાર આપ્યો છે. એટલે ખરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૪૨
મૂળ જૈન ધર્મ અને રીતે બીજા સંપ્રદાયોની નિંદાથી સ્થા. સંપ્રદાયની સત્યતા ઠરાવવાને પ્રયત્ન કર્યો છે.
તેમાં મૂર્તિપૂજા વિષે તેમણે લખ્યું છે તે ઘણું ખરું સાચું લખ્યું છે. તેમાં તેમણે મહાનિશીથ સૂત્રને તથા વિવાહ ચૂલિયા સૂત્રને દાખલ આપીને મૂર્તિપૂજકેને માન્ય સૂત્રો પણ સાવદ્યપૂજાને નિષેધ કરે છે તે બતાવ્યું છે. તે બન્ને દાખલા અત્રે ઉદ્ધત કરું છું.
મહાનિશીથ સૂત્રનો દાખલ એક વખત ગણધર શ્રી ગૌતમસ્વામી ધ્યાનમાં બેઠા હતા તે વખતે તેમને સંક૯પ થયો કે “પ્રભુનાં વચન અથવા તેમનાં સિદ્ધાંત કઈ જીવ અન્યથા વિપરીત પ્રરૂપે તે તે શું ફળ આપે ?”
એવો વિચાર થતાં જ તેઓશ્રી મહાવીર ભગવાન પાસે આવ્યા અને વિધિપૂર્વક વંદન કરી શંકાનું સમાધાન પૂછયું. અનંતજ્ઞાની ભગવાને સંક્ષેપમાં ગર્ભિત જવાબ આપ્યો કે “હે ગૌતમ ! “સાવદ્યાચાર્ય” જે ફળ પામે તેવું પામે.”
ગૌતમસ્વામીએ જિજ્ઞાસાથી સાવધ આચાર્ય નો ઈતિહાસ પૂછો ત્યારે ભગવાને નીચે પ્રમાણે કહ્યું—
અષાદિક તીર્થકરની ચોવીશી પહેલાં જે અનંત કાળ વ્યતીત થયો તે અનંતી ચોવીશીમાં “કમળપ્રભ” નામે સાત હાથના દેહવાળે, ત્રણ જગતને આશ્ચર્યરૂ૫ પંડિત આચાર્ય થયો. તે વખતના વીશમાં તીર્થકર ધર્મસીરીના વખતમાં તે થયો.
ધર્મસીરી તીર્થકર મુક્તિ પામ્યા પછી કેટલેક કાળે અસંયતિના પૂજા-સત્કાર નામનું અચ્છેરું થયું. મિથ્યાત્વનું જોર વધ્યું.... ચૈત્યના સ્થાનક દહેરાને અંગીકાર કરી બળ, પરાક્રમ, પુરુષાકારને જેણે ગાવ્યો છે એવા નામધારી આચાર્યો શિથિલ થઈ અસંયમાદિને વિષે રહ્યા. તેઓ વિચિત્ર પ્રકારની પુષ્પમાળા આદિ વડે દેવની પ્રતિમાની પૂજા અર્ચા
કરવામાં તત્પર થયા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #208
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૨
૧૪૩
શ્રી ગૌતમ સ્વામીએ પૂછ્યું —“ જે કાઈ સાધુ, સાધ્વી, નિગ્ર ંથ, અણુગાર, મહાવ્રતી જળ, ફુલ, પ આદિ વડે દ્રવ્યપૂજા કરે અથવા પ્રરૂપે તેને કેવા હીએ ? ’”
ભગવાને ઉત્તરમાં કહ્યું કે—“ હે ગૌતમ ! જે સાધુ સાધ્વી અથવા નિગ્રંથ અણુગાર જળ, કુલ આદિથી વ્યપુજા કરે છે અગર પ્રરૂપે છે તેઓ અયત્નાવત હોઈ પંચમહાવ્રતપાલક કહેવાય નહિ. તેને અસાંત દેવના ભાજક કહીએ અગર તેા દેવના પુજારા કહીએ. ટુંકામાં તે અવળે માર્ગે ગયેલા કહેવાય. અથવા તે શીલાદિક આચાર છાંડવાથી કુત્સિત આચારવાળા કહીએ. તીર્થંકરની આજ્ઞા છાંડીને સ્વેચ્છાથી વર્તે તેમને એમ જ કહેવુ ઠીક છે.”
કમળપ્રભ આચાર્યના તિહાસ
તે પછી કમળપ્રભ આચાર્યંના પ્રતિક;સ આગળ ચલાવતાં શું —
દ્રવ્ય પૂજાના એ જમાનામાં કમળપ્રભ આચાર્ય મહા તપસ્વી, ઘણા દયાળુ, લાવંત અને સાધુના સર્વે ગુણ સહિત હતા. એક વખતે મહાનુભાવ કમળપ્રભાચાર્ય પોતાના મુશિષ્યા સહિત વિદ્યાર કરતા કરતા પેલા વેધારી સાધુઓના સ્થાનકને વિષે આવી પહેાંચ્યા. તેઓએ તેમને યોગ્ય આદર સહિત ત્યાં ઉતાર્યા. જ્યારે આચાય ત્યાંયા વિહાર કરવા તત્પર થયા ત્યારે તે વૈષધારીઓએ કહ્યું કે—
“ હે ભગવન ? જો આપ અત્રે ચાતુર્માસ કરેશ તા કેટલાંક ચૈત્ય, સ્થાનક, દેહરાં અહીં બને. માટે કૃપા કરી અત્રે ચેામાસુ કરી.”
ભગવાનની આજ્ઞા યાદ કરીને કમળપ્રભાચા ખેાલ્યા – કે પ્રિયવયં નિમ ંત્રણકારા ! જેટલાં દેહરાં છે તેટલાં આર ંભના સ્થાનક નજીવાં. એ સાવઘ ૪ છું. તે વચનથી પણુ નહિ કરૂં. તે કરવું, કરાવવું અને અનુમેવું તે તે કયાં જ રહ્યું?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૪૪
મળ જૈન ધર્મ અને ભગવાન ગૌતમ સ્વામીને કહે છે કે–આ શુદ્ધ પ્રરૂપણાથી કમળપ્રભે તીર્થકર નામ કર્મ ગોત્રના દળીયાં ઉપરાજ્યાં.
પરંતુ પિલા શોખીલા છવડાને આ શબ્દો શરરૂપ થઈ પડ્યા. તેઓ ખીજવાયા અને કમળપ્રભનું નામ સાવઘાચાર્ય પાડીને તે નામથી જગ્યાએ જગ્યાએ તેને નિઘો.
કમળપ્રભ વિહાર કરી ગયા પછી તે વેષધારીઓ પરસ્પર વિચાર કરવા લાગ્યા કે–“શ્રાવક ન હોય તે તે દ્રવ્યસંપતિથી સાધુઓ દેવળને સમરાવે, ઉદ્ધાર કરે. બીજાં પણ દેરાં વગેરેનાં કામ કરે, કરાવે, અનુમે દે તો યતિને સાવધ કર્મના દેશને સંભવ નથી.” ત્યારે તેમનામાંના જ કેટલાક કહેવા લાગ્યા કે –“યતિને સંયમ એ જ મોક્ષનું કારણ છે.”
આમ મતભેદ થતાં નિરાકરણ કરવા માટે તેમણે એ જ કમળપ્રભ આચાર્યને બોલાવ્યા. કમળપ્રભ આચાર્ય આવીને સભામાં બિરાજમાન થયા તેવા જ તે વેષધારીઓમાંની એક એવીએ ભકિતવશ થઈ આચાર્યને પગને પિતાના મસ્તકને સ્પર્શ કરાવ્યું. તે સર્વેએ પ્રત્યક્ષ જોયું.
પછી તેમણે ઉપદેશમાં મહાનિશીથ સૂવનું પાચમું અધ્યયન કહેવા માંડ્યું તેમાં સ્પષ્ટ આવ્યું કે “રોગાદિ ગમે તે કારણ છતાં તીર્થકર પણ એક વસ્ત્રને આંતરે જે સ્ત્રીના હાથને સ્પર્શ કરે તો તે ગચ્છ મૂળ ગુણરહિત થાય.”
એ પાઠને અર્થ સમજાવતાં પહેલાં આચાર્ય અચકાયા. દરમ્યાનમાં પેલા સાધુઓ તેને વિચારમાં પડેલે જઈ શંકાઈ, કોલાહલ કરી મૂકવા લાગ્યા : “શું તું ઉત્તર જોડી કાઢવામાં ગુંથાયે છે તેને મોટે જાણીને તેડાવ્યો તે શું એટલા માટે કે ?” એમ અનેક પ્રકારના મેણાં મારી ગાભર બનાવ્યું.
આચાર્યો જવાબ આપ્યો કે –“શું તમે નથી જાણતા કે ભગવાને ઉત્સર્ગ અને અપવાદ એવા બે તા કહ્યા છે?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #210
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૨
૧૫
એટલે એણે એમ કહેવા માંગ્યું કે મને સાક્ષીએ સ્પર્શ કર્યો તે અત્યંત ભક્તિવશ થઈ અપવાદ માર્ગે કર્યો માટે સૂવ વિરુદ્ધ કાંઈ થયું નથી. અને એ જ બારીમાંથી પેલા મૂર્તિપૂજકને પણ નાસી છૂટવાનું મળ્યું. તેઓ કહેવા લાગ્યા કે–અમે પણ પ્રભુ ઉપરના અત્યંત ભક્તિભાવને લીધે દેહેર કરાવીએ છીએ અને ફળફુલ આદિ ચડાવીએ છીએ તે તેનું પણ પ્રાયશ્ચિત નથી.”
મહાવીર દેવે ગૌતમને કહ્યું કે—હે ગૌતમ! આ ચલિત સ્વભાવના આચાર્યું અનંત સંસાર ભમવારૂપ લાભ મેળવ્યો. કાળ સમયે કાળ કરીને તે વાણુ વ્યંતર દેવ થયા.એમ તિર્યાય. નારકી, મનુષ્ય આદિ અવતાર લઈ મહા દુઃખ તે જીવ પામ્યો. છેવટે મહાવિદેહ ક્ષેત્રે મનુષ્ય થઈ તીર્થકરની વાણી સાંભળી બુઝ અને મુક્તિ પામ્યો.”
આ પ્રમાણે મહાનિશીધ સૂત્રમાં ભગવાનના શબ્દમાં સાવદ્યપૂજાને નિષેધ કર્યો છે.
વિવાહ ચૂલિયા સુત્રને દાખલ ગૌતમસ્વામી-જિનેશ્વરની પ્રતિમાનું વંદન પૂજન કરવાથી મૃતધામ કે ચારિત્રધર્મની પ્રાપ્તિ થાય?
મહાવીર પ્રભુ–ગૌતમ, તેં કહ્યું તે બરાબર નથી. ગૌતમ સ્વામી–આપ એમ કેમ કહે છે?
મહાવીર પ્રભુ–એ બાહ્ય પૂજામાં નાના મોટા છની હિંસા થાય છે.
ગૌતમ સ્વામી–ભલે મ હિંસા થાય પરંતુ તેનું ફળ સુંદર મળે ને શા માટે મૂર્તિપૂજા જૈનધર્મમાં વિધેય ન હોઈ શકે!
મહાવીર પ્રભુ-હિસા એ ચોખ્ખી રીતે અધર્મનું કાર્ય છે અને તેથી હિંસાને પરિણામે આઠ કર્મો પૈકીને માત્ર આયુષ મને છોડીને
૧૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #211
--------------------------------------------------------------------------
________________
મૂળ જૈન ધર્મ અને
સાત કર્મોની પ્રકૃતિઓ જે શિથિલ બંધવાળી હોય તે ગાઢ બંધનવાળી બાંધે છે. " આ પ્રમાણે વિવાહલિયા સુત્રમાં પણ સાવદ્યપૂજાને નિષેધ કર્યો છે.
પૂજાને હેતુ જૈન ધર્મને હેતુ મોક્ષ પ્રાપ્તિને છે. સર્વે લેકે મોક્ષ પ્રાપ્તિના હેતુથી જ જૈન ધર્મની આરાધના કરે છે અથવા કરતા હતા. એટલે મૂર્તિ પૂજાને હેતુ પણ મોક્ષ પ્રાપ્તિને જ હેવો જોઈએ. અને તેથી પૂજાની સામગ્રી પણ મોક્ષ માર્ગને અનુસરતી જ હેવી જોઈએ. તે સામગ્રીમાં એક પણ વસ્તુ એવી હેવી ન જોઈએ કે જે ધર્મના સિદ્ધાંતને બાધા કરનારી હેય.
અત્યારે દ્રવ્ય મૂર્તિપૂજામાં જળ, પુષ્પ, ધુપ વગેરે અનેક વરતુએ વપરાય છે કે જે ધર્મના સિદ્ધાંતને બાધ કરતા છે.
લૌકિક દેવોની દ્રવ્યપૂજા થાય છે અને તેમાં જળ, ધૂપ, દીપ વગેરે અનેક પ્રકારની સાવદ્ય સામગ્રી હોય છે. પરંતુ લૌકિક દેવની પૂજા એરિક સુખ માટે જ કરવામાં આવે છે. તેમની પ્રાર્થનામાં સંસારની સુખશાંતિની જ યાચના હોય છે. પણ પારમાર્થિક સુખની, મેક્ષના સુખની યાચના હોતી નથી. .:: જેમકે – કુબેરની પૂજા ધન માટે કરવામાં આવે છે, કૃષ્ણની કે શિવની પૂળ સંસારના સુખ માટે કરવામાં આવે છે. અનેક પ્રકારના સુખ માટે જુદી જુદી રીતે લૌકિક દેવેની દ્રવ્ય પૂજા કરવામાં આવે છે.
* જેનાએ જિનદેવની પૂજામાં પણ લૌકિક દેવની પૂજાનું અનુસરણ કર્યું હોય એમ લાગે છે. પરંતુ તેની પૂજા મોgને હેતુ થઈ શકે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #212
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૨
૧૪૭ અલબત્ત, જિનદેવની દ્રવ્ય પૂજા સ્વર્ગ પ્રાપ્તિને હેતુ બની શકે. પરંતુ જેનેની પ્રજાને હેતુ સ્વર્ગ પ્રાપ્તિને નથી પણ ગાક્ષ પ્રાપ્તિને છે.
જૈનેની સર્વ સાધના મોક્ષ પ્રાપ્તિ માટે જ છે અથવા હોય છે. પરંતુ સાધના અધૂરી રહે અને આયુષ્ય પૂરું થાય તેથી સ્વર્ગની પ્રાપ્તિ પણ થઈ શકે છે. પરંતુ જૈનની સાધના સ્વર્ગ પ્રાપ્તિ માટે જ હતી નથી. સ્વર્ગપ્રાપ્તિ એ તે અધૂરી સાધનાને લીધે મળેલે વિસામો માત્ર છે. સાધકનું લક્ષ્ય તે મોક્ષનું જ છે.
પરંતુ ઘણા લાંબા વખતથી જેનો હેતુ જ બદલાઈ ગયો છે અથવા બદલી નાંખવામાં આવ્યો છે એમ જણાય છે. કારણ કે ઘણી સ્તુતિઓમાં ભગવાનની સ્તુતિથી સ્વર્ગ પ્રાપ્તિની અથવા તે ઐહિક સુખના લાભની વાત જ બતાવી હોય છે.
જેનેને આ પ્રમાણે જીવનને હેતુ બદલાઈ જવાનું મૂળ દ્રવ્યપૂજાની શરૂઆતમાં જ હેય એમ દેખાય છે.
દ્રવ્યપૂજા ગમે તેવા શુભ આશયથી શરૂ કરવામાં આવી હોય પરંતુ તેનું પરિણામ તે વિપરીત જ આવેલું છે એમ સ્પષ્ટ જોઈ શકાય છે. અને આવું પરિણામ જ આવે તે સ્વાભાવિક જ છે. * પૂજાથી પરંપરાએ મેક્ષ પ્રાપ્તિ થઈ શકે એમ કહેવું એ પણ એક પ્રકારને વદતે વ્યાઘાત છે. કારણ કે દ્રવ્યપૂજાથી સ્વર્ગના સુખની પ્રાપ્તિ થાય છે તેમાં આનંદ માન્યા પછી મેક્ષના સુખની ઇચ્છા રહેતી જ નથી. એ ઇચ્છા ક્યાંય વિલાઇ જાય છે. અને પૂજક સ્વર્ગના સુખના આનંદમાં જ મગ્ન રહ્યા કરે છે. તેને પછી મેક્ષ પ્રાપ્તિની જરૂર પણ જણાતી નથી. ક . અનેક પ્રકારની નવનવી દ્રવ્ય પૂજામાં જ રચ્યાપમાં, રહેનારને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૪૮
મૂળ જૈન ધર્મ અને
તાત્કાલિક સ્વર્ગ સુખના લાભની જ ઈચ્છા રહ્યા કરે છે. તેને પછી મિક્ષ માટેની કષ્ટપૂર્ણ સાધના તરફ કંટાળે જ આવે છે.
એટલે દ્રવ્ય પૂજાનું અનિષ્ટ પરિણામ એ આવે છે કે જૈન ધર્મની સાધનાને મૂળ હેતુ માય જાય છે અને સ્વર્ગના પગલિક સુખમાં જ તેને આનંદ પૂર્ણ રીતે સમાઇ જાય છે.
મૂર્તિ પૂજકોએ મૂર્તિ અને મૂતિ પૂજાનો એક જ વિષય બનાવી દઈને જે ગોટાળો કર્યો છે તેમાંથી હવે તેઓ છૂટી શક્તા નથી. તેથી મૂતિ પૂજાને – દ્રવ્ય પૂજાને સિદ્ધાંત અનુસાર કરાવવા માટે વિચિત્ર દલીલે રજુ કરે છે. મુનિ શ્રી ભદ્રંકર વિજયજીએ “પ્રતિમા પૂજન” એ નામનું પુસ્તક લખેલ છે તે પુસ્તક બીજી રીતે સુંદર હોવા છતાં તેમાં મુનિશ્રીએ પૂજા માટે જે દલીલ કરી છે તે વિચિત્ર અને ધર્મ સિદ્ધાંત ઊલટારૂપમાં બતાવનારી છે. જેમકે – દલીલ ૧, (પ્રતિમા પૂજન પૃષ્ઠ ૯)માં મુનિશ્રી લખે છે કે –
“ઉપાસના આકારની ભક્તિ માટે જે હિંસા કરે છે તે હિસા વ્યક્તિ-નિમિત્તક નથી. ઉપાસકના સ્વાભાવિક હિસક જીવનને જ આભારી છે.
મુનિશ્રીની દલીલ વિચિત્ર છે. ઉપાસક હિંસક સ્વભાવને હોય અથવા તેનું જીવન હિંસામય હોય તેથી તેની હિંસામય પૂજા કરવાને પણ અધિકાર છે અને તેથી તેની હિંસા ભક્તિને કારણે નથી એમ કહેવું તે અસત્યને સત્ય તરીકે ઠરાવવા જેવું છે. • દલીલ ૨. (પ્રતિમા પૂજન પૃષ્ટ ૮)માં મુનિથી લખે છે કે –
ત્રસ જીવ નિકાયની હિંસાથી પણ સર્વથા નહિ વિરમેલા આત્માઓ, તે હિસાથી વિરમવા માટે ત્રસની અપેક્ષાએ અતિ અલ્પ હિસા જેમાં રહેલી છે એવા પદાર્થો વડે
ઉપાયની ભકિત કરે તથા સર્વ જીવ નિકાયના વધથી વિરામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #214
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૨
૧૪૯
---
-
-
-
પામવા સ્વરૂપ સર્વ વિરતિ સ્વરૂ૫ મહાન ગુણની પ્રાપ્તિને નિકટ લાવવા માટે ઉત્તમ કરે, તે કાર્ય હિસાનું કાર્ય છે કે તેથી તે સાવઘને આચરે છે એમ કહેવું તે સમજણ વિનાનું તથા ઉપસનીય છે.”
મુનિની સાવઘ પૂજાને સાચી ઠરાવવા માટે મૂર્તિપૂજક મુનિએ જૈન ધર્મના સિદ્ધાંતને કેવી ખોટી રીતે સમજાવે છે તેને આ એક નમૂન છે.
તીર્થકર ભગવાનોએ તે કહેવું છે કે લેહીથી ખરડાયેલું લંગડું લેાહીથી દેવાથી સાફ થતું નથી. ભગવાન મહિલનાથના ચરિત્રમાં એ વાત ઘણી સ્પષ્ટ રીતે સમજાવેલી છે. એટલે અલ્પ હિંસાવાળી ભક્તિથી સર્વવિરતિ ગુણની પ્રાપ્તિ થાય એમ કહેવું તે તો ધર્મના સિદ્ધાંતને જ ઊલટાવવા જેવું છે.
ખરી રીતે સાધુએ આવી રીતે શ્રાવકને દ્રવ્યપૂજાના કાર્યોમાં જ રચ્યાપચ્યા રાખીને તેમને આગળ વધવા દેતા નથી. જાણે કે પૂજામાં જ ઇતિ કર્તવ્યતા છે એવી જાતને ભ્રમ શ્રાવકેમાં ઉત્પન્ન કરે છે.
અલબત્ત કેટલાક શાસ્ત્ર મૂર્તિપૂજક સાધુઓ એટલું તે કબૂલ કરે છે કે સુમાં કયાં ય દ્રવ્ય મૂર્તિપૂજાની વાત નથી.
પૂજા શા માટે? હાલમાં ચાલતી મૂર્તિપૂજન વિધિના બચાવમાં મૂર્તિ પૂજકો એવી દલીલ કરે છે કે તેઓ ભગવાનની બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને નિર્મ તીર્થંકર અવસ્થાની એમ ત્રણ અવસ્થાની પૂજા કરે છે.
પૂજા જે ધર્મ માટે કે મોક્ષ માટે કરવામાં આવતી હેવ તે. જવાનની સંસારાવસ્થાની પૂજા હેઈ શકે જ નહિ. કારણ કે સંસારીની પૂજામાં ધર્મ નથી. વ્યવહાર ધર્મમાં પણ સંસારીની પૂજા હેઈ શકે જ નહિ. સંસારી અવસ્થાની જ તો સંસાર લાવની જ વૃદ્ધિ કરે
અને તે તો ભલામનું કારણ બને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૫૦
મૂળ જૈન ધર્મ અને
સંસારી દેવની પૂજામાં ધર્મ છે એમ મૂર્તિપૂજકે માનતા. હોય તે પછી તેઓ જ અન્યધર્મના સંસારી દેવાની પ્રજાને વિરોધ શા માટે કરે છે?
જે ધર્મ બતાવે તેની જ પૂજા હેય. તીર્થકર ભગવાન કેવળજ્ઞાન પ્રગટ કર્યા પહેલાં ઘબતાવતા જ નથી તો કેવળી સર્વજ્ઞ થયા પહેલાંની અવસ્થાની પુજા કેવી રીતે હેઈ શકે?
સાચી પૂજા સર્વ તીર્થ કર અરિહંત ભગવાનની કે સિદ્ધ ભગવાનની જ હોઈ શકે. તે સિવાયની બીજી કોઈ પણ અવસ્થાની પૂજા મેક્ષના કારણરૂપ હોઈ શકે નહિ.
પૂજાને સાચા અર્થ ઉપરના લખાણથી વાંચકે સમજી શકતા હશે કે વીતરાગ ભગવાનની પૂજા દ્રવ્યપૂજ વિધિથી થઈ શકે નહિ. દ્રવ્યપૂજા સંસારી દેવાની જ હોઈ શકે. વીતરાગ દેવની ખરી પૂજા ભાવપૂજા જ છે. પૂજ્યની આજ્ઞાને અનુસરીને ચાલવું, વર્તન કરવું; પૂજ્યને વંદન નમસ્કાર કરવા, પૂજ્યનું બહુમાન કરવું એ જ પૂજાને સાચો અર્થ છે.
તીર્થકરોના જન્મ કલ્યાણક વખતે તેમના માતાપિતાની દેવેન્દ્ર પૂજા કરે છે એમ કહ્યું છે ત્યાં પણ દેવેન્દ્ર તીર્થકરના માતાપિતાને વંદન નમસ્કાર કરે છે, તેમની સ્તુતિ કરે છે, તેમની પ્રશંસા કરે છે અને એ રીતે તેમનું બહુમાન કરે છે. એ જ તેમની પૂજા કરી કહેવાય છે.
મહિયા * મૂર્તિપૂજા સિદ્ધ કરવા માટે મૂર્તિપૂજકે મહિયા શબ્દને દાખલ આપે છે. મહિયાને અર્થ પૂજા અથવા પૂજન થાય છે અને પૂજા ફલ વગેરે પૂજનસામગ્રી દેવ પાસે ધર્યા વિના થઈ શકતી નથી. એમ દલીલ કરી મૂર્તિપૂજકો તેમની પૂજા વિધિ સિદ્ધ કરે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #216
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૨
૧૧
આ દલીલ તદ્દન ખોટી છે કારણ કે એક તો હું આગળ જેમ બતાવી ગમે તેમ ભગવાનની પૂજા તેમને કપે તે જ રીતે થવી જોઈએ. ભગવાનને ન કશે તેવી ચીજો તેમને અર્પણ કરવી તે મારે મન ભગવાનની આશાતના છે.
બીજુ મક્રિયા શબ્દને અર્થ પૂજન થાય છે પણ તેની સાથે પુખનો અર્થ બતાવનારે પુષ્ટ જેવો બીજે કે.ઈ ચબ્દ જોડાયેલ નથી. અને મડિયા શબ્દને પુષ્પ સહિતની પુજ એવો અર્થ થતા જ નથી.
સૂત્રમાં ફૂલ ચડાવીને પૂજા કરવાનું કહ્યું છે ત્યાં પુ શબ્દ ખાસ વાપરેલ છે. જેમકે અર્જુનમાળી મગર પાણી યક્ષની પૂજા કરે છે ત્યાં પુઝ શબ્દ સૂત્રમાં આપેલ છે.
ભગવાનની પૂજા માટે મહિલા શબ્દ વપરાય છે જેમકે લેગસ્ટમાં રિય વંટોપ ક્રિયા એમ પાઠ આવે છે તેના અર્થ આ પ્રમાણે થાય છે –
વિજય =કીર્તન = વચનથી ભગવાનની સ્તુતિ, કીર્તન. વંતા =વંદન = કાયાથી ભગવાનને વંદન નમસ્કાર.
દિયા = પૂજન = મનથી ભગવાનની ભાવ પૂજ.
એમ મન, વચન અને કાયાથી ભગવાનની સ્તુતિ, પૂજ, ભક્તિ કરવાનું કહેલ છે.
ભગવાનની ભકિત મન, વચન અને કાયાથી કરવાની છે. મહિલાને અર્થ પુષ્પ વડે ભક્તિ કરવાનું હોય તે મનથી ભક્તિ કરવા માટે બીજો કોઈ શબ્દ છે જેઇએ. લોગસ્સામાં તે બીજે કોઈ શબ્દ નથી.
લેગસ્મને પાઠ સર્વ સાધુએ બોલે છે અને સાધુ પુછપથી પૂજા ન કરી શકે એમ તે મૂર્તિપૂજકે સ્વીકારે છે જ. એટલે મહિયાને
અાં ભાવપૂન જ છે એમ સિદ્ધ થાય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૫૨
મૂળ જે ધર્મ અને
યબલિકમ્મા જયસ્ટિકમ્મા = કૃત વૃદ્ધિ કર્મ = બલિ કર્મ કર્યું અથવા કરીને, સૂત્રમાં જ્યાં જ્યાં બલિકમ્મા શબ્દ આવે છે ત્યાં ત્યાં આ પ્રમાણે પાઠ આવે છે–
व्हाया कयबलिकम्मा कय कोउय मंगलपायच्छिता
અર્થ——ાઈને, બલિકર્મ કરીને, કૌતુક અને મંગળ૨૫ પ્રાયશ્ચિત કરીને.
અહીંઆ મતભેદ કબલિકમા શબ્દના અર્થ માને છે સ્થાનકવાસીઓ કયબલિમાને અર્થ મુખ્યત્વે આ પ્રમાણે કરે છે– બળવર્ધક પીઠી ચોળીને અને પછી નહાઈને, અને (૨) ગણિરૂપ અર્થ કરે છે કે–ગોત્રદેવી કુળદેવીનું પૂજન કરીને.
શ્રીમદ્ રાજચંદ્ર જિનાગમ શાસ્ત્રમાળા તરફથી બહાર પડેલા ભગવતીસૂત્રમાં પડિત બેચરદાસે “ગેાત્રદેવીનું પૂજન કરીને” એ અર્થ કર્યો છે. ત્યારે મૂર્તિપૂજકે યબલિકમ્માને અર્થ કરે છે કે – ગ્રહદેવની પૂજા કરીને એટલે કે જિનપ્રતિમાની પૂજા કરીને.
મૂળ પાઠમાં નહાવાનું પહેલાં અને બલિકર્મ પછી કરવાનું છે એટલે નહાયા પછી પીઠી ચોળવાનું તે હેય નહિ, પીઠી ચોળ્યા પછી જ હાઈ શકાય. એટલે સ્થાનકવાસીઓને “પીઠી ચોળવાને અર્થ તે તદ્દન ખોટો જ છે.
બલિને અર્થ “દેવને પ્રસન્ન કરવાને અપાતો ભગ” એવો અર્થ થાય છે, એટલે ક્યબલિકમ્માને સંબંધ દેવ સાથે છે એટલું તે ચોક્કસ સમજી શકાય છે. પણ તે દેવ એટલે કુળદેવ સમજવા કે જિનદેવ સમજવા તે નક્કી કરવાનું છે.
બલિ કર્મ કરીને પછી કૌતુક અને મંગળરૂપ પ્રાયશ્ચિત કરીને એમ સત્રના પાઠમાં છે. તે કૌતા અને મંગળ૨૫ પ્રાયશ્ચિત શું? એની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #218
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાય પ્ર. ૧૧
૧૫૩
સમજણ આ પ્રમાણે આપવામાં આવે છે–રાત્રે આવેલા કુસ્વપ્ન આદિના નિવારણ અર્થે તેમ જ શુભ શુકનને અર્થે કરાતી તિલકધારણની ક્ષિા તથા સરસવ, દહીં વગેરે માંગલિક વસ્તુનું દર્શન વગેરે.
સ્થાનકવાસી શ. પં. મુનિશ્રી રત્નચંદ્રજીએ તેમના “અર્ધમાગધી કેવ”માં એ પ્રમાણે જ સમજુતી આપી છે.
કપાળે કેસરનું તિલક કરવું એ અત્યારે પણું માંગલિક ગણાય છે તે પ્રમાણે પ્રાચીનકાળમાં પણ માંગલિક ગણતું હેય તે સંભવિત ગણાય. આ તિલક ભગવાનની ભક્તિરૂપ છે. અથવા ભક્તિના પ્રતીકરૂપ છે, એટલે તિલકથી અથવા ખરી રીતે પ્રભુભક્તિથી કુરૂખની અસર એટલે મનમાંના કુવિચાર ઉડી જાય અને ભકતને મંગળરૂપ થાય એવા ભાવવાળો અર્થ હોય એમ સમજાય છે.
સમકિતી શ્રાવકના સંબંધમાં વાત હોય ત્યારે ગોત્રદેવ તે જિનદેવ હોય એમ વધારે બેસતું આવે છે. કારણ કે તિલક જિનદેવની ભક્તિનું ચિન્હ છે ત્યારે કુળદેવની ભકિત માટે કોઈ ખાસ તિલકનું ચિહ હોતું નથી.
અજૈન અથવા મિયાવીના સંબંધમાં વાત હોય ત્યારે ગોત્રદેવ, કુળદેવ તે ગમે તે કઈ પણ અન્ય દેવ હેય. મિથ્યાત્વીના દેવના પણ જુદા જુદા તિલક હેય છે.
ત્યારે હવે શ્રાવક કેવું બલિક કરતા તે વિચારવાનું રહે છે. ઉપર કહ્યું તેમ બલિને અર્થ ભોગ આપવાને છે. તે શ્રી જિનેશ્વર ભગવાન કેવા ભોગથી પ્રસન્ન થાય? ભગવાન તે પરિપૂર્ણ છે. તેમને તે કંઈ જોઈતું નથી. પણ આપણે ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવાનું
સ્વીકારીને આપણા સ્વછંદ વિચાર વર્તનને ત્યાગ કરે, અસદ વિચાર વર્તનને ત્યાગ કરવો એ જ સાચે ભોગ છે. એવા ભોગથી જ વીતરાગ ભગવાન પ્રસન્ન થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૫૪
એટલે કે શ્રાવકે લિ કર્મ કર્યાંને ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવાના સકલ્પ કરી કે—
મૂળ જૈન ધર્મ અને
અથ એ થયે! કે શ્રાવકે કરતાં ભગવાનને પ્રાર્થના
હે ભગવાન! હે પરમકૃપાળુ દેવ! જન્મ. જરા, મણ આદિ આ સંસારના સર્વ દુ:ખાતા અત્યંત ક્ષય કરવાના માર્ગ બતાવી આપે અનઃ ઉપકાર કર્યાં છે. તે ઉપકારના કંઈ પણ ખલેલા વાળવાને હું તદ્ન અસમર્થ છું. વળી હે પ્રભુ ! આપ તા કંઇ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છે. તેથી હે દેવ ! હું મન, વચન અને કાયાની એકાગ્રતાથી આપના ચરણાવિંદમાં નમસ્કાર કરૂ છું. આપના પ્રત્યે પરમ ભક્તિ અને આપે બતાવેલા ધર્મની ઉપાસના મારા હૃદયમાં જીવનપર્યંત અખંડ જાગૃત રહે એવી મારી ઇચ્છા સફળ થાઓ.
હવે આ ઉપરથી મને એમ સમજાય છે કે સમ્યગ્દષ્ટિ શ્રાવકની વાત હૈાય ત્યાં તેણે જિનદેવની ભક્તિ કરી એટલે વંદન નમસ્કાર કરીને તથા તેમની આજ્ઞા પ્રમાણે વર્તવાના ઉપર પ્રમાણે સોંકલ્પ કરીને કેસરનું કપાળે તિલક કર્યું. એવા આ પાઠના અર્થ હોવા વિશેષ સંભવ છે. પણ બલિ કર્મના અર્થમાં પૂજા કરવાને ભાવ તા છે જ નહિ.
સ્મૃતિના પ્રાદુર્ભાવ કેમ થયા?
મૂર્તિના પ્રાદુર્ભાવ કેમ થયા તે દર્શાવતાં ૫. શ્રી કલ્યાણુ વિજયજી ગણિ તેમના “જિનપૂજા પદ્ધતિ' પુસ્તકમાં લખે છે કે—
""
જે દેશમાંથી તીર્થંકર ભગવાના વિહાર કરી જતા તે દેશના તેમના પરમેાપાસક બનેલા ગૃહસ્થા તેમના વિરહમાં તેમનુ દર્શન કરવાને એવી વસ્તુ નહાતી કે કોઈની ઈચ્છ
વલસતા અને ઝૂરતા પણ તે કંઈ માત્રથી મળી જાય. પરિણામે તે
પેાતાની
તેને પૂછુ કરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #220
--------------------------------------------------------------------------
________________
હાલના સોંપ્રદાય પ્ર. ૧૨
૧૫૧
તેમના આકારે ચીતરાવીને કે તેમનાં પ્રતિબંધ કરાવીને પેતપેાતાના ઘરમાં રાખતા અને તેમના દીદાર નીરખીને નયનેાને તૃપ્ત કરતા. આમ મનુષ્યની દનેચ્છામાંથી મૂતના પ્રાદુર્ભાવ થયા. '’
',
આમાં કાઇને અતિશયેક્તિ લાગરો પણ તેમ નથી, વર્તમાનકાળમાં પણ સરળ હૃદયી ભક્તને તેના ધર્મ ગુરુના બીજે ગામ જવાથી વિદુઃખ પડતાં આંખમાંથી ચેાધાર આંસુ ચાલ્યા જવાના દાખલા બનેલા છે. તે ચેથા આરાના અત્યંત સરળ ભવ્યાત્માઓને ભગવાનના વરનું દુઃખ અસહ્ય થય તે સ્વાભાવિક છે. તે દુ: ખ ટાળવાને માટે તેએ! ઘરમાં ભગવાનની મૂર્તિ' રાખતા અને તેમના દરાજ દર્શન કરી તેમને વંદન નમસ્કાર કરતા.
એટલે કયલિકમ્માને અથ શ્રાવકના ધરમાંથી તીર્થંકર ભગવાનની મૂર્તિને વંદન નમસ્કાર કરવા એ જ અથ વિશેષ સુસંગત લાગે છે.
સ્થાનકવાસીઓની એક દલીલ અથવા શંકા એમ પણ છે સ્નાનગૃહમાં ન્હાવા ગયા અને ત્યાં બિલ કર્યાં કર્યું. તે। સ્નાનગૃડમાં મૂર્તિ કયાંથી હાય ? તા મૂળ પાઠમાં એમ છે કે—“ ન્હાષ્ટ, બલિકમ કરીતે કૌતુક અને મંગળરૂપ પ્રાયશ્ચિત કરીતે, બહાર જવાને યોગ્ય શુદ્ધ સુંદર વસ્ત્રો પહેરીને...” તે આ ×ધું કામ સ્નાનગૃહમાં જ કર્યું. એમ માનવું ભૂલભરેલું છે. સ્નાનગૃમાં ન્હાઇને ખવાર નીકળીને મૂર્તિને (જ્યાં રાખેલી હેય ત્યાં) વદન નમસ્કાર કરીને પછી તિલક રવાના ઠેકાણે જઇને તિલક કરીને પછી વસ્ત્ર પહેરવાના ઠેકાણે જખતે વસ્ત્ર પહેરીને....એવી રીતે પાઠના અર્થ સમજવા જોઈ એ. એટલે સ્થાનકવાસીની એ શંકા થાર્યું નથી.
વળી શેઠીયા, ધનવાન, રાજા મહારાજાઓના બંગલામાં તે નિવાસગૃહ, રસેાગૃહ, સ્નાનગૃ, અતિથિગૃહ વગેરે અનેક જુદા જુદા મકાના ડાય છે. તેમાં સ્નાન ધર એટલે ન્હાવાની એક શેરડી કે ઓરડા નહિ પણ મારું મકાન, તેમાં ટબથી, ફુવારાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૬
મૂળ જૈન ધર્મ અને
વગેરે જુદી જુદી રીતે નહાવા માટે જુદી જુદી ઓરડીઓ હોય છે. કેટલેક ઠેકાણે તે અંદર તરી શકાય એવા મોટા હેજ હોય છે. તેમજ ન્હાયા પછી શરીર લુછવાને, વસ્ત્ર પહેરવાનું વગેરે માટે જુદી જુદી ઓરડી હેય છે. તેવી રીતે ભક્ત શ્રીમંત અને રાજાઓ ન્હાઈને તુરત ભગવાનને વંદન નમસ્કાર કરવા માટે એક જુદા ઓરડામાં ભગવાનની મૂર્તિ રાખતા હોય તે તે કાંઈ નવાઈ જેવું નથી. એ આખું મકાન સ્નાનગૃહ જ કહેવાય પરંતુ તેમાં જુદા જુદા કામ માટે જુદા જુદા ઓરડા હોય. તે બધું કામ પતાવીને બહાર નીકળે ત્યારે સ્નાનગૃહમ ચી બહાર નીકળ્યા એમ કહેવાય.
ભગવતી સૂત્ર શ. ર. ઉ. ૫. માં તુગિયાનગરીના શ્રાવકો તથા નિરયાવલિકા સૂત્ર તેમજ બીજા કથા પ્રધાન સુત્રોમાં જ્યાં જ્યાં શ્રાવકોને ભગવાનના સમવસરણમાં કે ગણધર મહરાજ અથવા કેશીશ્રમણ વગેરે આચાર્યોને વંદન કરવા તથા પ્રવચન સાંભળવા જવાની વાત આવે છે ત્યાં ત્યાં તેઓ હાઈ બલકર્મ કરીને ગયા એ પાઠ આવે છે.
એ બધે ઠેકાણે ઉપર કહ્યું તેમ પ્રતિમાને વંદન નમસ્કાર કર્યા એમ સમજવાનું છે પણ તેમાં પૂજા કર્યાની વાત નથી.
દેવલેકમાં મૂર્તિ પૂજા અંગસૂત્રમાં કયાંય દેવની મૂર્તિપૂજાની વિધિ બતાવી નથી ફકત હાલમાં મળતા જ્ઞાતાસૂત્રમાં દ્રૌપદીએ તેના સ્વયંવર મંડપમાં જતાં પહેલાં નહાઈને જિનપૂજા કરી હતી તેવો ઉલ્લેખ છે. અને તેમાં તેની વિધિ સૂર્યાભદેવે કરેલી પૂજાની વિધિ રાજપ્રશ્નનીય સૂત્રમાં આપેલી છે તે પ્રમાણે જાણી લેવી એમ કહેલું છે. તે પાઠ આ પ્રમાણે છે
જિન પ્રતિમાને પ્રણામ કરીને જેમ સૂર્યાભવે જિન પ્રતિમાની પૂજા કરી હતી તેમ પૂજા કરી નમેલુણને પાઠ બોલી વંદન નમસ્કાર
કરી જિન ઘરમાંથી બહાર આવી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #222
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાય પ્ર. ૧૨
૧૫૭
પરંતુ સ્થાનકવાસી સંપ્રદાયના શતાવધાની પંડિત મુનિશ્રી રત્નચંદ્રએ જ્ઞાતા સૂત્રની આઠ વર્ષ પહેલાંની પ્રતિ ઉપરથી પૂરવાર કર્યું હતું કે એ પાઠ પ્રક્ષિત છે. કારણ કે તે આઠસો વર્ષની જૂની પ્રતિમાં તે તે પાઠ જ નથી.
દેવોની પૂજાની વિધિ ફક્ત રાજપ્રશ્રીય તથા વાભિગમ એ બે સૂત્રોમાં જ બતાવેલ છે. અને એ બંને સૂત્રો તે ભ. મહાવીરના નિર્વાણ પછી પણ પાંચ સાત સૈકા પછી જ બનેલા છે. એટલે તેમાં જે પૂજા વિધિ આપેલ છે તે તો અહીં ભારત વર્ષમાં તે વખતે જે પૂજાવિધિ પ્રચલિત થઇ ગઈ હતી, તેનું વર્ણન કરેલું હોય તે સ્વાભાવિક છે.
બાકી દે મહા વિનયી અને વિવેકી હોય છે. તેઓ તીર્થકર ભગવાનના સમવસરણેમાં પણ જતા હોય છે. અને તેને ઉપદેશ સાંભળતા હોય છે. તેથી પ્રજા એટલે શું ? અને ભગવાનની પૂજા કેમ થાય? તે પણ તેઓ સારી રીતે જાણતા હોય છે એટલે વીતરાગ ભગવાનને કપે નહિ તેવી વસ્તુ ભગવાનની પ્રતિમા પાસે ધરીને ભગવાનની આશાતના થાય એવી સાવધ પ્રકારની દ્રવ્યપૂજા દેવે કરે એવી વાત તે કદી માની શકાય નહિ.
એટલે પણ વંદન નમસ્કાર વગેરે ભાવપૂજા જ કરે છે. એમ જ માની શકાય,
ઉવવાઈ સવમાં પૂજાને દાખલો મૂર્તિપૂજા સાબિત કરવા માટે મૂર્તિપૂજકે ઉવવાઈ સૂત્રમાં મારા વંશત્તિ, સારા પૂવળવત્તર એ પાઠને ઉલ્લેખ કરીને કહે છે કે તેને અર્થ વંદન કરવાને તથા પૂજન કરવાને એમ થાય છે અને પૂજા તે પુષ્પ આદિ દ્રવ્યોથી જ થાય એટલે મૂર્તિ પૂજા સાહ ભાવ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૫૮
:: મૂળ જૈન ધર્મ અને
કે આ દલીલ કરતી વખતે એ જ ઉવવાઈ સૂવને બીજે પાઠ તેઓ ભૂલી જાય છે કે જેમાં ભગવાનની પૂજાની વિગત આપી છે. કેણિક મહારાજાએ મહાવીર ભગવાન પાસે જઈને તેમની પૂજા કેવી રીતે કરી તેનું વર્ણન ઉવવાઈ સૂવમાં આ પ્રમાણે છે
(૧) શરીરથી–હાથપગ સંકેચીને, બંને હાથ જોડીને નમ્રતા તથા વિનયપૂર્વક વંદન નમસ્કાર કરીને ભગવાનના સામે બેસી ગયા અને ભગવાનની સુશ્રુષા કરવા લાગ્યા. એમ શરીરથી ભકિત પૂજા કરવા લાગ્યા.
; (૨) વચનથી–જેમ જેમ ભગવાન વચન ઉચ્ચારતા તેમ તેમ હે ભગવાન! એમ જ છે. હે ભગવાન! સત્ય છે. હે ભગવાન ! બરાબર સત્ય છે. સંદેહરહિત છે. હે ભગવાન! હું ઈચ્છું છું, હું વિશેષ ઈચ્છું છું અને આપે જે કાંઈ કહ્યું તે બરાબર છે. એમ કહીને તે ભગવાનની વચન દ્વારા સેવા-ભક્તિ-પૂજા કરવા લાગ્યા. ' (૩) મનથી મનમાં મહાન વૈરાગ્યભાવ ધારણ કરીને તેમજ તીવ્ર ધર્માનુરાગ રત બનીને મનથી ભગવાનની સેવા-ભકિત-પૂજા કરવા લાગ્યા.
આ પાઠથી સ્પષ્ટ છે કે ભગવાન મહાવીરની પૂજા ત્રણ પ્રકારે કરવામાં આવતી. માનસિક, વાચિક અને કાયિક. મનમાં તેમનું ધ્યાન કરવું, સ્મરણ કરવું એ માનસિક પૂજા છે. વચનથી તેમના ગુણગાન કરવા એ વાચિક પૂજા છે. અને પંચાંગ નમાવીને નમ્રતાપૂર્વક નમસ્કાર કરવા એ કાયિક પૂજા છે. વીતરાગ ભગવાનની પૂજા એ પ્રકારે થાય છે. - જે પદાર્થ રાગ ઉત્પન્ન કરનાર તરીકે મનાય છે તે વીતરાગ ભગવાન પર ચડાવવા અથવા તેમને ભેટ ધરવા
એ પુજા નથી પણ ભગવાનની અવજ્ઞા છે. રાગ ઉત્પન્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #224
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાય પ્ર. ૧૨
૧e કરનાર વસ્તુઓને તે ભગવાન પહેલેથી જ ત્યાગ કરી ચૂક્યા છે. ભગવાને ત્યાગેલી વસ્તુઓ ભગવાનને અપર્ણ કરવી એમાં તેમની પૂજા નહિ પણ અવજ્ઞા છે, આશાતના છે.
આનંદ શ્રાવક ઉપાસક દશાંગ સૂત્રમાં આનંદ શ્રાવકે વ્રત લેતાં પ્રતિજ્ઞા કરી છે કે–“મને (આનંદ શ્રાવકને) આજથી અન્ય તીર્થિક, અન્ય તાશિક દેવ અને અન્ય તીર્થિકોએ ગ્રહણ કરેલ ચૈત્યને (પ્રતિમાને) વંદન નમસ્કાર કરવા....એ ક૫તું નથી. - અર્ધી પૂજા કરવાની કાંઈ વાત જ નથી. જે તે વખતે મૂર્તિપૂજા પ્રચલિત હેત તે તેમણે અન્ય તીથિકોએ ગૃહણ કરેલ મૂર્તિને વંદન નમસ્કાર ન કરવાની પ્રતિતાની સાથે તેની પૂજા પણ ન કરવી એવી પ્રતિજ્ઞા લીધી હતી. પણ તેવી પ્રતિજ્ઞા લીધી નથી.
એટલે તે વખતે મૂર્તિપૂજા પ્રચલિત નહતી તે સાબિત થાય છે.
અંબઇ શ્રાવક
આનંદ શ્રાવકની પેઠે જ અંબડ શ્રાવકે પણ અન્ય તર્થિકોને, તેમના દેવને તેમજ અન્ય તીર્થિકોએ ગ્રહણ કરેલા અરિહંત ચૈત્યને વંદન નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. કારણ કે વખતે મૂર્તિપૂજા થતી નહે તી. મૂર્તિની પૂજા પણ કરવામાં આવતી હેત તો અન્ય નીથિકે ગ્રહણ કરેલ અરિહંતની મૂર્તિને વંદન નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી તેમ અરિહંતની મૂર્તિની પળ નહિ કરવાની પણ સાથે સાથે પ્રતિ લીધી હેત. પણ ફકત વંદન નમસ્કાર પર્યું પાસના-સેવા ભક્તિ નહિ કરવાની જ પ્રતિજ્ઞા લીધી. એટલે તે વખતે મૂર્તિપૂજા નહતી તે સિદ્ધ થ ય છે. . * * *
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૬૦
મૂળ ન ધર્મ અને સત્રમાં પૂજા વિધિ નથી કારણ
દ્રવ્યપૂજા થતી નહતી પ્રાચીન કાળમાં મૂર્તિ હતી, મૂર્તિનાં દર્શન વંદન, નમસ્કાર હતા. પણ મૂર્તિની પૂજા થતી નહતી. એટલે જ અંગ સૂત્રમાં કયાંય મૂર્તિની પૂજાનો ઉલ્લેખ નથી તેમ મૂર્તિપૂજાની વિધિ પણ ક્યાંય નથી. એક ફક્ત જ્ઞાતા સૂત્રમાં દ્રૌપદીના અવિકારમાં દ્રૌપદીએ સ્વયંવર વખતે મૂર્તિપૂજા કરી હતી એમ ઉલ્લેખ છે. તેથી અહીં તેને પણ વિચાર કરી લઈએ.
દ્રૌપદી મૂર્તિપૂજા સાબિત કરવા માટે મૂર્તિપૂજક સંપ્રદાય જ્ઞાતા સત્રમાંના દ્રૌપદીના સ્વયંવરના અધિકાર ઉપર બહુ ભાર મૂકે છે. પણ દ્રૌપદીના અધિકારથી મૂર્તિપૂજા સાબિત થઈ શકતી નથી.
પદીના સ્વયંવર અવિકારમાં બે વાત છે–(૧) સ્નાન કરી બલિકર્મ કર્યું, (૨) જિનઘરમાં પૂજા કરી.
દ્રૌપદી સ્વયંવર વખતે મિયાદષ્ટિ હતી કે સમ્યગદષ્ટિ હતી તેમાં મતભેદ છે. સ્થાનકવાસી દ્રૌપદીને તે વખતે મિબાદષ્ટિ માને છે તેના કારણમાં તેઓ જણાવે છે કે(૧) દ્રૌપદીએ નિયાણ કરેલું હોવાથી તે નિયાણું પૂરું ન થાય
ત્યાં સુધી તેને સમક્તિ પ્રાપ્ત થઈ શકે નહિ. (૨) એઘિનિયંક્તિમાં પાઠ છે કે દ્રૌપદી લગ્ન પછી સમકિત
થઈ હતી. મૂર્તિપૂજકે કહે છે કે દ્રૌપદી સમ્યગદષ્ટિ હતી, તેના માતાપિતા પણ સમ્યગદષ્ટિ હતા કારણ કે દ્રૌપદીનું નિયાણું મંદ રસે થયેલું હતું તેથી સમક્તિ પામી શકે અને નિયાણું તે ભવપૂરે થાય ત્યારે જ પૂરું થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #226
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાય પ્ર. ૧૨
૧૬૧
વાસુદેવ પી નિયાણું કરવાથી જ પ્રાપ્ત થાય છે. છતાં કૃષ્ણ વાસુદેવને સમતિ પ્રાપ્ત થયું હતું અને શ્રી નેમિનાથ તીર્થકર ભગવાનના તેઓ અનન્ય ભક્ત હતા એટલે દ્રૌપદીને પણ સમક્તિ પ્રાપ્ત થઈ ગયું હોય તે સંભવિત છે.
ત્યારે બીજો પ્રશ્ન એ રહે કે મૂર્તિપૂજકોના કહેવા પ્રમાણે દ્રૌપદીએ બે વાર જિનપુજા કેમ કરી ? કારણ કે એક તે કયબલિકમ્મા શબ્દ પ્રમાણે અને પછી જિનવરમાં એમ બે ઠેકાણે દ્રૌપદીએ પૂજા કરી હતી એમ મૂર્તિપૂજકે કહે છે.
અહીંઆ મને એ સંભવિત લાગે છે કે દ્રૌપદીએ સ્નાનગૃહમાં કબલિમ્માના અર્થ પ્રમાણે જુદી ઓરડીમાં જિનપ્રતિમા હશે તેને વંદન નમસ્કાર કર્યા. અને બીજી વાર જિનવરે જવાની વાત નથી અને બનાવટી લાગે છે, કારણ કે –
રાજમહેલની અંદર બે જિનાર હોવાનું સંભવિત નથી (૧) સ્નાનગૃહના મકાનની અંદર અને (૨) બીજા મકાનમાં પણ રાજમહેલની વંડીની અંદર જ. જે જિનઘર એટલે જિનમંદિર રાજમહેલની બહાર હોય તો સરકાર તે પ્રમાણે જગાવત. વળી રાજમહેલની બહાર મંદિર હેત તે કૌપદી ચાલીને નહિ પણ રથમાં બેસીને જ જાત. પણ સૂત્રમાં તે ચાલીને જવાની જ વાત છે. એટલે બીજીવાર દ્રૌપદી જિનઘરમાં ગઈ તે આખી વાત પ્રક્ષિત લાગે છે. કારણ કે આ જ્ઞાતાસૂત્ર કે બીજા કોઈપણ અંગસૂત્રમાં કોઈએ પણ બીજી વાર પ્રતિમાનું પૂજન કે દર્શન કર્યાની વાત હોય એમ કેઈએ કહ્યું નથી
જ્ઞાતા સૂત્રની આઠ વર્ષની જૂની પ્રતમાં તે પાઠ નથી. તેથી રૂા. ૨. ૫. મુનિશ્રી રત્નચંદ્રજીએ તે પાઠ પ્રક્ષિપ્ત છે એમ સાબિત કર્યું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૬૨
મૂળ જૈન ધર્મ અને
આ દ્રૌપદીની વાત સિવાય બીજા કોઈ પણ પ્રસંગમાં મનુષ્ય (પુરુષ કે સ્ત્રીએ) મૂર્તિ પૂજા કરી હતી એવો સૂત્રમાંને કઈ દાખલે કેઈએ રજૂ કર્યો નથી.
પ્રક્ષેપ પાડે
કેઈપણ અંગ સૂત્ર હાલમાં મૂળ શુદ્ધ તે ઉપલબ્ધ જ નથી. જે છે તે પણ મૂળ સૂત્રને ઘણે થડે અંશ અને બાકીનું તે તેના ઉપરનું પૂર્વાચાર્યોનું વિવેચન જ છે. અને પાછળથી જ્યારે મૂર્તિપૂજા ચાલુ થઈ ગઈ હતી, લોકોનું મન મૂર્તિપૂજા તરફ, બાહ્યાચાર તરફ આડંબર તરફ વિશેષ આકર્ષાયું હતું, ત્યારે તે વલણને પુષ્ટ કરવા માટે પૂર્વાચાર્યોએ સૂત્રમાં પૂજાની વાત ઉમેરી દીધી હોય તો તેમાં કશી અસંભવિતતા કે નવાઈ જેવું નથી.
છવાભિગમ સૂત્રમાં તથા રાજયશ્રીય સૂત્રમાં દેવલોકમાં દેવો મૂર્તિપૂજા કરે છે તેની વિધિ માટે “રાજપક્ષીય સૂત્રમાંની સૂર્યાભદેવની પૂજાવિધિ પ્રમાણે” એમ બતાવેલું છે. જીવાભિગમ અને રાજપ્રક્રીય એ બને સૂત્રો મૂર્તિપૂજા શરૂ થઈ ગયા પછી પણ ઘણું વખતે બનેલા છે. એટલે તે સૂત્રો બનાવનાર આચાર્યોએ અહીં થતી હતી તે પ્રમાણેની વિધિ તે સૂત્રમાં દાખલ કરી દીધી હોય તે તેમાં કંઈ જ અસંભવિત કે નવાઈ જેવું નથી.
અને જ્ઞાતાસૂત્રમાં સુર્યાભદેવની પૂજાનો ઉલ્લેખ જ બતાવે છે કે દ્રૌપદીની મૂર્તિપૂજાને આખો ય પાઠ પ્રક્ષિપ્ત છે, નવો જ ઉમેરેલે છે.
અંગસૂત્રમાં એવું કેમ બની શકે? એવી કોઈને શંકા થાય તે તેનું સમાધાન એ છે કે હાલના ઉપલબ્ધ સૂત્રોમાં ઘણે મોટો ભાગ તે મૂળસૂત્ર ઉપરના વિવરણ કે વિવેચનને જ છે. મૂળસૂત્રને બહુ જ નજીવો ભાગ તેમાં હશે. અને તેથી જ સૂત્રોમાં ભગવાન મહાવીરના
વખતમાં બનેલી વાત આવે છે કે જે ભગવાને પિતે કહેલી ન જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #228
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૨
૧૬૩
હોય એમ સમજી શકાય છે, વિવેચનમાં જેમ એવી વાતો ભગવાનના નામે સૂત્રોમાં ઘૂસી ગઈ છે તેવી જ રીતે દ્રૌપદીની મૂર્તિપૂજાની વાત પણ ઘૂસી ગઈ હોય તો તેમાં કંઈ જ નવાઈ જેવું નથી.
બાકી સમ્યગ્દષ્ટિ દેવે તે મહા વિનયી અને વિવેકવંત હોય છે. અને તેઓ અરિહંત ભગવાનની પૂજા કેવી રીતે કરવી જોઈએ, એ વાત તેઓ તેમના અવધિજ્ઞાનથી સારી રીતે જાણે છે તેથી તેઓ અરિહંત ભગવાનની આશાતના થાય તેવી રીતે સાવદ્ય પ્રકારની મૂર્તિપૂજા કરે જ નહિ, એટલે પૂર્વાચાર્યોના સૂત્રમાં પૂજાની વિધિ છે તે અહીંયા તે વખતે જે વિધિ ચાલતી હતી તેનું જ વર્ણન કરેલું છે એમ સમજવું જોઈએ.
પ્રાચીન મૂર્તિઓ શું બતાવે છે? સરકારી શોધખોળ ખાતા તરફથી થતા ખોદકામમાંથી અત્યાર સુધીમાં જે જે મૂર્તિઓ મળી આવી છે તે સર્વ જે દટાયલા શહેરમાંથી મળી આવી છે તે શહેર દટાયા પહેલાં પણ ઘણું વખત પહેલાં તે મૂર્તિઓ બનેલી હશે જ. અને જે પ્રાચીન કાળમાં મૂર્તિ પૂજા ચાલુ હેત તે તે મળી આવેલ મુર્તિએ ઘસાયેલી હેત. પણ મળી આવેલી મૂર્તિઓ જરા પણ ઘસાયલી નથી તે વાત પૂરવાર કરે છે કે પ્રાચીનકાળમાં ૫ર્તિપૂજા નહતી. એટલે પણ દ્રૌપદીએ મૂર્તિપૂજા કરી નહતી.
જિનવરને કામદેવના મંદિર તરીકે લઈએ તે પણ તે વાત સંભવિત લાગતી નથી કારણકે દ્રૌપદી દઢ સમક્તિી હતી તે સૂવમાંના બીજા ઉલ્લેથી નક્કી થાય છે જ એટલે તેણે કામદેવની પૂજા કરી હેય તે સંમવિત લાગતું નથી.
આઘનિર્યુક્તિને પાઠ સ્થાનક્વાસીઓએ રજૂ કર્યો છે અને તેમાં કાપદીએ લગ્ન પછી સમકિત થવાનું બતાવ્યું છે. પરંતુ મૂર્તિપૂજકો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૬૪
મૂળ જૈન ધર્મ અને ચોક્કસપણે કહે છે કે ઘનિયુકિતમાં એ પાઠ જ નથી. એટલે દ્રૌપદી લગ્ન પહેલાંથી જ સમકિતી હતી એમ સમજી શકાય છે.
“જિન પ્રતિમા જિનસરિખી” એ મૂર્તિપૂજકેને મુદ્રાલેખ છે. જિન ભગવાનને કોઈ સ્ત્રી અડી ન શકે તે સૂવથી, સિદ્ધાંતથી સિહ વાત છે. જિનપ્રતિમા જિન સરિખી છે તે જિન પ્રતિમાને પણ સ્ત્રી અડી ન શકે એ સમજી શકાય તેવી વાત છે. છતાં દ્રૌપદીએ જિનપ્રતિમાને હરાવવા વગેરેની વાત છે એટલે દ્રૌપદી મૂર્તિને અડીને જ તે બધું કરી શકે તે તે નકકી જ. ત્યારે “આ તે સ્થાપનારૂપ છે માટે સ્ત્રી અડી શકે” એમ કહેવું તે કેટલું ન્યાયસંગત છે તે વાંચકે સહેલાઈથી સમજી શકશે.
મતલબ કે દ્રૌપદીએ મૂર્તિ પૂજા કરી જ નહોતી પણ સ્નાનગૃહમાંના મૂર્તિના ઓરડામાં કે જેને જ જિનધર કહેતા હોય તો તે સંભવિત છે ત્યાં દ્રૌપદીએ મૂર્તિને વંદન નમસ્કાર કર્યા હતા, વખતે પ્રાર્થના પણ કરી હેય.
મૂર્તિ પૂજા નહેતી તેનાં દૃષ્ટાંત પ્રાચીન કાળમાં મૂર્તિપૂજા નહતી તેના શાસ્ત્રીય દાખલા પણ છે, જેમ કે –
ભરત ચક્રવતીની ઈચ્છા થઈ અને અષ્ટાપદ ગિરિ ઉપર ભગવાન ઋષભદેવના અગ્નિ સંસ્કારના સ્થાન ઉષર “સિંહ નિષદ્યા” ચૈત્ય બનાવી દીધું. અને ઋષભાદિ તીર્થકરોની મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરીને ચિરસ્થાયી સ્મારક બનાવી પિતાનું કર્તવ્ય પૂરું કર્યું. ન તેની પૂજા વ્યવસ્થા માટે કઈ ગામ ગરાસ દીધે, ન પૂજારિઓને બંદોબસ્ત કર્યો.
“ભારતના વંશ જ સગર ચક્રવતીના પુત્રોએ પોતાના પૂર્વજોની કતિને ચિરસ્થાયી અને સુરક્ષિત બનાવવા માટે તેના મા દુર્ગમ બનાવ્યા. અને ફરતી ખાઈ ખાદીને પર્વતને દુરાગ્રહ બનાવ્યું. તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #230
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૨
૧૬૫
નિર્વાહ માટે બીજી કાઈ ચિંતા ન કરી. કેમકે તેવી ચિંતાનુ કાઈ કારણ જ ન હતું. કાઇ દેવ વિદ્યાધર પહોંચી જતે। અને ઇચ્છા થતી તેા યથેચ્છ ભક્તિ કરી લેતા. નહિ તે દન તા કરતા જ અને ભરતની પિતૃભક્તિ તથા જિન શક્તિને સંબધે એ શબ્દો ખેાલતા જ.
“ આપણા શાસ્ત્રોના લેખાનુસાર નંદીશ્વર, રુચક, કુંડલ આદિ દીપામાં શાશ્વત ચૈત્યા અને પ્રતિમાનું અસ્તિત્વ છે, અષ્ટાદ્દિક પદ્યના દિવસેામાં કે જિન કલ્યાણક આદિના પ્રસંગેામાં દેવા, અસુરે કે સિદ્ધ વિદ્યાધરા ત્યાં જઈ ઉત્સવા મનાવે છે. પણ સદાકાળ ત્યાં કાણુ પૂજા કરે છે એના ખુલાસા શાસ્ત્રથી મળતા નથી.
፡
“ આપણે સમજવુ જોઈએ કે આપણી પ્રાચીન પૂજા પદ્ધતિ આજના જેવી ન હતી. તે સાચી અને સ્વાભાવિક હતી. આજની પદ્ધતિમાં કૃત્રિમતાનાં અધતા છે, ભાવનાં સ્થાને ફરજ કર્તવ્યની કડિઓ સંકળાયેલી છે. એટલે પૂજની આત્મભાવનાઓના વિકાસ થઇ શક્તા નથી.”—જિનપૂજા પદ્ધતિ પુસ્તકમાંથી સાભાર ઉદ્ધૃત
પૂજાવિધિ નાની શરૂઆત પછી વધતી ગઈ
મૂર્તિપૂજાની શરૂઆત બહુ નાની હતી. શરૂઆતમાં (૧) સુગંધી સૂણુંની પુડી, ( ૨ ) પુષ્પમાળા, ( ૩ ) ધૂપ, (૪) ચાવલ ( ચેાખા ) અને ( ૫ ) દીપ૪ દૈવને (મૂર્તિને) ધરાવતા. આ પ્રમાણે પંચાચારી પૂજાની શરૂઆત થઇ. પછી વર્ષીને અષ્ટાપચારી થઈ. પછી તા વધતી જ ગ. ચૈત્યવાસીઓએ ખાસ કરીને ખૂબ વધારી દીધી.
પૂજાવિધિ આસ્તે આસ્તે વધતી જ ગઇ તે પૂજાવિધિ અને પ્રતિષ્ઠાના જુદા જુદા વખતે થયેલા જુદા જુદા આચાર્યોના પુસ્તકા ઉપરથી સિદ્ધ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૬૬
મૂળ જૈન ધર્મ અને પૂજાવિધિથી કંટાળેલાઓએ
પૂજાવિરોધ અપનાવ્યો આ પૂજાવિધિએ લેકોને એટલે બધે ત્રાસ કંટાળો આપે છે કે જ્યારે મુનિઓ શ્રી ધર્મસિંહજી, ધર્મદાસજી, લવજી ઋષિએ મૂર્તિપૂજા વિરુદ્ધ પિકાર ઉઠાવ્યો ત્યારે તેમને અણુચિતવી, અસાધારણ ફત્તેહ મળી. પૂજાવિધિથી કંટાળેલા સર્વ લેકેએ આ મુનિઓના પોકારને વધાવી લીધે અને તેઓ આ મુનિઓના અનુયાયી બની ગયા. આ પ્રમાણે સ્થાનકવાસી સંપ્રદાયની મોટી સંખ્યા બની ગઈ.
સ્થાનફવાસીઓના આ મૂર્તિપૂજા વિરોધી પિકારમાં મૂર્તિવિરોધ પણ સમાઈ ગયો એટલે એ વિરોધ મૂર્તિ અને મૂર્તિ પૂજા એ બે તદ્દન જુદી જુદી બાબતો છે તેની ખબર જ નહોતી. તેથી તેમણે તે તર્કથી મૂર્તિ પૂજા વિરુદ્ધ તેમજ મૂર્તિની વિરુદ્ધ પણ પ્રમાણે શોધી કાઢયા અથવા ઉપજાવી કાઢયા.
પરંતુ મૂર્તિપૂજકે તે તે વખતે આ બંને જુદી જુદી બાબતે છે તેમ જાણતા જ હશે તે તેમણે મૂર્તિપૂજાને બચાવ કરી વિરોધ વધારવાને બદલે વિરોધીઓને બંને જુદી જુદી બાબત છે એમ સમજાવ્યું હતું તે મૂર્તિ વિધિ તે તે જ વખતે અટકી ગયો હત. અને પૂજા વિધિ તદન બંધ તો એકદમ થઈ ન જ શકે તેથી તેમાં સુધારે ફેરફાર કરવાનું શરૂ કર્યું હેત તે મૂર્તિ પૂજા માટે વિરોધ પણ ઉગ્ર ન બનત.
અથવા તે તે વખતે મૂર્તિપૂજક સાધુઓ પણ મૂર્તિ અને મૂર્તિપૂજામાં એવા ઓતપ્રેત એકરૂપ બની ગયા હતા કે તે બે ભિન્ન ભિન્ન વિષયો છે એવી તેમને કલ્પના પણ થઈ ન હોય. અને તેથી એ રીતે વિચાર પણ કર્યો ન હોય તે એ પણ સંભવિત છે.
ગમે તેમ પણ આ વિષયમાં યથાર્થ વસ્તુસ્થિતિ સમજવાની કેશીશ નહિ કરવાના કારણે જ હાલની સ્થિતિ સર્જાઈ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #232
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૨
સાધુઓ માટે સમાધાન કરવું અશક્ય નથી.
૧૬૭
cr
કાળ ધમે' બનવાનું હતું તે તે બની ગયું પણ હવે જાગ્યા ત્યારથી સવાર ” ગણુવામાં આવે અને ઉપર પ્રમાણેની સત્ય હકીકત સ્વીકારવામાં આવે તે સ્થાનવાસી અને દેરાવાસી ( મૂર્તિપૂજક) ખતેની એકતા થવામાં કઇ પણુ અડચણ નડે નહિ. વાત એટલી જ કે ખતે પક્ષે સત્ય હકીકત સ્વીકારવી જ જોઇએ, સંપ્રદાયવાદમાં તણાવું ન જોઇએ, સ્વમતના દુરાગ્રહ રાખવા ન જોઈ એ અને તીર્થંકર ભગવાનેાના વખતમાં જે સ્થિતિ હતી, જે પ્રરૂપણા હતી તેના સ્વીકાર કરવા તૈયાર થવું જોઈ એ.
બંને પક્ષા એવી દલીલ કરી શકે કે લેકેમાં વર્ષો જુના જે ખ્યાલ, ભાવના ૩ આગ્રહ પેસી ગયેલ છે તે કાઢવા મુશ્કેલ છે. તેના જવાળમાં હું કહી શકું કે લક્રેમાં ખાટા આગ્રહ પેસાડનાર જ સાધુએ હતા અને છે. અને હવે સાધુએ જ જો સત્યને હૃદયથી સ્વીકારીને તે પ્રમાણે પ્રરૂપણા કરવાને ઈચ્છે તેા ઘડીકમાં લેકેને સમજાવી શકે. લેકે તે સત્યાર્થી જ છે. પશુ લેાકેાને સત્ય શું છે તેની ખબર નહિ હાવાથી તેઓ સાધુઓના કથનને અનુસરે છે.
Ο
અત્યારે પણ સાધુએ સત્યના પ્રચાર કરવા માંડે અને મૂર્તિની માન્યતા સાચી છે અને મૂર્તિપૂજા મૂત્રસિ નથી તથા અરિહંત ભગવાનની આજ્ઞાતના કરનારી છે તે વાત બન્ને સંપ્રદાયના સાધુઓ સ્પષ્ટતાથી લેાકેાને સમજાવે તે લેાકેા તા તરત જ સાધુની વાતને માની જાય તેમ જ છે. પહેલી વાત સાધુએએ સત્યાર્થીપણાથી, સત્યના સ્વીકારથી, સત્ય પ્રરૂપણાથી ભવટ્ટિ છે એમ દૃઢપણે માનવું અને પછી સાધુએ એટલું ધ્યાનમાં રાખે અને તે પ્રમાણે વતે તે સ્થાનકવાસી અને મૂર્તિપૂજકાની એકતામાં જરાપણ વિલંબ લાગે તેમ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૬૮
મૂળ જૈન ધર્મ અને
મૂર્તિની માન્યતા અને મૂર્તિની પૂજા વિશે વિચાર અત્રે પુર થાય છે.
પાંચમા આરાના અંત સુધી
સંપ્રદાયે નહિ પણ શુદ્ધ જૈન ધર્મ જ ટકી રહેશે ભગવાને કહેલું છે કે જૈન ધર્મ પાંચમા આરાના અંત સુધી ટકી રહેવાને છે એ વાત સર્વ સંપ્રદાયના સર્વ જેને માને છે. અને તે ઉપરથી દરેક સંપ્રદાય પિતાને ઠેઠ સુધી ટકી રહેવાની વડાઈ લીએ છે. આવી વડાઈ લેવામાં તેમની ગંભીર ભૂલ છે. કોઈ પણ એક સંપ્રદાય ઠેઠ સુધી ટકી રહેશે એમ ભગવાને કહ્યું જ નથી પણ શુદ્ધ જૈન ધર્મ જ પાંચમાં આરાના અંત સુધી રહેશે એમ જ ભગવાને કહ્યું છે.
ભસ્મગૃહને લીધે જેન ધમ ચાળણમાં ચળાશે એમ કહેલું તે ભવિષ્યવાણી સિદ્ધ થઈ ચૂકી છે. જૈન ધર્મ જુદા જુદા સંપ્રદાયે, ગચ્છ, પંથમાં વિભિન્ન થઈને છિન્નભિન્ન થવાને હતું તે થઈ ચૂક્યો છે. હવે તે ફરીને સારે કાળ આવશે, ધર્મકાળ આવશે અને તે કાળ એકતાને હશે, ત્યારે સર્વ સંપ્રદાયને પોતપોતાના મતાગ્રહો છેડીને એક થવું જ પડશે અને એક જ શુદ્ધ જૈનધર્મને ઝંડા નીચે રહેવું પડશે.
એ વખત હવે બહુ દૂર નથી. સંપ્રદાયવાદીઓને, મતાગ્રહીઓને ભલે આ મારી વાત અત્યારે માનવામાં ન
આવે. પરંતુ હું માનું છું કે થોડા વખતમાં જ કોઈ યુગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #234
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૨
૧૨૯ પ્રધાન મહાત્મા જાગશેજ. અને તે મહાત્મા બધા સંપ્રદાયને તેમની ભૂલ સમજાવી તેમને શુદ્ધ ધર્મમાં લાવશે જ. અને એ રીતે તે મહાત્મા સર્વને એકત્રિત કરી શુદ્ધ જૈન ધર્મને ફેલાવે કરશે.
માટે આપણે અત્યારથી જ મતભેદને બને તેટલા અને બને તેમ ઓછા કરતા જવું જોઈએ. અને બને તેટલા એક થવું જોઈએ. કે જેથી એ યુગ પ્રધાન મહાત્માને એકત્તા કરવામાં વિશેષ મહેનત પડે નહિ અને તેથી તેઓ શુદ્ધ જૈન ધર્મને સહેલાઈથી વિશેષ ફેલાવે કરી શકે.
મારી આલોચના અહીં મારે એક વાતની સ્પષ્ટતા કરવી જોઈએ કે મારા આગલા બે પુસ્તક(૧) સત્ય ધર્મ પ્રકાશ અને (૨) જૈન ધર્મ અને એકતા–તેમાં મેં મૂર્તિપૂજાને વિરોધ કરેલ છે. પરંતુ તે વખતે મૂર્તિની માન્યતા અને મૂર્તિની પૂજા એ બે જુદી જુદી બાબત છે તે મારા ધ્યાનમાં નહતું. મારા વાંચન મનનના પરિણામે મને તે સત્ય લાગ્યું કે તરત મેં મૂર્તિ સત્ર સિદ્ધ છે તે જાહેર કર્યું હતું. એટલે મારા ઉતા પુસ્તકોમાં મૂર્તિપૂજાની અંતર્ગત મૂતિને પણ મારાથી વિરોધ થઈ ગયો છે. તે ખેટે છે અને તેથી તેને માટે અનંતા સિદ્ધ કેવળીની સાખે આ જાહેર રીતે મિચ્છામિડું લઉં છું. મારું તે દુષ્કૃત્ય મિથા હે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #235
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ તેરમું
કેટલુંક સ્પષ્ટીકરણ
સાધના માર્ગમાં મિથ્યાત્વના એકપણ અશ હાય ત્યાં સુધી મેક્ષ દૂર જ છે
આજે બિન સાંપ્રદાયિક જૈન તેા ભાગ્યે જ મળશે, માટે :ભાગે દરેક વાંચક તેના સાંપ્રદાયિક રંગથી રંગાયેલા જ જ્યારે કાઈ વાત તેની માન્યતાની વિરુદ્ધની વાંચે છે, કાઈ ને કાષ્ટ રીતે ઉકળી ઊઠે તે સ્વાભાવિક છે. શબ્દોમાં વ્યકત થઈ જાય છે.
હાય છે. અને તે ત્યારે તેનું દિલ તે ઉકળાટ તેના
તે ઉકળાટને લીધે તે લેખના ભાવને યથા સમજવાની કોશિષ કરતા નથી અને પેાતાની માન્યતાની રીતે ચર્ચા કરવા માંડે છે. પરંતુ લીલામાંની કઈ દલીલ કઈ રીતે ખાટી છે તે ખતાવવાની દરકાર કરતા નથી.
સંપ્રદાયવાદી વાંચકૈમાં આવું અને તે સ્વાભાવિક છે. છતાં બધાં વાંચકામાં ખાટી રીતે ગેરસમજુતી ફેલાવા ન પામે તેથી કેટલાક ખુલાસા કરવાની જરૂર જણાય છે. મે પહેલેથી જ જણાવેલું છે કે મારી કૈાઈ પણ દલીલમાં સિદ્ધાંતની રૂએ ભૂલ છે તેની કાઈ ખાત્રી કરી આપશે તે તે પ્રમાણે હું સુધારવા તૈયાર છું.
આ પુસ્તકમાંના લેખાના હેતુ શા છે?
મૂર્તિ, મૂર્તિપૂજા, દશ પ્રશ્નો અને તેનું સમાધાન વગેરે આ પુસ્તકમાંના લેખ લખવામાં મારા હેતુ શો છે? તે સબંધમાં વાંચકામાં ગેરસમજ ન થાય માટે સૌથી પહેલાં તેના ખુલાસા કરી દઉં છું.
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #236
--------------------------------------------------------------------------
________________
હાલના સપ્રડાયા પ્ર. ૧૩
૧૭૧
મારે। હેતુ ફક્ત સત્ય શેાધવા, જાણવા અને જણાવવાને છે. ભગવાન મહાવીરે શું પ્રરૂપ્યું છે તે શેાધવાને જાણવાને અને સમજવાને છે.
એમ તે દરેક સંપ્રદાય પોતાના મતને જ સત્ય જ માને છે. ભગવાને જે પ્રમાણે કહ્યુ છે તે પ્રમાણે જ તેઓ બધાય માને છે એમ તે દૃઢતાથી કહે છે. છતાં ખૂબી એ છે કે બધા સંપ્રદાયેાની ઘણી વાતે એક બીજાથી વિરુદ્ધ છે, પણ સર્વજ્ઞ ભગવાનના કથનમાં વિરાધ ડ્રાઇ શકે જ નહિ. એટલે જ્યારે જુદા જુદા સંપ્રદાયાની વાતમાં વિરાધ માલુમ પડે ત્યારે એટલું તેા નક્કી સમજી શકાય કે બધાની વાત સત્ય હાઈ શકે જ નહિ.
તેથી સત્ય શું છે? ભગવાને શુ' પ્રરૂપ્યું છે તે જાણવાની સમજવાની અને તે પ્રમાણે વર્તવાની ભગવાનમાં શ્રદ્ધા રાખનાર દરેક જૈનની ફરજ છે તેમ મારી પણ ફરજ છે એમ હું સમજું છું અને તેથી એક સત્યાર્થી તરીકે સત્ય ધર્મ અથવા મૂળ શુધ્ધ જૈનધર્મ જાણવાની ઇચ્છા એ જ સ્મા પુસ્તકના હેતુ છે.
એવી સત્યની શાધ શા માટે?
સંપ્રદાયવાદી કહેશે કે એવી રીતે સત્ય શેાધ કરવાની જરૂર જ શી છે? તમે તમારા સંપ્રદાયની માન્યતા પ્રમાણે માને અથવા તમને પેાતાની મેળે જે સત્ય લાગે તે પ્રમાણે માના પણ આવી ભાંજગડમાં શું કામ પડે છે!
હા, ભાઈ તમારી વાત તેા ઠીક છે. પણ તમે જ મને સમજાવ્યું છે કે—મિથ્યાત્વથી બચેા તા જ મેક્ષ પ્રાપ્ત કરી શકાય. ત્રિશ્ચાત્યના એક અંશ હેાય ત્યાં સુધી તામેાક્ષ દૂર જ છે, અને હુ તા માક્ષના પ્યાસી છું તેથી મારામાં એક અંશ પણ મિથ્યાત્વના રહે તે મને પરવડે તેમ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #237
--------------------------------------------------------------------------
________________
મૂળ જૈન ધમ અને
જૈનધર્મની પ્રાપ્તિ વિના પણ જીવતે મનુષ્ય ગતિ અને દેવની ગતિના સુખ પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ મેક્ષના શાશ્વત સુખનેા લાભ તા જૈનધર્મીની આરાધનાથી જ મળી શકે છે. જૈનધર્મની એ વિશિષ્ટતા છે.
૧૭૨
જૈનધમ સિવાયની અન્ય સ` પ્રવૃત્તિને મિથ્યાત્વ પ્રવૃત્તિ મણેલી છે. મિથ્યાત્વરૂપ પ્રવૃત્તિ એ પાપરૂપ પ્રવૃત્તિ ગણાય છે. અને તેથી જૈનધર્મમાં મિથ્યાત્વના ખાસ નિષેધ કરવામાં આવ્યા છે.
જૈન ધર્મ પાપ પ્રવૃત્તિના અઢાર સ્થાનક બતાવેલા છે તેમાં મેટામાં માટું પાપસ્થાનક મિથ્યાત્વને કહેલું છે.
ત્યારે હું મિથ્યાત્વથી ડરીને શુદ્ધ જૈનધર્મને શાષીને સમજવાની કોશિશ કરૂ તેમાં ખાટુ શુ છે ? પાંચમા સંપ્રદાય ઉમેરવા છે?
આટલું લખ્યું ત્યાં મારા કાનમાં એક અવાજ અથડાય છે, તે કહે છે કે—તમે તમારી મેળે શેાધ કરીને જેમ માનવું હૅાય તેમ માને, પણ આવી રીતે જાહેરમાં લખીને ઊહાપોહ શા માટે કરી છે? શું તમારે પાંચમા સપ્રદાય ઉમેરવા છે ?
સત્ય વાત જાહેર કરીએ ત્યારે સંપ્રદાયવાદીઓ કેવા ઊંધા અથ કરી નાખે તેના આ એક નમૂના છે. અરે, ભાઈ, ભગવાને એક પણ સંપ્રદાય પ્રરૂપ્યા નથી અને ભગવાને શું પ્રરૂપ્યુ છે. તેની શોધ કરનાર પાંચમા સપ્રદાયને મનમાં પણ વિચાર કેમ કરી શકે ? ના. ભાઇ, એવા ડર રાખશે। નહિ તેમ એવું કહેશે। પશુ નહિ.
અને સત્યની શેાધ ખાનગી રીતે થઈ શકે તેવા સંભત્ર નથી એમ ખાત્રી થયા પછી જ જાહેર ચર્ચા જરૂરની ગણી છે. વળી આજે મારા જેવા સત્યાર્થી ઘણા છે તેમને પણ મ્રત્ય જાણવાના લાભ મળે તેમ પણ થવું જ જોઈએ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #238
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૩
૧૭૩ મિથ્યાત્વની વ્યાખ્યા
હું તે ફક્ત મારામાં મિયાત હોય તેનો નાશ કરવા માગું છું તે હવે મિથ્યાત્વની વ્યાખ્યા શું છે તે જોઈએ.
જૈનધર્મમાં મિથ્યાત્વની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવે છે–વીતરાગદેવ, નિગ્રંથ ગુરુ અને સર્વજ્ઞ પ્રણત ધર્મ ઉપર શ્રદ્ધા ન હોય તે મિથ્યાત્વ.
વીતરાગદેવ ઉપર શ્રદ્ધા રાખવી એટલે વીતરાગ ભગવાન ખરખર થઈ ગયા હતા એટલું જ માનવાનું નહિ પણ વીતરાગ સર્વજ્ઞ દવે કહેલું છે તે જ સત્ય છે એમ દઢતાથી માનવું તે સાચી શ્રદ્ધા કહેવાય. એટલે કે સર્વજ્ઞ દેવે પ્રણત કરેલ ધર્મ જ સત્ય છે એમ દઢતાથી માનવું તે સાચી શ્રદ્ધા કહેવાય. અને તેનાથી વિપરીત માનવું તે મિથ્થાવ.
તે જ પ્રમાણે નિગ્રંથ મુનિ ઉપર શ્રદ્ધા રાખવી એટલે કે સર્વ વીતરાગ ભગવાને કહેલ છે તે પ્રમાણે જ બરાબર જે નિર્ગથે મુનિ ધર્મ સમજાવે તે મુનિને જ સાચા ગુરુ તરીકે માનવા. અને તેમના ઉપર શ્રદ્ધા રાખવી.
પરંતુ ભગવાને કહેલા વચનને ઊલટા રૂપમાં સમજાવે, સત્ય વાતને ગોપવીને કે છુપાવીને તેને જુદા જ રૂપમાં બેટી રીતે સમજાવે તેને સાચા ગુરુ તરીકે મનાય નહિ, એટલે
ભગવાનના વચનેને ઊલટા સ્વરૂપમાં સમજાવનાર મુનિ ઉપર શ્રદ્ધા રાખવી અને તે ગુરુ સાચું જ કહે છે એમ માનવું તે પણ મિથ્યાત્વ કહેવાય.
ભગવાનના વિરહમાં ભગવાનના વચનેને બરાબર સમજાવનાર ચૂર જ છે. અને તેથી જ ગુરુની ખાસ મહત્તા છે. પરંતુ તે જ કારણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #239
--------------------------------------------------------------------------
________________
૧૭૪
મૂળ જૈન ધમ અને
સત્યાર્થીએ ગુરુની યથા પરીક્ષા કરીને જ તેમને ગુરુ તરીકે સ્વીકારવા જોઈએ. અને ગુરુ મારફત પણ કંઇ ખોટું સમજાઈ ન જાય તેની સત્યાર્થીએ સાવચેતી રાખવી જોઈ એ.
કચેા જૈન ધર્મ સત્ય
એમ તે અત્યારે પણ જૈન ધર્માંના સર્વ સંપ્રદાયા કહે છે કે જૈન ધર્મ સત્ય છે એટલુ જ નહિ પણ— જૈન ધર્મ જ સત્ય છે
( ખીજો કાઈ ધર્મ સત્ય નથી )
એમ પણ બધા જ સંપ્રદાયા સ્પષ્ટ રીતે કહે છે. ત્યારે સવાલ એ થાય છે કે—એ જૈન ધર્મ કયા ?
તે તે સપ્રદાયે માનેલા જૈન ધર્મ સત્ય છે એમ માનવું? એમ માનીએ તે। એ રીતે દરેક સપ્રદાયને ધર્મ સત્ય છે એમ માનવું પડે. એના અર્થ એ કે જૈન ધર્મ એક નહિ પણ અનેક છે.
પરંતુ જૈન ધર્માં તે એક જ છે. ભગવાન મહાવીરે એક જ ધર્મ પ્રરૂપ્યા છે એટલુ જ નહિ પણ જૈન ધર્મ અનાદિથી એક જ છે અને દરેક તીર્થંકરદેવ એક જ પ્રકારના જૈન ધમ પ્રરૂપતા આવ્યા છે એમ પણ અત્યારના જૈન ધર્મના દરેક સંપ્રદાય કબૂલ કરે છે.
આ ઉપરથી સિદ્ધ થાય છે કે આજના કાઇ પણ સંપ્રદાયે માનેલે ધમ તે સપૂર્ણ પણે સાચા જૈન ધમ' નથી, પણ જૈન ધર્મનું કાઇ અંશે રૂપાંતર છે. દરેક સપ્રદાય મૂળ જૈન ધર્મના કાઇ ને કોઇ સિદ્ધાંતને અથવા નિયમને ઊલટા રૂપમાં પ્રવર્તાવી પેાતાને સત્ય ધર્મી કહેવડાવે છે.
પરંતુ એમ એકાંતવાદ ધારણ કરનાર સોંપ્રદાયને સત્ય ધમા અનુયાયી માની શકાય નહિ. જૈન ધર્મ અનેકાંતવાદ ઉપર સ્થિર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #240
--------------------------------------------------------------------------
________________
હાલના સપ્રદાયે પ્ર. ૧૩
૧૭૫
છે. એટલે એકાંતવાદને ધારણ કરનારા સાંપ્રદાયા સત્ય ધર્મને સંપૂર્ણ પણે અનુસરતા નથી. જેટલે અંશે એકાંતવાદ એટલે અંશે અસત્ય ધર્મ એમ સમજી શકાય છે.
હિંદમાં મુખ્ય છ દર્શન કહેવાય છે. તે દરેક અમુક અમુક રીતે એકાંતવાદી છે, દરેક વસ્તુને જુદી જુદી બાજુથી જુદા જુદા દૃષ્ટિક્રાણુથી જોઈ તે તેનું સ્વરૂપ સમજવું જોઈએ, તેમ કરવાને બદલે એ છયે દર્શને અમુક રીતે અસત્ય ઠરે છે. પરંતુ તે બધાના દૃષ્ટિક્રાણુ ભેગા કરીને નિર્ણય કરવામાં આવે તે તે સત્ય નિય બની જાય. અને એ રીતે જ જૈનધમ માં છયે દર્શન સમાઈ જાય છે એમ કહેવાય છે.
એ જ પ્રમાણે જૈનધર્મના દરેક સંપ્રદાયે અમુક અમુક બાબતે માં એક જ દૃષ્ટિક્રાણુથી નિષ્ણુય ી વસ્તુના સ્વરૂપને ઊલટુ અથવા સંકુચિત કરીને તેને સત્યધર્મનું રૂપ બતાવી રહ્યા છે. એટલે તે તે પ્રકારે તેઓ શુધ્ધ સાચા જૈનધર્મથી દૂર છે.
અને જેટલે અંશે ભગવાનના વચનથી વિરુદ્ધની માન્યતા તેટલે અંશે મિથ્યાત્વ ગણાય છે. •
પરંતુ એ સ` સંપ્રદાયાના જુદા જુદા દૃષ્ટિકાણને એકઠા કરીને વસ્તુના નિર્ણય કરવામાં આવે તા તે શુધ્ધ ધર્મ બની જાય અથવા શુધ્ધ ધર્મની એટલા બધા નજીક આવી જાય કે તેમાં મિથ્યાત્વના અન કારી અંશ રહે નહિ.
સંપ્રદાય એ દુષમકાળના પ્રભાવ છે.
ભગવાન મહાવીરે એક જ પ્રકારના શુદ્ધ પ્રરૂપેલા છે. તેમાં કાઈ સંપ્રદાય, ગચ્છ, પથ, કાંટા કે વાડાને સ્થાન નહેતું. આજે અનેક સંપ્રદાય, ગચ્છ વગેરેના ભેદ પડી ગયા છે. તે ફક્ત ભેદ પાડનારની અજ્ઞાનતા અથવા અહુ ભાવની વૃત્તિનું જ ફળ હતું. એ પ્રભાવનું જ પરિણામ હતું.
આ દુષમકાળના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #241
--------------------------------------------------------------------------
________________
૧૭૬
મૂળ જૈન ધર્મ અને
આજે કાળના પ્રભાવે, અજ્ઞાનતાને લીધે, અહંભાવને લીધે કે માન પ્રતિષ્ઠાના લેભને લીધે, પૂર્વ સંસ્કારથી કે વર્તમાન સંસર્ગથી કઈ સિદ્ધાંતને પોતાની અલ્પ બુદ્ધિ પ્રમાણે ઊલટા રૂપમાં સમજા હોય તેને જ સત્યરૂપે દઢતાથી માની લેવો અને જૈન ધર્મના અનેકાંત વાદને નહિ સમજવાથી એકાંતવાદ ધારણ કરવો. એ રીતે જૈનધર્મમાં અનેક સંપ્રદાયો ગો, વાડાઓ ઉત્પન્ન થયા છે.
ધર્મમાં આવી જાતને કઈ પણ વિષયમાં, કઈ પણ બાબતમાં એકાંત આગ્રહ એ તીર્થકર ભગવાનના વચનની વિરુદ્ધનું કાર્ય છે અને ભગવાનના વચનની વિરુદ્ધના કાર્યને મિથ્યાત્વની સંજ્ઞા આપવામાં આવે છે. શોધમાં મુશ્કેલી
આજના સાંપ્રદાયિક વાતાવરણમાં સત્યની શોધ કરવી એ મુશ્કેલ કહ્યું છે. પરંતુ લાધેલ સત્યને પ્રકાશમાં મૂકવું એ હમેશાં એથી પણ મુશ્કેલ કાર્ય ગણાતું રહ્યું છે. છતાં સત્યાર્થીને તે સત્ય શોધવું જ રહ્યું, તે તેની શોધમાંથી પાછો હઠી શકે નહિ.
તેથી મેં મારાથી બનતી મહેનત કરીને જે કંઈ સત્ય શોધી શકાયું તે આ પુસ્તકમાં મારા લેબમાં બતાવેલું છે. તેમાં મેં જરૂર પૂરતી સૂની સાક્ષીઓ, ઉલ્લેખે આપેલા છે.
છતાં તેમાં કેટલુંક સ્થાનકવાસી માન્યતા વિરુદ્ધનું છે તે તેઓ એકદમ સ્વીકારવા તૈયાર ન થાય તો તે સ્વાભાવિક છે. તેવી જ રીતે કેટલુંક મૂર્તિપૂજક માન્યતા વિરુદ્ધનું છે. તે તેઓ એકદમ સ્વીકારવા તૈયાર ન થાય તે તે પણ સ્વાભાવિક છે. તે ઉપરાંત કંઈક બંને સંપ્રદાયને માન્ય ન હોય તેવું બંને ય સ્વીકારવા તૈયાર ન થાય એ પણ સમજી શકાય તેમ છે.
પરંતુ અહીંયા સવાલ સાંપ્રદાયિક માન્યતાને નથી કે અંગત રૂચિને સવાલ નથી. પણ ભગવાને શું કર્યું હતું તે શોધી કાઢવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #242
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૩
૧૭૭ છે. અને એ રીતે કોઈ પક્ષ જે કંઈ મારી ભૂલ અંગ સૂત્રને અનુસરીને બતાવશે તે સંબંધમાં હું જરૂર વિચાર કરીશ. મૂર્તિ સંબંધી સ્પષ્ટિકરણ
મૂર્તિ સંબંધમાં એક બે જરૂરી સ્પષ્ટીકરણ કરી લઉં. (૧) મૂર્તિએ વ્યવહાર ધર્મ છે અને મૂર્તિ તે આલંબનરૂપ છે.
આલંબન એટલે કે. સશક્ત માણસને ટેકાની જરૂર પડતી નથી. પણ અશક્ત માણસને ટેકાની જરૂર પડે છે.
તે પ્રમાણે ધર્મમાં પણ – ધર્મ જ્ઞાન અને ધર્માચરણમાં કમજોરઅશક્ત માણસને ટેકાની જરૂર પડે છે. તેવા માણસને મૂર્તિને ટેકે, મૂર્તિનું અવલંબન આશીર્વાદરૂપ થઇ પડે છે.
(૨) એક ભાઈએ સવાલ પૂક્યો છે કે–અવલંબન મિથ્યાવીને કે સમક્તિને ?
તેને જવાબ. સમકિતના ઘણા પ્રકાર છે. તેમાં ભાવ સમકિત, નિશ્ચય સમક્તિ વગેરે જેની ઉચ્ચ સમકિત અવસ્થાના ભેદે છે તેને કેઈ આલંબનની જરૂર હોય નહિ.
પરંતુ સમક્તિની પ્રાથમિક દશાના કેટલાક ભેદ છે જેવા કે— દ્રવ્ય સમક્તિ–જિનેશ્વરનું વચન તત્તરૂપી છે એવી સામાન્ય રુચિ.
સંક્ષેપરુચિ–જે જૈન દર્શન યથાર્થ સમજ્યા નથી. વિશેષ ભણેલે નથી પણ વીતરાગ માર્ગની શુદ્ધ શ્રદ્ધા છે.
આવા પ્રાથમિક દશાવળા સમકિતને આલંબનની જરૂર રહે છે તે ઉપરાંત સારૂં ધર્મજ્ઞાનવાળાનું મન પણ દઢ થયું ન હોય ત્યાં સુધી તેને આલંબનની જરૂર રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #243
--------------------------------------------------------------------------
________________
મૂળ જૈન ધમ અને
Ο
આલખન મૂર્તિનુ જ જોઈએ અથવા હાય એમ નહિ. ગુરુનુ પણ આલંબન હેાઈ શકે. પણ ગુરુનુ આલંબન હમેશ ન મળે ત્યારે મૂર્તિનું આલખન હંમેશ મળી શકે છે.
૧૭૮
મૂર્તિના અસ્વીકાર કરવા તે સામાન્ય માણસ માટે ધર્માંના એક મુખ્ય સાધનના એટલે ધર્માંને! જ અસ્વીકાર કરવા જેવું ગણાય. જૈનધર્મ ક્ત વિશેષ જ્ઞાનવાળા માટે જ નથી. જૈનધમ તે। આબાલવૃદ્ધ સર્વ માટે છે. એટલે દરેક ક્ક્ષાના માણસ માટે જૈન ધર્મીમાં ધર્મ સાધનની જોગવાઈ છે તેથી જૈન ધમે સામાન્ય કક્ષા માટે મૂર્તિનું અવલંબન આવશ્યક ગણેલુ છે.
પૂજા સબધી સ્પષ્ટીકરણ
એક દલીલ છે કે—મૂત્રાના ધણા અર્થા થાય છે. તે અર્થા બધા ખરાખર સમજવા માટે સૂત્રેાની ટીકાઓ વાંચવી જોઈ એ. એટલે મૂર્તિ પૂજા વિષે પૂર્વાચાર્યાંએ શું સમજાવેલું છે તે ધ્યાનમાં લેવું જોઈ એ.
તે સબંધમાં ખુલાસા.
સૂત્રેામાં એક શબ્દના ધણા અર્થ થાય છે અને તે સમજવા માટે રીકા, ચૂર્ણાં વગેરે પંચાંગી વાંચવી જોઈ એ તે વાત તાત્ત્વિક શબ્દોના અર્થ માટે વ્યાજબી કહી શકાય.
અહીં મૂર્તિ પૂજા સંબધી વાતમાં તેથી કાંઈ ખાસ ફરક પડતા નથી. કારણ કે મુખ્ય વાત તે એ છે કે અંગ સૂત્રેામાં મૂર્તિપૂજાના વિધાનની કાઇ વાત જ નથી. એટલે પછી તે વાત ટીકામાં નવી તે આવી શકે નહિ.
અંગસૂત્રેા સિવાય બીજા સૂત્રેા તે મૂર્તિ પૂજા રૂઢ થયા પછી અનેલા છે એટલે તેમાં મૂર્તિ પૂજાનુ વિધાન હોય તેથી મૂળ વિષયમાં કાંઈ ફરક ચતા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #244
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૩
૧૭૯
આજને શ્રાવક વર્ગ ગાડરીઆ પ્રવાહ જેવા છે, હાજી હા કરનારા છે પણ પેાતાની સ્વતંત્ર વિચાર શક્તિને ઉપયાગ કરવાની ઇચ્છાવાળા નથી અથવા તે વિચાર શક્તિ ધરાવતા જ નથી. ત્યારે આગળતે શ્રાવક વ જિજ્ઞાસુ હતા, સમજુ હતા, ધમના સિદ્ધાંતાને સારી રીતે સમજનારા હતા. તેથી જ્યારે રાજપ્રશ્નીય જવાભિગમ જેવા પાછળથી બનેલા સૂત્રેામાં તથા પૂજા વિધાન માટેના નવા બનાવેલા પુસ્તકામાં મૂર્તિપૂજાની વાત દાખલ થઇ દુશે ત્યારે શ્રાવકામાં ઉહાપાડ ચવા શરૂ થયા હશે.
સિદ્ધાંત તત્વથી અજાણ્યા લકાએ ભક્તિભાવથી પૂ વિધિને આવકારી હશે પર ંતુ સિદ્ધાંત સમજનારા શ્રવÈ!ની સ ંખ્યા વિશેષ હાવાથી તેમના વિરેધ પૂર્વાચાર્યંત ભારે પડ્યો હશે જ.
તેથી તે ઉહાપાઠ સમાવવાને માટે જુદી જુદી યુક્તિએ યેાજવામાં આવી હશે. તેમાંની એક યુક્તિ હિંસાના ત્રણ પ્રકાર પાડીને શ્રાવકોને તે રીતે મૂર્તિપૂજા શ્રાવકા માટે સિદ્ધાંત વિરુદ્ધ નથી, એમ તેમને સમજાવી લેવાની યુક્તિ અજમાવી હશે એમ સમજી શકાય છે,
પૂર્વાચાર્યોએ શ્રાવકાને ધમ' ભાવનામાં દૃઢ કરવા માટે પૂજાવિધિ શરૂ કરી હશે એમ માની શકાય છે, પરંતુ અંગસુત્રમાં હિંસા, અહિંસાની વાત સુક્ષ્મમાં સૂક્ષ્મ રીતે સમજાવવામાં આવી છે ત્યાં હિંસાના આવા મુખ્ય ભેદ સબંધી બિલકુલ વાત જ કરી નથી. ત્યારે એવી નવી વાત ઉપજાવી કાઢવી એ શુ ત્રકાર ગણધર મહારાજની ભૂલ કાઢવા જેવું નથી ? ભગવાને નહિ કહેલી વાત આવી રીતે ઉપજાવી કાઢવી તે ઉસૂત્ર પ્રરૂપણા કેમ ન કહેવાય ?
હિ'સાના ત્રણ પ્રકાર ઉપજાવી કાઢવા તે ભગવાનના વચનને ઊલટા રૂપમાં સમજાવવા જેવુ કેમ ન ગણાય તે કોઈ સમજાવશે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #245
--------------------------------------------------------------------------
________________
૧૮૦
મળ જૈન ધર્મ અને બોધિદુર્લભતાનું કારણ
તીર્થકર ભગવાનના વચનથી વિરૂદ્ધ માનવું તે મિથ્યાત્વ કહેવાય છે. અને તે બેધિદુર્લભતા થવાનું તથા ભવભ્રમણ વધવાનું કારણ બને છે.
મિથ્યાત્વના પાંચ પ્રકાર છે તેમાં પહેલે પ્રકાર આભિગ્રહિક મિથ્યાત્વને છે. આભિગ્રહિક મિથ્યાત્વની વ્યાખ્યામાં કહ્યું છે કે– બેટી માન્યતાને હઠથી પકડી રાખવી તે આભિગ્રહિક મિથ્યાત્વ છે.
જેઓ હઠાગ્રહથી, કદાગ્રહથી, દુરાગ્રહથી સૂત્રના શબ્દોના સાચા અર્થ નહિ માનતાં, તેના ઊલટા અર્થ કરે અને તે ઊલટા અર્થ જ સાચા છે એવો આગ્રડ પકડી રાખે અને એ રીતે આગમ વિરુદ્ધ વર્તે તેઓને આભિગ્રહિક મિથ્યાત્વવાળા સમજવા જોઈએ.
છતાં હૈ જેનો પિતપોતાના સંપ્રદાયની એકાંતિક માન્યતાને દઢ વળગી રહ્યા છે તે એક આશ્ચર્યની વાત છે.
જ્યાં સુધી સાધના માર્ગમાં મિથ્યાત્વના અંશે હોય ત્યાં સુધી તેને સાચે મેક્ષમાર્ગ કહી શકાય નહિ કારણ કે મિથ્યાત્વને એક અંશ પણ હેય ત્યાં સુધી મેક્ષ દૂર જ છે.
તેથી જેન નામધારી દરેક સંપ્રદાયે ઊંડે વિચાર કરવાની જરૂર છે. જ્યાં સુધી એકાંતવાદ, સંપ્રદાયવાદનું અનુસરણ છે ત્યાં સુધી મિથ્યાત્વના અંશ છે જ, અને મેક્ષના અભિલાષી સમસજાએ તે મિથ્યાત્વના મહાપાપમાંથી બચવાની બની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #246
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૩
૧૮૧
-
- -
-
-
-
-
શતી ઉગ્ર કેશિશ કરવી જોઈએ. માટે દરેક મુમુક્ષુએ એકતા આગ્રહ, બેટી માન્યતાઓ છોડી દઈને શુદ્ધ જૈન ધર્મને અનુસરવાને, સર્વજ્ઞ તીર્થકર ભગવાને પ્રરૂપેલા સિદ્ધાંતને તે રીતે જ સત્ય માનવાને આગ્રહ ધારણ કરવો જોઈએ,
જૈનધર્મને છિન્નભિન્ન કરનારે દુષ્ટકાળ વીતી ગયો છે. અને જનધર્મની ઉન્નતિ માટે સારે કાળ બહુ નજીકમાં આવી રહેલ છે. ત્યારે સર્વ સંપ્રદાયોએ બેટી માન્યતાઓને તજી દઈને સર્વેએ એકત્ર થઈને આવતા સારા કાળમાં જૈન ધમની ઉન્નતિને ખબછબ વેગ મળે તેમ કરવાની સર્વ જેની ફરજ છે, ધર્મ છે.
ધર્મની એ ઉન્નતિના કાળમાં કેઈક મહાન યુગપુરુષ જરૂર ઉત્પન્ન થશે અને તે જૈનધર્મની એકતા કરી જૈનધર્મની ઉન્નતિ કરશે. તે વખતે તે યુગપુરુષને ઉન્નતિના કાર્યમાં પૂરતી સફળતા મળે તે માટે સર્વ જૈન સંપ્રદાયોએ આજથી જ પિતપોતાના મતાગ્રહે છેડી દઈને એકતાના કાર્યમાં લાગી જવું જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #247
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બાવીશકું
મૂર્તિ વિરોધની પૃષ્ઠભૂમિ નોંધ–કાંતિકારી આત્મા મહાન હોય તે પણ ક્રાંતિનાં બી ઘણા વખત પહેલાંથી લવાઈ ગયા ન હોય તે કાંતિને ઝડપી સફળતા મળી શકતી નથી.
કાશાહને મૂર્તિ વિરોધી સ્થાનકવાસી સંપ્રદાયના સ્થાપક માનવામાં આવે છે તે છેટું છે. તે મેં આગળના પ્રકરણમાં બતાવેલું છે.
મૂતિને વિરોધ કરી સ્થા. સંપ્રદાયને ટુંક વખતમાં બહેળા પ્રમાણમાં ફેલાવનાર સાધુઓને મળેલી અસાધારણ સફળતાનું કારણ આ લેખમાં બતાવેલ હોઈ તે પ્રસિદ્ધ કરેલ છે.
અસાધારણ ખર્ચાળ અને આડંબરવાળી થઈ ગયેલી મૂર્તિપૂજા સામે અસંતોષ અને વિરોધ લોકોના મનમાં તે ઘણા લાંબા સમયથી ફેલાઈ રહ્યું હતું પણ જાહેર રીતે કોઈ અગ્રણી થઈ શકતું નહોતું.
એટલે સ્થા. મુનિઓએ જ્યારે પડકાર કર્યો ત્યારે તે પડકાર લાંબા વખતથી અસંતોષી બનેલા શ્રાવકોએ તરત જ ઝીલી લીધું અને તેથી જ સ્થા. સંપ્રદાય વધી શક હતો. એ વાત શ્રી કસ્તૂરમલજી બાંઠિયા આ લેખમાં ઐતિહાસિક હકીકતે આપીને પૂરવાર કરે છે. ન. ગિ. શેઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #248
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૨
૩૮૫
મૂર્તિને વિરોધ કરાવવામાં લોકાશાહ મુખ્ય મનાય છે, પરંતુ લેકિાશાહને મૂર્તિને વિરોધ સળમી સદીમાં શું અચાનક એકદમ ઉભો થઈ ગયે તો? બે હજાર વર્ષથી ચાલી આવતી પરંપરાને વિરોધ પર્યાપ્ત રીતે પૂર્વની પૂષ્ઠભૂમિ વિના કદી સફળ થઈ શકે નહિ.
વિક્રમની ૧૧ મી સદીમાં જૈન મંદિર વિષયને વિવાદ
એ તે સુવિખ્યાત છે કે શ્રી હરિભદ્રસૂરિના વખતમાં એટલે કે વિક્રમની આઠમી સદીમાં જૈન સંઘમાં ચૈત્યવાસિયોને ઘણો મોટો દબદબો હતો. શ્રી હરિભદ્રાચાર્યે તેમની જે કરડા શબ્દોમાં નિદા ભર્સના કરી છે. તે તે સમયની સ્થિતિ સમજવા માટે પૂરતી છે.
કેટલાક અણસમજુ લોકો કહે છે કે એ પણ તીર્થકરોને વેષ છે તેને નમસ્કાર કરવો જોઈએ. અહે! ધિક્કાર છે તેમને ! હું મારા શિરસ્થળને પિકાર કેની આગળ જઈને કરું?”
• વળી તેમણે તેમના અષ્ટક પ્રકરણમાં વ્યસ્વતનું લક્ષ કરીને કહ્યું છે કે –“ધર્મને માટે ધન કમાવાની ઇચ્છા કરવા કરતાં ઇચ્છા ન કરવી તે અધિક ઉત્તમ છે.”
આચાર્યશ્રીએ એમ શા માટે કહ્યું છે તેનું વિવેચન કરવાની આવશ્યકતા નથી. શ્રી હેમચંદ્રાચાર્યું પણ એ જ વાત તેમના
ગશાસ”ની પણ ટીકામાં પણ કહેલ છે. આ કથનને પ્રસ્તુત વિવાદની પૃષ્ઠભૂમિ સમજવાને માટે ધ્યાનમાં રાખવું જરૂરી છે.
વિક્રમની ૧૧ મી સદીમાં ચંદ્રગથ્વીય વર્ધમાન સૂરિના એક શિષ્ય જિનેશ્વરસૂરિ થઈ ગયા. ખરતર ગ૭ શ્રી જિનેશ્વરસરિને તેમના આદ્યપુરૂષ
માને છે. તેમણે વિ. સં. ૧૧૦૮ના માગસર વદ પાંચમે કથાકેષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #249
--------------------------------------------------------------------------
________________
૩૮૬
મૂળ જૈન ધમ અને
પ્રકરણ લખીને સમાપ્ત કર્યું... હતું. તેમાં ઉપસંહારની એ ગાથા સહિત કુલ ૩૦ ગાથા છે અને તેમાં જુદા જુદા ૩૬ કથાનકના નિર્દેશ છે અને તે લખેલ છે.
વિષયેાની ઉપકથાનક્રાવાળા જિનેશ્વરસૂરિએ પ્રાકૃતમાં
સ
તેમાં ૧૩ મી ગાથા દાન વિષયની છે, ૨૧મી ગાથા જિન મદિરના વિધાન વિષયની છે. તે કાળમાં અણહિલપુરમાં (પાટણમાં ) ચૈત્યવાસિયાને એકાધિકાર હતા. ક્રાઈપણ ક્રિયાવાન સાધુને ત્યાં ઉતરવાને માટે સ્થાન પણ મળતું નહતું. તે ચૈત્યવાસિયેા સાથે વાદ કરીને શ્રી જિનેશ્વરએ તેમના એકાધિકાર ખંડિત કરી નાખ્યા એટલુ જ નહિ પણ તેમની વિરુદ્ધનુ વાતાવરણ પણ જૈન સંધમાં ઉત્પન્ન કરી દીધુ.
મદીર સંબધી જુદા જુદા મતભેદો
એ કથાકાષ પ્રકરણ ૨૧ મી ગાથાના કથાનકની પ્રસ્તાવનાના રૂપમાં મુનિશ્રી જિનવિજ્યજી લખે છે કે -
“ તેમના સમયમાં એક પ્રકારથી જૈન સંધની સર્વ પ્રકારની પ્રવૃત્તિઓ તથા વિચારાનું કેન્દ્રસ્થાન મંદિર સંસ્થા જ બની રહેલ હતી. એ મંદિર સંસ્થાના વિષયમાં સાધુએ તેમજ શ્રાવકામાં નિત્ય નવા પ્રશ્ન ઉપસ્થિત થતા રહેતા અને તેની ઉપર તેમની વચ્ચે વિવિધ પ્રકારના શાસ્ત્રીય તથા સામાજિક વિધાના તથા પરંપરાઓની તરેહ તરેહની આલાચના પ્રત્યાલાચના ચાલ્યા કરતી હતી.
“ એક તરફ જૈન સાધુઓને એક પક્ષ એવા હતા કે જે જિનમદિરાની સ્થાપનાને સ`થા જૈનશાસ્ત્ર વિરુદ્ધ બતાવીને તેના ઉપદેષ્ય તથા તેના ઉપાસકા એ બન્નેને જૈનાભાસ કહેતા હતા અને તેમને મિથ્યામતિ ગણતા હતા.
tr
“ કાઈ ખીજો પક્ષ જિનમંદિરની સ્થાપનાને તે। શાસ્ત્ર સ ંમત માનતા હતા, પરંતુ તેની પુજાવિધિના આડ ંબરને અનાચરણીય કહેતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #250
--------------------------------------------------------------------------
________________
હાલના સપ્રટ્ઠાયે પ્ર. ૨૨
૩૮૭
“ કાઈ ત્રોજો પક્ષ પૂજાવિધિના આડંબરને તેા ઉચિત માનતા હતા પરંતુ તેમાં સાધુઓના સીધા સંપર્કને અનુચિત સમજતા હતા.
..
ક્રાઇ ચોથા પક્ષ મંદિરની સ્થાપના તથા સંરક્ષાના સંબંધમાં સાધુઓ ઉપર જ નિર્ભર રહેવાનું સ્થાપિત કરતા હતા.
"0
તે કાઈ ખીજો પક્ષ એક મંદિરમાં એક જ જિનમૂર્તિની સ્થાપના કરવાનું શાસ્ત્રોકત છે એમ કહેતા હતા.
“ વળી કાઇ કહેતા હતા કે તીર્થંકરની મૂર્તિ વીતરાગ ભાવની પ્રતીક છે માટે તેને સ્ત્રી જાતિના સ્પર્શી ન થવા જોઈ એ અને તેથી શ્રાવિકા વગે તેની પૂજા અર્ચા ન કરવી જોઈ એ.
કાઈ અન્ય પક્ષ કહેતા કે શ્રાવિકાઓએ જિનભક્તિ કરવી જોઇએ એટલુ જ નહિ પણ જિનમૂર્તિની સામે વારાંગનાઓના નૃત્યજ્ઞાન પણ પૂજાના અંગ હાવાથી તેને અવતારિત રૂપથી થવા દેવા જોઇએ.
""
“ કાઈ કહેતા કે મદિરાની રક્ષાના નિમિત્તથી સાધુઓએ સદૈવ તેમાં નિવાસ કરવા જોઇએ. તેા કાઇ કહેતા કે મંદિરની ભૂમિ તે ધ્રુવ દ્રવ્યને ઉપભેાગ કરવા સમાન પાપજનક કૃત્ય છે.
“ કાઇ કહેતા કે મંદિરાની તથા મૂર્તિની પ્રતિષ્ઠા પરમ બ્રહ્મચારી સાધુ વના હાથથી થવી જોઇએ ત્યારે કાઇ કહેતા કે સાધુ મ ંદિર પ્રતિષ્ઠાદિ સાવલ કાર્યોંમાં પ્રવૃત્ત થાય છે તે અનત કાળ સુધી સસારમાં પરિભ્રમણુ કરવાના પાપના ભાગી થાય છે. ત્યાદિ ઇત્યાદિ. -
મુનિ જિનવિજયજી ી એના જ પૃષ્ઠ ૧૦૫ પર કહે છે — “ આ કથાનકનુંગુન કરવામાં શ્રી જિનેશ્વર સુરતા મુખ્ય ઉદ્દેશ એ બતાવવાના છે કે જૈન તિ વર્ગમાં પ્રુષ્ઠ રીતે ચૈત્યવાસ રૂપી સંસ્થાની ઉત્પત્તિ થઇ અને કઇ રીતે એ પ્રાચીન કાળમાં જૈન સાધુઓના એક વ' પેાતાના માચારમાં શિથિલ થઈને અનિયતરૂપે સર્વાંા સર્વત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #251
--------------------------------------------------------------------------
________________
૩૮૮
મૂળ જૈન ધમ અને
પરિભ્રમણ કરતા રહેવાથી અર્થાત્ વન તથા નિર્જન પ્રદેશમાં જ્યાં ત્યાં ધુમતા કરતા રહેવા રૂપ પરિવ્રાજક ધમનું પ્રચલન કરવા કરતાં વસતિવાસી થઇ રહેવાની અભિલાષાથી જૈન મંદિરેાની સૃષ્ટિનું નિર્માણુ કરવા કરાવવામાં પ્રવૃત્ત થયા.
જિન મંદિર અને મૂર્તિપૂજા સંબધમાં એવા વિવિધ મતભેદ થવા છતાં પણ જિનેશ્વર સૂરિ આદિ દૂરદર્શી આચાર્યોએ તેનાં કારણા મટાડવાના અથવા નિરાપદ માર્ગ કાઢવાનેા પ્રયત્ન કર્યાં હૈાય એમ લાગતું નથી.
એટલું જ નહિ પણ એ મતભેદના લાભ ઉઠાવીને એ આચાર્યાંમાં પોતપાતાના અલગ સ ંપ્રદાય બનાવી લેવાની ભાવના કામ કરતી રહી હતી એમ લાગે છે.
Ο
વ માનસરિ અને જિનેશ્વરસૂરિ પેાતાને જ શાસ્રોત શુદ્ધ યતિમાંનું આચરણ કરવાવાળા માનતા હતા. તેથી જિનેશ્વરસૂરિએ પેાતાના સંપ્રદાયની પુષ્ટિ તથા વૃદ્ધિ માટે નવા નવા મ ંદિરનું નિર્માણુ કરવા, નવા તથા પુરાણા શાસ્ત્રોની નકલા કરી કરાવી જૈન ભંડારાની સ્થાપના કરવા વગેરે કામને વિશેષ મહત્ત્વનું સમજેલા.
તેમણે પંચલિંગી પ્રકણ નામનું ૧૦૧ ગાથાનું પ્રકરણ રચ્યું. તેમાં સમ્યકત્વના પાંચ લિંગ, ચિન્હ અથવા લક્ષણુના સ્વરૂપનું વર્ણન કર્યું છે. તે લક્ષણા—પ્રશમ, સંવેગ, નિવેદ, અનુક ંપા અને આસ્થા.
અનુકપાના પ્રકરણમાં કાઇ પણ રીતે સંબંધ જોડીને મદિર નિર્માણના વિષય સમાવેલા છે. તેમાં જિનમ ંદિર બનાવવાનું સમર્થન આ પ્રમાણે કર્યું છે—જે આત્માને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ જાય છે તેના મનમાં સંસારના વેાના કષ્ટા જોઇને અનુકંપા થાય છે. તે વિચારે છે કે તે કઇ રીતે કાષ્ઠનુંય દુઃખ દૂર કરવાના યથાશકિત પ્રયત્ન કરે,
તે વિચારે છે કે સ ંસારના દુ:ખાથી મુક્ત કરવાવાળા એક ફક્ત જૈન ધર્મ છે. જૈન ધર્મના પાલન સિવાય બીજો કાઈ સાચા ઉપાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #252
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયો પ્ર. ૨૨
૩૮૯
નથી, માટે જે જીવ મિથ્યાત્વમાં લપટાઈ રહેલા છે તેને જૈન ધર્મ પ્રત્યે અનુરાગ કેમ ઉત્પન્ન થાય તેના વિચાર કરે છે. પછી વિચારે છે કે મારા નીતિપૂર્વક ઉપાર્જન કરેલા ધનથી એવું સુંદર જિન મ ંદિર તથા જિનબિંબ ( પ્રતિમા, મૂર્તિ) બનાવુ કે જેથી દર્શીન, પૂજા મહાત્સવ આદિના પ્રભાવથી ગુણાનુરાગી મનુષ્યને ખેાધિ એટલે સમ્યગ્ દર્શીનના
લાભ થાય.
જિનેશ્વરસૂરિએ જિનમંદિર અને જિનમૂર્તિનું ગમે તેવા શબ્દોમાં સમર્થન કર્યું હોય તે પણ તેમણે નવા મંદિર કે જિનબિંબેાની ક્રાઈ પ્રતિષ્ઠા કરાવી નથી. તેમના શિષ્ય નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિએ પ્રતિષ્ઠાપિત મ ંદિર કે મૂર્તિ ભાગ્યે જ કાંઈક હશે. શ્રી અભયદેવસૂરિના શિષ્ય જિનવલ્લભસૂરિએ વિધિચૈત્યના નામથી જિનમ ંદિર તથા જિનનક્ષ અનાવરાવવા તથા પ્રતિષ્ઠા કરવાનું કામ એટલા બધા જોરથી કર્યું કે તેમની શિષ્ય પરંપરાના અનુયાયી થવાવાળા શ્રાવક્રાએ પાછલાં સાતમે આસા વર્ષમાં હજારા જૈનમંદિર બનાવ્યા તથા લાખા જૈનમૂર્તિ તૈયાર કરાવી.
જૈન શ્વેતાંબર સંધ ક્રિયા અને આચારભેદવાળા જુદા જુદા ગàમાં વિભક્ત થવાથી એક બીજાની હરીકાઈમાં વિવેકના જ સંપૂર્ણ નાશ થયેા. એ કારણથી ન્યાયેાપાર્જિત દ્રવ્યથી વ્યસ્તવની વાત સર્વથા ભૂલાઈ ગઈ. દ્રવ્યસ્તવ એ નામ ચિરજીવિત રાખવાનું પરમ ઉત્કૃષ્ટ સાધન શ્રાવક તથા સાધુ બન્નેને માટે બની ગયું. તેથી મ ંદિર નિર્માણ, મૂ`િનિર્માણ તથા સ્થાપન, સધયાત્રા આદિ પ્રમુખતાથી થતા ગયા.
અગીયારમી સદી પછીના મંદિ। અને મૂર્તિયાની પ્રતિષ્ઠા પ્રાસ્તિઓને આંક દઈને આ લેખને વધારવાની આવશ્યકતા નથી. એ સદીઓની સાહિત્યકૃતિઓમાં જ દ્રવ્ય સ્તવના એ સાધનાના એટલા આકર્ષક વર્ણન છે કે જાણે યમ, નિયમ, સંયમ, તપ આદિ બિલકુલ ગૌણુ જ હાય. એને એક રીતે ધનને ધમ' ઉપરના વિજય કહેવા જોઈ એ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #253
--------------------------------------------------------------------------
________________
૩૯૦
મૂળ જૈન ધર્મ અને
દ્રવ્યસ્તવને પૂર્ણ ઉત્સાહિત કરવાવાળામાંથી જ કેઇ એમ પણ કહે છે કે –“ દ્રવ્યના સાધનોથી દ્રવ્યસ્તવ સ્વરૂપવાળો ધર્મ પણ સાધી શકાય છે પરંતુ એ આરંભયુક્ત હોવાથી અતિ શુદ્ધ નથી. પક્ષાંતરમાં નિઃસંગતા સ્વરૂપવાળ ધર્મ અતિ શુદ્ધ છે. માટે આ ભવમાં તે મોક્ષ લક્ષ્મી આપે છે.”—(૧૪મી સદીમાં થયેલા મુનિ સુંદર સૂરિ કૃત આધ્યાત્મ કલ્પકુમ ૪–૪).
વિવાદને લાભ
સ્થાનકવાસીઓને મળે કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે મૂર્તિપૂજા વિષયને વિવાદ જૈનસંધમાં એકાએક લોકાશાહ દ્વારા સોળમી સદીમાં જ ઉઠાવવામાં આવ્યો નહતું પરંતુ તે વિવાદ તે પુરાણ કાળથી, સંભવતઃ તેનાથી ૧૫૦૦ વર્ષ પહેલાં જ ચાલ્યો આવતે હતો શ્રાવકો અને સાધુઓમાં અંદર અંદર વધતા જતા એ વિરોધને લેકશાહે મૂર્ત સ્વરૂપ આપ્યું અને વિરોધને સર્વ દેષ પિતાના શિર પર લઈ લીધો.
તત્કાલીન વિધિમાગી કહેવાતા સાધુઓની વધતી જતી દ્રયસ્તવની પ્રવૃત્તિઓના પ્રચ્છન્ન વિધી સાધુ તથા શ્રાવકેની #ોંકાશાહને મદદ મળી હશે. કારણ કે તેઓ પોતે વિરોધ પ્રગટ કરવાનું સાહસ કરી શક્તા નહિ હોય. તેમના પૂર્વજો આ વિરોધના કારણથી જ પૂરતું કષ્ટ ભેગવવા છતાં અસફળ બન્યા હશે.
જ્યારે કલેકશાહનો વિરોધ કરી શકાય નહિ અને તે બળ પ્રાપ્ત કરતે ગયો ત્યારે તે ભૂમિગત સહાયક પણ પ્રત્યક્ષમાં આવી ગયા હશે કારણ કે ખર્ચાળ યજ્ઞોની જેમ
ક મંદિર વિવાદને લાભ લીંકાશાહને નહિ પણ સ્થા. ધર્મના સ્થાપક શ્રી લવછ સષિ, ધર્મસિંહછ મુનિ તથા ધર્મદાસજી મુનિને મને હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #254
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૨
૩૯૧ નેને દ્રવ્યસ્ત પણ તેમને માટે અસંભવ હતું અને તેથી તેઓ પિતાને માટે ધર્મને દ્રવ્યહીન માર્ગ ચાહી રહ્યા હતા,
ખેદ એ વાતને છે કે આ અશાંતિના મૂળની ધનવાને તથા વ્યસ્તવ દ્વારા પિતાને પ્રભાવક કહેવડાવનારા આચાર્યોએ પૂરેપૂરી ઉપેક્ષા કરી કારણ કે તેઓ પોતાને જ્ઞાની અને બીજાને અજ્ઞાની તથા ભૂલેલા માનતા રહ્યા, જેમાં તેઓ આજે પણ માની રહ્યા છે. જો કે ધાર્મિક આડંબરે દૂર કરવાના પિકારે સદાકાળથી થતા રહ્યા છે.
સ્થાનકવાસી સંપ્રદાયના ઉદ્દભવને વિચાર કરવાવાળા કેઈ પણ લેખકે આ ઐતિહાસિક તથ્યને ઉહાપોહ કર્યો નથી. કે જેથી આપણે મૂળ જડની શોધ કરીને તેને નિર્મૂળ કરી શકીએ. સ્થાનકવાસી સમાજની માફક અન્ય સંપ્રદાયના સંબંધમાં પણ ઐતિહાસિક દષ્ટિથી આત્મિયતાની સાથે વિચાર કરી શકાય. દરેક સંપ્રદાયનું દૃષ્ટિકોણ સમજીને અનેકાંત બુદ્ધિથી સમન્વયની ભૂમિકા બનાવાય તે આજે પણ આપણે આપણને અનેકાંત, સત્ય અને અહિંસા પ્રધાન જૈન ધર્મના અનુયાયી સિદ્ધ કરી શકીશું.
–નવેમ્બર ૧૮૬૦ના “શ્રમણમાંથી સાભાર અનુવાદિત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #255
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ત્રેવીસમું ચાર નિક્ષેપ
સેંધ
નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપામાંથી ફક્ત એક ભાવનિક્ષેપાને જ સ્થાનકવાસીઓ આદરણીય પૂજનીય માને છે. બાકીના પહેલા ત્રણ નિક્ષેપાને તેઓ માનતા નથી. એ સંબંધમાં સ્થાનકવાસી જે દલીલ કરે છે તે બધી મેંજ થોડા વર્ષ પહેલાં મારા “સત્યધમ પ્રકાશ” પુરતકમાં પ્રસિદ્ધ કરેલી હતી.
તે વખત સુધી મને જે જ્ઞાન મળ્યું હતું તે એકપક્ષી હતું. કારણકે સ્થાનવાસીએ જે રીતે વિચાર કરે છે તે રીતે જ વિચાર કરતાં હું શિખ્યું હતું. અને તેથી એક રીતે હું મૂર્ખ બન્યું હતું અથવા તે મને મૂર્ખ બનાવવામાં આવ્યું હતું.
સત્ય જાણવા માટે તે સામસામી બને પક્ષેની દલીલે વાંચવી અને સમજવી જોઈએ. સંપ્રદાયવાદે એકબીજા સંપ્રદાયનું સાહિત્ય વાંચવાની જ બંધી કરી છે. તે વાડાબંધીને લીધે જ જેમાં સત્ય જ્ઞાન ઉત્પન્ન થઈ શકતું નથી.
મને આ વાત સમજાણી તેથી જ મેં અમારા જૈન સિદ્ધાંત માસિકના સને ૧૯૬૧ ના ફેબ્રુઆરી માસના અંકમાં વિરોધ કેમ માટે? એ નામના લેખમાં લખ્યું હતું કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #256
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૩
૩૯૩ દરેક સંપ્રદાયનું સાહિત્ય વાંચે વિધી દલીલ વાંચે વિચારે સત્ય સમજવા પ્રયત્ન કરે
બનતાં સુધી સ્વતંત્ર નિર્ણય કરે, અને એ રીતે બધા સંપ્રદાયનું સાહિત્ય વાંચવાની અગત્ય ઉપર મેં ભાર મૂકયે. કારણ કે તેમ કરવાથી જ ઘણું મતભેદ તે આપોઆપ ટળી જવાની સંભાવના છે. | નિક્ષેપ સંબંધીની માન્યતામાં પણ એમ જ થયું છે. બંને પક્ષે એકબીજાની દલીલ સમજવાને પ્રયત્ન કર્યો હેત તે ઘણે વિરોધ અત્યાર પહેલાં જ ટળી ગય હેત.
અગીયારમા પ્રકરણમાં ૧૧૭ મે પાને સ્થાનકવાસી તથા મૂર્તિપૂજકના નિક્ષેપા સંબધી મતભેદનું વર્ણન કરતાં મેં બતાવ્યું છે કે સ્થાનકવાસીએ ફક્ત નિશ્ચય નયને વળગી રહીને ભાવનિક્ષે પાને જ માને છે.
પરંતુ સામાન્ય રીતે વ્યવહારને ઉલ્લઘીને કોઈ પણ મનુષ્ય એકદમ નિશ્ચયનયામાં આવી શકતો નથી. વ્યવહાર પાળીને જ આગળ વધી શકાય છે. વ્યવહાર ધર્મ પાળતાં પાળતાં વિકાસ સાધીને નિશ્ચય સુધી પહોંચી શકાય છે. પણ એકદમ નિશ્ચય નયમાં જવાથી ધાબીના કૂતરા જેવી જ સ્થિતિ થાય છે.
જૈન ધર્મ વ્યવહારને અવડ્યો નથી કે ઉવેખે નથી, પણ વ્યવહારને પ્રાધાન્ય આપ્યું છે, તે એવી રીતે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #257
--------------------------------------------------------------------------
________________
૩૯૪
મૂળ જૈન ધમ અને
નિશ્ચય તરફ જવાનું લક્ષ્ય રાખીને વ્યવહાર ધર્મ પાળીને આત્મવિકાસ સાધતા જવું. સ્થાનક્વાસીએ
એકલા ભાવનિક્ષેપાને જ માનીને એક્દમ નિશ્ચયનયમાં ઉડી પડવા માગે છે એ જ તેમની ભૂલ છે. શક્તિ વિનાના માટે ભૂસકા મારતાં હાડકાંપાસળાં જ રગવાના અને ખાખરાં થવાના જ વખત આવે એ વ્યવહારુ વાતને તે તદ્દન વિચારી ક્રીએ છે અથવા તેા મૂર્તિના વિરોધ કરવા માટે જ સ્થાનકવાસીએએ જાણીજોઇને નિશ્ચયને વળગી રહેવાના ડાળ કરીને વ્યવહારધર્મને ઉડાડી દેવાના પ્રયત્ન કર્યો છે.
વ્યવહારમાં ચારે ય નિક્ષેપા આદરણીય છે તે વાત મુનિશ્રીએ આ લેખમાં સુત્ર સિદ્ધાંતના અવતરણા આપીને વિસ્તારથી સમજાવી છે તેમજ ભાવનિક્ષેપાને જ વળગી રહેવાથી સ્થાનકવાસીએ જૈનધમના એક મૂળ સિદ્ધાંત “ વિનય ” ને છેડી દીએ છે અને અવિનયી બની જાય છે તે વાત પણ મુનિશ્રીએ સારી રીતે સમજાવી છે.
તેથી તેમના આ લેખ દરેક વાંચકે બરાબર સમજીને ધ્યાનપૂર્વક વાંચવા વિનંતી છે. એ લેખ વાંચ્યા પછી વ્યવહાર ધર્મમાં મૂર્તિની માન્યતા શાસ્રસિદ્ધ છે તેની વાંચકને ખાત્રી થશે.
મૂર્તિ અને મૂર્તિની દ્રવ્યપૂજા એ મને જુદી જુદી આખતા છે તે ભૂલવું નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
—ન. શિ. શેઢ
www.umaragyanbhandar.com
Page #258
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાય પ્ર. ૨૩
ચાર નિક્ષેપા
શ્રી અનુયાગદ્વાર સૂત્રમાં શાસ્ત્રકાર કમાવે છે કે—
जत्थय जं जाणेज्जा
निवखेव निखेवे निख सं
जत्थ विग न जाणेज्जा
चक्कयं निक्स्वेव वथा ॥
૩૯૫
અર્થ :—જે વસ્તુમાં જેટલા નિક્ષેપા જાણવામાં આવે ત્યાં તે વસ્તુમાં તેટલા નિક્ષેપ કરવા. અને જ્યાં જે વસ્તુમાં અધિક નિક્ષેપા ન જાણી શકાય ત્યાં તે વસ્તુમાં એછામાં એછા ચાર નિક્ષેપા તે
અવશ્ય કરવા.
ચાર નિક્ષેપા
નામ નિક્ષેપા—વસ્તુના આકાર અને ગુણથી રતિ નામ તે નામ નિસંપા કહેવાય છે.
સ્થાપના નિક્ષેપા—વસ્તુના નામ તથા આકાર સહિત પરંતુ ગુણુરહિત તે સ્થાપના નિક્ષેપે। કહેવાય છે.
દ્રવ્ય નિક્ષેપા—વસ્તુના નામ, આકાર તથા અતીત અનાગત ગુણુ સહિત પરંતુ વર્તમાન ગુણે રહિત તે દ્રવ્ય નિક્ષેપો કહેવાય છે.
ભાવ નિક્ષેપા—વસ્તુના નામ આકાર અને વર્તમાન ગુણે સહિત તે ભાવ નિક્ષેપો કહેવાય છે.
જિનના ચાર નિક્ષેપા
શ્રી જિનેશ્વરદેવે માં મહાવીર ત્યાદિ જે નામે તે નામજિન. તે તારકાની પ્રતિમા તે સ્થાપના જિન,
૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #259
--------------------------------------------------------------------------
________________
૩૯૬
મૂળ જૈન ધર્મ અને જિનનામ કર્મ બાંધ્યું હોય એવા શ્રી જિનેશ્વર દેવને જીવ તે દ્રવ્ય જિન અને *
સમવસરણમાં ધર્મોપદેશ આપવા માટે વિરાજમાન સાક્ષાત શ્રી જિનેશ્વર દેવ તે ભાવ જિન.
આ ચાર નિક્ષેપાના અભાવે કઈ પણ વસ્તુનું વસ્તુપણું સિદ્ધ થઈ શકે નહિ. દરેક દ્રવ્યમાં ચાર નિક્ષેપ સાથે જ હોય
જેનું નામ ન હોય તેની આકૃતિ પણ કોઈ પ્રકારે બની શકે નહિ. જેનું નામ કે આકાર ઉભય ન હોય તેની પૂર્વી પર અવસ્થા અને વર્તમાન અવસ્થારૂપ પર્યાયના આધારભૂત દ્રવ્ય પણ હેય નહિ અને
જ્યાં નામ, સ્થાપના કે દ્રવ્ય ત્રણેને અભાવ હોય ત્યાં વસ્તુનો ભાવ કે ગુણ હેય જ કયાંથી?
એટલે વ્યાદિક ત્રણે નિક્ષેપાને માન્યા સિવાય કેવળ ભાવ નિલેવાને માનવાની વાત એ શશશૃંગવત્ કલ્પિત છે.
ભાવનું સાક્ષાત ભાન કરાવનાર એકલે ભાવ નથી. પરંતુ તેનું નામ, આકાર અને પૂર્વાપર અવસ્થા એ સઘળું મળીને જ કઈ પણ પદાર્થના ભાવને નિશ્ચિત બંધ કરાવે છે.
ભાવ નિક્ષેપાને જ માનનારાના
વર્તનમાં વિરોધ ફક્ત ભાવ નિક્ષેપાને માનીને જેઓ નામ વિગેરે નિક્ષેપાને માનવાની ના પાડે છે તેઓએ સમજવાનું કે(૧) કેઈ દુષ્ટ પુરૂષ આપણી પૂજ્ય કે કિતનું નામ લઇને
નિદા કરે, ગાળો આપે કે તિરસ્કાર કરે તે શું ગુસ્સે થતું નથી ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #260
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૩
૩૯૭.
(૨) અથવા તેજ પૂજ્ય કે પ્રિયના નામથી તેમની તારીફ કે પ્રશંસા
કરે તે રાજી થતા નથી? અવશ્ય થાય છે તેથી નામ નિક્ષેપ
નકામે છે એમ કહેનાર ખેટ છે. એ જ રીતે– (૩) પિતાના પૂજ્ય આદિની પ્રતિકૃતિ કે છબીને કઈ દુષ્ટ આચારવાળી
સ્ત્રી આદિની સાથે રાખી તેના ઉપરથી કુચેષ્ટાવાળી છબી ઉતરાવી લઈ કોઈનાલાયક માણસ સ્થળે સ્થળે અવર્ણવાદ બેલે તો તેની મૂર્તિ નહિ માનનારાઓને પણ શું કોઈ નહિ ચઢે? અવશ્ય ચડશે.
માટે સ્થાપના નિક્ષેપ પણ નકામો છે એ વાત ખેટી છે. (૪) નામ અને સ્થાપનાની જેમ પિતાને પૂજ્ય આદિની પૂર્વાપર
અવસ્થાની બુરાઈ કે ભલાઈ સાંભળવાથી રોષ કે આનંદ પેદા થાય છે.
અને પૂજ્યના સાક્ષાત અવર્ણવાદ અને અપશબ્દ સાંભળવાથી પણ તેના રાગી લોક અવશ્ય કુખ પામે છે તથા પ્રશંસા સાંભળવાથી સુખ પણ પામે છે.
તેથી ચારેય નિક્ષેપમાં પૃથક પૃથકપણે અસર નિપજાવવાની શક્તિ પ્રગટપણે રહેલી છે એમ સ્પષ્ટ થાય છે.
નામ નિક્ષેપ કઈ પણ વસ્તુના સકિત કરેલા નામના ઉચ્ચારણથી તે વરતુને બધ કરાવવો તે નામ નિક્ષેપાને વિષય છે.
શ્રી કષભદેવ આદિક ચોવીસ તીર્થકરોના નામ તેઓનાં માતાપિતાએ જન્મ વખતે પાડેલા હોય છે. તે નામનું કારણ તેમના ગુણ નથી, પણ માત્ર એળખવાનો સંકેત છે. નામ પાડવામાં જો ગુણ એજ કારણ હોય તે બધા તીર્થક સમાન ગુણવાળા હોવાથી બધાનું એકજ નામ પડવું જોઈતું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #261
--------------------------------------------------------------------------
________________
૩૯૮
મૂળ જૈન ધર્મ અને
સમાન ગુણવાળાનાં અનેક નામે તેા જ પડી શકે છે કે જો નામ પાડતી વખતે ગુણની અપેક્ષા ઉપરાંત આકાર આદિની ભિન્નતા ઉપર પણ લક્ષ આપવામાં આવે.
ચાવીસ તીર્થંકરાના ગુસમાન હોવા છતાં પ્રત્યેકના આકાર, પ્રત્યેકની પૂર્વાપર અવસ્થા વિગેરે ભિન્ન ભિન્ન હતાં.
તે જ રીતે એક જ નામની અનેક વસ્તુ જ્યાં હાય છે ત્યાં પણ તે નામ વડે જે કાઈ અમુક વસ્તુના ખેાધ થાય છે. તેનુ કારણ પણ તે વસ્તુમાં રહેલા ગુણ, આકાર આદિની ભિન્નતા છે.
અહીં એટલું સમજી રાખવું જોઈએ કે પહેલા ત્રણ નિશ્લેષા તેના જ વંદનીય પૂજનીય છે કે જેઓના ભાવ નિક્ષેપા પણ વંદનીય પૂજનીય છે.
અને એજ કારણે શ્રી ભગવતી, શ્રી ઉવવાઈ અને શ્રી રાયપસેણિ આદિ સૂત્રેામાં શ્રી તીર્થંકર દેશ અને બીજા પણ જ્ઞાની મહર્ષિઓના નામ નિક્ષેપો વંદનીય છૅ, એમ ક્રમાવ્યું છે. તે તે સ્થદ્રાએ ફરમાવ્યું છે કે—
तं महाफलं खलु भो देवाणुप्पिया । तहारुवाणं अरिहंताणं भगवंताणं नाम गोअस्सवि सवणय याए ।
અ—તથારૂપ શ્રી અરિહંત ભગવતાના નામ ગાત્ર પણ સાંભળવાથી ખરેખર મહા ફળ થાય છે.
ચાર તથા દેશ પ્રકારના સત્ય
નામ નિક્ષેપાનુ મહત્વ જણાવવા માટે શ્રી સ્થાનાંગ સૂત્રના ચેાથા તથા દશમા ઠાણામાં પણ ફરમાવ્યું છે કે
―――
चउव्विहे सच्चे पनते तं जहा – नाम सच्चे, ठवण सच्चे, दब्व सच्चे, भाव सच्चे । तथा दसविहे सच्चे पनते तं जहा
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #262
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૩
૩૯
जणवयसम्मयठवणा नामे रुवे पडुन्चसच्चे य । ववहारमावजोगे दसमे उवम्मसच्चे अ॥
અર્થ–ચાર પ્રકારનાં સત્ય કહ્યાં છે તે આ પ્રમાણે-(૧) નામ સત્ય, (૨) સ્થાપના સત્ય, (૩) દ્રવ્ય સત્ય અને (૪) ભાવ સત્ય.
તથા શ્રી તીર્થકર દેએ દશ પ્રકારનાં સત્યો બતાવ્યાં છે તે આ પ્રમાણે– (૧) જનપદ સત્ય (૪) નામ સત્ય (૭) વ્યવહાર સત્ય (૧૦) ઉપમા (૨) સમ્મત સત્ય (૫) રૂપ સત્ય (૮) ભાવ
સત્ય. (૩) સ્થાપના સત્ય (૬) પ્રતીત્ય સત્ય (૮) ગ સત્ય જનપદ સત્ય–પાણીને કઈ દેશમાં પય કહે છે, કે દેશમાં પચ્ચ
કહે છે, કે દેશમાં ઉદક કહે છે અને કઈ દેશમાં
જળ કહે છે. ઇયાદિ જનપદ સત્ય છે. સમત સત્ય-કુમુદ, કુવલય આદિક પુષ્પ પણ પંકથી ઉત્પન્ન થાય
છે. છતાં પંકજ શબ્દ અરવિંદ-કુસુમને જ સંમત છે.
તે સમ્મત સત્ય. આપના સત્ય-લેપ આદિને વિષે અરિહંત પ્રતિમા, એક આદિ
અંકવિન્યાસ અને કાર્લાપણુ આદિકને વિષે મુદ્રા
વિન્યાસ આદિ સર્વ સ્થાપના સત્ય છે. નામ સત્ય-કુળની વૃદ્ધિ ન કરતે હેય તો પણ કુળવર્ધન ઇત્યાદિ
નામ તે નામસત્ય. ૨૫ સત્યવતના ગુણ ન હોય અને કેવળ લિગ માત્રથી વતી
કહેવાય તે રૂપસત્ય. પ્રતીય સત્ય-અનામિકા આંગળી કનિષ્ઠાને આશ્રી દીધું કહેવાય અને
મધ્યમાને આશ્રી હસ્વ કહેવાય તે પ્રતીત્યસય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #263
--------------------------------------------------------------------------
________________
४००
મૂળ જૈન ધર્મ અને
વ્યવહાર સત્ય પર્વત ઉપર તૃણ આદિ બળતાં છતાં “પર્વત બળે છે'
એમ કહેવું. પાણી ઝમે પણ કહેવું કે “ઘડે ગમે છે” અને ઉદર હેવા છતાં કહેવું કે “અનુદરા કન્યા.”
એ સર્વ વ્યવહાર સત્ય છે. ભાવસત્ય–બગલા ઉજળા છે અને ભ્રમરો કાળ છે. એમ કહેવું
તે–બગલા અને ભમરામાં પાંચ વર્ણો છે પરંતુ તે તે વર્ણોની ઉત્કૃષ્ટતાથી ઉજળા અને કાળા કહેવાય છે.
તે ભાવસત્ય છે. યોગસત્ય–દંડને વેગે દંડી, છત્રના યોગે છત્રી ઇત્યાદિ કથન તે
યોગસત્ય. ઉપમા સત્ય–સમુદ્ર સરખું તળાવ ઇત્યાદિ કથન એ ઉપમા સત્ય છે.
સ્થાપના નિક્ષેપ વરતુનું નામ માત્ર સાંભળવાથી વસ્તુને બેધ અને ભક્તિ થવા સંભવ છે તે પછી વસ્તુની આકૃતિ કે જેમાં નામ ઉપરાંત આકાર છે તેનાથી અધિક બેધા અને ભક્તિ કેમ ન થાય? અને તે કરવા માટે કોણ ઈચ્છા ન રાખે? નામનિક્ષેપે જેમ શાસ્ત્ર સિદ્ધ છે તેમ સ્થાપના નિક્ષેપ પણ અનેક શાસ્ત્રોથી સિદ્ધ છે.
શ્રી અનુગદ્વાર સૂત્રે દશ પ્રકારે સ્થાપનાનું સ્થાપન કરવાનું કહેલું છે. (૧) કાટમાં (૪) લેપ કર્મમાં (૭) ધાતુના રસ પૂરવામાં (૧૦) કેડમાં (૨) ચિત્રમાં (૫) ગ્રંથનમાં (૮) મણિકાના સંઘાતમાં (૩) પથીમાં (૬) વેષ્ટનક્રિયામાં (૯) શુભાકાર પાષાણુમાં
આ દશા પ્રકારોમાંથી કોઈ પણ પ્રકારમાં ક્રિયા તથા ક્રિયાવાળા પુરુષને અભેદ માની, હાથ જોડેલા તથા ધ્યાન લગાવેલા આવશ્યક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #264
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૩
૪૧
ક્રિયા સહિત સાધુની આકૃતિ રૂપે અથવા આકૃતિ રહિત સ્થાપના કરવી અથવા આવશ્યક સૂરને પાઠ લખો તે સ્થાપના આવશ્યક કહેવાય છે.
હાથ જોડેલ અને ધ્યાન લગાવેલ આવશ્યક ક્રિયા કરવાનું રૂ૫ તે જે સભાવ સ્થાપના છે તે પછી પવાસનયુક્ત, ધ્યાનારૂઢ, મૌનકૃતિ, શ્રી જિનમુદાયક પ્રતિમા તે સ્થાપનાજિન કેમ કહેવાય નહિ ?
જે પ્રતિમા તે સ્થાપનાજિન નહિ તે પૂર્વોક્ત સ્વરૂપ આવક પણ સ્થાપના આવશ્યક કહેવાય નહિ એમ કરવા જતાં શ્રી અનુયોગ દ્વાર સૂત્રના પાઠને અપલાપ કેમ નહિ થાય?
સૂત્રના પાઠને લેપ કે અપલા૫ જેને નહિ કરે છે તેને તે શ્રી જિનસ્વરૂપ પ્રતિમાને સ્થાપનાજિન તરીકે નિઃસંશયપણે સ્વીકારવી જ પડશે.
ચુ અક્ષરેની સ્થાપના જ છે સ્થાપનાને નિરર્થક ગણવામાં આવે તે જૈન ધર્મના તમામ સૂત્ર સિદ્ધાંત પણ નકામા થઈ જાય. કારણ કે તે પણ શ્રી વીતરામદેવના અરૂપી જ્ઞાનના અંશરૂપી અક્ષરોની સ્થાપના જ છે. અને જે સૂર સિદ્ધાંતને લેપ થાય તે પછી જૈન ધર્મને પણ લેપ જ થઈ જાય.
જેઓને ધર્મના લેપકીન બનવું હોય તેઓને સ્થાપનાની અવગણના કરવી કેઈ પણ પ્રકારે પાલવે એમ નથી.
જેમ નામની સાથે ચારે નિક્ષેપા જોડાયેલા છે તેમ સ્થાપનાની સાથે પણ ચારેય નિપા જોડાયેલા છે. જે એમ ન હોય તો વાઘનું ચિવ જેવાથી બકરીને ખ્યાલ આવવો જોઈએ અને બકરીનું ચિત્ર
જેવાથી વાઘને ખ્યાલ આવતો જોઈએ. પરંતુ તેમ થતું નથી કારણકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #265
--------------------------------------------------------------------------
________________
૪૦૨
મૂળ જૈન ધર્મ અને
જેનું ચિત્ર જોવામાં આવે છે તેના ચારે નિક્ષેપ મનની સાથે ખડા થઈ જાય છે.
જે એમ ન થતું હોય તો શ્રી ઋષભદેવ સ્વામીની પ્રતિમા જોતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ થઈ જવું જોઈએ. કારણ કે બન્નેને ભાવ નિક્ષેપ એકસરખો હોવા છતાં એક તીર્થ કરની મૂર્તિ જેવાથી અન્ય તીર્થકરને બોધ થતું નથી. તેનું કારણ એ મૂર્તિની સાથે જોડાયેલા અન્ય નિક્ષેપાઓ સિવાય બીજું શું છે?
કોઈના ગુરુનું નામ રામચંદ્ર છે અને તે નામના સંસારમાં લાખો પુરુષો વિદ્યમાન છે. ગુરુના નામવાળા “રામચંદ્ર' એવા અક્ષરોમાં ગુરુના આકારનું કોઈ પણ ચિન્હ તે છે જ નહિ. છતાં કહેશે કે રામચંદ્ર શબ્દથી માત્ર ગુરુનું જ સ્મરણ અને ગુરુને જ નમસ્કાર થયો પણ બીજાને નહિ તે કહેવું પડશે કે રામચંદ્ર નામના પિતાના ગુરુને જ નમસ્કાર કરવા માટે ગુરુની આકૃતિ આદિને મનમાં સ્થાપન કરેલી જ હશે.
આ રીતે પ્રત્યક્ષપણે કે પરોક્ષપણે સ્થાપના નિક્ષેપે બળાત્કારે પણ ગળામાં આવી જ પડે છે. સ્થાપના પૂજનીય હેવા માટે
શકે
અહીં જે એવી શંકા થાય કે–સ્થાપના નિર્જીવ હેવાથી કાર્યસાધક અને પૂજનીય કેમ બને?
સમાધાન
તેનું સમાધાન એ છે કે–નિર્જીવ વસ્તુ માત્ર જે નિરર્થક અને અપૂજનીય હેય તો શ્રી સમવાયાંગ, શ્રી દશાશ્રુતસ્કંધ, શ્રી દશવૈકાલિક
આદિ સૂત્રેામાં ફરમાવ્યું છે કેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #266
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૩
૪૦૩
ગુરૂની પાટ, પીઠ, સંથાર વગેરે વસ્તુઓને પગની ઠેર લાગી જાય તે પણ શિગ્યને ગુરુની
આશાતનાને દોષ લાગે. એને માટે શું કહેશે ?
ગુરૂની પાટ આદિ નિજીવ તો છે જ. પૂવેત વસ્તુઓ અજીવ હોવા છતાં ગુરૂઓની સ્થાપના હેવાના અને તેને અવિનય કરવાથી શિષ્યને આશાતના લાગે છે. અને વિનય કરવાથી ભક્તિ અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
તેમ શ્રી જિનેશ્વરદેવની મૂતિ એ શ્રી જિનેશ્વરની જ સ્થાપના હોવાથી તેની આશાતના કે વિનય કરવાથી શુભાશુભ ફળની પ્રાપ્તિ થાય છે તેમાં પૂછવું જ શું? વિનય એ શ્રી જૈન શાસનમાં મુખ્ય મનાય છે. તે ગુણના પાલનની ખાતર શ્રી જિનેશ્વરદેવની સ્થાપના સ્વરૂપ મૂર્તિની ભક્તિ આદિ કરવી એ પણ શ્રી જૈન ધર્મમાં મુખ્ય વસ્તુ ગણાય એમાં આશ્ચર્ય જેવું શું છે?
વળી સાધુઓનાં વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ અને મુહપત્તિ આદિ ઉપકરણ અજીવ હેવા છતાં તે વડે શું ચારિત્ર ગુણની સાધના થઈ શકતી નથી?
શામાં એટલે સુધી કહ્યું છે કે –“ લાકડીના છેડાથી ખેલતા બાળકને આ હઠાવવા કઈ સાધુ તેને એમ કહે કે, હે બાળક, તારી લાકડી હઠાવ, તે મુનિને અસત્ય બોલ્યાનો દોષ લાગે. એ દૃષથી બચવા માટે સાધુએ એમ જ કહેવું જોઈએ કે–હે બાળક તારા ઘેડ હઠાવ.”
લાકડીમાં કોઈ સાક્ષાત ઘોડાપણું તો છે જ નહિ, માત્ર તેની અસદભૂત સ્થાપના છે. તે પણ તેને માનવી જરૂરી છે તે પછી શ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #267
--------------------------------------------------------------------------
________________
૪૦૪:
મૂળ જૈન ધર્મ અને
આઈ દયા-ધર્મને
સ્થાપના હેવાથી જ
ગાતું નથી.
જિનપ્રતિમા, એ તે શ્રી જિનેશ્વર દેવોની સભૂત સ્થાપના માન્યા વિના કેમ ચાલે?
વળી ખાંડનાં રમકડાં જેવા કે—હાથી, ઘેડા, કૂતરા, બિલાડા, ગાય, મનુષ્ય વગેરે ખાવાથી પંચેન્દ્રિયની હત્યા કર્યાનું પાપ લાગે એમ સૌ કઇ દયા-ધર્મને સમજનાર માને છે. તે બધી જ વસ્તુઓ નિર્જીવ છે. તે પણ તેમાં જીવપણાની સ્થાપના હેવાથી જ ખાવાને નિષેધ કરવામાં આવે છે. તે સિવાય બીજું કોઈ પણ કારણ જણાતું નથી.
વળી ભીંત ઉપર ચીતરેલી સ્ત્રીની આકૃતિ વિકારને હેતુ હોવાથી સાઘુએ ન જેવી જોઈએ એ જે નિષેધ કરવામાં આવ્યું છે તે પણ નિર્જીવ વસ્તુ અસર કરનારી છે. એમ શું નથી જણાવતે? નિજીવ સ્થાપનાની જબર અસર
જણવતા દૃષ્ટાંતો સ્થાપના નિર્જીવ હોવા છતાં તેની કેટલી જમ્બર અસર થાય છે તે જાણવા માટે નીચેના દષ્ટાંતો જગજાહેર છે. ૧. પ્રતિવ્રતા સ્ત્રી પિતાનાં પ્રાણેશની છબીને જોતાંની સાથે અત્યંત
હર્ષને જ પામે છે. પરંતુ કદીપણ દ્વેષને પામતી જણાતી નથી. ૨. પ્રજાવત્સલ રાજાઓના બાવલાને જેવાથી વફાદાર રૈયત નારાજ
ન થતાં પ્રસન્ન જ થાય છે. અને એ જ કારણે એવા રાજા મહારાજાઓના તથા મહાન પરાક્રમી પુરુષોનાં બાવલાંઓ તેમના
સ્મરણાર્થે ઉભાં કરેલાં સ્થાને સ્થાને નજરે પડે છે. ૩. પરદેશવાસીઓ પિતાના સ્વજન આદિકના હસ્તાક્ષરના પત્રને
જેવાથી પણ સ્વહિનૈષિઓ મળ્યા એટલે સંતોષ અનુભવે છે. ૪. પિતાના વડીલે તથા ઈષ્ટ મિત્રોની છબી જોતાં જ તેમના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #268
--------------------------------------------------------------------------
________________
હુલના સંપ્રદાયા પ્ર. ૨૩
૪૦૫
ઉપકાર અને ગુણે!નું સ્મરણ થઈ આવે છે અને હૃદય પ્રેમથી પ્રક્રુલ્લિત બને છે.
૫. કાકશાસ્ત્રનાં સ્ત્રીપુરુષનાં વિષય સેવનનાં ચેરાથી આસને આદિને જોવાથી કામીનેાને તત્કાળ કાત્રિકાર ઉત્પન્ન થાય છે.
જોવાથી મેગી
૬. યેાગાસનની વિચિત્ર આક્રારની સ્થાપના પુરુષોની મતિ યાગાભ્યાસમાં પ્રેમ ધારણ કરનારી થાય છે. ૭. ભૂંગાળના અભ્યાસીઓને નકશા વગેરે જોવાથી લાકમાં રહેલ અનેક વસ્તુઓનું જ્ઞાન સહેલાઈથી થયું શકે છે.
૮. શાસ્ત્રો સબંધી અક્ષરેાની સ્થાપનાથી, તે જોનાર મનુષ્યને તમામ શાસ્ત્રોનુ જ્ઞાન પણ થાય છે.
૯. ક્ષેત્રમાં પુરુષોની આકૃતિ (ચાડીઓ) ઉભી કરવાથી તે આકૃતિ નિર્જીવ હાવા છતાં તેનાથી ક્ષેત્રની રક્ષા સારી રીતે થઈ શકે છે. ૧૦. લેકામાં કહેવાય છે કે—અશાકવૃક્ષની છાયા ચિતાને દૂર કરે છે, ડાળ પુરુષોની કે ઋતુવતી ઓની છાયા અશુભ અસર નિપજાવે છૅ. અને ગર્ભવતી સ્ત્રીની છાયાનું ઉલ્લંધન કરવાથી ભેગી પુરુષના પુરુષાથૅ ક્ષય પામે છે. વિગેરે
૧૧. સતી સ્ત્રીના પતિ પરદેશ ગયે હૈાય ત્યારે તે સ્ત્રી પોતાના પતિની છબીનું રાજ ન કરી સતેષ પામે છે.
શ્રી રામચંદ્રજી વનવાસ ગયા ત્યારે તેમના ભાઈ ભરત રાજા રામની પાદુકાની રામ પ્રમાણે પૂજા કરતા હતા.
સીતાજી પણ રામની આંગળીની મુદ્રિકાનું આલિંગન કરી સાક્ષાત રામને મળ્યા જેટલે આનંદ અનુભવતા હતા.
રામચંદ્રજી પણ હનુમાને લાવેલા સીતાના અવારને દેખાવથી અત્યંત સુખને પામ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #269
--------------------------------------------------------------------------
________________
४०१
મૂળ જૈન ધર્મ અને શ્રી પાંડવ ચરિત્રમાં પણ કહ્યું છે કે-દ્રોણાચાર્યની પ્રતિમા સ્થાપન કરી તેની પાસેથી લવ્ય નામના ભીલે અર્જુનના જેવી ધનુષ્યવિદ્યા સિદ્ધ કરી હતી.
ઉપરનાં કેટલાંક દષ્ટાંતે એવાં છે કે તેમાં શરીરને આકાર પણ સર રહેતો નથી. એવી નિર્જીવ વસ્તુઓથી પણ સંતોષનો અનુભવ મળતો દેખી શકાય છે તે પછી સાક્ષાત પરમાત્માના સ્વરૂપને બાધ કરાવનારી મૂર્તિ, પૂર્ણાનંદ જે મોક્ષ તેને હેતુ કેમ ન થાય?
શાંત મુદ્રાવાળી શ્રી વિતરાગ પરમાત્માની પ્રતિમાની, તેમના નામ ગ્રહણપૂર્વકની પૂજા, જ્ઞાનવાન પ્રભુને વહેલા મોડા અવશ્ય પ્રાપ્ત કરાવી આપે છે.
જે વસ્તુના ભાવ નિક્ષેપા ઉપર મનુષ્યોને સંપૂર્ણ આદર હોય છે તેનાં નામ, સ્થાપના તથા ગુણગ્રામના સ્મરણ, દર્શન કે શ્રવણથી જરૂર તે તે વસ્તુ પરના પ્રેમ અને આદરની વૃદ્ધિ થાય છે. જેના ભાવ ઉપર
યાર છે તેના નામ, મૂર્તિ કે ગુણને માન આયાથી તે સક્ષાત વસ્તુને જ માન અને આદર આપ્યાને અનુભવ થાય છે.
કાઈ શ્રીમંત પિતાએ પરદેશથી પિતાના પુત્રને પત્ર દ્વારા સૂચના કરી કે–“અમુક પુરુષને પાંચ હજાર રૂપિયા આપજો.”
હવે તે પુત્ર તે પત્રને પિતાના સાક્ષાત હુકમ રૂ૫ માનીને તેને અમલ કરે કે નહિ?
જે અમલ કરે એમ કહેશે તે તે હુકમ કાગળમાં સ્થાપના ૨૫ હોવાથી સ્થાપના માન્ય રાખવા લાયક સિદ્ધ થઈ ગઈ જે કહેશે કે “કાગળ માત્રથી અમલ ન કરે તો તેમ કરનાર પુત્રે પિતાની આજ્ઞાનું પાલન કર્યું ગણાશે કે ઉલ્લંધન કર્યું ગણાશે? પાલન નહિ પણ અવશ્ય ઉલ્લંઘન કર્યું ગણાશે.
એ ન્યાયે શ્રી તીર્થકર-ગણધર-પ્રણીત સ્ત્રમાં પ્રતિપાદન કરેલ સ્થાપના નિક્ષેપાને માન્ય રાખનાર ખુદ ભગવાનનો જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #270
--------------------------------------------------------------------------
________________
હાલના સપ્રદાય પ્ર. ૨૩
૪૦૭
આદર કરનારો અને માન્ય નહિ રાખનાર ખુદ ભગવાનનું જ અપમાન કરનાર અને એમાં લેશમાત્ર આશ્ચય નથી.
પેાતાના વડીલની છબીઓ, ફોટા, પેઇન્ટીંગા વડીલના આબેહુબ સ્વરૂપના ખાધ કરાવનાર ઢાવાથી તેમના ભાવ નિક્ષેપા તરફ આકર્ષણ કરાવે તેમાં નવાઈ નથી. પણ વડીલના આબેહુબ સ્વરૂપને શ્રાધ નહિ કરાવનાર એવા તેમનાં વસ્ત્ર, આભૂષણ અને પેાષાક વગેરે દેખવાથી પણ તેમનાં ગુણ સાંભરી આવે છે.
ઉપકારી, આરાધ્ધતમ, અનંત જ્ઞાની, શાંત નિર્વિકાર અને ધ્યાનારઢ ભવ્ય દેવના ગુણાનું સ્મરણુ કેમ ન થાય ? આપ્યાથી. ખુદ તેના વિનય કર્યો અવસ્ય કહેવાય.
જો અવરૂપ સ્થાપના નિક્ષેપો સર્વથા નિરક હાત તા પૂર્વક્ત કાર્યમાં જે પ્રકારના જુદા જુદા ભાવ આવે છે તે ન આવવા જોઈ એ. આ ઉપરથી વિચારવું જોઈએ કે—પરમ પૂજનીય, પરમ દેવાધિદેવ શ્રી તીર્થં 'કર ભગવાનની મૂર્તિના દર્શનથી શ્રી વીતરાગ તથા તેમની તે મૂર્તિને માત એમ કેમ ન કહેવાય ?
એટલું જ નહિ પણ તેમની મૂર્તિનાં વારવાર દર્શન, પૂજન અને સેવનથી તેમના ભાવ નિક્ષેપા ઉપરના આદર અને પ્રેમ દિવસે દિવસે અધિકને અધિક અવશ્ય વધતા જાય.
જે વસ્તુના ભાવ નિક્ષેપા ઉપર પ્રેમ ડ્રાય છે તેની સ્થાપના આદિ ઉપર પશુ પ્રેમ આવે છે. અને જેના ભાવ નિક્ષેપા ઉપર દ્વેષ ડેાય તેના નામ સ્થાપના વગેરે ચારે નિક્ષેપા ઉપર દ્વેષ-બુદ્ધિ પણ ભાવે જ છે. કેમકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #271
--------------------------------------------------------------------------
________________
૪૦૮
મૂળ જેન ધર્મ અને સાક્ષાત શત્રુને જોઈને જેમ વેર ભાવ પેદા થાય છે તેમ તેની મૂર્તિ કે છબી જેવાથી અથવા તેનું નામ વગેરે સાંભળવાથી પણ શું છેષભાવ પ્રગટ થતો નથી? અવશ્ય પ્રગટે છે જ.
જેઓ તીર્થકરના ભાવ નિક્ષેપ ઉપર ભક્તિ રાખે છે અને તેમની મૂર્તિ વગેરે ઉપર દ્વેષ ધરાવે છે તેઓને પૂછવાનું કે–તમારી માન્યતા પ્રમાણે તે તમારા મિત્ર આદિને સાક્ષાત જોતાં પ્રેમ થવો જોઈએ. પરંતુ તેમની મૂર્તિ તથા નામ વગેરે જેવા અને સાંભળવાથી પ્રેમ ન થવો જોઈએ. પરંતુ આવો ઊલટો ક્રમ કોઈ પણ જગ્યાએ જોવામાં આવતું નથી,
કદાચ કહેવામાં આવે કે–“શત્રુ અને મિત્ર ઉભયમાં સમભાવ રાખવો જોઈએ. કિંતુ રાગદ્વેષ ન કરવું જોઈએ. પરંતુ આ કથન માત્ર કહેવા પૂરતું છે.
મોટા મોટા યોગીશ્વરે પણ જ્યાં સુધી તેમને ઘાતકર્મોના યોગ ન છૂટયા હેય ત્યાં સુધી રાગદ્વેષથી છૂટી શક્યા નથી. તે સંસારની અનેક જંજાળના મેહમાં ફસી પડેલા ગૃહસ્થ રાગદ્વેષરહિત સમભાવવાની અવસ્થામાં રહી શકે એમ કહેવું કે માનવું એ વંચના માત્ર છે.
એક તરફથી શ્રી તીર્થ કરદેવના ભાવનિક્ષેપા ઉપર રાગ રાખવાની વાત કરવી અને બીજી તરફ સમભાવમાં રહેવાની વાત કરવી એમાં પ્રત્યક્ષ મૃષાવાદ છે. ભાવનિક્ષેપો પર રાગ અને મૂર્તિ પર દેષ એ રાગદ્વેષ રહિતપણનું લક્ષણ શી રીતે ગણાય?
એક નિક્ષેપા ઉપર ઠેષ રાખવાથી બીજા નિક્ષેપા ઉપર પણ દ્વેષ સ્વત: સિદ્ધ થઈ જાય છે. સ્થાપના નિક્ષેપો ઉપર 2ષ ધારણ કરીને ભાવનિક્ષેપા ઉપર રગ હેવાનું બતાવવું એમાં આત્મવંચના સિવાય બીજું કાંઈ નથી.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #272
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૨
૪૦૯
નિયમ તે એ છે કે જે જીવ પ્રત્યક્ષ વિદ્યમાન ન હોય તેના ઉપર શુદ્ધ ભાવ પેદા કરવા માટે તેની સ્થાપનાના સેવન સિવાય તેના જે અન્ય કોઈ સરળ ઉપાય છે નહિ. વિના સ્થાપનાએ અવિદ્યમાન વસ્તુ પ્રત્યે શુદ્ધ ભાવ પ્રગટ કરી શકાતું નથી.
ચારે નિક્ષેપ આ રીતે પરસ્પર સંબંધ ધરાવનારા છે. એક વિના બીજા નિક્ષેપા ટકી શકતા જ નથી.
સ્થાપનાને નિરાદર કરનારને પૂછવાનું કે–વર્તમાન સમયમાં જે નોટનું ચલણ છે તેવી એક હજાર રૂપી આની નેટ તમારી પાસે હોય તેને તમે હજાર રૂપીઆ માને છે કે કાગળને કટકે માને છે ?
જે કહેશો કે–અમે તે તેને કાગળના કટકા તુલ્ય માનીએ છીએ તો તેને સાધારણ કાગળના કટકાની જેમ એકાદ પૈસામાં કે મફતમાં બીજાને આપી કેમ દેતા નથી?
તેના ઉત્તરમાં કહેશે કે—એ ભૂખ કેણ હેયો કે હજાર રૂપીઆને એક પૈસામાં કે મહતમાં આપી દીએ ?
તે પછી જરા હૃદયચક્ષુને ખેલી વિચારવું જોઈએ કે–જેમ એક હજાર રૂપી આની ગેરહાજરીમાં તેટલી રકમનું કામ એક નેટથી કાઢી શકાય છે તેમ શ્રી જિનેશ્વરદવની અનુપસ્થિતિમાં તેમની મૂર્તિ દ્વારા સાક્ષાત ભગવાનને પૂજવાનું ફળ અવશ્ય મેળવી શકાય.
દ્રવ્ય નિક્ષેપ જે વસ્તુ ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં અમુક કાય ના કારણરૂપે નક્કી થઈ ચુકી છે તે કારણભૂત વસ્તુના કાર્યનું આરેપણ કરવું તેનું નામ દ્રવ્ય નિક્ષેપે છે,
જેમ મૃતક સાધુમાં તથા કોઈ સાધુ થનાર છે તેમાં વર્તમાન સમયે માધુપણું ન લેવા છતાં માધુપણાને આરોપ કરી સાધુ કહેવામાં
આવે છે તે દ્રવ્ય નિક્ષેપાને આશ્રયીને સાધુપણું સમજવાનું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #273
--------------------------------------------------------------------------
________________
૪૧૦
મૂળ જૈન ધર્મ અને
અને એ જ કારણે સાધુ થયા પહેલાં સાધુ થનારને દ્રવ્ય સાધુ માનીને તેની દીક્ષાને મહત્સવ મોટી ધામધૂમથી ઉજવવામાં આવે છે. તથા સાધુના મૃત કલેવરને દહન ક્રિયા વખતે પાલખીમાં બેસાડી પૈસાને ઉછાળતાં ઠાઠમાઠથી લઈ જવામાં આવે છે. અને લેકે પણ તેનાં દર્શન કરવા માટે દેડાદોડી કરે છે.
- શ્રી તીર્થકરોને જન્મ તથા નિર્વાણ સમયે વંદન નમસ્કાર કરવાને પાઠ શ્રી જબુદ્દીપ પ્રજ્ઞપ્તિ આદિ શાસ્ત્રોમાં છે. તો તે નમસ્કાર શ્રી તીર્થંકરદેવના દ્રવ્ય નિક્ષેપને થયો ગણાય. અને નહિ કે ભાવ નિક્ષેપાને થયો ગણાય. કારણ કે જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી ભાવ નિક્ષેપ કહેવાય નહિ.
ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીના જન્મ વખતે શકેંદ્ર નમસ્કાર કર્યાને ઉલ્લેખ શ્રી જખદ્વીપ પ્રતિજ્ઞામાં નીચે મુજબ જણાવેલ છે–
नमोथुणं भगवओ तोत्थगरस्सो आइगरस्स जाव संपाविउ कामस्स बंदामिण्डं भगवंतं तत्थगयं इहगयं षासउ मे भथवं तत्थगए दहगयं तिकडु वंदइ णमंसइ ॥
તથા તે જ સૂત્રમાં કહ્યું છે કે–શકેંદ્ર શ્રી હરિરણગમેલી દેવની મારફત હિતને વાસ્તુ અને સુખને વાસ્તે તીર્થકર દેવને જન્મ મહત્સવ કરવાને માટે પોતે જવા વિષે અભિપ્રાય દેવતાઓને જણાવ્યો છે. તે સાંભળી મનમાં હર્ષિત થઈ–
કેટલાક દેવતા વંદન કરવા સારૂ, કેટલાક પૂજા કરવા સારૂ, કેટલાક સાકાર કરવા સારૂ, કેટલાક કૌતુક જેવા સારૂ, કેટલાક શ્રી જિનેશ્વરદેવના પ્રત્યે ભકિતરાગ નિમિત્તે,
કેટલાક કેંદ્રના વચનની ખાતર; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #274
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૩
૪૧૧
કેટલાક મિત્રોની પ્રેરણાથી, કેટલાક દેવીઓના કહેવાથી, કેટલાક પિતાને આચાર સમજીને (જેમકે સમ્યમ્ દષ્ટિ દેવોએ
શ્રી જિનેશ્વર દેવના જન્મ મહત્સવમાં અવશ્ય ભાગ
લેવો જોઈએ.) એ વગેરે કારણેને સ્વચિતમાં સ્થાપન કરી ઘણાં દેદેવીએ શદિની પલે હાજર થયા.
જે દ્રવ્યનિસેપે અપૂજનીક નિરર્થક હતા તે મુવમાં “સુખને વાસ્તે તથા ભક્તિનિમિત્ત” ઈત્યાદિ શબ્દ વંદનના અધિકારમાં કાપિ ન આવત.
- તથા શ્રી ઋષભદેવ સ્વામીના નિર્વાણ સમયે પણ શકેંદ્રનું આસન કંપાયમાન થતાં અવધિજ્ઞાનથી ભગવાનને નિર્વાણ સમય જાણી શકે ભગવાનને વંદન નમસ્કાર કર્યો અને સર્વ સામગ્રી સહિત શ્રી અષ્ટાપદ (હિમાલય) તીર્થ પર જ્યાં ભગવાનનું શરીર હતું ત્યાં આવી ઉદાસીનતાપૂર્વક અઠ્ઠવાળી આંખો સમેત શ્રી તીર્થકર દેવના શરીરને ત્રણ પ્રદક્ષિણા ઈ મૃતકને યોગ્ય સર્વ વિધિ કરી, ઈત્યાદિ વિગતના જે પાડે છે તેય દ્રવ્યનિક્ષેપાની પણ વંદનીયતને સિદ્ધ કરે છે
એ નિવાય બીજી રીતે પણ દ્રવ્ય નિક્ષેપે અને તેની પૂજનીયતા સિદ્ધ થાય છે.
શ્રી ભદેવ સ્વામીના વખતમાં તથા વર્તમાનકાળમાં આવશ્યક ક્રિયા કરતી વખતે સાધુ શ્રાવક તમામ ચતુશિનિ સ્તવ અથવા લોગસ્સસૂત્રનો પાઠ બેલે છે. શ્રી ઋષભદેવ સ્વામીના વખતમાં બીજા ત્રેવીસ તીર્થકરોના જીવ ચોરાશી લાખ જીવ યોનિમાં ભરાતા હતા. તેથી તેમને તે વખતે કરેલ નમસ્કાર ભાવનિક્ષેપથી થયે ગણી શકાય નહિ પરંતુ વ્યનિક્ષેપથી જ કર્યો ગણાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #275
--------------------------------------------------------------------------
________________
: -
-------------------
-
-------------... -- ---
૧૨
મૂળ જૈન ધર્મ અને વર્તમાનકાળમાં તે તેમના એકેય ભાવનિક્ષેપે નથી કારણકે બધા સિદ્ધગતિમાં ગયેલા છે. તેથી ભાવનિક્ષેપે અરિહંત તરીકે નહિ પણ સિદ્ધ તરીકે વિરાજમાન છે.
જે એક ભાવ નિક્ષેપને માની બીજા નામ, સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપને માનવાના ન હેત તે લેગસ્સ દ્વારાએ કેને નમસ્કાર થાય? લોગસ્સની અંદર પ્રગટપણે મહંતે ત્તિરૂટ્સ અને રવીવે વહી કહીને ચોવીસે તીર્થકરોને યાદ કર્યા છે. તીર્થકરનું એ સ્મરણ ભાવ નિક્ષેપે છે જ નહિ ક્તિ નામ તથા દ્વવ્યનિક્ષેપે જ માનવાનું છે,
જેઓ એ બે નિક્ષેપાને માનવા તૈયાર નથી. એના મતે લોગસ્સને માનવાનું રહ્યું નથી. અને લેગસ્સને નહિ માનવાથી આજ્ઞાભંગને મહાદેષ કપાળે ચોંટયા વિના પણ રહે નહિ, | વળી સાધુ સાધ્વીને પ્રતિક્રમણ સૂત્રમાં પણ કહ્યું છે કે– )
नमो चउवीसाए तीथयराणं उसभाइ महावीरपज्जवसाणाण
અર્થ_શ્રી ઋષભદેવ સ્વામીથી શ્રી મહાવીર સ્વામી પર્યત ચોવીશેય તીર્થકરોને નમસ્કાર થાઓ.
આમાં પણ તે નામના તીર્થંકરો ભાવનિક્ષેપે વર્તમાનમાં કોઈ નથી, કિંતુ દ્રવ્યનક્ષેપે છે. વ્યનિક્ષેપ નહિ માનનારને પ્રતિક્રમણ આવવ્યક પણ માનવાનું રહેતું નથી. અને એથી પણ આજ્ઞાભંગને મહાદોષ લાગે છે.
ભાવનિક્ષેપને વિષય અમૂર્ત હોવાથી, અતિશય જ્ઞાનીઓ સિવાય બીજા કોઈથી પણ સાક્ષાત જાણે કે સમજી શકાતું નથી. એ કારણે શ્રી જેન સિદ્ધાંતમાં સઘળી ક્રિયાઓનું “નૈગમ, સંગ્રહ,
વ્યવહાર અને ઋજુસૂત્ર” એ ચાર દ્રવ્યપ્રધાન નરેની મુખ્યતાથી જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #276
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૩
૪૧૩
વર્ણન કરાયેલું છે. દ્રવ્યનિક્ષેપાના પ્રાધાન્યવાળી ક્રિયાઓને જો નકામી માનવામાં આવે તો જૈન મતને લેપ જ થાય છે.
જૈન સિદ્ધાંતને માન્ય રાખનાર આત્માઓએ દ્રવ્યાર્થિક ચાર નયાને માન આપી વ્યક્રિયાને આદર કરવો યોગ્ય છે. દુનિક્ષેપાના પ્રાધાન્યવાળી ક્રિયાઓ પરિણામની ધારાને વધારનારી છે. તેથી ભાવને પરિપૂર્ણ નિશ્ચય થયા વિના પણું વ્રત પચ્ચખાણ આદિ કરાવવાની રીત જૈનશાસનમાં ચાલી રહી છે.
* શ્રી અનુયાગદ્વાર સૂત્ર, ઠાણાંગ સૂત્ર, ભગવતી સૂત્ર તથા સૂત્રકૃતાંગ સૂત્ર વગેરે સૂત્રમાં દ્રવ્યનિક્ષેપાની સિદ્ધિ કરેલી છે અને દ્રવ્ય વિના ભાવ કદાપિ ન સંભવે એમ સપ્રમાણ સાબિત કરી આપ્યું છે.
ભગવાનની ભાવ અવસ્થા અતીન્દ્રિય હેઈ ઇકિયે અને મનને અગોચર છે. તેને ઈદ્રિય અને માનસચર કરવા માટે તેમના નામ, આકાર અને દ્રવ્યની ભક્તિ છોડીને કેવળ ભાવની ભક્તિ કરવી કે થવી એ અસંભવિત છે.
ભાવનિક્ષેપ જે જે નામવાળી વસ્તુમાં જે જે ક્રિયાઓ થાય છે, તે તે ક્રિયાઓમાં તે તે વસ્તુઓ વર્તે તે ભાવનિક્ષેપ છે.
જેમકે–ઉપયોગ સહિત આવશ્યક ક્રિયામાં પ્રવૃત્તિ કરી રહેલ સાધુ, એ ભાવ નિક્ષેપે આવશ્યક ગણાય છે. દરેક વસ્તુનું સ્વરૂપ આ રીતે ચારે નિક્ષેપાથી જાણી શકાય છે. તેમાંથી એક પણ નિક્ષેપ જે ન માનવામાં આવે તે તે વસ્તુપણે ટકતી જ નથી.
- જે વસ્તુને જેવા ભાવથી માનવામાં આવે છે, તેના ચારે નિક્ષેપ તેવા ભાવને જ પ્રગટ કરે છે. શત્રુભાવવાળી વસ્તુના ચારે નિક્ષેપ થવુભાવને પ્રગટ કરે છે અને મિત્રભાવવાળી વસ્તુના ચારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #277
--------------------------------------------------------------------------
________________
૪૧૪
મૂળ જૈન ધમ અને
નિક્ષેપા મૈત્રીભાવને ઉત્પન્ન કરે છે. કલ્યાણકારી વસ્તુના ચારે નિક્ષેપા કલ્યાણભાવને પેદા કરે છે. અને અકલ્યાણકારી વસ્તુના ચારે નિક્ષેપ અકલ્યાણભાવને પેદા કરે છે.
હેય, નાય, ઉપદેયના નિક્ષેપાની સમજ.
આ સંસારમાં સામાન્ય રીતે તમામ વસ્તુઓ હેમ, ોય અને ઉપાદેય એ ત્રણે ભેદમાંથી કાઈ ને કાઇ એક ભેદની હાય છે. દાખલા તરીકે— સ્ત્રીસ'ગ.
હેય વસ્તુના નિક્ષેપા
સાધુઓને સ્ત્રીઓના સાક્ષાત સંગને નિષેધ કરવામાં આવ્યા છે, સાક્ષાત સંગ એ હૈય છે. તેથી સ્ત્રીઓના નામ, આકાર અને દ્રવ્યને પણ નિષેધ થઈ જાય છે.
સાધુ પુરુષાને સ્ત્રીએને ભાવ નિક્ષેપે। જેમ વર્જ્ય છે તેમ— નામ નિક્ષેપાથી સ્ત્રીકથાના પણ નિષેધ છે, સ્થાપના નિક્ષેપાથી સ્ત્રીની ચીતરેલી મૂર્તિને જોવાના પણ નિષેધ છે. તથા દ્રવ્ય નિક્ષેપાથી સ્ત્રીની પૂર્વાપર બાહ્ય અવસ્થા તથા મૃત અવસ્થા આદિના સંધને પણ નિષેધ્યેા છે. એ રીતે હેય રૂપ વસ્તુના ચારે નિક્ષેપા હેયરૂપ બને છે.
માત્ર ભાવ નિક્ષેપે માનનારા સ્ત્રીના ભાવ નિક્ષેતે વઈ, શું બાકીના ત્રણે નિક્ષેપાને આદર કરી શકશે ? કદી જ નહિ, જ્ઞેય વસ્તુના નિક્ષેપા
એ ર તે રેય વસ્તુના ભાવ નિક્ષેપ જેમ જ્ઞાનપ્રાપ્તિમાં નિમિત્ત બની શકે છે તેમ ચારે નિક્ષેપા જ્ઞાનપ્રાપ્તિમાં નિમિત્ત બને શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #278
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાય પ્ર. ૨૩
૪૧૫ જબીપ, ભરતક્ષેત્ર, મેરુપર્વત, હાથી, ઘેડા ઇત્યાદિ વસ્તુઓ છે. તેઓને જેમ સાક્ષાત જેવાથી બંધ થાય છે તેમ તેના નામ, આકાર આદિ જેવા સાંભળવાથી પણ તે વસ્તુઓને બેધ થાય છે. ઉપાદેય વસ્તુના નિક્ષેપ
હેય અને શેયની જેમ ઉપાદેય વસ્તુ પણ ચારેય નિક્ષેપાથી ઉપાદેય બને છે.
શ્રી તીર્થકર દેવ જગતમાં પરમ ઉપાદેય હોવાથી તેમને ચારે નિક્ષેપ પણું પરમ ઉપાદેય બને છે. સમવસરણમાં બિરાજેલ સાક્ષાત શ્રી તીર્થંકરદેવ ભાવનિક્ષેપે પૂજનીક છે. માટે “મહાવીર ઇત્યાદિ તેમના નામને પણ લેકે પૂજે છે. વૈરાગ્ય મુદ્રાએ યુક્ત, ધ્યાનારૂઢ અવસ્થામાં રહેલી તેમની પ્રતિમાને પણ સ્થાપને નિક્ષેપથી લોકો પૂજે છે. તથા વ્યનિક્ષેપે તેમના જન્મ તથા નિર્વાણ અવસ્થાને પણ કાદિક દેવ ભક્તિભાવથી નમે છે, પૂજે છે અને તેને સત્કાર વિગેરે કરે છે.
એથી ઊલટું અન્ય દેવને ભાવનિક્ષેપ ત્યાજ્ય હોવાથી, તેઓના બાકીના ત્રણ નિક્ષેપ પણ સમ્યગ્દષ્ટિ આત્માઓને છોડવા લાયક બને છે.
એ જ કારણે આનંદ આદિ દશ શ્રાવકોએ હરિહર આદિ અન્ય રવને વંદન નમસ્કાર નહિ કરવાની પ્રતિજ્ઞા કરી હતી. તે વખતે હરિ, હર આદિ દવે ભાવનિક્ષેપ વિદ્યમાન નહિ હતા. માત્ર તેમની મૂર્તિઓ હતી. તેથી આનંદ આદિક શ્રાવકની ના નમવાની પ્રતિજ્ઞા
સ્થાપનાનિશે તેઓની મૂર્તિને ઉદ્દેશીને હતી, એ આપોઆપ સિહ થાય છે.
એ જ રીતે હરિહર આદિ દેવોની મૂતિઓને નહિ નમવા નિયમ એ શ્રી જિનમર્તિને નમસ્કાર કરવાના વિધાનને પણ સ્વતઃ સિદ્ધ કરી આપે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #279
--------------------------------------------------------------------------
________________
૪૧૨
મૂળ જૈન ધમ અને
છે. જેમ કાઈ એ રાત્રિભાજનને ત્યાગ કરવાને નિયમ અંગીકાર કર્યાં તેથી તેની દિવસે ભાજન કરવાની વાત આપોઆપ સિદ્ધ થઈ જ જાય છે. તે જ રીતે ઉપરની વાત સમજી લેવી.
!
એ મુજબ ચારે નિક્ષેપાને પરસ્પરનો સબંધ સમજી લેવાના છે. તેમાં વિશેષ એટલું છે કે—જેના ભાવ નિક્ષેપા શુદ્ધ અને વ ંદનીય છે તેના જ બાકીના નિક્ષેપા વન્દ્વનીય અને પૂજનીય છે. ખીજાના નહિ.
શકા
કાઈ એમ પ્રશ્ન કરે કે—મરેલા બળદને જોઈ ને કાઈ પ્રતિમાધ પામે તેથી શું તે પૂજવા યોગ્ય બની જાય છે ?
સમાધાન
તે તેને ઉત્તર સ્પષ્ટતયા મળી રહે છે કે—શાસ્ત્રકાર, જેના ભાવનક્ષેપે। વદન પૂજન કરવા લાયક છે, તેના જ બાકીના ત્રણ નિક્ષેપા પૂજવા માટે ક્રમાવે છે.
સાક્ષાત બળદને કોઈએ પૂજવા લાયક માન્યે! નથી. તેથી તેના નામ આદિક પણ પૂજનીક ઠરતાં નથી.
રાજા કરક ુ વગેરે પ્રત્યેક યુદ્ધ મહર્ષિએ મરેલા બળદને જોઈ ને પ્રતિખેાધ પામ્યા હતા. પણ ભાવબળદ વંદનીય નહિ હાવાથી તેમના પ્રતિષેધમાં કારણભૂત બળદનાં નામ આદિક વંદના કરવા લાયક ગણાયાં નથી.
ચારે નિશ્ચેષા વંદનીય છે તે માટે સૂત્રના દાખલે
શ્રીઉપાસક દશાંગ સૂત્રમાં આનંદ શ્રાવકે અન્ય તીથી કાને નહિ વાંઢવાની જે પ્રતિજ્ઞા લીધી છે, તેથી જ જેના ભાવ નિક્ષેપા વનીય છે, તેના ચારે નિક્ષેપા વંદનીય ઠરે છે, અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #280
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૩
૪૧૭
જેને ભાવ નિક્ષેપ વંદનીય નથી તેના ચારે નિક્ષેપ વંદનીય નથી એ સિદ્ધ થાય છે.
શ્રી આનંદ શ્રાવકની પ્રતિજ્ઞ.ને પાઠ નીચે પ્રમાણે છે –
णो खलु मे भन्ते कप्पई अज्जप्पभिई अन्नउत्थिए वा अन्नउत्थिय देवयाणि वा अन्नउत्थिए परिहियाणि अरिहंत चेइयाई वा वंदित्तए वा नमंसित्तए.
અર્થ–હે ભગવન્! મારે આજથી અન્ય તીથીક, અન્ય તીથકોના દેવ (હરિ હર આદિ) તથા અન્ય તીથકોએ ગ્રહણ કરેલા અરિહંતના ચેત્યો ( જિન પ્રતિમાઓ)ને વંદન નમસ્કાર કરવા કલ્પ નહિ.
અહીં અન્ય તીથી કેના દેવ ગુરુને નિષેધ થતાં જૈન ધર્મના દેવ ગુરુ સ્વમેય વંદનીય ઠરે છે. કારણ કે–
કેઈ કુત કરે તે તેને પૂછવાનું કે–આનંદ શ્રાવકે અન્ય દેવને ચારે નિક્ષેપે વંદના ત્યાગી કે માત્ર ભાવ નિક્ષેપે ?
જે કહેશે કે–અન્ય દેવના ચારે નિક્ષેપાને નિષેધ કર્યો છે.
તો તેથી સ્વત: સિદ્ધ થયું કે અરિહંતના ચારે નિક્ષેપ શ્રાવક્સે વંદનીય છે.
જે અન્ય દેવના ભાવ નિક્ષેપાને જ નિષેધ કરવાનું કહેશે તે તે દેવના બાકીના ત્રણ નિક્ષેપ એટલે અન્ય દેવના મૂર્તિ નામ વગેરે આનંદ શ્રાવકને વંદનીય રહેશે. અને તેમ કરવાથી વ્રતધારી શ્રાવકને પણ લાગે જ.
તથા અન્ય દેવ, હર હર આદિ કોઈ આનંદ થાવાના વખતમાં સાક્ષાત વિદ્યમાન હતા નહિ પણ તેમની મૂર્તિઓ હતી. તે બતાવો કે આનંદ શ્રાવકે કેને નિષધ કર્યો?
જે કહેશે કે–અન્ય દેવની મૂર્તિને.
તે પછી અરિહંતની મૂર્તિ સ્વત: સિદ્ધ થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #281
--------------------------------------------------------------------------
________________
૪૧૮
મળ જૈન ધર્મ અને આ પાઠમાં ચૈત્ય શબ્દનો અર્થ “સાધુ” કરીને કેટલાક ઉસૂત્ર ભાષણ કરે છે, તેમને પૂછવાનું કે–સાધુને અન્ય તીર્થ ગ્રહણ શી રીતે કરે ?
જે જૈન સાધુને અન્ય દર્શનીએ ગ્રહણ કર્યો એટલે તેને ગુરુ કરીને માન્યો તે પછી તે સાધુ અન્ય દર્શની થઈ ગયું. પછી તે જૈન સાધુ કે ઈ પ્રકારે ન ગણાય. જેમ શુકદેવ સંન્યાસીએ થાવસ્ત્રાપુર પાસે દીક્ષા લીધી. તેથી તે જૈન સાધુ કહેવાયા. પણ જૈન પગ્રિહિત સંન્યાસી કહેવાયા નહિ. તેમ સાધુ પણ અતીથ–પરિગ્રહિત ન કહેવાય.
માટે ચૈત્ય શબ્દનો અર્થ સાધુ કરે એ સર્વથા વિરુદ્ધ છે.
તર્ક શંકા-ચૈત્ય શબ્દનો અર્થ પ્રતિમા કરે તો તે પાઠમાં આનંદ શ્રાવકે કહ્યું છે કે–અન્ય તીથ કને અન્ય તીય કોના દેવને તથા અન્ય તીથકોએ ગ્રહણ કરેલ જિનપ્રતિમાને વાંદુ નહિ, બેલાવું નહિ, દાન દઉ નહિ ઈત્યાદિ, તે પ્રતિમા સાથે બેસવાનું દાન દેવાનું કેમ સંભવે ?
સમાધાન-સૂત્રને ગંભીર અર્થ ગુરુગમ વગર સમજમાં આવો મુશ્કેલ છે. સૂત્રની શૈલી એવી છે કે–શબ્દને જેની જેની સાથે સંબંધ સંભવે તેની. તેની સાથે જોડીને તેને અર્થ કરે, નહિ તે અનર્થ થઈ જાય.
તેથી બોલવાનો તથા ધન દેવાનો નિષેધ અન્ય દર્શની ગુરુ આશ્રયી જાણ અને વાંદવાને નિષેધ પ્રતિમા આશ્રયી સમાજ,
અથવા ત્રણે પાઠની અપેક્ષા સાથે લેશો તે તમારા કરેલા અર્થ પ્રમાણે આનંદ શ્રાવકનું કહેવું મળશે નહિ. કારણ કે-હરિહર આદિ અન્ય દેવ કોઈ સાક્ષાત વિદ્યમાન તે વખતે હતા નહિ પણ તેમની મૂર્તિઓ હતી. તેમની સાથે બોલવાનો તથા દાન દેવાને અર્થે તમારા હિસાબે શી રીતે બેસશે?
-લેખકના પ્રતિમા પૂજન પુસ્તકમાંથી સાભાર ઉત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #282
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ચાવીસમું
સ્થાપનાની ઉપાસના લેખક–પં. મુનિશ્રી ભદ્રકવિજ્યજી
જેને અશરીરી સિહોને પૂજે છે તે પણ એ અશરીરી સિહા વસ્થાને પ્રાપ્ત કરવા માટે તે આત્માઓએ જે કાંઈ પ્રયોગો આચર્યા હોય છે તે સાકાર અને સશરીરી અવસ્થામાં જ આચરેલા છે. તેથી તે અવસ્થાની પૂજનીયતા પણ જૈનોને અવશ્ય માનનીય છે.
જેને સાકાર અને નિરાકાર ઉભય અવસ્થાવાળા પરમેશ્વરને માને છે. સાકાર પરમેશ્વરને વીતરાગ અને સર્વ માનવા સાથે શાસ્ત્ર અને તોના ઉપદેશક પણ માને છે. તેથી તેઓને નિરાકાર અને સાકાર પરમેશ્વરની તે તે અવસ્થાઓ વંદનીય, નમનીય અને પૂજનીય હેય તેમાં કશું જ આશ્ચર્ય નથી.'
વીતરાગ સર્વત અને તપદેશક પરમેશ્વરની પૂજનીયતા આદિ સ્વીકારવામાં કોઈપણ સજજનને લેશ પણ હરકત હોઈ શકે નહિ. ગુણ બહુમાન અને કૃતજ્ઞતા આદિ ગુણેની કિંમત સમજનારાઓ તે તેવા સર્વશ્રેષ્ઠ ઉપકારી અને સર્વોચ્ચ ગુણોથી ભરેલા મહા પુરુષની સેવા, પૂજા, આદર, ભક્તિ, વંદન, સ્તુતિ આદિ થાય તેટલાં ઓછાં એવી જ માન્યતા વાળા હેય.
એ સેવા પૂજાથી તે મહાપુરુષોને કોઈ પણ જાતને ઉપકાર નહિ થતા તેવા છતાં તેમાં તહલીને રહેનાર આત્મા પોતાના શુભ પરિણામથી કર્મ નિર્જરા આદિ ઉત્તમ ફળોને પામ્યા સિવાય રહેતું નથી. શી જિનશાસનમાં પૂજાનું ફળ પામવા માટે પૂજ્યની પ્રસન્નતાને બદલે પૂજકની શુભ ભાવના જ કારણભૂત મનાએલી છે.
પૂજ્યની ભાવ અવસ્થાનું પૂજન પણ પૂજકના ગુણ બહુમાન તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #283
--------------------------------------------------------------------------
________________
૪૨૦
મૂળ જૈન ધમ અને
કૃતજ્ઞપણા આદિના આધારે જ ફળને આપવાવાળુ છે. તે પછી એ જ ગુણુ બહુમાન અને કૃતજ્ઞતાના અધ્યવસાયથી જ તથા આત્મનિર્મળતા સાધવાના ઉત્તમ પરિણામથી મૂર્તિ દ્વારા પૂછ્યનું વંદન ઉપાસના ત્યાદિ થાય તે તે કં'નિર્જરા આદિ ઉત્તમ કળાને કેમ ન આપે? અવશ્ય આપે.
ભાવ અવસ્થાની આરાધના પણ જો આરાધકના શુભ પિરણામને આધારેજ ફળવતી છે તે પછી મૂર્તિ અથવા સ્થાપના દ્વારાએ થતી આરાધનામાં આરાધકના શુભ અધ્યવસાય રહેલા જ છે. એ અધ્યવસાયેા શુભ નથી ક્તિ મલિન છે એમ કાણ કહી શકશે ?
ભાવ અવસ્થાની આરાધના આરાધ્યના વિદ્યમાન કાળમાં કરવાની હાય છે. તે વખતે આરાધ્યાની ઉત્તમતા અને ઉપકારીતા આદિત સાક્ષાત્ દેખાવથી ભકિત જાગવી સહેલ છે, ત્યારે આરાધ્યની સ્થાપના દ્વારાએ ભક્તિ, આરાધ્યના અવિદ્યમાન કાળમાં કરવાની હોય છે, અને તે, તેા જ બની શકે કે જો આરાધ્યની ઉત્તમતા અને ભક્તિપાત્રતા, ઉપદેશ, શાસ્ત્ર, અને પરંપરા આદિ વડે હૃદયમાં બરાબર ઠસેલ હાય.
ઉપકારીની હયાતીમાં ઉપ કારીના ઉપકારનું સ્મરણ ઈત્યાદિ કરતાં, ઉપકારીની બિનહયાતીમાં ઉપકારીના ઉપકારનું સ્મરણ ઇત્યાદિ કરનાર, ઉપકારી પ્રત્યે ઓછા આદરવાળેા છે એમ કહી શકાય નહિં.
“ હૃદયમાં ભક્તિભાવ વિના પણ માહ્યથી સ્થાપનાની ભક્તિ કરનારા ઘણા દેખાય છે”—એવા તર્ક કરનારે સમજવું જોઈએ કે—“ એ સ્થિતિ જેમ સ્થાપના માટે હોય છે તેમ ભાવ અવસ્થાની ભક્તિ માટે પણ હાય જ છે, ”
ભાવ અવસ્થાની ભક્તિ કરનારા બધા અંતર્ગ અને સાચા ભાવથીજ કરે છે એમ નથી. કિંતુ, દેખાદેખીથી, લાભ, લાલચ, માયા કે બીજી પણ દુષ્ટ બુદ્ધિથી કરનારા પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #284
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૪
૪૨૧
હાય જ છે. સ્થાપના માટે પણ તેમ હેાઈ શકે પણ ભાવ અવસ્થાની ભક્તિ કરનારા જેમ કેટલાક ખેાટા હોય છે તેથી બધા જ તેવા હોય છે. એમ કાઈથી કહી શકાય તેમ નથી. તેમ સ્થાપનાની ભકિત કરનારામાં પણ ખાટા હાય છે તેથી સર્વ કાઇ તેવા જ હાય છે તેમ કહી શકાય નહિ.
એ રીતે આરાધ્ધની અવિદ્યમાનતામાં આદરના પરિણામ થવામાં સ્થિર અને સુદૃઢ ભક્તિની જરૂર છે. ભકિતની એ સ્થિરતા અને સુદૃઢતા આરાધકને અત્યંત શુભ ફળ આપનારી થાય એમાં લેક્ષ માત્ર વિવાદને સ્થાન હાઇ શકે નહિ.
વિક્રમની સેાળમી સદી ભારતવર્ષને માટે મહા દુ:ખ અને ભયંકર કલક સમાન નીવડી. અનાય સંસ્કૃતિતી દેષિત અસર અનેક વ્યક્તિ પર પડી ચૂકી હતી. અનેક અજ્ઞાન વ્યક્તિએએ અનાર્ય સ ંસ્કૃતિનુ અંધ અનુકરણ કરીને કાંઈપણુ સમજ્યા કે વિચાર્યા વિના જ આ મદિર તરફ ક્રૂર દૃષ્ટિથી જોવું રારૂ કર્યું હતું.
અને મૂર્તિ
શ્વેતાંબર જૈનામાં લાંકાચા, દિગંબર જૈનામાં તારણુ સ્વામી, શિખામાં ગુરુ નાનક, જુલ્હાએામાં ખીર, વૈષ્ણવામાં રામચરણુ અને અંગ્રેજોમાં માર્ટીન લ્યુથર વિગેરે વ્યક્તિએએ કાંઈ પણુ સમજ્યા અને વિચાર્યા વિના જ, સંસ્કૃતિના આધાર સ્તંભરૂપ મદિર અને મૂર્તિની વિરૂદ્ધ શ્રેષાએ શરૂ કરી દીધી હતી.
ઈશ્વરની ઉપાસના માટે આ જડ પદાર્થાની કાંઈપણુ આવશ્યકતા નથી. ''—એમ જાહેર કરીને મૂર્તિ દ્વારાએ પોતાના ઈષ્ટ દેવાની ઉપાસના કરનારાઓને તેઓએ આત્મ કલ્યાણના માર્ગથી છેાડાવી
દીધા હતા.
66
પણ શ્વેતાંબર જૈનાને તા લાંકાશાહ સાથે સંબધ છે. લાંકાશાહના જીવન માટે ભિન્ન ભિન્ન લેખકોના ભિન્ન ભિન્ન ઉલ્લેખ ળેલા છે. પરંતુ લાંકાશાહનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #285
--------------------------------------------------------------------------
________________
૪૨૨
મૂળ જૈન ધર્મ અને જૈન સાધુ દ્વારા જે અપમાન થયું એ વિષયમાં બધા સહમત છે.
વિક્રમ સંવત ૧૫૪૪ની આસપાસમાં થયેલા ઉપાધ્યાય કમળસંયમ, તેમની સિદ્ધાંત એપાઈમાં લખે છે કે –
પરેજખાન નામનો બાદશાહ દેહરાં અને પૌષધશાળાને પાડી નાખીને જિનમતને પીડા આપતા હતા. દુષમ કાળના પ્રભાવે લેકશાહને, તાવની સાથે માથું દુઃખવા આવે તેમ, તેને સંગ મળી ગયા. આવેશમાં અંધ બનેલે મનુષ્ય કયું કર્યું અકૃત્ય કરતા નથી? એ વિષયમાં જમાલિ અને ગશાલાનાં દષ્ટાંતે પ્રસિદ્ધ છે.
કે ધાવેશમાં આવેલા લંકાશાહ મુસલમાન સૈયદના વચને ઉપર વિશ્વાસ મૂકી પિતાના ધર્મથી પતિત થયા. તે પહેલાં લોકશાહ ત્રિકાળ શ્રી જિનપૂજા કરતા હતા. એવા ઉલ્લેખો મળી આવે છે. પરંતુ સાધુઓ દ્વારા અપમાનિત થયા પછી સૈયદનો સંગ મળી ગયું અને અગ્નિમાં ઘી નાખવાની જેમ, સૈયદે તેમની પાસેથી મંદિર અને મૂતિએ છોડાવી દીધા. ત્યારથી તે પૂજા કરવાની ક્રિયાને નિરર્થક માનવા લાગ્યા.
એક બાજુ એમનું અપમાન અને બીજી બાજુ મુરલીમોને સાગ, લોકાશાને કર્તવ્યભ્રષ્ટ કરનારે થયો.
સૈયદે તેને કહ્યું કે–ઈશ્વર તે મુક્તિમાં છે અને નાપાકીથી દૂર છે. તે તેને માટે મૂર્તિઓની, મંદિરોની શી જરૂર છે? લંકાશાહને આ વાત સોળ આના સાચી લાગી. ( લોંકાશાહે કેવળ એક મૂર્તિપૂજાને જ વિરોધ કર્યો છે એમ નથી. પણ જૈન આગમ, જૈન સંસ્કૃતિ, સામાયિક, પિસહ, પ્રતિક્રમણ, દાન, દેવપૂજા અને પ્રત્યાખ્યાન વગેરેનો પણ વિરોધ કર્યો છે.
તેની પછી મેઘજી ઋષિ વગેરેએ તે મતને સદંતર ત્યાગ કરી ફરીથી જૈન દીક્ષા સ્વીકારી છે અને તેઓ મૂર્તિપૂજાના સમર્થક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #286
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાય પ્ર. ૨૪
૪૨૩ અને પ્રચારક બન્યા છે. લોકાગચ્છીય આચાર્યોએ મંદિર અને મતિએની પ્રતિષ્ઠા કરાવી છે. તથા પોતાના ઉપાશ્રયમાં પણ પ્રતિમાઓ સ્થાપન કરીને મતિઓની ઉપાસના કરી છે. લોકાગચ્છને એક પણ ઉપાશ્રય એવો ન હતો કે જ્યાં શ્રી વીતરાગ પ્રભુની મૂર્તિ ન હોય.
પરંતુ વિકમની ૧૮ મી સદીમાં યતિ ધમસિંહ અને લવજી રવિએ—એ બે યે લોકાગચ્છથી અલગ થઈને ફરીથી મૂર્તિ સામે બળવો ઉઠાવ્યું. કાગચ્છના શ્રી પોએ તે બન્નેને ગરછ બહાર પણ કરી દીધા, પરંતુ તે બન્નેએ પ્રચારવા માંડેલે મત ચાલ્યો.
તે બન્નેએ ફેલાવેલા નવા મતને “ઢેઢક મતનું ઉપનામ મળ્યું. એ સંપ્રદાયનું બીજું નામ “સાધુમા” અથવા “સ્થાનકવાસી" પડયું છે.
આ ઢંઢીયા (સ્થાનકવાસી) અને લોકશાહના અનુયાયીઓમાં કિયા અને શ્રદ્ધામાં દિનરાત જેવું અંતર છે, સ્થાનકવાસીઓ લવજી ઋષિના તથા ધર્મસિંહજી મુનિના અનુયાયી છે મૂર્તિપૂજાના વિરોધીઓ પણ મૂર્તિપૂજાને માને છે તેના દાખલા
મુસલમાને મૂર્તિપૂજામાં સૌથી પ્રથમ વિધી મહમ્મદ છે.
એક મુસ્લીમ પિતાના ઇષ્ટની મૂર્તિને સીધી રીતે માનવાને ઇન્કાર કરે છે. તે પણ એક નાની શી મૂર્તિ અને તેના અવયની ભક્તિને બદલે તેના ગળામાં આખી મરજી, મરછરને સમસ્ત આકાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #287
--------------------------------------------------------------------------
________________
૪૨૪
' મૂળ જૈન ધર્મ અને
અને તેના એક એક અવયવની ભક્તિ આવી પડે છે. મૂર્તિને નહિ માનનાર ચૂસ્ત મુસ્લીમ મજીદની ઈટ ઈટને મૂર્તિ જેટલી જ પવિત્રતાની નજરથી જુએ છે. અને તેના રક્ષણ ખાતર પોતાના પ્રાણને પણ તુચ્છ સમજે છે.
મૂર્તિ નહિ તે મજીદની પવિત્રતા ઉપર પણ તેને એટલો વિશ્વાસ બેસી જાય છે કે તેની ખાતર પોતાના પ્રાણ દેવા કે અન્યના પ્રાણ લેવા તે તૈયાર થઈ જાય છે.
મૂર્તિના અપમાનને બદલે મજીદનું અપમાન તેને લાગી આવે છે. મજીદ એ પણ એક આકારવાળી ધૂળ વસ્તુ જ છે. એવી વસ્તુ પિતાના ઇષ્ટનો સાક્ષાત બોધ કરાવવાને બદલે પરંપરાઓ અને મુશ્કેલીથી બધ કરાવે છે. ત્યારે ઈષ્ટની મૂર્તિ તે સાક્ષાત બંધ કરાવે છે અને ઇષ્ટના જેટલું જ પવિત્ર ભાવ પેદા કરે છે. કે જે સ્થિતિ મજીદો કે કબરે દ્વારા એ બહુધા અસંભવિત છે.
મુસલમાન લોકો નિમાજ પઢતી વેળા પશ્ચિમમાં “કાબા' તરફ મુખ રાખે છે. શું ખુદા પશ્ચિમ સિવાય બીજી કોઈ દિશામાં નથી ? છે. તે પછી પશ્ચિમ તરફ મુખ રાખવાની શી જરૂર છે? “કાબાની યાત્રા પશ્ચિમ દિશામાં છે માટે પશ્ચિમ તરફ નજર રાખે છે. તે પછી તેમણે ખુદાની સ્થાપના જ માની ગણાય,
મક્કા-મદિના હજ કરવા જાય છે અને ત્યાં કાળા પથરને ચુંબન કરે છે, પ્રદક્ષિણ આપે છે અને તે તરફ દષ્ટિ સ્થિર રાખીને નિમાજ પઢે છે. તેની યાત્રા માટે હજાર રૂપીઆ ખર્ચે છે. તે પત્થરને પાપને નાશ કરનાર માની તેનું ખૂબ સન્માન કરે છે. જે વગર ઘડેલે પત્થર પણ ઈશ્વર તુલ્ય સન્માન કરવા યોગ્ય છે. અને તેના સન્માનથી પાપને નાશ પામે છે તે પરમેશ્વરના સાક્ષાત
સ્વરૂપની બોધક પ્રતિમાઓ ઇશ્વર તુલ્ય કેમ નહિ? અને તેનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #288
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૪
૪૨૫
સન્માન, તેનો આદર અને તેની ભક્તિ કરનારના પાપ નાશ કેમ ન પામે ?
વળી શું પરમેશ્વર હરેક સ્થાને નથી ? કે જેથી મક્કા મદિના જવું પડે છે ? માટે કહે કે મનને સ્થિર કરવા માટે મૂર્તિ સ્વરૂપે કે અન્ય સ્વરૂપે સ્થાપનાને માનવાની આવશ્યકતા પડે જ છે.
વળી મુસ્લીમે તાબૂત બનાવે છે તે પણ સ્થાપનાં જ છે તેને લબાનને ધુપ અને પુષ્પના હાર વગેરે ચડાવી પૂરી રીતે આદર આપે છે.
શુક્રવારે શુભ દિવસ જાણુ મજીદમાં તથા ઈદના દિવસે મોટી મજીદમાં જઈને નિમાજ પઢે છે. તે મજીદે પણ સ્થાપના જ છે. કુરાને શરીફને ખુદાના વચને સમજી માથે ચડાવે છે તે પણ સ્થાપના જ છે.
એલીઓ વગેરેની દરગાહની યાત્રાઓ કરે છે અને ત્યાં રહેલી કબર પર ફૂલહાર, મેવા, મિઠાઈ વગેરે ચડાવી વંદન પૂજન આદિ કરે છે તે તે પણ સ્થાપના સન્માન નથી તે બીજુ શું છે? મક્કા મદિના તથા મચ્છદ વગેરેના ફકીરાની છબીઓ પડાવીને પિતાની પાસે રાખે છે તે પણ સ્થાપના જ છે.
એ રીતે ઘણા પ્રકારે મુસલમાનો પણ પિત માનેલ પૂજ્ય વસ્તુ એની મૂર્તિ-આકારને એકસરખું માન આપે છે.
ખ્રીસ્તીઓ પ્રસ્તીઓમાં રોમન કેથેલી ઇસુની મૂર્તિને માને છે. પ્રેટેસ્ટ ઈસુની યાદગીરી અને તેના પરની શ્રદ્ધા કાયમ ટકાવવા માટે ઇસુને અપાયેલી શુળીનું નિશાન જે ક્રોસ (f) તેને હમેશાં પોતાની પાસે રાખે છે. જ્ઞાનની સ્થાપના રૂપ બાઈબલને આદર કરે છે. પિતાના પૂજ્ય પાદરીઓની છબીઓ પાસે રાખે છે. તથા તેમનાં બાવલાં, પૂતળાં
તથા બરાને બરાબર માન આપે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #289
--------------------------------------------------------------------------
________________
મૂળ જૈન ધર્મ અને
પારસી પારસી લેકે અગ્નિને માને છે અને તે પણ એક પ્રકારની સ્વઇષ્ટદેવની સ્થાપના જ છે.
નાનકપંથી નાનપથી કબીરની ગાદીને પૂજે છે. કોઈ તેની પાદુકાઓને પૂજે છે. અને બધા જ તેનાં બનાવેલાં પુસ્તકોને મસ્તકે ચડાવે છે.
દાદુપંથી દાદુપથી એ દાદુજીની સ્થાપના તથા તેમની વાણી રૂ૫ ગ્રંથને પૂજે છે. દેરીઓ બંધાવી તેમાં ગુરુનાં ચરણે પધરાવે છે અને પૂજે છે.
- આર્ય સમાજ વેદમાં મૂર્તિ પૂજાના સંખ્યાબંધ પાડે છે. છતાં આર્યસમાજીઓ મૂર્તિનું ખંડન કરે છે. તે તદ્દન જઠું છે.
તેઓને સ્વામી દયાનંદ શરીરધારી મૂર્તિમય હતા. વેદ શાસ્ત્રના અક્ષરરૂપ સ્થાપનાને માનતા હતા. તથા પોતે બનાવેલા સત્યાર્થ પ્રકાશ આદિ પુસ્તકોમાં પિતાની વાણીની આકૃતિઓ દ્વારા જ બંધ કરતા અને કરાવતા હતા.
એ આકૃતિને આશ્રય લીધે ન હેત તે પિતાને મત જ શી રીતે સ્થાપી શકત? જે મૂર્તિ કે આકૃતિને આશ્રય લઈ પિતાનું કાર્ય સાધ્યું તે મૂર્તિને જ અનાદર કરવો એ બુદ્ધિમાનનું કામ તે ન જ ગણાય. દયાનંદ મૂર્તિને ન માનતા હતા તે પોતાના સત્યાર્થ પ્રકાશ ગ્રંથમાં અગ્નિહોત્ર સમજાવવા માટે થાળી, ચમચા વગેરેના ચિત્રો કાઢી પિતાના ભક્ત વર્ગને સમજાવવા શું કરવા પ્રયાસ કરત?
વળી સ્વામીજીની તસવીર તેમના ભકત તરફથી ઠેકાણે ઠેકાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #290
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાય પ્ર. ૨૪
૪૨૭
રાખવામાં આવે છે. જો તેવા સંસાર સ્થિત પુરુષની પણ તસવીર રૂપે રહેલી મૂર્તિના દર્શનથી સ્વાર્થ સાધી શકાય એમ માને છે તે સત્ત સર્વ શક્તિમાન અને ગુરુના પણ ગુરુ એવા પરમેશ્વરની મૂર્તિના દર્શન વગેરેથી સ્વ–ષ્ટિ ન સાધી શકાય એમ કેમ માની શકાય ?
વળી આ સમાજીએ પણ અગ્નિને પૂજે છે, તેમાં ઘી વગેરે નાખી ામ કરે છે તે તે અગ્નિ શુ જડ નથી ? વળી સૂર્યની સામે ઊભા રહી ઈશ્વર પ્રાર્થના કરે છે તે તે સુય વગેરે જડે નથી : છે. તે તે પમેરશ્વરની મૂર્તિથી દૂર કેમ ભાગે છે?
સ્થાનકવાસીઆ
સ્થાનકવાસી વર્ગ પેાતાના પૂત્યેની સમાધિ, પાદુકા, મૂર્તિ, ચિત્ર, ફેટા બનાવીને ઉપાસના કરે છે. દર્શન માટે દૂર દૂરથી આવે છે અને દર્શન આદિ કરી પેાતાને કૃતકૃત્ય માને છે.
એ રીતે દરેક પંથના અનુયાયીઓ પોતપાતાને પૂજનીય વસ્તુના આકારને કાઈ ને કાઈ રીતે પૂજે જ છે. તેથી મૂર્તિ આભાળ પંડિત સર્વ કાર્યને માન્ય છે. છતાં ‘અમે નથી માનતા' એમ જેમ કહે છે તેઓ ખરેખર માતા મે યુધ્ધા ની જેમ અત્ પ્રલાપ કરનારા છે.
લેખકન પ્રતિમા પૂજન પુસ્તકમાંથી સંકલિત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #291
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પચીસમું દેવ પૂજા
લેખક બ્રહ્મચારી શ્રી જિનેન્દ્રકુમાર
અહીં લેખક વૈજ્ઞાનિક રીતે મૂર્તિની જરૂરીઆત સિદ્ધ કરે છે
દેવપૂજાની વાત કરતી વખતે તેને લગતા અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે જેમકે –
(૧) દેવ કોણ? (૨) પૂજા શું? (૩) પૂજાની આવશ્યકતા શા માટે? (૪) પ્રતિમાની આવશ્યક્તા શા માટે? (૫) જડ પ્રતિમા પાસેથી શું મળે? (૬) મંદિરની આવશ્યકતા માટે? વગેરે.
દેવ કેશુ? પહેલો પ્રશ્ન છે–દેવ કોણ? અમુક જ દેવ છે એવો નિશ્ચિત નિયમ દેવના સંબંધમાં બનાવી શકાતું નથી, કારણકે નામ આદરનું છે. અને આદર્શ એ ઇચ્છાના પૂર્ણ લક્ષ્યનું નામ છે. તેથી દેવની પરીક્ષા આપણે પોતાના અભિપ્રાયથી કરી શકાય છે.
આપણુ જેવો અભિપ્રાય હેય અથવા જેવી આપણી ઈચ્છા હોય તેવું જ એ વ્યકિત વિશેષનું લક્ષ્ય હશે. અને એવા જ કઈ યથાર્થ અથવા કાલ્પનિક આદર્શને એ સ્વીકાર કરશે. પોતે જેવો બનવા ચાહે છે તેવાની ઉપર જ તેની દષ્ટિ કરશે. બસ, એ જ તેને માટે સાચા દેવ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #292
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાય પ્ર. ૨૫
૪૨૯
જેમકે—ધનવાન બનવાની ઇચ્છાવાળાના દેવ કુબેર થઇ શકે છે. એ વીતરાગી થાંત મુદ્રાવાળા દેવ નથી. પિતૃભકિતની ઈચ્છાવાળાના દેવ કુમાર, રામ કે રાવણ થઈ શકે છે. પણ વીતરાગી દેવ નહિ અને એવી જ રીતે ખીજી બીજી ઇચ્છાવાળાઓનું પણ સમજી લેવું.
અહીં આપણે તે શાંતિપથ-મેાક્ષમાની વાત કરીએ છીએ. એટલે કેવળ શાંતિની પ્રાપ્તિની ઈચ્છા માટે જ દેવની શેાધ કરવાની છે અથવા તે। દેત્રની પરીક્ષા કરવાની છે. શાંતિના દેવ તે વીતરાગી શાંત રસપૂર્ણ જ હાય. ખીજા નહિ. કારણ કે અભિપ્રાયથી વિપરીત ગમે તેને આ બનાવીને તેની ઉપાસના કરવામાં આવે તે અલિ પ્રાયની પૂર્તિ થવી અસંભવ છે.
અભિપ્રાયશૂન્ય ઉપાસનામાં ભલે એ નિયમ લાગુ ન થાય પણ અહીં તે સાચી પૂજા કે ઉપાસનાની વાત કરીએ છીએ ત્યાં અભિપ્રાય સાપેક્ષ હાવાથી એ નિયમ અવશ્ય લાગુ પડે છે.
પૂજા શું?
ખીને પ્રશ્ન છે—પૂજા શું ! શાંતિના અભિપ્રાય તે મૂર્તિ ને માટે— ( ૧ ) શાંતિમાં તલ્લિન ક્રાઈ વ્યક્તિવિશેષને નજર સામે રાખીને અથવા (૨) એ જ વ્યક્તિનું ક્રાઇ ચિત્ર આંખા સામે રાખીને અથવા ( ૩ ) એ વ્યક્તિ કે તેનુ ચિત્ર અંતર ંગમાં મનની સામે રાખીને
અથવા
( ૪ ) ક્રાંતિના યથાર્થ જીવન–આદર્શોને મનમાં સ્થાપિત કરીને, ધોડીવારને માટે અથવા અમુક સમયને માટે ખીન્ન સર્વ સંકલ્પ વિકલ્પને છેડી દઈ તે, એ આદની શાંતિના આધાર ઉપર નિજ શાંતિનુ પેાત:ની અંદર કિંચિત વેદન કરતાં તેની સાથે તન્મય થઈ જવું એ 'તરંગ ઉપાસના અથવા પૂજા છે.
અને શાંતના મધુર આસ્વાદને વશ રહી, નિમિત્તરૂપ એ મા પ્રત્યે સાચું બહુમાન ઉત્પન્ન થઇ જાય ત્યારે પેાતાની હીનતાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #293
--------------------------------------------------------------------------
________________
૪૩૦
મળ જેન ધર્મ અને
સામે રાખીને, એ હીનતાઓ દૂર થવાની ભાવના ભાવતાં, એ આદર્શમાં પ્રગટ દેખાતા ગુણોની પ્રાપ્તિને માટે અનેક પ્રકારે પ્રાર્થના કરવી તે બાહ્યપૂજા છે.
આ બન્ને પ્રકારની પૂજાઓમાં અંતરંગ પૂજા જ યથાર્થ, પૂજા છે. એના વિના બાહ્યપૂજા નિરર્થક છે.
પૂજાની આવશ્યક્તા શા માટે? અહીં એ પ્રશ્ન થઈ શકે છે કે–અંતરંગ પૂજા એટલે શાંતિનું વેદન જ પ્રધાન છે તો પછી બાહ્યપૂજાની આવશ્યકતા શા માટે?
પ્રથમ ભૂમિકામાં રહેલા જીવને પણ સ્વતંત્ર રૂપથી શાંતિનું વેદન જાણીને તેમાં સ્થિતિ કરવાની યોગ્યતા હોત તો આ પ્રશ્નની આવશ્યકતા જ ન રહેત.
પરંતુ શાંતિથી બિલકુલ અનભિન, અજાણ છે કદી શાંતિ જોઈ નથી, શાંતિનું નામ સાંભળ્યું નથી તેમ શાંતિનો અનુભવ કર્યો નથી. એવી દશામાં શાંતિમાં સ્થિતિ કરીને અંતરંગ પૂજા કરવાનું કેવી રીતે સંભવિત થઈ શકે?
જ્યાં સુધી શાંતિને પરિચય કરી ન લેવાય ત્યાં સુધી કઈ પણ શાંત જીવની સાંનિધ્યમાં રહેવું આવશ્યક છે. કારણ કે શાંતિ એવી કઈ વસ્તુ નથી કે જે શબ્દોથી બતાવી શકાય અથવા નિશાળમાં શિખવી શકાય. તેમજ શાંતિ શબ્દનું રટણ કરવાથી પણ તેને જાણી શકાતી નથી. એ તે કોઈ સૂક્ષ્મ આંતરિક સ્વાદનું નામ છે કે જેનું વેદન કરી શકાય છે અથવા કોઈના જીવન પરથી અનુમાન કરીને કિંચિત જાણી શકાય છે.
એટલું જ નહિ પણ શાંતિને પરિચય પ્રાપ્ત કરી લીધા પછી પણ નિરંતર તેમાં સ્થિતિ રહી શકે એટલી શક્તિ પણ પ્રથમ અવસ્થામાં હેવી અસંભવ છે. તેથી જ્યાં સુધી સ્વતંત્ર રૂપથી શાંતિના રસાસ્વાદનમાં લય થવાની યોગ્યતા ન આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #294
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૫
૪૩૧
જય ત્યાં સુધી બાહ્ય પ્રાર્થના આશ્રયની આવશ્યક્તા છે. અને એ પ્રયોજનના અથે જ અંતરંગ સાપેક્ષ બાહ્ય પૂજા છે.
અલબત્ત, આગળ જતાં ઉચ્ચ ભૂમિકામાં આવી જવાથી બાહ્યપૂજાની કેઈ આવશ્યકતા રહેતી નથી, પરંતુ આ પ્રથમ દિશામાં રહેતા ગૃહસ્થ માટે તે બાહ્યપૂજા અત્યંત આવશ્યક છે.
દેવના આશ્રયની શી આવશ્યકતા ? * કોઈ પણ બાહ્ય જીવનને આશ્રય લીધા વિના શાંતિને પરિચય કેમ નહિ થઈ શકતે હેય? શાંતિ એ જીવનને નિજસ્વભાવ છે તે સ્વતંત્ર રૂપથી તે કેમ જાણી શકાતી નથી ? એમના જીવનની શાંતિ મારામાં કેવી રીતે આવી શકે? અને એમની શાંતિ મને આપ્યા વિના મને શાંતિને સ્વાદ કેપી રીતે ચખાડી શકે?
આવા આવા અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. તેથી તેને વિચાર કરી ધેઈએ.
પહેલા પ્રશ્નને ઉત્તર તે ઉપર અપાઈ ચૂક્યું કે જેને આજ સુધી જોયેલ નથી કે અનુભવેલ નથી તેને પરના આશ્રય વિના કેવી રીતે જાણી શકાય? જેમ કે એક વસ્તુને આકાર જ જે ધ્યાનમાં ન હોય તે તે વસ્તુ બનાવવાનું કારખાનું કેવી રીતે કાઢી શકાય? એ વસ્તુને એક નમૂને પહેલાં નજર સામે રાખ્યો હોય તો પછી તેવી બીજી અનેક વસ્તુઓ બનાવી શકાય. પછી તે એ નમૂનાની ૫ણું આવશ્યકતા ન રહે. પણ શરૂઆતમાં તે તેની અત્યંત આવશ્યકતા છે.
બીજો પ્રશ્ન એ છે કે સ્વતંત્રરૂપથી કેમ જાણી શકાતી નથી ! પરંતુ તેને નિષેધ જ કોણે કર્યો છે? સ્વતંત્ર રૂપથી પણ અવશ્ય જાણી શકાય, ભલે તેને પરિચય કર્યા પછી તેને છોડી દીધી હોય.
પરંતુ અહીં એટલું વિશેષ ધ્યાનમાં રાખવું કે પરિચય છેઠી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #295
--------------------------------------------------------------------------
________________
૪૩ર
મૂળ જૈન ધમ અને
દીધાં ઝાઝો સમય થઇ ગયા હેાય તે તે પરિચય અત્યંત લુપ્ત થઈ ગયેા હાય અને તેથી પ્રયત્ન કરવા છતાં પણુ યાદ ન આવે. ત્યારે તેને પણ ફરીથી બાહ્યના આશ્રયની આવશ્યકતા રહેશે.
દેવથી મને શાંતિ કેવી રીતે મળે?
ત્રીજો પ્રશ્ન છે કે—દેવના જીવનની શાંતિ મારાથાં કેવી રીતે આવી શકે?
બહુ સુદર પ્રશ્ન છે. બિલકુલ ઠીક વિચાર છે. વાસ્તવમાં બીજા કાઈની શાતિ મારામાં કદાપિ આવી શકે નહિ. એમની શાંતિ એમની સાથે અને મારી શાંતિ મારી સાથે જ રહેશે.
એમની શાંતિ એમના પુરુષાર્થથી ઉત્પન્ન થયેલી છે અને મારી શાંતિ મારા પુરુષાથી મારામાં ઉત્પન્ન થશે. એમની સ્રાંતિના ઉપયેગ સ્વયં તે જ કરશે. એવી જ વસ્તુની સ્વતંત્રતા છે. માટે દેવ મતે શાંતિ આપવાને સમર્થ નથી.
પરંતુ એમનાથી એટલા લાભ તા અવશ્ય છે કે તેમને નમૂ જોઇને એ પરમ પરેાક્ષ રહસ્યનું કઇંક અનુમાન કરી શકું, તે પણુ જો બુદ્ધિપૂર્ણાંક પુરુષાર્થ કરું તે.
જેમ કારખાનું કાઢવાવાળાને ક્રાઇ નમૂને આપતું નથી પણ પેતે જ તે વસ્તુને જોઇને અનુમાનના આધાર પર તેના સંબંધી પરિચય પ્રાપ્ત કરી લીએ છે. તેવી જ રીતે શાંત સ્વરૂપ અને આદર્શરૂપ વ્યકિત મને કંઇ આપતી નથી. પણ હું પોતે જ તેમની મુખાકૃતિ, તેમનું શાંત પરિભાષણુ, તેમના જીવનની શાંત ક્રિયા જોઈ તે અનુમાનના આધાર પર શાંતિ સંબંધી કાંઇક પરિચય પ્રાપ્ત કરી શકું છું.
અહીં એ વાત વિચારણીય છે કે—અનુમાનના આધાર પર કાઈના જીવનને કેવી રીતે જાણી શકાય ? આના સબંધમાં એક દૃષ્ટાંત છે. એક જિજ્ઞાસુએ એક વખત તેના ગુરુ પાસે જને કહ્યું—પ્રભા ! કાંઇક હિતકારી ઉપદેશ આપીને મારું કલ્યાણુ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #296
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૫
૪૩૩
ગુરુ-ભાઈ! હું ઉપદેશ તે આપીશ પણ તેથી તને કાંઈ લાભ થશે નહિ. કારણ કે હું તે બે ચાર વાકયે જ કહી શકું છું. એટલે તેનું રહસ્ય તું સમજી શકીશ નહિ. એ ઉપદેશ તે તેં આગળ પણ સાંભળે છે પણ ઉપદેશ સાંભળવા માત્રથી કાંઈ પ્રયજન સિદ્ધ થઇ જતું નથી. માટે તું પ્રખ્યાત શેઠ શાંતિસ્વરૂપ પાસે જા અને તેમની પાસે રહીને ધીરજથી ઉપદેશ સાંભળજે.
જિજ્ઞાસુ શેઠજીની દુકાને પહોંચી ગયો અને ગુરુની આજ્ઞા કહી સંભળાવી. શેઠે તેને દુકાનમાં તેમની પાસે બેસી રહેવાનું કહ્યું. શેઠ બહુ મોટા વ્યાપારી હતા. દરરોજ લાખોનો વેપાર. મુનિમ ગુમાસ્તાન તો પાર નહિ.
જિજ્ઞાસુ વિચારવા લાગ્ય–ગુરુજીએ શેઠની પાસે શું સમજીને મોકલ્યા હશે તે સમજાતું નથી. અહીં શું ઉપદેશ મળશે? આ બિચારા શેઠજી પોતે જ ઉપદેશને પાત્ર છે. એ પોતે જ જંજાળમાં ફસેલા પડ્યા છે. આત્મકલ્યાણ શું એની તો તેમને ખબર પણ નહિ હેય. પરંતુ ગુરુની આજ્ઞા છે એટલે અહીં રહેવું તે જોઈશે જ.
બે મહિના વીતી ગયા પણ શેઠે તો એક શબ્દ ય ઉપદેશને સંભળાવ્યો નહિ. જિજ્ઞાસુ તે નિરાશ થઈ ગયા પણ ગુરુજીએ ધીરજથી રહેવાનું કહ્યું હતું તેથી વખત નકામે ગુમાવાય છે એમ જાણવા છતાં પણ હોઠની પાસે રહેવાનું ચાલુ રાખ્યું.
બીજો એક મહિને વીતી ગયો ત્યાં એક દિવસ મુનિમજી બહુ જ ગભરાયેલા ગભરાયેલા શેઠજીની પાસે આવ્યા પણ ગભરાટ એટલો બધો કે મોઢામાંથી શબ્દ જ નીકળી શકે નહિ.
શેઠજીએ પૂછયું–કેમ ગભરાયલા જેવા દેખાઓ છો!
મુનિમે હિંમત એકઠી કરીને કહ્યું–આ તાર આવ્યું છે. એ વહાણમાં ચાર કરોડને માલ આપણે મોકલ્યા હતા તે બધે ડૂબી ગયા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #297
--------------------------------------------------------------------------
________________
४३४
મૂળ ન ધર્મ અને
શેઠજી તદ્દન શાંતિથી બેલ્યા–તો થયું? પ્રભુની કૃપા છે. જાઓ, તમારું કામ કરે.
અને જાણે કાંઈ જ બન્યું ન હોય તેમ શેઠજી પિતાનું કામ કરવા મંડી ગયા. આ જોઈને જિજ્ઞાસુને ભારે આશ્ચર્ય થયું. પણ શું બોલવું તે નહિ સૂઝવાથી મૌન રહ્યો.
બીજા બે મહિના ગયા અને એક દિવસ વળી એક બીજી ઘટના ઘટી. આ વખતે મુનિમજી ભારે હર્ષમાં દોડતા દોડતા શેઠ પાસે આવ્યા અને એકદમ બોલી ઊઠયા–શેઠજી, શેઠજી, ભારે આનંદના સમાચાર છે. ભાગ્ય ખુલી ગયું?
શેઠ–શું છે? શાંતિથી વાત કરે.
મુનિમજી–પેલા સોદામાં દશ કરોડને લાભ થશે. જુઓ આ તાર,
એમ કહીને તાર શેઠજીને વાંચવા આપે.
શેઠજીએ તે એવી જ શાંતિથી કહ્યું–તો શું થયું ? પ્રભુની કૃપા. જાઓ, તમારું કામ કરે.
શેઠજીની મુખાકૃતિમાં કંઈ પણ ફરક નહિ. એવી ને એવી જ શાંત મુખમુદ્રા. આ જોઈને તે જિજ્ઞાસુનું આશ્ચર્ય વધી ગયું. આ વખતે તે તેનાથી શાંત રહેવાયું જ નહિ.
| જિજ્ઞાસુએ કહ્યું–શેઠજી. આ હું શું જોઈ રહ્યો છું એ જ સમજાતું નથી. ચાર કરોડની નુકસાની વખતે અને દશ કરોડના લાભ વખતે આપે તો એકની એક જ વાત કરી.
શેઠજી–તમને આશ્ચર્ય થાય છે. પણ એમાં આશ્ચર્ય જેવું કાંઇ છે જ નહિ. મારી દષ્ટિને તમે ઓળખી જાણી શક્યા નથી તેથી તમને આશ્ચર્ય થાય છે. લાભ નુકસાનનું મારી દષ્ટિમાં કશુંય મૂલ્ય નથી બાહ્યથી આ સર્વ આડંબરને સ્વામી હું દેખાઉં છું, પણ અંતરંગથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #298
--------------------------------------------------------------------------
________________
હાલના સપ્રદાયે; પ્ર. પ
૪૬૩૫
તે હું કેવળ મેનેજર છું. વેપારના માલીક તે પ્રભુ છે. આખા વિશ્વમાં તેમના જ વ્યાપારની અનેક શાખા છે. કેાઈ વખત એક શાખાાંથી બીજી શાખામાં રૂપીઆ મેકલી આપે છે, તેમ કોઈ વખત ખીજી શાખામાંથી આ શાખામાં મેકલી આપે છે. હું તો ફક્ત નામ લખીને મા કરૂ છું. બીજી બાબતથી મને કાંઈ મતલબ નથી.
શબ્દોથી ત્રણ કાળમાં પણ સમજાવી ન શકાય તેવું સામ્યતાનુ સમભાવનું રહસ્ય જિજ્ઞાસુને એક ક્ષણમાં સમન્નઈ ગયું.
એ જ રીતે પૂર્ણ આદર્શ કે જીવન ઉપરથી પૂર્ણ શાંતિ
સમજી શકાય છે.
પૂજામાં કર્તાવાદ શા માટે
ચેાથે પ્રશ્ન પણ બહુ સુ ંદર છે કે—તેમની શાંતિ મને આપ્યા વિના મને શાંતિને સ્વાદ કેવી રીતે ચખાડી શકે?
Ο
ઉપર બતાવ્યું કે પેાતાની શાંતિના પાતે જ ઉપભેાગ કરવાને સમથ છે પણુ કાઈને દેવાને સમય નથી,
પરંતુ ઉપરની રીતે અનુમાનના આધાર પર શાંતિ સબંધી કાંઇક પરિચય પ્રાપ્ત કરીને હું પણ મારા વનમાં, મારા સ ́ભાષણમાં એનના જેવી રીતે જ, એમના જેવા જ રૂપમાં વર્તન કરવાના પ્રયત્ન કરવા લાગું છું. તેમની મુખકૃત ઉપરથી તેમની અંતર્મુખી સૃષ્ટિનું અનુમાન કરીને હું પણુ અંતમુ ખ થવાને પ્રયત્ન કરૂ છું. અને એ પ્રયત્નમાં દૃઢ રહેવાથી ઘેાડા વખત પછી હું પોતે પણ અમૃતને સ્વાદ અવશ્ય ચાખી શકું છું. એટલી સહાયતા મને મારા પ્રત્યેાજનમાં તેમની પાસેથી મળે છે. અને એ સહાયતાના કારણથી જ “તેમણે મને શાંતિ આપી” એમ ક્ડી શકાય છે. આમ કહેવું કેત્રળ ઉપચાર છે.
અહીં એમ પણ પ્રશ્ન કરી શકાય કે—એ પ્રભુ કઈ કઈ સકતા
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #299
--------------------------------------------------------------------------
________________
૪૩૬
મૂળ જૈન ધર્મ અને
નથી તે, “હે પ્રભુ, મને શાંતિ આપે.” એવી જાતના શબ્દોથી ભક્તિ શા માટે કરવામાં આવે છે ?
પ્રશ્ન બરાબર છે. સૈદ્ધાંતિક રીતે એવી પ્રાર્થના કશે અર્થ નથી. પ્રાર્થનાના એ શબ્દને સત્યાર્થ માની લઈને પ્રભુ શાંતિ કે અશાંતિ અથવા સુખ કે દુઃખ આપવાવાળા માની લેવા એ ભ્રમ છે, પરતંત્રતા પુરુષાર્થ હીનતા છે, સ્વપર ભેદથી અનભિજ્ઞતા છે.
એમ સમજવાવાળા સાચા દેવને આદર્શ રૂપથી સ્વીકારી લીએ તે પણ તેમને શાંતિની પ્રાપ્તિ થઈ શકતી નથી કારણ કે“દેવ મારા ઉપર પ્રસન્ન થઈને મારું પ્રયજન સિદ્ધ કરી દેશે. મારે પિતાને તે કાંઈ કરવું નહિ પડે.” એ અભિપ્રાય રાખવાના કારણથી
એ ઉપરોકત પ્રકારે પોતાના જીવનમાં કંઈ વિશેષ પરિવર્તન કરવાનો પ્રયત્ન કરશે નહિ અને તેથી કંઈ પ્રાપ્ત કરી શકશે નહિ.
પિતાના જ ઉદ્યમથી, પિતાની અંદરના તેમની ઉપરના બહુમાનથી ઉત્પન્ન થયેલી કૃતજ્ઞતા પ્રગટ કરવાને માટે અને તે ઉકૃષ્ટ આદર્શની સામે પોતાની હીન દશા રાખીને બન્નેમાં મહાન ફરક જેવાથી એમ જરૂર કહેવાઈ જાય છે કે–આ મહાન વિભૂતિ આપે જ પ્રદાન કરી. આપે ન દીધી હતી તે મારા અધમથી પ્રાપ્ત કરવી અશકય હતી. વગેરે.
પોતાની નિરભિમાનતા બતાવવા માટે વ્યવહારમાં પણ કહેવાય છે કે–આપની કૃપાથી આ કામમાં સફળતા મળી જશે. આ આપનો જ બાળક છે. આ આપનું જ મકાન છે. વગેરે વગેરે.
શબ્દોથી એમ કહેવા છતાં એને અર્થ તે શબ્દોથી સમજાય છે તે નથી થતું. એ જ પ્રકાર ભક્તિના સંબંધમાં સમજો. ભકિતથી, નિરભિમાનતાથી, કૃતજ્ઞતાથી શબ્દમાં ભલે પ્રભુને કર્તાહર્તા કહેવામાં
આવે પણ તેને અર્થ તેવી રીતે ગ્રહણ કરે ન જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #300
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૫
૪૩૭
પૂજામાં પ્રતિમાની આવશ્યકતા
શા માટે? દેવપુજાના વિષયમાં ચોથો પ્રશ્ન એ છે કે–પૂજામાં પ્રતિમાની આવશ્યકતા શા માટે?
બહુ સુંદર અને સ્વાભાવિક પ્રશ્ન છે. છેડે વિચાર કરવાથી તેને ઉત્તર પણ પિતાની અંદરથી જ મળી શકે છે.
સાક્ષાત્ દેવ આપણી નજર સામે હોય તે ખરેખર જ પ્રતિમાની આવશ્યકતા નથી રહેતી. સાક્ષાત સામે નહિ તે પણ આજુબાજુ નજીકમાંય દેવ હોવાની સંભાવના નથી. અને કદાચ આસપાસમાં કથાક હેત ને પણ આવડા મોટા વિશ્વમાં એકલા એક જ દેવ સર્વજનનું પ્રાજન સિદ્ધ કેમ કરી શકે? વિશ્વની સર્વ વ્યક્તિ તેમના દર્શન કેવી રીતે કરી શકે.
વ્યક્તિ અસંખ્યાત અને દેવ એક બે ચાર પાંચ દેવ હોય તે પણ બધાની અભિલાષા પૂર્ણ થઈ શકતી નથી. એક જ દિવસના દર્શનમાત્રથી કામ ચાલી શકતું હેત તે પણ સંભવિત હતું કે એ
અભિલાષા જીવિત દેવની ઉપસ્થિતિમાં શાંત થઈ જાત પરંતુ એવું પણ નથી. એ અભિલાષા તે નિત્યની છે. અને દેવ કોઈ એક અથવા માત્ર થોડી વ્યકિતઓને માટે બધાઈને એક જ સ્થાન પર રહે એમ પણ કેમ બની શકે ?
તેથી કંઈ પણ કૃત્રિમ માર્ગ કાઢવું જ પડશે. આપણે ગુહિબાન મનુષ્ય છીએ. તિર્યય પશુ પક્ષીને ઇચ્છા હોય તે પણ તે કાંઈ ન કરી શકે. પણ આપણે તે ઘણું કરી શકીએ છીએ તેથી કૃત્રિમ દેવ બનાવીને આપણું કામ ચલાવી લઈ શકીએ છીએ. એ ત્રિમ દેવનું નામ છે–પ્રતિમા.
પ્રતિમા એ દેવની જ પ્રતિકૃતિ છે, તેમનું જ પ્રતિબિંબ છે. આ જડ હેય પાવાણની હોય પણ એવા કોઈ પણ પ્રકારની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #301
--------------------------------------------------------------------------
________________
૪૩૮
મૂળ જૈન ધર્મ અને પ્રતિમા બિલકુલ દેવના શરીરની બાહ્ય આકૃતિ સદશ હેય તે તે આપણું પ્રયોજન સિદ્ધ કરી દીએ છે. કારણ કે આપણે એ જ કંઈ સ્વભાવ હોય છે કે કોઈ પણ વ્યક્તિનું ચિત્ર જોઈને અથવા તેનું નામ સાંભળીને કઈક એવા પ્રકારના ભાવ મનમાં ઉત્પન્ન થાય છે કે જેવા ભાવ તે સાક્ષાત હયાત હોય ત્યારે ઉત્પન્ન થાય. આ એક સ્વાભાવિક મને વિજ્ઞાન છે.
ચિત્રનો મન ઉપર પ્રભાવ જડ ચિત્રની પણ આપણે વિચારો ઉપર અસર થયા વિના રહેતી નથી. દુરશાસને દ્રૌપદીના ચીર હરણ કર્યાનું ચિત્ર જોઈને માણસની રોવા જેવી દશા થઇ જાય છે. ઝાંસીની રાણી કે મહારાણું પ્રતાપનું ચિત્ર જોઇને માણસમાં શૂરાતનની લાગણી આવી જાય છે પિતાની પ્રેમિકાનું ચિત્ર જોઈને મનમાં વિકાર ઉત્પન્ન થઈ જાય છે.
સીનેમાના પડદા ઉપર હલતી ચાલતી પ્રકાશની રેખાઓ માત્રને એક ક્ષણિક ચિત્રના રૂપમાં જોઇને શું થાય છે તે કોઈથી અજાયું નથી. જે કોઈ લાગણી ન થતી હતી તે ધન ખરચીને ઉજાગર કરવા ત્યાં કોઈ ન જાત.
કોઈ એવું ચિત્ર જેવાથી માણસને રડવું આવી જાય છે તે શા માટે? એ પણ ચિત્ર જ છે, જડ ચિત્ર જે એક ક્ષણ પણ સામે ટકતું નથી. કોઈ પ્રત્યે દ્વેષ થઈ જવાથી તેના ચિત્રનો અવિનય કરવાને ભાવ કેમ આવી જાય છે ?
સ્વયંવરમાં સંગિતાએ પૃથ્વીરાજની પ્રતિમાના ગળામાં શું સમજીને માળા પહેરાવી દીધી હતી ?
આપણા ઉપાસ્ય દેવના અથવા આપણું પિતાના ચિત્ર ઉપર પગ પડી જાય તે એકદમ દુઃખની લાગણી કેમ ઉદ્દભવે છે?
સૌ કોઈ પોતાનામાં, પિતાના ઓરડામાં ચિત્ર શા માટે મૂકે છે? જે ખાલી શોભા માટે જ રાખતા હોય તે ગમે તે ચિત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #302
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૫
૪૩૯
ટાંગવાથી શભા કરી શકાય છે પણ તેમ નહિ કરતાં પોતાની ખાસ પસંદગી રુચિ પ્રમાણેના જ ચિત્રો કેમ ટાંગવામાં આવે છે?
આ સર્વ દાંતે ઉપરથી જડ ચિત્રને માણસના મન ઉપર કે મેટા પ્રભાવ પડે છે એ વાત સ્પષ્ટ સમજાઈ જાય છે. એવી જ રીતે દેવનું ચિત્ર જોઈને સ્વાભાવિક રીતે જ માણસના મન ઉપર તે ચિત્રને કેઈ અદ્વિતીય પ્રભાવ પડે છે.
અને જ્યારે એ ચિત્રમાં આપણી પિતાની વિશેષ ક૯૫નાએ ઉમેરવામાં આવે, ક૯પનાનું તેમાં આરોપણ કરવામાં આવે ત્યારે તે પ્રભાવમાં અનેક ગણી વૃદ્ધિ થઈ જાય છે. .
થોડા સૂતરના ધાગાઓથી બનેલી આપણા દેશની ધ્વજાને ઊંચે લહેરાતી જોઈને દરેક દેશજન પ્રસન્ન થઈ જાય છે અને એ નાનકડા વસ્ત્રના ટુકડાને કોઇ અપમાનિત કરે તે કેધ આવી જાય છે તે શા માટે ?
જ્યાં સાક્ષાત વેદન જોઈ શકાય છે ત્યાં તેને ઇનકાર કેમ કરી શકાય?
એનું કારણ એ છે કે ધ્વજાનું કપડું કાપડની દુકાનમાં હતું ત્યાં સુધી તે તે સામાન્ય કપડું જ હતું. પણ ધ્વજ બનાવ્યા પછી તે તે આપણી કપનાઓને આધાર થવાથી તે સાધારણ વસ્ત્ર નહિ રહેતા તે બની ગઈ દેશની લાજ! એ શક્તિ એ જડ વસ્ત્રમાં નથી પણ આપણી પનામાં એ શાન છે.
એ જ રીતે પાષાણ કે લાકડાના ટુકડા આદિમાં પણ દેવની કલ્પના કરવાથી એવી જાતના ભાવ ઉત્પન્ન થાય છે કે જેવા ભાવ જીવિત દેવને જેવાથી પણ થાય. અને એ પત્થર કે લાકડાને ટુકડે દેવની આકૃતિને અનુરૂપ જ હેય તે પછી સેનામાં સુગંધ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #303
--------------------------------------------------------------------------
________________
મૂળ જૈન ધમ અને
આકૃતિ સાક્ષેપ અને આકૃતિનિરપેક્ષ એમ બન્ને પ્રકારની પ્રતિમાએ આજે જોવામાં આવે છે. જેમકે શિવની પ્રતિમાની આકૃતિ નિરપેક્ષ છે ત્યારે વીતરાગી શાંતદેવની પ્રતિમાની આકૃતિ સાપેક્ષ છે. પરંતુ સાક્ષેપ આકૃતિના પ્રભાવ સહજ રીતે પડતા પ્રતીત થાય છે તેવા પ્રભાવ નિરપેક્ષ આકૃતિમાં અનુભવવામાં આવતા નથી. તેનુ કારણ એ સભવે છે કે નિરપેક્ષ આકૃતિને જોઇને બુદ્ધિપૂર્વક કલ્પનાઓને યાદ કરવાનુ જોર કરવું પડે છે ત્યારે આકૃતિ સાપેક્ષને જોઈને અબુદ્ધિપૂર્વક જ આપે।આપ જાગૃત થઈ જાય છે.
૪૪૦
ટુકામાં તાપય એ છે કે નથી પડતા એવું નથી, પ્રતિમાને ઉપર ઘણા મોટા પ્રભાવ પડે છે.
પ્રતિમાને આપણા ઉપર કાઇ પ્રભાવ આપણી બુદ્ધિ ઉપર, આપણા મન
ઉપરની સર્વ વાતા ઉપરથી ત્રણ સિદ્ધાંત નીકળે છે — (૧) ચિત્રના આપણી મનેાવૃત્તિ ઉપર મોટા પ્રભાવ પડે છે. (૨) કાઇ પણ વસ્તુમાં કલ્પના વિશેષ કરી લેવાથી તે વસ્તુમાં તદ્દત ભાવ વીતવા લાગે છે અને
(૩) આકૃતિ નિરપેક્ષ પ્રતિમા કરતાં આકૃતિ સાપેક્ષ પ્રતિમાથી ચિત્ત ઉપર અધિક પ્રભાવ પડે છે.
અને જે પ્રતિમાને આપણે ઉપાસ્ય બનાવીને રાખી હાય તેમાં આ ત્રણે વાતા આવી જાય છે. પાષાણ, ધાતુ વગેરે કઇ પણ વસ્તુની પ્રતિમા હોય પણ તેમાં વીતરાગ આકૃતિના આબેહુબ આકાર કે પ્રતિષ્ઠિ વિદ્યમાન છે અને તેમાં આપણી વિશેષ કલ્પનાએનું આરોપણ કરેલું છે તેથી તે પ્રતિમામાં અને જીવિત વમાં આપણે માટે કઈ ફરક રહેતા નથી.
કલ્પનાઓનુ બળ
કલ્પનાઓમાં મહાન બળ છે. શેખચલ્લી ક્રુત કલ્પનાઓના અળ ઉપર જ રાજા બની ખેડા હતા અને વાત ચલાવી દીધી તેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #304
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૫
કાલ્પનિક સ્ત્રી ઉપર ! શેખચલીની જ વાત ન સમજતા. ખરેખર આપણે બધા જ શેખચલ્લી છીએ.
સવારથી સાંજ સુધી આપણે પણ શેખચલ્લીની પેઠે જ કલ્પના કર્યા કરીએ છીએ. “પુત્ર થશે, તેના વિવાહ કરીશ, સુંદર વહુ ઘરમાં આવશે, તેને દીકરો થશે, મારા ખોળામાં બેસીને ખેલશે, તેતડું તતડું બેલાવા લાગશે. થોડે મેરે થશે એટલે “દાદાજી” કહીને બોલાવશે વગેરે.”
આ બધી શેખચલીની કલ્પનાઓ નહિ તે શું છે! છતાં આનંદ એ આવે છે કે જાણે એ બધું નજરે જોતા હેઈએ.
એક વ્યભિચારી ફક્ત કલ્પનાના આધાર પર તેની પ્રેમિકાના વર પર પહોંચી જાય છે અને પ્રેમથી તેના અંગને સ્પર્શ કરીને કલ્પનામાં જ તેની સાથે વ્યભિચાર સેવે છે. એ પણ શેખચલ્લીની જ કલ્પના નહિ તે શું છે ? છતાં આનંદ એ આવે છે કે જાણે સાક્ષાત્ પ્રેમિકાને જ સ્પર્શ કરી રહ્યો હોય !
આવી જ રીતે અનેક પ્રકારની રાગવર્ધક કલ્પનાઓ કરી કરીને નિત્ય નિત્ય કદી હર્ષ તે કદી વિષ ને આપણે અનુભવ કર્યા કરીએ છીએ. આવું થાય છે એ સૌને અનુભવ હોય છે, પ્રતીતિ હોય છે.
તે પછી એ સત્ય પ્રત્યે નકાર શા માટે? પ્રતિમાને પ્રભાવ અને કલ્પનાઓની શક્તિ પ્રત્યે આજે નકાર (ઈનકાર) તાગમાં વતી દો છે તેની પાછળ કઈ પક્ષપાત છપાઈ બેઠેલ છે. કોઈ સંપ્રદાય પોકારી રહેલ છે. તે સાંપ્રદાયિક નહિ પણ એક વૈજ્ઞાનિક બનીને નીકળે છે તે પક્ષપાતને ધેઈ નાખ. અને આ મનોવિજ્ઞાનથી લાભ ઉઠાવ,
આજ સુધી મનોવિજ્ઞાનને બીજી દિશામાં પ્રયોગ કરતે રહે છે. હવે એ પ્રયોગ આ દિશામાં કર. અને જે કે તને સાક્ષાત દેવનાં દર્શન થાય છે. આજ સુધી વૈજ્ઞાનિક બનાને દર્શન કર્યા નથી પણ સાંપ્રદાયિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #305
--------------------------------------------------------------------------
________________
મૂળ જૈન ધર્મ અને બનીને જ દર્શન કરતા રહે છે. અને તેથી જ ઉપરની શંકાઓ ઉત્પન્ન થઈ હતી.
અભિપ્રાયને જર ફેરવવાથી કિયામાં મહાન અંતર પડી જાય છે. માટે અભિપ્રાયને ઠીક કરીને આગળ વધ. આવ અને જે આ પ્રતિમામાં જીવિત દેવ.
પ્રતિમા શું આપે છે? અરે ભેળા પ્રાણી ! હજી પણ સમજે નહિ કે પ્રતિમા શું દીએ છે? એ પાષાણની મૂર્તિની દષ્ટિમાં કેટલું સામર્થ્ય છે ! ભાવનાશૂન્ય હોવાથી તેને તે સાથે કેમ આપે ? પક્ષપાતના ગહન અંધકારમાં તારી આંખ જોઈ શકતી નથી, તન્મય થઈને શાંતિના દર્શન કર તે જ સમજાશે કે પ્રતિમા શું આપે છે, કેટલું સામર્થ્ય છે એમાં !
ઠીક છે કે એ પિતાની રક્ષા સ્વયં કરી શક્તી નથી કારણ કે તે જડ છે. પરંતુ તે મારી રક્ષા તે જરૂર કરી શકે છે. હાથ કંગનને આરસી શું? ઉપરની રીતે દર્શન કરીને જોઈ લે. પોતે સ્વયં રક્ષા નથી કરતી તે તેમાં શું નવાઈ છે! જેની આ આકૃતિ છે એ જીવિત પ્રભુ પણ સ્વ પિતાના શરીરની રક્ષા કરતા નહોતા. અનેક શક્તિઓના અને ઋદ્ધિઓના ભંડાર હેવા છતાં, આ પૃથ્વીને એક આંગળી પર ઘુમાવવાની શકિત હેવા છતાં પણ પિતાના શરીરની રક્ષા નહોતા કરતા.
નિજ શાંતિની રક્ષા માટે જીવિત પ્રભુ હમેશ જાગૃત રહેતા અને આ તેમની પ્રતિમા પણ એમ જ નિજ શાંતિની રક્ષા કરી રહી છે.
પ્રભુ! આ અંધકારમાં તને કેમ સૂઝે કે રક્ષા કેને કહેવાય છે? એક બાજુ તું કહી રહ્યો છું કે શરીર અને આત્મા ભિન્ન છે. બીજી બાજુ કહે છે કે શરીરની રક્ષા એ મારી રક્ષા છે. ભલા, તને તારી પોતાની જ
વાત પર ક્યાં વિશ્વાસ છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #306
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૫
૪૪૩ પ્રભુને વિશ્વાસ તારા જેવો પિચે નહિ. આ ચૈતન્ય છે, બીજું કઈ નહિ એ વાત પર તે દઢ હતા. શરીર સાથે તેમને જરા પણ નાતે નહતું. તે બતાવ, શરીરની રક્ષા શા માટે કરે ? અને કદાચિત ઉપકાર બુદ્ધિથી રક્ષા કરી દે તે તે શરીરની રક્ષા કરતાં પોતે જ અરક્ષિત ન બની જાત ?
સમજ, ભગવાન, સમજ, રાગ કર્યા વિના શરીરની રક્ષા કરવાની સંભવ છે? અને રાગ આવવાથી જે શાંતિને માટે તેમણે એટલે પુરુષાર્થ કર્યો ને તે શાંતિ સુરક્ષિત રહી શકે ? હવે બતાવ કે શરીરની રક્ષાને માટે એટલે કે જે વસ્તુની રક્ષા એમને માટે તે સમયે બિલકુલ નિ જન થઈ ચૂકી હતી તેને માટે રાગ કરીને પિતાની હાંતિને ઘાત કર, નિધિ લૂટાવી દે, પિતાના જ હાથથી પિતાના જ મકાનમાં આગ લગાડી દેવી એમાં કઈ બુદ્ધિ મત્તા હતી અને પ્રભુ એવી મૂર્ખતા શા માટે કરે? અને એ જ આદર્શ આ પ્રતિમા પણ ઉપસ્થિત કરી રહી છે.
ભીલ અને ગુરુકોણનું
દષ્ટાંત પ્રતિમા સંબંધી મહાભારતનું આ પ્રસિહ દષ્ટાંત છે.
ભીલ ની કુળને હોવાના કારણથી અથવા “મારી શિખવેલી ધનુવિધાને ઉપગ ન થાય, એને ઉપયોગ પશુ હિંસા માટે ન થાય” એવા કારણથી ગુરુ દ્રોણાચાર્યે એ ભીલને ધનુર્વિદ્યા શિખવવાની ના પાડી
બીરની દષ્ટિમાં તે દ્રોણાચાર્ય તેના ગુરુ બની ચૂક્યા હતા. ભલે તેમણે તેને શિષ્ય તરીકે સ્વીકાર ન કર્યો પણ તેથી તેઓ ભીલની ભાવને કેવી રીતે બદલી શકે? પ્રત્યક્ષ નહિ તે પરોક્ષ પણ ધનુવિધા તો જરૂર શિખીશ. એવા દઢ સંકલ્પ વળે એ ભીલ વનમાં ચાલ્યો ગમે. - વનમાં કાચી માટીથી દ્રોણાચાર્યની પ્રતિમા બનાવી. અને તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #307
--------------------------------------------------------------------------
________________
મૂળ જૈન ધર્મ અને પ્રતિમાને એક ગુફાના મુખ પાસે ભારે વિનયથી વિરાજમાન કરી. દિવસમાં ત્રણ વખત તે પ્રતિમાને ફૂલ ચડાવીને તેના ચરણોમાં પડી વંદન કરતો.
ભીલની દષ્ટિમાં એ પ્રતિમા ન હતી પણ સાક્ષાત ગુરુ દ્રોણાચાર્ય હતા. તે પ્રતિમાને પૂછી પૂછીને ધનુર્વિધાનો અભ્યાસ કરવા લાગે.
સ્વયં તેના હૃદયમાંથી પ્રગટ થતા લક્ષ્ય સાધનાના ઉપાયોને પહેલેથી પિતાના માની બેઠો હતો તે અભિમાન આવી જાત. “ગુરુ દ્રોણ એમાં શું કરી શકશે? હું પોતે જ શિખી લઈશ.” એ ભાવ આવી જાત અને તેથી વિદ્યા કદી શિખી શક્યો ન હેત.
પરંતુ ભીલના હૃદયમાં એવો વિકલ્પ જ નહોતું. એની દ્રષ્ટિમાં તે ગુરુને વિજય જ હતા. લક્ષ્ય ચૂકી જાય ત્યારે ગુરુની એટલે પ્રતિમાની ક્ષમા માંગી લે અને લક્ષ્ય સફળ થઈ જાય ત્યારે ગુરુના ચરણમાં પડી જતો, એમ કરતાં વર્ષો વીતી ગયા પણ તેણે ગુરુને એક ક્ષણ પણ પ્રતિમા રૂપ ન ગણ્યા એણે તે સાક્ષાત્ ગુરુ જ માન્યા હતા. અને એક દિવસ તે એ સિદ્ધહરત થઈ ગયો કે તેણે અર્જુનની વિદ્યાને પણ શરમાવી દીધી. - અર્જુનથી આ કેમ સહન થાય ! ગુરુ દ્રોણાચાર્યના શિષ્ય આ બેગુઆ (ગુરુ વિનાના) ભીલથી નીચા રહી જાય? નહિ. એમ ન બની શકે. ગુરુ પાસે જઈને કહી દીધુ. ગુરુએ આવી ભીલને પૂછયુંકેની પાસેથી આ વિદ્યા શીખી ?
ગુરને આવેલા જોઈને ભીલ તુરત તેમના ચરણમાં નમી પડ્યો આહાહા આખરે આપ ખેચાઈને આવી ગયા. ભકતની ભકિતમાં એટલું સામર્થ છે. અને પછી ભલે કહ્યું –ભગવન્! મારા ગુરુ બીજા કઈ નહિ પણ આપ જ છે.
ગુરુ દ્રોણાચાર્ય આશ્ચર્યમાં ડૂબી ગયા. આ વાત સત્ય કેમ હોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #308
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રશ્નાયા પ્ર. ૨૫
૪૪૫
શકે? એમણે તે! ભીલને વિદ્યા શિખડાવવાની જ ના પડી દીધી હતી. તેથી ગુરુ મેલી ઊથા—ન. હું ગુરુ ન હેઇ શકું. તું જૂઠું ખેલે છે. તારા ગુરુનું નામ તું મારાથી છુપાવવા માગે છે.
ભીન્ન ગુરુને હાથ છાલીને તેમતે તે પ્રતિમા પાસે લઈ ગયે। અને કશું—આપને વિશ્વાસ ન આવતા હોય તે જોઈ લીએ, આ રહ્યા મારા ગુરુ. અને ગુરુ દ્રોણની આંખ ખુલી ગઈ તેમને વાતનું
સ્પેસ્ય સમજાઇ ગયું.
જડ પ્રતિમા શું દઈ શકે, કેવી રીતે ઈ શકે? એમ શકા કરી છે ને! તે જુઓ. જડ પ્રતિમાં આ રીતે દઈ શકે છે, સમજ્યા ?
હે કલ્યાણાર્થી ! હવે પક્ષપાત ડી દે, કોઈ બીજાના માટે નહિ પણ તારા પોતાના કલ્યાણ માટે, “ મારા મનમાં ભગવાન બેઠા છે. પ્રતિમાના દર્શન કરવાની શી જરૂર છે?” એવા બહાના હેાડી દે એમ માનીને જ તું તારી શાંતિના ઘાત કરી રહ્યો છે.
કંઈ
ભગવાન નહિ. ભગવાન તા
ભગવાન શબ્દનું નામ તે ાનને એક આદર છે. અને તે મા તુ સક્ષત્ ભગવાન પાસથી અથવા તેમની પ્રતિમા પાસેથી શીખી સમજી શકે છે. સાક્ષાત્ ભગવાન વર્તમાન સમયમાં નથી. માટે તેમની પ્રતિનિધિ આ પ્રતિમાનું શરણ લે અને તારુ કલ્યાણ કરે.
મંદિરની આવશ્યક્તા શી છે?
પ્રશ્ન ઉત્તમ અને સ્વાભાવિક છે. એના ઉત્તર મુખ્ય પ્રયાજન અથવા હસતા વિચાર કરવાથી મળી જશે,
પ્રયાજન અથવા લક્ષ્ય છે—ન્ગ્રાંતિ જોઇએ છે,
ભલા, ચાંાંત શુ છે અને શાંતિ પાત કાણે કર્યાં છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #309
--------------------------------------------------------------------------
________________
મૂળ જૈન ધર્મ અને
શાંતિ છવને સ્વભાવ છે. અને ઘાત કરવાવાળો પણ જીવને જ અપરાધ છે. શરીર, ધન, કુટુંબ આદિ સંબંધી અનેક નવા નવા વિક, ઇચ્છાઓ, ચિંતાઓ ઊઠે છે. આ વિકલ્પ દબાઈ જાય તે તે જીવને શાંતિ જ છે.
શાંતિ માટે વિકલ્પને દબાવવા ખરું કહીએ તે શાંતિ પ્રાપ્ત કરવાની નથી પણ અશાંતિ દૂર કરવાની છે. એ વિકલ્પ, ઈચ્છાઓ અને ચિંતાઓને દૂર કરવાની છે. એ દૂર થાય તો પછી શાંતિ જ છે, જીવને સ્વભાવ જ શાંતિ છે. પ્રાપ્ત સ્વભાવની પ્રાપ્તિ શી કરવાની ? જે પહેલેથી જ જીવની પાસે છે તેને પ્રાપ્ત કરવાને પ્રયાસ જ કેમ હોય? સ્વભાવ કદી વિચ્છેદ જતો નથી.
એટલે વિકથી વ્યાકુળ રહેવાય ત્યાં સુધી શાંતિ બહાર આવી વ્યક્તિ નથી. જો કે તે અંદર સ્વભાવમાં પડી જ છે. તે માટે વિકલ્પ દૂર કરવાનો પ્રયાસ કરવાને છે.
વિકલ્પ કર્મ ક્રમે દબાય છે
વિજળીનું બટન દબાવીએ કે પ્રકાશ બંધ. એવી કોઇ ક્રિયા વિશેષથી વિકને એકદમ દબાવી શકાય ? નહિ. એવી વાત સંભવિત નથી. વિક, સંસ્કાર ધીરે ધીરે જ શકિત પકડતાં પકડતાં એક દિવસે પુષ્ટ થઈ જાય છે. પણ એકદમ પુષ્ટ નથી થઇ જતા. તેવી જ રીતે કેઈ પણ સંસ્કાર ધીરે ધીરે કમપૂર્વક જ તેડી શકાય છે. જ્યાં સુધી સંસ્કાર સમૂળ નષ્ટ ન થાય ત્યાં સુધી તેનાથી પ્રેરિત નિત્ય નવા નવા વિકલ્પ છોડી શક્તા નથી. રોગીને રોગ એકદમ દબાવી નથી શકાતે પણ ધીરે ધીરે ઓછો
કરાય છે તેવી જ રીતે વિકપનું પણ સમજવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #310
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૫
૪૪૭
અનુકુળ વાતાવરણની મહત્તા
વિકલ્પને હમેશને માટે તે શું પણ અમુક વખતને માટે પણ સંપૂર્ણ રીતે રોકી શકાતા નથી પણ અમુક સમય માટે કોઈક રીતે દબાવી શકાય છે, જેમ મેરીઆ કે કોકેનના ઇંજેકશનથી થોડો વખત પીડાને દબાવી શકાય છે તેમ. તે કઈ ક્રિયા વિશેષથી વિકલ્પ થોડા વખત માટે પણ દબાઈ રહે તે જાણવાનું છે.
બાહ્ય વાતાવરણને વિચારોની સાથે ભારે માટે સંબંધ છે. જુગારીઓના વાતાવરણમાં જુગારી અને શરાબીના વાતાવરણમાં શાબી બની જવાય છે. એ જ રીતે નિર્વિકલ્પ વાતાવરમાં નિર્વિકલ્પ પણ બની શકાય છે.
કે સ્વ-પર ભેદ વિજ્ઞાનમાં વસ્તુતઃ એને નિષેધ કરવામાં આવ્યો છે અને દ્રવ્યને અન્ય દ્રવ્ય પર કોઈ પ્રભાવ પડી શક્ત નથી એમ બતાવવામાં આવ્યું છે. અને એ વાત પર મને વિશ્વાસ પણ છે. યુક્તિ આદિથી નિર્ણય પણ કર્યો છે. પરંતુ એ વિશ્વાસ હજુ સુધી સંપૂર્ણ રીતે મારા જીવનમાં ઉતર્યો જોઈ શકાતા નથી. પરાપૂર્વથી પરાત્રિત થઈ જવાના સંસ્કાર હજુ દઢ છે. એ ભૂલ મારી જ છે. પણ એવા વાતાવરણમાં રહેવાથી જ એ ભૂલ થાય છે. જે વાત અનુભવમાં આવે છે તેને ઇન્કાર કરવાથી શું લાભ?
વિકપને દબાવવાના બે ઉપાય
વિકપને દબાવવાના બે ઉપાય છે–(૧) પ્રાપ્ત વાતાવરણમાં મનને દઢ રાખવું અને (૨) વાતાવરણ બદલી નાખવું.
પહેલો ઉપાય-સ્વ-પર ભેદ વિજ્ઞાનથી મનને એવું રાખવું છે બાણ વાતાવરણ તર દષ્ટિ નહિ કરતાં પિતાના શાંત સવભાવને
જ્યમાં લઈને અંતરમાં નવું વાતાવરણ ઉત્પન્ન કરી લેવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #311
--------------------------------------------------------------------------
________________
૪૪૮
મૂળ જૈન ધર્મ અને
ઉપાય તે સરસ છે પણ જીવની વર્તમાન પ્રાથમિક અવસ્થામાં તેમ ' કરવા તે બિલકુલ અસમર્થ હોય છે.
વાતને સમજવી સહેલી છે પણ એ વાતને કાર્યરૂપમાં મૂકવાનું જ અઘરૂં છે, કઠિન છે, સમજવામાં અને શ્રદ્ધા કરવામાં બહુ સમય નથી લાતો પણ તેને પૂરું કરવામાં લાબ સમય જોઈએ છે. હાલની નિકૂટ અવસ્થામાં પણ થઈ શકે અને પિતાની શક્તિ ઉપરવટનો ન હોય એ ઉપાય હોવો જોઈએ.
તેથી હવે બીજા ઉપાયને વિચાર કરીએ.
બીજો ઉપાય-કુટુંબ સંબંધી ચિંતાઓ સહિત કુટુંબના વાતાવરણમાં રહીને, ધને પાર્જનની ચિંતાઓ સહિત ધંધામાં રહીને, શરીર સંબંધી ચિંતાઓ સહિત શરીરની સેવામાં સંલગ્ન રહીને પણ વિકથી અને વ્યાકુળતાઓથી બચવાનો પ્રયાસ કરવા છતાં પણ બચી શકાતું નથી. એવી પ્રાથમિક અવસ્થા છે તેથી હવે થોડા વખત માટે પણ વાતાવરણ બદલવું જોઈએ. તે કેવા વાતાવરણમાં જવું?
મંદિરની અનુકૂળતા
વાતાવરણ એવું હોવું જોઈએ કે ત્યાં જઈને વિક૯પ ઉપન્ન થાય તે તે વીતરાગના સંબંધી જ હેય, શાતિ સંબંધી જ હોય. અને શાંતિના આદર્શ જીવિત દેવ અથવા તેમની પ્રતિમાનું શરણ મળવાનુ પ્રયજન સિદ્ધ થઈ જાય.
વર્તમાનમાં જીવિત દેવ તે મળી શકે તેમ નથી. એટલે તેમની પ્રતિમાથી જ લાભ ઉઠાવી જોઈએ. પ્રતિમા ઘેર પણ રાખી શકાય. પરંતુ ઘરનું વાતાવરણ જોઈએ તેવું અનુકૂળ થઈ શકે નહિ. તેથી મંદિરમાં જ શાંતિદેવનું શરણ લેવું એ જ શ્રેયસ્કર છે.
વિકલ્પોનું શમન કરવા જેટલું પૂરતું બળ હોય તે તે મંદિરની પણ આવશ્યક્તા નથી, પરંતુ અનુભવથી જાણીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #312
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૫
૪૪૯
=
=
કે જીવનચર્યામાં વિકલ્પો દબાવવાને બદલે ઘણા વૃદ્ધિ પામે છે. માટે વિકપના પ્રશમન માટે ઘર આદિનું વાતાવરણ પ્રતિકૂળ રહે છે અને મંદિરનું વાતાવરણ અનુકૂળ રહે છે.
અનુકૂળ વાતાવરણમાં રહેવાથી પુરુષાર્થ કરવામાં કામ બળ વાપરવું પડે છે, ઓછી મહેનત પડે છે. જ્યાં સુધી આત્મબળ એ શું છે, જીવનની શક્તિ હીન છે ત્યાં સુધી પ્રતિફળ નિમિત્તના ત્યાગ અને અનુકૂળ નિમિત્તના ગ્રહણની આવશયક્તા રહે છે.
મંદિરમાં આવીને પણ પ્રતિમામાં જીવિત દેવના દર્શન કરીને રાંતિમાં લય થવાનો પ્રયત્ન કરવો જોઈએ. મંદિરમાં આવીને જે “આ મદિર બહુ સુંદર છે, એના થાંભલા પણ અ રનના છે, એમાં ખૂબ ખર્ચ થયું હશે, હજી આમાં આટલી ખામી છે.” ઇત્યાદિ વિકમાં પડી જવાય તે દેવ દર્શનનું કાર્ય ભૂલી જવાય અને મંદિરમાં આવવું નિરર્થક બની જાય.
મંદિરમાં આવીને વિકલ્પોમાં નહિ પડતાં યથાર્થ રીતે રવદનનું કાર્ય કરવું એજ કર્તવ્ય છે. દેવદર્શન કે દેવપૂજામાં કાંઈ વિશેષ ફરક નથી. દર્શન જ પુજન છે.
–શાંતિપથ પ્રદર્શનમાંથી સાભાર અનુવાદિત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #313
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ છવીસમું મૂર્તિ સંબંધી પ્રશ્નોત્તર
લેખક મુનિશ્રી ભદ્રકર વિજયજી મહારાજ
નોંધ
મૃતિને નહિ માનવા માટે સ્થાનકવાસીઓએ અનેક તકે ઉપજાવી કાઢી શંકાઓ ઉત્પન્ન કરી છે. તે શંકાઓને પ્રશ્નોમાં મૂકીને મુનિશ્રી ભદ્રંકર વિજયજીએ તેમના “પ્રતિમા પૂજન” નામના પુસ્તકમાં તે પ્રશ્નના સવિસ્તર ખુલાસા આપીને તે ત–શંકાઓ વજુદ વગરની છે તે બતાવી આપ્યું છે. તે ખુલાસાઓ ખાસ સમજવા જેવા હેવાથી અત્રે એ ઉધૂત કરેલા છે. તે સર્વ પ્રશ્નોત્તર ધ્યાનપૂર્વક વાંચીને બરાબર સમજી લેવાની વાંચકોને ભલામણ છે.
–ન. ગ. શેઠ
પ્રશ્ન –શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ સમયે બે હજાર વર્ષની સ્થિતિવાળે ભસ્મગ્રહ બેસવાથી શાસનને ધક્કા લાગે. પણ તે ઉતર્યા બાદ સત્યધર્મ પેદા થયે એમ કહેવાય છે. તે તેમાં તથ્ય શું છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #314
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયો પ્ર. ૨૬
ઉત્તર–ત્યારે શું ભસ્મગ્ર ઉતર્યા પહેલાં સત્ય ધર્મ ન હતો ? તે વખતે વિચ્છેદ થઈ ગયાનું કયા સૂત્રમાં લખ્યું છે? શ્રી ભગવતી સૂત્રના વશમા શતકના આઠમા ઉદ્દેશામાં ભગવાને ફરમાવ્યું છે કે –
“હે ગૌતમ! આ જંબૂદીપના ભરતખંડને વિષે આ અવસર્પિણી કાળમાં મારૂં શાસન ૨૧૦૦૦ એકવીશ હજાર વર્ષ પર્યંત ચાલશે.”
આ સૂત્રપાઠમાં વિચ્છેદ થવાનું કે પુનરુદ્ધાર થવાનું કાંઈ નામનિશાન પણ નથી. ઊલટું, એકસરખું ચાલવાનું કહ્યું છે.
વળી શ્રી કલ્પસૂત્રમાં કહ્યું છે કે –
શ્રી વીર પ્રભુના નિર્વાણ બાદ બે હજાર વર્ષની સ્થિતિવાળો ભસ્મગ્રહ પ્રભુના જન્મનક્ષત્ર પર બેસશે. તેથી તે દરમ્યાન સાધુ સાધ્વીની ઉદય ઉદય પૂજા નહિ થાય. પણ ભસ્મગ્ર ઉતર્યા બાદ સાધુ સાધ્વીની ઉદય ઉદય પૂજા થશે.”
ગ્રહના જોરથી જેમની પૂજા નહિ થતી હોય તેમની જ પૂજામહ ઉતર્યા પછી વિશેષ પ્રકારે થશે, તેથી બીજાને શું લાગે વળગે?
એ મુજબ, શ્રી આનંદવિમળ સરિ, શ્રી હેમ વિમળસર, શ્રી વિજયદાન સૂરિ, શ્રી વિજયહીર સરિ, જિનચંદ્ર સૂરિ વગેરે આચાર્યોએ કિયા દેહાર કર્યો ત્યારથી ત્યાગી શુદ્ધ સાધુની માન્યતા અને પાતા લોકોમાં દિવસે દિવસે વિરતરવા તથા વધવા લાગી, એ પ્રત્યક્ષ દેખાય છે.
શ્રી કલ્પસૂત્રમાં એમ તે કહ્યું નથી કે ભમગ્રહની સ્થિતિવાળા બે હજાર વર્ષ સુધી દયામય ધર્મના લેપ થઈ જશે. લોક હિંસાધર્મના કરતે ચડશે તથા તે પ્રહ ઉતાર્યા બાદ અમુક આચાર્ય ફરી દયામય ધમને પુનરુદ્ધાર કરશે. તેથી તેમની ઉદય ઉદય પૂજા થશે અને દવાની વૃદ્ધિ થશે
જેમ કોઈ એક સ્ત્રીને ગર્ભ રવો હોય તે પૂરા દિન થયેથી તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #315
--------------------------------------------------------------------------
________________
૪૫૨
મૂળ જૈન ધર્મ અને
----
----
જ પુત્ર પ્રાપ્ત થશે પણ બીજાને નહિ. તથા રોગી પુરુષના રંગની સ્થિતિ પરિપૂર્ણ થયેથી તે જ માણસ સાજો થશે પણ બાજે નહિ.
તેમ ભસ્મગ્રના પ્રભાવથી જે મુનિવરની પૂજામક્તિ નહતી થતી તેમની જ ભકિત પાછી ગ્રહ ઉતર્યાથી થશે પણ બીજાની નહિ. એ સ્પષ્ટ અર્થ છેડી, મારી મચડીને ખેટે અર્થ કરે તે સત્યને ઉતારી પાડવા બરાબર છે.
પ્રશ્ન ર–પત્થરની ગાયને દેહવાથી જેમ તે દૂધ આપે નહિ તેમ પત્થરની મૂર્તિ પૂજવાથી પણ શું કાર્ય સિદ્ધ થાય?
ઉત્તર–પ્રથમ વાત તો એ છે કે ગાયનું દૃષ્ટાંત અહીં લાગુ કરવું એ જ અઘટિત છે.
ગાય પાસેથી જેમ દૂધ લેવાનું હોય છે તેમ મૂર્તિ પાસેથી કાંઈ લેસનું હેતું નથી. ગાય જેમ દૂધ આપે છે તેમ મૂર્તિ કાંઈ આપતી નથી.
પૂજક પિતે પિતાના આત્મામાં છુપાએલા વીતરાગતા આદિ ગુણેને મૂર્તિના આલંબનથી પ્રગટ કરે છે.
બીજી વાત એ છે કે–જેમ પત્યની ગાય દૂધ આપતી નથી તેમ સાચી ગાય પણ, “હે ગાય! તું દૂધ દે”—એમ ઉચ્ચારણ કરવા માત્રથી દૂધ આપતી નથી. તે પછી સાક્ષાત પરમેશ્વરના નામથી કે જાપથી પણ કાર્યસિદ્ધિ થવી જોઈએ નહિ. અને પરમાત્માનું નામ પણ લેવું જોઈએ નહિ.
જે શુભ ઉદ્દેશથી ઈશ્વરના નામનું સ્મરણ કરવામાં આવે છે. તે જ શુભ ઉદ્દેશથી પરમાત્માની મૂર્તિની ઉપાસના કર્તવ્ય થઈ પડે છે. પરમાત્માનું નામ લેવાથી અંતઃકરણની વિશુદ્ધિ થાય છે તેમ પરમાત્માની હુર્તના દર્શન આદિથી પણ અંતઃકરણની વિશુદ્ધિ થાય જ છે.
એ જ રીતે કેટલાક કહે છે કે–જેમ સિંહની મૂતિ આવીને ભારતી નથી તેમ ભગવાનની મૂર્તિ પણ આવીને તારતી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #316
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૬
૫૩
આવું કથન પણ અગ્ય છે. કારણકે સિંહ, સિહ” એવું નામ લીધાની સાથે જ શું સિંહ આવીને મારે છે? નહિ જ. તે પછી ભગવાનનું નામ લેવું નિરર્થક ઠરશે.
વળી સિંહની મૂર્તિ મારતી નથી તેનું કારણ એ છે કે-મારવામાં સિંહને પિતાને પ્રયત્ન કરવો પડે છે, મરનારને નહિ. ત્યારે ભગવાનની મુર્તિથી કરવામાં મૂર્તિને કાંઈ પણ પ્રયત્ન કરવાને હેતો નથી, પરંતુ તરનારને પ્રયત્ન કરવાને હેય છે. મુક્તિ મેળવવા માટે વ્રત, નિયમ, તપશ્ચર્યા સંયમ આદિની આરાધના પુરુષને કરવી પડે છે પણ– પરમાત્માને નહિ.
પરમાત્માના પ્રયત્નથી જે તરવાનું હેત તે પરમાત્મા તે અનેક શુભ ક્રિયાઓ કરી ગયા છે છતાં તેનાથી બીન કેમ ન કર્યા? પરતુ તેમ બનતું નથી. એકે ખાધાથી જેમ બીજાની ભૂખ મટતી નથી તેમ ભગવાનના પ્રયત્ન માત્રથી ભક્ત વર્ગની મુક્ત થતી નથી. ભક્ત વર્ગની મુકિત માટે તે ભનવ પોતે પ્રયત્ન કરે તે જ સિદ્ધ થાય છે. છતાં ભગવાનની મૂર્તિના આલંબનથી જીવને તપ, નિયમ આદિ કરવાને ઉલ્લાસ જરૂર થાય છે. અને તેથી આ “ભગવાનની મતિ તારે છે” એમ ઉપચારથી કહેવા માં કઈ પણ જાતની હરકત નથી.
પ્રશ્ન ૩–જડને ચેતનની ઉપમા આપી શકાય?
ઉત્તર–વસ્તુના ધર્મ અનંત છે. પ્રત્યેક ધર્મને આધીને વસ્તુને pદી જદી અનંત ઉપમાઓ આપી શકાય છે.
એક લાકડી ઉપર બાળક સ્વારી કરે ત્યારે લાકડી જડ હોવા છતાં તેને ચેતન એવા ઘેડાની ઉપમા અપાય છે. પુસ્તક અચેતન હેવા છતાં તેને શાન કે વિધાની ઉપમા અપાય છે. એ રીતે સમ્યગ જ્ઞાન તથા ધર્મ એ આમિક વસ્તુ હોવા છતાં તેને જડ એવા કલ્પવૃક્ષ અને ચિતામણી રતનની ઉપમા અપાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #317
--------------------------------------------------------------------------
________________
૪૫૪
*
મૂળ જૈન ધર્મ અને
=
વસ્તુના અનંત ધર્મ આશ્રી કોઈ પણ ધર્મ લઈ તેના વડે જે જે પ્રકારનું કાર્ય સાધી શકાય તે તે પ્રકારની ઉપમાઓ આપવાને વ્યવહાર જગપ્રસિદ્ધ છે. પરમાત્માની મૂર્તિથી પરમાત્માનું જ્ઞાન થાય છે તેથી તે મૂર્તિને પણ પરમાત્મા કહી શકાય છે.
- પાંચ રૂપીએની હુંડી કે નેટને લોકો પાંચસો રૂપીઆ જ કહે છે. વાસ્તવિક રીતે જોતાં રૂપીઆ એ તે ચાંદીના કટકા છે. અને નેટ હુડી એ તે કાગળ અને સાહીસ્વરૂ૫ છે. પરંતુ બનેથી કામ એકસરખું થતું હેવાથી બન્નેને રૂપીઆ જ કહેવાય છે.
તેમ પરમાત્માની મૂર્તિ પણ પરમાત્માને બંધ કરાવનાર હોવાથી તેને પણ પરમાત્માની ઉપમા આપી શકાય છે.
પ્રશ્ન ૪ અક્ષરાકારને જેવા માત્રથી જ્ઞાન થાય છે તેમ મૂર્તિને જેવા માત્રથી જ્ઞાન થતું કેમ દેખાતું નથી?
ઉત્તર-અક્ષરાકારને જેવા માત્રથી જ્ઞાન થાય છે એમ કહેવું એ બેટું છે, અક્ષરાકારથી જ્ઞાન થવા પહેલાં શિક્ષણકારા તે અક્ષરોને ઓળખતાં શિખવું પડે છે. અક્ષરોને ઓળખ્યા પછી જ વાંચતાં કે લખતાં શિખી શકાય છે.
તેમ–ગુરુ આદિક દ્વારા આ દેવાધિદેવ શ્રી વીતરાગદેવની મૂતિ છે. એમના અજ્ઞાન આદિ દે નાશ પામ્યા છે. તેઓ અનંત ગુણે એ સહિત છે. દેવેન્દ્રોથી પણ પૂજિત છે. તને ઉપદેશ કરનારા છે. મેક્ષને પામેલા છે. સંસારસાગરથી તરી ગયેલા છે. સર્વજ્ઞ છે, સર્વદર્શી છે. દયાના સાગર છે. પરિસહ અને ઉપસર્ગોની કે જેને હઠાવનારા છે અને રાગદરહિત છે. એવું જેમ જેમ જ્ઞાન થતું જાય છે તેમ તેમ મૂતિનાં દર્શન આદિ કરતી વખતે તે તે ગુણોનું જ્ઞાન અને સ્મરણ દઢતર થતું જાય છે.
પ્રશ્ન પછીની મૂર્તિ લેવાથી પ્રત્યેકને કામવિકાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #318
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૬
૪૫૫
ઉત્પન્ન થતે દેખાય છે પણ પ્રતિમા જોઈને બધાને વિરાગભાવ ઉત્પન્ન થતે દેખાતું નથી. તેનું શું કારણ?
ઉત્તર–જેઓને મૂર્તિ ઉપર દેષ કે દુર્ભાવ છે તેઓને વીતરાગની અતિ જેવા છતાં શુભ ભાવ પ્રગટ થવું મુશ્કેલ છે. પરંતુ જેઓ હળુકમ કરે છે તેમને તે શ્રી વીતરાગદેવની શાંતમુદ્રાના દર્શન થવાની સાથે જ રોમેરોમ પ્રેમ ઉભરાયા સિવાય રહેતો નથી.
કઈ પાપી આત્માને મુનિની શાંત મતિ દેખીને પણ જેમ મનમાં ભકિતભાવ ઉત્પન્ન ન થાય તેમ જેણે મૂર્તિ પ્રત્યે દેશ કે દુર્ભાવ કેળવેલ હોય તેવા આત્માને મૂર્તિના દર્શનથી પણ ભકિત ઉપન્ન ન થાય એ બનવા જોગ છે.
જગતનો સામાન્ય નિયમ તે એ છે કે ગુણવાનની મૂર્તિ દેખીને તેના જેવા ગુણે પપ્ત કરવા સહેજે ઉકઠા થયા સિવાય રહે નહિ છતાં તેમાં પણ અપવાદ હોય છે. શ્રી આચારાંગ સૂત્રમાં ફરમાવ્યું છે કે –
जे आसवा ते परिसवा
जे परिसवा ते आसवा ભાવાર્થ–પરિણામના વથથી જે આસવનું કારણ હોય તે સંવરનું કારણ બને છે. અને જે સંવરનું કારણ હોય તે આમ્રવનું કારણ બને છે.
લચિત્ર પાપના ઇરાદાથી ઘેથી નીકળ્યા હતા. તે પરિણામની વિશુતિથી વાંસના દેરડા ઉપર નાચ કરતાં કેવળ જ્ઞાન ઉપન્ન કરી લીધું હતું.
ભરત ચાવતનું અરીસા ભુવનમાં ૨૫ જેવા જેવું તે આસવનું મરણ હતું. પણ મુદ્રકાના પડવાથી શુભ ભાવનામાં આરઢ થતાં તેમણે કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #319
--------------------------------------------------------------------------
________________
૪૫૬
મૂળ જૈન ધર્મ અને તે જ રીતે સાધુ મુનિરાજે સંવર અને નિર્જરાનું કારણ છે. છતાં તેમને દુઃખ દેવાથી તેમનું બુરું ચિંતવવાથી તથા તેમની નિંદા આદિ કરવાથી જીવ અશુભ કર્મને આસ્રવ કરે છે. પણ તેથી સાધુ મુનિરાજનું પૂજનિકપણું નષ્ટ થઈ જતું નથી.
સાક્ષાત શ્રી ભગવાન મહાવીર દેવને જોઈને પણ સંગમદેવ અને ગોવાળીઓ વગેરેને માઠા ભાવ થયા. તેમાં તેઓને અશુભ ભાવ છે. એક કવિએ કહ્યું છે કે
पत्र नैव करीरविटपे, देषो वसंतस्य किम् दूषणम् टलको न विलोक्यते यदि दिवा सूर्यस्य किं दूषणम् । वर्षा नैव पतन्ति चातक मुखे, मेघस्य किं दूषणम् यद भाग्यं विधिना ललाट लिखितं, देवस्य किं दूषणम् ॥
અર્થ-કરીરના ઝાડ ઉપર પાંદડાં ન આવે તેમાં વસંત અને શો દેષ? ઘુવડ પક્ષીને દિવસે ન દેખાય તેમાં સૂર્યને શે અપરાધ ? જળની ધારા ચાતક પક્ષીના મુખમાં નથી પડતી તેમાં મેઘને છે દેશે અને એ જ પ્રકારે લલાટે લખાયેલ ભાગ્યાનુસાર ફળ ભોગવવું પડે તેમા દેવને પણ શ ષ ગણાય?
એ જ રીતે શ્રી દેવાધિદેવની મૂર્તિ તે શુભ ભાવનું જ કારણ છે. તથાપિ તેના દેશો, દુષ્ટ પરિણમી અને હિતભાગી જવાને ભાવ પેદા ન થાય તે ખરેખર તેમની જ કમનશીબી છે. - સૂર્યની સામે કોઈ ધૂળ ફેંકે કે સુગંધી પુ૫ ફેંકે તે તે બન્ને ફેંકનાર તરફ જ પાછાં ફરે છે, અથવા વજનથી દિવાલ પર કોઈ ભણી કે પત્થર ફેંકે તે તે વસ્તુઓ ફેંકનાર તરફ જ પાછી આવે છે અથવા ચક્રવર્તી રાજાની કોઈ નિંદા કે સ્તુતિ કરે તેથી તેનું કાંઈ બગડવું કે સુધરતું નથી. પણ નિંદક આભા પિતે જ દુઃખનો પાર
બને છે અને સ્તુતિ કરનાર પોતે જ ઉત્તમ ફળને મેળવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #320
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૬
૪૫૭
અથવા બીજી રીતે જોઇએ જેમ પથ્ય આહાર કરવાથી ખાનાર મનુષ્યને સુખ મળે જ અને અપશ્ચ ભેજન કરવાથી ભેજન કરનારને જ દુખ પ્રાપ્ત થાય છે. પણ આહારમાં વપરાયેલી વસ્તુને કાંઈ થતું નથી.
તે જ પ્રમાણે પરમાત્મ-મૂર્તિની સ્તુતિ, ભક્તિ કે નિંદા હીલના કરવાથી અલિપત પરમાત્માને કાંઈ થતું નથી. પરંતુ નિંદા ને જ દુર્ગતિનું કર્મ ઉપાર્જન કરે છે અને પૂજક શુભ કર્મોપાર્જન કરી સવવમેવ સુમતિનું ભાન બને છે.
બીજી વાત વિચારવાની એ છે કે—બ્રહ્મચારી મહાત્માઓને સ્ત્રીની મૂર્તિ જેવાને નિષેધ કર્યો. પરંતુ સાક્ષાત્ સ્ત્રીના હાથે આહાર -પાણી લેવાને નિષેધ કર્યો નહિ.
સ્ત્રીઓ દર્શન કરવા કે વંદન કરવા આવે, કલાકો સુધી વ્યાખ્યાન સાંભળવા બેસી રહે. ધર્મચર્ચા સબંધી પૂછપરછ કે વાર્તાલાપ કરે, ઇત્યાદિ કાર્યોમાં સ્ત્રીને સાક્ષાત પરિચય હોવા છતાં નિષેધ ન કર્યો અને અને યિામણવાળા મકાનમાં વસવાને નિષેધ કર્યો, તેનું શું કારણ?
ચિત્રામણની સ્ત્રીની આકૃતિ માત્રથી કાંઇ આહાર–પાણી મળી શકતા નથી કે બોલવું ચાલવું થઈ શક્યું નથી. ચિત્રામણની સ્ત્રી ઉઠીને સ્પર્શ કરી શકતી નથી. છતાં શાસ્ત્રકારોએ તેને નિષેધ કર્યો. કારણ એટલું જ કે
ચિત્ર કે મૂર્તિ તરફ જેવી ચિત્તની એકાગ્રતા થાય, મનમાં ખરાબ સંકલ્પ વિકલ્પ છે, ધર્મધ્યાનમાં બધા પચે તથા કર્મબંધન થવાના પ્રસંગે ઉપસ્થિત થાય તેવા, ધર્મનિમિત્તે સાક્ષાત પરિવારમાં આવનાર સ્ત્રી-પસમમાં સંભવતા નથી. કારણ કે ત્યાં અશુભ માગે ચિત્તની એકાગ્રતા કરવાને અવકર સાધુને ભાગ્યે જ મળે છે.
તારે. મકાનમાં સ્ત્રીની મૂર્તિ કે ચિત્ર હોય તે તે તથા વારંવાર ધારી ધારીને નિહાળવાનું અને તેમાં વિની તથા મનની હીનતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #321
--------------------------------------------------------------------------
________________
૪૫૮
મૂળ જૈન ધર્મ અને થવાનું અવશ્ય બની આવે તથા પરિણામે દિલમાં કામ વિકારે જાગૃત થઈ આવે, એ વિગેરે અનિષ્ટોને પૂરેપૂરે ભય છે.
સૂત્રકાર મહર્ષિઓની આજ્ઞા નિપ્રયોજન કે વિના વિચાર્યું હોઈ શકે નહિ. એ ઉપરથી નિશ્ચય થાય છે કે મનને સ્થિર કરી શુભ ધ્યાનમાં લાવવા માટે શુભ એવું સ્થિર આલંબન શ્રી જિનરાજની શાંત મૂર્તિ જેવું બીજું એક પણ નથી.
આથી બીજી વાત એ પણ સિદ્ધ થાય છે કે ઉત્તમ ધ્યાન અને મનની એકાગ્રતા કરવાની અપેક્ષાએ શ્રી જિનમૂર્તિને દરજજો સાક્ષાત જિનરાજ કરતાં પણ વધી જાય છે. અને એવા જ કારણે શ્રી રાયપટેણીય આદિ શસ્ત્રગ્રંથ માં સાક્ષાત્ તીર્થંકર દેવને વંદન નમસ્કાર કરતી વેળા દેવ જે ઇત્યાદિ પાડે છે. અર્થાત જેવી હું જિનપ્રતિમાની ભક્તિ કરું છું તેવી જ અંતરંગ પ્રીતિથી આપની (સાક્ષાત્ અરિહતની) ભક્તિ કરું છું.
વળી સાક્ષાત્ ભગવાનને નમસ્કાર કરતી વખતેવા નામ, ટા કંપાવિક ગર–સિદ્ધગતિ નામના સ્થાનને મેળવવાની ઇચ્છાવાળા એમ બેલવામાં આવે છે અને શ્રી જિનપતિમાની સામે સિદ્ધાર્ડ અને કાળે સંપત્તાળું—સિદ્ધગતિ નામના સ્થાનને પ્રાપ્ત થઈ ચૂકેલા, એમ કહેવામાં આવે છે. એ વગેરે પાઠનું ખરું રહસ્ય સમજી, પૂર્વાચાર્યોએ અત્યંત બહુમાનપૂર્વક પ્રમાણિત કરેલ શ્રી જિનપ્રતિમાને અંતરંગ આદર કરવો જોઈએ.
પ્રશ્ન ૬-જિન પ્રતિમાને નમસ્કાર કરવાથી તે નમસ્કાર મૂતિને થયે, ભગવાનને નહિ,
ઉત્તર-મૂર્તિ અને ભગવાન સર્વથા જ નથી. એ બેમાં કથંચિત્ત અભેદ છે, મૂતિ’ એ જિનેશ્વરની સ્થાપના છે. શ્રી જિન મતિને નમસ્કાર કરતી વખતે શ્રી જિનેશ્વર ભગવાનને ભાવ લાવીને નમસ્કાર
કરવામાં આવે છે. માટે જુદા ન કહેવાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #322
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૬
૪૫૯ જેમ અહીં બેઠાં મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજતા શ્રી સીમંધર સ્વામીને સર્વે જૈને નમસ્કાર કરે છે. ત્યારે માર્ગમાં લા ઘર, ક્ષે. પર્વતો આદિ અનેક વસ્તુઓ આડી આવે છે તે નમસ્કાર તે વસ્તુને થયો કે શ્રી સીમંધર સ્વામીને ?
જે કહેશે કે-નમસ્કાર કરવાને ભાવ ભગવાનને હેવાથી ભગવાનને જ નમસ્કાર થયે. બીજી વસ્તુને નહિ. તથા કેવળજ્ઞાનથી ભગવાન પણ તે વંદનાને તેમ જ જાણે છે.
તે પછી–તેવી રીતે મૂર્તિ દ્વારા પણ ભગવાનને ભાવ લાવી વંદન પૂજન કરવામાં આવે તેને શું ભગવાન નથી જાણતા ?
એ રીતે સાધુને વંદન નમસ્કાર કરતાં પણ, તેમના શરીરને વદન થાય છે કે જીવને? જે શરીરને નમસ્કાર કરવામાં આવે છે ત, જીવ તે શરીરથી જુદી વસ્તુ છે અને જે જીવને નમસ્કાર કરવામાં આવે છે તે વચમાં કાયાની આડ રહેલી છે. અને કાયાએ જીવથી જુદું પુગળ દ્રવ્ય છે.
જે કહેશે કે–એ પુદ્ગળ દ્રવ્ય સાધુનું જ ને!
તે પછી–મૃતિ પણ દેવાધિદેવ શ્રી વીતરાગ પ્રભુની જ છે એમ કેમ વિચારી શકતા નથી ?
મુનિની કાયાને વંદન કરવાથી જેમ મુનિને વંદન થાય છે તેમ શ્રી વીતરાગ પ્રભુની મૂર્તિને વંદન કરવાથી સાક્ષાત શ્રી વીતરાગ પ્રભુને જ વંદન થાય છે.
પ્રશ્ન ૭—મૂર્તિમાં શું વીતરાગના ગુણે છે?
ઉત્તર–એક અપેક્ષાએ છે અને એક અપેક્ષાઓ નથી, પૂજકપુરુષ મૂર્તિમાં વીતરાગભાવનું આરોપણ કરીને પૂજા કરે છે ત્યારે તે મૂતિ વીતરાગ સદશ જ બને છે. એ અપેક્ષાએ શ્રી જિનમતિ' શ્રી જિનવર સમાન છે. ૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #323
--------------------------------------------------------------------------
________________
४६०
મૂળ ન ધર્મ અને દુષ્ટ પરિણામવાળા પુરુષને મૂર્તિના દર્શન આદિથી કાંઈ ફાયદો થતું નથી. ઊલટે અશુભ પરિણામથી કર્મ બંધ થાય એ અપેક્ષાએ મૂર્તિ વીતરાગ સદશ નથી એમ કહેવું હોય તો કહી શકાય. પણ તેથી તેનામાં તારવાની શક્તિ છે તે ચાલી જતી નથી.'
સાકર મીઠી છતાં ગર્દભ ભાવતી નથી, ઊલટું નુકસાન કરે છે. તેથી કાંઈ સાકરને રવાદ નષ્ટ થઈ જતો નથી.
તેમ મૂતિ પણ મિથ્યાદષ્ટિ જીવને ન રુચે તે તેની મેક્ષદાયતા ચાલી જતી નથી.
પ્રશ્ન–૮ પત્થરની મૂર્તિમાં પ્રભુના ગુણોનું આજે પણ શી રીતે થાય?
ઉત્તર–શણ વગેરે હલકી વસ્તુઓને સ્વચ્છ કરી તેના સફેદ કાગળ બને છે. તે કાગળ ઉપર પ્રભુની વાણીનાં શાસ્ત્રો લખાય છે, ત્યારે તે શાસ્ત્રને તમામ જાતના લોકો પ્રભુ તુલ્ય પૂજનીય ગણે છે. તેમ, ખાણના પત્થરોમાંથી મૂતિ બને છે અને તે મૂર્તિમાં ગુરુએ સુરિમંત્રના જાપ વડે પ્રભુના ગુણોનું આરોપણ કરે છે, તે વખતે એ મૂર્તિ પણ પ્રભુતુલ્ય પૂજનીય બને છે.
કોઈ ગૃહસ્થને દીક્ષા આપતી વખતે ગુરુ તેને દીક્ષાને મંત્ર (કોમી ભતે સૂવ) સંભળાવે છે કે તુરત લો કે તેને સાધુ માની વંદના કરે છે. જો કે તે વખતે તે નવદીક્ષિત સાધુમાં સાધુના સત્તાવીશ ગુણે પ્રગટી નીકળેલા જ હોય તે નિયમ નથી. છતાં તે ગુણનું તેનામાં આરોપણ કરીને તેને વંદના થાય છે.
તેમ મૂર્તિ પણ ગુણરોપણ બાદ પ્રભુ તુલ્ય વંદનીય બને છે. તેથી લોકો તેને વાંદે પૂજે અને નમસ્કાર આદિ કરે તે તદ્દન વ્યાજબી છે.
પ્રશ્ન ૯-નિરાકાર ભગવાનની ઉપાસના ધ્યાન દ્વારા થઈ શકે છે. તો પછી મૂર્તિ પૂજા માનવાનું શું કારણ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #324
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૬
૪૬૧
ઉત્તર—મનુષ્યના મનમાં એવી તાકાત નથી કે તે નિરાકારનુ ધ્યાન કરી શકે. ઈંદ્રયાથી ગ્રહણ થઇ શકે તેટલી જ વસ્તુઓને વિચાર મન કરી શકે છે. તે સિવાયની વસ્તુઓની કલ્પના પણ મનને આવી શકતી નથી.
જેટલા રંગ જોવામાં આવે, જે જે વસ્તુને સ્વાદ લેવામાં આવે, જેને જેને સ્પર્શ કરવામાં આવે, ગંધ સુધવામાં આવે કે શબ્દો શ્રવણુ કરવામાં આવે તેટલાના જ વિચાર મન કરી શકે છે તે સિવાયના ૨ઞ, રૂપ, ગંધ આદિનું ધ્યાન, સ્મરણ કે કલ્પના કરવી તે પણ મનુષ્ય શક્તિની બહારની વાત છે.
કાઈ એ પૂર્ણુદ નામના મનુષ્યનું નામ સાંભળ્યું છે. તેને નજરે જોએલ નથી તેમ તેની છબી પણ જોઈ નથી, તે શુ નામ માત્રથી પુરચંદ નામના માણુસનુ ધ્યાન થઈ શકવાનુ હતુ ? નહિ. તેમ ભગવાનને પણ સાક્ષાત અથવા તેમની મૂર્તિ દ્વારા જેમણે જોયા નથી તે તેમનું ધ્યાન કેવી રીતે કરી શકવાના હતા?
જ્યારે જ્યારે ધ્યાન કરવું હશે ત્યારે ત્યારે કોઈ ને કોઈ વસ્તુ દૃષ્ટિ સમીપ રાખવી જ પડશે. ભગવાનને જ્યેત સ્વરૂપ માની તેમનું ધ્યાન કરનાર તે જ્યાતિને શુકલ, શ્યામ આદિ કાઈ ને કાઈ વર્ણવાળી માનીને જ તેનું ધ્યાન કરી શકશે.
સિદ્ધ ભગવતામાં એવુ કાઈ પણ પૌલિક રૂપ છે જ નહિ. સિદ્ધોનું રૂપ અપૌલિક છે. તેને સત્તુ કેવળજ્ઞાની મહારાજ સિવાય કાઈ જાણી શકતું નથી. શ્રી સિદ્ધચક્ર યંત્રમાં શ્રી સિદ્ધ ભગવાની લાલ વણુ તરીકે કલ્પના કરવામાં આવી છે તે ફક્ત ધ્યાનની સગવડતા માટે છે, પરંતુ વાસ્તવિક નથી. નિરાકાર સિ ધ્યાન અતિશય જ્ઞાની સિવાય બીજા કાઈ પણ કરવાને સમર્થ નથી.
કાઈ કહેશે કે—અમે મનમાં માનસિક મૂર્તિને પીને સિદ્ધ ભગવાનનું ધ્યાન કરીશું. પરંતુ પત્થરની જડ મૂર્તિને નહિ માનીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #325
--------------------------------------------------------------------------
________________
૪૬૨
મૂળ જૈન ધમ અને
તે તેનું આ કથન પણુ વગર વિચાયુ જ છે. કારણ તેને પૂછવામાં આવે કે—તમારી માનસિક મૂર્તિના રંગ કવે છે? લાલ, કાળા કે સફેદ ? તે તેએ શું જવાબ આપશે ?
જો કહેશે કે—તેને રૂપ નથી, રંગ નથી કે વણું નથી. માટે તેને કેવી રીતે બતાવી શકીએ?
તે તેને કહેવાનું કે—જેના રૂપ, રંગ કે વર્ષો નથી તેનું ધ્યાન કરવાની તમારી તાકાત પણ નથી.
આ રીતે પ્રગટપણે મૂર્તિ' માનવાની વાતમાંથી છટકવા માટે માનસિક મૂર્તિ માનવા જતાં અંતે ધ્યાનરહિત દશા આવીને ઉભી રહે છે. જો મૂર્તિ વગર્ ધ્યાન બનતું જ નથી તે પછી તેને પ્રગટ પણે માનવામાં હરકત શું છે?
માનસિક મૂતિ અદૃશ્ય અને અસ્થિર છે ત્યારે પ્રગટ મૂર્તિ દૃશ્ય અને સ્થિર છે તેથી ધ્યાનાદિ માટે અત્યંત અનુકૂળ છે.
વળી ભગવાન શ્રી તીર્થંકર દેવના સમવસરણમાં પણ ભગવાન પૂર્વાભમુખે બેસે છે અને બાકીની ત્રણ ખાજુ ભગવાનની ત્રણ મૂર્તિ એનું દેવતાએ સ્થાપન કરે છે. એમ શ્રી સમવસરણ પ્રકરણ, શ્રી સમવાયાંગ સૂત્ર ટીકા. શ્રી તત્વાર્થ સૂત્ર ટીકા વગેરે પ્રાચીન ગ્રંથા સાક્ષી પૂરે છે.
કેટલાક કહે છે કે—ભગવાનના અતિશયથી ચાર મુખ દેખાય છે પણ ત્રણ તરફ મૂર્તિ છે એમ નહિ.
આ વાત પણ ખાટી છે. કારણ કે કાઈપણું શાસ્ત્રોમાં એ રીતે કહ્યું નથી. સમવસરણની રચનાથી પણ ચિત્તની એકાગ્રતાને માટે મૂર્તિની આવશ્યકતા સિદ્ધ થાય છે.
ભગવાનની ભગ્ય મૂર્તિના દર્શનથી તેમના ગુણો આવતાં શ્રદ્ધાવાળા મનુષ્યને સાક્ષાત ભગવાન મળ્યા જેટલા આનંદ થાય છે. અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #326
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૬
४१३
મૂર્તિને સાક્ષાત ભગવાન સમજી ભાવયુક્ત ભક્તિ થાય છે, તે વખત બક્તિ કરનારના મનના અધ્યવસાયે કેટલા નિર્મળ થતા હશે તથા તે વખતે તે જીવ કેવા શુભ કર્મને ઉપાર્જત હશે તેને સાચે અને પરિપૂર્ણ ખ્યાલ સર્વજ્ઞ સિવાય બીજાને આવી શકે અશકય છે.
જેઓ સ્વપાલ કલ્પનાથી પરમાત્માનું માનસિક સ્થાન કરવાને આડંબર કરે છે તેઓ શા માટે સેંકડો કે હજારે કેશ વાહન વગેરેમાં બેસી, પદ્રિય સુધીના જીવને વિનાશ કરી સ્વગુરુ વગેરેને વંદનાદિ કરવા જતા હશે? શું ગુરુનું માનસિક થાન ઘેર બેઠાં નથી થઈ શતું? કે જેથી ગુરુના મૂર્તિમય શરીરને વાંદવા માટે આરંભ (હિંસા) કરીને હજારે કેશ જવાની જરૂર પડે છે?
આ સંસારમાં મનુષ્ય અનેક પ્રકારની ચિંતા, જંજાળ અને ઝગડાઓમાં હંમેશા અટવાયેલા રહે છે. કોઈ ધનની ચિતામાં, કોઈ પુત્રની ચિતામાં તે કઈ એશઆરામમાં અને કઈ કંટાબખેડામાં –એમ જગતના છે અનેક ઉપાધિઓથી પ્રસ્ત થઈ રહેલા હોય છે. આલંબન વિના તેઓને શુભ ધ્યાનની પ્રાપ્તિ થવી શું રસ્તામાં પડી છે?
અસ્થિર મન અને ચંચળ ઈદ્રિયોને કાબૂમાં રાખવી એ બચ્ચાંઓનાં ખેલ નથી. કોઈ વાજા, સિતાર કે તંબુરાના સુરવાળું મધુર ગાયન કાને પડયું કે તરત ચંચળ મન તે તરફ ચાલ્યું જાય છે. તે સમયે ધ્યાનની વાત કયાંય ઊડી જાય છે. એવી ચંચળવૃત્તિવાળા મનુષ્યને માટે શ્રી જિનની પૂજામાં લીન થવું એ જ એક પરમ ધ્યાન છે.
અનેક ઉપાધિવાળા ગૃહસ્થપણુમાં શ્રી જિનપૂજાને અનાદર કરો તે લાભને બદલે કેવળ હાનિ ઉઠાવવા બરાબર છે. દુનિયાદારીની અનેક વિટંબણાઓથી ઘેરાયેલા ગૃહસ્થોને મૂર્તિના આલંબન વગર માનસિક પ્રાન થવું સર્વથા અસંભવિત છે. શ્રી જિનપૂજાના આદરથી અને મૂર્તિ દ્વારા શ્રી જિનેશ્વરદેવના ગુણ ગ્રામ વગેરે કરવાથી ચંચળ મન સ્થિર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #327
--------------------------------------------------------------------------
________________
४६४
મૂળ જૈન ધર્મ અને થાય છે. અને સ્થિર થયેલા મનમાં સંસારની અસારતા આદિનું ભાન સહેલાઈથી કરાવી શકાય છે.
સુખદુઃખમાં જ્યાં સુધી સમાનભાવ નથી આવ્યો ત્યાં સુધી મોટા યોગીરાજની જેમ નિરાલંબન ધ્યાનની વાત કરવી નિરર્થક છે.
જે વખતે તે તે સમભાવવાળી સ્થિતિ આવશે તે વખતે આલંબન પિતાની મેળે છૂટી જશે.
શ્રી જૈન ધર્મના મર્મને જાણનાર પૂર્વાચાર્ય મહર્ષિઓએ દરેક જીને પિતાપિતાના ગુણસ્થાનક મુજબ યિા અંગીકાર કરવાનું ફરમાવ્યું છે. વર્તમાનમાં કોઈ પણ જીવ સાતમા ગુણસ્થાન ઉપરાંત ચડી શકતો નથી. સાતમા ગુણસ્થાનકને કુલ સમય એકત્ર કરતાં તેનો સરવાળો એક અંતમુહૂર્તથી અધિક બનતું નથી. તેથી મુખ્ય રીતે ઊંચામાં ઊંચું છઠું જ ગુણઠાણું વર્તમાનના જીવોને સમજવાનું છે.
છઠું ગુણસ્થાનક પ્રમાદવાળું હોવાથી તે ગુણસ્થાનકે રહેલો જીવ પણ નિરાલંબન ધ્યાન કરવાને અશક્ત છે, આમ છતાં જેઓ છઠા ગુણસ્થાનકની હદે પણ પહોંચ્યા નથી અને અનેક સાંસારિક ખટપટોમાં રચ્યાપચ્યા રહેલા છે. તેઓ નિરાલંબન ધ્યાનની વાતોથી દેખાવ કરે તે કેવળ આડંબર સ્વરૂપ છે.
શ્રાવક ચોથે પાંચમે ગુણસ્થાનકે હેવાથી દ્રવ્યભાવ બન્ને પ્રકારની પૂજા કરવાના અધિકારી છે. (દ્રવ્ય પૂજા નિરવદ્ય જ હોવી જોઈએ-ન. ગિ. શેઠ) ત્યારે તેનાથી ઊંચે એટલે કે ગુણસ્થાનકે હેવાથી મુનિ માત્ર ભાવપૂજાના અધિકારી છે.
ગુણસ્થાનકની ઊંચી દશાએ પહોંચતાં ક્રિયામાં ફેરફાર થતું જાય છે પગથીઆં છોડી એકદમ કુદકો મારી મેડા ઉપર ચડવાને અવિચારી પ્રયત્ન કરવાથી મેડી તે ઘણો દૂર રહી જાય છે પણ ઊલટો હેઠે
પડવાથી વધારામાં હાથપગને તેડનારો થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #328
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૬
૪૬૫
અહી કોઈ પ્રશ્ન કરે કે–સંસાર પર રાગ ઘટાડો અને પ્રભુ પર વધાર્યો તે પણ રાગ તો કાયમ રહે ને ? જ્યાં સુધી રાગદ્વેષ રહિત ન બનાય ત્યાં સુધી મુકિત કેવી રીતે મળે ?
આ પ્રશ્ન પણ સમજણ વિનાનો છે. સર્વથા રોગરહિત થવાની શક્તિ ન આવે ત્યાં સુધી પ્રભુ પર રાગ કેળવવાથી સંસારના અશુભ રાગથી અને તેનાથી બંધાતા ખાટા કર્મથી બચી જવાય છે. ઘરમાં બેઠાં અનેક પ્રકારની વૈભાવિક વર્તણુક થાય છે, તેટલી જિનમંદિરમાં થઈ શક્તી નથી.
પ્રભુની શાંત મૂર્તિના દર્શનથી અને તેમના ગુણગ્રામમાં લીન થવાથી ચિત્તમાં દુષ્ટ ભાવ તથા દુર્વિચારો ટકી શકતા નથી. એટલું જ નહિ પણ તેને દૂર હટાવવાનું એક પરમ સાધન મળી જાય છે. જ્યાં સુધી પૂર્ણ વિશુદ્ધિ થઈ નથી ત્યાં સુધી જીવને ઊંચે ચઢવાને આ એક ઉત્કૃષ્ટ માર્ગ છે. જેઓ આ માર્ગને માનતા નથી પણ પિતાને પૂરા વિશુદ્ધ થએલા માની સમભાવને ધારણ કરનારા ગણે છે તેઓને પૂછવાનું કે –
જે તમે ખરેખર જ રાગરહિત છે તે પછી તમે તમારા ગુરુ અમર અન્ય નેતાઓનું બહુમાન કરી તેમના ઉપર રાગ કેમ રાખે છે? તેમના આહાર, વસ્ત્ર અને પાત્ર આદિ વડે ભક્તિ સન્માન આદિ કેમ કરે છે? તે શું રામરહિતપણાનું ચિહ છે?
સમભાવમાં લીન રહેનારને સદા સામાયિક છે (એમ કહે છે) તે પછી ગુરુ પાસે જઈ સામાયિક અને પ્રતિકમણ આદિ કરવાનું શું પ્રોજન છે? પિતાના ધર્મનું મંડન અને અન્યના ધર્મનું ખંડન તથા એ માટે પુસ્તક છપાવવા ક ભાષણો આપવા એ શું સમભાવનાં કાર્યો છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #329
--------------------------------------------------------------------------
________________
મૂળ જૈન ધર્મ અને
સ્ત્રી પુત્ર આદિ પ્રિય વસ્તુના સંયોગથી હર્ષ અને તેમના વિયોગથી શેક. લક્ષ્મી, માલ, મિલ્કત, મકાન, હાટ વગેરેના લુંટાવાથી સંતાપ અને તેની પ્રાપ્તિથી હર્ષ, તેમજ કોઈ દુષ્ટ પુરુષો ગાળો તથા કષ્ટ આપે ત્યારે ક્રોધ અને સન્માન આપે ત્યારે આનંદ ઈત્યાદિ પ્રકારે રાગદ્વેષ તે પ્રત્યક્ષ દેખાય છે. ત્યાં વળી “કારણ” કે “આલંબન' વિના સમભાવ પેદા કરવાની વાત કરવી એ શું ઢંગ નથી ?
મારૂં ઘર, મારી સ્ત્રી, મારૂં ધન, મારો પુત્ર. મારો નોકર ઈત્યાદિ મારૂં તારું કરવાને સ્વભાવ નિર્મૂળ થયો નથી તેને સમાન દૃષ્ટિવાળા શી રીતે કહેવાય? જેઓ સંપત્તિ તથા વિપત્તિમાં, શત્રુ કે મિત્રમાં. સુવર્ણ કે પત્થરમાં, સ્ત્રીઓમાં કે તુણુ સમૂહમાં કાંઈ પણ ભિન્ન ભાવ રાખતા નથી તેઓ જ ખરેખર સમભાવવાળા, આત્મજ્ઞાની અને ઉચ્ચ દરજજે ચઢેલા છે. હાલના સમાજમાં એવા મહાન આત્માઓ કેટલા છે?
મોટા ભાગની દુનિયા દુનિયાદારીની ખટપટમાં ફસાયેલી છે. તેઓએ પોતે આધ્યાત્મિક હોવાને ડોળ કરવો અને પિતાને ઉચિત કાર્યને નિરાદર કરવો યોગ્ય નથી. યોગ્યતા વિના મિથ્યાભિમાન રાખવાથી કોઈપણ સ્વાર્થ સિદ્ધ થઈ શકતો નથી.
ઈનિ તથા મનને અંકુશમાં લાવ્યા સિવાય નિરાલંબન ધ્યાનની વાત કરનારાઓને શાસ્ત્રકારો કેવી ઉપમા આપે છે તે નીચેના
કથી સમજાશે.
सप्राज्यैर्बलविना रसवती, पाकं चिकिर्युः कुधीस्त्यक्त्वा पोतमगाधवाधितरणं, दोा विधित्सुश्च सः । बीजानां वपनैविनेच्छति स च, क्षेत्रेषु धान्योदगमं,
योऽक्षाणां विजयैर्विना स्पृहयति, ध्यानं विधातुं शुभम् ।।
અર્થ–જે માણસ ઈન્દ્રિયોને જીત્યાવિના જ શુભ ધ્યાન ધરવાને ઈચ્છે છે તે કુબુદ્ધિ માણસ દેદીપ્યમાન અગ્નિ વિના રસોઈ પકવવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #330
--------------------------------------------------------------------------
________________
હાલનાં સંપ્રદાયે પ્ર. ૨૬
४६७
ઈઓ છે, વહાણું છોડીને બે હાથે અગાધ સમુદ્રને તરવાને ઇચ્છે છે તથા બીજ વાવ્યા વિના જ ક્ષેત્રમાં ઉત્પત્તિ કરવાને ઈચ્છે છે.
પ્રશ્ન ૧૦–નિરંજન નિરાકારની મૂર્તિ કેવી રીતે બની શકે?
ઉત્તર–તમામ મતના દેવ તથા શાસ્ત્રોના રચનાર નિરાકાર નથી થયા પણ સાકાર જ થયા છે. દેહધારી સિવાય કોઈથી શાસ્ત્રો રચી શકાય જ નહિ. તમામ શાસ્ત્રો અક્ષરસ્વરૂપ છે. અક્ષરને સમૂહ તાલુ, આખ, દંત વગેરે સ્થાનેથી ઉત્પન્ન થાય છે. અને તે સ્થાનો દેહધારીજ હેય છે. તેથી તે દરેકની મૂર્તિ અવશ્ય હોઈ શકે છે.
મેક્ષમાં ગયા પછી તેઓ અવશ્ય નિરાકાર હોય છે તે પણ તેમને ઓળખાવવા માટે પણ મૂર્તિની આવશ્યકતા રહે છે. જેમ કે – શાસ્ત્રના રચનારા દેહધારીઓના મુખથી નીકળેલો અક્ષરને સમૂહ ખાસ કોઈ આકારને હેત નથી. છતાં તેને આકાર ક૯પીને શાસ્ત્રનાં પાનાંઓ ઉપર દાખલ કરવામાં આવ્યો છે અને તો જ તેને બંધ થાય છે.
તેમ નિરાકાર એવા સિધ્ધ ભગવાનને આકાર પણ આ દુનિયામાં તેમને જે છેલ્લો ભવ થયો તે મુજબ કપી, મૂર્તિમાં ઉતારવામાં આવે છે. તથા નિરાકાર સિદ્ધ ભગવાનનું સ્વરૂપ પણ સમજી શકાય છે અને સાક્ષાત સિધ્ધની પેઠે તેનું ધ્યાન કરનારનાં સઘળાં ઈચ્છિને પણ પૂર્ણ થાય છે.
એ એક નિયમ છે કે—કોઈ પણ નિરાકાર વસ્તુને ઓળખાવવી હોય તો તેને સાકાર બનાવીને જ ઓળખાવી શકાય છે. એ માટે પ્રસિદ્ધ દાંત સર્વ પ્રકારની લિપિઓનું છે.
પિતાના મનને આશય બીજાને શબ્દો દ્વારા જ સ્પષ્ટપણે સમજાવી શકાય છે, અને એ શબ્દ જે વર્ણના બનેલા છે તે વર્ષને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #331
--------------------------------------------------------------------------
________________
૪૮
મૂળ જૈન ધમ અને
Οι
જુદા જુદા આકાર આપવાથી જ પોતાના અર્થાનું સ્પષ્ટ ભાન કરાવાય સ્પષ્ટ મેધ તેને આકાર આપ્યા સિવાય
છે. માટે નિરાકાર વસ્તુના કરી શકાતા જ નથી.
પ્રશ્ન ૧૧. શ્રી ઋષભદેવ સ્વામીના સમયમાં બાકીના ત્રેવીશ તીર્થંકરોના જીવ સંસારમાં ભટકતા હતા છતાં તે સમયે તેમને વંદન કરવામાં ધમ કેવી રીતે સભવે ?
ઉત્તર—શ્રી ઋષભદેવ સ્વામીના વખતમાં બાફીના ત્રેવીશ તીર્થંકરાને વદના કરવાને વિષય દ્રવ્ય નિક્ષેપાને આશ્રયી છે. દ્રશ્ય વગર ભાવ, સ્થાપના કે નામ કશું યે ન હેાઈ શકે.
શ્રી ઋષભદેવ ભગવાને જે જીવાને મેક્ષ ગામી બતાવ્યા તે સર્વે પુજવા લાયક છે. જેમ કાઈ ધનાઢય શાહુકારનાં હાથે લખાએલી તેની સહી સીકકાવાળી અમુક મુદતની હુડ હાય તા તેની રકમથી મુદ્દત પુરી ચાં પહેલાં પણ કામ કાઢી શકાય છે, તેવી રીતે મેક્ષગામી ભવ્ય જીત્રાની શ્રી ઋષભદેવ સ્વામીએ આપેલી ખાત્રો રૂપી હુંડી તેનેા કાણ વિચારવત પુરુષ અસ્વીકાર કરશે ?
અગવાનની ખાત્રી રૂપ પ્રબળ કારણને લઈને બાકીના ત્રેવીશ તીર્થંકરા તે સમયને આશ્રયીને વંદનીય હતા. વળી એ સંબંધમાં શ્રી આવશ્યક સૂત્રમાં મૂળ પાઠ પણ છે કે—
चत्तारि अठ्ठ दस दोय वंदिआ जिणवरा चउब्वीसं
અર્થાત્—ચારે દિશામાં અનુક્રમે ચાર, આઠ, દશ તથા ખે એમ ચાવીશ તીર્થંકરાનાં બિંબ શ્રી ભરત મહારાજાએ અષ્ટાપદ પર્વત ઉપર સ્થાપન કરેલાં છે.
એ ખાખતમાં નિયુક્તિકાર શ્રી ભદ્રબાહુ સ્વામીએ ખુલાસ કર્યા છે કે—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #332
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૬
४१८
'-
:-:-:-:-:--
--
--
ભરતરાજાએ શ્રી ઋષભદેવ સ્વામીને આ વીશીમાં થનારા તીર્થકરેના નામ, લાંછન, વર્ણ શરીરનું પ્રમાણ વગેરે પૂછીને તે પ્રમાણે શ્રી અષ્ટાપદ ગિરિ ઉપર જિનમંદિર બનાવી સર્વ તીર્થ કરની પ્રતિમા આબેહુબ આકારની સ્થાપના કરી.
આથી સિદ્ધ થાય છે કે વેવીશ તીર્થકર થયા પહેલાં પણ તેમની મૂર્તિઓ મંદિરે વગેરે દ્વારા ભક્તિ કરવાનો રિવાજ સનાતન કાળથી ચાલ્યો આવે છે. અને તેને મહાન જ્ઞાની પુરુષોએ પણ સ્વીકારે છે.
પ્રશ્ન ૧૨–મૂર્તિ તે એકેન્દ્રિય પાષાણની હેવાથી પહેલા ગુણસ્થાનકે છે તેને ચેથા પાંચમા ગુણસ્થાનકવાળા શ્રાવક તથા છઠા સાતમા ગુણસ્થાનકવાળા સાધુ કેમ વંદન પૂજન કરે?
ઉત્તર–પહેલાં તે મૂર્તિને એકેન્દ્રિય કહેનાર પુરુષ જૈન શાસ્ત્રોથી અનાત છે. ખાણમાંથી ખેદી કાઢેલ પત્થર શસ્ત્રાદિ લાગવાથી સચિત્ત રહેતો નથી એમ શાસ્ત્રકારે ફરમાવે છે. અચિત્ત વસ્તુમાં ગુણસ્થાનક ન હેય.
હવે જે ગુણસ્થાક રહિત વસ્તુને માનવાને સર્વથા નિષેધ કરશે તે પણ મહાદેશના ભાગી થવાશે કારણ કે સિદ્ધ ભગવાન સર્વથા ગુણસ્થાનક રહિત છે. છતાં તેઓશ્રી અરિહંત દેવ પછી સર્વથી પ્રથમ નંબરે પૂજવા લાયક છે, ગુણ ઠાણ સંસારી જીવોને હેય છે, સિહના ને નહિ.
બીજી વાત એ છે કે જેમ પત્થરની મૂર્તિને ગુણસ્થાનક નથી તેમ કાગળ આદિથી બનેલાં પુસ્તકોને પણ કયું ગુણસ્થાનક છે? છતાં પ્રત્યેક મતના અનુયાયીઓ પોતપોતાના ગ્રંથોનું બહુમાન કરે છે, એ આસને મૂકે છે તથા મસ્તકે ચડાવે છે. તેની સર્વ પ્રકારની આયાતનાઓ વજે છે. થેંકના છાંટા કે પગની ઠેકર તેને લાગી જાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #333
--------------------------------------------------------------------------
________________
४७०
મૂળ જૈન ધર્મ અને
તે તેને પણ મહા દોષરૂપ ગણે છે જગતમાં કોઈ પણ મત એવે નહિ નીકળે કે જે પિતાના ઈષ્ટદેવની વાણીરૂપ શાસ્ત્રને મસ્તકે ચઢાવી તેને બહુમાન પૂર્વક આદરસત્કાર કરતે ન હોય!
શ્રી જૈન મતના શ્રી ભગવતી સૂત્રમાં પણ નમો વંમી રીવીપ કહીને શ્રી ગણધર ભગવતેએ અક્ષરરૂપ બ્રાહ્મી લિપિને નમસ્કાર કર્યો છે. તે તેમાં કયું ગુણસ્થાનક હતું?
મૃતક સાધુનું શરીર પણ અચેત હોવાથી ગુણસ્થાનક રહિત છે છતાં લોકો બીજા કામ પડતાં મૂકી તેનાં દર્શન કરવાં કેમ દોડી જાય છે? તથા તે મૃત શરીરને પણ ધામધુમથી ચંદનના લાકડાથી કેમ બાળવામાં આવે છે? એ કાર્યને ગુરુ ભક્તિનું કાર્ય ગણી શકાય કે કેમ? જે ગણી શકાય તે પ્રતિમાને વંદન પૂજન આદિ જિન ભક્તિનું કાર્ય કેમ ન ગણી શકાય ?
પ્રશ્ન ૪૪–મૂર્તિ તે પાષાણમય છે. તેને પૂજવાથી શું ફળ મળે? મૂતિને કરેલી સ્તુતિ મૂર્તિ શેડી જ સાંભવાની હતી?
ઉત્તર–લોકોને ઉભાગે દોરી જવાને માટે આ જાતિના કુટ પ્રશ્નો મૂર્તિપૂજાના વિરોધી વર્ગ તરફથી ઉભા કરવામાં આવે છે. પરંતુ તેની પાછળ ભારોભાર અજ્ઞાન અને કુટિલતા છુપાયેલી છે.
મૂર્તિપૂજક લોક જે પત્થરને જ પૂજતા હતા તે સ્તુતિ પણ તેઓ પત્થરની જ કરતા હતા કે—હે પાષાણુ! હે અમૂલ્ય પત્થર તું બહુ કિંમતી તથા ઉપગી છે. તારી શોભા પાર વિનાની છે. તું અમુક સ્થળની ખાણમાંથી નીકળે છે. તને ખાણમાંથી કાઢનાર કારીગર બહુ હોંશિયાર છે. અમે તારી સ્તુતિ કરીએ છીએ.
પણ આ રીતે પત્થરના ગુણ ગ્રામ કરતું કોઈ દેખાતું નથી અને સર્વ લોક પત્થરની મૂર્તિમાં આરેપિત શ્રી વીતરાગદેવની સ્તુતિ કરતું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #334
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૬
૪૭૧
જ નજરે પડે છે કે – નિરંજન! નિરાકાર ! નિર્મોહી ! નિષ્કાંક્ષી ! અજર ! અમર! અકલંક! સિદ્ધ સ્વરૂપી ! સર્વજ્ઞ! વીતરાગ ! ઇત્યાદિ ગુણો વડે એ ગુણવાળા પરમાત્માની જ સૌ કોઈ રસ્તુતિ કરે છે.
શું પત્થરમાં આ ગુણો રહેલા છે કે જેથી પત્થરની ઉપાસના કરવાને ખા દેષ ચડાવી લોકોને આડે માર્ગે દોરવાને પ્રયાસ કરવામાં આવે છે?
જ્યારે પૂજક પુરુષ મૂર્તિમાં પૂજ્યપણાના ગુણાનું આપણ કરે છે ત્યારે તેને મૂર્તિ એ સાક્ષાત વીતરાગ જ હોય એમ પ્રતિભાસિત થાય છે. અને જે જેવા ભાવથી મૂર્તિને જુએ છે. તેને તે તેવા ફળની આપનારી થાય છે.
સાક્ષાત ભગવાન પણ તરણ તારણ હોવા છતાં તેમની આશાતના કરનાર પૂરા ફળને ચાખે છે. તેમ મૂર્તિ પણ તારક હોવા છતાં તેની આશાતના કરનારને સંસારમાં બાવનારી પણ થાય છે.
પ્રશ્ન ૧૪–શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં પાંચ સંવર દ્વારમાં ચૈત્ય લખ્યાં નહિ અને આસવદ્વારમાં ચૈત્ય લખ્યાં. શું કારણ?
ઉત્તર–આ ઠેકાણે પણ ચૈત્યને દેવમંદિર એ અર્થ તમામ જૈને કરે છે. એ ભૂલવું જોઈએ નહિ.
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં સરકારમાં ચય એટલે જિનમંદિરની સાધુ વૈયાવચ્ચ કરે તેથી નિર્જરા થાય એમ સાફ કહ્યું છે. ત્યાં ચૈત્યને અર્થ ઊલટો કરવા અને અહીં આસ્રવારમાં તેજ શબ્દને અથા માંદર' કરે એ ન્યાય કેના ઘરના?
ચૈત્યને અર્થ મદિર છે એ સ્વીકાર્યા બાદ તેને જે આવા કારમાં ગણાવેલ છે તેનું કારણ તે ચૈત્ય મ્યુચ્છ આદિનાં સમજવાનાં છે. તે સબંધી ત્યાં સ્પષ્ટ લખ્યું છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #335
--------------------------------------------------------------------------
________________
४७२
મૂળ જેન ધર્મ અને
નોંધ
અહીં મહારાજશ્રીએ પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં ઉલેખેલ ચેલે મ્યુચ્છ આદિનાં છે એમ કહ્યું છે. પણ તે વાત શંકા પડતી છે. તેથી તેટલે ભાગ કાઢી નાખેલ છે.
ચય બનાવવા તે આસ્રવારમાં જાય. પરંતુ જિન ચેય બનાવવામાં જે ભક્તિભાવ અને ધર્મભાવ છે તે તે પુણ્ય છે અને પુણ્ય પણ આસ્રવ જ છે. તેથી ચિત્ય બનાવવા તે આસ્રવમાં જાય. પરંતુ ચૈત્ય બનાવવામાં પાપ લાગે તેના કરતાં ભકિતભાવ-ધર્મભાવનું પુણ્ય વધી જાય તેથી એકંદર રીતે તે પુણ્ય કાર્ય ગણાય છે.
પ્રશ્ન ૧૫ ચિત્ય શબ્દને અર્થ કેટલાક “સાધુ” કે જ્ઞાન” કરે છે તે શું ઉચિત છે?
ઉત્તર–ચૈત્યને અર્થ સાધુ કે જ્ઞાન કઈ રીતે થઈ શકે નહિ. તેમજ શાસ્ત્રના સંબંધમાં તે અર્થ બંધબેસતું પણ નથી.
સાધુને ઠેકાણે તમામ સૂત્રોમાં સાદુ વા સાદુળી વા અથવા મિડુ વા મિલુળી વા એમ કહેવાય છે. પણ શૈલ્ય વા ચૈત્યાન વા એવું તો કયાંય કહેલ નથી.
ભગવાન શ્રી મહાવીર સ્વામીના ચૌદ હજાર સાધુ હતા એમ કહ્યું છે. પણ “ચૌદ હજાર ચૈત્ય” એમ કહ્યું નથી. એ રીતે વળી બીજા સર્વ તીર્થ કરે, ગણધર આચાર્યો વગેરેના આટલા હજાર સાધુ હતા એમ કહ્યું છે પણ “ચૈત્ય હતા” એવા શબ્દો કોઈ સ્થળે કહ્યા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #336
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રઢાયે। પ્ર. ૨૬
૪૭૩
તથા ચૈત્ય શબ્દના અર્થ સાધુ કરે તેા પછી સાધ્વીને વાસ્તે નારી જાાંતમાં કયા શબ્દ તેમાંથી નીકળી શકશે? કારણ કે ચૈત્ય શબ્દ સ્ત્રીલિંગમાં ખેલાતા નથી.
શ્રીભગવતીસૂત્રમાં (૧) અરિહત, (૨) સાધુ અને ચૈત્ય એમ ત્રણ શરણાં કહ્યાં છે.
ત્યાં જો ચૈત્ય શબ્દનો અર્થ સાધુ કરે તો તેમાં ‘ સાધુ ' શબ્દ જુદા કેમ શો ? તથા જ્ઞાન અર્થે કરે તે। અરિહંત શબ્દથી જ્ઞાનને સગ્રહ થઈ ગયા. કેમકે જ્ઞાન અરૂપી છે તે જ્ઞાની સિવાય હાય નહિ. માટે ચૈત્ય શબ્દથી જિનપ્રતિમાના અર્થ જ થવાના. અરિહંત એવા અથ પણ સંભવે નહિ કારણ કે અરિહંત પણ પ્રથમ સાક્ષાત શબ્દમાં જ કરે છે.
ચૈત્ય રાખ્તના જ્ઞાન એવા અથ કરવા એ પણ તદ્દન અસત્ય છે. કારણ કે નંદીસૂત્ર આદિમાં જ્યાં જ્યાં પાંચ પ્રકારના જ્ઞાનના અધિકાર આવે છે ત્યાં ત્યાં નાળ પંચવિદ્ વળત્ત એમ કહ્યું છે પણ નૈદ્ય પંચવિદ્ પાત્ત એમ તે કયાંય લખ્યું નથી.
વળી તેના નામેામાં—મતિજ્ઞાન વગેરે નામેામાં પણ નાળ નાન શબ્દ વાપરેલ છે પશુ કયાંય ‘ મતિચૈત્ય ' એમ કહી ચૈત્ય શબ્દ વાપર્યા નથી.
તે જ્ઞાન ધણીને મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની,કેવળજ્ઞાની ઈત્યાદિ શબ્દથી ઓળખાવ્યા છે. પણ “ મતિ ચૈતી ' વગેરે એવા પ્રયાગ કયાંય પણ કર્યાં નથી.
..
શ્રી ભગવતી સૂત્રમાં જંધાચારણ વિધાચારણુ મુનિએના અધિકારે સેવારૂં શબ્દ છે. તથા ખીજે ઘણે ઠેકાણે તે શબ્દ વપરાયેલ છે. તેને અથ જ્ઞાન કરશે તેા જ્ઞાન તે એકવચને છે. અને યાદ બહુવચને છે. માટે તે અન્ય ખાટા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #337
--------------------------------------------------------------------------
________________
898
મૂળ જૈન ધર્મ અને
વળી શ્રી નંદીશ્વરદ્વીપમાં અરૂપી જ્ઞાનનું ધ્યાન કરવા જવાની શી જરૂર ? પેાતાને સ્થળે તે ધ્યાન થઈ શકે છે. માટે ત્યાં પ્રતિમાઓની જ મતબલ છે.
હવે ચૈત્યના અય સાધુ કે જ્ઞાન કરનારાએ પણ ઘણું સળે પ્રતિમા અથ કરે છે. તેનાં ઘેાડાંક દૃષ્ટાંત ~
(૧) શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં આસ્રવારે ચૈત્ય શબ્દા અર્થ મૂતિ કર્યો છે.
(૨) શ્રી ઉવવાઈ સૂત્રમાં પુખ્તમટ્ ચેય હોસ્થા છે ત્યાં ચૈત્યને અર્થ મંદિર અને મૂતિ કરે છે.
( ૩ ) શ્રી ઉવવાઈ સૂત્રમાં વે અરિહંત રેફ્યા છે ત્યાં પણ મંદિર અને મૂર્તિ એવા અ કરે છે.
..
( ૪ ) વ્યવહાર સૂત્રની ચૂલિકામાં દ્રવ્યલિંગી “ ચૈત્ય સ્થાપના - કરવા લાગી જશે એમ કહ્યું છે ત્યાં ‘“ મૂર્તિની સ્થાપના કરવા લાગી જશે એવા અય કર્યો છે.
ܙ
(૫) શ્રી જ્ઞાતાસૂત્ર, ઉપાસક દશાંગસૂત્ર તથા વિપાકસૂત્રમાં પુનમત ચેÇ છે ત્યાં પૂર્ણ ભદ્રની મૂતિ કે મંદિરને અ` કરે છે.
(૬) શ્રી અંતગઢ દશાંગ સૂત્રમાં પણ જ્યાં યક્ષનાં ચૈય કહ્યાં છે ત્યાં તેને ભાવાય મદિર કે મૂર્તિ બતાવે છે.
પ્રશ્ન ૧૬—શ્રી જિનપ્રતિમાથી જિનબિંબ નહિ લેતાં શ્રી વીતરાગદેવના નમૂના તુલ્ય સાધુને ગ્રહણ કરે છે તે વ્યાજબી છે ?
ઉત્તર—તેમની તે માન્યતા મન:કલ્પિત અને જૂહી છે. સૂત્રામાં સ્થળે સ્થળે શ્રી જિનપ્રતિમા શ્રી જિનવર તુલ્ય કહેલી છે.
શ્રી જીવાભિગમ આદિ સૂત્રામાં જ્યાં જ્યાં શાશ્વતી પ્રતિમાના અધિકાર છે ત્યાં ત્યાં ‘સિદ્ધાયતન એટલે ‘ સિદ્ધ ભગવાનેાનું મંદિર ’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #338
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાય પ્ર. ૨૬
૪૭૫
એમ કહ્યું છે પણ “મૂર્તિ આયતન” કે “પ્રતિમા આયતન” કહ્યું નથી. તેથી પણ પ્રતિમા શ્રી સિદ્ધ સમાન છે એમ સાબિત થાય છે.
વળી શ્રી રાયપસણી, દશાશ્રુત સ્કંધ, ઉવવાઈ સૂત્ર આદિ ઘણું સૂત્રમાં ભાવ તીર્થકરને વંદના કરવા જતી વખતે શ્રાવકોના અધિકારે કહ્યું છે–દેવયં વેદ વજુંવાવામિ એટલે દેવસ્વરૂપ ચૈત્યસ્વરૂપ (પ્રતિમા સ્વરૂપ)ની પયું પાસના કરું છું. ઇત્યાદિ અનેક સ્થળોએ ભાવ તીર્થકર તથા સ્થાપના તીર્થકરની એકસરખી પર્યું પાસના કરવાને પાઠ છે. તેથી બનેમાં કાંઈ ફરક નથી.
ભાવ કે સ્થાપના બેમાંથી ગમે તેની ભક્તિ અને પૂજા જેવા ભાવથી કરવામાં આવે છે તે તે પ્રમાણે એકસરખું ફળ મળે છે.
શ્રી જ્ઞાતાસૂત્રમાં દ્રૌપદીના પૂજનના અધિકારે જિન મંદિરને “જિનગૃહ” કહ્યું છે પણ “મુકિંગહ' કહ્યું નથી. તેથી પણ જિનમતિને જ જિનની ઉપમા ઘટે છે, નહિ કે સાધુને.”
સાધુ વસ્ત્ર, પાત્ર, રજોહરણ અને મુહપત્તિ આદિ ઉપકરણએ સહિત છે ત્યારે ભગવાનને તેમાંનું કશું નથી. ભગવાન અતિશયોએ સહિત હોય છે. સાધુને એમાંનું કશું હેતું નથી. તે પછી સાધુ એવા વીતરાગની બરાબરી કેવી રીતે કરી શકે?
પર્યકાસને રહેલી સૌએ દષ્ટિવાળી વીતરાગ અવસ્થાની પ્રતિમા તે શ્રી અરિહંત ભગવાન તુલ્ય છે. વીતરાગને નમૂને વીતરાગની મૂતિને કહેવાય પણ સાધુને કહેવાય નહિ. સાધુના નમૂનાને જ સાધુ કહેવાય.
બી અંતગડ દશા સત્રમાં કહ્યું છે કે–હરિણગમેલી દેવની પ્રતિમાને આરાધવાથી તે દેવ આરામ થયો. તેમ શ્રી વીતરાગની મૂર્તિને આરાધવાથી શ્રી વીતરામદેવ આરાપ્ત થાય છે.
પ્રશ્ન ૧૭–જિનપ્રતિમાને લેવાથી કે પૂજવાથી કોઇને સાન ઉત્પન્ન થયાનું સાંભળ્યું છે? ૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #339
--------------------------------------------------------------------------
________________
४७६
મૂળ જૈન ધર્મ અને
ઉત્તર–શ્રી રાજપ્રક્ષીય વગેરે સૂત્રમાં મૂર્તિપૂજા કલ્યાણકારી મંગળકારી કહી છે, અને એ માટેના દષ્ટાંતે નીચે મુજબ છે – ૧. અનાર્ય દેશને રહેનાર શ્રી આદ્રકામાર જિનપ્રતિમાના દર્શનથી
જાતિ સ્મરણજ્ઞાન પામી વૈરાગ્ય દશામાં લીન થયો. તેનું વર્ણન શ્રી સૂત્રકૃતાંગના બીજા શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનની ટીકામાં છે.
કેટલાક કહે છે કે–આદ્રકુમાર મુહપત્તિ દેખી પ્રતિબોધ પામ્યા છે. આ વાત ગ૫ છે. કારણ કે સૂત્રમાં તો પ્રથમ વિજ હિમાં એમ સ્પષ્ટ પાઠ છે. એટલે પહેલા તીર્થકર શ્રી કષભદેવ સ્વામીની પ્રતિમા જોઈને
પ્રતિબંધ પામેલ છે. ૨. શ્રી મહાવીર સ્વામીના ચેથા પટ્ટધર તથા શ્રી દશવૈકાલિક સૂત્રના
કર્તા શ્રી શયંભવ સૂરિ શ્રી શાંતિનાથજીની પ્રતિમાના દર્શનથી
પ્રતિબંધ પામ્યાનું શ્રી ક૯પસૂત્રની સ્થવિરાવલીમાં કહ્યું છે. ૩. શ્રી દ્વીપસાગર પન્નતિ તથા હરિભદ્રસુરિ કૃત આવશ્યકની મોટી ટીકામાં લખેલ છે કે
શ્રી જિનપ્રતિમાના આકારની માછલ્લીઓ સમુદ્રમાં હેય છે. તેમને જોઈ અનેક ભવ્ય જીવ માછલીઓને જાતિસ્મરણજ્ઞાન પ્રાપ્ત થાય છે. અને બાર વ્રત ધારણ કરી સમ્યકત્વ સહિત આઠમે દેવલોકે જાય છે.
આ પ્રમાણે તિર્યંચ જાતિને પણ જિન પ્રતિમાના આકાર માત્રના દર્શનથીય અવશ્ય લાભ મળે છે, તે મનુષ્યને મળે તેમાં
ચી શંકા ? ૪. શ્રી જ્ઞાતાસૂત્રમાં તીર્થકર ગોત્ર બાંધવાના વીસ રથાનક કહ્યાં છે.
તે મુજબ રાવણ રાજાએ પ્રથમ અરિહંત પદની આરાધના અષ્ટાપદ પર્વત પર રહેલ તીર્થંકર દેવની મૂર્તિ દ્વારા કરી
તીર્થકર ગાત્ર બાંધ્યું એમ રામાયણમાં કહ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #340
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૬
૪૭૭
૫. તે જ ગ્રંથમાં લખ્યું છે કે–રાવણે શ્રી શાંતિનાથ પ્રભુની મૂતિ
સામે બહુરૂપિણ વિદ્યા સાધી અને તે સિદ્ધ થઈ ગઈ
પ્રશ્ન ૧૮-કોઈ વિધવા પિતાના મરણ પામેલા પતિની મૂર્તિ બનાવી પૂજા સેવા કરે તે શું તેથી તેને કામની શાંતિ કે પુત્રની ઉત્પત્તિ થાય? ન થાય. તે પછી પરમાત્માની શાંત મૂર્તિથી પણ શું ફાયદો થવાને. -
ઉત્તર–આ એક કુતક છે. તેને ઉત્તર તેવી જ રીતે આપવો જોઈએ.
પતિના મરણ બાદ તેની સ્ત્રી એક આસન પર બેસી હાથમાં જપ માળા લઈ પતિના નામને જપ કરે તે શું તે સ્ત્રીની ઈચ્છા પૂરી થશે અથવા તેને સંતાનની પ્રાપ્તિ થશે? નહિ જ.
તે પછી પ્રભુના નામની જપ માળા ગણવી પણ તમારા હિસાબે નિરર્થક સિદ્ધ થશે. પ્રભુના નામથી કાંઈ પણ લાભ ન થાય એમ કઈ પણ કહી શકે તેમ નથી.
ઊલટું, તે જ વિધવા સ્ત્રીને પતિનું નામ સાંભળવાથી જે આનંદ અને સ્મરણ આદિ થશે તેના કરતાં બમણે આનંદ અને સ્મરણ આદિ તેની મૂર્તિ કે ચિત્ર જેવાથી થશે, તેથી નામ કરતાં મૂર્તિમાં વિશેષ ગુણ રહેલે જ છે.
જે પુરુષ અમુક માણસને પ્રત્યક્ષ જોયો નથી, માત્ર નામ જ સાંભળ્યું છે તે પુરુષની પાસે થઈને પણ કોઈ વખત તે માણસ નીકળશે તે પણ ઓળખી નહિ જ શકે. પરંતુ જે તે માણસને છબી જોઈ હશે તે તે તુરત જ ઓળખી લેશે કે – “આ અમુક માણસ છે.” આથી પણ સિદ્ધ થાય છે કે પ્રત્યેક વસ્તુનું સ્વરૂપ ઓળખવા માટે નામ જેટલું ઉપયોગી છે તેના કરતાં મૂતિ અથવા
આકાર વિશેષ ઉપયોગી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #341
--------------------------------------------------------------------------
________________
૪૭૮
મૂળ જેને ધર્મ અને પ્રશ્ન ૧૯–ભગવાનની મૂર્તિ એ જ ભગવાન હોય તે તેમના અલંકાર પાપી લેકે કેમ ચારી જાય છે? તેમની હજારની રકમ લોકો હજમ કેમ કરી જાય છે તથા તેમની ભૂતિ તે દુષ્ટ લેકે ખંડિત કેમ કરી નાખે છે? વળી ભગવાન સર્વજ્ઞ છે તે તેમની મૂતિને જમીનમાંથી બદીને કેમ કાઢવી પડે? શાસન દેવે એ કાર્ય કેમ કરતા નથી?
ઉત્તર–શ્રી વીતરાગના ગુણોનું આરોપણ કરીને ભક્તિ માટે જ વસ્તુની બનાવેલી મૂર્તિ જમીનમાંથી એની મેળે કેમ ન નીકળે કે તેમના અલંકારે આદિને ચેરી જતાં પાપી લેકને શાસન દેવતા કેમ ન અટકાવે? એ પ્રશ્ન જ ઉદ્ધતાઈ ભર્યો છે.
જડ સ્થાપનામાં એ સામર્થ્ય ક્યાંથી આવે અને શાસનદેવ હરેક પ્રસંગે આવીને ઊભા રહે એ નિયમ કયાં છે?
ભગવાન શ્રી મહાવીરદેવ વિદ્યમાન હતા તે વખતે તેમની સેવામાં લાખ દે હાજર રહેતા હતા છતાં મંખલીપુત્ર ગોશાલાએ તેને લેસ્યા વડે ભગવાનની સમક્ષ તે બે શિષ્યોને બાળી નાખ્યા અને ભગવાનને તેથી લેહીખંડ ઝાડાનો વ્યાધિ થયો તે વખતે શાસનદેએ કાંઈ કર્યું નહિ તેથી શું તેઓની ભકિતમાં ફરક પડી ગયો?
કેટલાક ભાવો એવા હેય છે કે જેને દેવતાઓ પણ ફેરવી શકતા નથી. જે કાળે જે બનવાનું હોય તે કોઈ કાળે પણ મિયા થતું નથી. ખુદ તીર્થકર મહારાજા પાસે અનેક સ્ત્રી પુરુષોએ દીક્ષા ગ્રહણ કરીને પછી વિરોધી થયા છે, અનેક પ્રકારના પાખંડ મત સ્થાપન કર્યા છે અને ભગવાનની નિંદા કરી છે. તો શું સર્વજ્ઞ ભગવાન નહેતા જાણતા કે – આ પાખંડીએ ચારિત્ર વિરાધશે અને મિથ્યાત્વ પ્રરૂપશે? જાણતા જ હતા છતાં કેમ દીક્ષા આપી ? એ જ માટે કે તેવા ભાવિભાવ આદિને પણ એ તારકે જાણતા હતા. • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #342
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાય પ્ર. ૨૬
ક૭૯
વળી હાલમાં શ્રી વીતરાગ ધર્મ અતિ અલ્પ પ્રમાણમાં રહી ગયા છે. તેમાં પણ અનેક પ્રકારની જુદી જુદી શાખાઓ પડી છે. અને ધમ ચાળણીની માફક ચળાઈ રહ્યો છે. ઉત્સુત્ર ભાષણો કરવામાં મિથ્યાત્વ અને દુરાગ્રહને આધીન થયેલા આત્માઓ કાંઈ બાકી રાખતા નથી. તે પછી આવા નિદક અને પ્રત્યનિને રોકીને શાસનદેવ સત્ય માર્ગ કેમ ઉપદેશતા નથી ?
લોકોને શ્રી મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામીની પાસે લઈ જઈને તેમનાં દર્શન કરાવી શુદ્ધ ધર્મને પ્રતિબોધ કેમ કરાવતા નથી ?
માટે દેવતાઓને હાથે પણ જે જે ચમકારો થવા નિર્મિત થયા હોય તેટલા જ થાય છે, વધારે નહિ. એમ માનવું જ જોઈએ.
વળી હાલમાં પણ ઘણી મૂર્તિઓ જેવી કે–શ્રી ભોયણીમાં શ્રી મલ્લીનાથ ભગવાન અને પાનસરમાં શ્રી મહાવીર સ્વામી ભગવાન આદિ માટે શાસનદેવે સ્વપ્ન આપી અનેક પ્રકારના ચમત્કાર પણ દેખાડે છે. અસંખ્યાતા વર્ષોની મૂર્તિઓની રક્ષા પણ કરે છે. એ સિવાય કેટલાક ઉપસર્ગ આદિનું નિવારણ પણ કરે છે અને કેટલાકનું નથી પણ કરતા. કારણ કે હરેક વખતે શાસનદેવ સહાય કરે જ એવો નિયમ નથી.
તે પછી હાલના વખતમાં કેટલાક હરામખોર જિનમંદિરમાં ચેરી વગેરે દુષ્ટ કાર્ય કરતા હેય ને તેનું ફળ તેઓ અવશ્ય ભોગવશે. તેથી શાસન દેવતાઓને કલાક લાગી જતું નથી. અથવા તેથી સ્થાપના અરિહંતને મહિમા ઘટી જ નથી.
સ્થાપના અરિહંતને મહિમા તે જ ઘટે કે સ્થાપના અરિહંતની ભક્તિ કરનાર આત્માઓને, એ ભક્તિથી વીતરાગ પરમાત્માના ગુણો આદિનું સ્મરણ ન થતું હોય કે વીતરાગ ભાવ, દેવવિરતિ કે સર્વવરતિના પરિણામ, સંયમ અને તપને વિષે વીર્ષોલ્લાસ, ભવભ્રમણનું નિવારણ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #343
--------------------------------------------------------------------------
________________
૪૮૦
મૂળ જૈન ધમ અને
મોક્ષ સુખની નિકટતા આદિ ન થતું હોય. તે વગેરે ફાયદાઓના કાઈથી પણ ઇન્કાર થઈ શકે તેમ નથી.
પ્રશ્ન ૨૦—આનંદ કરાવ્યાના પાઠ કયા સૂત્રમાં છે?
આદિ શ્રાવકોએ જિનમંદિર
ઉત્તર—આનંદ આદિ શ્રાવકેાનાં મૂર્તિ વંદનનેા પાઠ શ્રી ઉપાસક દશાંગ સૂત્રમાં છે. તે સૂત્રની હકીકત વિષે શ્રી નદી સૂત્રમાં તથા સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે—
उवासकदसासु णं उवासगाणं नगराणि उज्जनति चेइयाइ वणखंडाई राया अम्मापियरों समोसरण। इं धम्मायरिया धम्माकहाई परलगाई इददिविशेसो.
ભાવાર્થ—શ્રી ઉપાસકશાંગ સૂત્રમાં શ્રાવકોનાં નગર, ઉદ્યાન, ચૈત્ય ( જિનમંદિર ), વનખંડ, રાજા, માતા, પિતા, સમેસરણ આદિક ધર્માચાય, ધ કથા, પરલોક આદિ તથા ઋદ્ધિ વિશેષ વવેલ છે.
એ રીતે કરેલા શ્રાવકોના જિન મંદિરમાં આનંદ આદિ શ્રાવકનાં દેહરાં પણ આવી ગયાં. શ્રાવકને વાસ્તે જિન મંદિર બનાવવાની આજ્ઞા ન હોત તે તેનું વર્ણન અત્રે શા માટે આવત?
પ્રશ્ન ૨૧—દેવા તે પેાતાના જીત આચાર સમજી પૂજા કરે તેમાં પુણ્ય કેમ હાય ?
ઉત્તર—પહેલાં જીત આચાર કાને કહેવાય તે સમજવું જોઇએ, જીત એટલે અવશ્ય કરવા ચેાગ્ય એટલે અવશ્ય કરવા યાળ કાને જીત આચાર કહેવાય.
જેમકે—શ્રાવકને જીત વ્યવહાર રાત્રી ભોજનના ત્યાગ, અલક્ષ્યઅનંત કાયને ત્યાગ, સામાયિક આદિ ક્રિયાનું કરવું એ વગેરે છે તેથી પુણ્ય બંધાય કે નહિ ? કહેશે કે જરૂર બંધાય -
66
જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #344
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાય પ્ર. ૧૩
૪૮૧
તો, પછી દેવતાએ છત આચાર તરીકે કરેલી મૂર્તિપૂજા પણ ધર્મ પક્ષમાં તથા પુણ્યબંધનું કારણ જ ગણાશે. ભગવાને પણ તેમ જ ફરમાવ્યું છે.
છતાં જે છત આચારથી પુણ્ય કે પાપ કાંઈ ન થવાનું કહેશે તે શાસ્ત્રમાં “જીવ સમય સમયમાં સાત કે આઠ કર્મ બાંધે” એમ કહ્યું છે તે કેમ મળતું આવશે?
કદાચ કહેશે કે–પાપ બંધ થાય. તે તે કહેવું તદ્દન જુદું છે. કારણ કે ભગવાને તો એ કરણનું મેક્ષ ફળ બતાવ્યું છે. વળી પૂજા વખતે દેવો ઉત્કૃષ્ટ શુભ ભાવમાં વર્તે તે તેવા શુભ ભાવનું ફળ ઊલટું અશુભ મળે એ શું ઘટિત છે ? કદી નહિ, ભક્તિ કરતાં મનુષ્યને તે પુર્ણ થાય અને દેવતાઓને કર્મબંધન થાય એ કેવળ મનના યથેચ્છ પ્રલાપ સિવાય બીજું કંઈ નથી.
પ્રશ્ન ૨૨–દેવે તે આખી જિંદગીમાં એક જ વાર મૂર્તિપૂજા કરે છે પછી નહિ. તથા સમ્યગદષ્ટિ, મિથ્યાષ્ટિ બને વર્ગના દેવે તેમ કરતા હોવાથી તે જીત આચાર જ કહેવાય. તેને શુભ કરણું કેમ કહેવાય?
ઉત્તર–શ્રી રાજકશ્રીય સૂત્રમાં સૂર્યાભદેવે જ્યારે પૂછ્યું કે – મારે પહેલાં તયા પછી હિતકારી અને કરવા ગ્ય શું છે?” ત્યારે તેને સામાનિક દેવેએ કહ્યું કે–
તમારે પહેલાં અને પછી શ્રી જિનેશ્વર ભગવાનની અર્ચા, વેદના, પયું પાસના હિતકારી અને કરવા ગ્ય છે.
આ ઉપરથી સમષ્ટિ સૂર્યાલ આદિ દેવોએ શ્રી જિનપ્રતિમાની અર્યાવંદના નિત્યકરણી તથા હિતકારી સમજી નિરંતર કરી છે.
એમ સમજવું જોઈએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #345
--------------------------------------------------------------------------
________________
૪૮૨
મૂળ જેન ધર્મ અને કઈ પણ મિથ્યાષ્ટિ દેવે શ્રી જિનપૂજા કરી હોય એ ક્યાંય પણ સૂત્રમાં દાખલ નથી. તેથી એ કરણું સમસ્ત દેવેની નહિ પણ ફક્ત સમ્યગ્રષ્ટિ દેવાની જ છે. શ્રી રાજપક્ષીય સૂત્રમાં પણ કહ્યું છે કે
अन्नेसि बहुणं वेमाणियाणं देवाणं य देवीण अच्चणिजाओ અર્થ–બીજા પણ ઘણું દેવ તથા દેવીઓને
પૂજવા લાયક છે.
ઈત્યાદિ પાઠથી સ્પષ્ટ જણાય છે કે ફક્ત સમ્યગ દષ્ટિ દેવે જ પૂજે છે. જે તમામ દેવની એ કરણી હોય તે સકિ માળિયા દેવામાં ય એમ સર્વે દેવોને ઉદ્દેશીને પાઠ હેવો જોઈએ.
દેવાને વિવેક
દે બે જાતના હોય છે.–(૧) સમ્યગદષ્ટિ અને (૨) મિથ્યાત્વી.
મિથ્યાત્વી દે તીર્થંકર, સાધુ, શ્રાવકને ઉપદ્રવ કરે છે ત્યારે સમદ્રષ્ટિ દો ભક્તિપૂર્વક તે ઉપદ્રવનું નિવારણ કરે છે. સમ્યગદષ્ટિ દેવોએ ઘણું જણાને ધર્મમાં પ્રવર્તાવ્યા છે.
શ્રી ભગવતી સૂત્રમાં દેવોને ચારિત્રની અપેક્ષા એ નો ઘગ્નિમાં કહ્યા છે તેમ વાર પણ કહ્યા છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણે મેક્ષના માર્ગમાંથી દેવતાને સભ્ય જ્ઞાન, તથા દર્શન હેય છે પણ ચારિત્રની પ્રાપ્તિ નહિ હોવાથી નો સંયતિ પણ કહ્યા છે. - શ્રી ઠાણાંગ સૂત્રમાં સભ્ય ત્વને સંવર ધર્મરૂપ કહેલ છે. અને
શ્રી જિનપ્રતિમાનું વંદન પૂજન એ સમ્યકત્વની કરણી છે તેથી એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #346
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રયાસ પ્ર. ૨૬
૪૮૩
હિસાબે સમ્યગદષ્ટિ દેને ચારિત્રની અપેક્ષાએ નૌ મિન, વાઇ કે નો સંતિ કહેલા છે. પણ સમ્યગદર્શન કે જ્ઞાનની અપેક્ષાએ નહિ. નો સંયતિ આદિ પદોને અર્થ મયમ કે અસંયતિ આદિ કરવાને નથી પણ છપસંયમી આદિ કરવાને છે.
શ્રી ભગવતી સત્રના પાંચમા શતકના ચેથા ઉરેસામાં કહ્યું છે કે
દેવતાને અસંયતિ ન કહેવાય અને કોઈ એમ બેલે તે મહાનિધુર વચન બેલ્યું ગણાય. દેવતાને સંયતિ કહીએ તે અભ્યાખ્યાન લાગે અને દેવને સંયતાસંયતિ કહીએ તે અસદભૂત વચન કહેવાય, માટે દેવતાઓને નો સંયતિ કહેવા.
શ્રી આચારાંગ સૂત્ર, દશા શ્રત ધ સૂત્ર, જ્ઞાતા સત્રમાં કહ્યું છે કે–લોકાંતિક દેવતાઓ અન તા કાળથી સ્વયં બુદ્ધ એવા શ્રી તીર્થંકર દવેને દીક્ષાના કાળનું સ્મરણ કરાવવા પ્રતિબોધે છે કેહે ભગવન! જગતને હિતકર તીર્થ પ્રવર્તાવે !”
શ્રી દશવૈકાલિક સૂત્રમાં દેવતાઓને મનુષ્ય કરતાં મહાવિવેકી અને બુદ્ધિમાન કહ્યા છે–
धम्मो मंगल मुकिटं, अहिंसा संजमो तवो।
देवावि तं नमं संति, बस्स धम्मेंसया मणों ॥
અ –જેમનું મન ધર્મના વિષયમાં સદા પ્રવર્તમાન છે તેમને દેવતાઓ પણ નમસ્કાર કરે છે (તે મનુષ્ય કરે તેમાં નવાઈ શી?)
વળી શ્રી ઠાંગ સૂત્રમાં દેવતાઓ કેવી શુદ્ધ ભાવના ભાવી પિતાના આત્માને નિદે છે તથા પિતાના પૂર્વ જન્મના ગુરુનું કેટલું બધું સન્માન કરે છે તે નીચેના પાઠથી સમજાશે–
(મૂળ પાઠ બે હોઈ છોડી દીધું છે પણ તેને અર્થ નીચે આપે છે–ન, મિ. શે)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #347
--------------------------------------------------------------------------
________________
મૂળ જૈન ધમ અને
અ—દેવ લેાકમાં નવા ઉત્પન્ન થયેલા દેવતા દિવ્ય કામ ભેાગમાં સૂચ્છિત થતા નથી. કામ ભેગેને અનિત્ય જાણી અતિ ગૃદ્ધ, અતિ આસકત થતા નથી, તે મનમાં વિચારે છે કે—મારા મનુષ્ય ભવના ધર્મોપદેશ આચાય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણિ, ગચ્છના સ્વામી કે જેમના પ્રભાવથી આ પ્રત્યક્ષ દેવતાની ઋદ્ધિ, દિવ્ય કાંતિ, દિવ્ય દેવપ્રભાવ હું સમ્યભાવે પામ્યા છું. માટે હું જાઉં, તે ઉપકારી ભગવ ંતને હું વાંદું, નમસ્કાર કરૂ, સત્કાર કરૂં, સન્માન કરૂં. કલ્યાણકારી દેવચય-જિનપ્રતિમાની સેવા કરીએ તેમ સેવા કરૂ. ઇત્યાદિ
૪૮૪
-
ભાવાર્થ—( વળી દેવા એવા વિચાર કરે છે કે— ) મનુષ્ય ભવમાં મેટામેટા જ્ઞાની મહાત્માએ છે અને તપસ્વી છે, અતિ ઉત્કૃષ્ટ કરણીના કરનાર છે, સિફ્રા, સખિલે કાઉસગ્ગ કરનારા છે. દુષ્કર બ્રહ્મચર્યને પાળનાર છે. માટે હું જાઉં, એવા ભગવાનને વાંદુ, નમસ્કાર કરૂં. યાવતુ સેવા ભકિત કરું.
ફરી પણ તે ખેદ કરે છે કે
-
અહે। હ।। દશ દૃષ્ટાંતે દુર્લભ એવા મનુષ્ય જન્મ પામી પૂ°ભવમાં ગુરુ મહારાજના યેાગે તપ સંયમ ગ્રહણ કરી પ્રમાદ છેડ્યો નહિ, તપ સંયમ રૂડી રીતે પાળ્યા નહિ, આળસથી ગુરુ તથા સાધર્મીની વૈયાવચ્ચ પૂણ' રીતે કરી નહિ, સિદ્ધાંત પૂરું ભણ્યા નહિ, ચારિત્રની મર્યાદા લાંબા વખત સુધી ઉત્તમ રીતે પાળી નહિ, હવે એવા સંજોગ ફરી હું કયાં પામીશ અને કયારે હુ હૃદયમાં શુભ ધ્યાનને ધ્યાવીશ, મેક્ષપદને હું કયારે પ્રાપ્ત કરીશ? જેથી ગર્ભાવાસમાં ફરીથી આવવાનું છૂટી જાય.
ઇત્યાદિ ઠાણાંગ સૂત્રમાં કહ્યા મુજબ દેવા ણે પ્રકારે શુભ ભાવનામાં લીન થાય છે અને જિનરાજની આજ્ઞાપાલન કરે છે.
સમ્યગદૃષ્ટિ દેવતાઓએ સાધુ તથા શ્રાવકને ઉપદેશ આપી જૈન
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #348
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાય પ્ર. ૨૬
૪૮૫
ધર્મમાં સ્થિર કરી, દુર્ગતિમાં પડતા કેવી રીતે અટકાવ્યા છે તે નીચેની સૂત્રમાંની વિગતે ઉપરથી સમજાશે.
શ્રી નિરયાવલી સત્રમાં કહ્યું છે કે–મહા મિથ્યાત્વી સોમીલ તાપસ રાત્રિએ ધ્યાન લગાવી, નેતર જેવા કમળ કાકની મુખમુદ્રા બનાવી, મુખમાં ઘાલી, બને છેડા કાને ચડાવી, ઉત્તર દિશામાં મુખ રાખી બેઠે છે.
ત્યાં એક દેવે આવી કહ્યું – હે સોમીલ : આ રીતે પ્રવજયા (દીક્ષા) દુઃપવ્રયા છે. માટે શ્રી જિનેશ્વર ભગવાને કહેલી સુષત્રજ્યા અંગીકાર કર.
પણ સેમીલે તે ઉપર કાંઈ લક્ષ ન આપ્યું. દેવ એમ પાંચ દિવસ સુધી કહેતે રહ્યો કે–સમીલ ! આ તારી દીક્ષા જૂઠી છે. આ તારું ક, અજ્ઞાન કષ્ટ છે. માટે વારંવાર વિચાર કર.
આવાં હિતનાં વચને વારંવાર સાંભળી સેમી શુદ્ધ જૈન ધર્મને માન્ય કરી, મિથાવનું દુષ્કૃત્ય આલોવી, શુદ્ધ તપ જપ અને સંયમનું આરાધન કર્યું. અને તે મહાશુક્ર દેવ વિમાનમાં ઉત્પન્ન થયો. તથા આગામી ભવે મોક્ષે જશે.
તે દેવે ભગવાન મહાવીર પરમાત્મા સન્મુખ નાટક પણ કર્યું હતું.
શ્રી ઉપાસક દશાંગ સૂત્રમાં ગોશાલક મતનાં ઉપાસક સદ્દાલપુત્રને દેવતાએ શ્રી મહાવીર સ્વામી પાસે જવાને ઉપદેશ કરી ધર્મમાં દઢ કર્યો.
શ્રી સાતા સૂરમાં ફરમાવ્યું છે કે–મહામહiધ તેતલપુત્ર મંત્રીને પિટિલ નામના દેવે ઘણા ઉપાય કરી ધર્મ બોધ આપે. તેથી તેણે ન દીક્ષાને સ્વીકાર કર્યો તથા તે જ વેળા તે કેવળ જ્ઞાનને પામે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #349
--------------------------------------------------------------------------
________________
४८६
મૂળ જૈન ધર્મ અને એથી ઊલટું, મિથ્યાત્વી દેવાની વાત જુઓ. શ્રી ઉપાસક દશાંગ સૂત્રમાં–ગોશાળાના ભક્ત મિથ્યાત્વી દેવે કુંડલિક શ્રાવકને જૈન ધર્મથી ભ્રષ્ટ કરવા ઘણું ઉપાય કર્યો. કુંડલિકે તે દેવને ઘણી યુકિતથી શુદ્ધ ધર્મને બંધ કર્યો છતાં તેણે પિતાની હઠ ન છેડી.
શ્રી રાજપક્ષીય સત્રમાં કહ્યું છે કે સૂર્યાભદેવે તેનાં આભિયોગિક દેવની સાથે ભગવાન શ્રી મહાવીર સ્વામી પાસે આવી વંદના કરીને પછી સમવસરણ રચી ભક્તિ કરવાની ઈચ્છા જાહેર કરે છે. ત્યારે શ્રી વીર પ્રભુએ શ્રીમુખે ફરમાવ્યું છે કે
ચિર કાળથી દેવતાઓએ આ કામ કામ કર્યું છે. હે દેવાનુપ્રિય! તમારે એ આચાર છે, તમારું એ કર્તવ્ય છે, તમારી એ કરણી છે. તમારે એ આદરવા યોગ્ય છે. મેં તથા બીજા તમામ તીર્થ કરીએ અનુજ્ઞા આપેલી છે. ”
આ પ્રમાણે સાક્ષાત ભગવાને જ વખાણ કરેલ છે.
ભગવાનનાં પાંચે કલ્યાણક વખતે દે ભારે મહેસૂવ કરે છે. એમ જંબુદ્વીપ પ્રાપ્તિ સત્રમાં કહ્યું છે.
જિનશ્વરદેવનાં અસ્થિઓને કેવા ઉત્તમ ભાવથી અનેક અસુરકુમાર દેવદેવીઓ તથા ચમર અસુરેન્દ્ર વગેરે પૂજે છે તેનું વર્ણન તથા ફળ શ્રી ગૌતમ સ્વામીના પૂછવાથી શ્રી મહાવીર પરમાત્માએ શ્રી ભગવતી આદિ સૂત્રમાં ફરમાવ્યું છે.
શ્રી જખદીપ પ્રગતિમાં પણ દાઢાના અધિકારે કહ્યું છે કે – કેટલાક દેવે જિન ભક્તિ જાણું તથા કેટલાક ધર્મ જાણી પ્રભુની દાઢા
અસ્થિઓને લીએ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #350
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૬.
‘૪૮૭
એ પાઠ કહી દેવતાની
શ્રી આવશયક સૂત્રમાં દેવા માથા આશાતનાને મિચ્છામી દુક્કડ દેવામાં આવે છે.
શ્રી ઠાણાંગ સૂત્રના પાંચમા ઉદ્દેશે કહ્યું છે કે સમ્યગૃષ્ટિ દેવેની આશાતના કે નિંદા કરવાથી જીવ ચીકણાં કર્મ બાંધે છે અને દુર્લભધિ થાય છે એટલે તેને જૈન ધર્મની પ્રાપ્તિ જન્માંતરમાં દેહિલી થાય છે.
પાંચ સ્થાનકે જવ દુર્લભધિપણાનું કર્મ બાંધે અને નધર્મની પ્રાપિ હિલી કરે છે તે આ પ્રમાણે
(૧) અરિહંત ભગવાનના અવર્ણવાદ-નિંદા કરવાથી. (૨) અરિહંત ભગવાને પ્રરૂપેલ ધર્મના અવર્ણવાદ બોલવાથી. (૩) આયાય ઉપાધ્યાયના અવર્ણવાદ બલવાથી. (૪) ચતુર્વિધ સંધના અવર્ણવાદ બોલવાથી.
(૫) પાછલા ભવમાં પરિપૂર્ણ તપ તથા બ્રહ્મચર્ય શુદ્ધપણે પાળવાથી દેવપણુ પામ્યા એવા સમ્યગદષ્ટિ દેવોની નિંદા અવર્ણવાદ બોલવાથી.
આ પાંચ કારણથી છવ દુર્લભધિપણાને ઉપાર્જન કરે. તેથી શ્રદ્ધાપૂર્વક જૈનધર્મની ફરીવાર પ્રાપ્તિ થવી મુશ્કેલ થઈ જાય.
અને તેમના ગુણગ્રામ કરવાથી જીવ સુલભ બોધિ થાય એટલે જિનભાષિત ધમને સુખે કરી પામવાવાળે થાય.
પ્રશ્ન ૨૩-અસંખ્યાત વર્ષોની પ્રતિમાઓ હેવાન કહે છે પણ પગળની સ્થિતિ તેટલા વર્ષની ન હોવાથી
શી રીતે રહી શકે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #351
--------------------------------------------------------------------------
________________
મૂળ જૈન ધમ અને
ઉત્તર—શ્રીભગવતી સૂત્રમાં પુદ્દગળની સ્થિતિ બતાવી છે તે દેવસહાય વિનાની સ્વાભાવિક સ્થિતિ વર્ણવેલી છે. પણ જેની દેવ રક્ષા કરે તે તે અસંખ્યાત વષ રહી શકે છે.
શ્રી જંબૂદ્દીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં લખ્યું છે. કે—
૪૮૮
(6
ભરત ચક્રવર્તી દિગ્વિજય કરી ઋષભકુટ પહાડ પર આવી, આગળ થઇ ગયેલા અનેક ચક્રવર્તીનાં નામ લખેલાં જોઇ, એક ચક્રવર્તીનુ નામ ભુસાડી નાખી પોતાનું નામ લખે.”
હવે વિચાર કરો કે—ભરત ચક્રવર્તી પહેલાં અઢાર ક્રોડાક્રેડી સાગરોપમના ભરતક્ષેત્રમાં ધર્મના વિરહ રહેલા છે. તે તેટલા અસંખ્યાતા કાળ સુધી મનુષ્ય લિખિત નામ રહ્યાં કે નંદુ ? રહ્યાં જ રહ્યાં. તે પછી શ્રી શખેશ્વર પ્રાનાથ આદિની મૂર્તિએ દેવતાની મદદથી રહે તેમાં શી નવાઈ?
ઋષભકૂટ આદિ પહાડ શાશ્વતા છે. પણ નામ તે કૃત્રિમ છે. જો નામ પણ શાશ્વતાં હોય તે તે ભૂંસી શકાય નહિ.
વળી કાઈ કહે કે—પૃથ્વી કાય તા ૨૨૦૦૦ બાવીશ હજાર વર્ષથી વધારે ન રહે તેા શુ દેવતા આયુષ્ય વધારવાને સમર્થ છે !
તેના જવાબમાં કહેવાનું કે મૂર્તિ પૃથ્વીકાય જીવ નથી પણુ અજીવ વસ્તુ છે, તેને અનુપમ દેવશક્તિથી અગણિત વર્ષો પર્યંત પણ રાખી શકાય છે. કારણ કે જૈન શાસ્ત્રાનુસારે કાઈ પણ પુગળ દ્રવ્યના સર્વથા નાશ અનંતા કાળે પણુ ન થાય. અર્થાત્ દ્રવ્યની અપેક્ષાએ તમામ પુગળ શાશ્વતા છે ! પર્યાયની અપેક્ષાએ અશાશ્વતા છે!
જેમકે પર્વતમાં એક પત્થરના ટુકડા લીએ તો તે તે ટુકડાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #352
--------------------------------------------------------------------------
________________
હાલના સંપ્રદાય પ્ર. ૨૬
૪૮૯
પર્યાય બદલાશે પણ બિલકુલ નાશ તે કઈ કાળે નહિ જ થાય. તે રીતે તમામ પુદગળનું સમજવું.
વળી શ્રી જંબદ્વીપ પ્રાપ્તિમાં અવસર્પિણી કાળના પહેલા આરાનું વર્ણન કરતાં કહ્યું છે કે
“ગાઢ વને, વૃક્ષ, ફળ, ફૂલોથી સુશોભિત, સારસ હંસ વગેરે જાનવરથી ભરેલી, એવી વાવડીઓ તથા પુષ્પરિણિ અને દીધિંકાઓથી શ્રી અંબૂદીપની શોભા થઈ રહી છે.”
વિચાર કરો કે–પહેલા આરામાં આ વાવડીઓ વગેરે કયાંથી આવી? આ ભરતક્ષેત્રમાં નવ કોડાક્રોડી સાગરોપમથી તે યુગલીઆ રહેતા હતા. તેઓ તે બનાવે નહિ. જે તે શાશ્વતી નથી તે પછી કોણે બનાવી? જેમ એ વાવડીઓ એટલાં અસંખ્યાતા વર્ષની કાયમ રહી તે પછી દેવતાઓની મદદથી મૂર્તિઓ પણ કાયમ કેમ ન રહે?
'
લ
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #353
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #354
--------------------------------------------------------------------------
________________ અમારા પ્રકાશનો alchbllo I like 1 ધર્મમય જીવન 28 સ્થા.મુ.પ્રભાવક પ્ર 2 પ્રાત:મરણ ભા. 1 28 ગુણાનુરાગકુલક 3 પ્રાતઃસ્મરણ ભા. 2 30 જૈનધર્મ અને એકતા 4 જૈન સૂત્રા-ઈતિહાસ 31 કર્મનું સ્વરૂપ 5 સામાયિક સૂત્ર 32 પાંચભાવનું સ્વરૂપ 6 જૈ.સિ.એલસંગ્રહ ભા.૧ 33 અંતગડસૂત્ર 7 પ્રતિક્રમણુસૂત્ર ભા. 1 34 પરમપદ પ્રાપ્તિની ભાવના ( પ્રતિક્રમણુસૂત્ર ભા. 2 35 પ્રાતઃસ્મરણ ભા. 3 9 સમાનહુક વાતો. 36 જીવનમાં કેળવણીનું સ્થાન 10 વીરવાણી ભાગ 1 37 ભગવતી આરાધના ભાગ 1 11 છે.સિ, એલસંગ્રહ ભા. 2 38 આત્મસિદ્ધિ શાસ્ત્ર ૧ર અહિંસાદર્શન ભા. 1-2 38 ભગવતી આરાધના ભા. 2 13 જે. સિ. બાલસંગ્રહ ભા. 3 40 જે. સિ. બાલસંગ્રહ ભા. 4 14 માર્થાનુસારીના 35 બાલ 41 મૂળ જૈન ધર્મ અને હાલના સંપ્રદાયો છે 15 જૈનધમાં અને તેરાપંથ ૪ર ભગવતી આરાધના ભાગ 3 16 સત્યદશ ન 43 સમાધિમરણ અને અંતિમ આરાધના . 17 અહિંસાદર્શન ભા. 3 44 એતિહાસિક સ્થળો 18 સત્યધર્મપ્રકાશ 45 ભગવતી આરાધના ભાગ 4 19 આલાયણા ક્ષમાપના 46 સમ્યકત્વ અને મિથ્યાવ 20 સમાધિમરણ 47 ઈષ્ટાપદેશ અને સમાધિત ત્ર 21 વીવાણી ભા. 2 48 આત્મવિજ્ઞાન 22 શ્રમણોપાસક આનંદ 48 સ્થા. જૈનોનું ધમ' કર્તવ્ય 23 સમ્યગ્દર્શન હવે પછી છપાશે 24 ધર્મમાં શેની જરૂર છે ? 50 ચૌદ ગુણસ્થાન 25 દશ લક્ષણ ધર્મ 51 જ્ઞાનાણુંવ 26 ભાષ્યના પર સૂત્રકૃતાંગ સૂત્ર ર૭ આવશ્યક સૂત્ર 53 તપ અને ચાગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com