SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૦] શાંતિ માટે વિકલ્પને દબાવવા વિકપ ક્રમે ક્રમે દબાય છે ૨૬. મુતિ સંબંધી પ્રશ્નોત્તર (લેખક–પં. શ્રી ભદ્રકવિજયજી - ૧. શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ સમયે બે હજાર વર્ષની સ્થિતિવાળો ભસ્મગ્રહ બેસવાથી શાસનને ધક્કો લાગ્યો પણ તે ઉતર્યા બાદ સત્ય ધર્મ પેદા થશે એમ કહેવાય છે તે તેમાં તથ શું છે? . ૪૫૦ ૨. પત્થરની ગાય દેહવાથી જેમ દૂધ આપે નહિ, તેમ પત્થરની મૂર્તિ પૂજવાથી પણ શું કાર્ય - સિદ્ધ થાય? • ૪૫ર ૩. જડને ચેતનની ઉપમા આપી શકાય? . ૪૫૩ ૪. અક્ષરાકારને જોવા માત્રથી જ્ઞાન થાય છે તેમ મૂતિને જોવા માત્રથી જ્ઞાન થતું કેમ દેખાતું નથી? '૫. સ્ત્રીની મૂર્તિ જેવાથી પ્રત્યેકને કામવિકાર ઉત્પન્ન થતે દેખાય છે પણ પ્રતિમા જોઈને બધાને વિરાગભાવ ઉત્પન્ન થતે દેખાતો નથી તેનું શું કારણ? .... ૪૫૪ ૬. જિનપ્રતિમાને નમસ્કાર કરવાથી તે નમસ્કાર મૂતિને થયે પણ ભગવાનને નહિ. - ૭. મૂર્તિમાં શું વીતરાગના ગુણે છે ? . ૪૫૮ ૮. પત્થરની મૂર્તિમાં પ્રભુના ગુણોનું આપણું શી રીતે થાય? છે. નિરાકાર ભગવાનની ઉપાસના ધ્યાને દ્વારા થઈ •-• શકે છે તે પછી મૂર્તિ માનવાનું શું કારણ . ૪૬૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com •. ૪૫૪ • ૪૫૮ . ૪૬૦
SR No.035273
Book TitleSthanakvasi Jainonu Dharm Karttavya
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy