SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ હાલના સંપ્રદાય પ્ર. ૧૦ ૧૦૯ ૧૮. પટણાના આગમકુંઆથી મળેલ બે મૂર્તિઓના શિલાલેખ ઉપરથી પુરાતત્વવિદેએ જાહેર કર્યું છે કે આ મૂર્તિઓ મહારાજા કોણિક (અજાતશત્રુ )ના વખતની છે.–ભારતની ઈતિહાસકી રૂપરેખા ભાગ ૧. પુષ્ટ ૫૦૨. ૧૯ઉપકેશપુર તથા કેટામાં મહાવીર મંદિરની પ્રતિષ્ઠા વિરતુ ૭૦ મા વર્ષે આચાર્યશ્રી રત્નપ્રભસૂરિએ કરી હતી. એ બને મંદિર આજે પણ વિદ્યમાન છે. તે માટે આચાર્ય કક્કમૂરિએ લખ્યું उपकेशे च कोरंटे तुभ्यं श्री वीरविम्बयोः । प्रतिष्ठा निर्मिता शकत्त्या श्री रत्नप्रभसूरिभिः ।। ૨૦. માલાનાની મૂર્તિઓ–સુષ પત્રના તંત્રી શ્રી મૂળચંદ આશારામ વૈરાટી જણાવે છે કે – * પ્રેવીસ જીલ્લાના માલાના ગામમાં ખેદકામ કરતાં બે પ્રતિમા મળી આવી છે. તેમાં એકના ઉપર વીર સંવત ૮૨ અને બીજી ઉપર વીર સંવત ૧૦૪ને શિલાલેખ છે. તે મૂર્તિઓ પૂરતી કોશીશ કરવાથી ત્યાંના જૈનને સોંપવામાં આવી છે. જેન” પત્ર તા. ૨૬-૧-૧૮૩૦. ૨૧. પ્રાચીન કાળના સિક્કાઓ–પ્રાચીન કાળને જે સિકકાઓ મળી આવ્યા છે તેમાંના લગભગ ૨૦૦ બસે સિકકાના ચિત્ર છે. ત્રિભુવનદાસ લહેરચંદ શાહે તેમને પ્રાચીન ભારતને ઇતિહાસ નામના પુસ્તકમાં આપેલ છે. તેમાં ઘણું મૌર્ય કાળના એટલે ૨૩૦૦ વીશ સે વર્ષ પહેલાંના છે. તેમાંના કેટલાક સિકકામાં એક બાજુ મંદિર (ચય) અને બીજી બાજુ હસ્તિની છાપ છે. તે ઉપરથી સિદ્ધ થાય છે કે વેવીશ સે વર્ષ પહેલાં મંદિર અને મૂતિને સર્વે લોકો માનતા હતા. ૨૨. બેનાતટની મૂર્તિ બેનાતટ નગરના પ્રદેશમાં ખોદકામ કરતાં ત્યાંથી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન મતિ મળી આવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035273
Book TitleSthanakvasi Jainonu Dharm Karttavya
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy