SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૩ ૩૯ जणवयसम्मयठवणा नामे रुवे पडुन्चसच्चे य । ववहारमावजोगे दसमे उवम्मसच्चे अ॥ અર્થ–ચાર પ્રકારનાં સત્ય કહ્યાં છે તે આ પ્રમાણે-(૧) નામ સત્ય, (૨) સ્થાપના સત્ય, (૩) દ્રવ્ય સત્ય અને (૪) ભાવ સત્ય. તથા શ્રી તીર્થકર દેએ દશ પ્રકારનાં સત્યો બતાવ્યાં છે તે આ પ્રમાણે– (૧) જનપદ સત્ય (૪) નામ સત્ય (૭) વ્યવહાર સત્ય (૧૦) ઉપમા (૨) સમ્મત સત્ય (૫) રૂપ સત્ય (૮) ભાવ સત્ય. (૩) સ્થાપના સત્ય (૬) પ્રતીત્ય સત્ય (૮) ગ સત્ય જનપદ સત્ય–પાણીને કઈ દેશમાં પય કહે છે, કે દેશમાં પચ્ચ કહે છે, કે દેશમાં ઉદક કહે છે અને કઈ દેશમાં જળ કહે છે. ઇયાદિ જનપદ સત્ય છે. સમત સત્ય-કુમુદ, કુવલય આદિક પુષ્પ પણ પંકથી ઉત્પન્ન થાય છે. છતાં પંકજ શબ્દ અરવિંદ-કુસુમને જ સંમત છે. તે સમ્મત સત્ય. આપના સત્ય-લેપ આદિને વિષે અરિહંત પ્રતિમા, એક આદિ અંકવિન્યાસ અને કાર્લાપણુ આદિકને વિષે મુદ્રા વિન્યાસ આદિ સર્વ સ્થાપના સત્ય છે. નામ સત્ય-કુળની વૃદ્ધિ ન કરતે હેય તો પણ કુળવર્ધન ઇત્યાદિ નામ તે નામસત્ય. ૨૫ સત્યવતના ગુણ ન હોય અને કેવળ લિગ માત્રથી વતી કહેવાય તે રૂપસત્ય. પ્રતીય સત્ય-અનામિકા આંગળી કનિષ્ઠાને આશ્રી દીધું કહેવાય અને મધ્યમાને આશ્રી હસ્વ કહેવાય તે પ્રતીત્યસય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035273
Book TitleSthanakvasi Jainonu Dharm Karttavya
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy