SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થા. જૈનાનુ` ધક વ્ય. પ્ર. ૯ ૧૦૧ સ્થાનકવાસીઓ મૂર્તિ વદનને માને છે તેના દાખલા સ્થાનકવાસી સાધુ મુનિ કાળધમ પામે ત્યારે તેમનુ મડદું ચોવીશ કલાક કે તેથી પણ વધારે વખત સુધી રાખી મૂકવામાં આવે છે અને બહારગામના શ્રાવક્રને મુનિશ્રીના છેલ્લી વારના દર્શન-ઇંદન કરવાને તાર-ટપાલથી આમત્રણ કરી લાવવામાં આવે છે, અને મુંબઈ વગેરે શહેરના પ્રતિનિ શ્રાવકે આવી જાય ત્યાં સુધી મુનિને મૃતદેહ રાખી મૂકવામાં આવે છે, દેમાંથી મુનને! આત્મા ચાલ્યા ગયા પછી તે દેહ મડદું જ છે અને તે મડદુ મૂતિ' સમાન જ છે કારણ કે જેમ મૂર્તિમાં જીવ નથી તેમ મૃતદેહમાં પણ જીવ નથી. સ્થાનકવાસીઆ ભગવાનની મૂર્તિમાં ભગવાનના આત્મા નહિ હોવાથી મૂર્તિને વંદન કરવાની ના પાડે છે, મૂર્તિને વંદન કરવામાં મિથ્યાત્વ ગણે છે. પરંતુ તેમના સામુનિના મૃતદેહ, કે જે પણ જીવ વિનાના હેાવાથી મૂર્તિ-સ્વરૂપ જ છે, તેના દર્શન વંદન કરવામાં ધર્મ માટે છે! એટલે કે સ્થાનકવાસીઓને સાધુ-ગુરુ ઉપર પ્રેમ છે તેટલા પ્રેમ અનત ઉપકારી તીર્થંકર ભગવાન ઉપર પ્રેમ નથી. એટલું જ નહિ પણ ભગવાન તરફ તે સ્થાનકવાસીઆને દ્વેષ છે માટે જ તેએ ભગવાનની મૂર્તિને વંદન કરવામાં મિથ્યાત્વ ગણે છે અને મૂર્તિ સ્વરૂપ સાધુના મૃતદેહને વદન કરવામાં ધ ગણે છે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035273
Book TitleSthanakvasi Jainonu Dharm Karttavya
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy