________________
સ્થા. જૈનાનું ધર્માંક વ્ય. પ્ર. ૧૦
પ્રતિક્રમણ
સક્કિમણુ '' નામ પૂર્વના દેષોનું નિરાકરણ કરવાનું છે. હવે મિચ્છામિ દુધતું એટલું કહેવા માત્રથી તે દુષ્કૃત મિથ્યા થાય નહિ. પણ મિથ્યા થવા યેાગ્ય પરિણામ થતાં જ દુષ્કૃત મિથ્યા થાય છે. માટે એકલા પાઠ જ કાર્યકારી નથી. વળી પડિક્કમણાના પાઠમાં તે એવે! અર્થ છે કે બારવ્રત આક્રિમ, જે દુષ્કૃત લખ્યાં ડ્રાય તે મિથ્યા થામા. પણ વ્રત ધાર્યા વિના જ તેનું પડિક્કમણુ કરવું કેમ સંભવે ? જેને ઉપવાસ ન હૈ.ય તે ઉપવાસમાં લાગેલ દાત્રનું નિરાકરણપણ કરે તે તે અસંભવપણું જાણવું. તેથી એ પા ભણવા કાઈ પ્રકારે
બનતા નથી.
..
૧૧૩
પૌષધ
વળી પેસતમાં પણ સામાયિક પ્રમાણે પ્રાંતન કરીતે પાળતા નથી. તેથી ત્યાં પણ પૂર્વોક્ત રાય જ છે
* પેસન '' નામ તેા પર્વનુ છે. હવે પર્વના દિવસે પણ કેટલાક વખત પાપ ક્રિયા કરે છે અને પછીથી પેસધારી થાય છે. ને જેટલે કાળ બને તેટલા કાળ સાધન કરવામાં તે દોષ નથ, પણ ત્યાં પે.ષાનુ નામ રાખવુ યેગ્ય નથી, કારણ કે સંપૂર્ણ પર્વમાં નિવદ્ય રહે તે જ પામત કહેવાય.
જો થાડા કાળમા પણુ ‘પે.સદ' નામ થાય તે સામાયિકને પશુ પાસડ કડા ! ન૬ો રાજમાં પ્રમાણ બતાવા કે ' જઘન્ય પેાસહુના આટલા કાળ ઇં.” અને તે માટું નામ ધરાવી લે કાને ભમાવવા એ પ્રયાજન ભાસે છે.
પચ્ચખાણ
વળી પચ્ચખ્ખાણુ, આખડી લેવાના પાઠ તે કેાઈ અન્ય ભણે અને અંગીકાર કાઈ અન્ય કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com