SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ મૂળ જૈન ધમ અને ભગવાન મહાવીરના સમવસરણમાં જવાની ઘેષણા કરાવી ત્યારે તેણે સેવાને આજ્ઞા કરી કે— “ તમે આમલકપ્પા નગરીએ જાએ અને ખાસાલવણુ ચૈત્યમાં બિરાજમાન............શ્રમણ ભગવાન મહાવીરના ઉતારાની આસપાસ ચારે બાજુ યેાજન પ્રમાણુ જમીનમાં અપવિત્ર, સડેલાં, દુર્ગંધી તણખલાં, લાકડાં, પાંદડાં કે કચરા જે કાઈ પડ્યું હાય તેને ત્યાંથી ઉડાવી દૂર કરે। અને એ જમીનને તદ્દન ચાખ્ખી કરેા, વળી તેટલી જમીન ઉપર સુગંધી પાણીને! છંટકાવ એવી રીતે કરા કે જેથી ત્યાંની ઉડતી બધી ધૂળ ખેસી જાય, બહુ પાણી પાણી ન થાય અને વધારે કિચ્ચડ પણ ન થાય. પછી જરા પણ રજ ઉડતી નથી એવી જમીન ઉપર જળજ (ના), થળજ (થયા ) એવા પાંચ પ્રકારના સુગંધી પુષ્પાને! વરસાદ એવી રીતે વરસાવે કે ત્યાં બધાં પુષ્પા ચત્તાં જ પડે. તેમનાં ડિટિયા નીચે જ રહે.........એવી રીતે એ ભૂમિને સર્વ પ્રકારે દિવ્ય કરી. જ્યાં ઉત્તમ દેવ આવી શકે એવી સુંદરમાં સુંદર, સુગંધી અને પવિત્રમાં પવિત્ર બનાવે.’’ અહીંઆ ખાસ ધ્યાનમાં રાખવાનું એ છે કે સૂર્યાભિદેવે કહ્યું છે કે અમવ ં વિનવર્ત્તા પુર્ વિઙવ રત્તા એટલે પાણીના વાદળ અને ફૂલના વાદળ વર્યાં. અને વિવેલા પાણી અને ફૂલ અચેત જ હાય. ભગવાનની સમક્ષ તેમના સમવસરણમાં સચેત વસ્તુ રખાય જ નહિ માટે દેવે અચેત પાણી અને અચેત ફૂલને વિર્દીને દૃષ્ટિ કરવનુ કહ્યું છે. સમવસરણમાં સચેત વસ્તુના ત્યાગ ભગવાનના સમવસરણુમાં જતી વખતે પાંચ અભિગમ સાચવવાના હાય છે તેમાં પહેલા અભિગમ સચેત વસ્તુનો ત્યાગ કરવાના છે, અહીં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035273
Book TitleSthanakvasi Jainonu Dharm Karttavya
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy