SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૧ ૧૨૩ છૂપીથી જિનમૂર્તિઓ ઉપાડી જતા હતા. અને તેને પેાતાના દેવ તરીકે પૂજતા હતા. એવી અન્ય ધર્મીઓએ લઈ ગયેલી મૂર્તિને જૈન શ્રાવક વન નમસ્કાર ન કરે એ સ્વાભાવિક છે. એટલે આનંદ શ્રાવકે તેવી મૂર્તિને વદન નમસ્કાર ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. અબડે શ્રાવકે ઉવવાઈ સૂત્રમાં અંખડ શ્રાવકે આનંદ શ્રાવકની પેઠે જ પ્રતિજ્ઞા લીધી છે કે— “ મતે અરિહત અને અરિહંતના ચૈત્ય સિવાય અન્ય તીકિ, અન્યતીથિંક દે। અને અન્યતીથિકાએ ગૃહણ કરેલા અરિહંત ચૈત્યને વદના કરવી, નમસ્કાર કરવા, પ પાસના—સેવાભક્તિ વગેરે કરવું કલ્પે નહિ.” અહીં એ !કાણે ચૈત્ય આવે છે તેમાં પહેલા ઠેકાણે સ્થાનકવાસીએ અરિહંતના જ્ઞાનીગણું એવા અર્થ કરે છે અને બીજી વાર આવતા ચૈત્યના અર્થ અરિહંતનું જ્ઞાન એવા અથ કરે છે ! આનંદુ શ્રાવકના અધિકારમાં સ્થાનકવાસીઓએ સાધુ અ કર્યા ત્યારે અહીંઆ જ્ઞાનીગણ અને જ્ઞાન એમ બે જુદા જુદા અર્થ કર્યાં ! અહીં પણ મૂર્તિપૂજાની તે। વાત જ નથી પણ મૂર્તિપૂજાના ભ્રમ મનમાં પેસી ગયેલા તે ભ્રમે સ્થાનકવાસીઆ પાસે જુદા જુદા ઠેકાણે જુદા જુદા અર્થ કરાવ્યા છે. મતાગ્રહુ સીધી વાત સમજવા ન ઢીએ અને સીધા સાચા અર્થ પણ કરવા ન આપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035273
Book TitleSthanakvasi Jainonu Dharm Karttavya
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy