SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થા. જૈનાનું ધર્માંકન્ય, પ્ર, છ ૭૧ બેચરદાસનું કહેવું એમ છેકે ટીકાકારે એ મૂર્તિ અર્થ કરેલા છે તે વસ્તુત તેમના કાળે એ અ હતા પણ મૂળ અર્થ નહિ. પરંતુ એમ કહેવું તે પણ બેચરદાસની અધિકાર ચેષ્ટા છે, ઔપપાતીક સૂત્રમાં પૂર્ણભદ્ર ચૈત્યનું વર્ણન ઔપપાતિક સત્રમાં ચૈત્યનું વર્ણન છે. ઔપાતિક એક આગમ ગ્રંથ છે. અને એમાનું વર્ણન વાંચીને વાંચક પે તે જ પેાતાની મેળે નિણૅય કરી શકે છે કે જૈન સાહિત્યમાં ચૈત્યનું તાત્પર્યાં કઈ વસ્તુ સાથે છે. ચૈત્યના વર્ણનના પાઠે (ગુજરાતી અક્ષરમાં લખ્યું છે) તીસેગું ચ ંપાએ ણુયરીએ અહિયા ઉત્તર પુરથિમે દિસભાએ પુણભદ્દે ણામ ચેઈએ હેાત્યા. ચિરાઈ એ પુન્નપુરિસ પર્ણાત્ત પારાણેસદ્દિએ કિત્તિએ ણા એ સત્ત સજઝએ સટેસડાગેપડાગાઈ પડાગપડિએ સલેભ થે કચડુએ લાય ઉલ્લેાંઈ ય મહિએ ગેાસીર સરસ રત્ત ચંદણુ દર દિÇ પંચ ગુલ્લિતલે ઉચય ચંદન કલસે ચંદન ધડ સુકય તારણ પડિઆર દેસભાએ અસિત્તા વસિત્ત વિલ વટ્ટ-વધારિય મલદામકલાવે પંચ વષ્ણુ સરસ સુરભિ મુ પુ પુજોવયાર કલિએ કાલાન્ગુરુપવકુરુક-તુરુ ધૃવ મમઘત ગયાભિ રમે સુગધવર ગધગધિએ ગધવિભૂ-એ યુગ ટ્ટગજલ્લ મલ્લ મુક્રિય વેલભગ પવગ ક્રમ લાગ આખગ લખમ ખ તૃણુલ્લ તુંબ વાણિય ભુવગ માગપગિએ બહુ જભણુવયસ્ક વિસ્યુયકિત્તિએ બહુ જસ આહુમ્મ આણિજ્યું પાતુણુજે અણિજે વણિજ્જનમ' ગુજ્જે પુણિજ્યે સમ્રારાણો સમ્મણિજ્યે કલ્લાણુ મંગલ દૈવયં ચેય વિષ્ણુએણું પન્નુવાસણિજ્યે દિવ' સચ્ચે સચેાવાએ સણિ ૬એ પડિહારે જાગ સહસ્ય ભાગ પડિએ બહુ જણા અચેષ્ટમાગમ પુણભદ્ ચે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035273
Book TitleSthanakvasi Jainonu Dharm Karttavya
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy