SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૩ ૩૯૩ દરેક સંપ્રદાયનું સાહિત્ય વાંચે વિધી દલીલ વાંચે વિચારે સત્ય સમજવા પ્રયત્ન કરે બનતાં સુધી સ્વતંત્ર નિર્ણય કરે, અને એ રીતે બધા સંપ્રદાયનું સાહિત્ય વાંચવાની અગત્ય ઉપર મેં ભાર મૂકયે. કારણ કે તેમ કરવાથી જ ઘણું મતભેદ તે આપોઆપ ટળી જવાની સંભાવના છે. | નિક્ષેપ સંબંધીની માન્યતામાં પણ એમ જ થયું છે. બંને પક્ષે એકબીજાની દલીલ સમજવાને પ્રયત્ન કર્યો હેત તે ઘણે વિરોધ અત્યાર પહેલાં જ ટળી ગય હેત. અગીયારમા પ્રકરણમાં ૧૧૭ મે પાને સ્થાનકવાસી તથા મૂર્તિપૂજકના નિક્ષેપા સંબધી મતભેદનું વર્ણન કરતાં મેં બતાવ્યું છે કે સ્થાનકવાસીએ ફક્ત નિશ્ચય નયને વળગી રહીને ભાવનિક્ષે પાને જ માને છે. પરંતુ સામાન્ય રીતે વ્યવહારને ઉલ્લઘીને કોઈ પણ મનુષ્ય એકદમ નિશ્ચયનયામાં આવી શકતો નથી. વ્યવહાર પાળીને જ આગળ વધી શકાય છે. વ્યવહાર ધર્મ પાળતાં પાળતાં વિકાસ સાધીને નિશ્ચય સુધી પહોંચી શકાય છે. પણ એકદમ નિશ્ચય નયમાં જવાથી ધાબીના કૂતરા જેવી જ સ્થિતિ થાય છે. જૈન ધર્મ વ્યવહારને અવડ્યો નથી કે ઉવેખે નથી, પણ વ્યવહારને પ્રાધાન્ય આપ્યું છે, તે એવી રીતે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035273
Book TitleSthanakvasi Jainonu Dharm Karttavya
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy