________________
હાલના સંપ્રશ્નાયા પ્ર. ૨૫
૪૪૫
શકે? એમણે તે! ભીલને વિદ્યા શિખડાવવાની જ ના પડી દીધી હતી. તેથી ગુરુ મેલી ઊથા—ન. હું ગુરુ ન હેઇ શકું. તું જૂઠું ખેલે છે. તારા ગુરુનું નામ તું મારાથી છુપાવવા માગે છે.
ભીન્ન ગુરુને હાથ છાલીને તેમતે તે પ્રતિમા પાસે લઈ ગયે। અને કશું—આપને વિશ્વાસ ન આવતા હોય તે જોઈ લીએ, આ રહ્યા મારા ગુરુ. અને ગુરુ દ્રોણની આંખ ખુલી ગઈ તેમને વાતનું
સ્પેસ્ય સમજાઇ ગયું.
જડ પ્રતિમા શું દઈ શકે, કેવી રીતે ઈ શકે? એમ શકા કરી છે ને! તે જુઓ. જડ પ્રતિમાં આ રીતે દઈ શકે છે, સમજ્યા ?
હે કલ્યાણાર્થી ! હવે પક્ષપાત ડી દે, કોઈ બીજાના માટે નહિ પણ તારા પોતાના કલ્યાણ માટે, “ મારા મનમાં ભગવાન બેઠા છે. પ્રતિમાના દર્શન કરવાની શી જરૂર છે?” એવા બહાના હેાડી દે એમ માનીને જ તું તારી શાંતિના ઘાત કરી રહ્યો છે.
કંઈ
ભગવાન નહિ. ભગવાન તા
ભગવાન શબ્દનું નામ તે ાનને એક આદર છે. અને તે મા તુ સક્ષત્ ભગવાન પાસથી અથવા તેમની પ્રતિમા પાસેથી શીખી સમજી શકે છે. સાક્ષાત્ ભગવાન વર્તમાન સમયમાં નથી. માટે તેમની પ્રતિનિધિ આ પ્રતિમાનું શરણ લે અને તારુ કલ્યાણ કરે.
મંદિરની આવશ્યક્તા શી છે?
પ્રશ્ન ઉત્તમ અને સ્વાભાવિક છે. એના ઉત્તર મુખ્ય પ્રયાજન અથવા હસતા વિચાર કરવાથી મળી જશે,
પ્રયાજન અથવા લક્ષ્ય છે—ન્ગ્રાંતિ જોઇએ છે,
ભલા, ચાંાંત શુ છે અને શાંતિ પાત કાણે કર્યાં છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com