________________
પ્રકરણ બાવીશકું
મૂર્તિ વિરોધની પૃષ્ઠભૂમિ નોંધ–કાંતિકારી આત્મા મહાન હોય તે પણ ક્રાંતિનાં બી ઘણા વખત પહેલાંથી લવાઈ ગયા ન હોય તે કાંતિને ઝડપી સફળતા મળી શકતી નથી.
કાશાહને મૂર્તિ વિરોધી સ્થાનકવાસી સંપ્રદાયના સ્થાપક માનવામાં આવે છે તે છેટું છે. તે મેં આગળના પ્રકરણમાં બતાવેલું છે.
મૂતિને વિરોધ કરી સ્થા. સંપ્રદાયને ટુંક વખતમાં બહેળા પ્રમાણમાં ફેલાવનાર સાધુઓને મળેલી અસાધારણ સફળતાનું કારણ આ લેખમાં બતાવેલ હોઈ તે પ્રસિદ્ધ કરેલ છે.
અસાધારણ ખર્ચાળ અને આડંબરવાળી થઈ ગયેલી મૂર્તિપૂજા સામે અસંતોષ અને વિરોધ લોકોના મનમાં તે ઘણા લાંબા સમયથી ફેલાઈ રહ્યું હતું પણ જાહેર રીતે કોઈ અગ્રણી થઈ શકતું નહોતું.
એટલે સ્થા. મુનિઓએ જ્યારે પડકાર કર્યો ત્યારે તે પડકાર લાંબા વખતથી અસંતોષી બનેલા શ્રાવકોએ તરત જ ઝીલી લીધું અને તેથી જ સ્થા. સંપ્રદાય વધી શક હતો. એ વાત શ્રી કસ્તૂરમલજી બાંઠિયા આ લેખમાં ઐતિહાસિક હકીકતે આપીને પૂરવાર કરે છે. ન. ગિ. શેઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com