________________
શ્રાવકા ! જાગે! ! સમજો !
મૂળ જૈન ધર્મથી અમુક અંશે શ્રુત થવાથી સંપ્રદાય ઉત્પન્ન થાય છે
જેટલે અંશે મૂળ ધર્મથી ચુત તેટલે અંશે મિથ્યાત્વ
*
જૈન ધર્મના ભાગલા પાડી, સંપ્રદાયા ઉત્પન્ન કરી જૈન ધર્મને છિન્નભિન્ન કરનાર સાધુએ જ હતા. જૈન ધર્મોની છિન્નભિન્નતાને ટકાવી રાખનાર સાધુઓ
જ છે.
સંપ્રદાયવાદના ઉપદેશ કરી શ્રાવકાને સોંપ્રદાયવાદમાં ઘસડનાર સાધુ જ છે.
*
સપ્રદાયવાદમાં ઘસડાવુ એટલે મિથ્યાત્વને ઉત્તજન આપવું.
મિથ્યાત્વ એ પાપ છે માટે અધમ છે.
અધમથી બચવા માટે
સપ્રદાયવાદમાં ઘસડનાર સાધુને કે શ્રાવકને ઉત્તેજન આપવું નહિ કે તેમના વચનમાં સાલું નહિ.
✩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com