________________
સ્થા. જૈનાનું ધકવ્ય, પ્ર, ૭ ઔપપાતિક સૂત્રને પાઠ
ઔપપાતિક સૂત્ર ( સટીક યામિળ જૈન ગ્રંથમાળા નં. ૨૬) સૂત્ર ૪૦ પૃષ્ઠ ૧૮૪માં પાડે છે કે-...વા ચેયાદ યંત્તિ..... એ જ પાઠ બાબૂવાળી પ્રતિમાં તથા સુરૂ સપાદિત ઔપપાતિક સૂત્રમાં પશુ છે.
૬૨
સ્થા. સાધુ અમેાલખ ઋષિએ વવાઈ સૂત્ર છપાવ્યું છે તેમાં પણ આ પાઠ તે પ્રમાણે જ છે. (પત્ર ૧૬૩ ).
અહીં ચેયાની ટીકા અભયદેવસૂરિએ આ પ્રમાણે કરી છે— લેફ્સારૂં તિ અનૈયાનિ, નિન પ્રતિમા ત્યર્થ: પણ અમેાલખ ઋષિએ તેના અર્થ સાધુ કર્યાં છે. સ્થાનકવાસી વિદ્વાન રત્નચંદ્રે તેમના અ માગધી કોષમાં પણ ‘સાધુ ' અય' આપ્યા છે. અને તેના ઉદાહરણમાં ત્રણ પ્રમાણ આપ્યા છે—(૧) ઉપાસકદશાંગ. ૧-૫૮,:( ૨ ) ભગવતી ૩–૨ તથા (૩) ઠાણાંગ ૩–૧.
ભગવતીસૂત્રના જે પ્રસ ંગનું રતનચંદ્ર લખ્યું છે ત્યાં પાઠ આ પ્રમાણે છે—નાથ અતિ ચડ્વાન વામળારે વા. ( ભગવતી સૂત્ર a. ૩, ઉ. ૨, સૂત્ર ૧૪૪. પુત્ર ૩૧૩)
અહીં પાઠે જ વ્યક્ત કરી દીએ છે કે એડ્વાળિતા અર્થ સાધુ નથી. કારણકે તેની પછી જ મળવારે વા આવે છે.
(આનું વિશેષ વિવેચન આ પછીના પાના પર છે)
ઠાણાંગસૂત્રના ઠાણા ૩, ઉદ્દેશો ૧, સૂત્ર ૧૨૫ માં ઐતિતં શબ્દ આવે છે. તેની ટીકા અભયદેવ સૂરિએ આ પ્રમાણે કરી છે—વિનાવિ प्रतिमेव चैत्यं श्रमण.
અહીં શ્રમણુના અ નહિ સમજવાથી · સાધુ’ અથ બેસાડવાને પ્રયત્ન કર્યાં છે. અહીં શ્રમણુ શબ્દ સાધુને માટે નહિ પણ ભગવાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com